Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 373
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (બ) ઉપર વિરાજમાન થઈને રેવત્વન) વિદ્વાનોનાં કર્મ તથા ભાવને (ગાયન) પ્રાપ્ત કરે છે. (જે) જે (ક) આ હળ:) પરમેશ્વરને પુરતા!) પૂર્વ પ્રાપ્ત કરનારા છે વેશ્ય:) જેમના (તે) વિના (વિન) કોઈ (પાન) સુખનું સ્થાન (1) નથી (પવો) પવિત્ર હોય છે તે) તે વિદ્વાન (1) નથી (વિવા) સૂર્યના (નુકું) પ્રાન્તોમાં ( ૧) અને નથી ( gવ્યા :) ભૂમિના (ધ) ઉપર વિરાજમાન (નુકુ) પ્રાન્તોમાં (ગાયન) પ્રાપ્ત થાય છે, અર્થાત્ નિવાસ નથી કરતા, સર્વત્ર વિચરે (ફરે) છે. ભાવાર્થ-જે આ જગતમાં અતિ ઉત્તમવિદ્વાન, યોગીરાજ યથાર્થ રૂપમાં પરમેશ્વરને જાણે છે, તે બધા લોકોને પવિત્ર કરનારા થઈને જીવન મુક્તિની અવસ્થામાં પરોપકાર કરતા અને વિદેહમુક્તિની અવસ્થામાં ન તો સૂર્યલોકમાં ન તો પૃથ્વી પર નિયતરૂપમાં રહે છે. પરંતુ બ્રહ્મમાં સ્થિત થઈને અવ્યાહત=અબાધગતિથી સર્વત્ર વિહાર કરે છે. છે પાતંજલ-યોગ” જ વેદમૂલક છે - વેદ બધી સત્ય વિદ્યાઓનું મૂળ છે, આ મહર્ષિ દયાનંદની મૌલિક ઘોષણાથી કે જેમાં પરવર્તી સાયણ વગેરે ભાષ્યકારોની એ માન્યતા અસત્ય થઈ જાય છે કે વેદોમાં યજ્ઞનો જ વિષય છે. તેમાં મૂર્તિ મર્ચે વિMવ સર્વ નેતા પ્રસિધ્ધતિ (મનુ. ૧૨૯૭) મનું ભગવાનની આ માન્યતાની પણ પ્રષ્ટિ થાય છે. અને પરમેશ્વર વેદજ્ઞાનના ઉપદેષ્ટા (ઉપદેશક) હોવાથી આદિ ગુરુ છે. સમસ્ત ઋષિ મુનિઓએ પણ વેદોથી લઈને જ બધા જ્ઞાન વિજ્ઞાનને પ્રકાશિત કર્યું છે. મહર્ષિ પતંજલિની યોગ વિષયક માન્યતાઓનું પણ મૂળ વેદ મંત્રોમાં મળે છે. યોગીની કેટલીક માન્યતાઓનું મૂળ વેદમાં છે તે જાવો - (૧) ચિત્તવૃત્તિના નિરોધ માટે યોગનો અંગોનું અનુષ્ઠાન જરૂરી છે યજુર્વેદના ૧૧માં અધ્યાયના પહેલા મંત્રમાં કહેવામાં આવ્યું છે. - કે જો યોગાભ્યાસી તત્ત્વ=પરમેશ્વર વગેરે સૂક્ષ્મ તત્ત્વોને અથવા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા સવિતા=યોગની વિભૂતિઓની ઈચ્છાવાળો સાધક સૌથી પહેલાં પોતાના મનની વૃત્તિઓનો વિરોધ કરીને જ્ઞાન = અંતર્યામી પરમેશ્વરના ધ્યાનમાં લગાવે. અને પરમેશ્વર આદિ પદાર્થોના ગુણ, કર્મ, સ્વભાવને જાણીને વિવેકખ્યાતિને પ્રાપ્ત કરે. મહર્ષિ દયાનંદ આ મંત્રના ભાવાર્થમાં લખે છે કે यो जनो भूगर्म विद्या च चिकीर्षत स यमादिभि : क्रियाकौशलेश्चान्त : करण 'पवित्रीकृत्य, तत्त्वानां विज्ञानाय प्रज्ञा समज्य एतानि गुणकर्म स्वभावतो विदित्वोपयुञ्जीत અર્થાત યોગવિદ્યાના જિજ્ઞાસુએ પહેલાં યમનિયમ આદિના અનુષ્ઠાનથી મનને પવિત્ર કરવું જોઈએ. અને અંતઃકરણની પવિત્રતાથી ઋતંભરા=સૂક્ષ્મ પદાર્થોના ગ્રહણમાં સમર્થ પ્રજ્ઞા પ્રાપ્ત કરીને પરમેશ્વરના ગુણ, કર્મ, સ્વભાવને જાણીને ઉપાસના કર્યા કરે. (૨) દુઃખોથી છૂટીને મોક્ષ-પ્રાપ્તિને માટે પરમેશ્વરનું ધ્યાન અપરિહાર્ય છે - પરિશિષ્ટ ૩૬૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401