Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ११ उ० ११ एकादशोद्देशकस्य विषयविवरणनम् ४४९ पुत्रजन्मनिरूपणम् , वर्धापनम् , पुत्रजन्ममहोत्सव वर्णनम् , पुत्रनामकरणमहोत्सव वर्णनम् , पञ्चधात्रीभिः पुत्रपरिपालनम् महाबलकुमारस्याध्ययनाथं गुरुसमीपे प्रेषणम् , महावलस्य पाणिग्रहणवर्णनम् , प्रीतिदानवर्णनम् । धर्मघोषनामकानगारस्यागमनम् , महाबलस्य वन्दनार्थ गमनम्। धर्मकथा श्रवणेन महाबलस्य वैराग्योत्पत्तिः दीक्षार्थ निवेदनम् , आज्ञाग्रहणं च, महावलकुमारस्य राज्याभिषेकस्य दीक्षायाश्च वर्णनम् । षष्टिभक्तानशनेन कालकरणम् , ब्रह्मदेवलोके उत्पत्तिवर्णनम् , ततः प्रच्युत्य सुदर्शनश्रेष्ठितया उत्पत्तिवर्णनन् । सुदर्शनश्रेष्ठिनो जातिस्मरणम् , सुदर्शनश्रेष्ठिनः प्रव्रज्याग्रहणंचे ति।
कालद्रव्यवक्तव्यता। __मूलम्-"तेणं कालेणं, तेणं समएणं, वाणियगामे नामं नयरे होत्था, वण्णओ दूतिपलासे चेइए, बन्नओ, जाव-पुढवि सिला करना गर्भसंरक्षण पुत्र जन्मनिरूपण वर्द्धापन पुत्रजन्म के महोत्सव का वर्णन पुत्र के नाम करने रूप संस्कार के महोत्सव का वर्णन पांच धायमाताओं द्वारा पत्र परिपालन वर्णन महाबल कुमार को पढने के लिये गुरु के पास भेजने का वर्णन महायल के विवाह का वर्णन प्रीतिदानवर्णन धर्मघोष अनगार के आगमन का कथन, महायल का उनके पास बन्दना करने जाना धमकथा श्रवण से महायल को वैराग्य होने का वर्णन दीक्षा के निमित्त निवेदन आज्ञाग्रहण महावल के राज्याभिषेक का वर्णन और दीक्षा का वर्णन षष्ठिभक्तानशन से कालकरना ब्रह्मदेवलोक में उत्पन्न होना वहां से च्युत होकर सुदर्शनश्रेष्ठिरूप से उत्पन्न होना सुदर्शन सेठ को जातिस्मरण होना और प्रव्रज्या का ग्रहण करना. નિરૂપણ, વહ્વપન પુત્રજમના મહત્સવનું વર્ણન, પુત્રના નામકરણ સંસ્કારનું વર્ણન, પાંચ ધાયમાતાઓ દ્વારા તેના પરિપાલનનું વર્ણન મહાબલ કુમારને ગુરુ પાસે ભણવા મોકલવાનું વર્ણન, તેના વિવાહનું વર્ણન, પ્રીતિદાન વર્ણન, ધર્મશેષ અણુગારના આગમનનું કથન, મહાબલનું તેમને વંદણું નમસ્કાર કરવા માટે ગમન, ધર્મકથા શ્રવણ કરીને તેને વૈરાગ્ય ઉત્પન્ન થવાનું વર્ણન, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિનું વર્ણન, ષષ્ઠિભક્તાનશન (માસ ખમણ) દ્વારા કાળ કરવાનું કથન, બ્રહ્મલેક દેવલોકમાં ઉત્પત્તિ, ત્યાંથી અવીને સુદર્શન શેઠ રૂપે ઉત્પન્ન થવાનું કથન, સુદર્શન શેઠને જાતિસ્મરણ જ્ઞાન થવાનું અને ત્યાર બાદ દીક્ષા અંગીકાર કરવાનું કથન. ઇત્યાદિ વિષયનું આ ઉદ્દેશામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯