SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર-શ્રુ.૧, અ.૧, ૩.૧ ૧ આચાર www અંગસૂત્ર-૧ - વિષયાનુક્રમ [ શ્રુતસ્કન્ધ-૧- H શસ્ત્ર પરિજ્ઞા’ અધ્યયન-૧ઉદ્દેશક-૧- જીવ અસ્તિત્વ આરંભ વાક્ય [૧] [૨] પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન [૩] પૂર્વભવ કે પુનર્જન્મનું અજ્ઞાન [૪] —જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી પૂર્વા-૫૨ જન્મનું જ્ઞાન, – પૂર્વા પર જન્મની જાણકારીનો હેતુ [૫] આત્મવાદીનું લોક-કર્મ-ક્રિયાવાદિત્વ [૬-કર્મબંધ પરિક્ષા -૧૨] – કર્મબંધના કારણભૂત ક્રિયાના ભેદો. – કર્મ અને કર્મબંધને નહીં જાણનારને થતો દુઃખ વિપાક અને ભવ ભ્રમણ – જીવનના માટે થતી માન-પૂજા-સત્કાર આદિ પાપક્રિયા થી કર્મબંધ [૧૩] કર્મબંધનો જ્ઞાનવાળો જ મુનિ છે. “પૃથ્વીકાય”. (૧) ઉદ્દેશક ૨ [૧૪] પૃથ્વીકાયના હિંસક [૧૫] —પૃથ્વીકાયમાં જીવોનું અસ્તિત્વ —આ હિંસાથી વિરમે તે મુનિ – અસંખ્યેય જીવહિંસા રૂપ પૃથ્વીકાયના હિંસક તે દ્રવ્યલિંગી. [૧૬] પૃથ્વીકાયની ત્રિવિધ હિંસા અને તે હિંસાનો હેતુ. [૧૭] —પૃથ્વીકાયની હિંસાનું ફળ અને તે ફળનો જ્ઞાતા. – પૃથ્વીકાયની હિંસાથી અનેક જીવની હિંસા. – પૃથ્વીકાય જીવોની વેદના અને અંધ-બહેરા-મૂંગા પુરુષનું દૃષ્ટાંત – પૃથ્વીકાયના હિંસકને વેદનાનું અજ્ઞાન GOR [૧૮] – પૃથ્વીકાયના અહિંસક તે વેદનાના જ્ઞાતા. – પૃથ્વીકાયની હિંસાથી અટકવાનો ઉપદેશ. – પૃથ્વીકાયના જ્ઞાતા તે જ મુનિ. - (૧) ઉદ્દેશક - ૩ [૧૯] અનગાર-સ્વરૂપ (માયા ન કરવી તે) [૨૦] સંયમ શ્રદ્ધા ટકાવવાનો ઉપદેશ. “અપ્કાય'. 62
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy