Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे असत्यामषेति २। 'जायणि' याचनी-वस्तुविशेषस्य ‘देहि' इत्येवं मार्गणरूपा यथा 'भिक्षां देहि' इत्यादिका ३ । पुच्छणी' प्रच्छनी-अविज्ञातस्य संदिग्धस्य वाऽर्थस्य ज्ञापनार्थ पृच्छारूपा यथाकथमेतत्' इत्यादि ४, 'पण्णवणी' प्रज्ञापनी-विनेयस्योपदेशदानरूपा, यथा हिंसाप्रत्तोऽनन्तदुःखभागी भवति" इत्यादि, यथावा माणिवधानिवृत्ताः प्राणिनो भवे भवे दीर्घायुषो नीरोगाश्च भवन्ति, उक्तंच"पाणिवहाओ नियत्ता भवंति, दीहाउया अरोगाय ।
एमाई पन्नवणी पण्णत्ता वीयरागेहिं ॥१॥" इति ५, 'पच्चक्खाणी' प्रत्याख्यानी-याचमानाय प्रतिषेधवचनम् , मर्यादातिरिक्तं वस्त्रं पात्रं वा याचमानं शिष्यं गुरुर्वदति-" अधिकं वस्त्रं पात्रं वा न दीयते” इत्यादिविवक्षा का इसमें सद्भाव होने के कारण असत्यामृषारूप है। याचनी"दो" इस प्रकार से किसी वस्तु विशेषकी याचना करनेरूप भाषाजैसे-भिक्षा दो इत्यादि, पुच्छणी-प्रच्छनी-अविज्ञात अथवा संदिग्ध अर्थको पूछने के लिये प्रयुक्त की गई भाषा-जैसे यह बात कैसे ? इत्यादि 'पण्णवणी' प्रज्ञोपनी-शिष्यजनोंको उपदेश देनेरूप भाषा-जैसे हिंसामें प्रवृत्त जीव अनन्त दुःख का पात्र होता है इत्यादि. अथवा पाणिवध से निवृत्त प्राणी भव २ में दीर्घ आयुवाले होते हैं और नीरोग होते हैं आदि ही कहा है-'पाणिवहाओ' इत्यादि। _ 'पचक्खाणी' प्रत्याख्यानी-मांगने वाले के प्रति प्रतिषेधवचनरूप भाषा जैसे मर्यादातिरिक्त वस्त्र अथवा पात्र की याचना करनेवाले शिष्य કાર્યમાં પ્રવૃત્ત કરનારી હોવાથી અને અદુષ્ટ વિવક્ષાને તેમાં સદુભાવ હેવાથી અસત્યામૃષારૂપ જ છે યાચની ભાષા–“ભિક્ષા દે” ઈત્યાદિ યાચના ભાવયુક્ત ભાષાને યાચની ભાષા કહે છે. (૪) પુછણી ભાષા-પ્રચ્છની ભાષા–અવિજ્ઞાત અથવા સંદિગ્ધ અર્થ પૂછવા નિમિત્તે જે ભાષાને ઉપગ થાય છે તે ભાષાને પુછણીભાષા કહે છે. જેમકે “આ વાત કેવી રીતે બની શકે?”
(५) पण्णवणी-प्रज्ञापनी भाषा-शिष्याने उपहेश १।३५ मा म है“હિંસા કરનાર જીવ અનંત દુઃખને પાત્ર બને છે” અથવા “પ્રાણિવધને પરિત્યાગ કરનાર જીવ ભવભવમાં દીર્ઘ આયુવાળે અને નીરોગી બને છે.” "पाणिवहाओ" त्यादि सूत्रा6 द्वारा २॥ पात १ ०यत थ छे.
(6) पञ्चक्खाणी-प्रत्यास्यानी भाषा-भागनार भ रत मा માટે જે પ્રતિષેધવચને રૂ૫ ભાષાને પ્રયોગ થાય છે, તેને પ્રત્યાખ્યાની ભાષા કહે છે. જેમકે મર્યાદાથી અધિક વસ, પાત્ર આદિ લેનાર શિષ્યને ગુરુ આ પ્રમાણે કહે છે-“સાધુઓએ અધિક વસ્ત્ર અને પાત્ર રાખવાં જોઈએ નહીં ?
શ્રી ભગવતી સૂત્ર : ૯