Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४२
भगवतीसूत्रे यथा नवमशतके त्रयस्त्रिंशत्तमोदेशके देवानन्दायाः प्रकरणे प्रतिपादितम् तथैवात्रापि प्रतिपत्तव्यम् , तथैव प्रवजिता-दीक्षां गृहीतवती, यावत् सिद्धा, बुद्धा, मुक्ता परिनिर्वाता सर्व दुःखमहीणा च संजाता । अन्ते गौतमो भगवद् वाक्यं प्रमाणय. नाह-'सेवं भंते ! सेवं भंते ! त्ति हे भदन्त ! तदेवं-मवदुक्तं सर्व सत्यमेव, हे भदन्त ! तदेवं भवदुक्तं सर्व सत्यमेवेति ॥९० ३॥ इति श्री विश्वविख्यात जगद्वल्लभादिपदभूषित बालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालव्रतिविरचिता श्री "भगवती" सूत्रस्य प्रमेयचन्द्रिका.
ख्यायां व्याख्यायो द्वादशशतकस्य द्वितीयोदेशकः समाप्तः ॥सू०१२-२॥ हुई और सन्तुष्ट चित्त हुई इस विषय में नौवें शतक में ३३ वें उद्देशक में देवानन्दा के प्रकरण में जैसा कहा गया है उसी प्रकारका कथन यहाँ पर भी करना चाहिये देवानन्दा जिस प्रकारसे प्रवजित हुई उसी प्रकार से यह जयन्ती भी प्रव्रजित हो गई यावत् सिद्ध, बुद्ध, मुक्त, परिनिर्वात और सर्वदुःखों से रहित हो गई अन्त में अब गौतम प्रभु के वचन में सत्यता ख्यापन करने के लिये कहते हैं कि 'सेवं भंते ! सेवं भंते ! त्ति' हे भदन्त ! जैसा आपने यह कहा है वह वैसा ही है, हे भदन्त ! जैसा आपने यह कहा है वह वैसा ही है । इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥सू०३॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके घारहवें शतकका दूसरा उद्देशक समाप्त॥१२-२॥ જયન્તીના હર્ષ અને સંતોષને પાર ન રહ્યો ત્યાર પછીનું સમસ્ત કથન, નવમાં શતકના ૩૩માં ઉદ્દેશકમાં દેવાનંદા બ્રાદ્યાણના કથન અનુસાર સમજવું એટલે કે દેવાનંદાની જેમ જયંતી શ્રાવિકાએ પણ પ્રવ્રયા અંગીકાર કરી અને અનેક કઠિન તપની આરાધના કરીને જયતી પણ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત અને સર્વદુખેથી રહિત થઈ ગઈ આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.
वे सूत्र॥२ गौतम स्वामीना “सेव भंते ! सेव भंते ! ति" या વચન દ્વારા સૂત્રને ઉપસંહાર કરે છે. “હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે હે ભગવન! આપનું આ કથન યથાર્થ જ છે.” આ પ્રમાણે કહીને પ્રભુને વંદણાનમસ્કાર કરી ગૌતમ સ્વામીને પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂ૦૩ જૈનાચાર્ય શ્રી વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના બારમા શતકનો બીજો ઉદ્દેશક સમાપ્ત ૧૨-રા
શ્રી ભગવતી સૂત્ર : ૯