SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ [૧૩૫] શબ્દાદિ વિષયથી નિવૃત્ત – સંયમમાં પ્રવૃત્ત જ સાચો ધર્મારાધક [૧૩] ધર્મિષ્ઠ જ બીજાને ધર્મપ્રવૃત્ત કરે [૧૩૭] ભક્ત ભોગોનો સ્મરણ નિષેધ, અનાસક્ત પુરુષ ત્યાગ-ધર્મને જાણે [૧૩૮] ગૌચરીવેળા કથા-વાર્તાનો, નિમિત્તાદિ કથનનો નિષેધ, સંયમ અનુષ્ઠાન પ્રવૃત્તિ [૧૩૯] કષાય-જયનો ઉપદેશ, સંયમનો મહિમા [૧૪૦] મમત્ત્વ નિષેધ, સ્વહિત પ્રવૃત્તિ, સંવર આદિથી ધર્માનુષ્ઠાન કરે [૧૪૧] સામાયિક ચારિત્રનું અશ્રવણ કે અનાચરણથી ભવભ્રમણ [૧૪૨] ગુરૂપદિષ્ટ માર્ગે ચાલનાર અને પાપવિરત પુરુષો મુક્ત થાય (૨) ઉદ્દેશક-૩ [૧૪૩] સંવ૨ અને નિર્જરાથી પંડિતોને મોક્ષ [૧૪૪] સ્ત્રી ત્યાગી મુક્ત છે, કામભોગથી વિરતને મોક્ષ [૧૪૫] સાધુને રાજાની અને મહાવ્રતોને રત્નોની ઉપમા [૧૪૬] સુખશીલ, ગારવયુક્ત પુરુષ કામીપણાથી સમાધિને ન જાણે [૧૪૭] આત્મ-બળહીન સાધકને ગળીયા બળદની ઉપમા [૧૪૮] કામભોગથી નિસ્પૃહ બનવા ઉપદેશ [૧૪૯] વિષયભોગથી નિવૃત્ત થવાનો ઉપદેશ, વિષયીની દુર્દશા [૧૫૦] આસક્ત પુરુષનું અકાળ મૃત્યુ [૧૫૧] હિંસકની અને બાળતપસ્વીની ગતિ [૧૫૨] અજ્ઞાનીની માન્યતા અને પ્રવૃત્તિ-વર્તમાન સુખ લાલસા, ભાવિગતિમાં શંકા [૧૫૩] સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખવા ઉપદેશ ૧/૨/૨ - આગમ વિષય-દર્શન [૧૫૪] સ્તુતિ પૂજાની ઇચ્છાનો નિષેધ, આત્મમવત્ દૃષ્ટિ [૧૫૫] સમભાવી અને સુવ્રતી પુરુષની સદ્ગતિ [૧૫૬] આગમ શ્રવણથી સંયમ પુરુષાર્થનો ઉપદેશ, ઇર્ષ્યાનિષેધ, નિર્દોષ આહાર ગ્રહણ [૧૫૭] સંવર ધર્મ, ગુપ્તિ પાલન, મોક્ષાભિલાષી થવાનો ઉપદેશ [૧૫૮] અશરણભાવના [૧૫૯] એકત્ત્વભાવના [૧૭૦] કર્માનુસાર ભવભ્રમણ અને દુઃખ વેદન [૧૬૧] બોધિ દુર્લભતાનો સર્વ તીર્થંકરનો સમાન ઉપદેશ [૧૭૨] સર્વ તીર્થંકરોએ આ ગુણને મોક્ષનું સાધન કહ્યું છે – [૧૭૩] ત્રિકરણ યોગે અહિંસા પાલન, આત્મહિત પ્રવૃત્તિ, અનિયાણુ, ગુપ્તેન્દ્રિયતા એ સર્વેથી ત્રણે કાળમાં સિદ્ધ પણાની પ્રાપ્તિ [૧૬૪] ભ૰ મહાવીરના વિશેષણ, તેમના આ ઉપદેશનું કથન
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy