Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०२ सू० ४२ दुःखस्वरूपनिरूपणम् दयः श्रमणा निर्ग्रन्थाः श्रमणं भगवन्तं महावीरमुपसंक्रामन्ति, उपसंक्रम्य वन्दन्ते नमस्यन्ति, वन्दित्वा नमस्यित्वा एवमवादिषुः-नो खलु वयं देवानुप्रियाः। एतमर्थ जानीमो वा पश्यामो वा, तद् यदि खलु देवानुप्रिया एतमथ नो ग्लायन्ति परिकथयितुं तद् इच्छामः खलु देवानुप्रियाणामन्ति के एतमर्थ ज्ञातुम् । आर्याः । इति श्रमणो भगवान महावीरः गौतमादीन् श्रमणान् निर्ग्रन्थान् आमन्त्र्य एवमवा. दीत-दुःखभयाः प्राणाः श्रमणा आयुष्मन्।१। तद् खलु भदन्त दुःखं केन कृतम् ?जीवेन कृतं प्रमादेन २। तत् खलु भदन्त । दुःखं कथं वेद्यते ? अप्रमादेन ३। ।सू० ४२।। श्रमण निर्ग्रन्थ श्रमण भगवान महावीर के पास आये-वहां आकर उन्हों ने चंदना की, और नमस्कार किया, वंदना नमस्कार कर फिर वे इस प्रकार कहने लगे-हे देवानुप्रिय ! हम इस अर्थ को नहीं जानते हैं और न हम लोगों ने ऐसा देखा ही है अतः यदि आप देवानुप्रिय ! इस अर्थ को समझाने के लिये परिश्रमशील नहीं होते हैं तो हम लोग आप देवानुप्रिय के पास इस अर्थ को सुनना चाहते हैं तब हे आर्यों ! इस प्रकार से सम्बोधित करके श्रमण भगवान महावीर ने उन गौतमादि श्रमण निर्ग्रन्थों से ऐसा कहा-हे आयुष्मन्त श्रमणो! समस्त प्राणी मरणादि रूप भयवाले हैं तब गौतमादिकने पुनः ऐसा पूछा-हे भदन्त ! वह दुःख किसके द्वारा किया गया है ? क्या जीव के द्वारा किया गया है ? या प्रमाद के द्वारा किया गया है ? उत्तर में प्रभु ने कहा-हे गौतम ! दुःख का कारण भूत वह कर्म अज्ञानादिबन्ध के हेतु
ત્યારે ગૌતમાદિક શ્રમણ નિર્ણ મહાવીર પ્રભુની પાસે આવ્યા. ત્યાં આવીને તેમણે તેમને વંદણુ કરી અને નમસ્કાર કર્યા વંદણું નમસ્કાર કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય ! આ અર્થને (વાતને) અમે જાણતા નથી અને અમે એવું દેખ્યું પણ નથી. તો હે દેવાનુપ્રિય ! આપ કૃપા કરીને આ વિષય અમને સમજાવે.”
ત્યારે “હે આર્યો !” એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે કહ્યું-“હે આયુષ્યન્ત શ્રમણે! સમસ્ત પ્રાણીઓને મરણાદિને ભય લાગે છે. ” ત્યારે ગૌતમાદિ શ્રમણએ તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછે-“હે પ્રભે ! તે દુઃખ કોના દ્વારા કરાયું છે? શું જીવના દ્વારા કરાયું છે કે પ્રમાદ દ્વારા કરાયું છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“હે ગૌતમ! દુઃખના કારણભૂત તે કમ અજ્ઞાનાદિ બન્ધના હેતુભૂત પ્રમાદથી યુક્ત થયેલા જીવ દ્વારા કરાયું હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨