SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [૧૭૭] મરનાર મારનારનું એકત્વપણુ (અહિંસા વિજ્ઞાન) [૧૭૮] – આત્મા અને વિજ્ઞાતાનું એકત્ત્વપણું જ્ઞાન અને આત્માની ભિન્નતા - (૫) ઉદ્દેશક - ૬ - [૧૭૯] – આજ્ઞા અને પુરુષાર્થ – ગુરુ નિશ્રામાં વિચરવું [૧૮૦] – તત્ત્વદર્શી કઇ રીતે બને ? – જિનાજ્ઞાની આરાધના – આગમાનુસાર પરાક્રમી [૧૮૨] – આશ્રવની સાર્વત્રિક્તા, —કર્મબંધનું કરણ આસક્તિ [૧૮૩] – કર્મરહિત થવા માટે પ્રયત્ન —કર્મનું ચક્ર અને ગતિ આગતિ - - વસ્તુ સ્વરૂપનો બોધ-ત્રણ રીતે [૧૮૧] – સિદ્ધાંતજ્ઞાન, આજ્ઞાનું આરાધન – ગુપ્તેન્દ્રિય – સંયમી - [૧૮૪] મુક્તાત્માનું સ્વરૂપ [૧૮૫] મુક્તાત્મા શબ્દાદિથી પર છે અને શબ્દાતીત છે. [૧૮૬] – કેવલજ્ઞાનીની ઉપદેશ પ્રવૃત્તિ – મુક્તિ માર્ગનું દર્શન - —X—X— ઉન્માર્ગવર્જન” અધ્યયન S “ધૃત” ઉદ્દેશક - ૧ - “સ્વજન વિધૂનન” [૧૮૭– – સોળ પ્રકારના રોગો અને મૃત્યુ -૧૯૦] – જન્મ મરણ પ્રવૃત્તિ - [૧૯૧] – અસીમ દુઃખ ૧/૫/૫ – આગમ વિષય-દર્શન – કાચબો, વૃક્ષ આદિ દૃષ્ટાન્તથી આસક્ત પુરુષનું કથન કર્મફળ ભોગવવા માટે પુનઃ જન્મ મરણ – કર્મનો વિપાક અને દારુણ દુઃખો પરસ્પર હિંસા અને મહાભય – સાવધ ચિકિત્સા નિષેધ – અહિંસાનો ઉપદેશ -
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy