________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃતકૃત્ય સમજી લે છે, તે લક્ષ્યભ્રષ્ટ થઈને જ રહી જાય છે. કેમ કે ક્રિયાયોગ બહારના દેખાડાને માટે પણ કરી શકાય છે. માટે મનુ મહારાજે લખ્યું છે કે –
यमान सेवेत सततं न नियमान केवलान् बुधः।
થનાર પતિત્યafજે નિયન વત્તાનપાના (મનુ. ૪૨૦૪) અર્થાત્ યમ વિના ફક્ત નિયમોનું સેવન ન કરો, પરંતુ બંનેનું સેવન કરવું જોઈએ. નહીંતર પતન સંભવ છે. તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાનને ક્રિયાયોગ કહ્યો છે. અને એ ત્રણેય નિયમોની અંતર્ગત માનેલા છે. (૧૧) क्लेशमूल : कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः ॥१२॥ સૂત્રાર્થ - (ત્તેશમૂત્ર ) અવિદ્યા આદિ પાંચ લેશોનું મૂળ કારણ કામ, મોહ, લોભ તથા ક્રોધથી ઉત્પન્ન (Hશય :) પુણ્ય અપુણ્યરૂપ કર્મોનો સમૂહ (આશય) (99નમય :) દષ્ટ = વર્તમાન (ચાલુ) જન્મમાં ફળ આપનાર અને અંદર = ભાવિ જન્મમાં ફળ આપનાર હોય છે. ભાપ્ય અનુવાદ - Hશય = બધી જ કર્મવાસનાઓ બે પ્રકારની હોય છે – પુણ્ય કર્ભાશય અને અપુણ્ય કર્ભાશય. આ બધા કર્ભાશય જોશમૂત્ત = કામ, લોભ, મોહ અને ક્રોધથી ઉત્પન્ન થાય છે. અર્થાત સમસ્ત પુણ્ય-અપુણ્ય કર્મ કામ ભાવના, લોભ ભાવના, મોહ અને ક્રોધ ભાવનાથી કરવામાં આવે છે. તે બંને પ્રકારનાં કર્મ સમૂહ9ન-= ચાલુ વર્તમાન) જન્મમાં ફળ આપનાર તથા કષ્ટનન્ય = ભવિષ્યમાં થનારા જન્મમાં ફળ આપનાર હોય છે.
તેમનામાંથી તીવન = તીવ્રતાથી કરેલો અભ્યાસ અને વૈરાગ્યથી અથવા મંત્ર, તપસ્યા અને સમાધિથી સિદ્ધ થયેલા (કરેલા) અથવા ઈશ્વર, રેવતા = વિદ્વાન મહર્ષિ મહાનુભાવોની આરાધના = ભક્તિ અથવા સેવાથી મળેલાં પુણ્યકર્ભાશય જલદી પરિપાકને પ્રાપ્ત કરે છે અર્થાત્ દષ્ટ જન્મમાં (ચાલુ જન્મમાં) જલદી ફળ આપવા લાગે છે. તે જ પ્રકારે તીવ્રત્તે = અત્યધિક ઉદાર દશામાં વર્તમાન અસ્મિતા આદિ ક્લેશથી અથવા ઘોર અવિદ્યા આદિ લેશોમાં પ્રસ્ત થઈ ડરેલા, રુણ તથા પણ = દયનીય જીવોના પ્રતિ અથવા વિશ્વવસનીય જીવોના પ્રતિ અથવા મહાનુભાવ તેજસ્વી તપસ્વીઓ પ્રતિ વારંવાર કરેલો મપાર = અપુણ્ય = પાપકર્મ અને તે અપકારજન્ય પાપ કર્ભાશય પણ સા = જલદી ફળ આપનારું હોય છે. અર્થાત્ દૃષ્ટનમક વર્તમાન જન્મમાં જ ફળ આપનારા થઈ જાય છે.
જેમ કે નંદીશ્વરકુમાર મનુષ્ય-પરામ = પિતૃયાન માર્ગને છોડીને રેવત્વ = દેવયાના રૂપમાં પોતાના પુણ્ય કર્ભાશયના કારણે) પરબત = બદલાઈ ગયો અને તે જ પ્રકારે દેવોનો રૂદ્ર = રાજા નહુષ પોતાના રિ = દેવોચિત કર્મફળને છોડીને ઉતર્યવર્ઘન = કુટિલ કર્મ કરનારાનાં કર્મને પ્રાપ્ત થયો.
સાધન પાદ
૧૩૭
For Private and Personal Use Only