________________
૩૧૬
૮) - આગમ વિષય-દર્શન | ઉદેશક-૮
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૫૬૧- - એકલી સ્ત્રી સાથે, ઘર્મશાળાદિ સ્થાનોમાં વિચરણાદિ કરે -પ૭૧] – સ્ત્રી પર્ષદામાં કસમયે ધર્મકથા, સાધ્વી સાથે નિષિદ્ધ ક્રિયા કરે [૫૭૨-– સ્વજન, પરજન, રાજાદિ સાથે સંપર્ક, આહાર, ભ્રમણાદિ -પ૭૯] – રાજદિને ત્યાંના, બલિ આદિ પાંડનું ગ્રહણ કરવું
ઉદેશક-૯
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૫૮૯ - રાજપડ કે રાજકુલાદિ પડ ગ્રહણ, રાણી વગેરેને નીરખવા -૫૮૯] – મૃગયાદિ અર્થે નીકળેલ રાજાદિનો આહાર લેવો [૫૯ – રાજાદિ પર્ષદા ઉઠે પહેલા તેના આહારાદિ લેવા -૫૯૬] – રાજાદિ નિવાસ નજીક પારિષ્ઠાપન કે અત્યાદિ કરે
– રાજાદિ યુદ્ધ યાત્રાદિ અર્થે જતા-આવતા હોય ત્યારે ભિક્ષાલે [૫૯૭] – રાજાદિના અભિષેક પ્રસંગે ગમનાગમન કરે [૫૯૮-– દશમોટી રાજધાનીમાં મહિનામાં બે-ત્રણ વાર ગમનાગમન -૦૭] – રાજ્યાશ્રિત પરિવારમાંથી અશનાદિ લેવા
ઉદેશક-૧૦
[ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૦૮-– આચાર્યાદિને કઠોર વચન કહેવા, અનંતકાય યુક્ત અને -૧૫] આધાકર્મી આહાર લે, નિમિત્ત કથન [૧૬-– શિષ્ય અપહરણ કે બુદ્ધિમાં વ્યામોહ ઉત્પન્ન કરે -૨૦ – બહિર્વાસી શ્રમણને અવિધિથી વસતિ દાન [૨૧-– અનુપશાંત કષાયી આદિ સાથે આહારાદિ વ્યવહાર - ૨૫] – પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કે વિપરીત પ્રાયશ્ચિત્તદે [૨- – પ્રાયશ્ચિત્ત વાહક સાથે આહારાદિ કરે -૪૧] – સંદિગ્ધ સમયે આહાર લે કે આહાર વિધિ ન સાચવે [૬૪૨- - સંદિગ્ધ સમયે આવેલ ઉબકાદિ ગળી જાય - ૪૬] – ગ્લાનાદિની યોગ્ય વૈયાવચ્ચ ન કરે, વિહાર કરે [૬૪૭ – વર્ષાવાસમાં વિહાર, સંવત્સરીએ આહાર કે લોચ
ન કરવો, અન્યતીર્થિ આદિને પર્યુષણાકરણ – વર્ષાવાસમાં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા