________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातीयकमतिवाहयन्ति । तथा प्रकृतिलया : साधिकारे चेतसि प्रकृतिली વચામવાનુણવત્તા (યો. ભા. ૧/૧૯ સૂત્ર) અર્થાત્ વૈદેહ્ય તથા પ્રકૃતિલય બંને સુખ યોગની ઉત્કૃષ્ટ દશામાં પ્રાપ્ત થાય છે. વૈદેહ્ય સુખ એ દશા છે કે જયારે યોગીનાં કર્મ તથા કર્ભાશય દધુબીજના જેવાં થઈ જાય છે પરંતુ સંસ્કાર હજી શેષ રહે છે. અને પ્રકૃતિલય સુખ એ દશા છે કે જયારે સંસ્કાર પણ શેષ નથી રહેતા, પરંતુ ચિત્તની પ્રકૃતિમાં વિલય થતાં પહેલાંની તે અવસ્થા હોય છે.
આ પ્રમાણે લૌકિક રાગોત્પાદક ભોગો, યજ્ઞ આદિથી પ્રાપ્ત થતાં સુખ તથા યોગસિદ્ધિજન્ય સુખોના દોષોને પણ જેણે જાણી લીધાં છે, અને વિવેકજ્ઞાનના કારણે, જયારે એ સુખોમાં કોઈ પણ પ્રકારની આસક્તિ નથી રહેતી, તે રાગ-દ્વેષ શૂન્ય સ્વાધીનત્વાનુભૂતિને “વૈરાગ્ય' કહે છે. એ ૧૫
તત્પર પુરુષરથતિવૈતૂન તે ૠ . સૂત્રાર્થ - (પુરુષારે ) પુરુપ જ્ઞાનથી (પુરુપ વિશેષ ઈશ્વર સાક્ષાત્કારથી) (ગુણવૈતૃDયુમ) જે સત્ત્વ, રજસ તથા તમોગુણ પ્રત્યે તૃણા=વાસનાનો અભાવ થાય છે (તત્પર) તે સર્વોત્કૃષ્ટવૈરાગ્ય છે. (આ પ્રમાણે અપરવૈરાગ્ય અને પરવૈરાગ્યના ભેદથી વૈરાગ્યના બે ભેદ છે). ભાષ્ય અનુવાદ - દૃષ્ટ=ઈદ્રિય પ્રત્યક્ષ લૌકિક (રી, અન્નપાન, ઐશ્વર્ય આદિ) અને માનુશ્રવિ-વૈદિક સ્વર્ગ આદિ વિષયોના દોષોને જાણનારા (વિરક્ત ) વિષયવાસનાથી વિરકત (પુરુષનાવ્યાસ) પરમાત્મા દર્શનના અભ્યાસથી (તર્જીદ્ધિવિવેકાય તવૃદ્ધિ) જે અલૌકિક શુદ્ધિ, તેનાથી વિવેકજ્ઞાનની પ્રાપ્તિથી વિકસિત બુદ્ધિવાળા (વ્યતાવાઇબ્રેષ્યો ગુનેગો વિરવ7 ) પ્રકટ તથા અપ્રકટ ધર્મવાળા સત્ત્વ આદિ ગુણોથી વિરત=સર્વથા પૃથક્ થઈને પર-વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વૈરાગ્ય બે પ્રકારના છે. તેમનામાં જે પાછળનો (પરવૈરાગ્ય છે) વૈરાગ્ય છે (તજ્ઞાનપ્રસા(માત્રમ) તે જ્ઞાનનો ચરમ કોટિ વિકાસ છે.
જે જ્ઞાનના ઉદય થવાથી (પ્રત્યુતરંથાતિ : યોf) પ્રતિભાસિત પરમાત્મા દર્શનવાળા યોગી આ પ્રકારે સમજે છે - પ્રાપ્ત કરવા યોગ્ય બધું પ્રાપ્ત કરી લીધું, ક્ષીણ કરવા યોગ્ય અવિદ્યા આદિ ક્લેશ નાશ પામ્યા, (ન્નિષ્ટપૂર્વા) જેના પર્વ-ખંડ મળેલા છે, એવા : છિન ) એક દેહથી બીજા દેહની પ્રાપ્તિરૂપે સંસારનું આવાગમન છિન્નભિન્ન થઈ ગયું છે કે જેના છિન્નભિન્ન ન થવાથી પ્રાણી ઉત્પન્ન થઈને મરે છે. અને મરીને પેદા થતો રહે છે. આ જ્ઞાનની પરેTIMા=ચરમસીમા જ વૈરાગ્ય છે. આનાથી (અંતિમજ્ઞાનવિકાસ અથવા પરવૈરાગ્યથી) જ મોક્ષની પ્રાપ્તિ નન્તરીય) અવશ્યભાવી છે. ભાવાર્થ-આ સૂત્રમાં “પરવૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે પૂર્વ સૂત્રમાં
સમાધિ પાદ
૬૫
For Private and Personal Use Only