________________
૬૯
સૂત્રકૃત” શ્ર.૧, અ.૨, ૩.૧ [ ૯૯] ઇર્યાસમિતિ-કાયગુપ્તિથી વિચારવાનો સર્વજ્ઞાપદેશ [૧૦] હિંસાથી નિવૃત્ત, નિષ્કષાયી, પ્રથમવ્રત ધારકની મુક્તિ [૧૦૧] પરીષદોને સમભાવે સહે [૧૦૨] તપ અને અહિંસા ધર્મનો ઉપદેશ [૧૦૩] તપથી કર્મક્ષય - પક્ષીનું દષ્ટાન્ત [૧૦૪-– મોહવિજય માટે ઉપદેશ -૧૧૦] – સ્વજનોનો મોહ, કરુણાવચનો, પ્રલોભનો, મૂચ્છથી પણ સંયમ ન છોડે
(૨) ઉદ્દેશક - ૨[૧૧૧-– કર્મમુક્તિ ઉપદેશ, મદ ન કરવો, -૧૧૨] – પરનિંદાને પાપનું કારણ જાણે, અન્યની અવજ્ઞા ન કરે [૧૧૩] સમભાવ સાધના [૧૧૪] સમ્યકત્વ, સંયમી, જ્ઞાની, વિશુદ્ધ, વિવેકી મુનિને સંયમ પાલન ઉપદેશ [૧૧૫] આક્રોશ-વધ પરીષહને જીતે [૧૧] કષાય જય, સમભાવી, ધર્મથી, કષાયવિજેતા મુનિ [૧૧૭] અનાસક્ત ભાવે ધર્મોપદેશ આપે [૧૧૮] પ્રાણિહિંસાથી નિવર્તન [૧૧૯] દુવિધ ધર્મ પારગામી, નિરારંભી એજ મુનિ [૧૨] સર્વ પરિગ્રહની નશ્વરતા જાણી ગૃહવાસ છોડવો [૧૨૧] સંસારી જન પરિચય નિષેધ, ગર્વ ત્યાગ [૧૨૨] એકાકી વિહાર આદિનું વિધાન, ગુપ્તિ પાલન [૧૨૩] શૂન્ય ગૃહ પ્રવેશ-વસતિ વિધિ [૧૨૪] સૂર્યાસ્ત બાદ વિહારનો સર્વથા નિષેધ [૧૨૫-– શૂન્ય ગૃહ સ્થિત મુનિ સમભાવે ઉપસર્ગ સહન કરે -૧૨] – માન, પૂજા અને જીવનથી નિરપેક્ષ ભાવે રહે. [૧૨૭] જ્ઞાનાદિ ગુણવાન, નિર્દોષ વસતિ ગવેષક, મુનિનું ચારિત્રને સામાયિક ચારિત્ર [૧૨૮] રાજ સંસર્ગનિષેધ, મુનિના ધર્મસ્થિત, લજ્જિત આદિ વિશેષણો [૧૨] કલહથી થતી હાનિ, કલહ નિષેધ [૧૩] સામાયિક ચારિત્રીના લક્ષણો [૧૩૧] અજ્ઞાનીજનને પાપીની ઉપમા, મુનિને મદ નિષેધ [૧૩૨] માયા, મોહ આદિથી નરકગતિ, મુનિને નિષ્કપટ સંયમ પ્રવૃત્તિથી સદ્ગતિ [૧૩૩- જુગારીના દષ્ટાન્તથી સાધુને ઉપદેશ -૧૩૪] – સાધુ સર્વોત્તમ અને કલ્યાણકારી ધર્મજ ગ્રહણ કરે