________________
૩૩૯
દસયાલિય” અ.૧, ઉ.૪૨ દસયાલિય-મૂલસૂત્ર-૩-વિષયાનુક્રમ
અધ્યયન-૧ઝુમયિકા [..૧] ઘર્મનું સ્વરૂપ, ધર્મલીનને દેવ પણ નમે [..૨- – માધુકરી વૃત્તિ, ભિક્ષા ગ્રહણ ને ભમરાની ઉપમા) -..૪ – કોઈ જીવને ઉપઘાત કર્યા વિના ભિક્ષા ગ્રહણ [.૫] – સાધુના ગુણનું કથન-તત્ત્વજ્ઞ, અનિશ્ચિત આદિ
– X —X—
અધ્યયન-૨-શ્રામાપૂર્વક [..] કામભોગ ન નિર્વતતા વિષાદ, સંયમપાલન અશક્ય [.૭- - ત્યાગીની વ્યાખ્યા-સ્વાધીન ભોગને છોડવાતે - ૧૦] – કામરાગ નિવારણ અને મનોનિગ્રહના ઉપાયો [.૧૧- – મનોનિગ્રહ માટે અગંધન સર્પનું દષ્ટાંત - ૧૩] – વમેલા વિષરૂપ ભોગના ગ્રહણ કરતા મૃત્યુ શ્રેષ્ઠ [.૧૪- – સંયમ ઉપદેશ, રથનેમિનું સંયમ સ્થિરીકરણ -.૧૬] – પંડિત પુરુષોને વિષય વિરક્ત થવા ઉપદેશ
– X—-X—–
અધ્યયન-૩-ભૂલકાચાર કથા [.૧૭- – નિર્ગસ્થ મુનિ માટે અનાચી આચારોનું વર્ણન - ૨૬] – સંયમ તપ યુક્ત મુનિને તે આચરવા નિષેધ [૨૭] નિગ્રંથ કોને કહેવાય? તેના ગુણો [૨૮] નિગ્રંથનું તુચર્યા[.૨૯] સાધુ આત્મોકર્ષ માટે દુઃખ નાશમાં પરાક્રમ કરે [૩૦] ક્રિયા અને પરિષહ જ્યથી સ્વર્ગ કે મોક્ષ [૩૧] સંયમ-તપથી કર્મક્ષય, મોક્ષમાર્ગ અને મોક્ષ
–x— —–
અધ્યયન--છ જીવનિકાય” [૩૨] – ઉપોદ્દાત કથન, છ જવનિકાયનું સ્વરૂપ
– છ જવનિકાય-નામ, ઉપક્રમ, ભેદ, લક્ષણાદિ [૩૩] – છ જવનિકાય હિંસા નિષેધ-પચ્ચખાણ, નિંદાદિ [૩૪] જીવહિંસા વિરમણ, વ્રતનું સ્વરૂપ, પચ્ચખાણ,
ભૂતકાલીન હિંસાની નિંદા-ગહ આદિ