SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ભગવઇ” શ.૧૩, ઉ.૫ (૧૩) ઉદ્દેશક-પ- “આહાર” [૫૮] નૈરયિક અચિત આહારી છે (“પન્નવણા”ની સાક્ષી) (૧૩) ઉદ્દેશક-ક- “ઉપધાત” [૮૫] નૈરયિકની આંતર, નિરંતર ઉત્પત્તિ આદિ (શતક-૯૩૨) [૫૮] – ચમરેન્દ્રના ચમરચંચા આવાસનુ સ્થાન ઇત્યાદિ - ચમચંચા આવાસ ચમરેન્દ્રનું રહેઠાણ નથી, ક્રીડાઘર છે – મનુષ્ય લોકમાં ચાર પ્રકારના લયનો (ધરો). [૫૮૭] – વીતભયનગર, મૃગવન ઉદ્યાન, ઉદાયન રાજા, પ્રભાવતી રાણી – પૌષધશાળામાં ઉદાયન રાજનું ધર્મજાગરણ અને સંકલ્પ – ઉદાયનનો સંકલ્પ જણીને ભ૦ મહાવીરનું આગમન – ઉદાયનનું ભવને વંદનાર્થે ગમન, પ્રવજ્યા વિચાર – પુત્ર અભિચી માટે શુભ ચિંતન, ભાણેજ કેશીને રાજ્યાર્પણ – ઉદાયનની દીક્ષાનું વર્ણન, પદ્માવતીની શુભકામના [૫૮૮] અભિચિની મનોવેદના, કોણિક પાસે જવું, શ્રાવકપણું, ગતિ (૧૩) ઉદ્દેશક--“ભાષા” [૫૮૯] – ભાષા-પુદ્ગલ છે, રૂપી, અચિત્ત, અજીવ રૂપ છે – ભાષા જીવને હોય, બોલતી વેળા ભાષા કહેવાય – ભાષાનું ભેદન, ભાષાના ચાર ભેદ [૫૯] મન-સર્વ વર્ણન ભાષા અનુસાર [૫૯૧] કાયા-આત્મ અને પુદ્ગલ બને છે, રૂપી-અરૂપી છે. – સચિત્ત-અચિત્ત છે, જીવ-અજીવ છે, કાયાભેદન – જીવ અજીવ બંનેને કાયા છે, પૂર્વ કે પશ્ચાત્ કાયપણું – કાયના સાત પ્રકાર-ઔદારિક આદિ [૫૨] – મરણના પાંચ ભેદ-આવિચીમરણ આદિ – આવિચી આદિ મરણના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ- ભવથી ભેદો – નૈરયિકાદિ ક્ષેત્રે આવિચી આદિ મરણ કહેવાનો હેતુ – બાલમરણ અને પંડિત મરણના ભેદ – પંડિત મરણમાં પાદપોપગમન, ભક્ત પ્રત્યાખ્યાનના ભેદ (૧૩) ઉદ્દેશક-૮-“કર્મપ્રકૃત્તિ” [૫૩] – કર્મની આઠ પ્રકૃત્તિ (““પન્નવણા''ની સાક્ષી)
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy