________________
‘ઉત્તરયણં’' અ.પ
અધ્યયન-૫- “અકામમરણિ
[૧૨૯- — સંસાર સમુદ્ર તરવો કઠીન, મરણના બે ભેદ
C
-૧૩૧] – અકામ મરણ-વારંવાર, પંડિત મરણ એકવાર
-
[૧૩૨– – બાળ, અજ્ઞાની જીવો ક્રુર કર્મ કરનાર અને પુનર્જન્મમાં -૧૩૫] અવિશ્વાસુ હોય, તે કામભોગ આસક્ત હોય છે. [૧૩૬] બાળ જીવો દ્વારા ત્રસ-સ્થાવરની અર્થ-અનર્થ હિંસા [૧૩૭] બાળ જીવના લક્ષણ, તેમને મધ-માંસ આહાર પ્રિય [૧૩૮- —બાળ જીવની ભોગાસક્તિ, મનોદશા, નરકગતિ –૧૪૩] — વિકટપથગામી ગાડાવાળાનું દૃષ્ટાંત, અધર્મમાર્ગે જતા બાળજીવનું અકામ મરણ અને દુઃખ વેદન
[૧૪૪– – જુગારીનું દૃષ્ટાંત, બાળ જીવનું અકામ મરણ -૧૪૫] – પંડિત જીવના સકામ મરણનું કથન
-
[૧૪૬– – સંયત વ્યક્તિનું પંડિત મરણ, આવું મરણ બધાં
-
-૧૪૭] સાધુ અનેગૃહસ્થોને પ્રાપ્ત ન થાય [૧૪૮] સાધુ અને ગૃહસ્થના સંયમ જીવનની તુલના [૧૪૯- — ભિક્ષુને પણ દુર્ગતિ શક્ય, ગૃહસ્થને સુગતિશકય
-
-૧૫૩] – વ્રતધારી શ્રાવકની દેવગતિ, સંયમીને સ્વર્ગ કે મોક્ષ [૧૫૪– – દેવગતિમાં જીવન, સાધુ અને શ્રાવકની દેવગતિ -૧૫૭] – શીલવાન અને બહુશ્રુત અંત સમયે દુઃખી ન થાય [૧૫૮– – બુદ્ધિમાન મનુષ્યની ઉત્તમ મરણ માટે ઇચ્છા -૧૦] — સાધુ ત્રણમાંથી એક પંડિત મરણ સ્વીકારે
અધ્યયન-૬- ‘ક્ષુલ્લક નિગ્રંથત્વ'
[૧૬૧- -- અજ્ઞાનીનું દુઃખમય જીવન, મૈત્રી ભાવનો ઉપદેશ -૧૬૫] – અશરણ ભાવના ઉપદેશ, ત્યાગનું ફળ [૧૬૬- -- અશરણ ભાવના, હિંસા અને અદત્તાદાન નિષેધ -૧૭૦] – અક્રિયાવાદથી મુક્તિની ભ્રામક માન્યતા [૧૭૧] ફક્ત ભાષા જ્ઞાન કે વિદ્યામંત્રથી મુક્તિ ન મળે [૧૭૨- ~ આસક્તિથી દુઃખ, અપ્રમત સંયમ માટે ઉપદેશ -૧૭૫] – કેવલ કર્મક્ષયના હેતુથી આહાર અને દેહ ધારણા [૧૭૬– – સંનિધિ નિષેધ, પક્ષીનું દૃષ્ટાંત, આહાર ગવેષણા -૧૭૮] – ઉપસંહાર કથન, જિનપ્રણિતતાની સાક્ષી
-
૩૫૧