________________
૩૪૬
૮ - આગમ વિષય-દર્શન – પુદ્ગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ [૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ [૪૧૨] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય [૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રસિધિનું ફળ અને ઉપસંહાર કથન
—X - X - અધ્યયન-૯-વિનયસમાધિ
ઉદ્દેશક-૧[૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬-– અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] – આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને
આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ [૪૨] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- – આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] – આચાર્યની આરાધના અને તેનું ફળ
(૯) ઉદ્દેશક-૨[૪૩૨-– વૃક્ષની ઉપમાથી ઘર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] – ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬-– હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની -૪૪૨] આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ [૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ [૪૪૪-– ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત-૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ- પ્રવૃત્તિ
એ જ રીતે ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા
- ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ [૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ -૪પ૩] અવિનીત સુવિનિતનો ભેદ, સુવિનીત ને શિક્ષા પ્રાપ્તિ [૪૫૪] ક્રોધી, માની, નિંદક આદિ દુર્ગુણીને મોક્ષ પ્રાપ્તિ ન થાય [૪૫૫] આજ્ઞાસ્થિત, શ્રુતજ્ઞ, વિનયીને મોક્ષ પ્રાપ્તિ થાય