Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्र
टीका-द्वादशशतकस्य दशोदेशकानामर्थसंग्रहगाथामाह-'संखे१, इत्यादि. शश:शङ्ख नामकश्रमणोपासविषये प्रथमोद्देशकः१, जयन्ती-जयन्ती नाम श्राविकाविषये द्वितीयोदेशकः२, पृथिवी-रत्नप्रभापृथिवीविषये तृतीयोद्देशकः३, पुद्गलः-पुद्गलविषये चतुर्थोद्देशकः४, अतिपात:-प्राणातिपातादिविषये पञ्चमः५, राहुः-राहु विषये षष्ठ ६, लोकश्च-लोकवक्तव्यतार्थः७, नागश्च-सर्पपर्यायनागवक्तव्यतार्थों ऽष्टमः८, देवः-देवविशेषविषये नवमः ९, आत्मा-आत्मभेदमरूपणार्थों दशमो. देशको बोध्यः१०, द्वादशशतके दश उद्देशाः सन्तीति ॥१॥
इस बारहवें शतक में दश उद्देशक हैं-शंख १, जयंती२, पृथिवी३, पुद्गल४, अतिपात५, राहु६, लोक७, नाग८, देव९, और आत्मा१० ।
टीकार्थ-इस बारहवें शतक में जो दश उद्देशक कहे गये हैं उनमें क्या २ विषय कहा गया है इस बात को संग्रह करके कहनेवाली यह गाथा है-शंख नामक श्रमणोपासक के विषय में शंख नामका प्रथम उद्देशक है १, जयंती नाम की श्राविका के विषय में जयंती नाम का द्वितीय उद्देशक है २, रत्नप्रभा आदि पृथिवी के विषय में पृथिवी नाम का तीसरा उद्देशक है ३, पुद्गल के विषय में पुद्गल नामका चतुर्थ उद्देशक है४, प्राणातिपात आदि के विषय में अतिपात नाम का पांचवां उद्देशक है५, राहु के विषय में राहु नामका छट्ठा उद्देशक है ६, लोक के विषय में ७वां लोक उद्देशक है ७, सर्प पर्यायरूप नागके विषय में ८ वां नाग नामका उद्देशक है ८, देव विशेष के विषय में ९वां देव उद्देशक है ९,
આ બારમાં શતકમાં દસ ઉદ્દેશકે (પ્રકરણે) છે. તેમના નામ નીચે प्रमाणे छ-(१) श५, (२) यती, (3)पृथ्वी, (४) Ya, (५) मतिपात, (6) ९, (७) , (८) ना, (4) हेवमन (१०) मात्मा.
ટીકાર્થ–બારમાં શતકના દસ ઉદ્દેશકે છે. તે પ્રત્યેક ઉદ્દેશકમાં કયા કયા વિષયની પ્રરૂપણ કરવામાં આવી છે, તે ઉપર્યુક્ત ગાથામાં પ્રકટ કરવામાં આવેલ છે. પહેલા શેખ નામના ઉદ્દેશામાં શંખ નામના શ્રાવકનું કથન અને બીજા જયંતી નામના ઉદ્દેશામાં જયંતી નામની શ્રાવિકાનું કથન કરવામાં આવ્યું છે. પૃથ્વી નામના ત્રીજા ઉદ્દેશમાં રત્નપ્રભા પૃથ્વીનું કથન કરાયું છે. પુદ્ગલ નામના ચેથા ઉદ્દેશામાં પુલની પ્રરૂપણ કરી છે. અતિપાત નામના પાંચમાં ઉદ્દેશામાં પ્રાણાતિપાત આદિની પ્રરૂપણ કરી છે રાહુ નામના છઠ્ઠા ઉદ્દેશામાં રાહુની પ્રરૂપણ કરી છે. લેક નામના સાતમા ઉદેશામાં લેકની પ્રરૂપણ કરી છે. નાગનામના આઠમાં ઉદ્દેશામાં સર્ષ પર્યાયની,
શ્રી ભગવતી સૂત્ર : ૯