Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्र अथ द्वादशं शतकं प्रारभ्यते द्वादशशतके प्रथमोद्देशकस्य संक्षिप्तविषयवर्णनम् ।। श्रावस्तीनगरीवर्णनम् , शङ्खममुखश्रमणोपासकवर्णनम् , शङ्कस्य उत्पलामाया वर्णनंच, ततः पुष्कलिश्रमणोपासकस्य वर्णनम् , शङ्खस्य विचारस्वरूप प्रतिपादनम्-यथा-अशनाद्याहारापेक्षया पाक्षिकपौषधग्रहणं ममश्रेयस्करमिति। भोजनार्थ शङ्ख श्रमणोपासकस्याहान समुचितमिति विचारणम् । पुष्कलिः शङ्ख श्रमगोपासकम् आहातुं गच्छतीतिप्ररूपणम् , " अशनादिकस्य आस्वादनापेक्षया पौषधस्य पाक्षिकोपवासस्य पालनं मम श्रेयस्करमिति" इति शङ्खस्य पुष्कलिं पतिप्रत्युत्तरम् । ततः शङ्खरए महावीरस्वामिवन्दनार्थ विचारकरणम् । ततः शतस्य
बारहवें शतकके पहले उद्देशेका प्रारंभइस बारहवे शतक के प्रथम उद्देशक का विषयविवरण संक्षेप से इस प्रकार है-श्रावस्ती नगरीका वर्णन-शंख प्रमुख श्रमणोपासकों का वर्णन, शंख की उत्पला भार्या का वर्णन, इसके बाद पुष्कलि श्रमणो. पासक का वर्णन, शंख के विचारों का वर्णन जैसे अशन आदि आहार की अपेक्षा पाक्षिक पौषधग्रहण मुझे श्रेयस्कर है। भोजन के लिये शंख श्रमणोपासक को बुलाना उचित है क्या? ऐसा विचार पुष्कलि का शंख श्रमणोपासक के लिये बुलाने को जाना "अशनआदि के आस्वादन की अपेक्षा पौषधोपवास का पालना मुझे श्रेयस्कर है" इस प्रकार से शंख का पुष्कलि को उत्तर देना इसके बाद शंख का महावीर स्वामी के पास
બારમા શતકના પહેલા ઉદેશાનો પ્રારંભ આ બારમાં શતકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે-શ્રાવસ્તી નગરીનું વર્ણન શંખાદિ મુખ્ય શ્રાવકેનું વર્ણન સંખની પત્ની ઉત્પલા નામની ભાર્યાનું વર્ણન પુષ્કલિ નામના શ્રાવકનું વર્ણન સંખના વિચારનું વર્ણન-“અશન, પાન આદિ ચતુર્વિધ આહાર લેવા કરતાં પાક્ષિક પૌષધવ્રત વધારે શ્રેયસ્કર છે.” ભેજનને માટે શંખ શ્રમણોપાસકને બોલાવવા જ તે ઉચિત છે કે નહીં? એવી શ્રાવકની ચર્ચા, પુષ્કલિ નામના શ્રાવકનું શંખને બોલાવવા જવાનું વર્ણન શંખને પુષ્કલિને આ પ્રકારને ઉત્તર-“અશન આદિના આસ્વાદન કરતાં મને પૌષધપવાસનું પાલન વધારે
શ્રી ભગવતી સૂત્ર : ૯