Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमे यचन्द्रिका टीका श० १० उ० ३ सू० ३ भाषाविशेषनिरूपणम् ११ प्यामहे वा ? अत्यन्तं शयिष्यामः शयिष्यामहे, शयनं करिष्यामः, सामान्येन, स्थास्यामः-ऊर्ध्वस्थानेन निषेत्स्यामः-उपवेक्ष्यामः, वगवर्तयिष्यामः-पार्श्वपरिवर्तनं करिष्यामः, इत्यादिका भाषा किं प्रज्ञापनी उच्यते ? इत्यग्रेण सम्बन्धः, एवं जातीयानां भाषाविशेषाणां प्रज्ञापनीत्वं व्यष्टमय भाषाजातीनां प्रज्ञापनीत्वं गाथाद्वयेन पृच्छति-'आमंतणी' इत्यादि । 'आमंतणी' आमन्त्रणी हे जिनदत्त! इत्यादि वस्तुनः अविधायकत्वात् अनिषेधकत्वाच्च सत्यासत्यमिश्रेति भाषात्रय. लक्षणराहित्येन च असत्यामृषा व्यवहाररूपेत्यर्थः प्रज्ञापनाया एकादशतमे पदे प्रतिपादिता १, 'आणवणी' आज्ञापनी-कर्तव्यवस्तुनि परस्य प्रतिका, यथापुस्तकमानय' इत्यादिका एषाच निर्दिष्ट कार्यप्रवर्तकत्वाददुष्टविवक्षासद्भावाचहै। हे भदन्त ! हम इस आश्रय करने योग्य वस्तु का आसरा लेंगेअथवा खूब सोयेंगे, सामान्यतः सोयेंगे, खड़े रहेंगे, बैठ जायेंगे, लेट जावेंगे ऐसी जो यह भाषा है से। क्या वह प्रज्ञापनी है ? ऐसा आगे के पद के साथ सम्बन्ध कर लेना चाहिये। इस प्रकारकी भाषाविशेषों में प्रज्ञापनीत्व पूछकर अब गौतम भाषा जातीयों में प्रज्ञापनीत्व इन दो गाथाओं द्वारा पूछते हैं-आमंत्रणी-हे जिनदत्त! इस प्रकार से संबोधन पूर्वक बोली जाती भाषा वह वस्तुकी अविधायक और अनिषेधक होने से सत्य, असत्य और मिश्र इन तीन प्रकार की भाषाओं से रहित होती है इस कारण यह असत्यामृषा है- इसका वर्णन प्रज्ञापना के ग्यारहवें पदमें किया गया है। आज्ञापनी-कर्तव्य वस्तु में परको प्रवर्तन कराने वाली भाषा-जैसे पुस्तक को लाओ इत्यादि, यह भाषा निर्दिष्ट कार्यमें प्रवर्तक होने के कारण और अदुष्ठ આશ્રય કરવાને ગ્ય વસ્તુને આશ્રય લઈશુ, ખૂબ સુશું, ઊભા થઈશું, બેસણું, પડ્યા રહીશું, આ પ્રકારની જે ભાષા છે, તે શું પ્રજ્ઞાપની (વાચ્યાર્થીને કહેનારી) છે? આ પ્રકારને સંબંધ આગળના સૂત્રપાઠ સાથે સમજે, આ પ્રકારની ભાષાઓમાં પ્રજ્ઞાપનીત્વ વિષયક પ્રશ્ન પૂછીને હવે ગૌતમ સ્વામી બાર પ્રકારની ભાષાઓમાં પ્રજ્ઞાપનીત્વ છે કે નહી તે આ બે ગાથાઓ દ્વારા પૂછે છે-(૧) આમંત્રણ ભાષા–“હે જિન. દત્ત ! આવા સંબોધન પૂર્વક બોલાતી ભાષાને આમંત્રણ ભાષા કહે છે. તે વસ્તની અવિધાયક અને અનિષેધક હોવાથી સત્ય, અસત્ય અને મિશ્ર આ ત્રણ પ્રકારની ભાષાઓથી રહિત હોય છે, તે કારણે તે અસત્યામૃષા રૂપ હોય છે. તેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૧૧ માં પદમાં કરવામાં આવ્યું છે. (૨) આજ્ઞા પની ભાષા–“ પુસ્તક લઈ આવે,” આ રીતે કઈ ક્રિયા કરવાને અન્યને પ્રવૃત્ત કરનારી ભાષાને આજ્ઞાપની ભાષા કહે છે. આ પ્રકારની ભાષા નિર્દીિ
શ્રી ભગવતી સૂત્ર : ૯