SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ ભગવાઈ” શ.૧૪, ઉ.૩ [૦૪] નૈરયિકાદિ દંડકમાં વિનય [૬૦૫] – અલ્પઋદ્ધિક દેવનું મહર્દિક દેવ મધ્યે ગમન શક્ય – સમાનઋદ્વિ વાળા દેવનું સમાનઋદ્ધિક મધ્યગમન કઈ રીતે? [૬૦] નૈરયિકોનો પુદ્ગલ આદિ અનુભવ (“જીવાભિગમ”ની સાક્ષી) (૧૪) ઉદ્દેશક-૪- “પુદ્ગલ” [૬૦૭- – અતીત, વર્તમાન, અનાગત કાળે પુદ્ગલ તથા સ્કંધ પરિણમન -૦૮] – અતીત, વર્તમાન, અનાગત કાળે જીવનું પરિણમન [૨૯] પરમાણુ પુદ્ગલનું શાશ્વત કે અશાશ્વત પણું [૧૦] પરમાણુ યુગલનું ચરમ કે અચરમપણું [૧૧] પરિણામના બે ભેદ (“પન્નવણા”ની સાક્ષી) (૧૪) ઉદ્દેશક-પ- “અગ્નિ” [૧૨] નરયિકાદિ જીવોનું અગ્નિની મધ્યમાંથી ગમન [૧૩] નૈરયિકાદિ જીવોના દશ પ્રકારના અનુભવ [૧૪] મહર્તિક દેવો દ્વારા તિછપર્વત કે ભિંતનું ઉલ્લંઘન (૧૪) ઉદ્દેશક-૬- “આહાર' [૧૫] નૈરયિકાદિ જીવોનો આહાર, આહારના પરિણામ, યોનિ, સ્થિતિ [૧] નૈરયિકાદિ જીવોનો વીચિ-અવીચિ દ્રવ્ય આહાર [૧૭] શકેન્દ્ર યાવત્ અય્યતેન્દ્રના રતિગૃહનું વર્ણન (૧૪) ઉદ્દેશક-- “સંસ્કૃષ્ટ” [૧૮] ગૌતમના ભ૦ મહાવીર સાથે દીર્ઘ સ્નેહ આદિ પૂર્વે-પશ્ચાત [૧૯] આ દીર્ઘ સ્નેહાદિનું જ્ઞાન અનુત્તરૌપપાતિક દેવને પણ છે. [૨૦] તુલ્ય છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, સંસ્થાન [૨૧] ભક્ત પ્રત્યાખ્યાનીની આહાર આસક્તિ-અનાસક્તિ [૨૨] લવસપ્તમ દેવની વ્યાખ્યા [૨૩] અનુત્તરૌપપાતિકનો અર્થ અને અનુત્તરોત્પત્તિ કારણ (૧૪) ઉદ્દેશક-૮-“અંતર” [૨૪] - રત્નપ્રભાદિ નરકનું પરસ્પર અંતર – સાતમી નરક અને અલોકનું અંતર - રત્નપ્રભાથી જ્યોતિષ્ક દેવનું અંતર
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy