________________
૩૯
“આચાર'- હૃ.૧, અ.૧, ઉ.૧
(૧) ઉદ્દેશક - ૫ - “વનસ્પતિકાય”. [૪૦] અનગાર સ્વરૂપ-(વનસ્પતિ હિંસા ન કરવી તે) [૪૧] વિષય - સંસારનું કાર્ય અને કારણ [૪૨] શબ્દાદિ વિષયોની આસક્તિ તે સંસાર [૪૩] –વિષય આસક્ત તે આજ્ઞા બહાર
૪૪] શબ્દાદિ વિષયેચ્છા તે અસંયમપણું [૪૫]. શબ્દાદિ વિષય-પ્રમાદ તે ગૃહસ્થ પણું. [૪] – વનસ્પતિ કાયિક જીવોની હિંસાથી અટકે તે મુનિ.
- વનસ્પતિકાય હિંસામાં થતા દોષોનું દર્શન. – વનસ્પતિકાય હિંસાનું જ્ઞાન, તેનો હેતું, તેનું ફળ, ફળના જ્ઞાતા.
– વનસ્પતિકાય હિંસાથી અનેક જીવોની હિંસા. [૪૭] વનસ્પતિકાયમાં જીવનું અસ્તિત્વ અને માનવ શરીર સાથે તુલના [૪૮] – વનસ્પતિકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન
– વનસ્પતિકાયના અહિંસકને વેદનાનું જ્ઞાન. – વનસ્પતિકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. વનસ્પતિકાયના જ્ઞાતા એ જ મુનિ
(૧) ઉદ્દેશક - ૬ - “સકાચ” [૪૯] સંસારનું સ્વરૂપ-ત્રસજીવોના ભેદને આધારે [૫૦] અજ્ઞાનીનું ભવભ્રમણ. [૫૧] સંસારી જીવોના દુઃખ [પર] – ત્રસ જીવોની હિંસાનો હેતુ
– પૃથ્વી કાયાદિ આશ્રિત ત્રસજીવ [૫૩] – ત્રસકાયિક હિંસાથી અટકે તે મુનિ
- ત્રસકાયિક હિંસામાં થતા દોષોનું દર્શન – ત્રસકાયિક હિંસાનું જ્ઞાન, તેનો હેતુ, તેનું ફળ, ફળના જ્ઞાતા – ત્રસકાયની હિંસકથી અનેક જીવોની હિંસા. ત્રસકાય હિંસાના હેતુ - ત્રસકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન અને અહિંસકને વેદનાનું જ્ઞાન -ત્રસકાય હિંસાથી અટકવાનો ઉપદેશ – ત્રસકાયના જ્ઞાતા એ જ મુનિ
૧ ઉદ્દેશક - ૭ - “વાયુકાય' [૫] વાયુકાય હિંસાથી નિવૃત્ત મનુષ્યનું સામર્થ્ય
(પજો
T૫૫