________________
૩૫૬
૧૫/- આગમ વિષય-દર્શન [૫૦૮] મધુર સંગીત કે ભયાવહ શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૫૦] વિવિધ વાદોથી વિચલીત ન થાય, વિવિધ ગુણધર હોય [૧૦] અશિલ્પજીવી યાવતુ એકાકી હોય તે ભિક્ષુ
અધ્યયન-૧-“બ્રહ્મચર્યસમાધિસ્થાન” [૫૧૧] દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન, ભિક્ષુની જીવનચર્યા [૫૧૨] બ્રહ્મચારીની યોગ્ય વસતિ, વસતિ અભાવે થતા દોષ [૫૧૩] સ્ત્રી સાથે વાર્તાલાપ નિષેધ, વાર્તાલાપથી થતી હાનિ [૧૪] સ્ત્રી સાથે એક આસન નિષેધ, તેનાથી થતી હાનિ [૫૧૫] સ્ત્રીના અંગોપાંગ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧] સ્ત્રીના હાસ્ય વિલાસાદિ ન જોવા, જોવાથી થતી હાનિ [૫૧૭- – ભુક્ત ભોગો યાદ ન કરવા, ઉત્તેજક આહાર ન લેવો, -પર૧] – અતિમાત્રા એ આહાર ન લેવો, શૃંગાર ન કરવો
– મનોજ્ઞ શબ્દાદિમાં આસક્ત ન થવું, આ સર્વેથી થતી હાનિ [પર૨- – ઉક્ત દશ સ્થાન વિષયક ગાથા, બ્રહ્મચારીને આ દશ -પ૩૫] સ્થાનનું સેવનતાલપુટ વિષ સમાન છે [૫૩૬-– ભિક્ષુનું ધર્મ બાગમાં વિચરણ, બ્રહ્મચર્ય મહિમા -પ૩૮] – બ્રહ્મચર્યથી મોક્ષની પ્રાપ્તિ
અધ્યયન-૧૦-“પાપગ્નમણ” [૫૩૯] નિગ્રંથ ધર્મ પ્રાપ્તિ, છતાં પછીથી સ્વચ્છંદ વિહાર [૫૪૦- પ્રમાદી, સ્વાધ્યાય વિમુખ નિદ્રાશીલ, જ્ઞાનદાતાનિંદક, -૫૪૪] અવિનયી, અભિમાની, જીવવિરાધક-પાપશ્રમણ છે [૫૪૫– અપ્રમાર્જિત સંથારા સેવી, ઈર્યાસમિતિ ઉલ્લંઘક, ક્રોધી -૫૪૭] અવિધિ પ્રતિલેખક છે તે પાપ-શ્રમણ છે [૫૪૮-– ગુરુ અવલેહના કર્તા, માયી, વાચાળ, માની, લોભી, વિષયી -પ૫૦] લોલુપ, દ્વેષી, કલહપ્રિય છે તે પાપશ્રમણ છે [૫૫૧- – અસ્થિર, ચંચળ, પ્રમાર્જના ન કરતો, વિગઈસેવી, તપમાં – -પ૫૫] અરુચિવાળો, અનિયતભોજી, સ્વચ્છંદ, પરદર્શન -
પ્રશંસક, ગણ સંક્રમીતે પાપશ્રમણ છે [૫૫ડ-– ગૃહસ્થકૃત્ય કર્તા, વિદ્યોપજીવી, સ્વજનાદિનો આહાર -પ૫૯] લેતો, ગૃહસ્થ ને ત્યાં બેસતો, પાપશ્રમણ છે.
– પાપશ્રમણ ઉભયથી ભ્રષ્ટ થાય છે - ઉપસંહ.૨ કથન