Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
चन्द्रिका टीका श० ११ उ० ९ सू० १ शिवराजर्षिचरितनिरूपणम्
३२१
भातायां रजन्यां प्रातःकाले इत्यर्थः सूर्ये ज्वलति सति सुबहु अनेकम् लौहोलोह यावत् कडाह कडुच्छुकं ताम्रकं तापसभाण्डकं घटयित्वा निर्माय कौटुम्बिकपुरुपान् शब्दयति- आहवयति, शब्दयित्वा एवं वक्ष्यमाणप्रकारेण अवादीत् खिप्पामेव मो देवाप्पिया! हरियणापुर नगरं समितरबाहिरिये आसियजाव तमाणत्तिय पच्चपिणंति' भो देवानुप्रियाः ! क्षिपमेत्र - शीघ्रातिशीघ्रमेव हस्तिनापुरं नाम नगरं साभ्यन्तबाह्यम्-आभ्यन्तरबाससहितम् आभ्यन्तरं बाह्य चेत्यर्थः आसिक्त यावत् सुसज्जितं कृत्वा मम एतामाज्ञप्तिकाम् - आज्ञां प्रत्यर्पयत, ततस्ते कौटुम्बिकपुरुषा हस्तिनापुरं नगरम् सर्वतः सुसज्जितं कृत्वा शिवस्य ताम् आज्ञप्तिकां प्रत्यर्पयन्ति । 'तए णं से सिवे राया दोचंपि कोडु बियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी'हुआ और सूर्यका प्रकाश फैल गया तब उसने अनेक लोही, लोह कटाह, कडुच्छ्रय, तथा तांबे के तापस भाण्डक को बनवाया और बनवा कर फिर उसने कौटुम्बिक पुरुषों को बुलाया. 'सहावित्ता एवं वयासी' बुलाकर उनसे उसने ऐसा कहा -' खिप्पामेव भो देवाणुपिया ! हथिणापुरं नगरं सन्भितरबाहिरियं आसियजाब तमाणत्तियं पच्चपिणंति' भो देवानुप्रियो ! तुम लोग आज हस्तिनापुर नगर को भीतर बाहिर से खूब साफ सुथरा कराओ, उसमें पानी का छिड़काव कराओ, यावत् उसे सुसज्जि कराओ, बाद में जब कहे हुए अनुसार सब काम हो जावे- तब मुझे इसकी खबर दो, इस प्रकार उसकी आज्ञा के अनुसार उन लोगों ने सब काम ठीक ठाक करके इसकी खबर शिवराजा के पास भेज दी, 'तएण से सिवे राया दोच्च पि દિવસને પ્રાતઃકાળ થતાં જ્યારે સૂર્ય પેાતાના પ્રકાશ ચૈામેર ફેલાવવા લાગ્યા ત્યારે તેણે અનેક લેાઢી, લેાઢાની કડાહીએ, ચમચાએ તથા તાંબાનું કેમ ડળ આદિ તાપસને ચેાગ્ય પાત્રા તૈયાર કરાવ્યા. ત્યાર બાદ તેણે પેાતાના કૌટુ બિક પુરુષાને (અનુચરાને મેલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી– " खिप्पामेव भो देवापिया ! हत्थणापुर नयर सब्मिंतर बाहिरिय आसिय जाव तमाणत्तिय पच्चपिति " हे देवानुप्रियो ! 'तभे मनी शडे भेटली त्वराथी हस्तिनापुर નગરની અંદરના ભાગાને તથા બહારના ભાગેાને સાફ કરાવા, અને તેના પર પાણી છંટાવા અને તેને શણગારીને સુસજ્જિત કરાવે. મારી આજ્ઞા પ્રમાણે કરીને મને તેની ખબર પહોંચાડે. શિવરાજાની આજ્ઞા પ્રમાણે નગરને સાફ કરાવીને તેમણે તેના રસ્તાએ પર પાણી છંટાવ્યું અને ધજાપતાકા આદિ વડે નગરને શણગારીને તેમણે શિવ રાજાને ખબર આપ્યા કે આપની આજ્ઞાનુસાર શહેરને શણગારવામાં આવ્યુ' છે, ’
શ્રી ભગવતી સૂત્ર : ૯