________________
૨૩૦
૧/૭-આગમ વિષય-દર્શન યક્ષ પૂજદિ, ઘવંતરીના આત્માનો ત્યાં જન્મ – ઉંબરયક્ષ કૃપાથી પ્રાપ્ત થયો હોવાથી, ઉંબરદત્ત નામ – માતા, પિતાના મૃત્યુ બાદ ઉંબરદત્તનો ગૃહનિકાલ – ઉંબરદત્તના શરીરમાં સોળ રોગોત્પતિ, મૃત્યુ – અનેક ભવમાં ભ્રમણ બાદ અંતે મહાવિદેહે મોક્ષ
—X—-X—–
૧) અધ્યયન-૮-“શચંદન" [૩૨] – સમુદ્રદત્ત માછીમાર, સમુદ્રદત્તાભાર્યા, શૌર્યદત્તપુત્ર
– ગૌતમ સ્વામીને ભિક્ષા લઈ પાછા ફરતા માછીમાર મહોલ્લા
પાસે એક મચ્છીમારને લોહીનું ઉલટી કરતો જોવો – પૂર્વભવ પૃચ્છા, શિક નામે રાજ રસોઇયો – રાજપરિવાર માટે માંસ પકાવવું, સ્વયં પણ માંસાસક્તિ – મૃત્યુબાદ નરકગતિ, મૃતવત્સા સમુદ્ર દત્તાનો પુત્ર થયો - શૌર્યદત્ત નામ, સમુદ્રદત્તની મૃત્યુબાદ શૌર્યદત્તનું
માછીમારનું પ્રમુખ બનવું, નદીમાંથી માછલા પકડવા - માછલી પકડવાના અનેક સાધનોનો ઉલ્લેખ - માછલી સુકવવી, માછલીના વિવિધ ભોજનો – શૌર્યદત્તના ગળામાં માછલીનો કાંટો લાગવો – ચિકિત્સા નિષ્ફળ, વેદનાથી મૃત્યુ, નરકગતિ – અનેકભવમાં ભ્રમણ, કાળક્રમે મોક્ષ
૧) અધ્યયન-૯- દેવદત્તા” [.૩૩ – દત્ત ગાથાપતિ, કૃષ્ણશ્રી ભાર્યા, દેવદત્તાપુત્રી
- ભ૦ મહાવીરનું સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થ ગમન,
માર્ગમાં એક સ્ત્રીને શૂળીદંડનું દશ્ય – પૂર્વભવ પૃચ્છા, સિંહસેન રાજકુમાર, પાંચસો સ્ત્રી – મહસેન રાજાના મૃત્યુ બાદ સિંહસેન રાજા થયો – સિંહસેનને શ્યામા રાણીમાં આસક્તિ, અન્યથી વિરક્તિ – શ્યામા રાણી પ્રત્યે અન્ય રાણીને દુર્ભાવ – શ્યામાની આસકિતથી ૪૯૯ રાણીને સળગાવી દેવી – સિંહસેનનું મૃત્યુ, નરકગતિ, અહીં પુત્રી પણે જન્મ – દેવદત્તા નામ, દેવદત્તાનો પુષ્યનંદી સાથે વિવાહ