Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 381
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગસાધકનું આવશ્યક કર્તવ્ય - देव सवित : प्रसुव यज्ञं प्रसुव यज्ञपति भगाय। લિવ્યો ગર્વ તપૂ વતનઃ પુનાનુ વાવતિ : સ્વતા (યજુ. ૧૧૭) અર્થ-હે તેવ) સત્ય યોગવિદ્યા દ્વારા ઉપાસનાને યોગ્ય, દિવ્ય વિજ્ઞાનના દાતા (લવિત એ બધી સિદ્ધિઓના ઉત્પાદક ભગવન્! આપ (૧) અમારા (મ) અખિલ ઐશ્વર્યને માટે (યજ્ઞમ) સુખદાયક વ્યવહારને પ્ર+સુવ) ઉત્પન્ન કરો (યજ્ઞપતિ) આ યજ્ઞના પાલકને (U+જુવો ઉત્પન્ન કરો. આપ (થર્વ) પૃથ્વીને ધારણ કરનારા (દિવ્ય) શુદ્ધ ગુણ, કર્મોમાં સર્વ શ્રેષ્ઠ તપૂ) વિજ્ઞાનથી પવિત્ર કરનારા છો, તેથી તે.) અમારા તમ) વિજ્ઞાનને પુનાતુ) પવિત્ર કરો. આપ (વાવ) સત્ય વિદ્યાથી યુક્ત વેદવાણીનો (પતિ) પ્રચાર કરવાથી, રક્ષક છે, તેથી :) અમારી (વાવ) વાણીને () સ્વાદિષ્ટ=મધુર કરો. (દયા. યજુર્વેદ ભાષ્ય-ભાસ્કરમાંથી) યોગ સાધકને માટે અહીં કેટલાક આવશ્યક નિર્દેશ કરવામાં આવ્યા છે. - (૧) યજ્ઞ= શ્રેષ્ઠ કર્મોને કરે, અપકર્મ તથા અકર્મનો સદા ત્યાગ કરે - Uસુવ નો અર્થ છે - પ્રેરણા કર. કર્મની પ્રેરણા ત્યારેજ થઈ શકે છે, જયારે પોતે પણ કર્મ કરતા હોય અને સાથે જ બીજાને પણ શુભ કર્મ કરવા માટે ઉત્સાહિત કરતા રહેતા હોય. (૨) યજ્ઞાતિમ્ = શુભ કર્મના પાલક ભગવાનને લોક કલ્યાણને માટે પ્રેરે અર્થાત સદા ભગવાન પાસે સંસારનાં ભલાની કામના કરે. ભગવાનને કોઈની પણ બુરાઈને માટે કયારે પણ પ્રાર્થના ન કરે. (૩) વિદ્વાનોના સત્સંગથી સદા પોતાના જ્ઞાનનું સંશોધન કરતો રહે. પ્રભુની ઉપાસનાથી પણ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. માટે પ્રભુની ઉપાસનામાં પ્રમાદ ન કરે. (૪) ત = અન્નની પવિત્રતાનું સદા ધ્યાન રાખે. અન્યાયથી અર્જિત પાપયુક્ત અન્નનું ગ્રહણ કદી પણ ન કરે. માંસ, મદિરા, ઈડાં વગેરે અભક્ષ્ય અને અપેય પદાર્થોનું સેવન ન કરે. (૫) યોગાનુષ્ઠાન માટે પ્રાણશક્તિનો સંગ્રહ કરે. (૬) યોગસાધકનો વ્યવહાર ઘણો જ મધુર હોવો જોઈએ. ઋષિએ એનો ભાવ આ પ્રકારે દર્શાવ્યો છે - 'येजगदीश्वरवाग्वत्स्ववाचंशुन्धन्ति, तेसत्यवाचःसन्तः सर्वक्रियाफलान्याप्नुवन्ति (યોગોપનિષદમાંથી) યોગસાધના કરવાથી શું લાભ છે? इमं नो देव सवितर्यशं प्रणय देवाव्य सखिविदं सत्राजितं धनजितं स्वर्जिनम्। આવા તો સમય જાય પાર હાયવરિ સ્થાપા (યજુ. ૧૧/૮) અર્થ - હે તેવી સત્ય કામનાઓને પૂર્ણ કરનારા સિવિતા) અંતર્યામીરૂપથી આત્મામાં પ્રેરણા કરનારા જગદીશ! આપ (૧) અમારા (૧૫) આ વાગ્યમ) વિદ્વાનો અથવા પરિશિષ્ટ ૩૭૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401