Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३८
भगवतीसो भवन्ति, अपितु उदयी वा भवति, उदयिनो वा भवन्ति, अत्रेदं बोध्यम्-अनुक्रमोदितस्य उदीरणोदीरितस्य वा कर्मणोऽनुभवो वेदनमुच्यते, अनुक्रमोदितस्यैव कर्मणो न तु उदीरणोदीरितस्य अनुभवः उदय उच्यते इति वेदनोदययोः परस्परं भेदेन वेदकत्वमरूपणेऽपि उदयित्वप्ररूपणं कृतमितिभावः इतिसप्तममुदयद्वारम् ।।
__ अथाष्टममुदीरणाद्वारमाश्रित्य गौतमः पृच्छति- तेणं भंते ! जीश णाणावरणिज्जस्स कम्मस्स किं उदीरग ? अणुदीरगा?' हे भदन्त ! ते खलु उत्पलवर्तिनो जब वह उत्पल अनेक पत्रोंवाला हो जाता है-तब उसमें अनेक जीव हो जाता है-अतः वे सब जीव ज्ञानावरणीय कर्मके उदय वाले होते हैं। इसी प्रकार से दर्शनावणीय कर्म से लेकर अन्तरायकर्म तक के कर्मों के वे अनुदयवाले नहीं होते हैं-किन्तु उत्पल की एक पत्रावस्था में रहा हुआ एक जीव दर्शनावरणीयकर्म से लेकर अन्तराय तक के कमों के उदयवाले होते हैं। यहां ऐसा समझना चाहिये-अनुक्रम से उदित कर्म का अथवा उदीरणाकरण द्वारा उदीरित हुए कर्म का अनुभव करना इसका नाम वेदन है। तथा अनुक्रम से उदित हुए ही कर्म का अनुभवन करना उदय है। इसी कारण को लेकर सूत्रकार ने वेदत्व की प्ररूपणा कर देने पर भी यह उदयित्व की प्ररूपणा स्वतन्त्र की है। क्योंकि वेदना और उदय में भेद है। इस प्रकार से यह सात उदयद्वार है।
अब गौतम आठवें उदीरणाद्वार को लेकर प्रभु से ऐसा पूछते हैं'तेणं भंते? जीवा जाणावरणिज्जस्स कम्मस किं उदीरगा? अनुदीવરણીયથી લઈને આંતરાયિક પર્યન્તના કર્મોના અનુદયવાળા હતા નથી, પરતુ ઉત્પલની એક પત્રાવસ્થામાં તેમાં જે એક જીવ રહેલું હોય છે તે દશનાવરણયથી લઈને આંતરાયિક પર્યતના કર્મોના ઉદયવાળો હોય છે. તથા તે ઉત્પલની અનેક પત્રાવસ્થાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે તેમાં રહેલા અનેક જ દર્શનાવરણયથી લઈને આંતરાયિક પર્યતના કર્મોના ઉદયવાળા હોય છે. અહીં એ વાત ધ્યાનમાં લેવી જોઈએ કે અનુક્રમે ઉદિત કમને અથવા ઉદીરણા કરણ દ્વારા ઉદીરિત થયેલા કર્મને અનુભવ કરે તેનું નામ વેદન છે. પરંતુ અનુક્રમે ઉદિત થયેલા જ કમનો અનુભવ કરવો તેનું નામ ઉદય છે. આ કારણે સૂત્રકારે વેદકવની પ્રરૂપણ કર્યા બાદ ઉદયિત્વની પશુ સ્વતંત્ર પ્રરૂપણ કરી છે. વેદના અને ઉદયમાં આ પ્રકારને ભેદ હોવાથી તે દરેકની સ્વતંત્ર પ્રરૂપણ કરવામાં આવી છે. આ પ્રકારનું આ સાતમું ઉદયદ્વાર છે. જે ૭ |
मामi Gl२|| द्वारनी ५३५९।-गौतम स्वाभाना प्रश्न-" तेण भंते! जीवा णाणावरणिज्जस्स कम्मस किं उदीरगा ? अनुदीरगा ?" उससपन।
શ્રી ભગવતી સૂત્ર : ૯