Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 380
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગ કરી દેવો જોઈએ. ગુરુજનોની સદા નમસ્કાર વગેરેથી અર્ચના કર્યા કરે. (૪) બ્રહ્મવિદ્યાના મહાભંડાર વેદનો સદા અભ્યાસ કરે. (૫) મહારાજ (મહર્ષિ દયાનંદે) તેનો ભાવાર્થ એ બતાવ્યો છે કે – योग जिज्ञासुभिराप्ता योगारूढा विद्धांस : संगन्तव्या .....। યોગના જિજ્ઞાસુઓએ યોગારૂઢ વિદ્વાનોની સંગતિ કરવી જોઈએ. (યોગોપનિષદમાંથી) પ્રાણને વશમાં કરવાથી મન તથા ઈદ્રિયો વશમાં થઈ જાય છે - यस्य प्रयाणमन्वन्य इद् ययुर्देवा देवस्य महिमानभोजसा । य: पार्थिवानि विममे स एतशो रजांसि देवः सविता महित्वना ।। (યજુ. ૧૧/૬) અર્થ-હેયોગી જનો!તમે લોકો વચ્ચે જે ફેવો બધા સુખોને આપનાર પરમેશ્વરની (દિમાનમ) સ્તુતિને પ્રિયાન) બધા સુખોના પ્રાપ્તિ-સાધન શ્રેષ્ઠ પ્રાણને મનુ કાર્યની પછી (ક) જીવ વગેરે વ્યિા :) વિદ્વાન લોકો વુિં:) પ્રાપ્ત કરે છે. અને () જે પરમેશ્વર (ત) પોતાની વ્યામિથી બધા જગતમાં પ્રાપ્ત (વિતા) બધા જગતના નિર્માતા (ટેવ) દિવ્યસ્વરૂપ ભગવાન છે, તે દિત્વના) પોતાના મહિમાથી (મોગલ) પરાક્રમથી (પર્થિવનિ) પૃથ્વી પર પ્રસિદ્ધ રાશિ) બધા લોકોનું વિ ) વિમાન આદિ યાનો જેવું નિર્માણ કરે છે, તે () જ ઉપાસનીય છે. (દયા. યજુર્વેદ-ભાગ્ય-ભાસ્કરમાંથી) અધ્યાત્મ પક્ષમાં - (ક) સવિતાદેવ મન છે. બીજો દેવ અહીં પ્રાણ=ઈદ્રિયો છે. બધી જ ઈદ્રિયો મનને આધીન છે. જ્યાં મનનું પ્રયાણ થાય છે, ત્યાં જ ઈદ્રિયો જતી રહે છે, કેમ કે મન આ બધાનો અધિષ્ઠાતા છે. એટલા માટે મંત્રના ઉત્તરાર્ધમાં કહ્યું છે. - “ : પાર્થિવાન વિમરસિ' જે પાર્થિવ=વિસ્તૃત, વિશાળ અથવા વિપુલ શક્તિ સંપન્ન નસિક લોકો=જ્ઞાન સાધન ઈદ્રિયોનું વિશેષરૂપથી માપન કરે છે, નિયમમાં રાખે છે. પોતાના મહત્વના કારણે તે સવિતાદેવ મનોવેવ પતશ : = આ બધાંને ગતિ આપે છે. આ અર્થ દ્વારા વેદ એક ગહન ઉપદેશ આપવા ઈચ્છે છે. “જો પોતાની ઈદ્રિયોને વશમાં કરવા ઈચ્છતા હો, એ બધાંનાં પ્રેરક મનને વશમાં કરો” (ખ) સવિતા મુખ્ય પ્રાણ છે, મુખ્ય પ્રાણના પ્રયાણની સાથે બીજા દેવો પણ પ્રયાણ કરવા લાગે છે... પ્રશ્રોપનિષદૂમાં જાણે આ જ મંત્રની વ્યાખ્યા કરી છે – “પાવન ત્યેવ સેવા : પ્રજ્ઞા विधारयन्ते, कतर एतत् प्रकाशयन्ते, क : पुनरेषां वरिष्ठ इति... तान् वरिष्ठ : प्राण ૩વાવ..અદવૈતરંવાડાપ્રવચૈતવાળવદથવિધારવાના કેટલાદેવ તે સ્થાવર જંગમ સૃષ્ટિને ધારણ કરે છે?... શરીરને પ્રકાશિત કરે છે. અને એમનામાં મુખિયો કોણ છે? .. તેમના બધામાં મુખિયા પ્રાણે કહ્યું – અજ્ઞાની ન બનો. હું જ પોતાની શક્તિને પાંચ પ્રકારથી ભાગ કરીને આ શરીરને સંભાળીને ધારણ કરૂં છું. ! (યોગોપનિષદ્ માંથી) ૩૭૪ યોગદર્શન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401