________________
૩૦૮
૨૯ સંથારગ - પઇણયસૂત્ર-૬-વિષયાનુક્રમ
[.. ૧–– જિનેશ્વર દેવાદિ વંદના, સંથારાની મહત્તાનું કથન -. ૧૫] – સંથારો (અંતિમ આરાધના)ની મહિમાનું વર્ણન [.૧૬– – સંથારો કરનાર આત્માના ગુણો અને વિશેષતા –.૫૦] — વિશુદ્ધ-અશુદ્ધ સંથારાનું સ્વરૂપ, સંથારાથી લાભ [.૫૧–– સંથારાની યથાર્થ આરાધના, તેનું સ્વરૂપ −.૮૮] – સંથારો કરેલ વિવિધ આત્માનું સંક્ષિપ્ત જીવન દર્શન – અર્ણિકાપુત્ર, ખંધકસૂરિ, દંડ રાજર્ષિ, સુકોશલ મુનિ – અવંતિસુકુમાલ, કાર્તિકાર્ય ઋષિ, ધર્મસિંહ, ચાણક્ય, – અમૃતઘોષ રાજર્ષિ, સિંહસેન ઋષિ, કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર, – ચિલાતી પુત્ર, ગજસુકુમાલ ઇત્યાદિ મહાત્મા [.૮૯- -- સાગારી સંથારો, ક્ષમાયાચના, ચિંતન-મનન, -૧૦૪] – મમત્ત્વ ત્યાગ, સંઘ-આચાર્યાદિ-જીવ ક્ષમાપના [૧૦૫– – સંથારાથી કર્મક્ષય, સંથારા આરાધકને ઉપદેશ -૧૧૪] — પરિષહાદિ સહન કરવાથી થતો દૃઢ કર્મ ક્ષય [૧૧૫– – સંથારા આરાધનાથી ત્રણ ભવમાં મુક્તિ –૧૧૭] — સંથારાનો અનેરો મહિમા
[૧૧૮– – ઉત્તમાર્થરૂપ સમાધિ મરણના પ્રાપ્ત કર્તા -૧૨૧] — ઉપસંહાર–પ્રાર્થના
આગમ વિષય-દર્શન
-
[૨૯]
સંથાગ
મુનિ દીપરત્ન સાગરે કરેલ વિષયદર્શનપૂર્ણ
પઇણગસૂત્ર ૬ નું
M