SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૧/૧/૭-આગમ વિષય-દર્શન [૫૭] આત્મ-સમત્વ (સુખદુઃખની તુલનાના આધારે) [૫૮] વાયુકાજી-જીવ સંરક્ષણે સંયમી પણું [૫૯] – વાયુકાયિક હિંસાથી અટકે તે મુનિ - વાયુકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન – વાયુકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળનો જ્ઞાતા - વાયુકાયની હિંસાથી અનેક જીવોની હિંસા [9] - વાયુકાય થી સંપાતિમ જીવોનો સંહાર - વાયુકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન - વાયુકાય હિંસાથી અટકવાનો ઉપદેશ - વાયુકાયનો જ્ઞાતા એ જ મુનિ [૧] પૃથિવિકાયાદિ હિંસામાં પ્રચુર કર્મબંધ [૨] છકાય જીવહિંસાથી સર્વથા વિરમવું અને તે જ મુનિપણું –x —X—અધ્યયન-૨-“લોકવિજય” ઉદ્દેશક-૧-“રવજન" [૩] –સંસારનું મૂળ કારણ – વિષયી પ્રાણીની પ્રવૃત્તિ [૪] વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય-શીથીલતા [૫] વૃદ્ધાવસ્થા અને અશરણ સ્થિતિ [૬] – અપ્રમાદનો ઉપદેશ – અનિત્ય ભાવના [૭] અશરણ ભાવના - (અસંયમ જીવનમાં પ્રમત્તતા, કુટુંબ મમત્ત્વાદિ) [૬૮] અશરણ ભાવના - (રોગાદિ સ્થિતિમાં ધન-કુટુંબનું અઢારણત્વ) [૬૯- - આત્મોપદેશ -૭૨] – સ્વકૃત સુખદુ:ખનો ભોક્તા, યૌવનમાં ધર્મોઘમ આદિ (૨) ઉદ્દેશક-ર-અઢતા” [૭૩] મોક્ષ પ્રાપ્તિ [૭૪] આજ્ઞા રહિત વર્તનથી ઉભય ભ્રષ્ટતા [૭પ- – સંસાર વિમુક્તનું સ્વરૂપ, અજ્ઞાનીનું સ્વરૂપ -૭૭] - હિંસાથી નિવૃત્તિ અને અહિંસા ઉપદેશ (૨) ઉદ્દેશક-૩- “મદનિષેધ” [૩૮] ગોત્રમદ નિષેધ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy