________________
૨૪૦
૪૪ – આગમ વિષય-દર્શન -.૪૪] – સિહાસનાદિ પ્રમાર્જના, ચૈત્યસ્તૂપપૂજા, જિન પૂજનાદિ
– ચૈત્યસ્તંભ પ્રમાર્જન, જિન અસ્થિપૂજન, બલી વિસર્જન
-- અન્ય અર્ચનીય સ્થાને અર્ચા, સિંહાસને બેસવું [.૪૫) – સૂર્યાભદેવના પરિવારનું યથાસ્થાને ગોઠવાવું [૪૬] સૂર્યાભની અને સામાનિક દેવોની સ્થિતિ [૪૭] સૂર્યાભની ઋદ્ધિ આદિ અને પૂર્વભવ વિશે પ્રશ્ન [૪૮] પૂર્વભવ વર્ણન, પ્રદેશ રાજા, અધર્મી આચાર, [.૪૯- સૂર્યકાંતારાણી, સૂર્યકાંતકુમાર, ચિત્ત સારથી, -.પર) – જિતશત્રુ રાજા, ચિત્ત સારથીનું ઉપહાર લઈ જવું
– પાર્થાપત્ય કેશીકુમારની ઘમદશના, ચિત્ત સારથીનું
શ્રમણોપાસક થવું, કેશીકુમારને પધારવા નિમંત્રણ
– ચિત્તની વિનંતીનો સ્વીકાર, કેશીકુમાર આગમન [.પ૩- – રાજuદેશી ધર્મોપદેશ આપવા ચિત્તની વિનંતી -.૭૪] – કેવલી પ્રણિત ધર્મ શ્રવણ-અશ્રવણના કારણો
- રાજપ્રદેશીને કોઈ નિમિત્તથી કેશીકુમાર પાસે લાવવા – કેશીકુમાર, રાજા પ્રદેશનો સંવાદ-જ્ઞાન પરિચય, – જીવના અસ્તિત્વ વિશે પ્રશ્નો, નરક-સ્વર્ગ વિશે પ્રશ્ન – દેહ અને આત્માની ભિન્નતા વિષયક કેશીકુમારના ઉત્તર અને
સાબિતી, સર્વજ્ઞ-અસર્વજ્ઞનો જ્ઞાન ભેદ
– હાથી-કૂથના જીવની સમાનતા, દીપક-પ્રકાશનું દષ્ટાંત [.૭૫- – જીવાદિ અસ્તિત્વની વિસ્તૃત અને યુક્તિયુક્ત ચર્ચા - ૭] પછી રાજા પ્રદેશના મોહનું નિવારણ, શ્રાવક વ્રતી [.૭૭– – ત્રણ પ્રકારના આચાર્ય અને વિનય-અવિનય પ્રતિપાદન - ૭૯] – દષ્ટાંત દ્વારા પ્રદેશને હિત શીક્ષા, પ્રદેશી દ્વારા સ્વીકાર
– આવકના ચાર ભાગ કરવા, વિરતિમય જીવન [.૮૦ – સંવરધર્મ આરાધના, રાજ્ય-ભોગ પરત્વે દુર્લક્ષ -.૮૫] – સૂર્યકાંતા દ્વારા પ્રદેશી રાજાની હત્યા, સમાધિ મરણ
– સૂર્યાભ વિમાને ઉત્પત્તિ, મહાવિદેહે જન્મ, અભ્યાસ, પ્રવજ્યા, દ્વાદશાંગી અભ્યાસ, આરાધના, કેવલી, મોક્ષ [૧૩] “રાયuસેણિય-ઉપાંગ સૂત્ર-૨-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ