________________
၄ ၄
૨૩/૧૫ - આગમ વિષય-દર્શન -પ૧૯] – ભવે મહાવીરને લોકાંતિક દેવનો પ્રતિબોધ, આ દેવોનો નિવાસ [પ૨૦] ભ૦ મહાવીરની દીક્ષાનો અવસર
– ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવોનું આગમન – શકેન્દ્રનું આગમન, દેવચ્છંદકની રચના, સિંહાસન સ્થાપન – પરમાત્માને પ્રદક્ષિણા, વંદનાદિ, સિંહાસન પર સ્થાપના - ભવેને મર્દન, સ્નાન, વિલેપન, આભરણાદિ પહેરાવવા
– ચન્દ્રપ્રભા શિબિકાની રચના [પર૧-– શણગારેલી શિબિકા મધ્યે ઉત્તમ સિંહાસન -પ૩૧] – ઉત્તમ વસ્ત્રાભરણ યુક્ત, છઠ્ઠ તપ કરેલ, સુંદર અધ્યવસાવવાળા પ્રભુ
-સિંહાસન ઉપર બિરાજીત પ્રભુને બંને બાજુ શક્ર-ઇશાન ઈન્દ્રનુંચામર વિંઝવું
– શિબિકાના વહનનું વર્ણન [૩૨] – દીક્ષાનો કાળ, સમય, તપ, સ્થળ આદિ વર્ણન
– ગોદોહિક આસને દેવો દ્વારા વસ્ત્રાભરણનું ગ્રહણ
– ભવ દ્વારા પંચમુષ્ટિક લોચ, ઇન્દ્ર દ્વારા કેશનું ગ્રહણ, ભ૦ ની દીક્ષા પ૩૩-- દીક્ષા સમયે વાજિંત્રો બંધ થયા, પૂર્ણ શાંતિ, મનઃ પર્યવ જ્ઞાનોત્પત્તિ -પ૩૫] – બાર વર્ષ પર્યન્ત કાયમમત્વ ત્યાગ, ઉપસર્ગ સહન કરવાની પ્રતિજ્ઞા
– કેવળ જ્ઞાન પ્રાપ્તિ - કાળ, સમય, સ્થળ, સ્થિતિ, તપ આદિનો નિર્દેશ
- પાંચ મહાવ્રત આદિ ધર્મનું કથન [પ૩૬- પાંચ મહાવ્રતની પ્રરૂપણા -પ૪૦] – પાચ મહાવ્રતોની પાંચ-પાંચ એવી પચીશ ભાવનાઓનું વર્ણન
-X—X
ચૂલિકા-૪- અધ્યયન-૧૬ “વિમુક્તિ” [૫૪૧] અનિત્ય ભાવના, ગૃહ બંધન અને આરંભ ત્યાગ ઉપદેશ [૫૪૨] મુનિને હાથીની ઉપમા અને ઉપદેશ [૫૪૩] મુનિને પર્વતની ઉપમા અને ઉપદેશ [૫૪૪] સુશ્રમણનું સ્વરૂપ [૫૪૫] અવસરજ્ઞ, ધર્મપાલક, તપસ્વી મુનિના બુદ્ધિ અને યશની વૃદ્ધિ [પ૪૬] મહાવ્રતથી કર્મનાશનો ઉપદેશ [૫૪૭] રાગીજનનો સંપર્ક, સ્ત્રી આસક્તિ, પ્રતિષ્ઠા કામના નિષેધ [૫૪૮--કર્મમળ કઈ રીતે દૂર થાય તેનો ઉપદેશ, તે માટેના આવશ્યક ગુણોનું વર્ણન -પપ૨] - સંસાર સમુદ્રને જ્ઞાની પાર કરે, કર્મોનો અંત કરે, સંસાર ભ્રમણ ન કરે
– X X— [૧] “આચાર” અંગસૂત્ર - ૧ નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ