________________
૩૦
આગમ વિષય-દર્શન ૨૦|ભરપરિણા-પાણય સૂત્ર-છે- વિષયાનુક્રમ [..૧- – વીરવંદના, ભક્તપરિજ્ઞા કથન, શાસન સ્તુતિ -..૮] – જ્ઞાનરતતા ઉપદેશ, કેવળ મોક્ષસુખ વાંછા, આજ્ઞા આરાધન [..૯- – પંડિત મરણ ત્રણ ભેદ, ભક્ત પરિણા મરણના બે ભેદ, -. ૧૪] – ભક્તપરિજ્ઞા કથન પ્રતિજ્ઞા, આ મરણની ઉપાદેયતા [.૧૫- - ભવ સમુદ્ર સ્વરૂપ, તે તરવાની ઈચ્છા અને ગુર્વાજ્ઞા, -.૨૪] – ગુરુવંદન અને આલોચના, પ્રાયશ્ચિત્ત, મહાવ્રત સ્થાપના [.૨૫- - ઉપસ્થાપના કથન, મહાવ્રત-અણુવ્રત આરોપણા કથન - ૩૩] – ગુવદિ પૂજા, દ્રવ્ય સદ્વ્યય, સંથારાદીક્ષા, ચારિત્ર [.૩૪- – સામાયિક ચારિત્રીની ભક્ત પરિણા આરાધના, અનશનવિધિ - ૪] - સમાધિ પાન, ત્રણ આહાર ત્યાગ, આરાધનાર્થે કાઉસ્સગ્ન. [.૪૫- – અંતિમ પચ્ચકખાણ વિધિ, સંઘ-આચાર્યાદિને ક્ષમાપના -.૫૯] – વંદનાદિ વડે કર્મક્ષય, આચાર્ય દ્વારા તેને હિત શીક્ષા [.૦૯ – મિથ્યાત્વનું ફળ, સમ્યકત્વ અને ધર્માનુરાગોપદેશ -.૬૯] – દર્શનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટનું અંતર, સમ્યકત્વ મહત્તા [.૭૦- - ભક્તિનો મહિમા, ભક્તિ રહિતતાના કટુ ફળ -.૮૪] – નમસ્કાર મંત્રનો મહિમા, જ્ઞાનનો મહિમા, ચંચળમના [.૮૫- - શુભધ્યાન-ઉપદેશ, શ્રુતનું ફળ, જીવવધનો ત્યાગ, -૯] – દયાધર્મ આદર, અહિંસાનો મહિમા, હિંસાનું ફળ [.૯૭- - ચાર અસત્યો, ચાર પ્રકારે બોલવા તેનો ત્યાગ -૧૦૧] – સત્યનો મહિમા, અસત્યનું સ્વરૂપ અને ફળ [૧૦૨- – અદત્તનો ત્યાગ, તેના કારણ, તેનું ફળ -૧૩૦] – બ્રહ્મચર્ય પાલન, અબ્રહ્મના કટું ફળ, સ્ત્રીનું સ્વરૂપ [૧૩૧- - પરિગ્રહ ત્યાગ, પરિગ્રહનું ફળ, શલ્ય સ્વરૂપ, નિયાણું -૧૫૫] – ચાર પ્રાર્થ્ય વસ્તુ, મોક્ષ સાધના, વિષયના કટુ ફળ
– ઇન્દ્રિય જય, કષાયજય, ઉપદેશામૃતથી ચિત્તશાંતિ [૧૫-– કૃત પ્રતિજ્ઞા સ્મરણ, વૈર્ય ધારણા ઉપદેશ, ભવસમુદ્ર -૧૬૮] – ઘર્મ મહિમા, નમસ્કાર મંત્ર સ્મરણ સહ પ્રાણત્યાગ, [૧૬૯- – ભક્તપરિજ્ઞા આરાધનાનું જધન્ય-ઉત્કૃષ્ટ ફળ -૧૭૨] – ઉપસંહાર ગાથા, વિધિ સહ આરાધનાથી મોક્ષ
[૨૭] ભરપરિણા - પઇણચ સૂત્ર-જનું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ