________________
૩૧૯
નિસીહ” ઉ.૧૭ ૧૨૨૯] – સાધ્વી સાધુ માટે, સાધુ-સાધ્વી માટે અન્યતીર્થિકાદિ
દ્વારા દોષ સેવે-(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના) [૧૨૩૦-- સમાન સમાચારી વાળાને વસતિ ન આપવી -૧૨૩૪] – નિષિદ્ધ આહાર પદ્ધતિથી આહાર ગ્રહણ કરે [૧૨૩૫-- સચિત્તકાય પ્રતિષ્ઠિત અશનાદિ ગ્રહણ કરે -૧૨૩૯] - ઉષ્ણ આહારને કોઈ રીતે ઠંડો કરાવીને લે [૧૨૪૦-- પાણી સંબંધિ વિધિનો ભંગ કરે, પોતાને આચાર્યપદ યોગ્ય -૧૨૫૯] કહે, ગાન-નૃત્યાદિ અયોગ્ય પ્રવૃત્તિ કરે – વાજિંત્રાદિ શ્રવણેચ્છા, શબ્દ આસક્તિ
ઉદ્દેશક-૧૮
[લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૨૬૦-– નિષ્ઠયોજન નૌકાવિહાર, કૃતાદિ દોષથી નૌકા વિહાર -૧૩૩૨]– નાવનું સ્થળાંતર કરે, નાવ ચલાવે, નાવનું પાણી કાઢે – વસ્ત્રાદિ દોષ સેવન (ઉદ્દેશક-૧૪-પાત્ર દોષ મુજબ)
ઉદેશક-૧૯
[લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે તેવી ભૂલો] [૧૩૩૩-– કૃતાદિ દોષયુક્ત ઔષધ લે, ગ્લાન માટે પણ આવું ઔષધ -૧૩૩૯] પ્રમાણાતિરિક્ત લે, રાખે, ગાળે આદિ દોષ [૧૩૪૦-ચાર સંધ્યામાં સ્વાધ્યાય, પૃચ્છના-વિધિનો ભંગ કરે -૧૩૪૫] – ચાર મહોત્સવ દિન અને ચાર પ્રતિપદામાં સ્વાધ્યાય [૧૩૪૬-- અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય, સૂત્ર વાંચનાના શાસ્ત્ર-૧૩૫૫] નિર્દિષ્ટક્રમનો ભંગ કરે, અયોગ્યને વાંચતા [૧૩૫ડ-– વાચનાદાનમાં ભેદભાવ કરે, સ્વયં શાત્ર ભણે -૧૩૯] - અન્યતીર્થિક આદિને ભણાવવા કે ભણવું
ઉદ્દેશક-૨૦[૧૩૭૦-- પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્ત વિધાનો -૧૪૨૦] – વિવિધ પ્રાયશ્ચિત્તો-નિષ્કપટ કે કપટ સહ લેવાય તો કેવું-કેવું પ્રાયશ્ચિત્ત આવે તે વર્ણન
– X - X – [૩૪] “નિસીહ” છેદસૂત્ર-૧-નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન-પૂર્ણ