Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંથારા-પોરિસી સૂત્ર૦૧૭ અષાઢ માસમાં પૌરૂષી બે પગલાંની હોય છે, પોષ માસમાં ચાર પગલાંની હોય છે અને ચૈત્ર તથા અશ્વિન માસમાં ત્રણ પગલાંની હોય છે.
રાફ-સંથાર-(રાત્રિ-સંતા)-રાત્રિ-સંથારાને વિશે.
ત્રિ-સંક્તીર તે ત્રિ-સંસ્કાર. રાત્રિ-રાત્રિ-સંબંધી. સંસાર -સંથારા, પથારી. રાત્રે સૂવા માટેની પથારી.
હાઈ-(તિકામ)-રહું છું. વાદુવાળા-(વીફૂપધાનેનો-હાથરૂપી ઓશીકા વડે. વાદું એ જ ૩૫થાન તે વીદૂYધાન. ૩૬ધાન–ઓશીકું. વામ-પાસેvi-(વામપાર્વેT)-ડાબા પડખે. વીમ એવું પાર્થ તે વીમ–પાડ્યું. વામ-ડાબું પર્થ-પડખું. તેના વડે.
વેદ-પાર-પ્રસાર -(રુટી-પાદ્રિ-પ્રસારને)-કૂકડીની જેમ પગ રાખવામાં.
'कुक्कुडिपायपासारणं' त्ति यथा कुक्कुटी पादावाकाशे प्रथमं प्रसारयति एवं साधुनाऽप्याकाशे पादौ प्रथममशक्नुवता प्रसारणीयौ
-શ્રી ગોધ નિ:િ દ્રોળીયા વૃત્તિ
સંસ્તાર વિધિ પૃ. ૮રૂ. ભાવાર્થ :- જેમ કૂકડી પ્રથમ (પહેલા) પગને આકાશ તરફ રાખે છે, એ પ્રમાણે સાધુઓ પણ આકાશ તરફ પગને રાખે. એમ રાખવામાં અશક્ત હોય તે (ત્યારે) ભૂમિને પૂંજીને પગને રાખે અથવા વિધિપૂર્વક પગ લાંબા કરે.
કટીનો પાવું તે ટી-પાટું, તેનું પ્રસારણ તે ટી-પાર્વ-પ્રસારણ. ટી- કૂકડી. પાદ્ર--પગ. પ્રસાર-રાખવું તે.
સતત-(ગીનુવ)-અસમર્થ થતાં. અહીં શશ્નો આદેશ તન્ થયેલો છે. (સિ. હે. શ. ૮-૪-૮૬). અતરન્ત'ત્તિ માણે પાદ્રપ્રસાર શરૂ: (ધ. સં. ઉ. પૃ. ૧૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org