Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४४
भगवतीस्त्र ही विशेषता है और कोई विशेषता नहीं है क्योंकि बाकीका और सब कथन उत्पलजीव की वक्तव्यता के जैसा ही है ! अब अन्त में भगवान् गौतम भगवान के वाक्य को सत्यरूप में प्रकट करते हुए कहते हैं सेवं भंते ! सेवं भते ! त्ति' हे भदन्त ! आपके द्वारा कहा गया यह सब विषय सर्वथा सत्य ही है, हे भदन्त ! आपके द्वारा कहा गया वह सब विषय सर्वथा सत्य ही है । इस प्रकार कहकर वे गौतम यावत् अपने स्थान पर विराजमान हो गये ॥ सू० १॥ जैनाचार्य श्री घासीलालजी महाराज कृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके ग्यारहवें शतकका दूसरा उद्देशक समाप्त॥११-२॥
શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ધનુષપૃથકત્વ પ્રમાણ (બેથી લઈને નવધનુષ પ્રમાણ) કહી છે. બાકીનું સમસ્ત કથન ઉત્પલ જીવના કથન અનુસાર જ સમજવું.
"सेवं भंते सेवं भंते ! ति" गौतम स्वामी मानना क्यनान प्रभाશુભત ગણુને કહે છે કે “હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન इयते सत्य छ. साप ! माने युते सवथा सत्य छ," मा प्रभाव કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા સૂ૦૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના અગિયારમા શતકને બીજે ઉદ્દેશક સમાપ્ત .૧૧-રા
શ્રી ભગવતી સૂત્ર : ૯