________________
૨૦૮
૧/-/૧૨ - આગમ વિષય-દર્શન - દુર્ગધી ખાઈનું પાણી, જિતશત્રુની જુગુપ્સા, સુબુદ્ધિ મૌન - સુબુદ્ધિ દ્વારા પુદ્ગલભાવ કથન, જિતશત્રુને પ્રતિબોધ – સ્થવિરો પાસે જિતશત્રુ સુબુદ્ધિની દીક્ષા, મોક્ષ
૧) અધ્યયન-૧૩-“મંડુક' [૧૪૫- – ઉપોદ્ઘાત, ભ૦ મહાવીર સમવસરણ, દુરદેવ -૧૪૭] – નાટ્ય વિધિ, ગૌતમની જિજ્ઞાસા, દુક્ર-પૂર્વભવ
– નંદમણિકાર શ્રમણોપાસક, મિથ્યાત્વીપણું – અઠ્ઠમ તપમાં તૃષાથી વ્યાકુળ, વાવ નિર્માણ – વાવને ફરતો કિલ્લો, વનખંડ, ચિત્ર સભાદિ - નંદને સોળ રોગ, મૃત્યુ, દેડકા પણે ઉત્પત્તિ – દેડકાને પૂર્વજન્મજ્ઞાન, વ્રતગ્રહણ, તપ - ભ. વંદનાર્થે ગમન, અશ્વ દ્વારા ઘાયલ થવું – દેડકાની અંતિમ આરાધના, દેવગતિ – મહાવિદેહ ક્ષેત્રે મોક્ષ
(૧) અધ્યયન-૧૪-“તેટલીપુત્ર” [૧૪૮] ઉપદ્યાત, તેતલિપુત્ર અમાત્ય, પોટિલા સાથે લગ્ન [૧૪૯] – કનકરથ રાજા, પુત્રોને અંગવિકલ કરવા
– પોટીલા અને પદ્માવતી રાણીની સંતતિનું પરિવર્તન [૧૫૦- - તેટલી પુત્રની રસથી કાળક્રમે પોટ્ટીલાની દીક્ષા -૧૫૨] – પોટ્ટીલા આર્યાનો અભ્યાસ, અનશન, દેવગતિ [૧૫૩ – કનકરથ રાજાનું મૃત્યુ, પુત્ર કનકધ્વજ રાજા [૧૫૪-– તેટલીપુત્રનો અનાદર, બાળ મરણના પ્રયત્નો -૧૫૫] – પોટ્ટીલ દેવ દ્વારા પ્રવજ્યા પ્રેરણા, તેલલીપુત્રને
જાતિસ્મરણ, પૂર્વે મહાપદ્મરાજા, દીક્ષા લઈચૌદપૂર્વ અભ્યાસ, મહાશુકે દેવ, તેટલીપુત્ર
– તેટલીપુત્રની સ્વયંદીક્ષા, કેવળજ્ઞાનોત્પતિ [૧૫] – દેવ દ્વારા કેવલજ્ઞાન મહોત્સવ, કનકધ્વજ રાજાનું ધર્મ શ્રવણ, શ્રાવક ત્વ, તેટલીપુત્રનો મોક્ષ
(૧) અધ્યયન-૧૫- “નંદીફળ” [૧૧૭] – ઉપોદ્યાત, ધન્ય સાર્થવાહ, વેપારાર્થે ગમન
- માર્ગમાં નંદીફળ ખાનારનું મૃત્યુ, અન્યનો બચાવ