________________
૩૨૬
૭ - આગમ વિષય-દર્શન [૧૬૯- વિકટ દિશામાં વિહાર-સાધુને કહ્યું, સાધ્વીનેનહીં -૧૭૨] – વિકટ દેશને વિશે ક્ષમાયાચનાનું કધ્યાકધ્યત્વ [૧૭૩ - વિકાલે સ્વાધ્યાયનું કચ્યાકધ્યપણું -૧૭૭] – અસ્વાધ્યાય કાલે સ્વાધ્યાય નિષેધ, કાલે કરવો
– શારીરિક અસક્ઝાયમાં સ્વાધ્યાય નિષેધ [૧૭૮-– સાધ્વીને ઉપાધ્યાય, આચાર્ય પદ અને દીક્ષા પર્યાય -૧૮૦] – સાધુ-સાધ્વી મૃતક પરઠવવાની વિધિ આદિ [૧૮૧- - સજ્જાતર વસતિને ભાડે આપે કે વેચે ત્યારે ત્યાં રહેલા -૧૮૨] સાધુ-સાધ્વીના આહારાદિના વિધિ-નિષેધ [૧૮૩] પિતાના ઘેર રહેતી વિધવા સ્ત્રીની વસતિ યાચના-વિધિ [૧૮૪-– રસ્તામાં કે શુન્ય સ્થાનમાં પણ અવગ્રહયાચના. -૧૮] – નવો રાજા થાય ત્યારે અવગ્રહ યાચનાની વિધિ
ઉદ્દેશક-૮[૧૮૭] સ્થવિરની આજ્ઞાનુસાર જ શવ્યા-સંથારો કલ્પ [૧૮૮-– શેષકાળ કે વર્ષાવાસ માટે વજનમાં હલકો સંથારો લેવો -૧૯૧] - સ્થિવરવાસ સ્થવિરના ઉપકરણ, આજ્ઞા લેવાની વિધિ [૧૯૨-– પાછા દેવા યોગ્ય શય્યા–સંથારા વિશે આજ્ઞાગ્રહણ વિધિ -૧૯૫] – પાડિહારિક અને શિષ્યને કલહ થાય તો શાંત કરવો [૧૯૬ – એક સાધુનું પડી ગયેલ ઉપકરણ બીજા સાધુ લે ત્યારે કઈ - -૨૦૦] રીતે લેવું અને પછી શું કરવું તેની વિધિ [૨૦૧] એકમેક માટે પાત્ર લેવા કહ્યું પણ આજ્ઞારહિત બીજાને
આપી દેવા ન કલ્પ [૨૦૨] ઉણોદરીના પાંચ ભેદ
ઉદ્દેશક-૯[૨૦૩- – સજ્જાતરનો ક્યો આહાર કહ્યું અને ક્યો ન કહ્યું તે -૨૩] સંબંધે વિવિધ સૂત્રો [૨૩૭- - સાત, આઠ, નવ, દશ દિવસની ભિક્ષુપ્રતિમાઓ -૨૪૦] – તેના દિવસો, દત્તિ, પાલનની વિધિ [૨૪૧-– લઘુ અને મહામોકપ્રતિમા તેનો કાળ, સ્થળ, દિવસ, -૨૪૩] તપ, વિધિ, પરિપાલના [૨૪૪]અન્નદત્તિનો અભિગ્રહ અને તેની વિધિ