Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०६
भगवतीसूत्रे अलोयागासे, तहेच निरवसेसं जाव अणंतभागूणे' एवं-पूर्वोक्तरीत्या यथा अस्थिकायोद्देशके द्वितीयशतके दशमोद्देशके अलोकाकाशे अलोकाकाशवक्तव्यतायां जीवादयः उक्ता स्तथैवात्रापि निरवशेष यावत्-अनन्तभागोनः सर्वाकाश अनन्त. भागन्यूनः इतिपर्यन्तं वक्तव्यम् , तथाच यावत्करणात्= 'अलोगागासेणं भंते ! किं जीवा पुच्छा तहचेव । किं जीवाः जीवदेसाः, जीवपदेसा? किं अजीवा, अजीवदेसा, अजीवपदेसा? गोयमा ! जाव नो जीवा, नो जीवदेसा, नो जीवपदेसा, नो अजीवा, नो अजीवदेसा, नो अजीवपदेसा, एते अजीवदव्यदेसे अगुरुयलहुए जाव अणंतभागूणे' हे गौतम ! द्वितीयशतक के दशवें उद्देशक में अलोकाकाश की वक्तव्यता में जिसप्रकार से जीवादिक संबंधी वक्त. ध्यता कही गई है, उसी प्रकार से इस वक्तव्यता में भी वे सम्पूर्णरूप से यहां पर कहना चाहिये. यावत् वह अलोक अनन्तवें भाग से न्यून है। तात्पर्य इस कथन का ऐसा है-जब प्रभु से गौतम ने ऐसा पूछा कि अलोकाकाश में क्या जीव हैं ? या जीवदेश हैं ? या जीवप्रदेश हैं ? या अजीव हैं ? अजीवदेश हैं ? या अजीवप्रदेश हैं ? तब प्रभु ने उनसे कहा-हे गौतम ! अलोक में न जीव हैं, न जीवदेश हैं, न जीवप्रदेश हैं, न अजीव हैं न अजीवदेश हैं और न अजीवप्रदेश हैं किन्तु वह अलोकाकाश स्वयं सर्वाकाश के अनन्तवें भाग से न्यून एक अजीव द्रव्य का देश रूप है अर्थात् अलोकाकाश में यह देशता लोकालोकरूप आकाश द्रव्य का
महावीर प्रभुना उत्त२-“ एवं जहा-अस्थिकायउद्देसए अलोयागासे, तहेव निरवसेस जाव अणतभागूणे" गौतम ! मी शतना समय देशमा અલકાકાશની વક્તવ્યતામાં જે પ્રકારની જીવાદિક સંબંધી વક્તવ્યતાનું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે અહી પણ તે વક્તવ્યતાનું સંપૂર્ણ
यन युनिसे. " Rat: अनन्तमा लागे न्यून छे, " मा थन પર્યતનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–
ગૌતમ સ્વામીએ જ્યારે મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછ્યું કે અલેકાકાશમાં શું જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ અને અજીવપ્રદેશ હોય છે ખરાં ? ત્યારે મહાવીર પ્રભુએ તેમને એ જવાબ આપ્યો કે હે ગૌતમ! અલેકમાં પણ નથી, જીવદેશો પણ નથી, જીવપ્રદેશે પણ નથી, અજી પણ નથી, અછવદેશે પણ નથી અને અજીવપ્રદેશે પણ નથી. પરંતુ તે અલકાકાશ પિતે જ સર્વાકાશના અનન્તમાં ભાગે ન્યૂન એક અજીવ દ્રવ્યના દેશરૂપ છે. એટલે કે અલકાકાશમાં આ દેશના કાક
શ્રી ભગવતી સૂત્ર : ૯