SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ “આચાર”- શ્રુ.૧, અ.૩, ૩.૧ [૧૧] – અજ્ઞાન - અહિંસા [૧૧૧] શબ્દાદિ ને જાણે તે સંયમી [૧૧૨] –નિર્ઝન્થ - રતિ - અરતિને સહે, વૈરથી વિરમે – જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] – સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ – જન્મમરણનું કારણ માયાદિ – ઉપેક્ષાભાવથી ભયમુક્તિ – અપ્રમત્ત - ખેદનો જ્ઞાતા – સંયમ - શસ્ત્રનો જ્ઞાતા – કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ (૩) ઉદેશકઃ ૨ - “દુખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરૂપ [૧૨] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨૨] –મૃષાવાદ ત્યાગ – સંયમ માર્ગે વિચરવા ઉપદેશ – હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨૩] કષાય-વિજય [૧૨૪] – પરિગ્રહ - શોકનો ત્યાગ – અહિંસા ઉપદેશ (૩) ઉદ્દેશકઃ ૩ - “અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] -સમભાવ, અપ્રમાદ, – આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] – રૂપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ.
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy