________________
૮૪
ર/૩ – આગમ વિષય-દર્શન – ભo કોઈના નિંદક નથી પણ માર્ગ પ્રકાશક છે – ભ૦ રાજાભિયોગ પ્રવૃત્તિ પણ નથી કરતા માટે તે ડરપોક નથી, સમભાવી છે.
-વણિકોઆરંભી છેલ્પનિરારંભી, મોક્ષમાર્ગદશક છે.આદિ અનંત લાભદાતા છે ૭િ૬૩- બૌદ્ધ (શાક) સાથે આર્દકમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૭૯] – વધ્યપ્રાણીને જડ વસ્તુમાને તો હિંસા નહીં, તેના આહાર દાનથી પુન્ય
સંયમી પુરુષ હિંસામાં પાપનો અભાવ ન કહે, તે અજ્ઞાન છે ૦જીવમાં જડત્ત્વની કલ્પના જ ખોટી છે, અનાર્ય જ હિંસક વચન બોલે
૦ હિંસક આહાર દાનનું ભક્ષણ સંયમી ન કરે, સાવદ્ય વર્જનમાં જ ધર્મ છે [૭૮- વેદવાદી (બ્રાહ્મણ) સાથે આદૃકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૨] -બ્રહ્મ ભોજથી પુન્ય અને સ્વર્ગ, દયાનિંદક, હિંસાનુમોદન કે સ્વર્ગન મળે [૭૮૩- એક દંડી સાથે આર્દિકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૮૮] – એકાત્મવાદનું સ્થાપન, ૦ આત્મા અને કર્મનો બંધ તથા મોક્ષ [૭૮૯-– હસ્તિ તાપસ સાથે આર્દકુમારનો સંવાદ અને પ્રશ્નોત્તર -૭૯૧૩ –હિંસાથી આજીવિકા, હિંસાએક વખત પણ અનાર્યપણું છે, નિષ્પાપવૃત્તિ [૭૯૨] સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર યુક્ત ધર્મ-પાલન અને ઉપદેશ એ જ શ્રેષ્ઠ
અધ્યયન-૭- “નાલંદીચ” [૯૩-– રાજગૃહનું ઉપનગર નાલંદા, નાલંદાની જળશાળા, વનખંડાદિ વર્ણન -૭૯૫] - નાલંદા સ્થિત લેપ ગાથાપતિનું ધાર્મિક જીવન [૭૯૬-– ગૌતમસ્વામી અને પાર્થાપત્ય પેટાલપુત્રનું મિલન અને સંવાદ -૭૯૯] –પેકુમારપુત્રનિWપ્રત્યાખ્યાન પદ્ધતિની ચકા – ગૌo દ્વારા તેનું સમાધાન [૮૦૦] પેઢાલપુત્રનો ત્રસ પ્રાણી સંબંધે પ્રશ્ન - ત્રસ કોણ? ગૌતમ સ્વામીનો ઉત્તર [૮૦૧] – ત્રણ વિષયક ખુલાસો, સ્થૂળહિંસા ત્યાગ, ત્રસ નામ કર્મોદય અને વેદન [૮૦૨] પે–પ્રાણાતિપાત વિરતિ વિશે પ્રશ્ન, ગૌત્ર દ્વારા તર્કયુક્ત સમાધાન [૮૦૩- ગૌ. પ્રત્યાખ્યાન આદિ સંબંધે પ્રતિપ્રશ્નો અને પેઢાલપુત્રનું સમાધાન -૮૦૫] – ત્રસ અને સ્થાવરનો સર્વથા વિચ્છેદ નથી માટે સુપ્રત્યાખ્યાન થઈ શકે [૮૦] – ગૌકથન - નિંદાથી પરલોકનો વિધાત, અનિંદાથી પરલોક શુદ્ધિ
–ગૌ નો આદર કર્યા સિવાય પેટનું ગમન, ગૌ દ્વારા હિતશિક્ષા- પેટ નો પશ્ચાત્તાપ અને આલોચના, પંચમહાવ્રત સ્વીકારની ઉત્કંડા – ભ૦ મહાવીર પાસે લઈ જઈ પંચમહાવ્રત આરોપણ
-X—-X—[૨] “સૂત્રકૃત” અંગસૂત્ર - ૨- નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષય દર્શન પૂર્ણ