Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Vidve
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sula cha seri2.8!
Bowhudia (wed)-300 20p.
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
|| ઓરમ્ ।।
પાતંજલ - યોગદર્શન
મહર્ષિ વ્યાસનું ભાગ્ય-સ્વામી દયાનંદ સરસ્વતીની વ્યાખ્યાથી સુશોભિત હિન્દી વ્યાખ્યા
આચાર્ય રાજવીર શાસ્ત્રી (સં. દયાનંદ સંદેશ)
U.S.A.
ભારત
ગુજરાતી અનુવાદ ચિનુભાઈ ગોરધનભાઈ પટેલ
B.S. E. E., LL.B.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: 18, WOODHURST DR, VOORHEES, N. J. 08043, U. S.A., Phone No. 609 - 627 - 0762
: મોટી ખડકી, સામરખા, જિ. આણંદ (ગુજરાત)
પ્રગ
દર્શન યોગ મહાવિદ્યાલય
આર્યવન, રોજડ,
પો. સાગપુર, જિ. સાબરકાંઠા (ગુજરાત) - ૩૮૩ ૩૦૭ ફોન નં. (૦૨૭૭૪) ૭૭૨૧૭
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
PATANJAL YOGDARSHAN (ગુજરાતી)
પ્રથમ આવૃત્તિ: અધિક જેઠ માસ, વિ. સં. ૨૦૫૫ (જૂન ૧૯૯૯)
સૃષ્ટિ સંવત
: ૧,૯૬,૦૮,૫૩,૧૦૦
(૧) આર્ય સમાજ
મુખ્ય વિતરક
શ્રી રણસિંહ આર્ય
C/o. ડાઁ. સદ્ગુણા આર્યા ‘સમ્યક્’
પો. ગાંધીગ્રામ, જૂનાગઢ (ગુજરાત) ૩૬૨૦૦૧
પ્રાપ્તિસ્થાન
મહર્ષિ દયાનન્દ માર્ગ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૨૨
www.kobatirth.org
(૨) આર્ય સમાજ
મહર્ષિ દયાનન્દ માર્ગ, ઝંડા ચોક પાસે, ગાંધીધામ (કચ્છ) ૩૭૦ ૨૦૧ (૩) આર્ય સમાજ
દત્ત એપાર્ટમેન્ટ, મકરપુરા, વડોદરા.
(૪) આર્ય સમાજ
(૫) આર્ય સમાજ
રાજકોટ | ભરુચ | જૂનાગઢ | ધાંગધ્રા ટંકારા | જામનગર | પોરબંદર.
ઘાટકોપ૨ / કાકડવાડી; મુંબઈ.
(૬) અરવિંદ રાણા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) અવધેશપ્રસાદ પાંડેય
૭૯૧)ડી ૩, પંચશીલ પાર્ક, સેકટર-૨૧, ગાંધીનગર. ફોન નં. : (૦૨૭૧૨) ૨૫૬૧૫
પ્લોટ નં.-૧૬૫૨/૧, સેકટર-૨-ડી, ગાંધીનગર.
(૮) દર્શન યોગ મહાવિદ્યાલય
પ્રત : ૧૦૦૦
આર્યવન, રોજડ, પો. સાગપુર, જિ. સાબરકાંઠા-૩૮૩૩૦૭. (ગુજરાત)
ફોન નં. (૦૨૭૭૪) ૭૭૨૧૭
મુદ્રક : આકૃતિ પ્રિન્ટર્સ, અમદાવાદ. ૦
For Private and Personal Use Only
પડતર કિંમત ઃ રૂા. ૬૦/
ફોન : ૨૭૪૮૯૭૪
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
( દાતાનો પરિચય અને નિવેદન )
નામ : શ્રી જયંતિલાલ ખુશાલભાઈ પટેલ
તથા શ્રીમતી ગીતાબેન જયંતિલાલ પટેલ
B.A. (HONS) R.N. Bombay U.S.A. અમારા પિતાશ્રી ખુશાલભાઈ કાલિદાસ પટેલ મૂળ નિવાસી તરભણ (તા. નવસારી), પરિવારના જયેષ્ઠ પુત્ર હોવાથી, આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી નાની વયે જ માદરે વતનનો ત્યાગ કરીને સન ૧૯૩૯૪૦ના વર્ષોમાં કેન્યા (આફ્રિકા)માં ધંધાર્થે સ્થાયી થયા. ત્યાં શરૂઆતમાં નાના નાના ગામોમાં જ પોતાની કર્મભૂમિ બનાવીને અંતે કિસ્મુ ગામમાં સ્થિર થયા. સાદાઈ, ઉચ્ચ વિચારધારા તથા ધાર્મિકતા તેમના જીવનમાં સદાય ચમકતી હતી. તે સાથે કડક શિસ્તપાલનના આગ્રહી પણ હતા.
પૂ. માતુશ્રી વાલીબેન પણ સન ૧૯૩૯માં પૂ. પિતાશ્રી ખુશાલભાઈ સાથે જ આફ્રિકા આવ્યાં હતાં. બંને એ જીવનભર અથાગ મહેનત કરીને આર્થિક સ્થિતિ સુદઢ બનાવી. પોતાનાં પાંચ સંતાનોને યોગ્યતા મુજબ કેળવણી તેમજ શિક્ષણ આપ્યું. તેમનાં પાંચ સંતાનોમાંથી દીકરી ચંપાબેન તથા દીકરા ચંદ્રવદનભાઈ લંડન, યુ.કે. માં સ્થાયી થયા. જયારે જ્યેષ્ઠ પુત્ર શ્રી યંતિલાલ તથા અનુજ શ્રી રસિકભાઈ, તથા શ્રી કાન્તિભાઈ સાઉથ કેરોલિના અમેરિકામાં સ્થાયી થયા. તેમના ત્રણેય પુત્રો હોટેલ-મોટેલના વ્યવસાયમાં પરોવાયેલા છે.
મારા પતિ શ્રી જે. કે. પટેલ સને ૧૯૭૮માં અમેરિકામાં આવ્યા અને ત્યારથી જ હોટેલ-મોટેલના વ્યવસાયમાં જોડાયેલા છે. ૧૯૯૬-૯૭ના વર્ષમાં તેઓશ્રી અહીંની એશિયન-અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ હતા.
આ પુસ્તક છપાવવામાં પૂ. શ્રી ચિનુભાઈ જી. પટેલે ખૂબજ મહેનત કરી છે. તે બદલ તેમનો અમારા પરિવાર તથા કુટુંબ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કરૂ છું.
શ્રીમતી ગીતાબેન જે. કે. પટેલ B.A: (HONS) R.N. Bombay U.S.A. 4634 TOWN CREEK ROAD, ALKEN S.C. 29804 U.S.A.
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે શબ્દO
માનવે પાછલા કેટલાંક વર્ષોમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં ચમત્કારિક ઉન્નતિ કરી છે. ખાદ્યાન્ન, વેશ પરિધાન, ભવન, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર, ઉદ્યોગ, વ્યાપાર આદિના માધ્યમથી મનુષ્યનું ભૌતિક જીવન તો અવશ્ય જ ઊંચુ થયું છે. પરંતુ ધર્મ (અધ્યાત્મ)ના ક્ષેત્રમાં અપેક્ષિત ઉન્નતિ કરી નહીં શકવાના પરિણામસ્વરૂપ આજે ભોગ-સાધનોના વિપુલ સંગ્રહની વચમાં બેઠેલો હોવા છતાં પણ મનુષ્ય અશાંત, અસંતુષ્ટ, ચિંતિત, ભયભીત, પરતંત્ર અને સંતપ્ત બની ગયો છે.
જીવનના અંતિમ ઉદ્દેશ્ય પૂર્ણ અને સ્થાયી સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે વિજ્ઞાન અને ધર્મ બંનેની નિતાંત અપેક્ષા છે – જો એક, પગ સમાન હોય તો બીજું આંખ સમાન. વિજ્ઞાન વિના જો મનુષ્ય લંગડો છે, ગતિ નથી કરી શકતો તો બીજી બાજુ અધ્યાત્મ વિના મનુષ્ય આંધળો છે, કુમાર્ગનો રાહી બની દુઃખ ભોગવી રહ્યો છે. - આજે એક તરફ પાશ્ચાત્ય ભૌતિક વૈજ્ઞાનિકો કેવળ દશ્યમાન=ઈદ્રિયગમ્ય પદાર્થોનાં અસ્તિત્વને જ સ્વીકારી ઈદ્રિયો દ્વારા સેવાતા પાંચ ભૌતિક વિષયોને જ, જાણો, પ્રાપ્ત કરો અને ભોગવો” એવો નિર્દેશ કરી રહ્યા છે. આ પાંચ ઈદ્રિયવિષયો ઉપરાંત કોઈ અન્ય આનંદદાયક પ્રાપ્ય પદાર્થ પણ છે જેને જાણી, માની અને પ્રાપ્ત કરીને જ પૂર્ણ પ્તિ થઈ શકે છે, એવી તેઓની માન્યતા નથી. ધર્મ-અધર્મ, પાપ-પુણ્ય, કર્મફળ, સંસ્કાર, પુનર્જન્મ, આત્મા આદિના અસ્તિત્વને પણ તેઓ સ્વીકાર નથી કરતાં.
તો બીજી બાજુ પૂર્વનાં અપૂર્ણ અધ્યાત્મવાદીઓ આ સમસ્ત દશ્યમાન-ઈદ્રિયગમ્ય-ભૂતભૌતિક પદાર્થો ને મિથ્યા બતાવી માત્ર અદશ્યમાન ઈન્દ્રિયોથી અપ્રત્યક્ષ આત્મા-પરમાત્મા આદિ પદાર્થોને જ જાણવા, પ્રાપ્ત કરવા ઉપર ભાર આપી રહ્યા છે.
સંસારમાં સુખપૂર્વક રહેવા માટે કેવળ શરીરને જ સ્વસ્થ, સુંદર, બળવાન, પુષ્ટ, આકર્ષક, દીર્ધાયુ બનાવવાની અપેક્ષા નથી હોતી પરંતુ શાંતિ, પ્રસન્નતા, સંતોષ, નિર્ભીકતા, સ્વતંત્રતા માટે આત્મા અને મનને પણ શુદ્ધ અને બળવાન બનાવવાની અપેક્ષા હોય છે. ઋષિઓએ આ બીજા પ્રકારના કાર્યો માટે યોગનાં આઠ અંગોના પરિજ્ઞાન સાથે યોગાભ્યાસ કરવાનો ઉપદેશ કર્યો છે. દર્શનોમાં
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણવેલ આત્મા-પરમાત્મા, મન-બુદ્ધિ, ઈદ્રિયો, સંસ્કાર, દોષ, કર્મ, કર્મફળ, પુનર્જન્મ, સુખ-દુઃખ, વિદ્યા-અવિદ્યા, બંધન-મોક્ષ આદિ પદાર્થોનાં સ્વરૂપને મનુષ્ય જો સારી રીતે જાણી લે, તો કેવળ વ્યક્તિગત અને પારિવારિક જ નહીં, પરંતુ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વવ્યાપી હિંસા, જૂઠ, છળ-કપટ, અન્યાય, ચોરી, જારી આદિ સમસ્ત અનૈતિક દૂષણો પણ દૂર થઈ શકે છે.
- યોગાભ્યાસ કરવાથી શરીર– મન, ઈદ્રિયો, બુદ્ધિનાં પ્રેરક, સંચાલક, નિયંત્રક, ચેતનતત્ત્વ આત્માને તથા સમસ્ત દશ્યમાન, અદશ્યમાન વિશાળ બ્રહ્માંડની પાછળ એક સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિરાકાર, ન્યાયકારી, દયાળુ, ચેતનતત્ત્વ પરમાત્માનો બોધ થાય છે. આ યોગાભ્યાસના માધ્યમથી વ્યક્તિની બુદ્ધિ સૂક્ષ્મ થાય છે, સ્મૃતિશક્તિ વિકસિત થાય છે, એકાગ્રતા વધે છે, ઈદ્રિયો પર સંયમ થાય છે અને મન પર અધિકારની પ્રાપ્તિ થાય છે જેના પરિણામસ્વરૂપે યોગાભ્યાસી વ્યક્તિ પોતાના મનમાં વિદ્યમાન રાગ, દ્વેષ, મોહ આદિથી સંબંધિત અવિદ્યાજનિત કુસંસ્કારોને ઓળખી એમને દબાવવામાં, નિર્બળ કરવામાં અને આગળ વધીને નષ્ટ કરવામાં સમર્થ થઈ જાય છે. આ સંસ્કારોની વિદ્યમાનતામાં જ વ્યક્તિ સંસારમાં અનિષ્ટ કર્મો કરે છે અને દુઃખોને ભોગવે છે.
આ યોગદર્શનમાં જન્મમરણના ચક્રમાંથી છૂટી મોક્ષપ્રાપ્તિ કરવાનું સમસ્ત વિધિવિધાન આપવામાં આવ્યું છે. સાથે સાથે યોગમાર્ગમાં આવનારા વિવિધ સાધકો, બાધકો (=બાધાઓ) અને સિદ્ધિઓ આદિનું પણ વિધાન કરવામાં આવ્યું છે, ગુજરાતી ભાષામાં વ્યાસભાષ્યની આર્ષ ટીકાનો અનુવાદ શ્રી ચિનુભાઈ પટેલે કરીને ગુજરાતી પાઠકો માટે એક મહાન ઉપકાર કર્યો છે. આર્યજગતના કૃતભૂરિપરિશ્રમ, યોગનિષ્ઠ સ્વામી સત્યપતિજી પરિવ્રાજકના યોગસંબંધી વ્યવહારિક મંતવ્યો, નિર્ણયોનો પણ સિદ્ધિઓના પ્રકરણમાં સમાવેશ કરી દેવામાં આવેલ છે જેનાથી આ ગુજરાતી આવૃત્તિના મહત્ત્વમાં વિશેષ વૃદ્ધિ થવા પામેલ છે. શ્રી દિનેશકુમાર સુખડિયા તથા નલિનચન્દ્ર મોદીએ પૂરતો પુરુષાર્થ કરી ભાવાનુવાદ તથા મુદ્રણ સંબંધી ત્રુટિઓનું સૂક્ષ્મતાથી પર્યાવલોકન કરી યથાસંભવ પરિષ્કાર કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. અનુવાદક, સંપાદક, મુદ્રક, મુદ્રણસંશોધકો, દાની, વિતરકો સર્વે પ્રતિ શુભકામના પ્રકટ કરતાં એવી આશા કરું છું કે યોગ-જિજ્ઞાસુ, સ્વાધ્યાયશીલ, ધાર્મિક સજ્જનો આ પ્રાચીન બ્રહ્મવિદ્યાના અદ્વિતીય ગ્રંથનો અભ્યાસ કરીને પોતાના જીવનનાં ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ થશે.
એ જ આશા સાથે –
- જ્ઞાનેશ્વરાય.
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
અનુવાદક - ચિનુભાઈ ગો. પટેલ
પાતંજલ યોગશાસના મહર્ષિ વ્યાસકૃત ભાખના, મહાન વિદ્વાન આર્ય ગ્રંથોના અધ્યેતા માન્યવર આચાર્ય રાજવીર શાસ્ત્રીજીના કરેલા હિંદી અનુવાદનું ગુજરાતી ભાષાંતર આર્ય પાઠકોના હાથમાં મૂક્તાં ઘણો જ આનંદ અનુભવું છું.
પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી અને તેમની અંતઃ પ્રેરણાથી ગુજરાતી અનુવાદ કર્યો છે, એમ કહું તો ખોટું નથી. કારણ કે હું પરમાત્માની ભક્તિ વૈદિક ઢંગથી કરું છું અને આ યોગશાસ્ત્ર પણ ભક્તિ વિજ્ઞાન જ છે. યોગશાસ્ત્ર તથા ઉપાસના એ ભક્તિ વિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો ગણીએ તોપણ અયથાર્થ નથી.
આ અનુવાદમાં ક્રમ આ પ્રમાણે છે - પ્રથમ સૂત્ર, પછી સૂત્રાર્થ, ભાખ-અનુવાદ અને આચાર્ય રાજવીર શાસ્ત્રીજીનો ભાવાર્થ અને છેલ્લે મૂળ ભાષ્યની પાદ-ટીપ્પણીને નોંધ રૂપે મૂકવામાં આવી છે. આ ગ્રંથમાં મહર્ષિ વ્યાસનું સંસ્કૃત-ભાપ્ય છોડી દેવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય જનતા સંસ્કૃત ભાષાથી અનભિજ્ઞ હોઈ, તેને પડતું મૂકવામાં આવ્યું છે છતાં પણ જે જિજ્ઞાસુને સંસ્કૃત ભાષ્ય જોવાની ઈચ્છા હોય તેમણે આચાર્ય રાજવીર શારીજીનું પાતંજલ-યોગશાસ્ત્ર જોવા વિનંતી છે. - આ યોગશારામાં સામાન્ય સંસારીઓ માટે પણ યોગમાં દાખલ થવાની રીત મહર્ષિ વ્યાસે બતાવી છે જેને ક્રિયાત્મક્યોગ કહે છે. સ્વાધ્યાય, તપ અને ઈશ્વર-પ્રણિધાન એ ત્રણ એનાં મુખ્ય અંગ છે. કોઈ પણ સંસારી વ્યક્તિ આ અંગોથી યોગમાં પ્રવેશ કરી શકે છે. તેમની વ્યાખ્યા તથા વિગતવાર વર્ણન માટે આ ગ્રંથનો સાધન-પાદ જોવા તેમ જ ચિંતન કરવા યોગ્ય છે.
અનુવાદના મૂળ હેતુ એ છે પ્રથમ તો આવાં વૈદિક સાહિત્ય ગુજરાતી ભાષામાં બિલકુલ ઉપલબ્ધ નથી. અને બીજુ એ કે આપણી ગુજરાતની ભલી ભોળી જનતા વિવિધ સંપ્રદાયોની મજબૂત પકડમાં છે કે જે પરસ્પર વિરોધ, મિથ્યાવાદ, મિથ્યા આડંબર, લોકેષણા, વિરેષણા, શિષ્ય-એષણાથી ખદબદી રહ્યા છે તદ્ઘપરાંત મૂર્તિપૂજા, અવતારવાદ, અનેક દેવ-દેવીઓની માન્યતા, ગુરૂપૂજા, અંધશ્રદ્ધા, અનેક ભગવાનોની માન્યતા તેમ જ ભગવાનને આપણા જેવા સંસારી (પત્નીવાળા) બનાવવા વગેરેની મિથ્યા કલ્પનાઓથી ગુજરાતના આસ્તિક જગતને મજબૂત પકડમાં લીધું છે. એતદર્થ
યોગદર્શન
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જનતાનું ધન હરણ કરવાની પ્રચંડ લીલા એક યા બીજા બહાના હેઠળ ચાલી રહી છે. દુઃખની વાત તો એ છે કે આજનો શિક્ષિત વર્ગ-એન્જિનીઅરો, ડૉકટરો, વકીલો તેમ જ વિદ્વાન વર્ગ પણ તેમાંથી બાકાત નથી તેનું મુખ્ય કારણ ઉપર જણાવ્યું છે તે છે - એટલે કે વૈદિક સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની પ્રજા વેપારી છે, એવી છાપ આપણી ગુજરાતની પ્રજાની સર્વત્ર છે એ દષ્ટિએ વિચારીએ તો ગુજરાત એક મોટું સાંપ્રદાયોનું બજાર છે. ભારતના કોઈ પણ રાજ્યમાં જે કોઈ સંપ્રદાયરૂપી દુકાન ન ચાલતી હોય તેવી બધીજ દુકાનોનું મોટું બજા૨ ગુજરાત બની ગયું છે. અને ગુજરાતી પ્રજા વેપારી હોઈ, સંપ્રદાયવાદીઓને તેમની દુકાનો ચલાવવાની ઘણી જ અનુકૂળતા આવી ગઈ અને ગુજરાતની પ્રજા તેમના ગ્રાહક પણ બની ગઈ.
આનો સીધો સાદો અર્થ એ થયો કે ઈશ્વરની ભક્તિના અંચળા હેઠળ આપણને સંપ્રદાયવાદીઓના ઢોંગ, ધતિંગ અને પાખંડ ગમે છે. કારણ ગમે તે હોય પરંતુ આપણે ઈશ્વરને તેમ જ તેમની ભક્તિને સાચા સ્વરૂપમાં સમજવી નથી, અરે ખોટી માન્યતાઓ અને આડંબરોને ત્યજીને તેમનાં સાચાં સ્વરૂપને પણ સમજવા તૈયાર નથી એ ઘણા જ દુઃખની બાબત છે. આપણા આવા માનસિક પ્રતિભાવથી સંપ્રદાયવાદીઓને પણ આપણી ભક્તિ માફક આવી ગઈ છે.
પરંતુ હે મારા સુજ્ઞ ગુજરાતી ભાઈ-બહેનો આ નથી ભક્તિ કે નથી આવી રીતે ભક્તિ કરવાનું કોઈ પણ આર્પ-ગ્રંથમાં પ્રમાણ. એ તો માત્ર સંપ્રદાયવાદીઓની મિથ્યા કલ્પનાથી માનેલા ભગવાન છે, જે ભક્તિ કરવાથી આપણો મનુષ્યજન્મ એળે (નકામો) જાય છે, કારણ કે એમાં આત્માને કંઈ જ લાભ થતો નથી. એનાથી નથી તો પુણ્ય મળતુ કે ન તો એ શુભ કર્મ છે. ટૂંકમાં એવી ભક્તિનું કોઈ ફળ નથી. ઊલટું આ પછીનાં જીવન પછી અશુભ કર્મ કર્યાં હશે તો પશુ-પક્ષી, કીટ, પતંગ વગેરે યોનિમાં જન્મ થશે. હા આપણી ભક્તિથી મઠાધિશો, મહંતો, તેમના શિષ્યો, મહાદેવ, મંદિરના પૂજારીઓ તથા બની બેઠેલા ગુરૂઓને આપણી અંધભક્તિનું ફળ જરૂર મળે છે. એટલે કે કોઈ પણ જાતનો પરિશ્રમ કર્યા વિના જ મિઠાઈ-મેવા, દાન, વાહ વાહ, મોજશોખ વગેરે માટેનું ધન તેઓને જરૂર મળે છે.
આ
માટે ગુજરાતની શાણી પ્રજાને આ યોગશાસ્ત્ર યાને ભક્તિ-વિજ્ઞાનનું એક વખત પણ વાંચન ક૨વા અનુરોધ કરૂં છું જેથી ઈશ્વરની સાચી ઉપાસના યાને ભક્તિ કેવી રીતે કરવી તેનું જ્ઞાન થઈ જાય અને મહાદેવ, મંદિરમાં જવું કે ન જવું તે વાત પણ સમજાઈ જાય.
યોગદર્શન
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છેલ્લે યોગદર્શન મહાવિદ્યાલય, આર્યવન, રોજડ, જિ. સાબરકાંઠાના મહાન વિદ્વાન તપસ્વી, સમાદરણીય બ્ર. આચાર્ય જ્ઞાનેશ્વર આર્યની પ્રેરણાથી આ ભાગ્યનો અનુવાદ કરવાનો ઉત્સાહ વધી ગયો કેમ કે તેને છપાવવાની સંપૂર્ણ જવાબદારી તેમણે સ્વીકારી છે તે બદલ હું કૃતકૃત્યતા અનુભવું છું તેમ જ તેમનો અધિકતમ ધન્યવાદ કરૂં છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરણીય શ્રી જ્યંતીલાલ કે. પટેલ તથા તેઓશ્રીનાં ધર્મપત્ની અ.સૌ. ગીતાબહેન પટેલ સાથે કેલિફોર્નિયામાં મળેલા, આર્યસમાજ ઑફ અમેરિકાના ૮ મા વાર્ષિક મહાસંમેલનમાં મારે આ યુગલનો પ્રથમ પરિચય થયો. મેં તેમને મારૂં થોડુંક ગુજરાતી સાહિત્ય પ્રદાન કર્યુ. તેમાંથી તેમને જાણ થઈ કે વૈદિક દર્શન ગ્રંથોનો અનુવાદ કરીને કોઈ પણ જિજ્ઞાસુના સ્વજનની સ્મૃતિ અર્થે પ્રકાશિત કરૂં છું એટલે તેમણે મારી સામે મા. શ્રી જે. કે. પટેલનાં માતા-પિતાના સ્મરણાર્થે કોઈક દર્શન ગ્રંથ પ્રકાશિત કરવા જણાવ્યું. મેં આચાર્ય શ્રી રાજવીર કૃત પાતંજલ - યોગદર્શન વ્યાસ ભાષ્યના ગુજરાતી અનુવાદની શરૂઆત તો કરી દીધેલી હતી જ. અને કોઈક પુરસ્કર્તા મળે તેની વિમાસણમાં હતો જ, ત્યારે તેમણે સામેથી જ પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો.
-
આમ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાએ શુભ કાર્ય સરળ બની ગયું. અ.સૌ. શ્રીમતી ગીતાબહેન જે. કે. પટેલ દંપતીએ આ ગ્રંથ છપાવીને પ્રકાશિત કરવામાં સંપૂર્ણ આર્થિક સહયોગ પ્રદાન કરીને મારા જેવા અનુવાદકને અત્યાધિક પ્રોત્સાહિત કર્યો છે. તે બદલ આર્ય યુગલને કોટિ કોટિ ધન્યવાદ કરૂં છું. અ.સૌ. શ્રીમતી ગીતાબહેન બી.એ. વીથ ઓનર્સ બોમ્બે યુનિવર્સિટીનાં ગ્રેજ્યુએટ છે તથા રજિસ્ટર્ડ નર્સની યુ.એસ.એ.ની ડીગ્રી પણ ધારણ કરેલી છે. એટલે શિક્ષણ ક્ષેત્રે ઘણાં જ આગળ છે. જયારે તેમના પતિ મા. શ્રી જ્યંતીલાલ કે. પટેલ વ્યાપાર ધંધામાં ઘણા જ કુશળ છે અને અહીંના હોટેલ-મોટેલના ધંધામાં વ્યસ્ત છે. તેઓશ્રી નાની મોટી ઘણી જ મોટેલોના માલિક છે.
એ આર્ય યુગલને સો વર્ષ અથવા તેથી પણ વધુ આયુષ્ય ૫રમાત્મા પ્રદાન કરે, તેમ જ આવાં શુભ કાર્યોમાં ભવિષ્યમાં સહયોગ પ્રદાન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા તેમને પ્રેરવા કૃપા કરે એવી હાર્દિક પ્રાર્થના કરૂં છું.
ચિનુભાઈ ગોરધનભાઈ પટેલ
B.S.E.E., LL.B.
- ન્યુજર્સી, યુ.એસ.એ.
યોગદર્શન
For Private and Personal Use Only
૩
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ્રાકથાન
પાઠકોની સમક્ષ આ યોગદર્શન તથા વ્યાસ-ભાગ્યની વ્યાખ્યા રજુ કરતાં જયાં અમને હાર્દિક પ્રસન્નતા તેમ જ આત્મસંતોષ થઈ રહ્યો છે, ત્યાં પાઠકોને પણ યોગદર્શનની આ અપૂર્વ વ્યાખ્યાથી અવશ્ય પ્રસન્નતા થશે, એવી અમને આશા છે. માનવજીવનનું ચરમ લક્ષ્ય છે-દુઃખોથી છૂટવું અને મોક્ષ પ્રાપ્ત કરવો, પ્રકૃતિનાં લાંબાં બંધનમાંથી છૂટીને પરમાત્માના પરમ આનંદની અનુભૂતિ કરવી અને અજ્ઞાન તથા મિથ્યાજ્ઞાનની કલુપિત, ભ્રાન્ત તથા ઘોર અંધકારની દશાઓમાંથી છૂટીને પવિત્ર જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત કરીને, સત્યની પ્રાપ્તિ કરવાની છે. આ ઉદેશ્યની પૂર્તિ દર્શનવિદ્યા વિના નથી થઈ શકતી. આજની વિષમ પરિસ્થિતિઓમાં માનવ કેટલો બ્રાન્ત થઈ ચૂક્યો છે અને તેના અશાંત, ભ્રાન્ત તેમ જ ક્લેશોમાં નિમગ્ન અંતઃકરણના પડદા પર અંકિત કલુષિત વાસનાઓને દૂર કરવા માટે તથા માનવજાતિની દુર્દશારૂપ જટિલ સમસ્યાનું શું સમાધાન હોઈ શકે? તેનો ઉત્તર આપતાં મહર્ષિ દયાનંદે કહ્યું છે –
અગર જો મને કોઈ પૂછે કે આ પાગલપનનો કોઈ ઉપાય પણ છે કે નહીં ? તો મારો ઉત્તર એ છે કે જોકે રોગ ઘણો જ વધી ગયો છે તો પણ તેનો ઉપાય થઈ શકે છે. જો પરમાત્માની કૃપા થઈ, તો રોગ અસાધ્ય નથી. વેદ અને છ (૬) દર્શનો જેવાં પ્રાચીન પુસ્તકોના જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરીને, બધા જ લોકોને, જેનાથી અનાયાસ પ્રાચીન વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એવો પ્રયત્ન કરવો જોઈએ..... સુગમતાથી જલદી લોકોની આંખો ખુલી જશે અને દુર્દશા દૂર થઈને સુદશા પ્રાપ્ત થશે.”
(ઉપદેશ મંજરી, ૧૩મો ઉપદેશ) મહર્ષિનાં આ અમૂલ્ય-વચન જ પ્રસ્તુત ભાષ્યનાં પ્રેરક બન્યાં છે. આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના સંસ્થાપક સ્વ. શ્રી લાલા દીપચંદજી આર્યએ જયારે આ વચન વાંચ્યાં, તો તેમના હૃદયમાં અગાઉથી વિદ્યમાન આર્મ-જ્ઞાન પ્રત્યે દઢ વિશ્વાસના અંકુરોને જાણે સંજીવની અમૃત-વર્ષા મળવાથી અપૂર્વ-શક્તિ પ્રાપ્ત થઈ અને એ નિશ્ચય કર્યો કે દર્શનોની વિદ્યાને જનસાધારણની ભાષામાં પ્રકાશિત કરાવવામાં આવે. અને તેમણે મને આ કાર્યને માટે પ્રેરણા જ ન આપી, પરંતુ આગ્રહપૂર્વક આ કાર્યમાં નિયુક્ત કર્યો. અને જેમ જેમ પ્રેસ કોપી તૈયાર થવા લાગી તેમ તેમ જ લાલાજી યોગ-દર્શનની પ્રેસ કોપીનું સ્વયં ઘણા જ ધ્યાનથી પારાયણ કરતા હતા અને એમ કહ્યા કરતા હતા કે જોકે આ દર્શનને મેં ઘણી વાર વાંચ્યું છે પરંતુ આ ભાષ્યથી અનેક સ્થળોનું મને ઘણું જ સ્પષ્ટીકરણ થઈ ગયું છે. આ ભાષ્યના પ્રકાશનને જોઈને તેમને કેટલી હાર્દિક પ્રસન્નતા થાત? પરંતુ ઈશ્વર ઈચ્છા બળવાન છે. વિધિના નિયમ અટલ છે. તે આપણી વચમાં ન રહી શકયા. તેમની જ પ્રેરણા તથા ઋષિઓના પ્રત્યે અતૂટ-આસ્થાના કારણે યોગદર્શનને વ્યાસ-ભાપ્ય સહિત પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાથે જ મહર્ષિ દયાનંદ,
યોગદર્શન
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃત વ્યાખ્યાઓના યથાસ્થાન સંનિવેશથી આ ભાષ્યનું મહત્વ ઘણું જ વધી ગયું છે. કેમ કે યથાર્થવેત્તા ઋષિઓની વ્યાખ્યા નિશ્ચંન્ત તેમ જ સ્પષ્ટ હોય છે. આશા છે કે સ્વાધ્યાયશીલ પાઠક આ ભાગ્યથી અવશ્ય લાભાન્વિત થશે જ.
(૧) દર્શનોનો દિવ્ય સંદેશ - (પરીક્ષા કરીને નિર્ણય કરવાનો છે)
બધાં દર્શનોનું એક જ લક્ષ્ય છે- દુઃખોનું મૂળ કારણ અવિદ્યાની નિવૃત્તિ કરાવીને મોક્ષની પ્રાપ્તિ કરાવવી. વિદ્યા નેત્રી મૂર્ત સર્વજોનાર (યોગ ભાપ્ય ૪/૧૧)
અવિદ્યા સમસ્ત કલેશોનું મૂળ કારણ છે. આ વ્યાસ ભાગ્ય પ્રમાણે સમસ્ત અજ્ઞાન તથા મિથ્યાજ્ઞાનોનું કારણ અવિદ્યા છે. અવિદ્યા અને તેના સંસ્કારોનો નાશ કરીને સત્યજ્ઞાનને પ્રાપ્ત કરાવવું જ બધા દર્શનકારોનો ઉદ્દેશ્ય છે. પ્રકૃતિથી લઈને પરમાત્મા સુધીનું સત્યજ્ઞાન કેવી રીતે સંભવ છે? તેના માટે દર્શનોમાં વિશેષ પદ્ધતિનો નિર્દેશ કર્યો છે. તે પદ્ધતિમાં ઉદ્દેશ્ય, લક્ષણ તથા તેની પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ વિના સત્ય-અસત્યનો નિર્ણય કરવો કદાપિ સંભવ નથી. મહર્ષિ દયાનંદે પ્રાચીન ઋષિઓની દર્શન-પદ્ધતિનો જ આશ્રય લઈને સમસ્ત મતમતાંતરવાળાઓને સત્ય-અસત્યના નિર્ણય માટે આહ્વાન કર્યું હતું. મહર્ષિએ સત્યપક્ષના નિર્ણય માટે પરીક્ષાની કસોટી બતાવતાં પોતાના ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે – (ક) “જે જે આ પરીક્ષાઓથી વિરુદ્ધ છે, તે તે ગ્રંથોને ન ભણે, નભણાવે. કેમ કે ‘નક્ષપ્રHTTખ્ય વસ્તુસિદ્ધિ !' લક્ષણ જેમ કે વિતી પૃથવી જે પૃથ્વી છે, તે ગંધવાળી છે. આવાં લક્ષણ તથા પ્રત્યક્ષ વગેરે પ્રમાણ, તેનાથી સર્વ સત્યાસત્ય અને પદાર્થોનો નિર્ણય થઈ જાય છે.” (સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ). (ખ) “હવે જે ભણવા-ભણાવવાનું છે, તે તે સારી રીતે પરીક્ષા કરીને થવું યોગ્ય છે. પરીક્ષા પાંચ પ્રકારથી થાય છે (૧) જે જે ઈશ્વરના ગુણ, કર્મ, સ્વભાવ અને વેદોને અનુકૂળ હોય તે તે સત્ય અને તેનાથી વિરૂદ્ધ અસત્ય છે. (૨) જે જે સૃષ્ટિક્રમને અનુકૂળ, તે તે સત્ય અને જે જે સૃષ્ટિક્રમથી વિરૂદ્ધ હોય તે બધું જ અસત્ય છે. જેમ કે કોઈ કહે કે “માતા-પિતાના યોગ વિના જ બાળક ઉત્પન્ન થયું.” આવું કથન સૃષ્ટિક્રમથી વિરૂદ્ધ હોવાથી સર્વથા અસત્ય છે. (૩) આપ્ત અર્થાત્ જે ધાર્મિક, વિદ્વાન, સત્યવાદી, નિષ્કપટીઓનાં સંગ ઉપદેશને અનુકૂળ છે. તે તે ગ્રાહ્ય અને જે જે વિરૂદ્ધ તે તે અગ્રાહ્ય છે. (૪) પોતાના આત્માની પવિત્રતા વિદ્યાને અનુકૂળ, અર્થાત્ જેવું પોતાને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, તેવું જ સર્વત્ર સમજી લેવું કે હું પણ કોઈને દુઃખ અથવા સુખ આપીશ તો તે પણ અપ્રસન્ન તથા પ્રસન્ન થશે અને (૫) આઠેય પ્રમાણો અર્થાત પ્રત્યક્ષ, આગમ, અનુમાન, શબ્દ, ઐતિહ્ય, અર્થપત્તિ, સંભવ અને અભાવ...............આ પાંચ પ્રકારની પરીક્ષાઓથી મનુષ્ય સત્ય-અસત્યનો નિશ્ચય કરી શકે છે. નહીંતર નહીં.
| (સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) આ જ પ્રકારે વિવાદાસ્પદ સંદિગ્ધ વિષયોમાં પણ સત્ય જ્ઞાનને માટે દર્શનોમાં
પ્રાક્રથન
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશેષ પરીક્ષા પદ્ધતિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે -
*
(૧) વેદ સ્વતઃપ્રમાણ ગ્રંથ છે. કુરાન, પુરાણ તથા બાઈબલ વગેરે નથી, તેનો નિર્ણય કેવી રીતે કરવો ? આ વિપયમાં દર્શનકારે સ્પષ્ટ ઉહાપોહ કરવાની જે પદ્ધતિ લખી છે, મહર્ષિ દયાનંદે તેને જ અપનાવીને સત્ય-અસત્યનો નિર્ણય કર્યો છે. દર્શનકાર લખે છે. તેવુ પ્રામાણ્યમનૃત-વ્યાધાતા-પુનવત્તોષમ્યઃ ।। (ન્યા. ૨૧/૫૭) અર્થાત્ જે પુસ્તકમાં ત્રણ દોપ હોય તે પ્રમાણ કરવા યોગ્ય નથી હોઈ શકતું. અર્થાત્ જેમાં મિથ્યાવાતોનો ઉલ્લેખ હોય, પરસ્પર વિરોધી વાતો લખી હોય અને પુનરુક્ત અસંબદ્ધ વાતોનો સમાવેશ હોય, તે પુસ્તક પ્રામાણિક નથી હોઈ શકતું. (* જોકે આ સૂત્ર કોઈ અન્ય વિષય પર દર્શનકારે લખ્યું છે. જેમ તે વિષયમાં આ હેતુઓ છે, તે જ રીતે અન્યત્ર પણ લગાવવું જોઈએ.)
(૨) અને ન્યાયની કસોટી બતાવતાં ન્યાય તથા વાત્સ્યાયનભાપ્ય (ન્યા. ૧ ૧ ૧)માં સ્પષ્ટ લખ્યું છે - ‘પ્રમાર્થપરીક્ષળ ન્યાય ઃ ।' પ્રમાણોથી કોઈ પદાર્થની પરીક્ષા કરવી જ ન્યાય છે. જેમ કે દીપક વગેરે પ્રકાશ કરવાનાં સાધનોથી વસ્તુઓનો ભાવ તથા અભાવનું જ્ઞાન થાય છે તે જ પ્રકારે પ્રમાણથી સત, અસત વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. (૩) અને જે વ્યક્તિઓ વેદ આદિ શાસ્ત્રો પર પણ વિશ્વાસ નથી કરતાં, તેમની સાથે સત્યાસત્યનો નિર્ણય કેવી રીતે કરવો ? તેના માટે દર્શનકારે પાંચ અવયવવાળા પરાર્થ અનુમાનનો નિર્દેશ કર્યો છે. અર્થાત્ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય તથા નિગમન દ્વારા સત્ય-અસત્યનો નિર્ણય કરવો. ન્યાયદર્શન ૧/૨/૧ માં વાદ (શાસ્ત્રાર્થ)નું સ્વરૂપ જ એ બતાવ્યું છે કે – પ્રમાણ તથા તર્કથી સ્વપક્ષનું ખંડન તથા પ૨પક્ષનું ખંડન કરવું જોઈએ અને પાંચ અવયવો દ્વારા પક્ષ-વિપક્ષનો નિર્ણય કરવો એને જ વાદ કહેવાય છે. હેતુ તથા ઉદાહરણ વગેરેથી હીન પ્રતિજ્ઞા કરનારો પરાજિત કહેવાય છે.
(૪) આ જ પ્રકારે પરીક્ષાની બીજી એક વિધિ - તર્ક છે. અનિર્ણીત વિષયનો નિર્ણય ક૨વાને માટે હેતુ આદિથી તત્ત્વજ્ઞાનને માટે ઊહા કરવી ‘તર્ક' કહેવાય છે. તર્કથી મિથ્યા મત-મતાંતરવાળા તો ઘણા જ ભયભીત રહે છે. પરંતુ ધર્મ-અધર્મના નિર્ણયમાં તર્ક ઘણો જ સહાયક થાય છે.
૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) આ જ પ્રકારે સૂક્ષ્મ વિષયોના જ્ઞાન માટે પણ પરીક્ષાની વિધિઓ દર્શનકારોએ લખી છે જેમ કે - કારણ વિના કાર્ય નથી થતું. અન્ય દ્વારા જોએલી કે સાંભળેલી વસ્તુનું સ્મરણ બીજાને નથી થતું. મૃત્યુનો ભય બધાને સતાવે છે, અને પૂર્વ અનુભવ વિના એ (ભય) નથી થઈ શકતો. એક સમયમાં એક જ જ્ઞાન થાય છે, અનેક નહીં. કર્તા વિના કોઈ વસ્તુ બની શકતી નથી. ઇત્યાદિ પરીક્ષાની વિધિઓથી પુનર્જન્મની, જીવાત્માની, ઇંદ્રિયોથી ભિન્ન મનની, સૂક્ષ્મ-પ્રકૃતિની, અને સર્વ વ્યાપક ૫રમાત્માની સત્તાનો બોધ થાય છે. આ પ્રકારની સૂક્ષ્મ વિષયોને જાણવાની પરીક્ષા-પદ્ધતિઓથી દર્શનશાસ્ત્ર ઓતપ્રોત છે. જેમને અપનાવવાથી બધી જ મિથ્યા-ભ્રાન્તિઓ, સંશયો તથા અજ્ઞાનનો
યોગદર્શન
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થઈને સત્યજ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. દર્શનકારોની આ પરીક્ષા-વિધિઓથી મિથ્યા મત-મતાંતરવાળા સિંહની ‘આગળ બકરીની જેમ ગભરાય છે. જેવા કે આળસુ, પુરુષાર્થહીન તથા મંદમતિ પરીક્ષાર્થી પરીક્ષાના નામથી જ ભયભીત રહે છે. આ જ પ્રકારે સત્યજ્ઞાનથી વિમુખ સ્વાર્થી, દુરાગ્રહી તથા મિથ્યા પક્ષવાળી વ્યક્તિઓ પણ આ સત્યની કસોટીઓથી ભયભીત જ નથી થતાં. બધે આને શુદ્ધ-વિરોધ અથવા કલહનું કારણ કહીને લોકોને બહેકાવે છે. પરંતુ અજ્ઞાનનો નાશ અને વિદ્યાની પ્રાપ્તિ આ વિધિઓ વિના કદાપિ સંભવ નથી. માટે દુઃખોથી છૂટવાને માટે દર્શનવિદ્યાનું પારાયણ અવશ્ય કરવું જોઈએ.
(૨) દર્શન કોને કહે છે સૃષ્ટિના પ્રારંભથી જ માનવમાં જિજ્ઞાસા અને અન્વેષણ (શોધ)ની પ્રવૃત્તિ રહી છે. માનવે જયારે આ ધરાતલ પર અવતરણ કર્યું અને પોતાનાં ચક્ષુઓને ખોલ્યાં, ત્યારથી જ તે પોતાની ચારેય તરફની વિદ્યમાન (દખાતી) પ્રાકૃતિક વસ્તુઓ, સૂર્ય, ચંદ્ર વગેરેનાં વ્યવસ્થિત ભ્રમણ, ઘુલોકવર્તી અસંખ્ય નક્ષત્ર મંડળ, બધા જ જીવોને કર્મ-પ્રમાણે સુખ દુઃખની અદ્ભુત વ્યવસ્થા કરનારા નિયંતા પરમેશ્વર વગેરેના વિષયમાં જાણવાની ઈચ્છા કરતો રહ્યો છે. આ જિજ્ઞાસા વૃત્તિને શાન્ત કરવા માટે તથા લૌકિક પારલૌકિક સુખોનાં સાધનોને પ્રાપ્ત કરવા માટે કરેલા સતત પ્રયત્નોનું જ આ ફળ છે કે માનવે લોક-લોકાંતરોમાં પણ પહોંચવાની સફળતા પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ પ્રાચીન ઋષિ-મુનિઓએ, ફક્ત ભૌતિક ઉન્નતિથી જ સંતોષ નથી માન્યો બલ્ક સૂક્ષ્મથી સૂક્ષ્મ, ગૂઢતમ, જે તત્ત્વોને સતત-સાધના તથા ઈશ્વર આરાધનાથી જાણવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આવા યથાર્થ-જ્ઞાનનું નામ “દર્શન' છે. તેનેતિ ટર્શનનું આ દર્શન શબ્દની વ્યુત્પત્તિથી પણ એ જ સ્પષ્ટ થાય છે કે સત અસત પદાર્થોના જ્ઞાનને જ દર્શન કહે છે. યોગદર્શન તથા વ્યાસ-ભાષ્યમાં દર્શન' શબ્દનો પ્રયોગ આ જ અર્થમાં કરતાં લખ્યું છે કે –
(ક) પરમાર્થતતુ જ્ઞાનદર્શન નિવતા (વ્યાસ ભાષ્ય ૩/૫૫)
(ખ) મેવ ટર્શને રાતિસેવ ડર્શનમ્ (વ્યાસ-ભાષ્ય ૨/૨૪) અર્થાત્ – સત્યજ્ઞાનથી અદર્શન =અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. અથવા સમસ્ત જ્ઞાનોમાં સર્વોત્તમ જ્ઞાન ખ્યાતિ=વિવેકખ્યાતિ છે. સૂત્રકારે બુદ્ધિને માટે પણ દર્શન શબ્દનો પ્રયોગ કર્યો છે - નશોરાવૈવામિત” (યો. ર/૬) પુરુષ અને બુદ્ધિને એક માનવી એ જ “અસ્મિતા' કલેશ છે. વ્યાસ ભાષ્યમાં અન્યત્ર અદર્શનને બંધનનું કારણ તથા દર્શનને મોક્ષનું કારણ બતાવતાં લખ્યું છે - “તથ્વીન વાર દર્શનાનિવર્તિત ' (યો. ર/ર૪) યથાર્થમાં માનવ જેમ જેમ તર્ક અને
પ્રાકથન
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બુદ્ધિ દ્વારા વિવિધ સમસ્યાઓનું સમાધાન અને દુઃખોથી નિવૃત્તિનો ઉપાય વિચારવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ જ તે દર્શનના ક્ષેત્રમાં પહોંચી જાય છે. સંસાર શું છે ? તેને બનાવવાનું શું પ્રયોજન છે ? તેને બનાવનારો કોણ છે ? વગેરે પ્રશ્નોનું સમાધાન દર્શન જ કરાવે છે.
(૩) દર્શનોનાં મૂળ વેદ છે
સૃષ્ટિની શરૂઆતમાં પરમગુરુ પરમાત્મા માનવોના કલ્યાણ અર્થે વેદનો ઉપદેશ કરે છે. વેદ બધી જ સત્ય-વિદ્યાઓનું મૂળ છે. વેદના આશ્રયથી જ સમસ્ત જ્ઞાન-વિજ્ઞાનનો સંસારમાં પ્રસાર થાય છે. દર્શન-વિદ્યાનો સ્રોત પણ વેદ જ છે. એટલા માટે તેમને ઉપાંગ કહે છે. આ વિષયમાં વૈદિક પ્રમાણ આ પ્રકારે છે. - (ક) જો અન્ના વેર રૂદ પ્રાવોષત્ ભુત આખાતા ત ય વિસૃષ્ટિ: ।।
(ઋ. ૧/૧૨૯/૬)
અર્થાત્ કોણ જાણે છે ? કોણ ઉપદેશ કરે છે ? અમારો જન્મ કેવી રીતે થયો છે ? આ સૃષ્ટિ કેવી રીતે બની ? વગેરે પ્રશ્નોનું મૂળ તથા તેમનો ઉત્તર વેદમાંથી મળે છે. માનવ પણ આ વિદ્યાને વેદોમાંથી જ શીખ્યો છે.
દુઃખપાશ
કરાવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ખ) ૩ઘુત્તમં વળ પાશમચ્છવાયાં વિનવ્યાં શ્રથાય ।। (ઋ. ૧/૨૪/૧૫) અર્થાત્ હે વરણીય પરમેશ્વર ! અમે ઉત્તમ, મધ્યમ તથા નિકૃષ્ટ ત્રણ પ્રકારનાં (બંધન)થી દુ:ખી છીએ. આપ જ્ઞાન પ્રકાશ દ્વારા આ દુઃખોનાં બંધનથી મુકત
(ગ) મં મા તપત્ત્પમિત : સપત્નીરવ પર્શવ : ।
મૂષો ન શિના વ્યવૃત્તિ મા.............. (ઋ. ૧/૧૦૫૮)
મનુષ્ય શતક્રતુ ઇન્દ્ર = પરમેશ્વરને પ્રાર્થના કરે છે અમને અજ્ઞાનના કારણે દુઃખ આ પ્રકારે દુઃખી કરી રહ્યાં છે, જેમ શોકય (સપત્નીઓ) પતિને સંતપ્ત કરતી રહે છે અથવા સ્વાર્થવશ ઉંદરની માફક મનુષ્ય તૃષ્ણા નદીમાં ડૂબેલો બીજાને નુકશાન કરવામાં સંકોચ નથી કરતો આ અયજ્ઞીય ભાવના જ માનવના દુઃખનું કારણ છે. (૫) વિદ્યયા મૃત્યુ તત્ત્ત વિદ્યયામૃતમ તે।। (યજુ. ૪૦/૧૪)
અર્થાત્ મૃત્યુ—ત્રિવિધ દુઃખોથી છૂટવાને માટે વિદ્યા તથા અવિદ્યા બંનેને જાણવી પરમ આવશ્યક છે. અવિદ્યા=(કર્મ તથા ઉપાસના)થી દુઃખોથી છૂટીને વિદ્યા દ્વારા જીવાત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે.
८
(૩) તમેવ વિવિત્વાતિમૃત્યુમતિ નાન્યઃ પા: વિદ્યતેઽયનાય।। (યજુ. ૩૧/૧૮) સંસારનાં સમસ્ત સુખ ક્ષણિક જ છે. તેમનું પરિણામ દુ:ખ જ હોય છે. માટે પ્રકૃતિનાં તત્ત્વોને જાણીને જીવાત્મા જયારે તેમની યથાવંતાને જાણી લે છે, ત્યારે તે પ્રકૃતિથી વિરક્ત થઈને પરમાનન્દ સ્વરૂપ પરમાત્માનો આશ્રય લે છે. અને દુઃખોના
યોગદર્શન
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધનથી મુક્ત થઈ જાય છે.
આ વૈદિક સત્ય માન્યતાઓનો જ આશ્રય લઈને જ દર્શનકારોએ ઈશ્વર, જીવ તથા પ્રકૃતિનાં સત્ય સ્વરૂપોને લક્ષણ, પરીક્ષા વગેરે કરીને સમજાવ્યાં છે. અને વૈદિક માર્ગને સરળ વિધિથી સમજાવીને આપણી સમક્ષ રજૂ કર્યો છે. એટલા માટે મહર્ષિ દયાનંદે વેદાંગ, ઉપાંગ તથા બ્રાહ્મણ ગ્રંથોને જ પ્રાચીન વેદ ભાપ્ય માન્યાં છે.
દર્શનો વિના વેદમંત્રોની વ્યાખ્યા કરવી કદાપિ સંભવ નથી. જેમ વેદ મંત્રોમાં ‘સહસ્ત્રશીર્ષા પુરુષ: સહસ્રાક્ષ: (યજુ.) વિષયામૃતમનુતે (યજુ.)વિદ્યાખ્યાવિદ્યાન્વ (યજુ.) ‘યુઝ્ઝતે મન :’ (ઋગ્.) વગેરેમાં પઠિત પુરુષ, વિદ્યા, અવિદ્યા, મન વગેરે શબ્દોની પરિભાષા દર્શનોમાં જ મળેછે. પરમાત્માનાં સાચા સ્વરૂપનો બોધ તો દર્શનોની વ્યાખ્યા વિના સમજી જ નથી શકાતો. વેદોક્ત ‘અાયન્ ‘શુદ્ધત્ ‘અપાવિન્દ્વમ્' વગેરે પરમેશ્વરને માટે વપરાયેલાં પદોની વ્યાખ્યા જ યોગદર્શનમાં કલેશ, કર્મ, વિપાકાશયથી રહિત પુરુષવિશેપ કહીને કરી છે. વૈશેપિકદર્શનમાં દ્રવ્ય વગેરે પદાર્થોના સાધર્મ-વૈધર્મનું કથન કર્યું છે. તે પણ વેદની રિતિ=ખંડીકરણ-વિશ્લેષણ અને અિિત= અખંડીકરણ=સંશ્લેષણ અથવા વિત્તિમવિત્તિ વિનવત્ વિદ્વાન્ (ઋ. ૪/૨/૧૧) ચિતિ=જ્ઞાન, અચિતિ=અજ્ઞાનનું સામાન્ય-વિશેષરૂપથી વિશ્લેષણ કર્યુછે. સાંખ્યદર્શનમાં સત્કાર્યવાદનો સિદ્ધાંત ૠગ્વેદના નાસદીય સૂક્તમાં પઠિત સત તથા અસત પદોની જ વ્યાખ્યા છે. ન્યાયદર્શનમાં પ્રમાણ, પ્રમેય, તર્ક વગેરેનું વિશેષ કથન કરવામાં આવ્યું છે. પ્રમાણોથી જ પદાર્થોની પરીક્ષા કરવાને ન્યાય માન્યો છે. તર્કને વેદમાં ન્હ’ શબ્દથી કહેવામાં આવ્યો છે. પ્રમેયાંતર્ગત આત્મા, મન, શરીર વગેરેનું મંત્રોમાં પર્યાપ્ત વર્ણન મળે છે. મીમાંસાદર્શનમાં - વૈદિક - યજ્ઞોની વ્યાખ્યા કરી છે. વેદ-મંત્રોમાં યજ્ઞ, યજમાન, આહવનીય, ગાર્હપત્ય વગેરેનું વર્ણન મળે છે. સત્યા : સન્તુ યજ્ઞમાનસ્ય મા :’વગેરે મંત્રોમાં યજ્ઞકર્તાની શુભાશંસા, અને ‘ૠનાં હ્તા પોષમાસ્તે પુપુષ્વાન્ ગાયત્ર ત્યાં ગાયતિ શવવરીજુ વગેરે મંત્રોમાં યજ્ઞના હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ તથા બ્રહ્મા ચારેય હોતાઓનાં વર્ણન મળે છે. વેદાન્ત દર્શનમાં વેદ પ્રતિપાદિત સિદ્ધાંતોની જ વ્યાખ્યા કરી છે. એમાં બ્રહ્મને વેદો તથા સૃષ્ટિની ઉત્પત્યાદિનું કારણ માન્યું છે. વેદમાં કહ્યું છે ‘તસ્માત્ યજ્ઞાત્ સર્વદુત ૠષ : સામાનિ શિરે (યજુ. ૩૧/૭) યં વિસૃષ્ટિયંત आबभूव.. ..યો અધ્યાધ્યક્ષ : ' (ઋ. ૧૦/૧૨૯/૭) ઇત્યાદિ મંત્રોમાં પરમેશ્વરને સૃષ્ટિનો કર્તા, નિયંતા તથા વેદજ્ઞાનને આપનારો કહ્યો છે. સપૂરે તદન્તિકે (યજુ.) વગેરે મંત્રોમાં પરમેશ્વરનું અજ્ઞાનવશ જ દૂરત્વ અને જ્ઞાનથી જ સમીપતા અથવા પ્રાપ્તિ કહી છે. આ જ માન્યતાઓનું વિસ્તૃત વ્યાખ્યાન યોગ તથા વેદાન્ત દર્શનમાં કરવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ છે કે દર્શનશાસ્ત્રો સમસ્ત વૈદિક-માન્યતાઓનું જ પ્રતિપાદન કરે છે. વેદોમાં જે વાતો બીજરૂપમાં કહી છે, તેમનું જ દર્શનકારોએ વિસ્તારથી પરીક્ષા કરીને તથા લક્ષણ સહિત વ્યાખ્યાન કર્યુ છે.
'
પ્રાક્મથન
For Private and Personal Use Only
૯
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) વૈદિક દર્શનોનો સામાન્ય પરિચય સમસ્ત ભારતીય દર્શનોને આસ્તિક નાસ્તિક ભેદથી બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જે દર્શન ઈશ્વર તથા વેદોકત વાતો પર વિશ્વાસ નથી કરતા, તે નાસ્તિક વર્ગમાં પરિગણિત કરવામાં આવે છે. તેમાં ચાર્વાક દર્શન, જૈન દર્શન તથા બૌદ્ધ દર્શન મુખ્ય છે. અને જે ઈશ્વર તથા વેદો પર વિશ્વાસ જ નથી કરતા, પ્રત્યુત તેને પરમ પ્રમાણ માનીને વેદાનુકૂળ વાતોનું વ્યાખ્યાન કરે છે, એવાં દર્શનોને આસ્તિકવર્ગમાં માનવામાં આવે છે - અને તેમનો સામાન્ય પરિચય આ પ્રમાણે છે. (૧) ન્યાય-દર્શન - મહર્ષિ ગૌતમ રચિત આ દર્શનમાં પ્રમાણ-પ્રમેય આદિ સોળ પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મોક્ષ-પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે, એમાં આ પદાર્થોના વર્ણનમાં આ ક્રમ રાખ્યો છે. - પ્રથમ ઉદ્દેશ્યકપદાર્થોનું નામપૂર્વક કથન. પછી તેમનાં લક્ષણ તથા ત્યારપછી તેમની વિસ્તૃત પરીક્ષા. વિદ્યામૃતનુતે આ વેદ-મંત્ર પ્રમાણે મોક્ષ-પ્રાપ્તિનો આ ક્રમ રાખવામાં આવ્યો છે - પદાર્થોના તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી ક્રમશઃ રાગ, દ્વેષ, લોભ આદિ દોષોની નિવૃત્તિ, અશુભ કર્મોમાં પ્રવૃત્તિનું ન થવું, ત્યારપછી જન્મ આદિ દુઃખોની નિવૃત્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને પ્રાર્થપરીક્ષ ચાલે? આ ન્યાયની પરિભાષા પ્રમાણે ન્યાય કરવાની પદ્ધતિ તથા તેમાં જય-પરાજયનાં કારણો (નિગ્રહસ્થાન વગેરે)નો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે. સંશયાસ્પદ વિષયો પર નિર્ણય કરવાનો પ્રકાર, વાદની પંચાવયવ આદિરૂપ પદ્ધતિ તથા વાદમાં થતાં હેત્વાભાસ, જલ્પ, વિતંડાવાદ વગેરે દોષોનો પરિહાર પણ સમજાવવામાં આવ્યો છે. સંશય, મિથ્યાજ્ઞાન આદિની નિવૃત્તિ ન્યાય દર્શનની શૈલીથી સુકર (સહેલું) તેમ જ સુગમ થઈ જાય છે. અને જે વેદ આદિ શાસ્ત્રો તથા ઈશ્વરને નથી માનતા તેમની સાથે અથવા કોઈપણ વિષય પર વાદ કેવી રીતે કરવો જોઈએ? તેમને હરાવવાની પાંચ અવયવરૂપ પરાર્થ-અનુમાનની વિશેષ પદ્ધતિનો પણ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. આ ન્યાયવિદ્યાને આન્વીક્ષિકી વિદ્યા પણ કહે છે. આ દર્શનમાં પરમેશ્વરને સૃષ્ટિકર્તા, નિરાકાર, સર્વવ્યાપક, જીવાત્માને શરીર વગેરેથી ભિન્ન પરિચ્છિન્ન તથા પ્રકૃતિને અચેતન તથા સૃષ્ટિનું ઉપાદાન કારણ માનીને સ્પષ્ટરૂપે મૈતવાદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ દર્શન પર મહર્ષિ વાત્સ્યાયનનું પ્રામાણિક પ્રાચીન ભાપ્ય ઉપલબ્ધ છે. (૨) વૈશેષિક – દર્શન - મહર્ષિ કણાદ-રચિત આ દર્શનમાં ધર્મના સાચા સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. એમાં સાંસારિક ઉન્નતિ તથા નિઃશ્રેયસ સિદ્ધિના સાધનને ધર્મ માનવામાં આવ્યો છે. માટે માનવના કલ્યાણને માટે તથા પુરુષાર્થ ચતુષ્ટય (ધર્મ, અર્થ, કામ, મોક્ષ)ની સિદ્ધિને માટે ધર્મનું અનુષ્ઠાન કરવાનું પરમ આવશ્યક માનવામાં આવ્યું છે. ધર્મના આ સત્ય સ્વરૂપને ના સમજીને મત-મતાંતરવાળાઓએ સંસારમાં ધર્મના નામ પર જે બાહ્ય આડંબર બનાવી રાખ્યો છે. અને તેઓ પરસ્પર દ્વેષ-અગ્નિથી
૧૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળી રહ્યા છે, તેનું સમૂળ નિરાકરણ ધર્મના સત્ય સ્વરૂપને સમજવાથી થઈ જાય છે. આ દર્શનમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ (૬) પદાર્થોના સાધર્મ તથા વૈધર્મના તત્ત્વજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ માનેલ છે. આ દર્શનની આ સાધર્મ્સ-વૈધર્મ જ્ઞાનની એક વિશેષ પદ્ધતિ છે, જેને ન જાણવાથી ભ્રાન્તિઓનું નિરાકરણ કરવું સંભવ નથી અને વેદ વગેરે શાસ્ત્રોને સમજવામાં પણ અત્યધિક ભ્રાન્તિઓ ઉત્પન્ન થાયછે. જેમ કે કોઈ નવીન વેદાન્તીએ અદ્વૈતવાદને સિદ્ધ કરવાને માટે કહી દીધું – નીવો બ્રોવ ચેતનત્થાત્ અર્થાત્ ચેતન હોવાથી જીવ તથા બ્રહ્મ એક જ છે, પરંતુ આ માન્યતાનું ખંડન સાધર્મ્સ-વૈધર્મથી થઈ જાય છે. જોકે જીવ-બ્રહ્મ બંને જ ચેતન છે પરંતુ આ સાધર્મ્સથી બંને એક નથી થઈ શકતા. તેમના વિશેષ ધર્મ તેમના ભેદક (જુદા પાડનાર) હોય છે. જેમ – કે ચાર પગ માત્ર હોવાથી ગાય-ભેંસ એક નથી થઈ શકતા. બ્રહ્મના વિશેષ ધર્મ છે – સર્વત્ર વ્યાપક, સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા વગેરે અને જીવના વિશેષ ધર્મ છે – પરિચ્છિન્ન, અલ્પજ્ઞ, ભોક્તા વગેરે. આ જ પ્રકારે પૃથ્વી વગેરે પંચમહાભૂત વિશેષ ધર્મોના કારણે જ જુદા-જુદા કહેવાય છે. આ દર્શનની સૂક્ષ્મ પદાર્થોને સમજાવવાની પદ્ધતિને ન જાણવાથી જ વેદાન્ત દર્શનનાં સૂત્રોની વ્યાખ્યામાં વધારેમાં વધારે ભ્રાન્તિઓ ઉત્પન્ન થઈ. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે અથવા નિમિત્ત કારણ ? આ ભ્રાન્તિનું નિરાકરણ આ દર્શનના ‘ધારાળપૂર્વક વાર્યનુળોત્કૃષ્ટ ' અર્થાત્ કારણના ગુણ કાર્યમાં હોય છે, આ નિયમને સમજવાથી સારી રીતે થઈ જાય છે. આ દર્શનની કસોટી ૫૨ પરીક્ષા કરતાં અદ્વૈતવાદાદિનો મિથ્યાવાદ સ્વતઃ જ ધરાશાયી થઈ જાય છે. આ દર્શન વેદોક્ત-ધર્મની જ વ્યાખ્યા કરે છે. આ દર્શનમાં વેદોને ઈશ્વરોક્ત હોવાથી પરમ પ્રમાણ માનવામાં આવ્યાં છે. આ દર્શનના સૂત્રો પર પ્રાચીન ‘પ્રશસ્ત-પાદ-ભાષ્ય' ઉપલબ્ધ છે.
(૩) સાંપ્ય – દર્શન – મહર્ષિ કપિલ રચિત આ દર્શનમાં સત્કાર્યવાદના આધાર ૫૨ આ સૃષ્ટિનું ઉપાદાન કા૨ણ પ્રકૃતિને માનેલ છે. આ દર્શનનો એ સ્પષ્ટ સિદ્ધાંત છે કે અભાવથી ભાવ અથવા અસતથી સતની ઉત્પત્તિ કદાપિ સંભવ નથી. સત કારણથી જ સત્કાર્યોની ઉત્પત્તિ થઈ શકે છે. અને આ અચેતન પ્રકૃતિ પરબ્રહ્મના નિમિત્તથી પુરુષને માટે પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિથી સૃષ્ટિરચનાનો ક્રમ તથા સંહારનો ક્રમ એમાં વિશેષરૂપે બતાવવામાં આવ્યો છે. નવીન વેદાન્તીઓની જગતને મિથ્યા માનવાની માન્યતાનું
આ દર્શનથી સમૂળગું ઉન્મૂલન થઈ જાય છે. આ દર્શનમાં પ્રકૃતિને પરમસૂક્ષ્મ કારણ તથા તેની સહિત ૨૪ (ચોવીસ) કાર્ય પ્રદાર્થોનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે અને પુરુષ ૨૫મું (પચ્ચીસમું) તત્ત્વ માનવામાં આવ્યું છે, કે જે પ્રકૃતિનો વિકાર નથી. આ પ્રકારે પ્રકૃતિ સમસ્ત કાર્ય-પદાર્થોનું કારણ તો છે જ, પરંતુ પ્રકૃતિનું કોઈ કારણ નથી, કેમ કે તેની શાશ્વત સત્તા છે. પુરુષ ચેતન તત્ત્વ છે તો પ્રકૃતિ અચેતન પુરુષ પ્રકૃતિનો ભોક્તા છે, પ્રકૃતિ સ્વયં ભોક્તા નથી. પુરુષ દરેક શરીરે જુદાં જુદાં હોવાથી અનેક છે.
પ્રાકથન
: ૧૧
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિ-પુરુષના સત્ય સ્વરૂપને જાણવું એ જ વિવેક કહેવાય છે અને વિવેકને પ્રાપ્ત કરવો
એ જ મોક્ષ કહેવાય છે.
મહર્ષિ કપિલના વિષયમાં નવીન દાર્શનિકોની એ મિથ્યા ધારણા છે કે તેઓ નાસ્તિક છે, કેમ કે તેઓ ઈશ્વરને નથી માનતા. પરંતુ દર્શનોના પારદષ્ટા મહર્ષિ દયાનંદે એ ભ્રાન્તિને મિથ્યા બતાવતાં સ્પષ્ટ લખ્યું છે કે – “જે કોઈ કપિલાચાર્યને અનીશ્વરવાદી કહેતો હોય તો જાણો કે તે જ અનીશ્વરવાદી છે, કપિલાચાર્ય નહીં” (સત્યાર્થ. સાતમો સમુ.) કપિલાચાર્યને નાસ્તિક બતાવનારા પ્રાયઃ આ સૂત્રને ઉદ્ધૃત કર્યા કરે છે - ‘ વરા fřદ્ધિ, (સાંખ્ય ૧/૯૨) અર્થાત્ સૂત્રમાં ઈશ્વરની સિદ્ધિનું ખંડન કર્યુ છે. પરંતુ તેમની આ માન્યતા પ્રકરણ વિરૂદ્ધ હોવાથી સત્ય નથી. સૂત્રમાં પાંચમી વિભક્તિ હેતુમાં છે. જેનાથી સ્પષ્ટ છે કે પ્રતિપાદ્ય પ્રતિજ્ઞા કંઈક જુદી (બીજી) જ છે. (સાં. ૧/૯૦, ૯૧) સૂત્રોમાં કહ્યું છે કે ઈશ્વરનુંયોગીઓને માનસ-પ્રત્યક્ષ થાય છે. જો ઈશ્વરનું માનસ-પ્રત્યક્ષ ન માનવામાં આવે તો શું આપત્તિ થશે ? આનો ઉત્તર (સાં. ૧/૯૨) સૂત્રમાં આપ્યો છે કે ઈશ્વરની સિદ્ધિ નહીં થઈ શકે.
આ પ્રકારે સાંખ્યનો ‘પુરુષ' શબ્દને સમજવામાં પણ ભ્રાન્તિ થઈ છે. સર્વત્ર પૂર્ણ હોવાથી પરમાત્માને પુરુષ કહે છે અને વિભિન્ન શરીરોમાં શયન કરવાના કારણે જીવાત્માને પણ પુરુષ કહે છે. નિરુક્ત (૨/૩)માં જીવાત્માથી પરમાત્માને જુદો બતાવવા માટે ‘અંતપુરુષ’ શબ્દનો અને યોગ દર્શનમાં ‘પુરુષ વિશેષ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. સાંખ્યમાં પુરુષ શબ્દથી કયાં પરમેશ્વરનું તથા કયાં જીવાત્માનું ગ્રહણ થાય છે, તેનું વિવેચન વિદ્વાન-પુરુષો જ કરી શકે છે. મહર્ષિ દયાનંદે સાંખ્યકારના ગૂઢ તત્ત્વોનું અનુશીલન (અભ્યાસ) કરીને લખ્યું છે કે - ઈશ્વરને જગતનું ઉપાદાન કારણ સાંખ્યમાં નથી માન્યું. નિમિત્ત કારણ માનવાનું કયાંય ખંડન નથી કર્યું. કેમ કે ઉપાદાન કારણ માનતાં દોષ બતાવતાં લખે છે –
પ્રષાનાતિયોમા ધ્વ સંપત્તિ ।। (સાંખ્ય ૫/૮) સત્તામાત્રાબ્વેત્ સવૈશ્વર્યમ્। (સાંખ્ય ૫/૯)
આની વ્યાખ્યામાં મહર્ષિ દયાનંદ લખે છે કે “પુરુષને પ્રધાન શક્તિનો યોગ તો પુરુષમાં સંગ-આપત્તિ થઈ જાય અર્થાત્ જેમ પ્રકૃતિ સૂક્ષ્મમાંથી મળીને કાર્યરૂપમાં સંગત થઈ છે તે જ રીતે પરમેશ્વર પણ સ્થૂળ થઈ જાય. એટલા માટે પરમેશ્વર જગતનું ઉપાદાન કારણ નથી, પરંતુ નિમિત્ત કારણ છે. જો ચેતનથી જગતની ઉત્પત્તિ હોય તો જેવો પરમેશ્વર સમગ્ર ઐશ્વર્યયુક્ત છે, તેવો સંસારમાં પણ સર્વ ઐશ્વર્યનો યોગ હોવો જોઈએ કે જે નથી. એટલા માટે પરમેશ્વર જગતનું ઉપાદાન કારણ નથી, પરંતુ નિમિત્ત કારણ છે.” (સ.પ્ર. સાતમો સમુલ્લાસ) આ સાંખ્ય સૂત્રોથી સ્પષ્ટ છે કે કપિલાચાર્યે ઈશ્વરની સત્તાનો નિષેધ કયાંય પણ નથી કર્યો, પરંતુ પરબ્રહ્મને જગતનું ઉપાદાનકારણ માનીનેસૃષ્ટિઉત્પત્તિ માનનારાઓના
૧૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષમાં દોષ બતાવ્યા છે અને સાંખ્ય સૂત્રોમાં (૩/૫૫-૫૭) ઈશ્વરને સર્વવિત્, જીવોના કર્મફળદાતા, તથા પ્રકૃતિનિયંતા માનીને ઈશ્વરની સત્તાને સ્પષ્ટરૂપથી માની છે. અને પાંચમા અધ્યાયના (૫/૪૫-૫૧) સૂત્રોમાં તો ઈશ્વરોક્ત વેદને પણ અપૌરુપેય હોવાથી સ્વતઃ પ્રમાણ માન્યા છે. એટલે અહીંયા પણ વેદોને ઈશ્વરોક્ત માનવાથી ઈશ્વરની સત્તાનો સ્વીકાર કર્યો છે. અને વેદોને ઈશ્વરોક્ત માનવા પર બળ આપતાં એ પણ લખ્યું છે કે વેદનો કર્તા કોઈપણ મુક્ત આત્મા અથવા બદ્ધ (બંધનવાળો) પુરુષ નથી થઈ શકતો. (૪) યોગ-દર્શન – મહર્ષિ-પતંજલિરચિત યોગદર્શનમાં ઈશ્વર, જીવાત્મા તથા પ્રકૃતિનું સ્પષ્ટરૂપે કથન કરવામાં આવ્યું છે. સાંખ્ય અને યોગના સિદ્ધાંતોમાં પર્યાપ્ત સામ્ય છે, એમાં ઈશ્વરનું સત્ય સ્વરૂપ, મોક્ષ પ્રાપ્તિનાં ઉપાય તથા વૈદિક ઉપાસના પદ્ધતિનું વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. યોગ કોને કહે છે ? જીવના બંધનના કારણો કયાં છે ? યોગસાધકની વિભિન્ન સ્થિતિઓ તથા વિભૂતિઓ કઈ કઈ છે ? મનની વૃત્તિઓ કઈ છે? મનનો સંબંધ કયાં સુધી પુરુષની સાથે રહે છે? ચિત્તવૃત્તિઓના નિરોધના શા ઉપાય છે ? ઇત્યાદિ યૌગિક વિષયોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વર્તમાનકાળમાં આસ્તિક જગતમાં ઉપાસના પદ્ધતિના નામ પર જે પાખંડ તથા પરસ્પર વિરોધી પરંપરાઓ પ્રચલિત થઈ રહી છે, તે ઉપાસના-યોગની પદ્ધતિને અનુકૂળ ન હોવાથી મિથ્યા છે. દેવી-દેવતાઓની પ્રતિમાઓની પૂજા, દેવી-જાગરણ, કબરોની પૂજા, ઊંચા સ્વરથી ઈશ્વરનું આહ્વાન કરવું, ઘંટ-ઝાલર વગાડીને ઈશ્વરની ઉપાસના સમજવી, વગેરે બધી જ માન્યતાઓ યોગભ્રષ્ટ તેમ જ યોગથી વિમુખ લોકો દ્વારા ચલાવવામાં આવી છે. પરમેશ્વરનું મુખ્ય નામ ‘ઓન (પ્રણવ)નો જપ ન કરીને, બીજા નામોથી પરમેશ્વરની સ્તુતિ, પ્રાર્થના તથા ઉપાસના અપૂર્ણ જ છે. યોગદર્શન પ્રમાણે પરમેશ્વરનું ધ્યાન બાહ્ય ન હોઇ આંતરિક જ હોય છે. જ્યાં સુધી ઇંદ્રિયો બાહ્ય-મુખી હોય છે, ત્યાં સુધી પરમેશ્વરનું ધ્યાન કાપિસંભવ નથી. એટલા માટે ઈશ્વરની સાચી ભક્તિને માટે યોગ-દર્શન એક અનુપમ શાસ્ત્ર છે. યોગ-દર્શન પર મહર્ષિ-વ્યાસનું પ્રાચીન તેમ જ પ્રામાણિક-ભાષ્ય ઉપલબ્ધ છે.
(૫) મીમાંસા-દર્શન ઃ મહર્ષિ – જૈમિનિ દ્વારા પ્રણીત આ દર્શનમાં ધર્મ અને ધર્મીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ દર્શનમાં વૈદિક યજ્ઞોમાં મંત્રોનો વિનિયોગ, યજ્ઞોની સાંગોપાંગ પ્રક્રિયાઓનો ઉદ્યપોહ કરવામાં આવ્યો છે. જો યોગ-દર્શન અંતઃકરણની શુદ્ધિના ઉપાયો તથા અવિદ્યાના નાશના ઉપાયોનું વર્ણન કરે છે, તો મીમાંસા માનવના પારિવારિક જીવનથી રાષ્ટ્રીય જીવન સુધીનાં કર્તવ્યો-અકર્તવ્યોનું વર્ણન કરે છે. જેનાથી સમસ્ત રાષ્ટ્રની સર્વવિધ-ઉન્નતિ સંભવ છે. અશ્વમેધ આદિ યજ્ઞોનું વર્ણન આજ વાતનું પરિચાયક છે. વૈશેષિક દર્શનના ‘તત્વપનાવાનાયસ્થ પ્રામાખ્યમ્’ તથા આ જ દર્શનના પ્રશસ્તપાદ-ભાષ્યના તત્ત્વે વનોના મિવ્યવતાવ્યાંરેવ ' માં જે વેદોને ઈશ્વરોક્ત હોવાથી પ્રામાણિક માનવામાં આવ્યા છે અને વેદોક્ત વાતોને જ ધર્મ માન્યો છે,
>
તે જ
પ્રાથન
For Private and Personal Use Only
૧૩
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતોની પુષ્ટિ મીમાંસામાં ‘અથાતો ધffઝા તથા ‘રોનાનો ધર્મ : ' કહીને કરી છે. યથાર્થમાં ક્રિયાત્મક રૂપનું ઉદાત્તરૂપ યજ્ઞ છે અને યજ્ઞોની મીમાંસા આ દર્શનમાં કરવામાં આવી છે. યજ્ઞ આદિ કર્મ-કાંડથી વેદ-મંત્રોનો અત્યધિક સંબંધ છે. સંપૂર્ણ કર્મકાંડ મંત્રોના વિનિયોગ પર આશ્રિત છે. મીમાંસા શાસ્ત્રમાં મંત્રોના વિનિયોગનું વિધાન કરવામાં આવ્યું છે. માટે ધર્મને માટે વેદને જૈમિનિએ પણ પરમ પ્રમાણ માન્યા છે, અને જેમ - નિરક્તમાં વેદ-મત્રોની સાર્થક્તાના વિષયમાં કોત્સના પૂર્વપક્ષને રાખીને યુક્તિયુક્ત ઉત્તર આપવામાં આવ્યો છે, તે જ રીતે મીમાંસા. (૧ર/૧)માં વેદમંત્રોને સાર્થક કહીને વિપક્ષના પ્રશ્નોનું સમાધાન કર્યું છે.
અને મીમાંસામાં વૈદિક યજ્ઞો પર સાંગોપાંગ ઊહાપોહ પણ કરવામાં આવ્યો છે. તેમાં મુખ્ય ભાગ ત્રણ માન્યા છે – દર્શપૂર્ણમાસ, જ્યોતિપ્રોમ = સોમયાગ, અને અશ્વમેધ. એ ત્રણેય પ્રકૃતિ યોગ હોવાથી મુખ્ય છે, અને તેમનો જે વિકૃત યોગ અગ્નિટોમ વગેરે છે, તે અપ્રધાન (ગૌણ) માનવામાં આવ્યા છે. યજ્ઞોમાં મંત્રોના વિનિયોગ પર જૈમિનિ મુનિએ શ્રુતિ, લિંગ, વાકય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા, આ મૌલિક આધાર માન્યા છે, જેની વ્યાખ્યા આ દર્શનમાં જ જોઈ શકાય છે, ઋત્વિજોના કર્મો પર વિચાર, સંવત્સર-યજ્ઞ વગેરેનું વૈજ્ઞાનિક વર્ણન, મંત્રનું લક્ષણ, વેદનું લક્ષણ, વેદ અને બ્રાહ્મણ ગ્રંથોના ભેદ, વેદોનું સ્વત: પ્રામાણ્ય, મંત્રોનો સ્વરસહિત પાઠ, અને યજ્ઞમાં એકશ્રુતિ પાઠ પર વિશેષ વિચાર, દેવતા વિચાર, વર્ણોને યજ્ઞનો અધિકાર, સ્ત્રીઓને યજ્ઞનો અધિકાર, નિપાદને પણ યજ્ઞ કરવાનો અધિકાર, વગેરે વિષયો પર આ દર્શનમાં ખૂબ ગૂઢ તેમ જ સ્પષ્ટ વિચાર કરવામાં આવ્યો છે. (૬) વેદાન્ત દર્શન-મહર્ષિ વ્યાસ દ્વારા પ્રણીત આ દર્શનને બ્રહ્મસૂત્ર' અથવા ઉત્તર મીમાંસા' પણ કહે છે. આ દર્શન પર શંકરાચાર્ય, રામાનુજ, મધ્વાચાર્ય વગેરે જુદા જુદા આચાર્યોએ પોતાના મતની માન્યતા પ્રમાણે વ્યાખ્યાઓ કરીને આ દર્શનના યથાર્થ સ્વરૂપને જ છૂપાવી દીધું છે. અને અધિકતર આ આચાર્યોની પોતાની માન્યતાઓને જ “વેદાન્ત' નામથી માનવામાં આવે છે. પરંતુ યથાર્થમાં મૂળદર્શનની વિરૂદ્ધ વ્યાખ્યાકારોની માન્યતાઓ કેવી રીતે માનવા યોગ્ય હોઈ શકે છે? વિચાર કરવાની વાત તો એ છે કે જો અદ્વૈતવાદ, વિશિષ્ટ-અદ્વૈતવાદ, વૈતવાદ, શુદ્ધ-અદ્વૈતવાદ વગેરે વેદાન્ત દર્શનના મૌલિક સિદ્ધાંત હોય, તો આ વાદોના પ્રવર્તક, આ આચાર્યોને શા માટે માનવામાં આવ્યા છે? પછી તો વેદાન્તદર્શનકારને જ આ વાદોના પ્રવર્તક માનવા યોગ્ય છે. પરંતુ એ વાદ વેદાન્તના નથી. એ તો આ આચાર્યોએ સ્વયં કલ્પના કરીને બનાવ્યા છે, અને એ બધા પાછા એક બીજાના પ્રબળ વિરોધી છે.
| વેદાન્તનો અર્થ છે - વેદોનો અંતિમ સિદ્ધાંત. વ્યાસમુનિના શિષ્ય જૈમિનિએ પૂર્વ મીમાંસામાં જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે, તે વાસ્તવમાં વ્યાસ મુનિને પણ અભીષ્ટ છે. જૈમિનિએ વનતિક્ષો ધર્મ કહીને ધર્મને વેદોક્ત માન્યો છે અને ધર્મનો ઉદેશ્ય ૧૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે - મોક્ષ અથવા ઈશ્વરની પ્રાપ્તિ. વેદાન્ત દર્શન તે ઈશ્વર (બ્રહ્મ)નું જ વિશેષ પ્રતિપાદન કરે છે. ધર્મજિજ્ઞાસા અને બ્રહ્મજિજ્ઞાસાનો પરસ્પર ઘનિષ્ઠ (ગાઢ) સંબંધ છે. આદર્શન પ્રમાણે બ્રહ્મ જગતના કર્તા, ધર્તા, સંહર્તા હોવાથી જગતનું નિમિત્તે કારણ છે, ઉપાદાન અથવા અભિન્ન નિમિત્તોપાદાન કારણ નથી. બ્રહ્મ સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, આનંદમય, નિત્ય, અનાદિ, અનંત આદિ ગુણવિશિષ્ટ શાશ્વત-સત્તા છે. તે જન્મ-મરણ વગેરે લેશોથી રહિત છે, તે નિરાકાર તથા નિત્ય છે. પ્રકૃતિને કાર્યરૂપ કરીને જગતની રચના કરે છે, પરંતુ સ્વયં અખંડ, નિર્વિકાર-સત્તા છે. ઋગવેદ વગેરે ચારેય વેદોનાં ઉપદેટા (ઉપદેશક) તે જ છે, જગતની સમસ્ત રચના તથા વેદોક્ત વાતોમાં પરસ્પર કયાંય વિરોધ નથી, માટે સમન્વય હોવાથી વેદ જ્ઞાનને આપનારા તથા જગતના કર્તા એકજ બ્રહ્મ છે. તે જ સર્વનિયતા થઈને જીવો માટે કર્મો પ્રમાણે ફળોની વ્યવસ્થા કરે છે.'
જીવ-બ્રહ્મની એકતા તથા જગત મિથ્યાનો સિદ્ધાંત મૂળ વેદાન્તની વિરૂદ્ધ હોવાથી મિથ્યા છે. આ દર્શનના પહેલા સૂત્રમાં ‘મથાતો ઘનિજ્ઞાસા' થી જ સ્પષ્ટ થાય છે કે જેને જાણવાની ઈચ્છા છે, તે ય (જાણવા યોગ્ય)=બ્રહ્મથી જુદો છે. નહીંતર સ્વયને જ જાણવાની ઇચ્છા કેવી રીતે થઈ શકે ? અને એ સર્વવિદિત છે કે જીવાત્મા અલ્પજ્ઞ, એકદેશી તથા અલ્પ સામર્થ્યવાળો છે, તથા તે દુઃખોથી છૂટવા ઇચ્છે છે. પરંતુ બ્રહ્મના ગુણ તેનાથી જુદા છે. વેદાન્તમાં મોક્ષમાં પણ જીવાત્માની સત્તા અલગથી સ્વીકાર કરેલી છે. અને જે વસ્તુ સતછે, તેના કારણમાં લયતો સંભવ છે, પણ અભાવ નહીં. આ સિદ્ધાંત અનુસાર કાર્ય જગતને પણ મિથ્યા નથી કહી શકાતું. અને નવીન વેદાન્તીઓનું એ કથન પણ મિથ્યા છે કે વેદાન્તમાં કર્મોનો ત્યાગ તથા ફક્ત જ્ઞાનનો ઉપદેશ છે. આ દર્શનમાં કર્મ કરવાનો સ્પષ્ટ ઉપદેશ મળે છે. આ વિષયમાં વેદાન્ત (૩/૧૯-૧૧) સૂત્રોમાં સુકૃત-દુકૃત કર્મોનું, વેદા. (૩|૩|૩)માં સ્વાધ્યાય કરવાનું, વેદા. (૩/૪/૬૦-૬૧)સૂત્રોમાં કામ્ય કર્મોને કરવાનું કથન અને વેદા. (૩/૪/૧૯)માં અગ્નિહોત્ર આદિ કર્મોનાં અનુષ્ઠાનનું વર્ણન મળે છે. આ સિવાય બ્રહ્મની ઉપાસના માટે યમ આદિ યોગાંગોનાં અનુષ્ઠાન કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે નવીન વેદાન્તની માન્યતાઓ મૂળ વેદાન્તથી સર્વથા વિરુદ્ધ હોવાથી મિથ્યા જ છે.
(૫) શું દર્શનોમાં પરસ્પર વિરોધ છે? ઉપર્યુક્ત છ (૬) દર્શનો ઋષિઓ દ્વારા પ્રણીત છે અને વૈદિક વાડ્મયમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે. સમસ્ત દર્શનોનો મુખ્ય ઉદેશ્ય, સૃષ્ટિનાં મૂળ તત્ત્વો તેમ જ ચેતન તત્ત્વો (જીવાત્મા-પરમાત્મા)નું યથાર્થ જ્ઞાન કરાવીને દુઃખોથી નિવૃત્તિ કરાવવાનો છે. “ઋષિ” શબ્દનો અર્થ છે - જે કોઈક પદાર્થનો સાક્ષાત્કાર કરી લે છે, તે તે વિષયનો ઋષિ કહેવાય છે. જેમ કે - આ શરીરમાં નેત્ર વગેરે ઈદ્રિયો પણ ઋષિ છે. જે વસ્તુને
પ્રાકથન
૧૫
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે નેત્રથી જોઈ લઈએ છીએ, તેના વિષયમાં શંકા નથી રહેતી. અથવા જેના વિષયમાં કાનોથી સાંભળ્યું છે, તેના પર પણ પૂરો વિશ્વાસ કરીએ છીએ. આ જ પ્રકારે
પિઓની વાતો પણ પ્રામાણિક હોય છે. અને જે વિષયનો સાક્ષાત્કાર કરીને શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે વિષયમાં બ્રાન્તિ થવી કદાપિ સંભવ નથી, અને ન તો બે પિઓની વાતોમાં પણ પરસ્પર વિરોધની સંભાવના હોઈ શકે છે.
પરંતુ દુર્ભાગ્યવશ મધ્યકાલીન મત-મતાંતરોના પ્રવર્તક કેટલાક દર્શનોના વ્યાખ્યાતાઓએ પોત પોતાના સાંપ્રદાયિક સિદ્ધાંતોની પુષ્ટિમાં દર્શનશાસ્ત્રોને પણ દાર્શનિક સંઘ-મંચનો અખાડો બનાવી દીધો છે. જેદર્શનોનો અભ્યાસ કરીને માનવની જ્ઞાનનીતરસની તૃપ્તિ, અજ્ઞાનની નિવૃત્તિ તથા દુઃખોથી મુક્તિ થતી હતી તે જ પરસ્પર વિરોધોના કાદવકીચડમાં ભ્રાન્તિઓનો સ્રોત મનાવા લાગ્યા અને દર્શનોની મૌલિક વાતોને જ ઓઝલ (ઢાંકી દઈને) કરી દઈને દર્શનકાર પિઓને જ પરસ્પર વિરોધી કહેવાનું શરૂ કરી દીધું. પરસ્પર-વિરોધ, મિથ્યા કલ્પિત ભ્રાન્તિરૂપ મેઘોથી દર્શનરૂપ સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી દેવામાં આવ્યો છે. અને જેમ સૂર્યના અભાવમાં હજારો દીપક પણ ઘોર અંધકારને છિન્ન ભિન્ન કરવામાં કદાપિ સમર્થ નથી થઈ શકતા, તે જ રીતે સત્યજ્ઞાનના પ્રકાશ વિના મત-મતાંતરોના ક્ષુદ્ર દીપક, અવિદ્યા, મિથ્યાજ્ઞાનને દૂર કરી શકયા નથી.
મહાભારત પછી પાંચ હજાર વર્ષો પછી આ દેશમાં એક પિએ જન્મ લઈને તથા યોગ-સાધના દ્વારા કુશાગ્રબુદ્ધિ થઈને સમસ્ત વૈદિક વાડમયને સારી રીતે પારખું, શાસોના વચનો પર પૂર્વાપર વિચાર કરીને, સત્ય સ્વરૂપને સમજ્યું અને દર્શનસૂર્યના આવરક મેઘસમૂહને છિન્ન-ભિન્ન કરતાં સ્પષ્ટરૂપે આ ઘોષણા કરી - દર્શનોમાં કયાંય પણ પરસ્પરવિરોધ નથી, પોત-પોતાના વિષયનું વર્ણન દરેક શાસકારે પોતાની રીતથી કર્યું છે. મહર્ષિ દયાનંદ લખે છે કે -
છ (૬) શાસ્ત્રોમાં અવિરોધ જુઓ જે આ પ્રકારે છે - મીમાંસામાં એવું કોઈ કાર્યજગતમાં નથી થતું કે જેના બનાવવામાં કર્મ ચણ ન કરવામાં આવે. વૈશેષિકમાં સમય લાગ્યા વિના બને જ નહીં. ન્યાયમાં ઉપાદાન કારણ ન હોવાથી કશુંય બની નથી શકતું. યોગમાં વિદ્યા, જ્ઞાનવિચાર ન કરવામાં આવે તો બની નથી શકતી. સાંખ્યમાં તત્ત્વોનો મેળ ન થવાથી બની નથી શકતું અને વેદાન્તમાં બનાવનારો ન બનાવે તો કોઈપણ પદાર્થ ઉત્પન્ન ન થઈ શકે. એટલા માટે સૃષ્ટિ છ (૬) કારણોથી બને છે, એ જ કારણોની એક એકની વ્યાખ્યા એક એક શાસ્ત્રમાં છે. એટલા માટે એમનામાં વિરોધ કંઈ નથી.
જેમ છ પુરુષ મળીને એક છાપરૂં ઉઠાવીને ભીંતો પર મૂકે તે જ રીતે સૃષ્ટિરૂપ કાર્યની વ્યાખ્યા જ શાસકારોએ મળીને પૂરી કરી છે. જેમ પાંચ આંધળા અને એક મંદ દષ્ટિવાળાને કોઈકે હાથીના એક એક ભાગને બતાવ્યો. તેમને પૂછયું કે હાથી
યોગદર્શન
૧૬
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવો છે? તેમનામાંથી એકે કહ્યું કે થાંભલા જેવો, બીજાએ સૂપડા જેવો, ત્રીજાએ સાંબેલા જેવો, ચોથાએ ઝાડૂ જેવો, પાંચમાએ ચોતરા જેવો અને છઠ્ઠાએ કહ્યું કે કાળોકાળો ચાર થાંભલા ઉપર કંઈક પાડાના જેવા આકારવાળો છે. આ જ પ્રકારે આજકાલના અનાર્ષ નવીન ગ્રંથોને ભણનારાઓએ...ઋપિ પ્રણીત ગ્રંથોને ન ભણીને....એક બીજાની નિંદામાં તત્પર થઈને ખોટો ઝગડો મચાવ્યો છે...........(સ. પ્ર. આઠમો સમુલ્લાસ) (ખ) “(પ્રશ્ન) જેવો સત્ય-અસત્ય અને બીજા ગ્રંથોનો પરસ્પર વિરોધ છે, તેવો જ બીજાં શાસ્ત્રોમાં પણ છે. જેમ સૃષ્ટિ વિષયમાં છ શાસ્ત્રોનો વિરોધ છે - મીમાંસા કર્મ, વૈશેષિક કાળ, ન્યાય પરમાણુ યોગ પુરુષાર્થ, સાંખ્ય પ્રકૃતિ, અને વેદાંત બ્રહ્મથી ઉત્પત્તિ માને છે. શું એ વિરોધ નથી ? (ઉત્તર) પહેલું તો સાંખ્ય અને વેદાન્ત સિવાય બીજાં ચાર શાસ્ત્રોમાં સૃષ્ટિની ઉત્પત્તિ પ્રસિદ્ધ નથી લખી. અને તેમનામાં વિરોધ પણ નથી. કેમ કે તમને વિરોધ અવિરોધનું જ્ઞાન નથી. હું તમને પૂછું કે વિરોધ કઈ જગાએ હોય છે? શું એક જ વિષયમાં અથવા જુદા જુદા વિષયોમાં? (પ્રશ્ન)એક વિષયમાં અનેકોના પરસ્પર વિરૂદ્ધ વચન હોય તેને વિરોધ કહે છે, અહીં પણ સૃષ્ટિ એક જ વિષય છે. (ઉત્તર)નું વિદ્યા એક છે કે બે? એક છે, જો એક છે તો, વ્યાકરણ, વૈદક, જયોતિષ, વગેરે જુદા જુદા વિષયો કેમ છે? જેમ એક વિદ્યામાં અનેક વિદ્યાના અવયવોનું એક બીજાથી ભિન્ન પ્રતિપાદન હોય છે તે જ રીતે સૃષ્ટિ વિદ્યાના ભિન્ન ભિન્ન છ અવયવોનું છ શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવાથી, તેમનામાં કોઈ જ વિરોધ નથી. જેમ-ઘડાના બનાવવામાં કર્મ, સમય, માટી, વિચાર, સંયોગ-વિયોગ વગેરેનો પુરુષાર્થ, પ્રકૃતિના ગુણ અને કુંભાર કારણ છે, તે જ રીતે સૃષ્ટિનું જે કર્મ કારણ છે તેની વ્યાખ્યા મીમાંસામાં, સમયની વ્યાખ્યા વૈશેષિકમાં, ઉપાદાન કારણની વ્યાખ્યા ન્યાયમાં, પુરુષાર્થની વ્યાખ્યા યોગમાં, તત્ત્વોના અનુક્રમથી પરિગણનની વ્યાખ્યા સાંખ્યમાં અને નિમિત્ત કારણ જે પરમેશ્વર છે, તેની વ્યાખ્યા વેદાન્ત શાસ્ત્રમાં છે. આમાં કોઈ વિરોધ નથી.
(સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) આ બંને સંદર્ભોથી મહર્ષિ દયાનંદની માન્યતા બિલકુલ સ્પષ્ટ થઈ રહી છે કે તે છ (૬) શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ નથી માનતા. મહર્ષિની આ અલૌકિક સૂઝનો પ્રભાવ રોજબરોજ વધતો જ જઈ રહ્યો છે. દર્શનોના નિષ્પક્ષ અધ્યેતા વિદ્વાન-પુરુષ મહર્ષિની આ માન્યતાની દયથી પ્રશંસા કરે છે. અને હવે તો આ શારસોના અનુશીલનથી પણ સ્પષ્ટ છે કે તેમની મૌલિક માન્યતાઓમાં કયાંય પણ વિરોધ નથી, બલ્ક પર્યાપ્ત એકરૂપતા મળે છે. જેવી કે – દર્શનોની કેટલીક માન્યતાઓ નીચે પ્રમાણે લખી છે – (૧) ત્રિવિધ દુઃખાની નિવૃત્તિથી મોક્ષ-પ્રાપ્તિ થાય છે. (૨) સૃષ્ટિની રચનામાં ત્રણ અનાદિ કારણ છે - ઈશ્વર, જીવ અને પ્રકૃતિ.
પ્રાક્કથન
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સત પદાર્થનો અભાવ અને અસત પદાર્થનો ભાવ ક્યારેય નથી થઈ શકતો. (૪) વેદ ઈશ્વરોક્ત હોવાથી સ્વતઃ પ્રમાણ ગ્રંથ છે. (૫) જીવાત્મા શરીર વગેરેથી જુદું અપરિણામી ચેતન તત્ત્વ છે. (૬) પરમાત્મા જીવાત્માથી ભિન્ન, સર્વજ્ઞ, વ્યાપક તથા સર્વશક્તિમાન સત્તા છે. (૭) જીવાત્મા પોતાના કર્મ પ્રમાણે ઈશ્વરીય વ્યવસ્થાથી કર્મફળોને ભોગવે છે. (૮) આ દશ્ય જગત પ્રકૃતિનો વિકાર છે. (૯) જીવાત્માના બંધનનું કારણ અજ્ઞાન છે. (૧૦) જીવાત્મા દરેક શરીરમાં જુદા જુદા છે. (૧૧) જીવાત્મા અવિનશ્વર, ચેતન, શાશ્વત સત્તા છે. (૧૨) પરમાત્મા નિરાકાર હોવાથી કદી પણ શરીર ધારણ નથી કરતા, વગેરે વગેરે.
આજ પ્રકારે મુક્તિના વિષયમાં છ (૬) શાસ્ત્રોની એકરૂપતા બતાવતાં મહર્ષિ દયાનંદે પૂનામાં આપેલા ઉપદેશમાં કહ્યું હતું કે -
“છદર્શનોના પ્રણેતાઓની મુક્તિના વિષયમાં શું સંમતિ છે? તેનું તત્ત્વ માલૂમ થઈ જશે. પહેલાં જૈમિનિકૃત પૂર્વમીમાંસામાં કહ્યું છે કે ધર્મ અર્થાત યજ્ઞથી મુક્તિ મળે છે અને ત્યાં “ચણો વૈ વિષ્ણુ” વગેરે શતપથ.....પછી કણાદ મુનિએ વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે તત્ત્વજ્ઞાનથી મુક્તિ થાય છે. ન્યાય દર્શનના રચયિતા ગૌતમે અત્યંત દુઃખ નિવૃત્તિને મુક્તિ માની છે. મિથ્યા જ્ઞાનના દૂર થઈ જવાથી......યથાર્થ જ્ઞાન થાય છે, તે જ મુક્તિની અવસ્થા છે. યોગશાસ્ત્રના કર્તા પતંજલિ માને છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવાથી શાન્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેનાથી કૈવલ્ય (મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે. સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા મહામુનિ કપિલ કહે છે કે ત્રણ પ્રકારનાં દુ:ખોની નિવૃત્તિ થવી એ જ પરમ પુરુષાર્થ (મુક્તિ) છે. હવે જુઓ કે ઉત્તરમીમાંસા અર્થાત્ વેદાન્ત દર્શનના રચયિતા બાદરાયણ (વ્યાસ)............. મતથી મુક્તિની દશામાં અભાવ તથા ભાવ બંને રહે છે. મુક્ત જીવાત્માનો પરમેશ્વરની સાથે વ્યાપ્ય-વ્યાપક સંબંધ રહે છે.”
(ઉપદેશ-મંજરી, ૧૪મો ઉપદેશ) આનાથી સ્પષ્ટ છે કે મુક્તિ-વિષયમાં બધાં શાસ્ત્રોનો ક્યાંય પણ પરસ્પર વિરોધ નથી. શાસ્ત્રોમાં પરસ્પર-વિરોધની વાત કહેવી અથવા માનવી, એ શાસ્ત્રોની અનભિજ્ઞતા પ્રકટ કરવા સમાન છે.
(૬) ચોગ-દર્શનનો પ્રતિપાધ વિષય જે પ્રમાણે વૈદક શાસ્ત્રનાં ચાર મુખ્ય અંગ હોય છે-રોગ, રોગનું કારણ, આરોગ્ય, અને આરોગ્યનું સાધન ઔષધ (દવા), તે જ પ્રકારે યોગ-દર્શનના પણ ચાર ભાગ છે. (૧) હેય = દુઃખનું વાસ્તવિક રૂપ શું છે? કે જે હેય = ત્યાજય (ત્યાગવા યોગ્ય) છે (૨) હેયહેતુ = ત્યાજ્ય દુઃખનું વાસ્તવિક કારણ શું છે? (૩) હાન-દુઃખનો અત્યંત અભાવ શું છે? ૧૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) હાનોપાય = હાન = દુઃખ નિવૃત્તિનો ઉપાય શું છે?
આ ચારેય પ્રશ્નોના ઉત્તર યોગદર્શનમાં આ પ્રકારે આપવામાં આવ્યા છે. (૧) યો. ૨/૧૬ સૂત્રમાં કહેવામાં આવ્યું છે – જે ભાવિ દુઃખ છે તે જ ત્યાજય છે.
જે દુઃખ ભોગવી લીધું છે, અથવા વર્તમાન (હાલ)માં ભોગવી રહ્યાં છીએ,
તેની નિવૃત્તિના વિષયમાં વિચારવાનું નિરર્થક છે. (૨) યો. ૨/૧૭ સૂત્રમાં બીજા પ્રશ્નનો ઉત્તર આપવામાં આવ્યો છે - દ્રષ્ટા= જીવાત્મા
તથા દશ્ય = પ્રકૃતિનો સંયોગ જ દુઃખનું કારણ છે. અને એ સંયોગ અવિદ્યાવશ
થાય છે. (૩) યો. ૨/૨૫ સૂત્ર પ્રમાણે અવિદ્યાનો અભાવ થવાથી પ્રકૃતિ-પુરુષના
સંયોગનું ન થવું જ હાન (મોક્ષ) છે. તે વખતે પુરુષ સ્વરૂપ પ્રતિષ્ઠ, શુદ્ધ તથા
કેવલી થઈ જાય છે. (૪) યો. ર/ર૬ સૂત્ર પ્રમાણે અવિપ્લવા વિવેકખ્યાતિ જ હાન = મોક્ષનો ઉપાય છે.
મિથ્યાજ્ઞાનનું દશ્વબીજપત થવાથી અને પરવૈરાગ્યથી પવિત્ર થવાથી નિર્દોષ વિવેકખ્યાતિ જ મોક્ષનો ઉપાય છે. આ સંપૂર્ણ શાસ્ત્રમાં આ ચાર અંગોનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૭) યોગ દર્શનના પ્રતિપાધ વિષયોથી
મૈતવાદની સિદ્ધિ (૧) ચેતન-તત્ત્વ - જેને “પુરુષ' શબ્દથી પણ કહેવામાં આવેલ છે. સુખ દુઃખ કોને થાય છે? તેનો ઉત્તર આ દર્શનમાં સ્પષ્ટ આપ્યો છે કે પ્રકૃતિથી ભિન્નદ્રષ્ટાને જ દુઃખની અનુભૂતિ થાય છે અને દ્રષ્ટા પુરુષનો દુઃખ સ્વાભાવિક ધનથી. નહીંતર દુઃખથી મુક્તિ સંભવ જ ન બને. પ્રકૃતિ પરિણામવાળી છે અને પુરુષ પરિણામરહિત છે. આ શાશ્વત ચેતન સત્તા પરબ્રહ્મથી ભિન્ન છે તથા મોક્ષમાં પણ તેની પૃથકતા બની રહે છે. (૨) પ્રકૃતિ - એ ચેતન-તત્ત્વથી ભિન્ન અચેતન-તત્ત્વ છે. એ પરિણામ ધર્મવાળી છે. તેના સંયોગથી પુરુષમાં જે આસક્તિ ઉત્પન્ન થાય છે, તે જ દુઃખનું કારણ છે. આ પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. આનાં જ પાંચ સ્થૂળભૂત તથા ઈદ્રિયો કાર્ય પદાર્થ છે. અને તેની પ્રવૃત્તિ પુરુષના ભોગ તથા અપવર્ગને માટે જ થાય છે. મૂળ પ્રકૃતિના પ્રકૃતિ-વિકૃતિરૂપે ચાર વિભાગ કર્યા છે - વિશેષ = સૂક્ષ્મ-સ્થૂળભૂત તથા ૧૧ ઈદ્રિયો. અવિશેપ = વિશેષનાં કારણ શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા, ગંધતન્માત્રા તથા અમિતા = અહંકાર, લિંગ = અવિશેષોનું ઉપાદાન કારણ મહત્તત્ત્વ, આ પ્રકૃતિનો પહેલો વિકાર છે. અલિંગ = મહત્તત્ત્વનું ઉપાદાન કારણ છે. તેનું કારણ કોઈ નથી. એ શાશ્વત સત્તા છે. આ સમસ્ત સંસાર પ્રકૃતિનું જ કાર્ય છે.
પ્રાકથન
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) પુરુષ-વિશેષ (ઈશ્વર) = એ સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, બધી જાતનાં બંધનોથી મુક્ત, કલેશ, કર્મ, વિપાકાશયથી સર્વથા રહિત,આનંદ સ્વરૂપ, ભોગ આદિ રહિત ચેતન-સત્તા છે. એને જ યોગદર્શનમાં વેદજ્ઞાનના દાતા પરમ ગુરુ માનેલ છે. તેમનું ઐશ્વર્ય સર્વાતિશાયી છે. પોતાનાં બધાં કાર્યોને આ જ પરમ ગુરુને અર્પણ કરવાં એ ઈશ્વર-પ્રણિધાન કહેવાય છે. આ જ પરમ તત્ત્વના પ્લાનથી મન વશમાં થાય છે. મોક્ષમાં તેના જ સ્વરૂપમાં જીવોની સ્થિતિ થાય છે. એ જ સૃષ્ટિના કર્તા, ધર્તા, તથા સંહર્તા છે. તેનું મુખ્ય નામ પ્રણવ મોમ છે. ઉપાસકે તેનો જ જપ કરવો જોઈએ. સ્વાધ્યાય તથા યોગ સાધનાથી આ જ પરમાત્માનો પ્રકાશ થાય છે. એ એક અદ્વિતીય, શાશ્વત, ચેતન સત્તા છે, કે જે સમસ્ત જીવોના કર્મ પ્રમાણે ફળોની પણ વ્યવસ્થા કરે છે.
(૮) ચોગ દર્શનકારનો કાળ (સમય) યોગ-દર્શનના સૂત્રકાર મહર્ષિ પતંજલિ કયા કાળમાં થયા, એ નિર્ણય કરવો ઘણું જ કઠિન કાર્ય છે. સમસ્ત વૈદિક વાડુમયના મોટા ભાગના ઈતિહાસનો નાશ થવાથી ઇતિહાસ નિર્ણય વિષયક પ્રમાણોનો અભાવ જ મળે છે. અને મહર્ષિઓની એવી પરંપરા રહી છે કે, તેઓ પોતાના કાળ તથા જીવનના વિષયમાં કયાંય કશું પણ લખતા ન હતા. આ કારણથી પણ કાળ-નિર્ણયમાં અત્યધિક બાધા રહે છે. તેમ છતાં પણ યથોપલબ્ધ અનુસંધાનો અનુસાર અહી થોડુંક લખવામાં આવે છે –
કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે વ્યાકરણમહાભાષ્ય, વૈદ્યકની ચરકસંહિતા અને યોગદર્શનના પ્રણેતા એક જ પતંજલિ ઋષિ છે. એવા લોકો પરંપરાના આશ્રયથી નીચેના શ્લોકનું ઉદ્ધરણ આપ્યા કરે છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य तु वैद्यकेन । योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि ।।
અર્થાત્ જેણે યોગશાસથી ચિત્તના, વૈદક દ્વારા શરીરના અને વ્યાકરણ મહાભાષ્ય દ્વારા વાણીના મળોને દૂર કર્યા છે, એવા મુનિવર પંજિલને હું નમસ્કાર કરું છું. આ પક્ષના સમર્થક એ પણ કહે છે કે વ્યાકરણ મહાભાષ્યમાં મથ શબ્દાનુશાસનમ' તથા યોગ દર્શનના ‘મથ યોરનુશાસનમ્' સૂત્રોની એકરૂપતાને જોઈને પણ બંનેની શરૂઆત કરનારા એક જ ઋષિ જણાય છે.
પરંતુ આ નામસામ્યથી જ ભ્રાન્તિ પ્રતીત થાય છે કેમ કે યોગદર્શનની અપેક્ષા મહાભાપ્ય તથા ચરક સંહિતા ઘણાં જ પરવત છે (પાછળના છે). એમાં કેટલાંક પ્રમાણો આ પ્રકારે છે. (૧) મહાભાષ્ય અષ્ટાધ્યાયીના સૂત્રો પર લખેલો ગ્રંથ છે. અને અષ્ટાધ્યાયીમાં પારાશર્યશિલિંગ મિક્ષનટpયો : ' (અ. ૪/૩/૧૧૦) મહર્ષિ પરાશરના પુત્ર વેદ-વ્યાસનાં વેદાન્ત-સૂત્રોને ભણવાનો નિર્દેશ કેવી રીતે સંભવ છે? કે જયારે મહર્ષિ
૨૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાસનો સમય પાણિનીથી પહેલાં હતો અને યોગસૂત્રકાર તેનાથી પણ પૂર્વવર્તી છે. (૨) યોગસૂત્ર પર મહર્ષિ-બાદરાયણ-વ્યાસનું ભાપ્ય મળે છે. અને બાદરાયણ-વ્યાસે મહાભારતની રચના કરી છે. એટલા માટે યોગસૂત્રોના ચયિતા મહાભારત પહેલાંના છે. (૩) વ્યાકરણ-મહાભાષ્યકાર મહર્ષિ પતંજલિનો કાળ રાજા પુણ્યમિત્રનો કાળ સિદ્ધ થાય છે. કેમ કે મહાભાગ્યમાં – “પુષ્યમત્રો વાતે, રૂદ પુષ્યમિત્ર યાજ્ઞયામ: (અ. ૩/૧૨૬ તથા અ. ૩/૨/૧૨૩) ઉદાહરણો મળે છે. જેનાથી તેમની સમકાલીનતા સિદ્ધ થાય છે. શુંગવંશીય પુષ્યમિત્ર મૌર્યવંશથી પાછળનો છે, જેનો કાળવિક્રમ સંવતથી લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાંનો છે. (૪) અને ચરકસંહિતાનું મૂળ નામ આત્રેયસંહિતા છે. અને આત્રેય તક્ષશિલામાં રહેતા હતા. આત્રેયે અગ્નિવેશને ચરકનો ઉપદેશ કર્યો હતો. પતંજલિનો ઉલ્લેખ ચરક સંહિતામાં કયાંય નથી. એટલા માટે ચરકની રચના પણ પાછળની સિદ્ધ થાય છે. (૫) મહર્ષિ વેદવ્યાસે વેદાન્તસૂત્રો તથા મહાભારતની રચના કરી છે અને યોગસૂત્રો પર ભાષ્ય પણ કર્યું છે. એનાથી સ્પષ્ટ છે કે યોગદર્શનની રચના ત્રાસથી પહેલાંની છે અને વ્યાકરણ મહાભાપ્ય તથા ચરક સંહિતાની રચના ઘણા સમય પછી (લગભગ બે હજાર વર્ષ પછી) થઈ છે. માટે પાછળના ગ્રંથોની રચના પાછળના કોઈક પતંજલિની છે, કે જે યોગદર્શનકાર પતંજલિથી ભિન્ન છે.' (૬) જો એમ કહેવામાં આવે કે યોગ ભાષ્યકાર મહર્ષિ વ્યાસને જ મહાભારતકારથી ભિન્ન બીજા ત્રશપિ કેમ ન માનવામાં આવે? આ મતવાળા પોતાના મતની પુષ્ટિમાં આ હેતુ પણ આપે છે. કેમ કે યો. ૩૧૪-૧૫ તથા ૪/૧૪-૨૧ સૂત્રોના વ્યાસ ભાષ્યમાં વિજ્ઞાનવાદી બૌદ્ધમતનું ખંડન કરવામાં આવ્યું છે. માટે બૌદ્ધ મત પછીના જ વ્યાસ સિદ્ધ થાય છે. પરંતુ આ યુક્તિ બરાબર નથી જણાતી. તેનું કારણ એ છે કે વ્યાસ ભાગ્યમાં પૂર્વપક્ષના રૂપમાં વિજ્ઞાનવાદને રાખીને તેનું ખંડન કર્યું છે. ત્યાં કયાંય પણ બૌદ્ધોના નામનો નિર્દેશ નથી મળતો. બૌદ્ધોની માન્યતાની સમાનતાને લઈને કાળ નિર્ધારણ કરવાનું ન્યાય-સંગત નથી થઈ શકતું. કેમ કે પક્ષ-વિપક્ષ તો સદાય રહેતા આવ્યા હોય છે. (૭) શ્રી જે. એચ. વુડ઼સે મહર્ષિ વ્યાસનો સમય છઠ્ઠી શતાબ્દી પહેલાં નથી માન્યો. તેનું કારણ તેમણે એમ આપ્યું છે કે વ્યાસ-ભાગ્ય (યો. ૩/૧૩)માં * “શૂન્ય'નો ઉપયોગ કર્યો છે અને શૂન્ય પદ્ધતિનો પ્રયોગ વરાહમિહિરે છઠ્ઠી શતાબ્દીમાં કર્યો છે. પરંતુ આ માન્યતાનિરાધાર હોવાથી મિથ્યા છે. કેમકેસમસ્ત ગણિતજ્ઞોનો એ સર્વમાન્ય મત છે કે સંખ્યાઓનું સ્થાનીય માન તથા શૂન્યનો ઉપયોગ ભારતવર્ષમાં જ પ્રથમ આવિષ્કત થયો છે અને પ્રાપ્ત પ્રમાણોના આધાર પર પણ છઠ્ઠી શતાબ્દીથી પહેલાં શૂન્યનો ઉપયોગ મળેછે. (*=ાથેવારવા શતાને તંત્રશાસ્થાનેરા )
પ્રાકથન
- ૨૧
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૮) વેદાન્તદર્શન વ્યાસ પ્રણીત છે. તેમાં વાદારનો ઉલ્લેખ છે, કે જે વ્યાસના પિતા હતા અને સાથે જ જૈમિનિનું નામ પણ આવે છે, કે જે વ્યાસના શિષ્ય હતાં. વેદાન્તદર્શનમાં (૧/૩૨૯) વેદોની નિત્યતાનો સ્વીકાર કર્યો છે અને યોગદર્શનના ભાષ્યમાં પણ (૧/૨૭)માં વેદોની નિત્યતા માની છે. માટે સ્પષ્ટ છે કે વેદાન્ત સૂત્રોના પ્રણેતા તથા યોગભાપ્યકર્તા વેદવ્યાસ એક જ છે. અને વેદાન્ત સૂત્રોમાં પણ સાંખ્ય તથા યોગનો ઉલ્લેખ મળે છે. માટે યોગસૂત્રકાર વેદાન્તદર્શનથી પહેલાંના છે. (૯) ‘તેન યોગ ઃ પ્રત્યુત્ત : ’ આ વેદાન્તદર્શનના સૂત્રથી અનેક વિદ્વાનો એ કલ્પના પણ કરે છે કે વ્યાસે યોગનું ખંડન કર્યુ છે. પરંતુ આ મત સર્વદા અયુક્ત (અયોગ્ય) છે. કેમ કે વ્યાસે ફક્ત એ જ બતાવ્યું છે કે પ્રકૃતિ જગતનું નિમિત્ત કારણ નથી થઈ શકતી. આ પ્રકારે જો કોઈ ખંડન કરવાનો જ આગ્રહ કરે તો પણ એ સ્પષ્ટ છે કે યોગસૂત્રકારનો સમય વેદાન્તથી પહેલાંનો છે. યોગદર્શન, સાંખ્ય દર્શન પછીનું પ્રાચીન દર્શન છે. વેદાન્તના કર્તા વેદવ્યાસ તથા યોગના ભાષ્યકાર વેદવ્યાસ બંને એક જ છે, કે જે મહાભારત કાળના છે. અને યોગસૂત્રકાર એમનાથી પહેલાનાં સિદ્ધ થાય છે. અને યોગસૂત્રોના પ્રણેતા મહર્ષિ-પતંજલિનું જ બીજું નામ હિરણ્યગર્ભ પણ આવે છે. જેમ કે "હિરન્થર્મો યોનસ્ય વેત્તા નાન્ય : પુરાતન : 11 (મહાભારત શાન્તિપર્વ ૨૪૯૬૫)માં ‘હિરણ્યગર્ભ'નો પ્રયોગ મળે છે. અને યોગસૂત્રકાર પતંજલિ, વ્યાકરણ-મહાભાપ્યકાર તથા ચરકસંહિતાના પ્રણેતા પતંજલિથી સર્વથા ભિન્ન તથા તેમનાથી ઘણા જ પહેલાંના છે.
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) વ્યાસ-ભાષ્યનાં ચિંતનીય સ્થળો
યોગદર્શન પર મહર્ષિ વ્યાસનું પ્રાચીન પ્રામાણિક ભાપ્ય છે, જેને બધા જ માને છે. પરંતુ આ ભાષ્યમાં પણ કેટલાંક સ્થળ એવાં છે કે જે વિદ્વાનો તથા યોગીઓ પાસેથી સંશોધનની અપેક્ષા રાખે છે. ઋષિઓ દ્વારા લખાયેલી વાતોને એકદમ અપ્રામાણિક કહેવાનું પણ સાહસ આપણે નથી કરી શકતા, કેમ કે ઋષિઓનું સ્તર આપણી અલ્પ બુદ્ધિઓ કરતાં ઘણું જ ઊંચું હોય છે. પરંતુ જયારે ઋષિઓના લેખોમાં પણ પરસ્પર વિરોધ, સૃષ્ટિક્રમથી વિરોધ, અથવા ઈશ્વરોક્ત વેદજ્ઞાનથી વિરોધ ઉપસ્થિત થઈ જાય છે, તે વખતે જરૂર વિચાર કરવા માટે બાધ્ય થવું પડે છે. અને બીજું કારણ એ પણ છે કે મહાભારતની પછીનો સમય અંધકારપૂર્ણ સમય છે. આ સમયમાં વિભિન્ન મત-મતાંતરવાળાઓએ પોતાની કલ્પિત-મિથ્યા માન્યતાઓને વેદ આદિ શાસ્ત્રોથી પ્રમાણિત થતી ન જોઈને ઋષિઓના નામથી ફક્ત ગ્રંથોની જ રચના કરી નથી, બલ્કે ઋષિઓના ગ્રંથોમાં પણ તેમણે પ્રક્ષેપ કરવાનું દુઃસાહસ યથાસ્થાન કર્યું છે. પ્રાચીન વાઙમયમાં સમય-સમય પર પ્રક્ષેપ થયા છે, આ વાતને પ્રાયઃ બધા જ વિદ્વાન સ્વીકાર કરે છે. એટલા માટે વ્યાસ-ભાષ્યનાં કેટલાંક સ્થળ, જે અમને સત્ય જણાતાં નથી તેમનો
યોગદર્શન
For Private and Personal Use Only
ע'
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્દેશ અહીં કરી રહ્યા છીએ. અને સાધક યોગીઓને વિશેષતઃ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ એવાં સ્થળો પર ગંભીર ચિંતન કરીને સત્યજ્ઞાનનો પ્રકાશ કરવામાં અવશ્ય સહાયક બને. જો અમને આ પ્રકારનો સહયોગ સહૃદય સાધક તેમ જ વિદ્વાન બતાવશે, તો આગળનાં સંસ્કરણોમાં તેમનું સંશોધન અવશ્ય કરવામાં આવશે. કેટલાંક મુખ્ય વિચારણીય સ્થળ નીચે લખેલાં છે – (૧) યો. ૩/૨૬ સૂત્રના વ્યાસભાપ્યમાં જે સાત લોકોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, તે વ્યાસ-ભાણમાં મિશ્રણ પ્રતીત થવાથી સંદિગ્ધ છે. તેમાં પણ નીચેના ૧૪ લોકોમાં સાત પ્રકારના નરક અને સાત પાતાળ લોકોનું કથન મિથ્યા જ છે. કેમ કે, આ નરક લોકોમાં જીવોનું, દુષ્કર્મોનાં ફળ ભોગવવાને માટે જવાનું મિથ્યા જ છે અને સાત પાતાળોમાં અસુર, ગંધર્વ, કિન્નર, યક્ષ, રાક્ષસ, ઝિંપુરુષ, ભૂત, પ્રેત વગેરેનો નિવાસ બતાવવાનું પણ સૃષ્ટિ-ક્રમની વિરુદ્ધ હોવાથી કાલ્પનિક જ છે.
-
આ જ પ્રકારે મહેન્દ્રલોકમાં પિતરોનો વાસ માનવો અને ભૂમિની ઉપરના લોકોમાં વસેલા દેવોનું આયુષ્ય એક “કલ્પ' જેટલું બતાવવું વગેરે વાતો સત્ય નથી. (૨) યો. ૩૩૮ સૂત્રના ભાગ્યમાં યોગીનું પોતાના શરીરમાંથી ચિત્ત કાઢીને બીજા શરીરમાં પ્રવેશ કરાવવું તથા ઈદ્રિયોનું ચિત્તને અનુસરણ કરવાનું પણ સત્ય નથી જણાતું. (૩) યો. ૩/૫૧ સૂત્રના ભાગ્યમાં “કલ્પવૃક્ષ' પુણ્યા મંદાકિની તથા અપ્સરાઓની વાતો પણ પૌરાણિક યુગની દેન છે. (૪) યો. ૪૧ સૂત્ર ભાયમાં મંત્રોથી આકાશગમન, અણિમા આદિ સિદ્ધિઓ ચિંત્ય છે. (૫) યો. ૪૪ સૂત્ર ભાષ્યમાં યોગી દ્વારા એક સમયમાં અનેક શરીરોનું નિર્માણ કરવાની વાત અયુક્તિયુક્ત હોવાથી ચિંત્ય છે. (૬) યો. ૪૧૦ સૂત્ર ભાગ્યમાં દંડકારણ્યને શૂન્ય કરવાનું તથા અગમ્ય મુનિની જેમ સમુદ્ર પીવાનું પૌરાણિક ગડુ જ લાગે છે. ઈત્યાદિ સ્થળો પર વધારે યૌગિક ક્રિયાત્મક અનુસંધાનની અપેક્ષા છે.
(૧૦) આ ભાષ્યની વિશેષતાઓ (૧) મહર્ષિ દયાનંદે સમસ્ત વૈદિક વાડમયના ઊંડાણમાં ઉતરીને જે નિર્કાન્ત નિર્ણય કર્યો હતો, તેમાં વૈદિક ઉપાસના પદ્ધતિના સત્ય-સ્વરૂપ પર તેમણે વિશેષ વિચાર કર્યો. કેમ કે આસ્તિક જગતમાં ઈશ્વરની ઉપાસનાના વિષયમાં જેટલી વિભિન્નતાઓ તથા મત-ભેદ દેખાયા, તેટલા બીજા વિષયોમાં ન હતા. મહર્ષિએ ઉપાસનાના વિષયમાં નીચે જણાવેલો નિર્ણય કર્યો - “ઉપાસના કાંડ વિષયક મંત્રોના વિષયમાં પણ પાતંજલ સાંખ્ય, વેદાન્ત શાસ્ત્ર તથા ઉપનિષદોની રીતથી ઈશ્વરની ઉપાસના (ભક્તિ)
પ્રાક્કથન
૨૩
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણી લેવી” (ઋ. ભૂ. પ્રતિજ્ઞાવિપય). એટલા માટે યોગદર્શન ઉપાસનાવિષયક મુખ્ય શાસ્ત્ર છે. અને તેને પરમેશ્વરના સાચા ઉપાસક જ સમજી શકે છે. વર્તમાન સમયમાં યોગના વિષયમાં અત્યધિક ભ્રાન્તિઓ ફેલાવવામાં આવી રહી છે. પોતાની જાતને સ્વયંભૂમહાયોગી બતાવીને યોગના નામથી જેઠગવિદ્યા ચાલી રહી છે, તેનું નિરાકરણ આ યોગ ભાગ્યથી જરૂર થઈ શકશે. કેમ કે મહર્ષિ દયાનંદ આ યુગના મહાન યોગી થયા છે. અને તેમણે પોતાના ગ્રંથોમાં આ દર્શનનાં પર્યાપ્ત સૂત્રોના અર્થોને સ્પષ્ટ કર્યા છે. આ ભાયમાં મહર્ષિ દયાનંદની એ વ્યાખ્યાઓને યથાસ્થાને રાખવામાં આવી છે. (૨) પાતંજલ યોગ સૂત્રો પર પ્રાચીન તથા પ્રામાણિક મહર્ષિ વ્યાસનું સંસ્કૃત ભાગ્ય ઉપલબ્ધ છે. ઋષિઓના રહસ્યને ઋપિ જ વધારે સમજીને યથાર્થ વ્યાખ્યા કરી શકે છે. એટલા માટે વ્યાસ ભાષ્યની યોગસૂત્રોને સમજવામાં અધિક ઉપયોગિતા છે. પ્રાય વ્યાખ્યાકાર વ્યાસ ભાગ્યને સંસ્કૃતમાં હોવાથી છોડી દે છે, જેનાથી પાઠક મૂળ ભાયથી વંચિત જ રહે છે. આ ભાગ્યમાં વ્યાસ-ભાગ્યને અસુષ્મતથા શુદ્ધ રૂપથી પ્રકાશિત કરીને તેની આર્ય-ભાષામાં જનસાધારણના લાભાર્થે વ્યાખ્યા કરવામાં આવી છે. (.....ગુજરાતી ભાષામાં કરેલા આ અનુવાદમાં તો સંસ્કૃતમાં કરેલ વ્યાસભાપ્ય છોડી જ દેવામાં આવ્યું છે. જિજ્ઞાસુ પાઠકો મૂળ આર્ય-ભાષામાં ઉપલબ્ધ પુસ્તક જોઈ શકે છે.) (૩) મહર્ષિ વ્યાસે સૂત્રગત કયા પદની શી વ્યાખ્યા કરી છે તે વ્યાસ ભાયના પાઠકોને સ્પષ્ટ થઈ શકે, એટલા માટે સંસ્કૃત વ્યાસ ભાગ્યમાં આવો કૌસ બનાવીને સૂત્રના પદોનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. (૪) આ ભાષ્યમાં અનેક જટિલ સમસ્યાઓને યોગદર્શન તથા વ્યાસ-ભાખની અંતઃસાક્ષીઓથી સમજાવવામાં આવી છે. જેમ કે – કેટલીક આ પ્રકારે છે(ક) યો. ૧રના ભાષ્યમાં જીવાત્માને “અંનતા' તથા યો. ૧૯ના ભાગ્યમાં
નિષ્ક્રિય' કહ્યો છે, કે જે પાઠકને ભ્રાન્તિમાં નાખી દે છે. તેની સુસંગત વ્યાખ્યા
તેમાં વાંચો. (ખ) ધો. ૧/૧૯ સૂત્રમાં વિદેહયોગી તથા પ્રકૃતિલયયોગીઓનું કથન છે. તેમનું
યથાર્થતાત્પર્ય શું છે? ભવપ્રત્યય, ઉપાય પ્રત્યયયોગીઓમાં શું અંતર (તફાવત)
છે? તેની વ્યાખ્યા યો. ૧/૧૯માં જુઓ. (ગ) ઈશ્વર સાકારછે કે નિરાકાર છે? ઈશ્વર અવતાર લે છે કે નહીં? વગેરે આસ્તિક
જગતની જટિલ સમસ્યાઓનું સમાધાન યો. ૧/ર૪-૨૬ સૂત્રોમાં વાંચો. (ઘ) ઈશ્વરનું મુખ્ય નામ શું છે? ઉપાસકે ઉપાસના સમયમાં ક્યા નામનો જપ કરવો
જોઈએ? તેનો ઉત્તર યો. ૧ર૭-૨૮ સૂત્રોમાં વાંચો. (ક) યો. ૧/૩૯ માં “યથામતિથન'નો શું અભિપ્રાય છે? તે વાંચો. (ચ) પરબ્રહ્મની પ્રકૃતિથી પણ સૂક્ષ્મતા તથા ભિન્નતા યો. ૧૪૫ સૂત્રમાં વાંચો. ૨૪.
યોગદર્શન
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) ધો. ૧/૪૯ સૂત્રમાં વેદજ્ઞાનને સામાન્ય જ્ઞાન કેમ કહ્યું છે તે વાંચો. (જ) નવીન વેદાંતીઓની અવિદ્યા તથા યોગની અવિદ્યામાં તફાવત વાંચો –
યો. ૨૫ તથા યો. ૨/૨૩ સૂત્રોમાં. (ઝ) શું મનુષ્યનું આયુષ્ય પૂર્વકર્મોથી જ નિશ્ચિત થાય છે - ર/૧૩ સૂત્રમાં વાંચો. (ગ) પ્રકૃતિનું કાર્ય કારણભાવરૂપથી યથાર્થ સ્વરૂપ ૨/૨૯ સૂત્રમાં વાંચો. (ટ) જીવાત્માનું યથાર્થ સ્વરૂપ ૨/૨૦ સૂત્રમાં વાંચો. (ઠ) મોક્ષ સકારણ હોવાથી અનિત્ય છે. ૨/૨૩ સૂત્રમાં વાંચો. (ડ) શું મોક્ષમાંથી પુનરાવૃત્તિ નથી થતી ? ૨૨૫ સૂત્રમાં વાંચો. (ઢ) અણિમા આદિ સિદ્ધિઓ શારીરિક છે અથવા માનસિક? ૨૪૩ તથા ૩૪૫
સૂત્રમાં વાંચો. દેવ, ઋપિ તથા સિદ્ધ પુરુપોનાં દર્શનનો શું આશય છે. ૨/૪૪ તથા ૩૩૨
સૂત્રમાં વાંચો. (ત) “અનન્ત'નો અર્થ “શેપનાગ” કદાપિ નથી. ૨/૪૭ સૂત્રમાં વાંચો. (થ) પ્રાણાયામનું યથાર્થ સ્વરૂપ ૨૪૯-૫૧ સૂત્રોમાં વાંચો. (દ) શું ‘વાદો વા વિષ (વ્યા.ભા. ૩/૧) અનુસાર ધારણા શરીરની બહાર કરવી
જોઈએ? ૩૧ સૂત્રમાં વાંચો. (ધ) ધ્યાનનું યથાર્થ સ્વરૂપ ૩૨ સૂત્રમાં વાંચો.
શું યોગી બીજાના પૂર્વ જન્મોને જાણી શકે છે? યો. ૩/૧૮ સૂત્રમાં વાંચો. (૫) શું મરણાસન વ્યક્તિ યમરાજના દૂતોને જુએ છે? 3 ૨૩ સૂત્રમાં વાંચો. (ફ) શરીરમાં જીવાત્માનું નિવાસસ્થાન હૃદય કયાં છે? ૧/૩૬ તથા ૩/૩૪ સૂત્રામાં
વાંચો. (બ) મોક્ષનું યથાર્થ સ્વરૂપ ૩/૫૦, ૩/૫૫ તથા ૪/૩૪ સૂત્રમાં વાંચો. (ભ) “નત્યાન - Mિામ' નો શું અભિપ્રાય છે? ૪૩૪ સૂત્રમાં વાંચો. (મ) શું યોગી અનેક ચિત્તોનું નિર્માણ કરી શકે છે? ૪૪ સૂત્રમાં વાંચો. (ય) ચિત્તનું પરિણામ કેવું છે? સૂત્ર ૪/૧૦માં વાંચો. (૫) અને આ ભાષ્યમાં યોગદર્શન તથા વ્યાસભાખંમાંથી એક વિસ્તૃત વિષય
સૂચી તૈયાર કરવામાં આવી છે, જે સ્વાધ્યાયશીલ તથા સંશોધનકર્તાઓને માટે ઘણી જ ઉપયોગી છે. આ વિશેષતાઓ ઉપરાંત વ્યાસભાપ્યની સૂકિતઓ, સૂત્રસૂરીની સાથે સાથે ઉત્તમ કાગળ પર ઉત્તમ છાપકામ તથા પડતર કિંમત હોવાથી પાઠકો માટે આ ભાપ્ય સુલભ થઈ પડશે.
પ્રાક્કથન
૨૫
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) આભાર – પ્રદર્શન (नमो ब्रह्मणे परमर्षियो विद्वद्भ्यो गुरुजनेभ्यश्च) સમસ્ત શુભ કર્મોના પ્રેરક સવિતા દેવ છે, તેની જ કૃપાથી માંગલિક કાયાની નિર્વિજ્ઞ સમાપ્તિ થાય છે. માટે તે આરાધ્ય પરમેશ્વરની અસીમ કૃપાનું જ ફળ છે કે આ યોગ-દર્શનના ભાષ્યને હું નિર્વિઘ્ન પૂર્ણ કરી શક્યો છું. એતદર્થ તે પરમ પ્રભુને વારંવાર નમસ્કાર કરું છું. ત્યાર પછી જે ગુરુજનોના સાંનિધ્યમાં રહીને મેં વિદ્યાર્જન કરીને શાસ્ત્રીયજ્ઞાન મેળવ્યું અને જેમણે આર્પજ્ઞાન પ્રત્યે મારી રુચિ પેદા કરી, તે પુજ્યપાદ ગુરુઓનું સ્મરણ કરી, તેઓના પ્રત્યે હાર્દિક નમન કરું છું. સાથે જ તે વૈદિક વિદ્વાન પણ મારા વંદનીય છે, કે જેમણે મહર્ષિ દયાનંદની છત્રછાયામાં રહી આ દાર્શનિક વિચારધારાને પૌરાણિક કાલ્પનિક વિચારોથી ઉન્મુક્ત (મુક્ત) કરવાની પદ્ધતિને અમારી સામે પ્રસ્તુત કરી છે. અને ઋષિઓ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, તથા આસ્થા રાખનારા આપે સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના સંસ્થાપક શ્રી દીપચંદ આર્યનો હું કયા શબ્દોમાં આભાર પ્રકટ કરું, કે જેમણે આ યોગ-ભાષ્ય લખવાની જ પ્રેરણા નથી આપી, પરંતુ તેઓ પોતે પણ આની પ્રેસ કોપીને અક્ષરશઃ વાંચીને આત્મસંતોષ પ્રાપ્ત કરતા હતા અને મહર્ષિની વ્યાખ્યાના યથાસ્થાન સંનિવેશને જોઈને ગદ્ગદ થઈ જતા હતા. તેમની સ્વાધ્યાયશીલતા તેમ જ લગનનું જ પરિણામ છે કે જેનાથી આ પ્રકારનાં ગૂઢ દર્શનોનું પ્રકાશન થઈ શકયું છે. સાથે જ હું તે સહયોગીઓનો હૃદયથી આભારી છું કે જેમણે આ ભાષ્યના પ્રકાશન તેમ જ દૂફરીડિંગ કરવામાં પૂરી લગનથી સહયોગ આપ્યો છે. શ્રી પ. રામહૌસલા મિશ્ર તથા તેમના સહયોગીઓએ કંપોઝ કરીને તથા શ્રી કર્મવીર શર્માએ પ્રફરીડિંગ કરીને જે આત્મીયતા બતાવી છે, તે તેમનો પુરુષાર્થ પ્રશંસનીય છે અને પારિવારિક ચિંતાઓથી મુક્ત રાખીને આ પરિશ્રમ-સાધ્ય કાર્યમાં ધર્મપત્ની શ્રીમતી પુષ્પલતાજીએ પણ મને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. એતદર્થ તેમના પ્રત્યે પણ આભાર પ્રકટ કરતાં વિદ્વાનોને એવી અભ્યર્થના કરું છું કે આ ભાગ્યમાં જે કંઈ સારૂં છે, તે ઋષિ-મુનિઓ અને ગુરુજનોની દેન છે અને એમાં ત્રુટિઓ જે રહી ગઈ હોય તે મારી અલ્પજ્ઞતાના કારણે છે, એટલા માટે જે ત્રુટિઓ એમાં જોવામાં આવે, તેમનું સમાધાનપૂર્વક દિગ્દર્શન જરૂરથી કરાવતા રહે, કેમ કે -
गच्छत : स्खलनं क्वापि भवत्येव प्रमादत: ।
हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जना : ।। સ્થાન –
विदुषामनुचर : - ભૂપેન્દ્રપુરી, મોદીનગર (ઉ.પ્ર.)
રાજવીર શાસ્ત્રી ચૈત્ર પૂર્ણિમા સં. ૨૦૩૯ વિ. ૦ ૮ એપ્રિલ ૧૯૮૨ ઈ.
યોગદર્શન
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
૫૫
૪૫
૫૫
પ૬
૫૮
૫૯
ओ३म् ચોગદર્શનની વિસ્તૃત વિષય નિર્દેશિકા પ્રથમ પાદ ૧ થી વિષય પાન નં. વિષય
. પાન નં. • યોગનું સ્વરૂપ
૪૪ • વૃતિઓના પ્રમાણ આદિ ભેદ પ૩ • ચિત્તની પાંચ ભૂમિઓ ૪૪ • પ્રમાણ વૃત્તિનું સ્વરૂપ • સંપ્રજ્ઞાત યોગનું સ્વરૂપ ૪૪ • પ્રત્યક્ષનું લક્ષણ સંપ્રજ્ઞાત યોગના ભેદ ૪૪ • અનુમાનનું લક્ષણ
૫૩
૫૪ • અસંપ્રજ્ઞાત યોગ કયારે થાય છે ૪૪-૪૫ • આગમનું લક્ષણ • યોગનું લક્ષણ
• વિપર્યય વૃત્તિનું લક્ષણ
પપ • ચિત્તનું સ્વરૂપ
૪૫ • અવિદ્યાના પાંચ ભેદ • ચિત્ત પ્રકૃતિનો વિકાર
• વિકલ્પ વૃત્તિનું લક્ષણ ૪૫
• વિકલ્પ વૃત્તિનો પ્રમાણ તથા • સત્ત્વાદિ ગુણોનો ચિત્ત પર પ્રભાવ ૪૫ , ધર્મમેઘ સમાધિ કયારે થાય છે. ૪૫
વિપર્યય વૃત્તિથી ભેદ
• નિદ્રા વૃત્તિનું લક્ષણ • ચિત્ત અને ચેતનશક્તિનો ભેદ ૪૬ - ચેતન શક્તિનું સ્વરૂપ
• સ્મૃતિ વૃત્તિનું લક્ષણ ૪૬
• સંસ્કારની ઉત્પત્તિનું કારણ • નિર્બીજ સમાધિનું સ્વરૂપ
• સ્મૃતિ, ગ્રાહ્ય-ગ્રહણ • અસંપ્રજ્ઞાતનો અર્થ
ઉભયાકાર હોય છે.
૫૯ - યોગના બે ભેદ
૪૬ , સ્મૃતિના બે ભેદ • નિરોધ દશામાં જીવાત્માની સ્થિતિ ૪૮ અતિના કારણો • નિરોધ દશાથી ભિન્ન દશામાં
• બધી જ વૃત્તિઓ સુખ-દુઃખયોગીની વૃત્તિ કેવી હોય છે. ૪૯-૫૦ મહાત્મક છે • ચિત્ત અને ચેતનશક્તિનો
• રાગ, દ્વેષ તથા મોહનું સ્વરૂપ ૬૦ સ્વ-સ્વામી ભાવ સંબંધ ૫૦ , વૃત્તિઓના નિરોધના ઉપાય ૬૧ , ચિત્ત તથા ચેતન શક્તિનો
ચિત્તરૂપ નદીના બે પ્રવાહ છે ૬૧ સંબંધ અનાદિ છે
૫૦ , અભ્યાસનું લક્ષણ , ચિત્ત અયસ્કાન્ત મણિ સમાન છે ૫૦ • સ્થિતિનું સ્વરૂપ
૬૨. • વૃત્તિઓના ક્લિષ્ટ અક્ષિણ ભેદ ૫૧ - અભ્યાસની દઢતાનો ઉપાય ૬૨-૬૩ , વૃત્તિ તથા સંસ્કારોની ઉત્પત્તિ ૫૧ - વૈરાગ્યનું લક્ષણ • વૃત્તિનો અર્થ
પર • રાગોત્પાદક દ્વિવિધવિષય ૬૪ • ચિત્ત તેના પોતાના) કારણમાં • વૈદેહ્ય અને પ્રકૃતિલય સુખ લીને થાય છે
પર કયારે થાય છે? વિષય નિર્દેશિકા
૫૯
૧J
0
૬ર
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
૮૩
• વૈરાગ્યના બે ભેદ
૬૫ . ઈશ્વર પરમ ગુરુ છે ૭૯ • પર વૈરાગ્યનું લક્ષણ ૬૫ • ઈશ્વરે સૃષ્ટિની શરૂઆતમાં • સમ્પ્રજ્ઞાત સમાધિનો ઉપાય ૬૫ વેદોપદેશ કર્યો. • સમ્પ્રજ્ઞાત સમાધિના ભેદ ૬૫ - જીવ-ઈશ્વરનો ભેદ • અસમ્પ્રજ્ઞાત સમાધિનું સ્વરૂ૫ ૬૮ • ઈશ્વરનું મુખ્ય નામ “પ્રણવ' છે ૮૦ • અસમ્પ્રજ્ઞાત સમાધિના ભેદ ૬૮ • ઈશ્વરનો પ્રણવની સાથે નિત્ય • ભવ-પ્રત્યય સમાધિનું સ્વરૂપ ૬૯ સંબંધ છે • વિદેહ તથા પ્રકૃતિલય
પ્રણવથી ઈશ્વરની સાચી યોગીઓમાં અંતર ૭૦ ઉપાસના (ભક્તિ) થાય છે ૮૨ • ભવપ્રત્યય તેમ જ ઉપાય પ્રત્યયમાં . પ્રણવ ઓંકાર ઈશ્વરથી અંતર
૭૦-૭૧ ભિન્નનો વાચક નથી • ઉપાય-પ્રત્યય સમાધિના ઉપાય ૭૧ • પ્રણવનો જ અર્થપૂર્વક • યોગીઓના વિભિન્ન સ્તર ૭૨ જપ કરવો જોઈએ • કયા યોગીઓની સિદ્ધિ
• પ્રણવ-જપનો લાભ - નિકટતમ હોય છે ૭૩ ચિત્તની એકાગ્રતા • અસમ્પ્રજ્ઞાત સમાધિનો ઉપાય • પ્રણવ-જપ કરવાના લાભ ૮૪ ઈશ્વર પ્રણિધાન
૭૪ . યોગમાં વિનો કયાં અને “પ્રણિધાન' શબ્દની વ્યાખ્યા ૭૪ કેટલાં છે?
૮૫ • ઈશ્વરનું લક્ષણ
૭૫ • વ્યાધિ આદિ વિઘ્નોના ફળ ૮૬-૮૮ - ઈશ્વર શરીર વગેરે બંધનોમાં ... વિપ્નોને નાશ કરવાના ઉપાય ૮૮
ક્યારેય નથી આવતો ૭૫ (એક અદ્વિતીય બ્રહ્મનું ચિંતન કરવું) • ઈશ્વર ભોગોથી સર્વથા પૃથક છે ૭૫ • ક્ષણિક ચિત્તવાદનું પ્રત્યાખ્યાન ૮૯ • ઈશ્વર સર્વાતિશાયી ઐશ્વર્યવાન છે૭૬ , “એકતત્ત્વ'ની યથાર્થ વ્યાખ્યા ૯૦
જીવાત્મા-પરમાત્મામાં અંતર ૭૬ • ચિત્ત-પ્રસાદનના ઉપાય ૯૩-૯૪ • ઈશ્વર જ સૃષ્ટિનો કર્તા છે –
મનને એકાગ્ર કરવાના ઉપાય ૯૪ મુક્ત આત્મા નહીં. ૭૬ • પ્રાણાયામનું સ્વરૂપ • વેદ ઈશ્વરીય જ્ઞાન છે ૭૬ • પ્રાણાયામના લાભ
૯૫ | ઈશ્વર સર્વજ્ઞ છે
૭૮ • “પ્રચ્છર્દન' શબ્દની વ્યાખ્યા ૯૫ • ઈશ્વરનું વેદોપદેશ કરવામાં પ્રયોજન ૭૮ • ચિત્તની સ્થિરતાનો ગૌણ ઉપાય ૯૭ • જીવાત્મા સર્વજ્ઞ નથી થઈ શકતો ૭૮ (પાંચ પ્રકારની વિષયવતી પ્રવૃત્તિઓ)
ઈશ્વરનું જ્ઞાન વેદથી થાય છે ૭૮ • જ્ઞાનની દઢતાનો ઉપાય • ઈશ્વર વેદનો ઉપદેશ સૃષ્ટિની • સંશયના નાશનો ઉપાય ૯૮
શરૂઆતમાં કરે છે ૭૮ • જયોતિખતી-પ્રવૃત્તિની વ્યાખ્યા ૯૯ ૨૮
યોગદર્શન,
૯૪
૯૮
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હદયપુંડરિક ની વ્યાખ્યા ૯૯ - નિર્વિચારા-સમાપત્તિનું સ્વરૂપ ૧૧૧ • વીતરાગ યોગીઓના
• સ્થૂળ તથા સૂક્ષ્મ વિષયના ચરિત્રચિંતનથી ચિત્તની સ્થિરતા ૧૦૧ ભેદથી સમાપત્તિના ભેદ ૧૧૧ • સ્વપ્ન તથા નિદ્રાની જેમ જાગૃત • સવિચારા-નિર્વિચારા દશામાં ધ્યાનથી ચિત્તની સ્થિતિ ૧૦૨ સમાપત્તિમાં ભેદ
૧૧૧ • યથાભિમત-ધ્યાનનો સત્ય અર્થ ૧૦૩ • ઉપાદાન કારણમાં પ્રકૃતિ • વશીકાર કેવી રીતે થાય છે? ૧૦૩ પરમસૂક્ષ્મ છે.
૧૧૨ • સમાપત્તિનું સ્વરૂપ ૧૦૪ • સ્થૂળભૂતોના સૂક્ષ્મકારણોનું કથન ૧૧૨ • શુદ્ધ તથા એકાગ્રચિત્તની દશાનું વર્ણન ૧૦૪ • પુરુષ પ્રકૃતિથી પણ સૂક્ષ્મ • ચિત્તના ધ્યેય પદાર્થોનું વર્ણન ૧૦૪-૧૦૫
જગતનું ઉપાદાન કારણ • ધ્યેય પદાર્થોનો ક્રમ ૧૦૪-૧૦૫
પ્રકૃતિ છે, પુરુપ નહીં ૧૧૨ • ચિત્ત શ્રેયાકાર થઈને ધ્યેય
• મૂળ પ્રકૃતિનું નામ અલિંગ છે ૧૧૨ પદાર્થોને જાણે છે ૧૦૪-૧૦૫ °
૫ • પુરુપ જગતનું નિમિત્તકારણ છે ૧૧૨
• પરમાત્માનું સ્વરૂપ ૧૧૨ • મોક્ષના અધિકારી પુરુપના
• સમ્પ્રજ્ઞાત સમાધિના ચિત્તનું વર્ણન ૧૦૪-૧૦૫
ભેદો પર વિચાર
૧૧૩ • સમાપત્તિના ભેદ ૧૦૬-૧૧૦
• આનંદ અને અસ્મિતા દશામાં અંતર ૧૧૩ • સવિતર્ક – સમાપત્તિનું સ્વરૂપ ૧૦૬, સમ્રજ્ઞાત સમાધિના ચાર ભેદ ૧૧૩ - યોગીને શબ્દાર્થ-જ્ઞાનનું મિશ્રિત , સબીજ સમાધિની વ્યાખ્યા ૧૧૩
પ્રત્યક્ષ થાય છે. ૧૦૬ , અધ્યાત્મ-પ્રસાદનું સ્વરૂપ ૧૧૪ • લૌકિક તેમ જ યોગજ
ઋતંભરા પ્રજ્ઞાનું સ્વરૂપ ૧૧૪-૧૧૫ - પ્રત્યક્ષમાં અંતર ૧૦૬-૧૦૭, આગમ તથા અનુમાન-જ્ઞાનથી , પર-પ્રત્યક્ષનું સ્વરૂપ ૧૦૭ ઋતંભરા-પ્રજ્ઞાનો વિષય • નિર્વિતર્ક-સમાપત્તિનું સ્વરૂપ ૧૦૭ ભિન્ન છે
૧૧૫ - અવયવીની સિદ્ધિ ૧૦૮ , અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન • અવયવી ન માનનારાઓનું ખંડન ૧૦૮ ઋતંભરા પ્રજ્ઞાથી થાય છે ૧૧૫ • સવિતક અને નિર્વિતર્કો
શું આગમ-જ્ઞાન અપૂર્ણ છે? ૧૧૬-૧૧૭ સમાપત્તિઓમાં અંતર ૧૦૯ - આગમ તથા અનુમાનથી • નિર્વિતર્ક-સમાપત્તિમાં ચિત્તનો સામાન્ય જ્ઞાન થાય છે ૧૧૬-૧૧૭
અભાવ નથી થતો ૧૦૮ • સમાધિ-પ્રજ્ઞાથી લાભ ૧૧૭ • અવયવના પ્રત્યક્ષમાં સામાન્ય • વ્યુત્થાન-સંસ્કારોનો
જનોથી યોગીની વિશેષતા ૧૦૯ નાશ કયારે થાય છે? ૧૧૭ • અવયવી ન માનવાથી થતો દોષ ૧૦૯ - યોગ-પ્રજ્ઞાકૃત સંસ્કાર • સવિચારા-સમાપત્તિનું સ્વરૂપ ૧૧૦ ભોગોનુખ નથી કરતા ૧૧૭ વિષય નિર્દેશિકા
૨૯
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨૫
• ચિત્તનો વ્યાપાર વિવેક-ખ્યાતિ , ઉદાર-દશાનું લક્ષણ સુધી રહે છે
૧૧૭ • વિચ્છિન્ન આદિ નામકરણનું • અસમ્પ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ ૧૧૮-૧૧૯ પ્રયોજન
૧૨૫ • ચિત્તનો લય કયારે થાય છે? ૧૧૮-૧૧૯ - અવિદ્યા બધા લેશોનું મૂળ • નિરોધ-જન્ય સંસ્કારોનો નિરોધ કારણ કેમ છે? ૧૨૪-૧૨૭
શેનાથી થાય છે? ૧૧૯ - અવિદ્યાનું લક્ષણ ૧૨૭ - મુક્ત-પુરુષના સ્વરૂપનું કથન ૧૧૯ - અવિદ્યાના ચાર ચરણ ૧૨૭-૧૩૦ દ્વિતીય - પાદ
• અવિદ્યાનું પ્રાચીન આચાર્યકૃતલક્ષણ ૧૨૯ • વિક્ષિપ્ત-વૃત્તિવાળા માટે
• દેવ નિત્ય નથી
૧૨૮ યોગનું વિધાન ૧૨૦-૧૨૧ • અવિદ્યાનું વસ્તુ-સ્વરૂપ ૧૨૭-૧૩૦ • ક્રિયાયોગનું સ્વરૂપ ૧૨૦-૧૨૧
• વિદ્યાનું સ્વરૂપ
૧ ૨૮ • તપ વિના યોગ-સાધના નથી થતી૧૨૦
• વિદ્યાનાં ચાર ચરણ ૧૨૮ • તપ વિના વિષય-વાસનાઓની
• અસ્મિતા-ક્લેશનું સ્વરૂપ ૧૩૦ શુદ્ધિ થતી નથી
૧૨૦ •
• જીવાત્મા જ્ઞાતા છે, અને • તપનો ઉદ્દેશ્ય
૧૨૧
બુદ્ધિ જ્ઞાનનું સાધન છે ૧૩૦-૧૩૧ • સ્વાધ્યાયનું સ્વરૂપ ૧૨૦-૧ર૧ • જીવાત્મા ભોક્તા છે ૧૩૦-૧૩૧ • ઈશ્વરપ્રણિધાનનું સ્વરૂપ ૧૨૦-૧૨૧ •
• જીવાત્માને ભોગ કેવી રીતે થાય છે? ૧૩૧ - ક્રિયાયોગ કરવાનાં બે ફળ ૧૨૨
• જીવાત્મા તથા બુદ્ધિમાં ભેદ૧૩૦-૧૩૧
• અસ્મિતાના વિષયમાં • ચિત્તનું સ્વકારણમાં લય કયારે થાય છે? ૧૨૨-૧૨૩
પ્રાચીન આચાર્યનો મત ૧૩૧ • ક્લેશના પાંચ ભેદ ૧૨૩
• રાગ-દ્દેશનું સ્વરૂપ ૧૩૨ • ફ્લેશ શબ્દની વ્યાખ્યા ૧૨૩
વૈષ-ક્લેશનું સ્વરૂપ ૧૩૨-૧૩૩ • ક્લેશોનાં મુખ્ય કાર્ય ૧૨૩-૧૨૪
• અભિનિવેશ-લેશનું સ્વરૂપ ૧૩૩ • ક્લેશ અને કર્મ એ ફળ સિદ્ધિનું
• પૂર્વ જન્મની માન્યતા ૧૩૩-૧૩૪ કારણ છે ૧૨૩-૧૨૪
- • સૂક્ષ્મ લેશોની નિવૃત્તિ • અવિદ્યા બધા લેશોનું મૂળ છે ૧૨૪
કયારે થાય છે ક્લેશોની વિભિન્ન અવસ્થાઓ
• ચિત્ત પોતાના કારણમાં હોય છે
કયારે લીન થાય છે ૧૩૫
૧૨૪-૧૨૫ કુશળતું સ્વરૂપ
ધ્યાનથી થાય છે ૧૩૫-૧૩૬ • પ્રસુપ્તિ દશાનું લક્ષણ ૧૨૪
• ક્રિયાયોગથી લેશોની વૃત્તિઓ • તનુત્વ-શાનું લક્ષણ • વિચ્છિન્ન દશાનું લક્ષણ
- સૂક્ષ્મ થાય છે ૧૩૫-૧૩૬ ૧ ૨૫
૧૩૫
૧૨૫ • સૂક્ષ્મ hશોની નિવૃતિ
૧૨૫
૩૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• લેશોની સ્થૂળ વૃત્તિઓની
સંસ્કારોનો ભેદ ૧૩૯-૧૪૧ સરખામણીમાં સૂક્ષ્મ વૃત્તિઓ - અનિયત વિપાકવાળા કર્માશયની
દુઃસાધ્ય છે ૧૩૫-૧૩૬ ત્રણ ગતિઓ ૧૩૯-૧૪૭ • લેશોની ઉદારદશા પૂળ તથા પ્રસુતિ - અભિભૂત કર્ભાશય લાંબાકાળ સુધી કેવી
આદિ સૂક્ષ્મદશાઓ છે ૧૩૫-૧૩૬ રીતે સ્થિત રહે છે? ૧૩૯-૧૪૭ • ધ્યાનનો અર્થ વિવેક-ખ્યાતિ ૧૩૫-૧૩૬ · કર્મ ગતિ વિચિત્ર તથા દુર્વિજ્ઞેય છે ૧૩૯-૧૪૭ • કર્માશય પાપ-પુણ્યને
, નષ્ટ-ક્લેશોવાળું કર્ભાશય ભેદથી બે પ્રકારના છે ૧૩૩-૧૩૯ ફળોનુખ નથી થતું ૧૩-૧૪૭ • કર્ભાશયનું મૂળ કામ, લોભ, • દૃષ્ટ-જન્મવેદનીય કર્ભાશયનું
મોહ તથા ક્રોધ છે ૧૩૭ ત્રિવિપાક નથી હોતું ૧૩-૧૪૭ • કર્માશયનું ફળ આ જન્મમાં તથા • અદૃષ્ટ-જન્મવેદનીય કર્ભાશયનું
પરજન્મમાં પણ મળે છે ૧૩૩-૧૩૯ ત્રિવિપાક હોય છે ૧૩૯-૧૪૭ • આ જન્મમાં કર્ભાશય
• જન્મ, આયુ તથા ભોગનાં શુભ અશુભ કેવી રીતે ફળ આપે છે ૧૩૩-૧૩૯ કર્મો-કારણ હોય છે ૧૪૭ • કયું કર્ભાશય પરજન્મમાં
• યોગીને વિષયોના સુખ, દુઃખરૂપ ફળ આપે છે? ૧૩૭-૧૩૯ કેમ લાગે છે? ૧૪૮-૧૫૫ • ક્ષીણ લેશોવાળાનાં
• દુઃખોના મુખ્ય ભેદ ૧૪૮ કર્ભાશય હોતાં નથી ૧૩૭-૧૩૯ • ભોગ પ્રાણીઓને પીડા ૧૪૮ • કર્ભાશયનું ફળ ફ્લેશોના
આપ્યા સિવાય સંભવ નથી કારણે મળે છે ૧૩૩-૧૩૯ • પરિણામ-દુઃખની વ્યાખ્યા ૧૪૮-૧૪૯ • કર્ભાશયનું ફળ - જન્મ, આયુષ્ય • તાપ-દુ:ખની વ્યાખ્યા ૧૪૯ તથા ભોગ છે
૧૩૯ • સંસ્કાર-દુઃખની વ્યાખ્યા ૧૪૯ • એક કર્મ – એક જન્મ તથા અનેક • ઈદ્રિયોને ભોગો દ્વારા તૃષ્ણાહીન
જન્મોનું કારણ નથી ૧૩-૧૪૭ નથી કરી શકાતી ૧૪૮-૧૪૯ • અનેક કર્મ અનેક જન્મોના • યોગીને જ દુઃખપ્રવાહ
કારણ નથી ૧૩૯-૧૪૭ શા માટે ખિન્ન કરે છે? ઉપર • પ્રધાન (મુખ્ય) કર્મ જ જન્મનું • સત્ત્વાદિ ગુણ પરસ્પર વિરોધી છે ૧૫૪
કારણ હોય છે ૧૩૯-૧૪૭ • બધા અનુભવ ત્રિગુણાત્મક • આ જન્મનાં કર્મોનું ફળ આ
કેમ નથી હોતા ૧૪૮-૧૫૦ જન્મમાં પણ મળે છે ૧૩૯-૧૪૭ • દુઃખોનું કારણ અવિદ્યા છે ૧૪૮ • આયુષ્યનું નિર્ધારણ (નિશ્ચય) • અવિદ્યા-નાશનો ઉપાય વિદ્યા છે ૧૪૮
પર્વકર્મોથી નથી થતું ૧૩-૧૪૭ • યોગશાસના ચાર અંગોનું વર્ણન ૧૫૧ , વાસના-સંસ્કારો તથા કર્ભાશય • લૌકિક ભોગ સુખનું કારણ નથી ઉપર
વિષય નિર્દેશિકા
૩૧
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• હેય (ત્યાજ્ય) દુઃખ કયું છે? ૧૫૫ • સુખ-દુઃખની અનુભૂતિ • દુઃખનું કારણ જીવ અને પ્રકૃતિનો બુદ્ધિને નથી થતી
૧૬૮ સંયોગ છે ૧પ૬-૧૫૮ • પ્રકૃતિના કાર્ય પુરુપના ભોગ • પુરુપનું સ્વરૂપ ૧૫૬-૧૫૮ અપવર્ગ માટે જ છે ૧૬૯ • પ્રકૃતિનું સ્વરૂપ ૧પ૬-૧૫૮ • પુરુપનો મોક્ષ થવા છતાં પણ પ્રકૃતિનો • મોક્ષાર્થી માટે ત્રણ જાણવા
નાશ નથી થતો ૧૬૯-૧૭૦ યોગ્ય વાતો
૧પ૭ • પુરુપ તથા બુદ્ધિનો સંયોગ • બંધન-મોક્ષ પુરુપના થાય છે
નિત્ય તથા અનાદિ છે ૧૬૯-૧૭) પ્રકૃતિના નહી
૧૫૮ • પુરુપ-પ્રકૃતિના સંયોગનું પ્રયોજન ૧૭૦-૧૭૪ • દૃશ્ય (પ્રકૃતિ)નું સ્વરૂપ ૧૫૮-૧૬ર • ભાગ-અપવર્ગ (મોક્ષ)ની વ્યાખ્યા ૧૭૮-૧૭૧ • સત્ત્વ આદિ ગુણોનું સ્વરૂપ ૧૫૮-૧૬૧
• અવિદ્યા બંધનનું કારણ છે ૧૭૦-૧૭૧ • સત્ત્વ આદિ ગુણોને જ પ્રધાન નામથી • વિદ્યા મોક્ષનું કારણ છે ૧૭૦-૧૭૧ કહેવામાં આવે છે ૧૫૮-૧૫૯
• અવિદ્યાનું યથાર્થ-સ્વરૂપ ૧૭૦-૧૭૧
- અવિદ્યાના વિષયમાં આઠ વિકલ્પ ૧૭૦-૧૭૨ • દશ્ય પુરુપના ભોગ તથા
• મોક્ષ સકારણ છે
૧૭૩ " "અપવર્ગ માટે છે. ૧૫૮-૧૬૦
• મોક્ષથી પુનરાવૃત્તિ ૧૭૩ • ભોગ તથા અપવર્ગનું સ્વરૂપ ૧૫૮
• જીવાત્માનો પ્રકૃતિ સાથેનો સંયોગ • ભોગ અપવર્ગનો વ્યવહાર
અવિદ્યાવશ થાય છે ૧૭૪-૧૭૬ જીવાત્મામાં કેમ? ૧૫૯-૧૬૦ , પંડકોપાખ્યાનનું વર્ણન ૧૭૪-૧૭પ • બંધ - મોક્ષનું સ્વરૂપ ૧૫૯-૧૬૦
• પ્રકૃતિ-પુરુષના સંયોગનું કારણ અવિદ્યા , સત્ત્વ આદિ ગુણોના સ્વરૂપભેદ ૧૬૧ છે, અને પ્રકૃતિ-પુરુષના સંયોગથી અવિદ્યા • સત્ત્વ આદિ ગુણોના વિશેષ પરિણામ ૧૬૩-૧૬૬
ઉત્પન્ન થાય છે, અવિદ્યા ઉત્પત્તિમાં • સર્વ આદિ ગુણોના અવિશેષ પરિણામ૧૬-૧૬૬ ઈતરેતરાશ્રયદોપ કેમ નહી ૧૭૬ • મહત્તત્ત્વના અસ્મિતા આદિ • હાનનું સ્વરૂપ ૧૭૬–૧૭૭
પરિણામ છે ૧૬૨-૧૬૫ • દુઃખની આત્યંતિકી નિવૃત્તિ જ મોક્ષ છે ૧૭૭ • મહત્તત્ત્વ અલિંગ-પ્રકૃતિનું કાર્ય છે. ૧૬-૧૬૪ • આત્યંતિકી નિવૃત્તિનો આશય શું છે? ૧૭૭ • વિશેપ-અવિશેષની વ્યાખ્યા ૧૬ર-૧૬૫ • હનનો ઉપાય વિવેકસ્વાતિ છે ૧૭૮ • લિંગ-અલિંગની વ્યાખ્યા ૧૬૨-૧૬૫ • અવિપ્લવા વિવેકખ્યાતિ કોને કહે છે ૧૭૮ • દ્રષ્ટા-જીવાત્માનું સ્વરૂપ ૧૬૬–૧૬૮ • યોગજ પ્રજ્ઞાની સાત ભૂમિઓ ૧૭૯-૧૮૧ • જીવાત્માથી બુદ્ધિનો ભેદ ૧૬૬–૧૬૮ • યોગી કુશળ ક્યારે કહેવાય છે ૧૮૦ - બુદ્ધિ પરિણામવાળી છે. પુરપ નહીં.૧૬૬ • ચિત્ત વિમુક્તિના ત્રણ પ્રકાર ૧૮૦ • બુદ્ધિ પરાર્થ છે, પુરુષ
• પ્રજ્ઞા-વિમુક્તિના ચાર પ્રકાર ૧૭૯-૧૮૧ સ્વાર્થ છે
૧૬૬–૧૬૮ • યોગીની “સપ્તધા-પ્રજ્ઞા', • બુદ્ધિ ત્રિગુણી તથા અચેતન છે. ૧૬-૧૬૮
કહેવાનો આશય ૧૭૯-૧૮૧ ૩૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકખ્યાતિ પ્રાપ્તિનો ઉપાય • નિયમોના ઉદેશ્ય તથા સ્વરૂપ ૧૯૩-૧૯૬ યોગાંગોનું અનુષ્ઠાન ૧૮૧-૧૮૫ - શૌચનું સ્વરૂપ
૧૯૩ • અવિદ્યાનાં પાંચ પર્વ ૧૮૧-૧૮૨ , સંતોપનું સ્વરૂપ - ૧૯૩-૧૯૪ • અવિદ્યાના નાશનો ઉપાય ૧૮૧-૧૮૨ તપનું સ્વરૂપ
૧૯૩-૧૯૪ • વિવેકખ્યાતિની વ્યાખ્યા ૧૮૧
• સ્વાધ્યાયનું સ્વરૂપ ૧૯૩-૧૯૪ • કારણના નવ ભેદ ૧૮૧-૧૮૫
• ઈશ્વરપ્રણિધાનનું સ્વરૂપ ૧૯૩-૧૯૪ , વિવેકખ્યાતિ-પ્રાપ્તિમાં યોગાંગાનુષ્ઠાન બે પ્રકારનાં કારણ છે ૧૮૧-૧૮૫ • કુછું, ચાંદ્રાયણ, સાન્તપન આદિ વ્રત ૧૯૪ * • શૌચના બે ભેદ
૧૯૩ • યોગનાં આઠ અંગોનું નામપૂર્વક કથન
હિંસા આદિ ભાવોના નિરોધનો ઉપાય ૧૯૭ ૧૮૫ • યોગાંગોમાં સ્વાધ્યાય આદિનું
• હિંસાના ૮૧ ભેદ ૧૯૮ કથન શું પુનરુક્ત છે? ૧૮૫ • નિયમ આદિ ભેદથી હિંસાના • બહિરંગ તથા અંતરંગ ભેદથી
અસંખ્ય ભેદ ૧૯૮-૧૯૯ યોગાંગોના બે ભેદ ૧૮૫-૧૮૬ , પ્રાણીઓના અસંખ્ય ભેદ છે ૧૯૯ • યમોનું સ્વરૂપ ૧૮૬-૧૯૦ • હિંસા આદિ વિતર્કોની દુઃખ• અહિંસાનું લક્ષણ ૧૮૬-૧૮૭ મૂળતાનું કથન
૧૯૯ • સત્ય આદિ ચાર યમ
• હિંસાનાં ત્રણ કારણ છે – અહિંસાના આશ્રિત છે ૧૮૭ લોભ, ક્રોધ તથા મોહ ૧૯૮-૧૯૯ - સત્યનું લક્ષણ
૧૮૭ ૧૮ હિંસાની માફક અસત્ય આદિ વિતર્કોના
શની પાક • અસ્તેયનું લક્ષણ
૧૮૭
ભેદ પણ છે ૧૯૮-૧૯૯ • બ્રહ્મચર્યનું લક્ષણ ૧૮૭-૧૮૯
• હિંસા આદિ વિતર્કોનું ફળ ઘોર દુઃખમય • અપરિગ્રહનું લક્ષણ ૧૮૮-૧૮૯ • યમોની અપરિહાર્યતા ૧૮૮
યોનિઓમાં દુઃખ પ્રાપ્તિ છે ૧૯૮-૧૯૯ • અહિંસા આદિ યમ
• પુણ્ય-કર્મમાં વિહિત હિંસા સાર્વભૌમ મહાવ્રત છે
આયુષ્યને ક્ષીણ કરે છે ૨૦૦ - અહિંસા-પાલનમાં જાતિ
• હિંસા આદિ વિતર્કોને ફળોન્મુખ આદિનાં બંધન
૧૯૧ થતાં રોકી શકાય છે ૨૦૦ • સત્ય-પાલનમાં જાતિ
, વિતર્કોના સર્વથા પરિત્યાગથી જ આદિનાં બંધન
૧૯૧ યોગીને ઐશ્વર્ય પ્રાપ્તિ ૨૦૦ - અસ્તેય-પાલનમાં જાતિ
• અહિંસામાં સ્થિતિ થતાં આદિનાં બંધન
૧૯૧ વેરભાવનો ત્યાગ • બ્રહ્મચર્ય-પાલનમાં જાતિ
• સત્યમાં સ્થિત યોગી આદિનાં બંધન ૧૯૨ અમોઘવાફ થઈ જાય છે૨૦૧-૨૦૨ • અપરિગ્રહ-પાલનમાં જાતિ • અસ્તેયમાં સ્થિત યોગીને આદિનાં બંધન
૧૯૨ બધા ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ ૨૦૩ વિષય નિર્દેશિકા
૧(૯O
૨૦૧
૩૩
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• બ્રહ્મચર્યમાં સ્થિત યોગીને અપરાજિત , આસન-સિદ્ધિનું ફળ ૨૧૮ શક્તિઓ પ્રાપ્ત થાય છે ૨૦૪-૨૦૫ , પ્રાણાયામનું લક્ષણ
૨૧૯ બ્રહ્મચર્ય વ્રતને પાળનાર જ યોગ્ય , પ્રાણાયામમાં આસન-સિદ્ધિનું
આચાર્ય થઈ શકે છે ૨૦૪-૨૦૫ કથન કેમ કર્યું છે? ૨૧૯ • ઉત્તમ ગુરુ કોણ હોઈ શકે ૨૦૪ , પ્રાણાયામના ભેદ ૨૨૦ • અપરિગ્રહ વ્રતના પાલનથી જન્મના, બાહ્ય-પ્રાણાયામની વ્યાખ્યા ૨૨૦
કારણનો બોધ થાય છે ૨૦૫ , આભ્યન્તર-પ્રાણાયામની વ્યાખ્યા૨૨૦ , અપરિગ્રહની વ્યાખ્યા ૨૦૬ , સ્તંભવૃત્તિ-પ્રાણાયામની વ્યાખ્યા ૨૨૦ - શૌચ-નિયમનું બાહ્ય ફળ ૨૦૭ , ઉદઘાત શબ્દની વ્યાખ્યા ૨૨૧ , શૌચમાં સ્થિરતાથી સત્ત્વ શુદ્ધિ, , પ્રાણાયામની પરીક્ષા દેશ, કાળ ચિત્તની પ્રસન્નતા, ઈદ્રિયજય
તથા સંખ્યાથી કરવી ૨૨૧ તથા આત્મદર્શનની યોગ્યતા ૨૦૯
: પ્રથમ સાધક કયો પ્રાણાયામ કરે ૨૨૨ • સંતોપનું ફળ
૨૧૦
• બાહ્યાભ્યન્તરવિપયાક્ષેપી • તૃષ્ણાના ત્યાગનું સુખ સર્વોત્તમ છે ૨૧૦
ચોથા પ્રાણાયામની વ્યાખ્યા ૨૨૩ • તપનું ફળ અશુદ્ધિનો નાશ -
• ત્રીજા તથા ચોથા પ્રાણાયામમાં અંતર ૨૨૩ શરીર તથા ઈદ્રિયોની શુદ્ધિ ૨૧૧
• પ્રાણાયામનું ફળ પ્રકાશાવરણનો ક્ષયર૨૪ - અણિમા આદિ સિદ્ધિઓ શારીરિક નથી૧૨
• પ્રાણાયામથી અશુદ્ધિ-નાશનો પ્રકાર ૨૨૫ • ઈદ્રિય-સિદ્ધિની વ્યાખ્યા ૨૧ ૨
• પ્રાણાયામનો બીજો લાભ છે - • સ્વાધ્યાયનું ફળ
૨૧૩
મનની એકાગ્રતા ૨૨૬ • ઈષ્ટ-દેવતા સપ્રયોગની વ્યાખ્યા ૨૧૩
• પ્રત્યાહારનું સ્વરૂપ • દેવ, ઋપિ તથા સિદ્ધોની વ્યાખ્યા ૨૧૩ • ઈશ્વર પ્રણિધાનનું ફળ - સમાધિસિદ્ધિ ૨૧૪ *
• પ્રત્યાહારનું ફળ – ઈદ્રિયોનું • શું યોગી બધા દેશો, બધાં શરીરો તથા
(કાબુમાં) સ્વાધીન થવું બધા કાળની વાત જાણી લે છે ? ૧૫ • વ્યસનની વ્યાખ્યા • ઈશ્વરપ્રણિધાનથી સમાધિસિદ્ધિ
• ઈદ્રિય-જયની વિભિન્ન પ્રકારથી કેવી રીતે થાય છે ૨૧૫
વ્યાખ્યાઓ
૨૨૮ • આસનનું લક્ષણ
અનુભૂમિકા ૨૧૬
૨૨૯-૨૩૨ • આસનની યોગસાધનામાં આવશ્યકતા ર૧૬ ત્રીજા પાદ. • આસનના લક્ષણમાં બે વિશેષ • ધારણાનું લક્ષણ
૨૩૩ વાતોનું કથન
૨૧૬ • યમ નિયમ આદિ બહિરંગ સાધન છે ૨૩૩ • આસન-સિદ્ધિના બે વિશેષ ઉપાય ૨૧૭ • ધારણા બાહ્ય દેશમાં કેમ નહીં ? ૨૩૪ , અનંત' શબ્દનો અર્થ શેષનાગ નથી ર૧૮ • ‘બાહ્ય-વિષયની વિશેષ વ્યાખ્યા ૨૩૪ , અનંત-સમાપત્તિની વ્યાખ્યા ૨૧૭ • ધ્યાનનું લક્ષણ
૨૩૫ ૩૪
યોગદર્શન
૨ ૨૬
૨૨૮
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• “સદશ' પ્રવાહની વ્યાખ્યા ૨૩૫ ચિત્તના પરિણામોની માફક ભૂતો • નિરાકાર-પરમાત્માનું ધ્યાન
તથા ઈદ્રિયોનાં પરિણામ પણ કેવી રીતે થાય છે ૨.૩૫-૨૩૬ જાણવાં જોઈએ
૨૪૪ • મૂર્તિ પદાર્થો વિના જ ધ્યાન • ધર્મ-પરિણામની વ્યાખ્યા ૨૪૪
થઈ શકે છે ૨૩૫-૨૩૬ • લક્ષણ-પરિણામની વ્યાખ્યા ૨૪૪ • સમાધિનું લક્ષણ
૨૩૬ • અવસ્થા-પરિણામની વ્યાખ્યા ૨૪૫ • ધ્યાન અને સમાધિમાં અંતર ૨૩૬ • ધર્મ આદિ પરિણામોના વિષયમાં • બાહ્ય સૂર્ય આદિમાં
અન્ય આચાર્યોનો મત ૨૪૫ સંયમની વાત મિથ્યા છે ૨૩૭ • લક્ષણ-પરિણામમાં દોષનો પરિહાર ર૪૬ - સંયમની પરિભાષા ૨૩૭ • અવસ્થા-પરિણામમાં દોપનો પરિવાર ૨૪૬ • યોગ સિદ્ધિઓના જ્ઞાનમાં
, ચિત્તમાં ધર્મ આદિ પરિણામ ૨૪૮ સંયમને જાણવું પરમ
• ભૂતો તથા ઈદ્રિયોમાં ધર્મ આવશ્યક છે ૨૩૮ આદિ પરિણામ
૨૪૮ સંયમના જયનું ફળ ૨૩૮ - પરિણામનું લક્ષણ ૨૪૪-૨૪૯ સમાધિ-પ્રજ્ઞા માટે ઈશ્વરાનુગ્રહ • ધર્મીનું સ્વરૂપ
૨પ૦ પણ આવશ્યક છે ૨૩૮ - ધર્મનું સ્વરૂપ
૨પ૦ • અભ્યસ્ત સંયમની ઉત્તર - • એક ધર્મીના ભિન્ન ભિન્ન દશાઓમાં આવશ્યકતા ૨૩૯ હોવાના કારણ
૨૫૦ યોગની ઉન્નત દશાઓ કઈ છે? ૨૩૯-૨૪૦ • ધર્મ ત્રણ પ્રકારના છે શાન્ત, ઉદિત ધારણા આદિ યોગાંગ અંતરંગ છે. ૨૪૦ અને અવ્યપદેશ્ય ૨૫૦ • બહિરંગ-અંતરંગનો અભિપ્રાય શું છે? ૨૪૧ - શાન્ત-ધર્મનું સ્વરૂપ • અસંપ્રજ્ઞાત-યોગમાં ધારણા • ઉદિત-ધર્મનું સ્વરૂપ
૨૫૦ આદિ પણ બહિરંગ છે ૨૪૧ - અવ્યપદેશ્ય ધર્મનું સ્વરૂપ ૨૫૦ • અસંપ્રજ્ઞાત-સમાધિને નિબજ • ધર્મીની સત્તા ન માનનારા કેમ કહી છે?
૨૪૧ ક્ષણિકવાદનું ખંડન ઉપર ચિત્તવૃત્તિનો નિરોધ થતાં
• એક ધર્મીનાં વિભિન્ન પરિણામ ચિત્ત-પરિણામ કેવું હોય છે? ૨૪૧ થવાના કારણ ૨૫૨-૨૫૩ નિરોધ-પરિણામની વ્યાખ્યા ૨૪૧ • ક્રમનું સ્વરૂપ
૨૫૩ • ચિત્તના ત્રણ પરિણામ હોય છે ૨૪ર , અતીત-લક્ષણનો ક્રમ નથી હોતો ૨૫૩ • નિરોધ-પરિણામનું ફળ –
• ધર્મ પણ અન્ય ધર્મોની સરખામણીમાં ચિત્તનો પ્રશાન્ત પ્રવાહ ૨૪ર ધર્મી બની જાય છે ૨૫૩ - સમાધિ-પરિણામની વ્યાખ્યા ૨૪ર , ધર્મી ચિત્તના બે ધર્મ છે – એકાગ્રતા-પરિણામની વ્યાખ્યા ૨૪૩-૨૪૪ પરિદષ્ટ અને અપરિદષ્ટ ૨૫૩ વિષય નિર્દેશિકા
૩પ
૨૫૦
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• અપરિદષ્ટ ચિત્ત-ધર્મના સાત ભેદ ૨૫૩ • યમપુરુષોનું દર્શન શું છે? ૨૬૩ • ધર્મ આદિ પરિણામોમાં સંયમ કરવાથી મૈત્રી આદિમાં સંયમથી
અતીત અનાગતનું જ્ઞાન ૨પપ મૈત્રી આદિ શક્તિઓ ૨૬૩ • શબ્દ, અર્થ તથા જ્ઞાનના પ્રવિભાગોમાં • હસ્તિ-બળમાં સંયમથી હસ્તિ બળ
સંયમથી યોગીને બધાં પ્રાણીઓના આદિની પ્રાપ્તિ ૨૬.૩/૨૬૪
શબ્દોનું જ્ઞાન ૨૫૬-૨૫૯ - યોગીને સૂક્ષ્મ, વ્યવહિત (છૂપાયેલી) • વર્ણસ્ફોટ, પદસ્ફોટ તથા
તથા દૂરસ્થ વસ્તુઓનું જ્ઞાન ૨૬૪ વાકયસ્ફોટ પર વિચાર ૨૫૬-૨૫૯ • સૂર્યમાં સંયમથી ભુવન-જ્ઞાન ર૬૫ • શબ્દ, અર્થ તથા જ્ઞાનનો
• સાત લોકોમાં ભૂલોક આદિનું વર્ણન ૨૬૫ પ્રવિભાગ ૨૫૬-૨૫૯ સૂર્યનો અર્થ ઈડા-નાડી છે. ૨૬૮ • સંસ્કારોના સાક્ષાત્કારથી
• સાત નરક, સાત પાતાળ આદિની પૂર્વજન્મનું જ્ઞાન ૨૫૯ વાતો સત્ય નથી ર૬૮ર૬૯ • સંસ્કારોના બે ભેદ (૧) વાસના રૂપ • પાતાળના પર્વતો પર ભૂત-પ્રેત
(૨) ધર્મ અધર્મ રૂપ ૨૫૯ આદિની વાતો મિથ્યા છે ૨૬૯ ૨૭૦ • મહર્ષિ જંગીપત્રનું આખ્યાન ૨૫૯ - મૃતક પિતરોનો મહેન્દ્રલોકમાં વાસ • સંતોષ-સુખ એ વિષય-સુખની મિથ્યા છે
૨૬૯૨૭૦ અપેક્ષાથી જ ઉત્તમ છે ર૬૦ • ભૂમિ ઉપરના લોકોમાં દેવગણોનું • યોગીને ભાવી જન્મનું પણ
લાખ કલ્પપર્યતનું આયુષ્ય જ્ઞાન થાય છે
૨૫૯ મિથ્યા છે - યોગીને પરચિત્ત જ્ઞાન થાય છે ૨૬૦ - ચન્દ્ર (પિંગલા) નાડીમાં • યોગી પરચિત્તના આલંબનને
સંયમથી તારાબૂહ જ્ઞાન ૨૭૦ નથી જાણતો ૨૬૮-૨૬૧ - ધ્રુવ-નાડીમાં સંયમથી તારાગતિનું જ્ઞાન ૨૭૦ • કાય-રૂપ સંયમથી રૂપગ્રાહ્યશક્તિ • યોગદર્શનના સૂર્ય આદિ રોકાઈ જાય છે
૨૬૧ શબ્દો પર વિચાર ૨૭૧ • યોગીને અંતર્ધાન નામની સિદ્ધિ ૨૬૧ - નાભિચક્રમાં સંયમથી કાયવૂહ જ્ઞાન ૨૭૨ • આયુષ્ય કર્મોનું ફળ છે ર૬૨ • વાત આદિ દોષ તથા સાત • આયુષ્યપ્રદ કર્મોના બે ભેદ –
ધાતુઓનું જ્ઞાન ૨૭ર સોપક્રમ તથા નિરુપક્રમ ૨૬૨ - સાત ધાતુઓના શરીરસ્થ • યોગીને સોપક્રમ આદિ કર્મોમાં સન્નિવેશનો ક્રમ
સંયમથી મૃત્યુનું જ્ઞાન ૨૬ર • કંઠકૂપમાં સંયમથી ભૂખ તરસની નિવૃત્તિ ૨૭૨ • અરિષ્ટ-મરણસૂચક ચિહનોથી • કૂર્મ-નાડીમાં સંયમથી સ્થિરતા ૨૭૩ મૃત્યુનું જ્ઞાન
૨૬૩ • કૂર્મ નાડીનું શરીરમાં સ્થાન ર૭૩ - અરિષ્ટોના ત્રણ ભેદ ૨૬૩ , શિર : કપાળમાં સંયમથી સિદ્ધ દર્શન ૨૭૪
યોગદર્શન
૨૭)
૨૭૨
૩૬
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
૨૯૧
• ધુલોક-પૃથ્વીલોકના મધ્યમાં • ભૂતોના સૂક્ષ્મ તથા સ્થૂળ-રૂપોમાં
સિદ્ધ દર્શન શું છે? ર૭૪ સંયમથી ભૂતજય સિદ્ધિ ૨૮૭ • મૂર્ધજયોતિ જીવાત્મ-જયોતિ નથી ર૭૪ • દ્રવ્યનું સ્વરૂપ ૨૮-૨૯૧ • દેવોના વિષયમાં વ્યાસ ભાષ્યની સાક્ષી ર૭૪ • દેવ મનુષ્યોનો જ ભાગ છે ૨૮૮ • દેવ યોનિવિશેષ નથી ૨૭૫ • યુતસિદ્ધ-અયુતસિદ્ધાવયવ • યોગ-પ્રાતિજજ્ઞાનથી સિદ્ધિ ૨૭૫ ભેદથી સમૂહના ભેદ • પ્રાતિજ જ્ઞાન જ તારક-જ્ઞાન છે ર૭૫ • પૃથ્વી આદિ ભૂતોના • હૃદયમાં સંયમથી ચિત્તનું જ્ઞાન ૨૭૫ પાંચ વિશેષરૂપ
૨૮૯ - હૃદય-સ્થાન શરીરમાં ક્યાં છે? ર૭૬ - ભૂતજયથી અણિમ • સત્ત્વ અને પુરુપમાં ભેદ ૨૭૭ આદિ સિદ્ધિઓ • ભોગનું સ્વરૂપ
ર૭૮ • અણિમા આદિ • સ્વાર્થ-સંયમથી પુરુપ-જ્ઞાન ૨૭૦-૨૭૮ સિદ્ધિઓની વ્યાખ્યા ૨૯૧-૨૯૨ • સ્વાર્થ-સંયમથી પ્રતિભ આદિ સિદ્ધિઓ ૨૭૮ • યોગી સૃષ્ટિ-વિરુદ્ધ કાર્ય . પ્રાતિભ આદિ સિદ્ધિઓથી
નથી કરી શકતો ૨૯૧-૨૯૨ વિભિન્ન જ્ઞાન
૨૭૮ , પાંચ ભૂતોના ધર્મ યોગીને • પ્રાતિભ આદિ સિદ્ધિઓ
અવરુદ્ધ નથી કરતા ૨૯૧-૨૯૨ સમાધિમાં વિઘ્ન છે ર૭૯ અણિમા આદિ સિદ્ધિઓ • ચિત્તની પર-શરીરાવેશની સિદ્ધિ ૨૮૦ શારીરિક નથી
૨૯૨ • ઉદાનપ્રાણ-જયથી કંટક આદિનો • ‘કાય-સંપત’ ઐશ્વર્યની પરિભાષા ૨૯૩
અસંગ તથા ઉત્ક્રાન્તિ ૨૮૨ ઈદ્રિયોનાં પાંચ વિશેષરૂ૫ ૨૯૩ • પાંચ પ્રાણોના શરીરમાં
ઈદ્રિયોનાં પાંચરૂપોમાં સંયમથી વિભિન્ન વ્યાપાર ૨૮૨ ઈદ્રિયજયસિદ્ધિ ૨૯૩-૨૯૪ • સમાન-પ્રાણ જયથી જ્વલનસિદ્ધિ ૨૮૩ • ઈદ્રિયજયથી મનોજવિત્વ • શ્રોત્ર-આકાશમાં સંયમથી દિવ્ય
આદિ સિદ્ધિઓ
૨૯૫ શ્રોત્રની સિદ્ધિ
૨૮૩ - મધુપ્રતીક સિદ્ધિઓ કઈ છે? ૨૯૫ • કાય-આકાશમાં સંયમથી
• સત્ત્વ-પુરુષના ભેદનો સાક્ષાત્કાર આકાશ-ગમનસિદ્ધિ ૨૮૪ થવાથી બે સિદ્ધિઓ ૨૯૬ • વિદેહા તથા મહાવિદેહા
• સર્વભાવાધિષ્ઠાતૃત્વ તથા સર્વજ્ઞાતૃત્વ ચિત્તવૃત્તિઓનું કથન ૨૮૫ સિદ્ધિઓની વ્યાખ્યા ૨૯૬ • મહાવિદેહાવૃત્તિથી પરશરીરવેશ • યોગી ત્રણેય તાપીથી થાય છે
૨૮૬ કયારે મુક્ત થાય છે? ૨૯૬-૨૯૭ • “બહિ’ શબ્દના વિષયમાં • કૈવલ્ય-પ્રાપ્તિની દશાનું વર્ણન ૨૯૭ બ્રાન્તિ-નિરાકરણ ૨૮૬ , મોક્ષમાં ભૌતિક મન નથી રહેતું ૨૯૮ વિષય નિર્દેશિકા
૩૭
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
• યોગીઓના ચાર ભેદ ૨૯૯ હોવા છતાં પણ ભેદ-જ્ઞાન • પ્રાથમકલ્પિક યોગીનું વર્ણન ૨૯૯ કેવી રીતે થાય છે? ૩૦૪-૩૦૫ • મધુભૂમિક યોગીનું વર્ણન ૨૯૯ • વિવેકજ-જ્ઞાનની ચાર વિશેષતાઓ 3૦૬-૩૦૭ • પ્રજ્ઞાજયોતિ યોગીનું વર્ણન ૨૯૯ તારક-જ્ઞાનની વ્યાખ્યા ૩૦૬ • અતિક્રાન્ત યોગીનું વર્ણન ૨૯૯ - સર્વવિષય-જ્ઞાનની વ્યાખ્યા ૩૦૬ • દેવ વિદ્વાનોનું નામ છે ૨૯૯ • સર્વથાવિષય-જ્ઞાનની વ્યાખ્યા ૩૦૬-૩૦૭ • વિદ્વાન દેવોનું નિવાસ-સ્થાન • પ્રક્રમ-જ્ઞાનની વ્યાખ્યા ૩૦૭
સ્વર્ગ આદિ નથી ર૯૯ - શું વિવેકજ્ઞાન વિના મોક્ષ • યોગના અંતિમ સ્તર પર પણ
પ્રાપ્તિ સંભવ નથી? ૩૦૭ પતનનાં બે કારણ સંભવ છે ૩૦૧ - શું મોક્ષ પ્રાપ્તિ માટે • વિવેક-ખ્યાતિ પ્રાપ્ત કરવાનો
યોગજ વિભૂતિઓને પ્રાપ્ત અન્ય એક ઉપાય ૩૦૨ કરવી આવશ્યક છે? ૩૦૭-૩૦૮ ક્ષણની પરિભાષા ૩૦૨ • પુરુષની મલિનતા અને • કાળની પરિભાષા ૩૦૨ પરમ-શુદ્ધિ શું છે? ૩૦૮ • કર્મની પરિભાષા ૩૦૧-૩૦૩ - મોક્ષમાં ભૌતિક બુદ્ધિની સત્તા • યોગીને સૂક્ષ્મ-પરમાણુના ભેદનું નથી હોતી
જ્ઞાન કેવી રીતે થાય છે? ૩૦૩ • વિવેકજ-જ્ઞાન તથા સર્વ • બે ક્ષણ યુગપત (એકસાથે)
પુરુપાન્યતાપ્યાતિમાં અંતર ૩૦૮-૩૦૯ નથી હોતી ૩૦૩ ચોથો પાદ
૩૧૦-૩૬૫ • ક્ષણોનો ક્રમિક વ્યવહાર બૌદ્ધિક છે ૩૦૩, ચિત્તસિદ્ધિઓના પાંચ ભેદ ૩૧૦ • એક વર્તમાન ક્ષણનું જ
• જન્મ-જાતસિદ્ધિની વ્યાખ્યા ૩૧૦ પરિણામ સમસ્ત બ્રહ્માંડ છે ૩૦૩, ઔષધિ-જાતસિદ્ધિની વ્યાખ્યા ૩૧૧ • બે પદાર્થોમાં દેશ-લક્ષણથી - મંત્ર-જાતસિદ્ધિની વ્યાખ્યા ૩૧૧
સમાનતા હોવા છતાં પણ • તપોજાત સિદ્ધિની વ્યાખ્યા ૩૧૧
ભેદ-જ્ઞાન જાતિથી થાય છે ૩૦૪ , સમાધિજાતસિદ્ધિની વ્યાખ્યા ૩૧૧ • દેશ-જાતિ એક હોવા છતાં
• “અસુર ભવન'ની વ્યાખ્યા ૩૧૦ પણ લક્ષણ ભેદક હોય છે ૩૦૪ , અણિમાદિ સિદ્ધિઓ , જાતિ-લક્ષણ એક હોવા છતાં
માનસિક છે, શારીરિક નથી ૩૧૨ પણ દેશ ભેદક હોય છે ૩૦૪ , જાત્યન્તરપરિણામ જ, • સૂક્ષ્મ પરમાણુના
જન્મજાતસિદ્ધિ છે ૩૧૩ ભેદ-જ્ઞાનમાં વૈશેષિકનો મત ૩૦૫ , જાત્યન્તરપરિણામની વ્યાખ્યા ૩૧૩ • બે આંબળામાં જાતિ-લક્ષણ સમાન , જન્મજાતસિદ્ધિનો પ્રકાર ૩૧૪
૩૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- યોગજધર્મનો પ્રભાવ જન્માન્તરમાં કેવો (શૂન્ય) થઈ શકે છે ૩૧૯
હોય છે? (ખેડૂતના ઉદાહરણથી • કર્મ ચાર પ્રકારનાં હોય છે ૩૨૦ સ્પષ્ટીકરણ)
૩૧૫ - જીવન્મુક્તોનાં કર્મ અશુકલ • જન્માન્તરમાં કૃત (કરેલાં)
તથા અકૃષ્ણ હોય છે ૩૨૦ ધર્મ, અધર્મની નિવૃત્તિમાં • યોગીના ચિત્તનું આશયરહિત કેવી રીતે કારણ બને છે? ૩૧૫ થવાનું કારણ
૩૨૧ • દેહાન્તરમાં યોગજધર્મના
• યોગી અને અયોગીનાં કર્મોમાં અંતર ૩૨૧ ફળની વ્યાખ્યા
૩૧૫ - કર્મ અનુસાર જ ફળની પ્રાપ્તિ થાય છે ૩૨૧ • નન્દીશ્વર આદિ તથા
• શુભ કર્મોથી દેવ બને છે ૩૨૧ નહુપ આદિનાં ઉદાહરણ ૩૧૫ - કર્મ અનુસાર જ વાસનાઓ બને છે ૩૨૨ • નિર્માણ-ચિત્તની વ્યાખ્યા ૩૧૬ - જીવાત્મા કર્મ અનુસાર જ પશુ-પક્ષી નિર્માણ-ચિત્ત-વિષયક
આદિ યોનિઓમાં પણ જાય છે ૩૨૨ બ્રાન્તિનું નિરાકરણ ૩૧૬ , કર્માશયમાંથી ફલોનુખ વાસનાઓ જ • ઋષિઓની વાતોમાં
અભિવ્યક્ત થાય છે. ૩૨૨ વિરોધ નથી હોઈ શકતો ૩૧૬ • ફલોન્મુખ વાસનાઓની • અન્યત્ર-પઠિત “નિર્માણ-ચિત્ત' અભિવ્યક્તિમાં બીજી વાસનાઓ શબ્દની સંગતિ
૩૧૭ બાધક નથી બનતી ૩૨૨ - યોગી અનેક શરીરોની રચના . “વૃષદંશ” શબ્દની વ્યાખ્યા ૩૨૪
નથી કરી શકતો ૩૧૭ • સેંકડો જન્મો આદિથી વ્યવહિત • “અસ્મિતા' શબ્દના અનેક અર્થ ૩૧૮ (છૂપાયેલું) કર્ભાશય કેવી રીતે • શું યોગી અનેક ચિત્તોનું
અભિવ્યક્ત થાય છે? ૩૨૩ નિર્માણ કરી લે છે? - ૩૧૮ • તુલ્ય (સમાન) જાતીય કર્મ, કર્માશયને - અનેક ચિત્ત-પરક વ્યાખ્યામાં
તરત જ અભિવ્યક્ત કરી દે છે? ૩૨૩ દોષ તથા વ્યાસથી વિરોધ ૩૧૮ • સ્મૃતિ અને સંસ્કાર સદા • અનેક ચિત્તોની સાધનાનો
સમાન વિષયક હોય છે ૩૨૪ આશય શું છે? ૩૧૮ • વાસનાઓનું અનાદિત્વ પ્રવાહથી છે ૩૨૪ નિર્માણચિત્ત પાંચ પ્રકારનાં છે
સ્વાભાવિક વસ્તુ કારણનો નિર્માણ ચિત્તનો આશય
આશ્રય નથી લેતી ૩૨૪-૩૨૮ ચિત્તોની રચના નથી ૩૧૯ - ચિત્તના પરિણામ પર વિચાર ૩૨૪-૩૨૮ • કર્માશય રહેતાં હોય ત્યાં સુધી • ચિત્ત ઘટ-પ્રસાદ-પ્રદીપની માફક
મોક્ષ-સિદ્ધિ નથી થતી ૩૧૯ સંકોચ-વિકાસી નથી ૩૨૪-૩૨૮ • મંત્ર આદિથી સિદ્ધચિત્તોમાં સમાધિસિદ્ધ • વાસનાઓના વિપાકમાં બે ચિત્ત જ વાસનાઓથી સર્વથા હીન ભ્રાન્તિઓનું નિરાકરણ ૩૨૪-૩૨૮ વિષય નિર્દેશિકા
૩૯
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શરીરના જેટલા પરિમાણ ધર્મોના વ્યક્ત અવ્યક્ત રૂપથી છ (માપ)વાળું નથી હોતું
સામાન્ય રૂપ (તેમને જ છે પરંતુ પરિચ્છિન્ન છે ૩૨૪-૩૨૮ ભાવવિકાર કહે છે) ૩૩૧-૩૩૩ • ચિત્ત માટે વિભુ શબ્દનો પ્રયોગ અને • ધર્મ અને ગુણમાં અંતર ૩૩૨
તેનો સત્ય અર્થ ૩૨૬-૩૨૮ • સમસ્ત જગત સત્ત્વ આદિ ગુણોવાળી • ચિત્તનું એકદેશી હોવામાં
પ્રકૃતિનું કાર્ય છે ૩૩૨-૩૩૫ અન્ય શાસ્ત્રીય પ્રમાણ ૩૨૭-૩૨૮ • સત્ત્વ આદિ ગુણોનું પરિણામ એક હોવાથી • દંડકારણ્ય તથા અગત્ય મુનિની સમુદ્ર એકતાનો વ્યવહાર ૩૩૩-૩૩૫
પીવાની વાત સત્ય નથી ૩૨૭-૩૨૮ • એક અવયવી ન માનનારા • ધર્મનું ફળ સુખ અને અધર્મનું
ક્ષણિકવાદીઓનું ખંડન ૩૩૩-૩૩૫ ફળ દુઃખ છે
૩૨૮ • સત પદાર્થને કાલ્પનિક કહેવો • છ આરાવાળું સંસાર ચક્ર છે ૩૨૯
5. કેમ મિથ્યા છે? ૩૩૩-૩૩૫ • અવિદ્યા બધા લેશોનું
• બાહ્ય-વસ્તુ એક હોવા છતાં પણ ચિત્તભેદથી મૂળ છે - ૩૨૮-૩૨૯ દુઃખ-સુખ થાય છે ૩૩૪-૩૩૫ સમસ્ત વાસનાઓના સંગ્રહનાં
• ચિત્ત-ભેદથી એક જ વસ્તુથી ભિન્ન ભિન્ન ચાર કારણ છે ૩૨૮-૩૨૯
જ્ઞાન થવાનું કારણ ૩૩૬-૩૩૭
• સાંખ્ય-દર્શનની માન્યતાથી • સમસ્ત વાસનાઓનું
સમાધાન ૩૩૭-૩૩૮ આશ્રય મન છે ૩૨૮-૩૨૯
• બાહ્ય-વસ્તુની સત્તા ચિત્તથી -અસત પદાર્થની સત્તા કદી પણ નથી
ભિન્ન હોવામાં હેતુ ૩૩૬-૩૩૭ હોઈ શકતી ૩૨૯-૩૩૧
• એક ચિત્તથી સુખ આદિ પૃથક પૃથફ • સત પદાર્થનો વિનાશ કયારેય
જ્ઞાન કેવી રીતે થાય છે. ૩૩૭ પણ નથી થઈ શકતો ૩૨૯-૩૩૧ , ચિત્તને ક્ષણિક માનનારાઓનું • વર્તમાન, અતીત તથા
પ્રત્યાખ્યાન
૩૩૭ અનાગતનું સ્વરૂપ ૩૨૯-૩૩૦, ચિત્તના આશ્રયથી જ • અતીત તથા અનાગત પદાર્થ સ્વરૂપથી
અનાગત પદાર્થ સ્વરૂપથી વસ્તુ-સત્તા નથી ૩૩૮-૩૩૯ સદા વિદ્યમાન રહે છે. ૩૨૯-૩૩૦ , વસ્તુઓની સ્વતંત્ર સત્તા છે ૩૩૮-૩૩૯ કારણ રૂપમાં ધર્મ સદા
• પ્રતિ-પુરુષ ચિત્ત ભિન્ન ભિન્ન છે ૩૩૮ વિદ્યમાન રહે છે ૩૩૧ , વિષય ચુંબક સમાન તથા • સત્કાર્યવાદમાં વાસનાઓનો
મને લોઢા જેવું છે . ૩૪૦ અભાવ કેવી રીતે થાય છે? ૩૩૧ બાહ્ય-વસ્તુની સત્તા પૃથક થતાં • ધર્મોના અતીત આદિ
ચિત્તને તેનું સદા જ્ઞાન ત્રણ માર્ગભેદ હોય છે ૩૩૧ કેમ નથી થતું?
૩૪૦ યોગદર્શન
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવાત્મા જ્ઞાતા હોવા છતાં પણ ચિત્તને , ગ્રહીતા, ગ્રહણ અને
જ્ઞાતા કેમ કહ્યું છે? ૩૪૦ ગ્રાહ્યમાં ભેદ ૩૪૮-૩૫૦ • જીવાત્મા ચિત્તનો સ્વામી છે ૩૪૧ - ચિત્તને દ્રષ્ટા સમજવાની • ચિત્તની વૃત્તિઓનું જ્ઞાન
બ્રાન્તિનું નિરાકરણ ૩૪૮-૩૫૦ જીવાત્માને સદા થાય છે ૩૪૧ - ચિત્તને ચેતન સમજનારા • ચિત્ત અને પુરુષનો ભેદ ૩૪૧ યથાર્થમાં દયનીય છે ૩૪૯-૩૫૦ • ચિત્ત સ્વયં પ્રકાશક નથી, • ચિત્તની પુરુપના ભોગ-અપવર્ગ (મોક્ષ)
દશ્ય હોવાથી ૩૪૨-૩૪૩ માટે પ્રવૃત્તિ છે ૩૫૦-૩૫૧ • ચિત્તને જ્ઞાતા માનવામાં
અસંખ્ય વાસનાઓનો આશ્રય અગ્નિ દાંતનું ખંડન ૩૪૩ ચિત્ત છે.
૩૫૧ - “સ્વાભાસમ્' શબ્દનો પરાભાસમ્ • પુરુપ ચિત્તની જેમ પરાર્થ નથી ૩૫૧
અર્થ પણ ઠીક (યોગ્ય) નથી. ૩૪૩ • સંઘાત પરાર્થ હોય છે. ૩૫૧ • ચિત્ત એક જ સમયે વિપયનું અને • પુરુષ પ્રકૃતિનો વિકાર નથી ૩૫૦-૩૫૧
પોતાનું જ્ઞાન નથી કરાવી શકતું ૩૪૪ • વિવેક-જ્ઞાન-સંપન્ન યોગીને • ક્ષણિક-વાદમાં પરસ્પર વિરોધ ૩૪૪ ઓળખવાનાં ચિહ્નો ” • ચિત્તથી ભિન્ન
, “આત્મ-ભાવ-ભાવના' શબ્દની પુરુપ-તત્ત્વની સિદ્ધિ ૩૪૪-૩૪૬ વ્યાખ્યા
૩૫૧-૩૫૩ • ક્ષણિક-વાદમાં ચિત્તનું જ્ઞાન પરવર્તી • પ્રકૃતિ-પુરુષના ભેદ
ચિત્તથી માનવામાં દોષ ૩૪૫ જ્ઞાનથી આત્મજિજ્ઞાસા • પુરુષની સત્તા ન માનનારા
નિવૃત્ત થઈ જાય છે ૩પ૧-૩૫૩ ક્ષણિકવાદમાં બે દોષ ૩૪૫-૩૪૬ • વિવેક-જ્ઞાતા સાધકના ચિત્તનો • પુરુષ જ ભોક્તા છે,
પ્રવાહ કેવો હોય છે ૩૫૩ ચિત્ત નથી ૩૪૫-૩૪૬ • દગ્ધ-બીજવતુ થયેલા સંસ્કારોથી થનારી • પુરુષ ચિત્તને કેવી રીતે પ્રકાશિત પ્રતીતિઓ પણ પતનનું કારણ ૩૫૪ કરે છે?
૩૪૭ • સમાધિથી ભિન્ન વ્યુત્થાન (સામાન્ય) • પુરુષ અને ચિત્તમાં અંતર ૩૪૭-૩૪૯ દશાના સંસ્કારોને પણદગ્ધ • પરમેશ્વરનું જ્ઞાન બુદ્ધિવૃત્તિરૂપ કરવા જોઈએ
૩૫૪ ગુફામાં થાય છે ૩૪૭ - વિવેક-જ્ઞાનના સંસ્કાર ચિત્તની સાથે જ • પરમેશ્વરને બાહ્યક્ષેત્રમાં શોધવા નષ્ટ થઈ જાય છે ૩૫૪-૩૫૫ અજ્ઞાન છે
૩૪૭ • ધર્મમેઘ સધિનું સ્વરૂપ ૩૫૫-૩૫૬ • ચિત્તને ચેતન તથા દ્રષ્ટા
• અમુસીદ અને ધર્મમેઘ સમજવામાં બ્રાન્તિનું કારણ ૩૪૭ શબ્દોની વ્યાખ્યા ૩૫૫-૩૫૬ વિષય નિર્દેશિકા
૪૧
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• અસ...જ્ઞાત અને ધર્મમેઘ
પ્રાકૃતિક વસ્તુઓમાં પ્રતિક્ષણ સમાધિઓમાં અંતર ૩૫૬ પરિણામ થઈ રહ્યું છે ૩૬૧-૩૬૨ • ધર્મમેઘ સમાધિથી ક્લેશો તથા • નિત્ય ગુણોમાં પરિણામ
કર્ભાશયોની નિવૃત્તિ ૩૫૭-૩૫૮ કેવી રીતે થાય છે ૩૬૦-૩૬૨ • જીવન્મુક્ત-પુરુષની
• સંસાર-ક્રમ સમાપ્ત થાય છે દશાનું વર્ણન
૩૫૮ અથવા નથી થતો? ૩૬૦-૩૬૨ • ક્લેશ અને મિથ્યાજ્ઞાનનો નાશ • ઉત્પન્ન જીવનું મૃત્યુ અને
થતાં ફરીથી જન્મ નથી થતો ૩૫૮ મૃત્યુ પામેલાનો જન્મ • ધર્મમેઘ-સમાધિમાં શેય (જાણવા જેવું) નિશ્ચિત છે ૩૬૦-૩૬૨
અલ્પ રહી જાય છે ૩૫૮ • પ્રશ્નનો ઉત્તર (જવાબ) • ધર્મમેઘ સમાધિમાં સત્ત્વ
બે પ્રકારથી થાય છે. ૩૬૦-૩૬૨ આદિ ગુણોનો પરિણામક્રમ • મનુષ્ય, દેવ તથા
સમાપ્ત થઈ જાય છે ૩૫૮-૩૫૯ ઋપિમાં ભેદ ૩૬૦-૩૬૨ • ક્રમનું સ્વરૂપ ૩૫૯-૩૬૨ • કૈવલ્યનું સ્વરૂપ ૩૬૩-૩૬૫ • નિત્યતા બે પ્રકારની
• શું મોક્ષ સદા રહે છે? ૩૬૩-૩૬૪ હોય છે
૩૬૦-૩૬૨ - વ્યાસ-ભાગ્યમાં “સદા' • પુરુષની કૂટસ્થ નિત્યતા છે ૩૬૦-૩૬૨ શબ્દની સંગતિ • સત્ત્વ આદિ ગુણોની પરિણામી • “સ્વરૂપ-પ્રતિષ્ઠા
નિત્યતા છે ૩૬૦-૩૬ર ' શબ્દની વ્યાખ્યા • નિત્યનું સ્વરૂપ ૩૬૦-૩૬૨ , મોક્ષમાં જીવાત્માનો પરમાત્મામાં
લય નથી થતો ૩૬૪-૩૬૫
૩૬૪
૩૬૪
૪૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરિશિષ્ટ (ક)
www.kobatirth.org
પરિશિષ્ટમાં પરિવર્ધિત વિષયોની સૂચી
પરિશિષ્ટ (ખ)
અણિમા આદિ સિદ્ધિઓ કયારે પ્રાપ્ત થાય છે ? યોગાગ્નિથી અશુદ્ધ-સંસ્કારોનું દહન થાય છે. વિદેહ-મુક્તિ દશાનું વર્ણન. પાતંજલયોગ જ વેદમૂલક છે. વેદમાં યોગનું સ્વરૂપ તથા પ્રયોજન. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય. યોગસાધનાથી અજ્ઞાનનો નાશ. બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય. યોગ-સાધના ગુરુ વિના નહીં. પ્રાણને વશમાં કરવાથી લાભ. યોગ-સાધકનાં આવશ્યક કર્તવ્ય.
યોગ-સાધનાના લાભ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેહ-પ્રકૃતિલય યોગીઓના વિષયમાં ભ્રાન્તિ નિવારણ. શું યોગી નવાં શરીરો તથા ચિત્તોનું નિર્માણ કરે છે ? પ્રમાણ આદિ વૃત્તિઓનું ક્લિષ્ટત્વ તથા અકિલષ્ટત્વ. નિદ્રાવૃત્તિને રોકવાનો શો અભિપ્રાય છે લૌકિક સુખ અને મોક્ષ સુખમાં અંતર.
મોક્ષ પ્રાપ્તિને માટે પ્રયત્ન કેમ આવશ્યક છે ? મોક્ષમાં શરીરાદિ વિના આનંદ-ભોગ કેવી રીતે થાય છે ? મોક્ષમાં જીવાત્માનો પરમાત્મામાં લય નથી થતો. યોગશાસ્ત્રથી વિરુદ્ધ કાલ્પનિક મુક્તિઓ મિથ્યા જ છે. પરિશિષ્ટ (ગ)
યોગદર્શનમાં મનને પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન માન્યું છે. યોગદર્શન તથા વ્યાસ-ભાષ્યની માન્યતા.
વ્યાસ-ભાષ્યમાં ચિત્તને સ્પષ્ટરૂપે અચંતન લખ્યું છે.
મનને ચેતન માનનારા અવિદ્યાગ્રસ્ત છે.
મન પ્રકૃતિનો વિકાર છે.
સૂત્ર-ભાષ્યમાં વ્યાસમુનિએ લખ્યું છે - બુદ્ધિ (ચિત્ત) અને જીવાત્મામાં
પરસ્પર ત્રણ ભેદ છે.
ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો વિકાર છે. મનથી પુરુષનો ભેદ.
ચિત્ત દૃશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી.
વિષય નિર્દેશિકા
For Private and Personal Use Only
૪૩
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| મોરૂમ્ | सच्चिदान्देश्वराय नमो नम :
अथ पातञ्जलयोग-दर्शनम्
तत्र प्रथम : समाधिपाद : प्रारभ्यते ।
- સમાધિ પાદ
મથ વો!ITSનુશાસનમ્ ? / સૂત્રાર્થ - “અથ” શબ્દ અહીં અધિકારવાચક છે. જેમ વ્યાકરણ મહાભાયમાં પણ “મથ ઇન્દ્રાનુશાસનને' સૂત્ર પર મહર્ષિ-પતંજલિએ લખ્યું છે - અથચેયં શબ્દોfધાર્થ પ્રયુતે I અને દ્વિતિ વિ દૈતવો મત આ ન્યાયથી અથ' શબ્દ મંગલવાચક પણ છે. અને “ મનુfશષ્યતેડનેત્યનુશાસનં=શાસ્ત્ર' આ વ્યુત્પત્તિથી “અનુશાસન' શબ્દ યોગશાસનો પર્યાયવાચી (બીજું નામ) છે. યોગનુસનં પાર્શ્વ યોનુશાસનમૂઆસમાસથી આ શબ્દ યોગ-શાસ્ત્રનો પર્યાયવાચી છે. અને થોડા શબ્દ “યુગ સાથ (પાણિનીય ધાતુ) ધાતુથી ધન'પ્રત્યય કરવાથી સિદ્ધ થાય છે. સૂત્રનો આશય એ છે કે સંપૂર્ણ યોગશાસ્ત્રનો વિષય યો| = સમાધિનો ઉપદેશ કરવો. ભાપ્ય અનુવાદ- (મથી સૂત્રમાં ‘’ પદ અધિકાર માટે છે. યોગાનુશાસન નામનું શાસ્ત્ર અથવા યોગનું શિક્ષણ આપવું આ આખા શાસ્ત્રનો અધિકાર=પ્રતિપાદ્ય વિષય સમજવો જોઈએ. (:) યોગનો અર્થ સમાધિ છે અને તે સમાધિ ચિત્તની બધી ક્ષિપ્ત વગેરે ભૂમિઓ=અવસ્થાઓમાં સિદ્ધ (સ્થિર) થયેલા ચિત્તઃમનનો ધર્મ ગુણ છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરુદ્ધ એ ચિત્તની પાંચ ભૂમિઓ = અવસ્થાઓ છે. તેમનામાં ચિત્તની વિક્ષિપ્ત અવસ્થામાં વિક્ષેપો (અંતરાયો)ના કારણે = રજોગુણથી અનુવિદ્ધ (ભળેલી) હોવાથી ગૌણ થયેલી સમાધિ યોગપક્ષમાં નથી ગણવામાં આવતી અને જે ચિત્તની એકાગ્ર દશામાં સમાધિ હોય છે તે જે વસ્તુ જેવી હોય તેને તેવી જ પ્રદર્શિત કરી દે છે, અવિદ્યા આદિ પાંચ ક્લેશોને ક્ષણ કરે છે, તથા કર્મનાં બંધનોને શિથિલ (ઢીલાં) કરી દે છે અને નિરોધ રૂપ ચિત્તની અંતિમ ભૂમિ તરફ પ્રવૃત્તિ કરાવે છે. તે એકાગ્રસમાધિ સમ્પ્રજ્ઞાત યોગ નામથી કહેવાય છે અને તે સમાધિ વિતકનુગત, વિચારાનુગત, આનંદાનુગત તથા અસ્મિતાનુગત ભેદથી ચાર પ્રકારની (એકાગ્રસમાધિ) હોય છે. તેમનું વ્યાખ્યાન આગળ કરવામાં આવશે. ચિત્તની બધી વૃત્તિઓનો નિરોધ
४४
યોગદર્શન
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતાં તો અસપ્રજ્ઞાત-સમાધિ થાય છે. ભાવાર્થ-વ્યાસ ભાષ્યમાં ચિત્તની પાંચ દશાઓનું વર્ણન કર્યું છે - ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરુદ્ધ. તેમાં પહેલી બે દશાઓમાં યોગ સંભવ નથી. એટલે વ્યાસ ભાપ્યમાં ચિત્તની વિક્ષિપ્ત દશાથી યોગ સંબંધી વર્ણન કર્યું છે. તેનું કારણ એ છે કે ક્ષિપ્ત દશામાં રજોગુણની અને મૂઢ દશામાં તમોગુણની પ્રધાનતા (મુખ્ય) હોવાથી યોગ સંભવ નથી અને વિક્ષિપ્ત દશામાં સત્ત્વ ગુણની પ્રધાનતા હોવા છતાં પણ રજોગુણથી અનુવિદ્ધ (ભળેલું) હોવાથી ચિત્ત અન્યત્ર (બીજા) વિષય તરફ થઈ જાય છે અને ચિત્તની એકાગ્ર દશા ધ્યેય પદાર્થનો પૂર્ણ રૂપથી સાક્ષાત્કાર કરાવે છે, અવિદ્યા આદિ લેશોને ક્ષીણ કરી દેછે, કર્મ-બંધન=કર્ભાશયનકર્મસંસ્કારોનાં બંધનોને કર્મોને દઢ બનાવનારી વાસનાઓને ઢીલી કરી દે છે અને નિરોધ રૂપ ચિત્તની અંતિમ દશા પ્રાપ્ત કરાવવામાં વૈરાગ્યને ઉત્પન્ન કરી સહાયક થાય છે. આને સમ્પ્રજ્ઞાત યોગ કહે છે. આના વિતર્કનુગાદિ ચાર ભેદ હોય છે. અને નિરોધ દશામાં સાત્ત્વિક વૃત્તિનો પણ નિરોધ થવાથી અસમ્પ્રજ્ઞાત નામનો યોગ કહેવાય છે. ૧ છે હવે - તે દ્વિવિધયોગનાં લક્ષણ કહેવાની ઈચ્છાથી આ સૂત્ર પ્રવૃત્ત થાય છે.
યોત્તિવૃત્તિનિરોધ: ર II સૂત્રાર્થ – ચિત્તની વૃત્તિઓને બધી બૂરાઈઓ (દોપો)થી હટાવીને શુભ ગુણોમાં સ્થિર કરીને પરમેશ્વરની સમીપમાં, મોક્ષને પ્રાપ્ત કરવો તેને યોગ કહે છે અને વિયોગ તેને કહે છે કે પરમેશ્વર અને તેમની આજ્ઞાની વિરુદ્ધ બૂરાઈઓમાં ફસાઈને તેમનાથી દૂર જવું.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્યાનુવાદ - (યોગ :) સૂત્રમાં યોગની પરિભાષામાં “સર્વ પદનું ગ્રહણ ન કરવાથી સમ્રજ્ઞાત યોગ (એકાગ્ર-સમાધિ) પણ યોગ કહેવાય છે. () ચિત્ત, પ્રરાકસત્ત્વગુણ(પ્રકાશશીલ), પ્રવૃત્તિ=રજોગુણ (ક્રિયાશીલ) અને સ્થિતિ = તમોગુણ (જડતા) સ્વભાવવાળું હોવાથી (ચિત્ત) ત્રિગુણી છે. જયારે ચિત્ત સત્ત્વગુણ પ્રધાન હોવા છતાં પણ રજોગુણ અને તમોગુણથી મળેલું હોય છે, ત્યારે તે (ચિત્ત) એશ્વર્ય અને વિષયો તરફ વળેલું હોય છે. તે જ ચિત્ત જયારે તમોગુણથી યુક્ત હોય છે, ત્યારે અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય તરફ વળેલું રહે છે અને તે જ ચિત્ત જયારે મોહના આવરણ રહિત, બધી બાજુથી પ્રકાશમાન રજોગુણ પ્રધાન હોય છે. ત્યારે તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તરફ વળેલું હોય છે. અને જયારે તે જ ચિત્ત રજોગુણના મળથી રહિત, પોતાના સ્વરૂપ માત્રમાં સ્થિત તથા સર્વ=ચિત્તતત્ત્વ અને પુરુપન ચેતન તત્ત્વની ભિન્નતાના વિવેક જ્ઞાનથી યુક્ત હોય છે, ત્યારે ધર્મધ્યાનક વિશુદ્ધ આત્મધર્મરૂપ અમૃતતત્ત્વનું સિંચન કરનારી ધર્મમેઘ સમાધિની અવસ્થાને પ્રાપ્ત થાય છે. ધ્યાની=યોગી લોક તે ઉત્કૃષ્ટ સ્વરૂપને પ્રસંથાન ઉત્કૃષ્ટજ્ઞાન નામથી કહે છે.
સમાધિ પાદ
૪૫
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ચિત્ત-વૃત્તિનિરોધ:) ચેતના શક્તિ ઉક્ત (ઉપર જણાવેલા) સત્ત્વ આદિ ગુણોના પરિણામોથી રહિત, નિર્લેપ, વિપયોને ચિત્ત દ્વારા બતાવવાથી પરત (શાન્ત), શુદ્ધ તથા અનંત-અવિનશ્વર છે. આ ચેતનાશક્તિથી ચિત્તની સર્વત્મિ =વિવેકજ્ઞાનથી યુક્ત ચિત્તની દશા ભિન્ન છે. એટલા માટે એ વિવેકખ્યાતિથી વિરક્ત ચિત્ત તે વિવેકજ્ઞાનની સ્થિતિને પણ નિરોધ કરી દે છે. તે અવસ્થામાં ચિત્ત સંસ્કારોનુખ-સંસ્કારમાત્ર શેષ થઈ જાય છે. તે નિબજ નામની સમાધિ હોય છે. તેમાં કોઈપણ બાહ્ય વસ્તુનું જ્ઞાન નથી રહેતું, માટે અસપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે. ફલસ્વરૂપ ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગ સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત ભેદથી બે પ્રકારના છે. વિમર્શ - ગત સૂત્રના વ્યાસ ભાખમાં ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરુદ્ધ પાંચ અવસ્થાઓ બતાવી છે. ક્ષિપ્ત અને મૂઢ દશામાં યોગ સંભવ નથી અને વિક્ષિપ્ત દશામાં પણ ગૌણ-સમાધિ કહીને યોગનો નિષેધ કર્યો છે. તે જ વાતને અહીં સ્પષ્ટ કરી છે - ચિત્ત (મન) પ્રકૃતિનો વિકાર છે. એટલે તે સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના ક્રમશઃ શુકલ, રક્ત, કૃષ્ણ રંગોવાળું કહેવાય છે. તેમાં યોગની દશા આ પ્રમાણે સમજવી જોઈએ - (૧) ચિત્તની રજોગુણ તથા તમોગુણથી સંસૃષ્ટ-મિશ્રિત સાત્વિક વૃત્તિ યોગ નથી કહેવાતી, કેમ કે રજોગુણ તથા તમોગુણના પ્રભાવના કારણે ચિત્તરૂપી દર્પણ નિર્મળ નથી હોતું. જેમ સફેદ વસ્ત્ર લાલ અથવા કાળા ગુણ યુક્ત થતાં સ્વચ્છ નથી કહેવાતું. (૨) તમોગુણવાળા સાત્ત્વિક મનનો નિરોધ પણ યોગ નથી કહેવાતો, કેમ કે તામસવૃત્તિના કારણે અજ્ઞાન આદિ બનેલું જ રહે છે. (૩) રજોવૃત્તિ વાળા સાત્ત્વિક મનનો નિરોધ પણ યોગ નથી, કારણ કે તેમાં રજોગુણના કારણે સફેદ વસની જેમ મન શુદ્ધ નથી હોતું (૪) તામસ તેમ જ રાજસ વૃતિઓના નિરોધને યોગ કહે છે. કેમ કે સાત્વિક વૃત્તિનો ઉદય થવાથી વિવેકખ્યાતિ થાય છે. (૫) અને તામસ, રાજસતથાસાત્ત્વિકત્રણેયવૃત્તિઓના નિરોધને ઉત્તમ યોગ કહે છે. એમાં નિશ્ચિત કૈવલ્ય થાય છે.
મહર્ષિ દયાનંદે આ સૂત્રનો અર્થ અન્યત્ર સત્યાર્થ પ્રકાશના નવમા સમુલ્લાસમાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો છે. -
મનુષ્ય રજોગુણ તમોગુણયુક્ત કર્મોથી મનને રોકી, શુદ્ધ સત્ત્વગુણયુક્ત કર્મોથી પણ મનને રોકી, શુદ્ધ સત્ત્વગુણયુક્ત થાય, પછીથી તેનો નિરોધ કરી એકાગ્ર અર્થાત્ એક પરમાત્મા અને ધર્મયુક્ત કર્મ તેમના અગ્રભાગમાં ચિત્તને રોકી રાખવું. - નિરુદ્ધ અર્થાત્ બધી બાજુથી મનની વૃત્તિને રોકવી.”
વ્યાસ-મુનિએ અહીં ચેતન તથા અચેતનનો ભેદ પણ સ્પષ્ટ કર્યો છે. જે આ પ્રમાણે છે. - (૧) વિશિવિરારગિની - ચેતનપુરુષ પરિણામરહિત છે, કેમ કે તેમાં
યોગદર્શન
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામ=વિકાર=પરિવર્તન નથી થતું. ચેતનથી ભિન્ન પ્રકૃતિ પરિણામી છે. પ્રકૃતિનો જ વિકાર આ સમસ્ત જડ જગત છે. જેમ - જડ વસ્તુઓનું ઉપાદાને કારણે પ્રકૃતિ છે, તેમચેતન કોઈ વસ્તુનું ઉપાદાન કારણ નથી. અને નતો ચેતનનું પણ કોઈ કારણ. માટે
સારાવનિત્યમ્' આ નિત્યની પરિભાષા અનુસાર ચેતનપુરુષ નિત્ય છે. (૨) પ્રતિમા - વિતિ) ચેતન પુરુપને વ્યાસ મુનિએ “રાતિ પ્રતિસંગ છે વિષપુથા 'અર્થાત જેનો વિષયોમાં સંગ નથી, માટે નિર્લેપ કહ્યો છે. આ જ ભાવને અન્યત્ર પણ આ પ્રમાણે સમજાવ્યો છે
_ 'अविद्यादयः क्लेशा: कुशलाकुशलानि कर्माणि तत्फलं विपाकस्तदनुगुणावासना आशया : ते च मनसि वर्तमाना : पुरुषे व्यपदिश्यन्ते स हि तत्फलस्य भोक्तेति ।' (યો. વ્યા. ભાપ્ય ૧/૧/૨૪) અર્થાત્ અવિદ્યા આદિ ક્લેશ, પુણ્ય-અપુણ્ય કર્મ, તેમનું ફળ અને તેમની વાસનાઓ મનમાં રહે છે. પરંતુ જીવાત્મામાં તેમનો વ્યવહાર એ પ્રમાણે થાય છે કે જેમ યોદ્ધા પુરુષોનો જય અથવા પરાજય તેમના સ્વામી રાજાનો કહેવાય છે.
આચાર્ય વિજ્ઞાનભિક્ષુએ ઉપરના પદનો ‘નિષ્ક્રિયા' અર્થ કર્યો છે, તે ઋષિઓની માન્યતા તથા પ્રત્યક્ષથી વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતો કેમ કે “અન્વયવ્યતિરેક ન્યાયથી આ શરીરમાં સમસ્ત ક્રિયાઓ જીવાત્માના કારણે થઈ રહી છે. તેના પૃથક્ થતાં જડ શરીર નિષ્ક્રિય થઈ જાય છે અને ક્રિયા વિના જીવ અહીં તહીં બીજાં શરીરોમાં નથી જઈ શકતો. જીવાત્માની ગણના વૈશેષિક દર્શનમાં નવ દ્રવ્યોમાં કરવામાં આવી છે. અને દ્રવ્યની પરિભાષામાં “ક્રિયાગુણવતુ' કહીને ક્રિયાવાન તથા ગુણવાનને દ્રવ્ય કહ્યું છે. (૩) શિવકથા - જીવાત્માને અહીં ભોક્તા માનીને જ “દર્શિતવિપયા' કહ્યો છે કેમ કે સાંસારિક સમસ્ત વિષયોની પ્રાપ્તિ મન આદિ સાધનોથી થાય છે. ત્યાર પછી તેમનાથી સુખ-દુઃખનો ભોગ જીવાત્મા કરે છે. પરિણામમાં સાંસારિક વિષયોમાં સુખ ન સમજીને જ જીવાત્માને પૂર્ણ વૈરાગ્ય થાય છે. (૪) શુ - અશુદ્ધિ શું છે? તેનું સ્પષ્ટીકરણ વ્યાસ મુનિએ (૨/૨૮)માં ‘પષ્યપર્વો વિપર્યયસ્થાપર્ણ કહીને પાંચ પ્રકારના અવિદ્યા આદિ લેશોને જ અશુદ્ધિ કહી છે, અને તે મનમાં રહે છે. માટે જીવાત્મા યથાર્થમાં શુદ્ધ જ છે. પરંતુ તેનામાં નૈમિત્તિક અશુદ્ધિ તો કહી શકાય છે. જેમ કે જળનો ગુણ શીતળતા હોવા છતાં પણ તેમાં અગ્નિના કારણે ઉણતા આદિ ગુણ આવી જાય છે. (૫) મનન્તા – “ર વિદ્યાન્તો વિનાશ વેર્યો. ' આ શ્રુત્પિત્તિથી જીવાત્મા અનન્ત = અવિનશ્વર છે. અચેતન પ્રકૃતિથી બનેલા બધા પદાર્થો નાશ થનારા છે. ચેતનશક્તિ નિત્ય તેમ જ અમરણધર્મો છે. સંસારની કોઈ પણ વસ્તુ તેને છિન્ન ભિન્ન કરી નષ્ટ નથી કરી શકતી. આ જ ભાવને ઉપનિષદોમાં આ પ્રમાણે કહ્યો છે. -
न जायते म्रियते वा विपश्चिन्नायं कुतश्चिन्न बभूव कश्चित् । अजो नित्य : शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ।। (कठो.)
સમાધિ પાદ
४७
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત જીવાત્મા અજન્મા, અમરણધર્મા, અવિકારી, નિત્યસત્તાવાળો છે. અને આ નાશવંત શરીરની સાથે જીવાત્માનો નાશ નથી થતો.
આચાર્ય વિજ્ઞાનભિક્ષુએ અનન્ત શબ્દનો અર્થ પૂર્ણ ” કર્યો છે. આ પ્રસંગવિરુદ્ધ હોવાથી અસંગત અર્થ છે. અહીં યોગનું પ્રકરણ છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ આદિ પરમાત્મામાં તો સંભવ છે જ નહીં. તે તો સદા મુક્ત તથા નિરાકાર, શરીર આદિથી રહિત છે. અને જીવાત્મા અલ્પજ્ઞ, અલ્પસામર્થ્યવાળો તથા સીમિત છે. તેને પૂર્ણ કેવી રીતે કહી શકાય છે? ૨ હવે - વૃત્તિનિરોધ અવસ્થાવાળાં ચિત્તમાં બાહ્ય વિષયોનો અભાવ હોવાથી બુદ્ધિ બોધાત્મા–ઘટ પટ આદિ વિષયોનો બોધ કરવો જ જેનું સ્વરૂપ છે, એવો બોદ્ધા પુરુ૫= શરીરમાં શયન કરનારો જીવાત્મા કેવા સ્વભાવવાળો થઈ જાય છે.
તાદ્રષ્ટ: સ્વરૂપેવસ્થાન / રૂ . સૂત્રાર્થ:- (પ્રશ્ન) જયારે વૃત્તિઓ બહારના વ્યવહારોથી હટાવીને સ્થિર કરવામાં આવે છે, ત્યારે કયાં સ્થિર થાય છે? તેનો જવાબ એ છે કે તાજું... જેમ જળના પ્રવાહને એક બાજુથી દઢ બંધ બાંધીને રોકી રાખો છો ત્યારે તે પ્રવાહ જે તરફ નીચાણ હોય છે, તે તરફ વળીને કયાંક સ્થિર થઈ જાય છે. તે જ પ્રમાણે મનની વૃત્તિ પણ જયારે બહારથી રોકવામાં આવે છે, ત્યારે પરમેશ્વરમાં સ્થિર થઈ જાય છે. (ઋ. ભૂ. ઉપાસના) ભાખાનુવાદ - (તા) ત્યારે = ચિત્તની બધી વૃત્તિઓનો બાહ્ય વિષયોથી નિરોધ થતાં દ્રષ્ટ) જીવાત્માની (વધેશ્વરથાનનું સ્વરૂપમાં =નિજરૂપમાં પ્રતિષ્ઠા=સ્થિતિ થઈ જાય છે. અર્થાત્ ચિત્ત બાહ્ય સંપર્કથી રહિત થવાથી જીવાત્મા ત્રિગુણાતીત (ત્રણ ગુણોથી જુદો) થઈ જાય છે. જેમ - કેવલ્ય મોક્ષમાં જીવાત્મા પ્રાકૃતિક બંધનોથી છૂટી જાય છે. અને અનંત પરમાત્માના આશ્રયથી અબાધ ગતિથી વિચરે છે – ફરે છે. ભાવાર્થ - આનાથી પ્રથમ સૂત્રમાં ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે. અને નિરોધ ચિત્તની નિરોધ દશામાં કોઈ પણ બાહ્ય વસ્તુનું જ્ઞાન નથી રહેતું. જીવાત્મા આ દશામાં પરમાત્માના આનંદમાં નિમગ્ન થઈ જાય છે. આ જ ભાવને વ્યાસ ભાષ્યમાં
થા વજે કહીને સ્પષ્ટ કર્યો છે. નિરોધ દશામાં મોક્ષ જેવી સ્થિતિ રહે છે. અતઃ સૂત્ર તા શબ્દ પણ નિરોધ દશાનો દ્યોતક છે. તે વખતે છુપદનો અર્થ જીવાત્મા ન કરતાં પરમાત્મા જ કરવો સંગત છે. યોગીરાજ મહર્ષિ દયાનંદે સૂત્રાર્થની સંગતિ પોતાના સાક્ષાત્ અનુભવના આધાર પર લગાવતાં લખ્યું છે - “જયારે ચિત્ત એકાગ્ર અને નિરૂદ્ધ થાય છે. ત્યારે બધાના દ્રષ્ટા ઈશ્વરના સ્વરૂપમાં જીવાત્માની સ્થિતિ થાય છે. (સ.પ્ર. નવમો) આનાથી આગળના સૂત્રમાં આ (૧૩)થી વિરુદ્ધદશાનું વર્ણન કર્યું છે. અર્થાત વ્યુત્થાન ચિત્તની દશામાં જીવાત્મામાં દશ્ય વિષયોની પ્રતીતિ થાય છે, અને સમાધિ દશામાં કેવળ બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે. માટે અહીં .' પદ નો અર્થ પરમાત્મા પણ કરવો યોગ્ય છે.
યોગદર્શન
४८
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમર્શ-અહીં વ્યાસ-ભાયમાં નિરોધ અવસ્થામાં જીવાત્માનું સ્વરૂપ પ્રતિષ્ઠિત કહ્યો છે. તેનો અભિપ્રાય એ છે કે જીવાત્માની પ્રકૃતિજન્ય સ્થૂળ શરીર આદિથી વિશેપ સંપર્ક નથી રહેતો, જેવો કે કેવલ્ય=મોક્ષમાં નથી રહેતો. અહીં સ્વરૂપ પ્રતિષ્ઠાથી અભિપ્રાય આ જ છે કે તે વખતે જીવાત્મા પરમેશ્વરના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે. યોગ દર્શને આ જ ભાવને સ્પષ્ટ કરતાં લખ્યું છે -
સત્ત્વપુરુષયો : શુદ્ધિસાગ્યે વન્યતિ || (યો. ૩/૫૫) અર્થાત સર્વશુદ્ધિ : = બુદ્ધિ અને પુરુષના શુદ્ધ થતાં મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવે છે. તે અવસ્થામાં - તિથીમવસ્થામાં TTT ન પુરુષી પુનશ્યત્વેનોપતિષ્ઠા તપુરુષ
વૈન્ય તવા પુરુષ : સ્વરપુત્રજ્યોતિરHT : “વની બન્નતિ ' (વ્યા. ભા. ૩/૫૫) સત્ત્વાદિ ગુણોનું કાર્ય સમાપ્ત થવાથી તે જીવાત્માના દશ્ય બનીને (ચિત્ત) ઉપસ્થિત નથી થતા અને ત્યારે પુરુષ સ્વરૂપમાત્ર જયોતિ, શુદ્ધાત્મા કેવલ હોય છે તથા પ્રકૃતિ સંપર્કન હોવાના કારણે જ તેને અહકેવલી કહ્યો છે. પરમેશ્વર અને જીવની તો વ્યાપક-વ્યાપ્યભાવ હોવાથી ભિન્નતા સંભવ જ નથી. છે ? નોંધ:મહર્ષિ દયાનંદની આ સૂત્રની સંસ્કૃત વ્યાખ્યા અનુસાર આ સૂત્રમાં દ્રષ્ટા) પદનો સ્વરૂપે પદની સાથે સંબંધ થાય છે. અને દ્રષ્ટ: અવસ્થાને સંબંધ કરીને “અવસ્થાને ની સાથે પણ પ્રથમ અન્વયમાં અર્થ થશે - દ્રિષ્ટ્ર) સદા દ્રષ્ટા= સાક્ષીભૂત પરમેશ્વરના (સ્વરૂપે) સ્વરૂપમાં જીવાત્માની સ્થિતિ થાય છે અને બીજા અન્વયમાં અર્થ થશે - (૯) ઘંટ આદિ પદાર્થોનો બોધ કરનાર જીવાત્માની અવસ્થાનH) સ્થિતિ (43) પોતાના સ્વરૂપમાં થાય છે. જો કે વ્યાસ ભાષ્યમાં ‘વપપ્રતિષ્ઠા પદ જ પઠિત છે. જેથી બીજો અર્થ અધિક સંગત લાગે છે પરંતુ જ્યારે કથા વન્ત =જેમ મોક્ષમાં - પદો પર વિચાર કરીએ છીએ ત્યારે મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા જ વધારે સંગત લાગે છે. કેમ કે મોક્ષમાં જીવાત્મા પરમાત્માના સ્વરૂપમાં જ મગ્ન થઈ આનંદનો ભોગ કરે છે અને
સ્વરૂપ પ્રતિષ્ઠા' શબ્દ સાપેક્ષભાવથી અહીં વંચાયો છે. પરમેશ્વરથી તો જીવાત્મા કદી પણ પૃથફ થઈ જ નથી શકતો. સંસાર દશામાં પ્રકૃતિનો સંપર્ક જીવાત્મા સાથે રહે છે. તેનાથી પૃથક્ થયા બાદ જીવાત્માનું સ્વરૂપ પ્રતિષ્ઠિત અથવા કૈવલ્ય ચિરકાલીન ચિત્તના સંસર્ગથી પૃથક્તા થવાથી કેવલી કહ્યો છે. હવે : વ્યુત્થાનચિત્ત દશામાં અર્થાત્ નિરોધ અવસ્થાથી અલગ થતાં જીવાત્મા (યોગીની ચેતન શક્તિ) નિજરૂપ હોવા છતાં પણ કૈવલ્ય (મોક્ષ)ની સમાન નથી હોતો. તો કેવો હોય છે? ચિત્ત દ્વારા બધા જ લૌકિક વિષયોનું જ્ઞાન કરાવવાના કારણે -
વૃત્તિવ્યનિતરત્ર | ૪ / સૂત્રાર્થ - (વૃત્તિસહ-અર્થાત ઉપાસકયોગી તેમ જ સંસારી મનુષ્ય જયારે વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે યોગીની વૃત્તિ તો સદા હર્ષ-શોક રહિત આનંદમાં પ્રકાશિત થઈ
સમાધિ પાદ
૪૯
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સાહ અને આનંદયુક્ત રહે છે અને સંસારના મનુષ્યની વૃત્તિ સદા હર્ષ-શોકરૂપ દુઃખ સંસારમાં ડૂબેલી રહે છે. ઉપાસક યોગીની તો જ્ઞાનરૂપ પ્રકાશમાં સદા વધતી રહે છે, જયારે સંસારી મનુષ્યની વૃત્તિ સદા અંધકારમાં ફસાતી જાય છે. (ઋ. ભૂ. ઉપાસના) ભાખાનુવાદ – ઉપાસક યોગી વ્યુત્થાનકાળ =નિરોધ અવસ્થા (અર્થાત સમાધિ)થી ભિન્ન વ્યવહારકાળમાં, ચિત્તની વૃત્તિઓના સમાન ધર્મવાળો હોય છે તેમાં બીજા પંચશિખાચાર્યનું સૂત્ર (મેવરક્શન રળ્યાતિવર્ણનમ) પ્રમાણ છે. એક જ દર્શન છે,
ખ્યાતિ = વૃત્તિ જ દર્શન છે. અર્થાત્ પુરુષની જેવી વૃત્તિ હોય છે, તે તેવો જ દેખાય છે. યોગી પુરુષનો વ્યવહાર તથા સમાધિસ્થ બુદ્ધિ-દર્શન = વૃત્તિબોધ એક જ હોય છે. તેનું વ્યવહાર દર્શન બુદ્ધિ-વૃત્તિથી ભિન્ન નથી હોતું. કેમ કે ચિત્ત અયસ્કાન્ત મણિ=ચુંબક સમાન સમીપ હોવા માત્રથી જ કામ કરનારું હોય છે. પુરુષરૂપી સ્વામીનું ચિત્ત દશ્ય થતાં સ્વ= ધન થઈ જાય છે. એનાથી ચિત્તની વૃત્તિઓના બોધમાં પુરૂષ = જીવાત્માનો ચિત્તની સાથે સંબંધ ઝના િ= ઘણો જૂનો છે. (જીવાત્મા સમાન અનાદિ નહીં, કેમ કે ચિત્તનો સંબંધ પ્રકૃતિજન્ય હોવાથી સૃષ્ટિની આદિમાં પરમેશ્વર જીવાત્માની સાથે (ચિત્તનો સંબંધ) કરાવે છે. અને તે સંબંધ મોક્ષમાં નથી રહેતો.) ભાવાર્થ – “વૃત્તિ' શબ્દનો અર્થ છે – વ્યાપાર. ચિત્તનો વૃત્તિની સાથે સમવાયસંબંધ છે. (= નિત્ય સંબંધ છે.) જીવાત્મા ચિત્તથી ભિન્ન પરંતુ ચિત્તનો સ્વામી છે. જીવાત્માના ઈચ્છા, પ્રયત્ન આદિ ગુણ હોવાથી જયારે જોવા વગેરેની ઈચ્છા જીવાત્મા કરે છે, ત્યારે તે જીવાત્મા) મનને પ્રેરિત કરે છે અને મન ઈદ્રિયો સાથે જોડાઈને બાહ્ય વસ્તુ સાથે જોડાયા છે અને નિરોધ દશામાં બાહ્ય વસ્તુથી સંપર્ક ન હોવાથી ચિત્તની વૃત્તિઓ અંતર્મુખી રહે છે અને તેમનો પ્રવાહ આત્મા તરફ રહે છે. આ રહસ્યને આ પ્રકારે પણ સમજી શકાય છે -
ચિત્ત એકસરોવર સમાન છે. ચિત્તની વૃત્તિઓ તરંગો (મોજ)ની માફક છે. બાહ્ય વૃત્તિ વખતે ચિત્તને આ તરંગો બાહ્ય ઈદ્રિઓની તરફ પ્રવાહિત કરે છે અને વિષયોન્મુખ રહે છે. અને અંતર્મુખી થતાં ઈદ્રિયો સાથે સંપર્ક ન હોવાથી તેમનો સંપર્ક પરમાત્મારૂપી ગંગા સાથે થઈ જાય છે. ચિત્તને વ્યાસ-ભાગ્યમાં અયસ્કાજોમણિ (ચુંબક પત્થર)ના સમાન બતાવ્યું છે, જો તેનો નિરોધ ન કરવામાં આવે તો તે લોખંડની જેમ બાહ્ય વિષયોને પોતાની તરફ ખેંચતું રહે છે અને જીવાત્મા સ્ફટિકમણિ (બિલોરી કાચ)ની જેમ શુદ્ધ છે, પરંતુ પોતાની સમીપ મન આદિ જેવાં રંગવાળો પ્રતીત થાય છે. આ જ ભાવને સૂત્રકારે વૃત્તિકાળ કહીને સ્પષ્ટ કર્યો છે. ચિત્ત ઈદ્રિયોના સાંનિધ્યથી જે વિષયને ઉપસ્થિત (હાજર) કરે છે, જીવાત્મા તેને ગ્રહણ કરે છે. આ જ જીવાત્માની વ્યુત્થાન દશા કહેવાય છે. સમાધિદશા તેનાથી બિલકુલ ભિન્ન હોય છે, કે જેમાં બાહ્ય વિષયોથી સંપર્ક ન હોવાથી બ્રહ્માનંદની અનુભૂતિમાત્ર જ થાય છે. તે ૪ છે હવે - એ ચિત્તની વૃત્તિઓ ઘણી હોવાથી નિરોધ કરવા યોગ્ય છે, તે આ છે૫૦
યોગદર્શન
-
-
-
-
-
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
વૃત્તય: પંચતથ્ય: નિષ્ઠાવિતષ્ટા || ૧ ||
:
સૂત્રાર્થ -" (વૃત્ત. ...... અર્થાત્ બધા જીવોના મનમાં પાંચ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેના બે ભેદ છે. એક ક્લિષ્ટ અને બીજી અક્લિષ્ટ, અર્થાત્ ક્લેશસહિત અને ક્લેશરહિત. તેમાંથી જેમની વૃત્તિ વિષયાસક્ત પરમેશ્વરની ઉપાસના (ભક્તિ)થી વિમુખ હોય છે, તેમની વૃત્તિ અવિદ્યા આદિ ક્લેશ-સહિત (ક્લિષ્ટ) તથા જે પૂર્વોક્ત ઉપાસક છે, તેમની ક્લેશ-રહિત (અકિલષ્ટ) શાંત હોય છે.” (ઋ. ભૂ. ઉપાસના) ભાગ્યાનુવાદ - (વિજ્ઞષ્ટવૃત્તિ) અવિદ્યા આદિ ક્લેશોથી ઉત્પન્ન થનારી તથા કર્માશયો (કર્મ સમૂહ) કર્મ સંબંધી વાસનાઓની ઉત્પત્તિમાં ક્ષેત્રીભૂત-ખેતરરૂપી બનેલી ચિત્ત-વૃત્તિઓ ક્લિષ્ટ કહેવાય છે અને (અતિષ્ટવૃત્તિ)વાતિવિષયા ચિત્ત તથા પુરુષનો પૃથ-પૃથક્ બોધ કરાવનારી, સત્ત્વ, રજ તથા તમોરૂપ ગુણોના અધિકા૨ = કાર્યપરિણામનો વિરોધ કરવાવાળી વૃત્તિઓ અક્લિષ્ટ કહેવાય છે.
(વૃત્તિ)= ક્લિષ્ટ તથા અક્લિષ્ટ વૃત્તિઓની આ સામાન્ય સ્વરૂપથી ભિન્ન પણ વિશેષ અવસ્થાઓ હોય છે. જેમ કે ક્લિષ્ટ વૃત્તિઓના પ્રવાદ=ઉદ્ગમ સ્થાનથી નીકળેલા હોવા છતાં પણ અક્લિષ્ટ વૃત્તિઓ હોય છે. ભાવ એ છે કે જે અવિદ્યા આદિ ક્લેશો અથવા અતિશય વૃણિત કર્મોથી ક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, કયારેક કયારેક એવું પણ બને છે કે તેમના દોપોને અથવા પરિણામોને જોઈને અત્યંત ધૃણા પેદા થઈ જાય છે. અને અપરવૈરાગ્ય (તૃષ્ણા રહિત) થઈ જાય છે. આવી રીતે ક્લિષ્ટ વૃત્તિઓના ઉત્પત્તિસ્થાનથી પણ અક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થઈ જાય છે. આ જ બાબતને ભાખકારે એમ કહીને સ્પષ્ટ કરી છે કે “વિત્તવૃદ્વેિષ્વવ્યવિતા મવન્તિ અર્થાત્ ક્લિષ્ટ વૃત્તિઓનાં છિદ્ર=દોષ દર્શન થતાં (પાપ કર્મોથી ઘૃણા આદિ થવાથી) અક્લિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:=
તે જ પ્રમાણે ‘અવિત્તઇચ્છિદ્રેષ વિત્તા કૃતિ '=અક્લિષ્ટ વૃત્તિઓમાં પણ જે વિરોધી વિક્ષેપરૂપ છિદ્રોના અવસર હોય છે તેમના ઉદય થતાં ક્લિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે. (જે સમાધિમાં યોગીને માટે બાધા અથવા ક્લેશ ઉત્પન્ન કરતી રહે છે. જે યોગી સજાગ હોય છે, તે આ વિક્ષેપોથી બચી જાય છે.)
For Private and Personal Use Only
ક્લિષ્ટ-અક્લિષ્ટ પ્રકારના સંસ્કાર વૃત્તિઓથી ઉત્પન્ન થાય છે અને સંસ્કારોથી તે તે જાતિની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વૃત્તિ-સંસ્કારરૂપ ચક્ર નિરંતર ચાલતું રહે છે. આ પ્રકારનું ચિત્ત (કે જેમાં વૃત્તિ સંસ્કારનું ચક્ર ચાલતું રહે છે) (વૃત્તિ નિરોધ થતાં) અવસિત્તાધિારમ્= પોતાના સત્ત્વ, રજ, તથા તમોરૂપ ગુણોનું કાર્યક્ષેત્ર સમાપ્ત થતાં (જીવાત્માનું શુદ્ધ તથા કેવલી અર્થાત્ મોક્ષ થતાં) આત્મત્સ્યેન જીવાત્મા જેવો=(જીવનમુક્ત દશામાં) જીવાત્માને અનુકૂળ શુદ્ધ થઈને રહે છે અથવા મોક્ષ થતાં પ્રલય–ચિત્ત પોતાના કારણરૂપ પ્રકૃતિમાં વિલીન થઈ
સમાધિ પાદ
૫૧
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે (આ જ દશાનું નામ કૈવલ્ય છે). ભાવાર્થ - ચિત્તના વ્યાપારને વૃત્તિ કહે છે અને ચિત્ત પ્રકૃતિજન્ય હોવાથી ત્રિગુણાત્મક છે. કેમ કે ચિત્તની બાહ્યવૃત્તિ તથા અંતવૃત્તિ હોવાથી બે મુખ્ય દશાઓ હોય છે. એટલા માટે ચિત્તવૃત્તિઓના પાંચ ભેદ હોવા છતાં પણ ક્લિષ્ટ, અક્લિષ્ટ એવા બે મુખ્ય ભેદ હોય છે. સૂત્રકારે (૧/૬) સૂત્રમાં આગમ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એમ પાંચેય વૃત્તિઓની ગણના કરીને ફરીથી આગળ ક્રમવાર વ્યાખ્યા કરી છે. અને (૨૩) સૂત્રમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્રપ અને અભિનિવેશ આ પાંચ ફ્લેશ માન્યા છે. આ અવિદ્યા આદિ ક્લેશ જે વૃત્તિઓની ઉત્પત્તિમાં કારણ હોય છે તે ક્લિપ્ટ વૃત્તિઓ હોય છે. કેમ કે આ ક્લેશોના કારણે ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ વિષયો તરફ હોવાથી દુઃખોને પેદા કરે છે. અને અવિદ્યા આદિ લેશો ક્ષીણ થતાં ઈશ્વરનો અનુગ્રહ અને યોગીઓના સત્સંગથી યોગાભ્યાસી પુરુપના ચિત્તમાં જયારે આધ્યાત્મિક ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે વિવેકખ્યાતિ થવાથી સત્ત્વ આદિ ગુણોનાં કાર્યક્ષેત્રનો પ્રબળ વિરોધ કરનારી વૃત્તિઓ અક્લિષ્ટ કહેવાય છે.
અને કયારેક આનાથી વિપરીત પણ થઈ જાય છે, અર્થાત્ લેશોથી અક્ષિણ વૃત્તિઓ અને અક્લિષ્ટ્રવૃત્તિઓના પ્રભાવથી ક્લિપ્ટવૃત્તિઓ પણ ઉત્પન્ન થઈ જાય છે. સામાન્ય મનુષ્ય સત્ત્વાદિ ગુણોથી અભિભૂત અને જન્મ-જન્માંતરોના સંસ્કારોને કારણે ક્લિપ્રવૃત્તિઓના પ્રવાહમાં વહેતાં વહેતાં જ્યારે સાંસારિક દુઃખોથી અત્યધિક ખિન્ન થઈ જાય છે અને સૌભાગ્યથી કોઈ સદ્ગુરુના ઉપદેશથી આધ્યાત્મિક માર્ગનો પથિક બની જાય છે. ત્યારે લેશોના અનુભવથી વિવેકખ્યાતિ તરફ અગ્રેસર કરનારી અક્લિપ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે.
અને એવું પણ થઈ જાય છે કે યોગ માર્ગ પર અગ્રેસર થવા છતાં તથા અશ્લિષ્ટ વૃત્તિઓની હાજરી હોવા છતાં પણ અનેક એવા અવસર આવે છે કે જયારે અભિભૂત ક્લિષ્ટ વૃત્તિઓ ઉચિત કારણની ઉપસ્થિતિમાં ઊભરી આવે છે અને યોગીના માર્ગમાં બાધારૂપમાં આવી જાય છે. ઘણા જ સતત સચેત તથા જાગૃત યોગી જ આવી બાધાઓથી પોતાને બચાવી શકે છે. પરંતુ એ બાધાઓ ત્યાં સુધી રહે છે જયાં સુધી પ્રસુપ્ત અથવા અભિભૂત સંસ્કાર, દગ્ધબીજની જેમ પ્રસવ ફલોન્મુખ થવામાં અસમર્થ નથી થઈ જતા, અથવા પોતાના કારણમાં લીન નથી થઈ જતા. કેમ કે વિવેક-ખ્યાતિ થતાં પહેલાં સુધી સંસ્કારોથી વૃત્તિઓ અને વૃત્તિઓથી સંસ્કારોનો ક્રમ નિરંતર ચાલતો રહે છે, એ પા નોંધ : (૧) અહીં ચિત્તને જે ‘નાત્મધેન કહ્યું છે, તેનો ભાવ એ નથી કે ચિત્ત જીવાત્માની
સદશ થઈ જાય છે. કેમ કે ચિત્ત પ્રકૃતિજન્ય હોવાથી જડ છે. તે ચેતન સમાન
કેવી રીતે થઈ શકે? (૨) જે વૃત્તિઓ મનુષ્યને અજ્ઞાન, અધર્મ, અનીશ્વરતા તરફ લઈ જાય છે તે
યોગદર્શન
૫૨
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્લિષ્ટ છે અને જે જ્ઞાન, ધર્મ અને ઈશ્વર તરફ લઈ જાય છે તે અક્લિષ્ટ છે. હવે - એ ક્લિષ્ટ તથા અક્લિષ્ટ વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે.
प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥६॥ સૂત્રાર્થ - “એ પાંચ વૃત્તિઓ આ પ્રમાણે છે પહેલી પ્રમાણ બીજી વિપર્યય ત્રીજી વિકલ્પ ચોથી નિદ્રા અને પાંચમી સ્મૃતિ
(ઋ. ભૂ. ઉપાસના) ભાવાર્થ - પ્રમાણ આદિ પાંચ પ્રકારની વૃત્તિઓની વ્યાખ્યા સ્વયં સૂત્રકારે (૧૭ થી ૧૧)માં કરી છે. એટલે ત્યાં જોવી. ૫ ૬ છે
प्रत्यक्षानुमानागमा : प्रमाणानि ॥७॥ સુત્રાર્થ – “તેમના વિભાગ અને લક્ષણ આ છે”
તેમનામાં પ્રત્યક્ષ અને કહે છે કે જે ચક્ષુ આદિ ઈદ્રિયો તથા રૂપ આદિ વિષયોના સંબંધથી સત્યજ્ઞાન ઉત્પન્ન થાય. જેમ કે દૂરથી જોવામાં સંદેહ થયો કે તે મનુષ્ય છે. કે બીજાં કંઈક. પછી તેની સમીપ જવાથી નિશ્ચય થાય છે કે તે મનુષ્ય જ છે, વગેરે પ્રત્યક્ષનાં ઉદાહરણ છે.”
“અને જો કોઈ પદાર્થનાં ચિહન જવાથી, તે પદાર્થનું યથાવત જ્ઞાન થાય તેને અનુમાન કહે છે. જેમ કે કોઈના પુત્રને જોતાં જ્ઞાન થાય છે કે તેનાં માતા-પિતા વગેરે છે અથવા અવશ્ય હતાં, વગેરે અનુમાનનાં ઉદાહરણ છે.”
અને જે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અર્થ (પદાર્થ)નો નિશ્ચય કરનારું છે. જેમ કે જ્ઞાનથી મોક્ષ થાય છે. આ આતોનો ઉપદેશ શબ્દ પ્રમાણનું ઉદાહરણ છે”
(ઋ. ભૂ. વેદવિપય) ભાપ્ય અનુવાદ (પ્રત્યક્ષ) નેત્ર આદિ ઈદ્રિયદ્વારોથી ચિત્તનો બાહ્ય વસ્તુઓ સાથે સંબંધ થવાથી બાહ્યવસ્તુ-વિષયક સામાન્ય અને વિશેષ ધર્મોવાળા પદાર્થોમાં વિશેષ ધર્મનું પ્રધાનરૂપથી નિશ્ચય કરાવનારી ચિત્તની વૃત્તિને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે. પુરુષ અને ચિત્તના સંપર્કથી પુરુપ દ્વારા ચિત્તવૃત્તિનો બોધ થવો એ જ પ્રમાણ અનુરૂપ ફળ છે. આ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરનાર પુરુપ (જીવાત્મા) છે એ આગળ પર સિદ્ધ કરીશું. (અનુમાન) મનુ =સાધ્યપક્ષના સમાન જાતિવાળા=સપક્ષોમાં મનાત રહેનારો અને ભિન્ન જાતિઓ વિપક્ષોથી વ્યવૃત્ત પૃથક રહેનારો જે સંબંધ=જ્ઞાપક લિંગ છે. તવિષયા–તેના જ્ઞાનથી ઉત્પન્ન થનારી અને અનુમેય પદાર્થના સામાન્ય ધર્મનું મુખ્યરૂપથી ગ્રહણ કરાવનારી ચિત્તવૃત્તિ અનુમાન કહેવાય છે. જેમ કે ચંદ્ર અને તારા એક સ્થાનમાં જોઈ, ફરી બીજા સ્થાન પર જોતાં ગતિવાળા લાગે છે. ચૈત્ર નામના મનુષ્યની માફક અર્થાત્ ચૈત્રને પહેલાં કાશીમાં જોયો હતો, પછી દિલ્હીમાં જોતાં એ અનુમાન કર્યું કે ગતિ કરીને જ તે અહીં આવ્યો છે. તે જ રીતે ગતિ વિના ચંદ્ર વગેરે એક સ્થાનથી બીજા સ્થાન પર નથી જોઈ શકાતા. આ સજાતીય પદાર્થોમાં મળતા સંબંધનું ઉદાહરણ છે.
-
સમાધિ પાદ
૫૩
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજાતીયનું ઉદાહરણ આ છે જે પદાર્થ ગતિમાન નથી, તે ભિન્ન દેશોમાં નથી મળતો દેખાતો) – જેમ કે વિંધ્યાચળ પર્વત. (આગમ) - માતપુરુષwથાદષ્ટ અથવા યથાશ્રુત વાતને કહેનારા પુરુપ દ્વારા પ્રત્યક્ષ જાણેલા અથવા અનુમાન કરેલા પદાર્થનું જયારે બીજા પુરપોમાં વિરોધવંત પોતાના જ્ઞાનને આપવા માટે શબ્દોથી ઉપદેશ કરવામાં આવે છે, ત્યારે શબ્દોને સાંભળવાથી તે પદાર્થ-વિષયક શ્રોતા (સાંભળનાર)ની જે ચિત્તવૃત્તિ બને છે તે આગમવૃત્તિ છે. જે આગમનો અશ્રદ્ધા= શ્રધ્ધા ન કરવા યોગ્ય અર્થ= પદાર્થ હોય અને પદાર્થને વકતાએ સ્વયં પ્રત્યક્ષ અથવા અનુમાનથી ન જાણ્યો હોય તેમા Hપ્નવત આગમ પ્રમાણથી વ્યુત=ભ્રાન્ત થઈ જાય છે અર્થાત તે પ્રામાણિક નથી હોતો અને મૂળ વક્તાના સાક્ષાત અથવા અનુમાનથી પદાર્થને જાણવાથી માTE નિરવર્ણવ=નિર્કાન્ત પ્રમાણ થાય છે. ભાવાર્થ - યોગદર્શનમાં ચિત્તની વૃત્તિઓમાં પ્રમાણ વૃત્તિના ત્રણ ભેદ માન્યાં છે – પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ - ચિત્તનો જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી બાહ્ય વસ્તુનો પ્રથમ સંપર્ક થાય છે પછી તે પદાર્થ - વિષયક વૃત્તિ થાય છે. જો કે તે પદાર્થ સામાન્ય તથા વિશેષ ધર્મોથી યુક્ત હોય છે, પરંતુ તેના વિશેષ ધર્મથી નિશ્ચયાત્મક જે વૃત્તિ બને છે, તે પ્રત્યક્ષ છે. જેમ - સૂર્યના કિરણોથી સંતપ્ત રણની રેતીના કણોને જોઈને પ્રથમ જળના જેવી પ્રતીતિ થાય છે પરંતુ તેની નજીક જતાં જળથી ભિન્ન વિશેષ ધર્મોને જોઈને બ્રાન્તિ દૂર થઈ જાય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ વૃત્તિથી સામાન્ય તથા વિશેષ ધર્મોનું ગ્રહણ થાય છે. પરંતુ વિશેષ-જ્ઞાન વિના પ્રત્યક્ષ-જ્ઞાન અપૂર્ણ (અધુરૂં) હોય છે. વિશેષ ધર્મ જ કોઈ વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડે છે. જે ધર્મ સમાનરૂપથી અનેક પદાર્થોમાં રહે છે, તેને સામાન્ય ધર્મ કહે છે અને જે કોઈ વસ્તુને બીજી વસ્તુથી ભિન્ન (જુદી) કરે છે, તેને વિશેષ ધર્મ કહે છે.
જે ધર્મ સમાન જાતીય ધર્મી=પદાર્થમાં નિયતરૂપથી રહે છે અને ભિન્નજાતીય ધર્મી=પદાર્થમાં નથી રહેતો, તેવા ધર્મને લિંગ (ઓળખ) તથા તે ધર્મયુક્ત પદાર્થને લિંગી કહે છે. જેમ કે કોઈએ રસોડામાં અગ્નિ અને ધૂમ (ધુમાડા) નો નિયત સંબંધ પ્રત્યક્ષ જોયો અને એ નિશ્ચય કર્યો કે ધૂમ અગ્નિ વિના નથી હોઈ શકતો, માટે જયાં જયાં ધૂમ હોય છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે. ત્યાર પછી પર્વત પ્રદેશમાં દૂરથી ધૂમ (ધુમાડા)ને જોતાં અગ્નિનો નિશ્ચય થઈ જાય છે. ચિત્તની એ વૃત્તિને અનુમાન કહે છે. વ્યાસ ભાગ્યમાં એ જ વૃત્તિને સમજાવવા માટે અન્વયી અને વ્યતિરેકી બંને પ્રકારનાં ઉદાહરણ આપ્યાં છે. જેમ કે ચંદ્ર અને તારા પ્રત્યક્ષરૂપથી ગતિવાળા નથી દેખાતા, પરંતુ સ્થાનાન્તરિત થાય છે, માટે ગતિમાન છે. આમાં ચૈત્ર નામની વ્યક્તિનું ઉદાહરણ અન્વયી અને વિંધ્યાચળ પર્વતનું ઉદાહરણ વ્યતિરેકી છે. ૫૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પ્રત્યક્ષ અથવા અનુમાનથી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને તથા બીજા પુરુષને પણ યથાર્થ જ કહેવાની ઈચ્છા કરે છે, તેને આપ્ત પુરુષ કહે છે. તે આપ્ત પુરુષને સાંભળીને જે ચિત્તવૃત્તિ બને છે, તેને આગમ કહે છે. શાળા
विपर्ययो मिथ्याज्ञानमतद्पप्रतिष्ठम् ॥८॥ સૂત્રાર્થ -(વિપર્યયો) બીજી વિપર્યય કે જેનાથી મિથ્યાજ્ઞાન થાય અર્થાત જેવું હોય તેવું ન જાણવું અથવા અન્યમાં અન્ય ભાવના કરી લેવી તેને વિપર્યય કહે છે.
(ત્ર ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ -(વિપર્યય) તે વિપર્યય વૃત્તિ પ્રમાણ કેમ નથી માનવામાં આવતી?કેમ કે વિપર્વ મિથ્યાજ્ઞાન પ્રમાણ દ્વારા વાપિત નિરાકૃત (અસિદ્ધ) થઈ જાય છે. પ્રમાણનો વિપયભૂતાર્થવિષય સત્તાત્મક યથાર્થવિષયકજ્ઞાન હોય છે. (અને વિપર્યય અયથાર્થ જ્ઞાન છે) અને તેમાં પ્રમાણથી અપ્રમાણનો વધ=નિરાકરણ જોવામાં આવે છે. જેમ - બે ચંદ્રોનું દેખાવું સત્તાત્મક એક ચંદ્ર દર્શનથી નિરાકૃત (નિરાકરણ) થઈ જાય છે.
આ તે વિપર્યય વૃત્તિ જેને અવિદ્યા કહે છે, પાંચ પર્વો ભેદોવાળી હોય છે. જેને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ નામના ફ્લેશ કહે છે. આ જ પાંચ લેશો તેમના અર્થ અનુરૂપ તમસ, મોહ, મહામોહ, તામિસ્ત્ર અને અંધતામિસ્ર નામોથી પણ કહેવાય છે. આ ક્લેશ ચિત્તના મળના પ્રસંગમાં આગળ કહેવામાં આવશે. ભાવાર્થ-શબ્દોના પર્યાયવાચી શબ્દોથી પણ શબ્દાર્થ બોધ થાય છે. જેમ-ન્યાયદર્શનમાં
દ્ધિપત્તભ્રમત્યનારજૂ કહીને બુદ્ધિનો અર્થ જ્ઞાન કર્યો છે. તે જ રીતે વિપર્યય વૃત્તિને સમજાવવા માટે સૂત્રકારે “મિથ્યાજ્ઞાન' અને “તદ્રુપપ્રતિષ્ઠ' શબ્દ સૂત્રમાં આપ્યા છે. જે વસ્તુ જેવી છે તેને અન્યથા (બીજી) સમજવી એ જ વિપર્યયવૃત્તિ હોય છે. જેમ- રાત્રે દોંરડાને જોઈને સાપ સમજી લેવો અને છીપને ચાંદી સમજી લેવી. આ વિપર્યય વૃત્તિ યોગમાર્ગમાં સૌથી વધુ બાધક છે. તેની નિવૃત્તિ યથાર્થ જ્ઞાનથી થાય છે માટે યોગીએ પૂર્ણ વિદ્વાન થવું જોઈએ. વિદ્યા વિના યોગનો અભ્યાસ નથી કરી શકાતો. મિથ્યાજ્ઞાનમાં ડૂબેલી વ્યક્તિ પ્રકૃતિ, આત્મા તથા પરમાત્માને નથી જાણી શકતી. છે ૮
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥९॥ સૂત્રાર્થ - “ત્રીજી વિકલ્પ વૃત્તિ (ાદ-જ્ઞાના.... જેમ કે કોઈએ કોઈને કહ્યું કે એક જગાએ મેં મનુષ્યના માથા પર શિંગડા જોયાં. આ વાતને સાંભળીને કોઈ મનુષ્ય નિશ્ચય કરી લે કે ઠીક છે - શિંગડાવાળા મનુષ્ય પણ હોતા હશે. એવી વૃત્તિને વિકલ્પ કહે છે, કે જે જૂઠી વાત છે. અર્થાત્ જેનો શબ્દ તો હોય પરંતુ કોઈ પ્રકારનો અર્થ કોઈને પણ ન મળી શકે, એથી આનું નામ વિકલ્પ છે.
(28.ભૂ.ઉપાસના)
સમાધિ પાદ
૫૫
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાખ અનુવાદ – વિન્જ) એ વિકલ્પ વૃત્તિ પ્રમાણ વૃત્તિની ૩Tદી= અંતર્ગત નથી કે નથી તો વિપર્યયની અંતર્ગત ગણી શકાતી (માની શકાતી). (કારણ કે પ્રમાણ-વૃત્તિ યથાર્થજ્ઞાન છે અને વિપર્યય-વૃત્તિ સીપ (છીપ)માં ચાંદીનો ભ્રમ દૂર થવાથી સમાપ્ત થઈ જાય છે.) પરંતુ વિકલ્પ વૃત્તિમાં વસ્તુ ન હોવાં છતાં પણ શબ્દજનિતજ્ઞાનના પ્રભાવથી યુક્ત વ્યવહાર જોવામાં આવે છે. જેમ - (૧) ચૈતન્ય રૂપ સ્વરૂપમ = પુરુ૫ = જીવાત્માનું સ્વરૂપ ચેતનતા છે. જયારે ચેતનતા જ પુરુપ છે, ત્યારે અહીં કોને કોનાથી ભિન્ન કહેવાયું છે? (કેમ કે આ વાકયથી પુરુ૫ ચેતનતાનો સ્વામી છે એ સ્વ-સ્વામી-ભાવ પ્રકટ થઈ રહ્યો છે, અને વૃત્તિ છઠ્ઠી વિભક્તિ ભેદ વ્યવહારમાં થાય છે. જેમ - મૈત્રણ્ય : = ચૈત્ર નામના પુરુપની ગાય (અહીં ચૈત્ર નામનો પુરપ તથા ગાય બન્ને ભિન્ન ભિન્ન સત્તાત્મક વસ્તુઓ છે, બન્નેનો
સ્વ-સ્વામી ભાવ સંબંધ છે. પરંતુ પુરુષ વૈતન્ય' આ વાકયમાં ચેતનતા પુરપથી ભિન્ન નથી. પરંતુ શબ્દ-જ્ઞાનના પ્રભાવથી વસ્તુ ન હોવા છતાં પણ જે શાબ્દિક જ્ઞાન થઈ રહ્યું છે, એ વિકલ્પવૃત્તિ છે. (૨) એ જ પ્રમાણે (અભેદમાં ભેદનું બીજું ઉદાહરણ) “ પ્રતિષિદ્ધ-વસ્તુ-ધર્મો નિય; પુરુષ : આ ઉદાહરણમાં પ્રતિષિા: =ાપુ પ્રત્યારે તા: વસ્તુનઃ =
પટપટાઈમ મનસ પુરુષ જે પુરુપમાં ઘટપટ આદિ વસ્તુઓના ગંધ આદિ ધર્મોનો નિષેધ કર્યો છે. અને નિષ્ક્રિય = “
નિતા : fપા ચમત જ પુરુષ અર્થાત્ જેમાં બધી ક્રિયાઓનો અભાવ છે, તે પુરુપ છે (આ વાકયમાં પુરુપનાં બંને વિશે પણ એક એક વિકલ્પ વૃત્તિને ઉત્પન્ન કરે છે. કેમ કે ધર્મોનો અભાવ અને પરિણામ આદિ ક્રિયાનો અભાવ બન્નેય વસ્તુશુન્ય શાબ્દિક વ્યવહાર છે.) (૩) આ પ્રમાણે ઉતષ્ઠતિ ઘી : થાત, સ્થિત ફત'= બાણ અટકે છે. અટકશે, અટકી ગયું - આ ઉદાહરણમાં ત્રણેય કાળની ક્રિયાઓમાં ‘થા ધાતુનો ગતિ-નિવૃત્તિ અર્થ જ પ્રતીત થાય છે (યથાર્થમાં વનિષ્ઠ નિવૃત્તિયાગચ્છતિ, પતિ ની માફક નથી થતી. તેમ છતાં આ શાબ્દિક વ્યવહાર હોવાથી વિકલ્પવૃત્તિનું ઉદાહરણ છે.) (૪) તે જ રીતે અનુત્પત્તિ પુરુષ = પુરુપ ઉત્પત્તિધર્મના અભાવવાળ છે.” (આ ઉદાહરણમાં પુરુપમાં ઉત્પત્તિધર્મનો અભાવ પ્રતીત થઈ રહ્યો છે, પરંતુ અનુત્પત્તિધર્વત્ર પુરુષથી સંબદ્ધ કોઈ ધર્મ નથી. આ અભાવ નામનો ધર્મ પુરુપમાં શાબ્દિક હોવાથી વિકલ્પવૃત્તિ છે, તેનો જ લોકમાં વ્યવહાર છે. ભાવાર્થ - વસ્તુ ન હોવા છતાં પણ કોઈ શબ્દને સાંભળીને જે શાબ્દિક જ્ઞાન થાય છે, તેને વિકલ્પવૃત્તિ કહે છે. જેમ - આકાશનું ફૂલ, વંધ્યાનો પુત્ર, સસલાનાં શિંગડાં આદિ વિકલ્પવૃત્તિનાં જ ઉદાહરણ છે. આ વૃત્તિ પ્રમાણવૃત્તિની અંતર્ગત આવી શકતી નથી. કેમ કે પ્રમાણવૃત્તિમાં યથાર્થજ્ઞાન હોય છે, વિકલ્પવૃત્તિમાં નહીં. વિકલ્પવૃત્તિમાં વસ્તુનો સર્વથા અભાવ હોય છે. જયારે પ્રમાણમાં વસ્તુનો સદ્ભાવ હોવો જરૂરી છે.
યોગદર્શન
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકલ્પવૃત્તિનો વિપર્યયવૃત્તિમાં પણ અંતર્ભાવ નથી થઈ શકતો. કેમ કે વિપર્યયવૃત્તિમાં પણ વસ્તુઓનું અસ્તિત્વ જરૂરી છે અને આ વિપર્યય=મિથ્યાજ્ઞાન પૂર્વદર કોઈ વસ્તુમાં પૂર્વદષ્ટ અન્ય વસ્તુનું જ્ઞાન હોય છે અને એ યથાર્થજ્ઞાન થવાથી અથવા ભ્રમના કારણને દૂર કરવાથી દૂર થઈ જાય છે. માટે વિકલ્પવૃત્તિ એક વસ્તુશુન્ય શાબ્દિક વ્યવહાર હોવાથી પૃથક્ સ્વતંત્ર વૃત્તિ છે.
આ શાબ્દિક (વસ્તુશૂન્ય) વ્યવહાર એક બીજા પ્રકારથી પણ કરાય છે. અભિન્ન વસ્તુમાં ભેદ માનીને અને ભિન્ન વસ્તુઓમાં અભેદ માનીને પણ શાબ્દિક વ્યવહાર લોકમાં કરાય છે – વ્યાસ-ભાયમાં આનાં ઘણાં ઉદાહરણ આપ્યાં છે. જેમ કે - (૧) ચેતનવં પુરૂ સ્વપન-ચેતનતા પુરુપનું સ્વરૂપ છે. છઠ્ઠી વિભક્તિ ભેદ અર્થાત બે વસ્તુઓના સંબંધને અથવા સ્વ-સ્વામી ભાવ આદિને બતાવે છે. જેમ કે - ચૈત્રય : ' ઉદાહરણમાં ચૈત્ર અને ગાય બન્ને ભિન્ન-ભિન્ન વસ્તુઓ છે. અને છઠ્ઠી વિભક્તિ
સ્વ-સ્વામીભાવને બતાવે છે અર્થાત્ ચૈત્ર નામની વ્યક્તિ ગાયનો સ્વામી છે. અને ‘પુરુષ વૈત અહીં ચેતનતા પુરુપથી ભિન્ન નથી, ચેતનતા જ પુરુપ છે. પછી કોને કોનાથી ભિન્ન કહી શકાય ? અહીં અભેદમાં ભેદનો વ્યવહાર શાબ્દિક વિકલ્પવૃત્તિથી કરાયો છે. વાસ્તવમાં પુરપથી ભિન્ન ચેતન્ય કોઈ ભિન્ન વસ્તુ નથી. વ્યાસ ભાયમાં આ વ્યવહારને વ્યપદેશ = અમુખ્યમાં મુખ્યની જેમ વ્યવહાર પણ કહ્યો છે. (૨) નિષ્ક્રિય: પુરુષ : - તથા “અનુત્પત્તિ પુરુષ : - અહીં પુરપમાં પરિણામ આદિ ક્રિયાનો અભાવ તથા ઉત્પન્ન થવાનો અભાવ બતાવ્યો છે. અહીં જે ધર્મોનો નિષેધ કર્યો છે, તે પુરુષમાં કદાપિ નથી હોતા (રહેતા). પરિણામ આદિ ક્રિયાઓનો અભાવ તથા અનુત્પત્તિ રૂપ પુરુપનું સ્વરૂપ જ છે. તેનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. તેમ છતાં ભિન્ન પદાર્થોની જેમ શાબ્દિક વ્યવહાર વિકલ્પવૃત્તિથી થાય છે. (૩) “ નિષ્ઠત વM: “સ્થાતિ વાળ', સ્થિતો વાપ:' = બાણ અટકે છે. બાણ અટકશે, બાણ અટકી ગયું, આ ઉદાહરણમાં ભેદમાં અભેદ બતાવ્યો છે. પ્રત્યેક ક્રિયા પોતાના કર્તાના પ્રયત્નને બતાવે છે. જયારે અહીંયા “અટકવું' ક્રિયાનો કર્તા બાણ છે. પરંતુ બાણ તો અચેતન હોવાથી પ્રયત્ન ગુણવાળું કદી પણ નથી હોઈ શકતું. પ્રયત્ન તો ચેતનનો ધર્મ છે. અને આ ઉદાહરણમાં ચેતન કોઈ પણ જોવામાં નથી આવતું. ચેતન તથા બાણ બને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. માટે અહીં ચેતન પુરુષ અને બાણમાં અભેદ માનીને વિકલ્પવૃત્તિથી વ્યવહાર કરાયો છે. નોંધ - જીવાત્માને નિષ્ક્રિય કહેવાથી શંકા થાય છે કે વૈશેષિક દર્શનકાર તો (વે. ૧/૧/૧૫માં) જીવાત્માને ક્રિયાવાન દ્રવ્ય માને છે. પરંતુ અહીં નિષ્ક્રિય કેમ કહ્યો છે ? આ પ્રસંગે પૂર્વાપર વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે વ્યાસમુનિનો અભિપ્રાય જીવાત્મામાં પરિણામ વિકાર આદિ ક્રિયાઓના અભાવથી છે. કેમ કે જીવાત્મા નિત્ય અવિકારી ચેતનસત્તા છે. જીવાત્મા આ શરીરમાં મન આદિ ઈદ્રિયોને પ્રેરણા કરીને
સમાધિ પાદ
પ૭
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભિન્નક્રિયાઓને કરે છે, અને એટલા માટે મૃતક શરીરમાં જીવાત્માના પૃથફથતાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી થતી. માટે અન્વય-વ્યતિરેક ન્યાયથી ક્રિયા અથવા પ્રયત્ન જીવાત્માનું જ કર્મ છે. જે ૯
अभावप्रत्ययालम्बनावृत्तिर्निद्रा ॥१०॥ સુત્રાર્થ - (મમાંવ-પ્રત્યનિષ્ણની વૃત્તિ ) ઈંદ્રિયજન્ય જ્ઞાનના અભાવની પ્રતીતિને વિષય બનાવનારી તમોગુણપ્રધાન ચિત્તવૃત્તિને નિદ્રા કહે છે. આ સૂત્રની વ્યાખ્યામાં મહર્ષિ દયાનંદ લખે છે –
ચોથી નિદ્રા અર્થાત્ જેવૃત્તિ અજ્ઞાન અને અવિદ્યાના અંધકારમાં હોય, તેવૃત્તિનું નામ નિદ્રા છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - એ નિદ્રાવૃત્તિ જાગ્યા પછી પ્રચવમર્શ સ્મૃતિ=સ્મરણ થવાથી જ્ઞાન વિશેષ છે. કેવી રીતે ? (જાગ્યા પછી) હું સુખપૂર્વક ઊંધ્યો, મારું મન પ્રસન્ન છે અને બુદ્ધિને નિર્મળ કરી રહ્યું છે. (અથવા) હું દુઃખપૂર્વક ઉધ્યો, મારું મન અકર્મણ્ય = આળ સી ગયું છે. અને ચંચળ થવાથી ભ્રાન્ત થઈ રહ્યું છે. (અથવા) હું મૂઢ=બેખબર થઈને સૂઈ ગયો, મારા શરીરનાં અંગ ભારે થઈ રહ્યાં છે, મારું મન થાકેલું છે, આળસી ગયેલું છે તેમ જ ભમતું લાગે છે. જાગેલા પુરુષને આ નિશ્ચયથી અનુભવાત્મક જ્ઞાન વિના સ્મરણ ન થવું જોઈએ અને આ અનુભવાત્મક જ્ઞાનને આશ્રિત રહેનારી સ્મૃતિઓ અનુભવાત્મક જ્ઞાનના વિષયમાં ન હોઈ શકે. માટે નિદ્રાવૃત્તિ જ્ઞાન વિશેષ છે. અને આ નિદ્રાવૃત્તિને પણ સમાધિમાં બીજી વૃત્તિઓની જેમ નિરુદ્ધ રોકવી જોઈએ. ભાવાર્થ - અહીંયા પ્રસંગ ચિત્તવૃત્તિઓનો ચાલે છે. માટે આ સૂત્રોમાં વારંવાર વૃત્તિ શબ્દનો પાઠ નથી કર્યો. પરંતુ આ સૂત્રમાં “વૃત્તિ'નો પાઠ વિશેષ પ્રયોજનનું દ્યોતક છે, નિદ્રા એ એક તમોગુણ પ્રધાન વૃત્તિ છે, આ યોગાભ્યાસ માટે એક મોટી પ્રબળ બાધા (અવરોધ) છે. તેને રોકવી અત્યંત આવશ્યક છે. એટલા માટે વ્યાસમુનિએ એને રોકવા માટે વિશેષ બળ આપ્યું છે.
નિદ્રાવૃત્તિમાં ઈદ્રિયજન્ય જ્ઞાનનો અભાવ રહે છે. આ વૃત્તિને સુષુપ્તિ અવસ્થા પણ કહી શકાય છે. આ દશામાં જાગ્રત અથવા સ્વપ્ન દશાની જેમ કોઈ ઈદ્રિયજન્ય જ્ઞાન નથી થતું. નિદ્રા પછી જયારે મનુષ્ય જાગે છે, ત્યારે એવો અનુભવ કરે છે કે- હું સુખપૂર્વક સૂઈ ગયો, અને તે વખતે કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હતું. આ પ્રતીતિ જ ઈદ્રિયજન્ય જ્ઞાનના અભાવને બતાવે છે. અને જયારે એવી પ્રતીતિ થાય છે ત્યારે તમોગુણની સાથે સત્ત્વગુણની માત્રા પણ અવશ્ય હોય છે, નહીંતર સુખપૂર્વક સૂઈ ગયાની અનુભૂતિ નથી થઈ શકતી અને જયારે એવી અનુભૂતિ થાય છે કે – હું દુખપૂર્વક સૂઈ ગયો, મારું મન ચંચળ છે, મારા શરીરનાં અવયવો ભારે જેવાં લાગે છે, વગેરે તે વખતે તમોગુણની સાથે રજોગુણનું મિશ્રણ હોય છે. આ નિદ્રા નામની ચિત્તવૃત્તિનો અન્ય વૃત્તિઓમાં
૫૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવેશ ન થવાથી એ એક સ્વતંત્ર વૃત્તિ છે. નોધ:- પ્રમાણવૃત્તિમાં વસ્તુઓનું સત સ્વરૂપ યથાર્થતા) હોય છે. વિપર્યયવૃત્તિમાં વસ્તુઓનું અસતરૂપ (અયથાર્થતા) હોય છે. અને વિકલ્પવૃત્તિમાં સત-અસત રૂપથી રહિત કલ્પિત શાબ્દિક વ્યવહાર હોય છે. પરંતુ નિદ્રાવૃત્તિ એ ત્રણેય વૃત્તિઓથી વિલક્ષણ ઈદ્રિયજન્ય જ્ઞાનના અભાવ પ્રતીતિનો આશ્રય હોય છે. માટે આ નિદ્રાવૃત્તિ પ્રમાણ આદિ વૃત્તિઓથી જુદી છે. નિદ્રા સુષુપ્તિ દશાનું નામ છે. નિદ્રામાં ઈદ્રિયજન્ય જ્ઞાનનો અભાવ હોય છે અને તેના અભાવનો આશ્રય કરનારી ચિત્તવૃત્તિનું નામ નિદ્રા છે.
નિદ્રાવૃત્તિના નિરોધની આવશ્યકતા-નિદ્રાવૃત્તિ તમોગુણ પ્રધાન છે, જયારે સમાધિમાં સત્ત્વગુણની મુખ્યતા હોય છે, નિદ્રાવૃત્તિમાં ઈદ્રિયજન્ય જ્ઞાન રહિત હોવાથી આત્મા તમોગુણના આવરણથી આચ્છાદિત રહે છે. માટે યોગીએ તમોગુણ દશાથી બચવા માટે નિદ્રાનો પણ વિરોધ કરવો જોઈએ. વિશેષ પરિશિષ્ટમાં જોવું. મે ૧૦ મા
નમૂતવિષયuોષ: તિ: ? સૂત્રાર્થ -“પાંચમી (મૃતિ (અનુપૂત. અર્થાત્ જે વસ્તુને અથવા વ્યવહારને પ્રત્યક્ષ જોઈ લીધો હોય, તેના જ સંસ્કાર જ્ઞાનમાં બની રહેતાં અને તે વિષયને સંપ્રમોષ) ભૂલાય નહીં, એ પ્રકારની વૃત્તિને સ્મૃતિ કહે છે”.
(2 ભૂ.ઉપાસના) ભાપ્ય અનુવાદ - (સ્મૃતિના સમયે) શું ચિત્ત તતિ =અનુભવરૂપ જ્ઞાનનું સ્મરણ કરે છે અથવા વિષયનું = અનુભૂત પદાર્થોનું? (ઉત્તર) પ્રા=પ્રહણ કરવા યોગ્ય ઘટ આદિ પદાર્થોથી સંબદ્ધ અનુભવરૂપ જ્ઞાન ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ અને પ્રફળ =જ્ઞાન બન્નેના આકારને લઈને તેવા જ સંસ્કાર ઉત્પન્ન કરે છે. પોતાના વ્યંગ-નિમિત્તથી અભિવ્યક્ત (ઊભરતા) થયેલા તે સંસ્કાર તાર=વિષય તથા જ્ઞાન બન્નેના આકારવાળી (ગ્રાહ્ય-ગ્રહણ ઉભયાકાર) સ્મૃતિને ઉત્પન્ન કરે છે. માટે સ્મૃતિ ન તો વિષયની તેમ જ ન તો કેવળ પ્રતીતિરૂપ જ્ઞાનની હોય છે, પરંતુ સ્મૃતિનો હેતુ છે- સંસ્કાર અને સંસ્કારની ઉત્પત્તિ થાય છે - વિષય તથા ઈદ્રિય દ્વારા થયેલા પ્રતીતિરૂપ જ્ઞાનથી. માટે સ્મૃતિમાં વિષય અને જ્ઞાન બન્નેય કારણ છે.)
પરંતુ તે ઉભય આકાર સ્મૃતિમાં આ નિયમ છે – જે વૃદ્ધિપ્રતીતિરૂપ (અનુભવાત્મક) જ્ઞાન છે, તે ગ્રહણાકાર પૂર્વા=ઈદ્રિયોને આધીન છે. અને સ્મૃતિમાં અનુભૂત ઘટ આદિ વિષય પ્રધાન (મુખ્ય) હોય છે. અર્થાત અનુભવ કરતી વખતે (ઘટ જોઉછું વગેરેમાં) જોકે ઘટ અને તેનું જ્ઞાન બંને પ્રકાશિત રહે છે, પરંતુ તે ઈદ્રિયને આધીન છે અને સ્મૃતિમાં સંસ્કારને અનુરૂપ વિષય અને જ્ઞાન બંને ઉબુદ્ધ થઈ જાય છે. પરંતુ ગ્રાહ્ય=ઘટનો આકાર પ્રકાર આદિ મુખ્ય હોય છે.]
તે સ્મૃતિ બે પ્રકારની હોય છે - પવિત=અસ્વાભાવિક=કલ્પિત (અયથાર્થ) સ્મરણીય વિષયવાળી અને અમાવત= અકલ્પિત (યથાર્થ) સ્મરણીય વિષયવાળી.
સમાધિ પાદ
પ૯
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નદશામાં કલ્પિત સ્મરણીય હોય છે. જયારે જાગરણ-દશામાં યથાર્થ સ્મરણીય હોય છે.
એ બધી સ્મૃતિઓ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા તથા સ્મૃતિ એ પાંચેય વૃત્તિઓના અનુભવથી હોય છે. અને એ બધી જવૃત્તિઓ સુખ, દુઃખ, મોહરૂપ છે. સુખ, દુઃખ અને મોહની વ્યાખ્યા ક્લેશોમાં કરેલી છે. સુખ ભોગવ્યા પછી જે તેની વાસનાઓ રહે છે, તેને રાગ કહેવાય છે. દુઃખ ભોગવ્યા પછી જે ક્રોધ આદિની ભાવના થાય છે તેને કેપ કહેવાય છે. જયારે મોહ એ તો અવિદ્યા જ છે. એ બધી જ વૃત્તિઓ નિરોધ કરવા યોગ્ય છે. એ બધીનો નિરોધ થતાં સમ્પ્રજ્ઞાત અથવા અસમ્પ્રજ્ઞાત સમાધિ થાય છે. ભાવાર્થ-સૂત્રમાં પ્રમોષ પદમાં સમ્+ B+ મુળુ (ચોરી કરવી) +પપ્રત્યય થયો છે. જેનો અર્થ છે – સારી રીતે ચોરી થઈ જવી અથવા ભૂલી જવું અને તેનો (પ્રમોષ) નય સમાસ કરતાં તેનાથી જુદો અર્થ થઈ ગયો – અનુભૂત વિપયનું પૂર્ણરૂપે વ્યક્તિના અધિકારમાં બની રહેવું. જે કંઈ અનુભવ આપણે કરીએ છીએ તેના સંસ્કાર મનમાં એકત્રિત થઈ જાય છે અને તે સંસ્કાર કાલાન્તરમાં ઉચિતનિમિત્ત મળતાં ઉપસ્થિત થઈ જાય છે. એ જ ચિત્તવૃત્તિનું નામ સ્મૃતિ છે. અનુભવને અનુરૂપ સંસ્કાર, અને સંસ્કારને અનુરૂપ સ્મૃતિ હોય છે. સ્વપ્નદશામાં વૃત્તિઓ અવ્યવસ્થિત રૂપમાં હોય છે, તેમાં તમોગુણ, રજોગુણ દોષ કારણ હોય છે, પરંતુ એ સત્ય છે કે અનુભવ વિના સ્મૃતિ નથી થઈ શકતી. એટલે જે જન્મથી આંધળી વ્યક્તિઓ હોય છે, તેમને રૂપવાળી વસ્તુનું સ્વપ્ન નથી આવતું.
જયારે આપણે અનુભવ કરીએ છીએ ત્યારે તે વસ્તુ અને તેનું જ્ઞાન બન્ને પ્રકાશિત રહે છે. જેમ કે “દ પશિ વાક્યમાં ઘટ (ઘડો) અને તેને જોવારૂપી જ્ઞાન બને રહે છે. માટે અનુભવની સમાન સંસ્કાર અને સ્મૃતિમાં પણ ગ્રાહ્ય=ઘટ આદિ અને ગ્રહણ=તેનાં સ્વરૂપનો બોધ આદિ બને રહે છે. સ્મરણના સમયે ઘટ્રજ્ઞાનની જેમ ઘટ આકારરૂપ આદિ સામે જ હોય તેવા દેખાય છે. અનુભવ અને સ્મૃતિમાં આ અંતર હોય છે કે અનુભવમાં ગ્રહણ જ્ઞાનની પ્રધાનતા (મુખ્યતા) જયારે સ્મૃતિમાં ગ્રાહ્ય=વિષયની પ્રધાનતા હોય છે.
અને એ બધી વૃત્તિઓ ત્રિગુણાત્મક હોવાથી સુખ, દુઃખ, મોહાત્મક છે. તેમના સંપર્કથી જીવાત્મા રાગ, દ્વેષ અને મોહથી ગ્રસ્ત રહે છે. અને રાગ આદિ લેશોનું મૂળ કારણ હોવાથી પરિત્યાજય છે. એટલા માટે એ બધાંનો વિરોધ કરવો આવશ્યક છે. તે ૧૧ છે હવે - “એ પાંચ વૃત્તિઓને ખરાબ કામો અને અનીશ્વરના પ્લાનથી હટાવવાનો શો ઉપાય છે?
(28. ભૂ. ઉપાસના)
યોગદર્શન
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્યાર વ્યાપ્યાં તનિરોધ: / રર સૂત્રાર્થ - "(અગાસ.) જેવો અભ્યાસ ઉપાસના પ્રકરણમાં આગળ લખીશું તેવો કરે અને વૈરાગ્ય અર્થાત્ બધાં જ ખરાબ કામો અને દોપોથી અલગ રહેવું. એ બન્ને ઉપાયોથી (તન્ત નિરોધ.) પૂર્વોક્ત પાંચેય વૃત્તિઓને રોકીને, તેમને ઉપાસના યોગમાં પ્રવૃત્ત રાખવી.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - ચિત્તરૂપી નદી બે તરફ વહેનારી છે. તે એક બાજુ) કલ્યાણને માટે વહે છે, અને પાપને માટે વહે છે. જે ચિત્તવૃત્તિ વૈવત્વ=મોક્ષ તરફ પ્રHRT=ઉન્મુખ= ઝૂકી જાય છે, અને વિવેકખ્યાતિ તરફ જનારી હોય છે, તે કલ્યાણ તરફ વહે છે. અને જે ચિત્તવૃત્તિ સાંસારિક વિષય ભોગોની તરફ મુવ=ઝૂકે છે અને વિવેકજ્ઞાન વિરોધની=અજ્ઞાન માર્ગની તરફ જનારી હોય છે, તે પાપની તરફ વહે છે. તેમાં વૈરાગ્ય દ્વારા વિષયવસ્ત્રોત=સાંસારિક વિષયોની તરફ જનારા પ્રવાહવિયિતે કમ કરવામાં આવે છે=બંધ કરવામાં આવે છે. અને વિવેકજ્ઞાનના અભ્યાસથી વિવેસ્રોતઃ = મોક્ષ તરફ જનારા પ્રવાહને ખોલવામાં આવે છેઃનિબંધ પ્રવાહ કરાય છે. આ પ્રમાણે ચિત્તવૃત્તિનો નિરોધ બંને વૈરાગ્ય અને અભ્યાસને આધીન છે. ભાવાર્થ-સૂત્રકારે ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવાના બે ઉપાય બતાવ્યા છે (૧) અભ્યાસ (૨) વૈરાગ્ય. સૂત્રમાં તત્ પદથી ઉપર્યુક્ત વૃત્તિઓનો સંકેત કર્યો છે. પરમેશ્વર પ્રત્યેક જીવાત્માની સાથે સાધનરૂપમાં ચિત્ત આપે છે, એ ચિત્ત એક નદીના પ્રવાહની માફક વૃત્તિઓના પ્રવાહવાળું છે. જેમાં સૃષ્ટિના પ્રારંભથી વૃત્તિઓનો અનવરત (અટકયા સિવાય) પ્રવાહ ચાલતો રહે છે. અને એ પ્રવાહની બે દિશાઓ હોઈ શકે છે. - (૧) અજ્ઞાનવશ સંસારમાં આસક્તિના કારણે સંસારસાગરની તરફ પ્રવાહિત થવું. (૨) વિવેકખ્યાતિ દ્વારા સંસારસાગરના વૃત્તિ પ્રવાહને રોકીને બ્રહ્માનંદની તરફ પ્રવાહિત કરવો. વ્યાસ મુનિએ સંસારની તરફ પ્રવાહિત થવાને પાપ અને મોક્ષ-આનંદની તરફ પ્રવાહિત થવાને પુણ્ય કહ્યું છે. ચિત્તનદીની ધારાને પુણ્યની તરફ પ્રવાહિત કરવી સરળ કાર્ય નથી. કઠોપનિષદમાં આને ધુરી ધારા નિશિતા ફુરત્યય' કહીને તેજ તલવારની ધાર પર ચાલવાના સમાન ઘણો જ કઠિન માર્ગ ગણાવ્યો છે. આ મોક્ષ માર્ગ પર ચાલવા માટે મનુષ્યના જન્મ-જન્માંતરના સંચિત કર્મ અને સંસ્કાર પણ સાધક અથવા બાધક બને છે. જેનાં જેટલાં કર્મ અને સંસ્કાર શુદ્ધ હશે, તે સદગુરુના સાંનિધ્ય, મોક્ષશાસ્ત્રોનું અધ્યયન તેમ જ પ્રભુભક્તિનું યોગ્ય વાતાવરણ મેળવીને પુણ્યની તરફ ચિત્તનદીને પ્રવાહિત કરી શકે છે. આ ચિત્તનદીના પ્રવાહને વૈરાગ્યના બંધ દ્વારા વિષયો તરફથી હટાવીને વાળી અને વિષયસ્રોતને સૂકવી શકાય છે અને પછી નિરંતર દઢતા સાથે વિવેકખ્યાતિના અભ્યાસ દ્વારા વિવેકસ્રોતને શુદ્ધ કરીને સમસ્ત ચિત્તવૃત્તિઓના પ્રવાહને એકમુખ કરીને દ્વિગુણ કરી શકાય છે. આ પ્રકારે મોક્ષનો કઠિન માર્ગ પણ આ બંને સાધનોથી અત્યંત સુગમ થઈ જાય છે. જે ૧૨ એ
સમાધિ પાદ
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ર સ્થિત યોધ્યાસ: I શરૂ સૂત્રાર્થ - () તે અભ્યાસ અને વૈરાગ્યમાંથી ચિતૌ) ચિત્તની સ્થિરતાના નિમિત્ત (વા) જે પ્રયત્નચિત્ત પરિકર્મોનું ઉત્સાહથી અનુષ્ઠાન કરવાનું છે તે અભ્યાસ છે. ભાષ્ય અનુવાદ - સ્થિતી) અવૃત્તિ અલ્પ વૃત્તિવાળા (જેમાં રજોગુણી અને તમોગુણી વૃત્તિ શાન્ત થઈ ગઈ છે, ફક્ત સત્ત્વગુણની જ પ્રધાનતા છે)=સત્ત્વગુણ પ્રધાન ચિત્તની જે પ્રશાન્તવાદિતા=નિસ્તરંગ નદી પ્રવાહની માફક ચંચળતા રહિત પ્રશાન્તરૂપ બની રહેવું છે, તેને સ્થિતિ કહે છે ત્નિ) તે સ્થિતિને માટે ચિત્તની એવી દશા બનાવવા માટે જે પ્રભ=પ્રયાસ=પરાક્રમ અથવા ઉત્સાહ કરવાનો હોય છે, તે જ યત્ન છે (પ્યાસ )તે પ્રયત્ન કરવાની ઈચ્છાથી જે તેનાં સાધનોઃયમ, નિયમ આદિયોગાંગોનું મનુષ્ઠાનસેવન અથવા આચરણ કરવું એને અભ્યાસ કહેવાય છે. ભાવાર્થ - ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે. અને એ ગુણોમાંથી કયારેક કોઈ પ્રબળ થઈ જાય છે, જયારે બીજા દબાયેલા રહે છે અને કયારેક બીજા ગુણ પ્રબળ થઈ જાય છે. તમોગુણ તથા રજોગુણ પ્રબળ થતાં મન વિક્ષિપ્ત દશામાં થવાથી યોગમાર્ગમાં બાધક થાય છે. અને સત્ત્વગુણ પ્રધાન થતાં મનમાં શુદ્ધિ (પવિત્રતા) તથા શાન્તિ રહે છે. એ સત્ત્વગુણ પ્રધાન દશાને સૂત્રમાં સ્થિતિ' શબ્દથી કહ્યો છે. તેને ચિત્તની એકાગ્રતા પણ કહી શકાય છે. એ સ્થિતિને બનાવી રાખવા માટે નિરંતર ઉત્સાહથી તેના સાધનોનું અનુષ્ઠાન (યોગાંગાનુષ્ઠાન)માં લાગી રહેવું, શિથિલતા ન આવવા દેવી તે જ અભ્યાસ કહેવાય છે. તે ૧૩
स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१४॥ સૂત્રાર્થ અને તે અભ્યાસ દીર્ઘકાળ સુધી, નિરંતર= લગાતાર અને સત્કારથી સેવન કરાયેલો દૃઢપૂમિ =સુદઢ થઈ જાય છે. અર્થાત્ અસ્થિર વૃત્તિપ્રવાહથી દબાતો નથી. ભાષ્ય અનુવાદ-તે લાંબા વખત સુધી કરેલો, નિરંતર નિયમપૂર્વક દરરોજ કરેલો અને સત્કારપૂર્વક અર્થાત તપા=સુખદુઃખ આદિ ધંધોને સહન કરતાં, વિર્વેવીર્યરક્ષા કરતાં, વિદ્યા વેદ આદિ સત્ય વિદ્યાનો અભ્યાસ કરતાં, શ્રદ્ધા = અને સત્યધારણ કરીને કરેલો સારવા= સુસેવિત અભ્યાસ પૂપિ= સુદઢ (સુસ્થિર) થઈ જાય છે. અને તે અભ્યાસ વ્યુત્થાન સંસ્કારોચંચળ વૃત્તિપ્રવાહથી જલદી દબાઈ જનારો નથી હોતો. ભાવાર્થ-જયારે યોગી મોક્ષમાર્ગ પર ચાલવા માટે અગ્રેસર થાય છે અને યોગ સાધનોનું શ્રદ્ધા તથા ઉત્સાહથી અનુષ્ઠાન પણ કરે છે, તે વખતે જન્મ-જન્માંતરના અનાદિ-સંસ્કાર પ્રબળ બાધક બનીને ઉપસ્થિત થતા રહે છે. તેમનો પ્રતિરોધ કરવાનું સરળ કાર્ય નથી. તેમનો મુકાબલો કરવા માટે યોગાભ્યાસીને સતત જાગ્રત,દઢતા, શક્તિ, વિદ્યા આદિ
યોગદર્શન
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણોથી સંપન્ન થવું આવશ્યક છે. નીતર બાધાઓ તેને યોગમાર્ગ પરથી ભ્રષ્ટ કરી દેશે, તેને માટે સૂત્રકારે ત્રણ ઉપાય બતાવ્યા છે. (૧) દીર્ઘકાલ આસેવિત-યોગીએ યોગાંગોનું અનુષ્ઠાન લાંબા કાળ સુધી કરવું જોઈએ. તેમના અનુષ્ઠાનમાં કયારેય પણ ઢીલાશ (અવકાશ) ન કરે. કેટલાક દિવસ અભ્યાસ કર્યો, અને પછી છોડી દીધો, તેનાથી સફળતા નથી મળતી કેમકે વ્યુત્થાન દશાના સંચિત પ્રબળ સંસ્કાર એવા અધકચરા યોગાભ્યાસીને સમૂળો ઉખેડી નાખીને ફેંકી દે છે, અને પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે. (૨) નિરંતર આસેવિત - યોગાભ્યાસીએ દીર્ધકાળની સાથે “નિરંતર' શબ્દ પર પણ ધ્યાન રાખવું જોઈએ. જેમણે અશુદ્ધ સંસ્કારોની પૂંજી અધિક એકઠી કરી છે, તે કેટલાક દિવસ અભ્યાસ કરીને મોટા ભાગે અભ્યાસ છોડી દે છે. પરંતુ જયાં સુધી ખરાબ સંસ્કાર દગ્ધબીજના જેવા નહીં થાય, તેમ તેટલો જ નિરંતર અભ્યાસ કરવો આવશ્યક છે. એટલા માટે એવી વ્યક્તિને અનેકવાર સફળતા ન મળવાથી નિરાશા થઈ જાય છે. જે વ્યક્તિ દીર્ઘકાળ સુધી નિરંતર અભ્યાસ કરતાં કરતાં નિરાશાગ્રસ્ત નથી થતો, તે યોગ માર્ગ પર અગ્રેસર થતો, અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે. (૩) સત્કાર આસેવિત-યોગીએ યોગ-સાધનોનું અનુષ્ઠાન દીર્ઘકાલ પર્યત નિરંતર તથા શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. શ્રદ્ધાના અભાવે યોગી બાહ્ય દેખાવને માટે પણ યોગી બની રહે છે. જયારે યથાર્થમાં યોગાનુષ્ઠાનની ઉપેક્ષા કરે છે. અને શ્રદ્ધાના અભાવે નિરંતર અભ્યાસમાં શિથિલતા આવતી જાય છે. વ્યાસ ભાષ્યમાં આ ત્રણેય ઉપાયોની દઢતા માટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનું પાલન એ જ યોગી કરી શકે છે, કે જે તપસ્વી હોય, બ્રહ્મચારી સંયમી હોય અને પૂર્ણ વિદ્વાન હોય. જે તપસ્યા, બ્રહ્મચર્યવ્રત તથા વિદ્યાપ્રાપ્તિથી ગભરાય છે, તેનો યોગાભ્યાસ દેખાવમાત્ર હોવાથી દીર્ઘકાલીન, નિરંતર તથા શ્રદ્ધાપૂર્વક નથી હોઈ શક્તો. યોગાભ્યાસીને તપ અને વિદ્યાથી આત્મિક શક્તિ (વિદ્યા તપાખ્યાન મૃતાત્મા મનુ.) અને બ્રહ્મચર્ય પાલનથી શારીરિક, બૌદ્ધિક તેમ જ આત્મિક સર્વવિધ શક્તિઓ પ્રાપ્ત થાય છે. એ શક્તિઓથી સંપન્ન યોગાભ્યાસી જ વ્યુત્થાન સંસ્કારો પર વિજય પ્રાપ્ત કરી શકે છે. નહીંતર નહીં. ૧૪ दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा
વૈરાન ૨૬. સૂત્રાર્થ-દ-નેત્ર આદિ ઈદ્રિયોથી સાક્ષાત કરેલા વિષયોથી તથા વેદ આદિ શાસ્ત્રોમાં (વાંચેલાં) શીખેલાં અથવા શાસ્ત્રજ્ઞ-આચાર્ય પાસેથી સાંભળેલાં (પારલૌકિક અથવા અતીન્દ્રિય) વિષયોથી વિણા વાસના રહિત ચિત્તની વશીકાર સંજ્ઞા સ્વાધીનત્વાનુભૂતિ (વિષયોમાં આસક્ત ન થવું) વૈરાગ્ય છે.
સમાધિ પાદ
૬૩
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ – (૬૪) રસીઓ તરફ આસક્તિ, અન્નપાન=ભોગ્ય પદાર્થો પ્રત્યે આસક્તિ અને ઐશ્વર્ય=ાર્ફવરસ્ય ભવ) પ્રભુતા (ઊંચા પદોની લાલસા) એ દૃષ્ટ વિષયોમાં વિતૃM વાસના રહિત ચિત્તનું માનુશ્રવિ) (અનુશ્રવો વૈદ્ર તત્ર વિતા). એ વ્યુત્પત્તિથી વેદબોધિત f= પારલૌકિક આદિ સુખ વિશેષ, વૈ?ૌ= યોગીઓની સંસ્કાર માત્ર અવશિષ્ટ ચિત્તથી મોક્ષસુખ જેવી અનુભૂતિ, પ્રતિતત્વ= યોગીઓના ચિત્તનું પ્રકૃતિલીન ન થતાં સુધી, મોક્ષ સુખની સમાન અનુભૂતિ, એ આનુશ્રાવિક વિષયોમાં વિસ્તૃM= વાસના રહિત વિરક્ત, દિવ્ય-અદિવ્ય-દિવ્ય-ગંધ આદિનું જ્ઞાન અને સામાન્ય વિષયોનો સંયોગ થવા છતાં પણ, વિષયોના દોષોને જાણવાવાળા ચિત્તની વિવેકજ્ઞાનના બળથી, વિષયોના ભોગો પ્રત્યે ત્યાત્મિ, દે–ત્યાજ્ય ભાવ (દ્વિપ આદિ) ૩૫ = ગ્રાહ્યભાવ (રાગ આદિ)થી શૂન્ય જે વશીકરસંજ્ઞા = સ્વાધીનતાનુભૂતિ = વિષયોમાં આસક્ત ન થવાની દશા છે, તેને વૈરાગ્ય કહે છે. (અગ્રિમ-સૂત્રમાં પરવૈરાગ્ય કથનથી આને અપરવૈરાગ્ય કહે છે.) ભાવાર્થ – ચિત્તની વૃત્તિઓના પ્રવાહને રોકવાને માટે વૈરાગ્ય બંધના સમાન હોય છે. જેમ બંધ બાંધવાથી જળનો પ્રવાહ અટકી જાય છે, તે જ રીતે વૈરાગ્ય પણ વિષયોનુખ ચિત્તવૃત્તિઓના પ્રવાહને રોકી દે છે. “વૈરાગ્ય' શબ્દનો અર્થ પણ એ જ બતાવે છે – વિતિ રાજે વિષપુયા સવિરી': વરસ્થમાવી વૈરાગ્યમ્' અર્થાત્ રૂપ આદિ વિષયોથી રાગ રહિત થવું વૈરાગ્ય છે. અને રાગનો અર્થ છે- ‘સુરવાનુશથી ૨T : ' (વ્યાસ ભાય ૧/૧૧) લૌકિક ભોગો પ્રત્યે જે લાલસા પેદા થાય છે, તેનું નામ રાગ છે.
સંસારમાં રાગોત્પાદક વિષય બે પ્રકારના છે. (૧) દષ્ટ=જે સંસારમાં ભોગવાય છે. જેમ કે સ્ત્રીઓ પ્રત્યે રાગ, અન્નપાન=ભોગ્ય પદાર્થો પ્રત્યે લાલસા, અને ઐશ્વર્ય=ધન આદિ ઐશ્વર્ય અથવા ઊંચા પદને પ્રાપ્ત કરવાની ઈચ્છા. એ બધા એવા વિષયો છે કે જે એન્દ્રિયક સુખદ હોવાથી આ શરીરમાં જ ભોગવાય છે. એ જ વિષય-સુખોને ભાગ્યકારે દિવ્યાદિવ્ય શબ્દોથી પણ સ્પષ્ટ કર્યો છે. અર્થાત સામાન્ય મનુષ્યોનો અનુભૂત વિષય અદિવ્ય કહેવાય છે અને જે યોગાભ્યાસ કરતાં કરતાં મનને એકાગ્ર કરતી વખતે નાસિકા અગ્રભાગ આદિસ્થાનો પર દિવ્યગંધ, દિવ્યરસ, દિવ્યરૂપ આદિની અનુભૂતિ થાય છે, તેમને દિવ્ય વિષય કહેવાય છે. જોકે એ દિવ્ય વિષય મનને એકાગ્ર કરવામાં પ્રથમ સાયક હોય છે. (થાય છે.) પરંતુ એ વિષય પણ સાધકને આગળ વધવામાં પ્રબળ બાધક થાય છે. (૨) બીજા વિષય આનુશ્રવિક–વેદ આદિ શાસ્ત્રો દ્વારા જાણવામાં આવે છે. તેમાં સ્વર્ગ સુખવિશેપ, જે યજ્ઞ આદિ શ્રેષ્ઠ કર્મોથી કાળાન્તરે પ્રાપ્ત થાય છે, તે આ વર્તમાન શરીરમાં અથવા દેહાન્તરમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. અને વૈદેહ્ય તથા પ્રકૃતિલય સુખના વિષયમાં વ્યાસમુનિએ આ પ્રમાણે વર્ણન કર્યું છે - જવાના રેવાના મવપ્રત્યય, તે હિ संस्कारमात्रोपयोगेन चित्तेन कैवल्यपदमिवानुभवन्त : स्वसंस्कारविपाक तथा ૬૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातीयकमतिवाहयन्ति । तथा प्रकृतिलया : साधिकारे चेतसि प्रकृतिली વચામવાનુણવત્તા (યો. ભા. ૧/૧૯ સૂત્ર) અર્થાત્ વૈદેહ્ય તથા પ્રકૃતિલય બંને સુખ યોગની ઉત્કૃષ્ટ દશામાં પ્રાપ્ત થાય છે. વૈદેહ્ય સુખ એ દશા છે કે જયારે યોગીનાં કર્મ તથા કર્ભાશય દધુબીજના જેવાં થઈ જાય છે પરંતુ સંસ્કાર હજી શેષ રહે છે. અને પ્રકૃતિલય સુખ એ દશા છે કે જયારે સંસ્કાર પણ શેષ નથી રહેતા, પરંતુ ચિત્તની પ્રકૃતિમાં વિલય થતાં પહેલાંની તે અવસ્થા હોય છે.
આ પ્રમાણે લૌકિક રાગોત્પાદક ભોગો, યજ્ઞ આદિથી પ્રાપ્ત થતાં સુખ તથા યોગસિદ્ધિજન્ય સુખોના દોષોને પણ જેણે જાણી લીધાં છે, અને વિવેકજ્ઞાનના કારણે, જયારે એ સુખોમાં કોઈ પણ પ્રકારની આસક્તિ નથી રહેતી, તે રાગ-દ્વેષ શૂન્ય સ્વાધીનત્વાનુભૂતિને “વૈરાગ્ય' કહે છે. એ ૧૫
તત્પર પુરુષરથતિવૈતૂન તે ૠ . સૂત્રાર્થ - (પુરુષારે ) પુરુપ જ્ઞાનથી (પુરુપ વિશેષ ઈશ્વર સાક્ષાત્કારથી) (ગુણવૈતૃDયુમ) જે સત્ત્વ, રજસ તથા તમોગુણ પ્રત્યે તૃણા=વાસનાનો અભાવ થાય છે (તત્પર) તે સર્વોત્કૃષ્ટવૈરાગ્ય છે. (આ પ્રમાણે અપરવૈરાગ્ય અને પરવૈરાગ્યના ભેદથી વૈરાગ્યના બે ભેદ છે). ભાષ્ય અનુવાદ - દૃષ્ટ=ઈદ્રિય પ્રત્યક્ષ લૌકિક (રી, અન્નપાન, ઐશ્વર્ય આદિ) અને માનુશ્રવિ-વૈદિક સ્વર્ગ આદિ વિષયોના દોષોને જાણનારા (વિરક્ત ) વિષયવાસનાથી વિરકત (પુરુષનાવ્યાસ) પરમાત્મા દર્શનના અભ્યાસથી (તર્જીદ્ધિવિવેકાય તવૃદ્ધિ) જે અલૌકિક શુદ્ધિ, તેનાથી વિવેકજ્ઞાનની પ્રાપ્તિથી વિકસિત બુદ્ધિવાળા (વ્યતાવાઇબ્રેષ્યો ગુનેગો વિરવ7 ) પ્રકટ તથા અપ્રકટ ધર્મવાળા સત્ત્વ આદિ ગુણોથી વિરત=સર્વથા પૃથક્ થઈને પર-વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વૈરાગ્ય બે પ્રકારના છે. તેમનામાં જે પાછળનો (પરવૈરાગ્ય છે) વૈરાગ્ય છે (તજ્ઞાનપ્રસા(માત્રમ) તે જ્ઞાનનો ચરમ કોટિ વિકાસ છે.
જે જ્ઞાનના ઉદય થવાથી (પ્રત્યુતરંથાતિ : યોf) પ્રતિભાસિત પરમાત્મા દર્શનવાળા યોગી આ પ્રકારે સમજે છે - પ્રાપ્ત કરવા યોગ્ય બધું પ્રાપ્ત કરી લીધું, ક્ષીણ કરવા યોગ્ય અવિદ્યા આદિ ક્લેશ નાશ પામ્યા, (ન્નિષ્ટપૂર્વા) જેના પર્વ-ખંડ મળેલા છે, એવા : છિન ) એક દેહથી બીજા દેહની પ્રાપ્તિરૂપે સંસારનું આવાગમન છિન્નભિન્ન થઈ ગયું છે કે જેના છિન્નભિન્ન ન થવાથી પ્રાણી ઉત્પન્ન થઈને મરે છે. અને મરીને પેદા થતો રહે છે. આ જ્ઞાનની પરેTIMા=ચરમસીમા જ વૈરાગ્ય છે. આનાથી (અંતિમજ્ઞાનવિકાસ અથવા પરવૈરાગ્યથી) જ મોક્ષની પ્રાપ્તિ નન્તરીય) અવશ્યભાવી છે. ભાવાર્થ-આ સૂત્રમાં “પરવૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે પૂર્વ સૂત્રમાં
સમાધિ પાદ
૬૫
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેલો વૈરાગ્ય અપર-વૈરાગ્ય છે. એ બન્નેના ભેદને સ્પષ્ટ કરતાં વ્યાસ મુનિએ આ પ્રમાણે લખ્યું છે - અપર-વૈરાગ્યમાં વિષયોથી થતાં સુખોના દોષોને જાણીને તેમના પ્રત્યે ધૃણાભાવ થવાથી વૈરાગ્ય થાય છે. આ નિમ્નસ્તરનો વૈરાગ્ય છે. જયારે પર-વૈરાગ્ય આનંદના ભંડાર પરમાત્માના સાક્ષાત્કાર થવાથી ઉત્કૃષ્ટતમ સુખની પ્રાપ્તિ થવાથી બીજાં દોષયુક્ત સુખોની પ્રત્યે પ્રવૃત્તિ ન થવી તે છે. એ બન્ને ભેદને આ પ્રમાણે સમજી શકાય છે કે કોઈ બાળકને લાલ મરચું ખાવાથી મોટું જલન (બળવા)ના દોષોને જોઈને મરચાં પ્રત્યે ધૃણા થવી અપરવૈરાગ્ય છે અને કોઈ રસવાળાં મીઠાંફળો ખાવાથી આનંદ પ્રાપ્ત કરીને મોં બાળનાર મરચાં પ્રત્યે સર્વથા પ્રવૃત્તિ ન થવી તે પર-વૈરાગ્ય છે.
જેમ સમ્પ્રજ્ઞાત સમાધિ અને અસમ્પ્રજ્ઞાત સમાધિમાં ભેદ હોવા છતાં પણ બન્નેમાં એક ક્રમ છે. એક સમાધિ પૂર્વ અવસ્થા છે, બીજી ઉત્તર દશા છે. પૂર્વ સમાધિને પ્રાપ્ત કરીને ઉત્તર સમાધિને પ્રાપ્ત કરી શકાય છે. તે જ રીતે અપરવૈરાગ્ય પણ પરવૈરાગ્યની પ્રાપ્તિમાં સહાયક થાય છે. તે સિવાય પર-વૈરાગ્યમાં જ્ઞાનની અંતિમ સ્થિતિ પરમ-શુદ્ધિ, સત્ત્વ આદિ પ્રકૃતિજન્ય ગુણોથી સર્વથા વિરક્તિ, અને વિવેકજ્ઞાનથી વિકસિત-બુદ્ધિ થવાથી પરમાત્મ-સાક્ષાત્કાર થાય છે. અને આ દશામાં યોગી એવો અનુભવ કરે છે કે પ્રાપ્ત કરવા યોગ્ય પ્રાપ્ત કરી લીધું, અવિદ્યા આદિ બધા લેશો નાશ પામ્યા, શ્લિષ્ટ પર્વા=જન્મ-મરણનો સાંસારિક પ્રબંધ છિન્ન-ભિન્ન થઈ ગયો છે. આ પ્રકારનું ઉત્કૃષ્ટતમ પરમાત્મજ્ઞાન થવાથી આ પર-વૈરાગ્ય સર્વોચ્ચ સ્તરનો હોય છે. ૧૬ નોંધ - (૧) જ્ઞાનની અંતિમ સીમાને જ વૈરાગ્ય કહેવાથી શંકા સંભવે છે કે જ્ઞાનને જ વૈરાગ્ય માની લીધો છે. પરંતુ જ્ઞાન એ વૈરાગ્યનું કારણ છે. જીવાત્મા અને પ્રકૃતિના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન તથા વૈરાગ્યમાં કારણ-કાર્ય સંબંધ છે. અહીં વ્યાસ-ભાગ્યમાં આ બંનેમાં (કારણ-કાર્યમાં) તાદાભ્યા સંબંધથી કારણ (જ્ઞાન)ને કાર્ય (વૈરાગ્ય) કહ્યું છે. (૨) શ્લિષ્ટ પર્વ=જન્મ મરણનું પર્વ કડીઓથી બાંધનારી અનાદિકાળથી ચાલી આવતી સાંસારિક શૃંખલા. (૩) સપ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત ભેદથી સમાધિના બે ભેદ છે. સમ્રજ્ઞાત સમાધિનો આશય છે કે કોઈ પણ વસ્તુનો આશ્રય હોવાથી તે (વસ્તુનો) બોધ બની રહે છે. જયારે અસપ્રજ્ઞાતમાં કોઈ પ્રાકૃતિક આલંબન નથી હોતું. આલંબન ભેદથી સમ્પ્રજ્ઞાતના ચાર ભેદ છે. • હવે - જયારે બંને અભ્યાસ અને વૈરાગ્ય) ઉપાયોથી વિરૂદ્ધ થયેલી ચિત્તવૃત્તિવાળા પુરુષની સમ્પ્રજ્ઞાત સમાધિ કેવી હોય છે? એ બતાવે છે.
विर्तकविचारानन्दास्मितारूपानुगमात्संप्रज्ञातः ॥१७॥ સૂત્રાર્થ-વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાનાં પાનામ=સ્વરૂપોનું જ્ઞાન થવાથી
યોગદર્શન
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા ઉપસ્થિત થવાથી સમ્પ્રજ્ઞાત સમાધિના ચાર ભેદ છે. ભાપ્ય અનુવાદ - ચિત્તના આલંબનમાં = ચિત્તવૃત્તિઓના નિરોધ માટે પ્રથમ આશ્રય વિશેષ = નાસિકા અગ્રભાગ આદિમાં સ્થૂળ વિષયોનો આખો = આશ્રય કરવો જીવત' (વિતર્ક) કહેવાય છે. જયારે સૂક્ષ્મ વિષયનો આશ્રય કરવો વિચાર કહેવાય છે. ચિત્તના આલંબનમાં (તા:) ચિત્તગત તમસ તથા રજસના ક્ષીણ થવાથી તથા સુખમય સત્ત્વગુણ મુખ્ય થવાથી અવ્યક્ત પ્રકૃતિનો આશ્રય કરવો ‘માને કહેવાય છે. અને ચિત્તના આલંબનમાં (પત્મિતા વિ૬) એક આત્માની પ્રતીતિ ‘મિત છે. તેમાં સવિતર્ક સમાધિમાં ચારેય (સ્થૂળ-સૂક્ષ્મઆદિ)ની ઉપસ્થિતિ રહે છે. બીજી સવિચાર સમાધિમાં વિતર્કનો અભાવ (બાકીનાં ત્રણની ઉપસ્થિતિ) રહે છે. ત્રીજી સાનન્દ સમાધિમાં વિતર્ક અને વિચારનો અભાવ (બાકીનાં બેની ઉપસ્થિતિ) રહે છે. અને ચોથી અસ્મિતાગત સમાધિમાં “મમતાનાત્ર હોય છે. આ બધી જ સમાધિઓ સનિધ્યન=આલંબન સહિત હોય છે. ભાવાર્થ : સંપ્રજ્ઞાત-સમાધિના વિતર્ક આદિ ચારેય ભેદ આલંબનવાળા હોય છે. યોગાભ્યાસના પ્રારંભિક સ્તરમાં ચિત્તવૃત્તિઓના નિરોધને માટે કોઈ પણ સ્થૂળ વસ્તુનું આલંબન કરવાનું હોય છે. જેમ કે લક્ષ્યવેધનો અભ્યાસ કરનાર પ્રથમ સ્થૂળ પદાર્થોને લક્ષ્ય બનાવે છે. પછી અભ્યાસ દ્વારા ઉત્તરોત્તર સૂક્ષ્મ લક્ષ્યનું પણ વેધન કરવા લાગે છે. તે જ રીતે યોગાભ્યાસીએ, પ્રથમ શરીરમાં નાસિકા અગ્ર, ભૃકુટિ, હૃદય, મસ્તિષ્ક આદિનું સ્થળ આલંબન કરવું પડે છે. આ પ્રથમ સ્તરની સમાધિમાં સ્થૂળભૂતોનો મુખ્ય આધારે હોવાથી વિતકનુગત સમ્પ્રજ્ઞાત સમાધિ કહે છે, અને તેમાં (વિતર્કનુગત) સ્થૂળ ભૂતોનાં કારણભૂત સૂક્ષ્મતન્માત્રાઓનો આધાર હોવાથી વિચારાનુગત, સ્થૂળ તથા સૂક્ષ્મ પદાર્થોનું ચિંતન કરવાથી અને ચેતન આત્માને તેનાથી જુદો માનવાથી જે સુખાનુભૂતિ થાય છે, તેનાથી આનંદાનુગત અને જ્ઞાન કરનાર જીવાત્માની અનુભૂતિ અસ્મિતાનુગત સમાધિ છે. આ ચારેય સમાધિઓમાં આલંબન હોય છે
યોગાભ્યાસ કરતાં કરતાં વૃત્તિ નિરોધ કરવાનો બીજો સ્તર વિચારાનુગત સમ્પ્રજ્ઞાત-સમાધિ છે. તેમાં સ્થૂળ-વસ્તુઓનો આશ્રય ન હોતાં, સૂક્ષ્મ તન્માત્રાઓનો આશ્રય કરવાનો હોય છે. તેથી પ્રકૃતિના વિકારોનું ચિંતન હોવાથી, તેમાં વિતકનુગતને છોડીને, શેષ ત્રણ આધાર રહે છે. આ સ્તરમાં નિરંતર યોગાભ્યાસ કરવાથી ચિત્તમાં સત્ત્વગુણની અધિકતા અને તમસ અને રજસક્ષણ અથવા અભિભૂત થવા લાગે છે. અને જડ-ચેતનના સૂક્ષ્મભેદનું ચિંતન હોવાથી અને વિચારાનુગત સમાધિ કહે છે.
વૃત્તિ નિરોધના ત્રીજા સ્તરમાં ચિત્તમાં સત્ત્વગુણની પ્રબળતા અને બીજા રજસ તથા તમસ ગુણોના ક્ષીણ થવાથી સત્ત્વ-પ્રધાન બુદ્ધિ અને જ્ઞાતા જીવાત્માનું જ આલંબન હોય છે. આ દિશામાં જડ-ચેતનના યથાર્થ સ્વરૂપના બોધથી આત્માને પોતાના લક્ષ્ય તરફ જવામાં સફળતા થવાથી સુખાનુભૂતિ થવા લાગે છે. એટલા માટે તેને
૨ છે.
સમાધિ પાદ
૬૭
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદાનુગત સંપ્રજ્ઞાત સમાધિ કહે છે.
વૃત્તિ-નિરોધના ઉત્કૃષ્ટ સ્તરને અસ્મિતાનુગત-સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. જોકે ‘સ્મિતા નું યોગ દર્શન (૨૬)માં ક્લેશોમાં પણ પરિગણન કર્યું છે. પરંતુ અહીંયા એ ક્લેશ નથી. આ સ્તરમાં શુદ્ધ ચિત્તવૃત્તિથી જીવાત્માના સ્વરૂપનો કંઈક સાક્ષાત્કાર થવાથી કદમ મિ હું છું, અથવા મારી પ્રકૃતિથી ભિન્ન સત્તા છે, આ પ્રકારનો બોધ થવાથી એને અસ્મિતાનુગત સમાધિ કહે છે. સંપ્રજ્ઞાત યોગના આ સ્તરમાં જીવાત્માને સ્વરૂપનું આલંબન મુખ્ય હોય છે. માટે ભાગ્યકાર વ્યાસમુનિએ આ દશાને પાત્મા સંવત્ કહી છે. એ તત્ત્વજ્ઞાનની પ્રમુખ પ્રક્રિયા છે, જેને યજુર્વેદના ચાલીસમા અધ્યાયમાં વિનાશન મૃત્યુ તીર્તી સમૃત્યામૃતમત્તે અર્થાત્ વિનાશ = સૂક્ષ્મ અવ્યક્ત પ્રકૃતિના તથા કમ્પત્ય = કાર્ય સ્થૂળજગતના જ્ઞાનથી મૃત્યુને તરીને મોક્ષ પ્રાપ્તિનું કથન કર્યું છે. તેના હવે અસપ્રજ્ઞાત સમાધિ કેવી ઉપાયવાળી અને કેવા સ્વભાવવાળી હોય છે એ કહે છે
विराम प्रत्ययाभ्यासपूर्व: संस्कारशेषोऽन्यः ॥१८॥ સૂત્રાર્થ-વિરામપ્રત્યાખ્યાસપૂર્વ:) બધી વૃત્તિઓનો વિરામ=નિરોધનો પ્રત્યય-કારણ (પરવૈરાગ્ય)ના વારંવાર અભ્યાસથી થનારી સંસ્કાર શેષ )= (સંસ્કાર શેષા પરિમન) સંસ્કાર જ જેમાં શેપ (બાકી) છે એવી નિરોધરૂપ ચિત્તની સમાધિ (અન્ય) સમ્પ્રજ્ઞાતથી ભિન્ન (જુદી) અસમ્પ્રજ્ઞાત-સમાધિ કહેવાય છે. ભાપ્ય અનુવાદ-વિરH) ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થઈ જતાં સંસ્કાર શેષ) સંસ્કાર જ જેમાં શેપ (બાકી) રહી જાય છે એવા નિરોધરૂપ ચિત્તની સમાધિ જ અસંપ્રજ્ઞાત સમાધિ છે. (પ્રત્યય) તે સમાધિનો ઉપાય પરવૈરાગ્ય છે. (સંપ્રજ્ઞાત સમાધિમાં કરેલા વિતર્ક આદિના આશ્રયથી) આલંબન-સહિત કરેલા અભ્યાસ અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિને માટે સમર્થ નથી થતો, એટલા માટે વિરામ વૃત્તિ નિરોધનો પ્રત્યય-કારણ પરવૈરાગ્ય (નો અભ્યાસ) કોઈ પણ વસ્તુના આશ્રય વિના કરવામાં આવે છે, અને તે અભ્યાસ વસ્તુશૂન્ય હોય છે. તે નિરાલંબનપૂવર્ક (આલંબન વગર) કરેલાં, પરવૈરાગ્યના અભ્યાસવાળું ચિત્ત આલંબનતીન (આલંબન વગર) હોવાથી અભાવરૂપ જેવું થઈ જાય છે. આ નિર્બોજ સમાધિ જ અસંપ્રજ્ઞાત - સમાધિ છે. ભાવાર્થ - અહીં ‘વિરામ' પદનો અર્થ છે – ચિત્તની સમસ્ત વૃત્તિઓનું વિપયો પ્રતિ આકૃષ્ટ ન થવું અર્થાત્ ચિત્તના વ્યાપારનું વિષયો પ્રતિ સમાપ્ત થઈ જવું. આ વિરામ સ્થિતિનો ઉપાય પરવૈરાગ્ય છે. પરવૈરાગ્યના અભ્યાસથી આ સ્તર (જ્ઞાનની ઉત્કૃષ્ટ દશા) પ્રાપ્ત થાય છે. આ દશામાં જીવાત્મા કેવલ્ય=પોતાના સ્વરૂપ સ્થિતિનો અનુભવ કરવા લાગે છે અને ચિત્તમાં કર્મોનો સંસ્કાર બની રહે છે. તે સંસ્કારોને બાળી મૂકવા માટે નિરંતર પરવૈરાગ્યનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. નહીંતર એ સંસ્કાર યોગ્ય અવસર પ્રાપ્ત થતાં યોગીના પતનનું કારણ બની શકે છે. સંપ્રજ્ઞાત સમાધિમાં કરેલો
યોગદર્શન
૬૮
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાલંબન-અભ્યાસ સંસ્કારોને દગ્ધ કરવામાં સમર્થ નથી થઈ શકતો, માટે આલંબન રહિત = કોઈ પણ વસ્તુના આશ્રય વિના જ અભ્યાસ કરતાં કરતાં નિર્બેજ = ફ્લેશ કર્ભાશય આદિથી શૂન્ય સ્થિતિ જયારે થઈ જાય છે, તેને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. જેમ ભૂજેલું બીજ અંકુરિત તો નથી થઈ શકતું, પરંતુ તેનો આકાર બની રહે છે, એ જ પ્રમાણે ચિત્તની સમસ્ત વૃત્તિઓનો નિરોધ થતાં બીજી વૃત્તિઓને પેદા થવાનું સામર્થ્ય નથી રહેતું, પરંતુ સંસ્કારશેપ ચિત્ત રહી જાય છે. આગળના સૂત્રમાં આ સમાધિનો ભેદ કથન કરવાથી સ્પષ્ટ છે કે આ સમાધિમાં પણ વિભિન્ન સ્તર હોય છે. એટલા માટે જ મોક્ષ પ્રાપ્ત થતાં પહેલાંની દશાઓમાં સંસ્કારશેપ રહેવાનું માનવામાં આવ્યું છે. આ જ વાતની પુષ્ટિ (ધો.૧/૧૯) સૂત્રના વ્યાસ ભાષ્યમાં ‘સ્વરત્રિોપોન કહીને વિદેહયોગીઓના સ્તરનું વર્ણન કર્યું છે, મોક્ષમાં બ્રહ્માનંદમાં મગ્ન થવાથી તન્મયતા=બ્રહ્મરૂપનું જ કથન કર્યું છે, આ જ વાતને વ્યાસ મુનિએ કહી છે- તથાસપૂર્વ દિવિત્ત નિરીáવનમાવ - પ્રાપ્તવિમવને અર્થાતુ અભ્યાસ કરતાં કરતાં અસંપ્રજ્ઞાત સમાધિની અંતિમ દશામાં ચિત્ત અભાવરૂપ જેવું થઈ જાય છે. જયારે મોક્ષના પહેલાં એવી દશા હોય છે તો ચિત્તનું સ્વકારણમાં વિલય થવાથી (થતાં) જીવાત્માની બ્રહ્માનંદમાં તન્મયતાનો સ્વતઃ જ અનુમાન કરી શકાય છે.
અસંપ્રજ્ઞાત-સમાધિની દશાના સંસ્કાર પણ જ્ઞાનની ઉત્કૃષ્ટ દશામાં પહોંચતાં દગ્ધ થઈ જાય છે. ઉપનિષદોમાં પણ “ક્ષત્તેિ વાસ્થ ઋffણ તમન પરાવરે તે પરમાત્મ-સાક્ષાત્કાર થતાં યોગીનાં કર્મ કર્ભાશય અને સંસ્કારોનું ક્ષીણ થવું કહ્યું છે અને એ જ જ્ઞાનાગ્નિથી સંસ્કારોનું ભસ્મ થવું કહેવાય છે. જે ૧૮ હવે - તે અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની હોય છે. (૧) ઉપાય પ્રત્યય અને (૨) ભવપ્રત્યય. તેમાં ઉપાય પ્રત્યય - સમાધિ યોગીઓને થાય છે.
भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ॥१९॥ સૂત્રાર્થ - “ભવપ્રત્યય' નામની અસંપ્રજ્ઞાત સમાધિ વિદેહ અને પ્રકૃતિલય યોગીઓની હોય છે. ભાપ્ય અનુવાદ – વિદેહ નામની દેવોની “ભવપ્રત્યય' સમાધિ હોય છે. તે યોગી નિશ્ચયથી સ્વસંસ્કાર માત્રથી ઉપયોગમાં આવનારા ચિત્તની દ્વારા મોક્ષ જેવા સુખનો અનુભવ કરતાં તે પ્રકારના પોતાના સંસ્કારોના ફળ પર નિર્વાહ કરે છે. અથવા સંસ્કારોનાં ફળને ભોગવે છે. તે જ પ્રકારે પ્રકૃતિલય યોગી ચિત્ત નિવૃત્ત ન થતાં સત્ત્વ આદિ ગુણોવાળું ચિત્ત રહેતાં વા=મોક્ષપદ જેવો આનંદ અનુભવ કરે છે. જયાં સુધી ચિત્ત થRવશ=ભોગ અપવર્ગરૂપી કાર્ય પૂરું ન થવાથી પાછું ફરતું નથી (પ્રકૃતિમાં લીન થતું નથી) અર્થાત મોક્ષ પ્રાપ્તિનો અધિકારી થયો હોવા છતાં પણ ત્યાં સુધી શરીર આદિ બનેલું જ રહે છે.
સમાધિ પાદ
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - અસંપ્રજ્ઞાત સમાધિના પ્રકારોમાં ‘ભવપ્રત્યય'ના વિષયમાં ઘણા ભાગે બહુ જ ભ્રાન્તિ છે. તેઓ ભૂલી જાય છે કે આ અસંપ્રજ્ઞાત સમાધિમાં કોઈ પણ પ્રકારનું આલંબન ન હોવું જોઈએ. પ્રાયઃ વ્યાખ્યાકાર “ભવપ્રત્યય'નો અર્થ જન્મમૂલક માને છે અથવા અવિદ્યામૂલક માને છે પરંતુ એ વ્યાસ-ભાખથી વિરુદ્ધ હોવાથી બરાબર નથી. કેમ કે જ્ઞાનની પરાકાષ્ઠા ચરમસીમાને વૈરાગ્ય માન્યો છે. વૈરાગ્ય વિના કોઈ પણ સમાધિ નથી થતી પછી અસંપ્રજ્ઞાત સમાધિમાં અજ્ઞાનમૂલકતા કેવી રીતે સંભવ છે? અને આ સૂત્રના વ્યાસ-ભાખથી પણ તે અર્થની (જન્મમૂલક અથવા અવિદ્યા મૂલકની) કોઈ સંગતિ નથી બેસતી. વ્યાસ-ભાખના અનુશીલનથી એ સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિલય અને વિદેહ જીવનમુક્ત યોગી હોય છે. અને મવપ્રત્યયઃ' નો આશય એ જ છે કે અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરીને પણ શરીરધારી હોવાથી ભવ=સંસારનો પ્રત્યય=બોધ રાખે છે અને “ઉપાય-પ્રત્યય” યોગી અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચીને પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે. “ભવપ્રત્યય' યોગીઓના વિષયમાં આ પ્રમાણે સમજવું જોઈએ - (૧) પ્રકૃતિલયયોગી - પરમાત્માની ઉપાસના (ભક્તિના) બે પ્રકાર છે - સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ ઉપાસનાના બે ભેદ છે - એક ઈશ્વરમાં “પ્રકૃતિ' ના ધર્મોનો અભાવ માની ઉપાસના કરવામાં આવે છે. એવા ઉપાસક યોગી પ્રકૃતિલય કહેવાય છે અને તે ગંધ તન્માત્રા આદિથી લઈને મૂળ પ્રકૃતિ સુધી નિરોધ કરીને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયેલા હોય છે અને તેના પ્રકૃતિના) પરિણામ આદિ દુઃખોને જાણીને વિરક્ત થાય છે. (૨) વિદેહયોગી - તે જ નિર્ગુણ ઉપાસનામાં ઈશ્વરમાં જીવાત્માના ધર્મોનો અભાવ માનીને ઉપાસના કરનારા યોગી વિદેહયોગી કહેવાય છે. અને તે દેહ અર્થાત્ શરીર, ઈદ્રિય અને મન આદિ અંતઃકરણના સંબંધથી ઉપર ઊઠીને યોગના અભ્યાસ દ્વારા અહંકારનો પણ વિરોધ કરી અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ચૂકેલા હોય છે. અને નિરંતર અભ્યાસ દ્વારા તેમની (મન આદિની) નશ્વરતાને જાણીને તેમનાથી વિરક્ત થઈ જાય છે. આ પ્રકારે પ્રકૃતિલય તથા વિદેહયોગી જડ પ્રકૃતિ અને ચેતન આત્માના યથાર્થ સ્વરૂપને જાણીને પરમાત્મ-સાક્ષાત્કારના સ્તર સુધી પહોંચી જાય છે. પરંતુ આ સ્તર પર પહોંચીને પણ જે યોગી સંતુષ્ટ થઈ જાય છે, તે પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા. માટે આગળના સૂત્રમાં ઉપાય પ્રત્યય મુમુક્ષુ પરમાત્મા સાક્ષાત્કાર કરનારાઓ માટે શ્રદ્ધા આદિ ઉપાયોનું કથન કર્યું છે. નોંધ:- (૧) ઉપાય પ્રત્યયસમાધિનો આશય છે- ઉપાય= પરમેશ્વરની અતિશયનિકટ થઈને પ્રત્યયઃઅનુભૂતિ અથવા – ૩ય: વિનિયમ:) પ્રત્યય = IRTH વચ્ચે અર્થાત જે યમ નિયમ આદિ યોગના ઉપાયોથી પ્રાપ્ત થાય. (૨) અહીં પ્રકૃતિનો અભિપ્રાય સન્માત્રા, અહંકાર, મહત્તત્ત્વ અને મૂળ પ્રકૃતિ છે. (૩) અહીં દેહનો અભિપ્રાય શરીર, ઈદ્રિય, મન, અહંકાર આદિ છે. અને પ્રકૃતિલય તથા વિદેહયોગી ૭૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવપ્રત્યય' ના ભેદ છે. “ભવ'નો અર્થ સંસાર છે. અર્થાત સંસારનું મૂળ ઉપાદાન કારણ પ્રકૃતિ તથા પ્રકૃતિજન્ય દેહ આદિના સ્વરૂપને જાણીને તેમનાથી વિરક્ત થવાના કારણે તેમને ‘ભવપ્રત્યય યોગી કહે છે. વિદેહ પ્રકૃતિલય તથા ભવપ્રત્યય શબ્દોના વિષયમાં મંત્ર વ્યાખ્યા તથા વિશેષ વિવરણ પરિશિષ્ટ (ક) માં જોવું. ૧લા
श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ॥२०॥ સૂત્રાર્થ - (ફ્લેષા) વિદેહ તથા પ્રકૃતિલય યોગીઓથી ભિન્ન યોગીઓની અસંપ્રજ્ઞાત સમાધિ (શ્રદ્ધાવીર્યસ્મૃતિમધપ્રજ્ઞાપૂર્વક :) શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા ઉપાયપૂર્વક હોય છે. (આ ઉપાયોને ક્રમથી કરવાથી આ સમાધિ પ્રાપ્ત થાય છે.) ભાપ્ય અનુવાદ-ફિતરેષા) વિદેહ અને પ્રકૃતિલયયોગીઓથી ભિન્ન મુમુક્ષુ-યોગીઓની ‘ઉપપ્રત્યય=ઈશ્વર સાંનિધ્યથી મોક્ષને પ્રાપ્ત કરાવનારી અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે. (શ્રદ્ધા) ચિત્તની પ્રસન્નતા તથા રાગ આદિથી શૂન્ય હોવાથી નિર્મળતા શ્રદ્ધા છે, તે શ્રદ્ધા નિશ્ચયથી કલ્યાણ કરનારી હોય છે અને તે યોગીની (વિનોથી) રક્ષા કરે છે. તે શ્રદ્ધાવાન વિવેકાર્થી યોગીનું વીર્વ—ઉત્સાહ પ્રકટ થાય છે. સામર્થ્યવાન યોગીની મૃતિ શક્તિ (પૂર્વ અભ્ય સ્થિતિને યાદ રાખવી) પ્રકટ થાય છે. સ્મૃતિ આવતાં (થતાં) મનાન=ચંચળતા આદિ બાધાથી રહિત ચિત્ત સહિત=સંયમને પ્રાપ્ત કરે છે. સંયત ચિત્તવાળા યોગીનો પ્રજ્ઞાવિવેશ=વિવેકરૂપ ઉત્કર્ષ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી યોગી વસ્તુઓને યથાર્થરૂપમાં જાણી લે છે. તે વિવેકજ્ઞાનના અભ્યાસથી તથા તષિવ=વિવેકજ્ઞાન પ્રત્યે પણ વૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિ સિદ્ધ થાય છે. ભાવાર્થ - યોગ દર્શનમાં અંસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરનારા યોગીઓના સ્તર ભેદથી અનેક ભેદ કર્યા છે. તેનાથી પ્રથમ સૂત્રમાં ભવપ્રત્યય અર્થાત પ્રકૃતિલય તથા વિદેશ્યોગીઓનું કથન કરીને, આ સૂત્રમાં ઉપાય-પ્રત્યય = મુમુક્ષુ-પરમાત્મસાક્ષાત્કારની ઇચ્છાવાળા યોગીઓને માટે શ્રદ્ધા આદિ ઉપાયોનું કથન કર્યું છે. આ સ્તર પર પહોંચીને યોગીએ અત્યધિક સચેત રહેવાની આવશ્યકતા હોય છે. શ્રદ્ધા આદિ ઉપાયોથી પરમાત્મા-પ્રત્યય (બોધ) થવાના કારણે જ આ યોગીઓનું નામ “ઉપાય-પ્રત્યય' પ્રસિદ્ધ થયું છે ઉપ=અત્યંત પરમાત્મસામીપ્યને પ્રાપ્ત કરીને પરમાત્માનો બોધ કરવાનું જ આ યોગીઓનું મુખ્ય લક્ષ્ય હોય છે (રહે છે). સૂત્રકારે નીચેના લખેલા ઉપાય ઉપાય-પ્રત્યય યોગીઓને માટે બતાવ્યા છે – (૧) શ્રદ્ધા-ચિત્તને પ્રસન્ન (નિર્મળ) રાખવું, શ્રદ્ધા વિના યોગીનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જુદા જુદા પ્રકારનાં વિનો અને મળોથી શ્રદ્ધા જયોગીનું રક્ષણ કરે છે અને યોગી અનન્યચિત્ત થઈને શ્રદ્ધાવશ પરમાત્મસાક્ષાત્કાર કરવામાં તત્પર રહે છે. (૨) વીર્ય - શક્તિ તથા ઉત્સાહ. શ્રદ્ધાવાન યોગીને માટે વીર્ય શક્તિ (સામર્થ્ય)ની પણ પરમ આવશ્યકતા હોય છે. જેથી વિદ્ગોનો પ્રતિકાર કરી શકે અને પોતાના લક્ષ્ય
સમાધિ પાદ
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ઉત્સાહથી આગળ ધપતો રહે, આ શક્તિ વિના ઉત્સાહ પણ નથી વધી શકતો. (૩) સ્મૃતિ - પૂર્વ અભ્યસ્થ સ્થિતિઓને યાદ રાખવી. શ્રદ્ધા તથા વીર્યસંપન્ન યોગી પોતાની સમસ્ત પૂર્વ અભ્યાસ્ત સ્થિતિઓનું સ્મરણ રાખીને, સદા સાવધાન રહે છે. પોતાના લક્ષ્ય પર પહોંચવાને માટે કઈ કઈ બાધાઓ સંભવે છે, અને તેમનાથી કેવી રીતે રક્ષણ કરવું જોઈએ, એ સ્મૃતિ ઉપાય છે. તેનાથી યોગી અગ્રિમ સ્તર પર પહોંચવાને માટે પોતાની જાતને સુદઢ કરી લે છે અને બાધા રહિત ચિત્ત સમાધિને પ્રાપ્ત કરી લે છે. (૪) સમાધિ - ચિત્તનો નિરોધ થવો. આ સ્તર પર પહોંચીને પણ અનેકવાર યોગીનું મન વિવેકથી ઉત્પન્ન ઝલકમાત્રથી જ સંતુષ્ટ થઈને લક્ષ્યને ભૂલી જાય છે. અને લક્ષ્યથી વિમુખ થતો જાય છે. માટે ચિત્તનો નિરોધ કરવાની આ સ્તરમાં પણ પરમ આવશ્યકતા રહે છે. પ્રજ્ઞા - ઋતંભરા બુદ્ધિનું પ્રકટ થવું. પરમાત્મ-સાક્ષાત્કારના સ્તર તરફ આગળ વધતા યોગીને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે, જેનાથી યથાર્થ બોધની સાથે પરમાત્મ-સાક્ષાત્કારની ઉત્કૃષ્ટ સ્થિતિને યોગી પ્રાપ્ત કરી લે છે. તેમના અભ્યાસ અને પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાતસમાધિની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે અને યોગી મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
૨૦ હવે - તે (શ્રદ્ધા આદિ યુક્ત) યોગી નિશ્ચયથી મૂદુ, મધ્ય, અધિમાત્ર ઉપાયોના ભેદથી નવ થાય છે. જેમ કે મૃદુ ઉપાયવાળા, મધ્ય ઉપાયવાળા, અધિમાત્ર ઉપાયવાળા. તેમાં મૃદુ-ઉપાય યોગી ત્રણ પ્રકારના હોય છે. મૃદુ સંવેગ, મધ્ય સંવેગ અને તીવ્ર સંવેગ. તે જ રીતે મધ્ય ઉપાયવાળા તથા અધિમાત્ર ઉપાયવાળા યોગીઓના ત્રણ ત્રણ પ્રકાર હોય છે. તેમનામાં અધિમાત્ર ઉપાયવાળા યોગીઓની -
તંત્રવેનાનાસન / ર? / સૂત્રાર્થ – તીવ્ર સંવેજ = તીવ્ર શુદ્ધ (દોષ રહિત) છે. સંવેગ =વૈરાગ્ય છે જેનો, તે વૈરાગ્યયુક્ત યોગીઓની સમાધિ. સિદ્ધિ અને સમાધિનું ફળ સમીપ (નજીક) હોય છે અથવા સંવેજી શબ્દથી (૧/ર૦) સૂત્રોક્ત શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, તથા પ્રજ્ઞાનું ગ્રહણ કરવું જોઈએ. તેમને યૌગિક ક્રિયાનુષ્ઠાન પણ કહી શકાય છે. શીધ્ર સમાધિને માટે વૈરાગ્ય તથા શ્રદ્ધા આદિનું જેટલું આધિકય (વધારે) હશે, તેટલી સમાધિ સિદ્ધિ શીધ્રહશે (થશે) અને અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ સૂત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિમાં પહોંચેલા યોગીઓના વિષયમાં કથન કર્યું છે, સામાન્ય સ્તરને માટે નહી. માટે પૂર્વોક્ત શ્રદ્ધા આદિનું ગ્રહણ કરવું જ ઉચિત છે. ભાષ્ય અનુવાદ - સમાધિની સિદ્ધિ અને સમાધિનું ફળ=કૈવલ્ય (મોક્ષ) તીવ્ર સંવેગવાળા યોગીઓની માનઃ =નિકટ હોય છે.
૭૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ - (૧) નવેT - સંસારના સુખોથી સર્વથા પૃથફ થવું તેને “સંવેગ' કહે છે (૨) તત્તમ - નો અર્થ “શુદ્ધ કરેલું પણ છે. તીવ્રમ્ - સર્વરોગ નિવાર तीक्ष्णस्वभावम्। (૩) મધમત્ર - જેનાથી વધારે અધિક ન હોઈ શકે, તેને “અધિમાત્ર' કહે છે. કેમ કે “તીવ્ર' શબ્દ સાપેક્ષ હોવાથી ઓછું અથવા વધારે હોવાની પણ સંભાવના રહે છે. તે ૨૧
Gધ્યાયિત્વાતfપ વિશેષ: / રર સૂત્રાર્થ - (પૂર્વ સૂત્રોત - તીવ્ર સંવેગવાળા લોગીઓમાં) મૂતીવ્ર, મધ્યતીવ્ર, અને અધિમાત્રતીર્વ ભેદથી (તતોfજ વિશેષ :) તે તીવ્ર સંવેગવાના યોગીઓથી પણ શીધ્ર સમાધિ લાભ અને સમાધિનું ફળ (મોક્ષ) હોય છે. ભાપ્ય અનુવાદ - મૃદુમથ્યાધિમત્રત્વત) મૃદુતીવ્ર, મધ્યતીવ્ર અને અધિમાત્રતીવ્ર, ભેદ હોવાથી (તતોગવિશેષ :) તે પૂર્વોક્ત (તીવ્ર-સંવેગ)થી પણ વિશેષતા છે અર્થાત્ મૃદુતીવ્રસંગ યોગીને સમાધિ લાભ તથા સમાધિ ફળ નિકટ હોય છે અને તે યોગીથી મધ્યતીવ્રસંવેગવાળા યોગીને માનતિ = અતિશય નજીક અને તે યોગીથી પણ અધિમાત્રતીવ્ર સંવેગ અધિમાત્ર ઉપાયવાળા યોગીને સમાધિ લાભ અને સમાધિનું ફળ (મોક્ષ) અતિશય નજીક હોય છે. ભાવાર્થ- (૨૧-૨૨) આ બન્ને સૂત્રોમાં ઉપાય-પ્રત્યય યોગીઓના પણ વિભિન્ન સ્તર બતાવ્યાં છે. અસંપ્રજ્ઞાત સમાધિની પૂર્ણ સિદ્ધિ સુધી પહોંચવાને માટે નીચે પ્રમાણે નવ સ્તર બતાવ્યાં છે. તીવ્ર વૈરાગ્ય તથા તીવ્રક્રિયા અનુષ્ઠાનમાં પણ અલ્પ અથવા આધિકયા (વધુ) હોવાથી સમાધિલાભ વિલંબ તથા અલ્પકાળમાં થાય છે. તે સ્તર આ પ્રકારે છે
પહેલાં આ યોગીઓના ત્રણ ભેદ કર્યા - છે (૧) મૃદુ ઉપાય યોગી (૨) મધ્ય ઉપાય યોગી (૩) અધિમાત્ર ઉપાય યોગી. ત્યારબાદ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે છે -
તેમાં સર્વાધિક કાળ મૃદુ ઉપાયના પ્રથમ ભેદમાં લાગે છે અને તેનાથી ઓછો મધ્યમ ઉપાયમાં અને તેનાથી પણ ઓછો કાળ અધિમાત્ર ઉપાય યોગીના ત્રીજા ભેદમાં લાગે છે. અને જયારે “સંવેગ' શબ્દનો વૈરાગ્ય અને ક્રિયા અનુષ્ઠાન બંનેય અર્થ થાય છે, ત્યારે ઉપરના ભેદોમાં પણ વિપર્યય (ઊલટાસૂલટી) પણ થઈ શકે છે જેમ કે - : (૧) મૂઠ ઉપાય યોગી | (૨) મધ્ય ઉપાય યોગી | (૩) અધિમાત્ર ઉપાય યોગી | ૧. મૂદુ વૈરાગ્ય, મૂદ ક્રિયાનુષ્ઠાન |૧.મધ્ય વૈરાગ્ય, મૂદુ ક્રિયાનુડાન/૧. અધિપાત્ર વૈરાગ્ય, મૃદુ ૨. મૂદુ વૈરાગ્ય, મધ્ય ક્રિયાનુષ્ઠાનJ૨.મધ્ય વૈરાગ્ય મધ્ય ક્રિયાનુષ્ઠાની ક્રિયાનુષ્ઠાન ૨. અધિમાત્ર
વૈરાગ્ય, મધ્ય ક્રિયાનુષ્ઠાન ૩. મૂદુ વૈરાગ્ય,અધિમાત્ર ૩.મધ્ય વૈરાગ્ય અધિમાત્ર
૩. અધિમાત્ર વૈરાગ્ય, ક્રિયાનુષ્ઠાન ક્રિયાનુષ્ઠાન
અધિમાત્ર ક્રિયાનુષ્ઠાન
સમાધિ પાદ
૭૩
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
(૧) મૃદુ ઉપાય યોગી | (૨) મધ્ય ઉપાય યોગી | (૩) અધિમાત્ર ઉપાય યોગી ૧. મૃદુ ક્રિયાનુન, મૂદુ વૈરાગ્ય ૧. મધ્ય ક્રિયાનુષ્ઠાન, મૂદુ વૈરાગ્ય ૧. અધિમાત્ર ક્રિયાનુષ્ઠાન, ૨. મૃદુ ક્રિયાનુષ્ઠાન, મધ્ય વૈરાગ્ય.૨. મધ્ય ક્રિયાનુષ્ઠાન,મધ્ય વૈરાગ્ય મુદ્દવરાગ્ય ૨. આધિમાત્ર
ક્રિયાનુષ્ઠાન, મધ્ય વૈરાગ્ય ૩. મૃદુ ક્રિયાનુન, ૩. મધ્ય ક્રિયાનુષ્ઠાન,
૩. અધિમાત્ર ક્રિયાનુષ્ઠાન,* | અધિપાત્ર વૈરાગ્ય | અધિમાત્ર વૈરાગ્ય ! અધિમાત્ર વૈરાગ્ય
આ ઉપરોક્ત યોગીઓના ભેદોમાં ઉત્તરોત્તર વધુ કઠિન તથા બાધાઓથી પૂર્ણ છે. એટલા માટે કઠોપનિષદ્કારે ‘દુfપથdવયો વનિ કહીને આ રહસ્યને સ્પષ્ટ કર્યું છે. આ સમાધિ લાભને માટે અનેક જન્મ-જન્માંતરોમાં નિરંતર પ્રયત્ન કરવો પડે છે. એટલા માટે આ સ્તર પર પહોંચનાર યોગીએ નિરાશા અથવા નિરુત્સાહ જેવા યોગમાર્ગના પ્રબળ શત્રુનો નાશ કરવા માટે શ્રદ્ધા, વીર્ય આદિ ઉપાયોનું વિશેષરૂપથી પાલન કરવું જોઈએ. એ ૨૨ છે હવે શું આ તીવ્ર સંવેગ આદિ (પર વૈરાગ્ય આદિ)થી સમાધિ અતિશય નિકટ હોય છે અથવા આ (અસંપ્રજ્ઞાત સમાધિ)ની સિદ્ધિમાં બીજો પણ કોઈ ઉપાય છે કે નહીં?
ईश्वरप्रणिधानाद्वा ॥२३॥ સૂત્રાર્થ – “તથા તે સમાધિનો યોગ હોવાનું આ પણ સાધન છે કે (શ્વરપ્ર.) ઈશ્વરમાં વિશેપ ભક્તિ થવાથી મનનું સમાધાન થઈને મનુષ્ય સમાધિયોગને જલદી પ્રાપ્ત થઈ જાય છે”
(ઋ. ભૂ. ઉપાસના) " (શ્વરપ્રણિધાનમ) અર્થાત્ બધા સામર્થ્ય, બધાં ગુણ; પ્રાણ, આત્મા અને મનના પ્રેમભાવથી આત્મા આદિ દ્રવ્યોનું ઈશ્વરને માટે સમર્પણ કરવું.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - ૩ર પ્રણિધાના) ઈશ્વરની વિશેષ ભક્તિ કરવાથી
વસ્તિત-અનન્યભાવથી અભિધ્યાત ઈશ્વર મધ્યાનમાત્ર=મનનું પ્રણિધાન કરવાથી તે ઉપાસક (ભક્ત) પર અનુકંપા (ઈશ્વર) કરે છે. તેના અભિધ્યાન કરવાથી યોગીઓની સમાધિ સિદ્ધિ અને સમાધિનું ફળ અતિશય નિકટ થઈ જાય છે ભાવાર્થ - આ સૂત્રમાં ‘વ સમુચ્ચયાર્થક છે, વૈકલ્પિક નથી. ઉપાય પ્રત્યય યોગીઓને પરમાત્મ-સાક્ષાત્કાર માટે પૂર્વોક્ત અભ્યાસ, વૈરાગ્ય આદિ ઉપાયો ઉપરાંત ઈશ્વર પ્રણિધાન=ઈશ્વરની વિશેષ ભક્તિ કરીને ઈશ્વરના અનુગ્રહ પાત્ર બનવાનું પણ અતિ આવશ્યક છે. “ઈશ્વર-પ્રણિધાન' શબ્દની વ્યાખ્યા વ્યાસમુનિએ (૨/૧)માં આ પ્રમાણે કરી છે – તે પરમગુરુ પરમાત્મામાં પોતાની સમસ્ત ક્રિયાઓને અર્પણ કરવી અને તેના ફળોનો પરિત્યાગ કરવો. સૂત્રકારે ઈશ્વરનું સ્વરૂપ આગળના સૂત્ર (૧૨૪)માં સ્પષ્ટ કર્યું છે. તથા “પ્રણિધાન'નો અર્થ છે અનન્યચિત્ત થઈને ઈશ્વરની વિશેષ ભક્તિ કરવી. આ જ સ્થિતિને ઈશ્વરનો પ્રસાદ' પણ કહે છે. પરમેશ્વર એવા યોગીને અભિષ્ટ-સાધનમાં દયાળુ પિતાની જેમ અવશ્ય સહાયક થાય છે. ૭૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીંયા એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈશ્વર કોઈ ચાટુકારની જેમ ખુશામત નથી ઈચ્છતા. તેતો બધાં જ પ્રાણીઓ પર હંમેશાં દયાળુભાવબતાવે છે. અને જે ઉપાસક (ભક્ત) પ્રાપ્ત કરવા માટે યોગાભ્યાસનું અનુષ્ઠાન સતત કરી રહ્યો છે, એવા સુપાત્ર યોગી પર પરમેશ્વર અવશ્ય અનુકંપા કરે છે. પરંતુ જે પરમાત્મ-સાક્ષાત્કારનાં સાધનોને નથી અપનાવતો, ફક્ત પ્રભુનું નામ સ્મરણ જ કરતો રહે છે, તે પુરુષાર્થહીન પર પરમેશ્વર કદી પણ અનુકંપા નથી કરતા. ૨૩ છે હવે - પ્રધાન=પ્રકૃતિ અને પુરુપજીવાત્માથી ભિન્ન આ ઈશ્વર કોણ કેવા સ્વરૂપવાળા છે?
क्लेशकर्मविपाकाशयैरपरामृष्ट :
પુરુષવિશેષ સ્વર: / ર૪ . સૂત્રાર્થ - (ક) “હવે ઈશ્વરનું લક્ષણ કહીએ છીએ કે પરેશર્મ' અર્થાત આ પ્રકરણમાં આગળ લખેલા જે અવિદ્યા આદિ પાંચ લેશો અને સારાં ખરાબ કર્મોની જે વાસના, એ બધાંથી જે સદા અલગ અને બંધરહિત છે, એ જ પૂર્ણ પુરુષને ઈશ્વર કહે છે. પછી તે કેવા છે? જેનાથી વધારે અથવા તેમના તુલ્ય કોઈ પણ પદાર્થ નથી તથા જે સદા આનંદ, જ્ઞાનસ્વરૂપ, સર્વશક્તિમાન છે, તેમને જ ઈશ્વર કહે છે. ” (ઋ.ભૂ. ઉપાસના) (ખ) “જે અવિદ્યા આદિ ક્લેશો, કુશળ, અકુશળ, ઈષ્ટ, અનિષ્ટ તેમ જ મિશ્ર ફળદાયક કર્મોની વાસનારહિત છે, તે બધા જીવોથી વિશેપ ઈશ્વર કહેવાય છે.”
(સ. પ્ર. સાતમો સમુલ્લાસ) (ગ) “અવિદ્યા આદિ લેશો તેમ જ શુભ અશુભ કર્મોના ફળોથી પૃથફ મનુષ્ય આદિની તુલનાથી રહિત પુરુપ પરમેશ્વર કહેવાય છે.” (લઘુ. વેદવિરૂદ્ધમતખંડન) ભાષ્ય અનુવાદ - (વિદ્યા) અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશો છે. (૪) =શતઃપુણ્યજનક, મસુરતઃ અપુણ્યજનક કર્મ છે. વિપ) તે કર્મોનાં ફળને વિપાક કહે છે. અમાશય) તે કર્મોનાં ફળોને અનુરૂપ બનેલી વાસનાઓ આશય છે. અને તે અવિદ્યા આદિ મનમાં રહેતા પુરુષ પુરિશરીરેશાનીતૂ જીવાત્મામાં વ્યવહત (વ્યવહાર) થાય છે. તેમાં કારણ એ છે કે જીવાત્મા એ અવિદ્યા આદિ ફળોને ભોગવનારો છે. જેમ જય અથવા પરાજય યોદ્ધાઓ=રાજાના સૈનિકોમાં થાય છે, પરંતુ જય-પરાજયનો વ્યuદ્દેશ=વ્યવહાર વાન =રાજામાં થાય છે. જે નિશ્ચયથી આ બધાં ક્લેશકર્મ આદિ તથા તેમના ભોગથી પીગૃષ્ઠ: = અસંબદ્ધ છે, તે પુરુષ વિશેષ ઈશ્વર છે.
(વતન:)= કૈવલ્ય (મોક્ષ)ને જેમણે પ્રાપ્ત કર્યું છે, એવા મુક્ત પુરુષો બહુ થયા છે. તેઓ નિશ્ચયથી ત્રીજા વિશ્વનાનિ = શૂળ, સૂક્ષ્મ, તથા કારણ - શરીરોનાં બંધનોને કાપીને મોક્ષને પ્રાપ્ત થયા છે. પરંતુ ઈશ્વરનું આ શરીર આદિ બંધનોથી ન તો
સમાધિ પાદ
૭૫
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
=
કદી સંબંધ થયો છે કે ન તો ભવિષ્યમાં થશે. જેવી મુક્તિને પ્રાપ્ત યોગીની, पूर्वबंधकोटि : મુક્તિના પૂર્વકાળમાં (પહેલાં) શરીર આદિનાં બંધનની સ્થિતિ હોય છે, તે પ્રકારની ઈશ્વરની નથી. અથવા જેવી પ્રકૃતિત્તીનસ્ય = પ્રકૃતિલય યોગીની (ચિત્ત આદિનું નિવૃત્ત ન થવાથી) ઉત્તરા= બાદમાં વધોટિ = શરીર આદિ બંધનની સ્થિતિ સંભવ છે, તેવા પ્રકારની ઈશ્વરની નથી. તે તો સદાથી જ મુક્ત છે અને સદાથી રૂંવર – સર્વાતિશાયી ઐશ્વર્યવાળા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[પ્રશ્ન] જે આ ઈશ્વરનું પ્રĐસત્ત્વોપાવાનાત - સર્વતોત્કૃષ્ટ સર્વાતિશાયી સત્ત્વ = પ્રલય આદિમાં પણ અવિનશ્વર, અનાદિ અથવા સત્ત્વ=જે ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ આદિ ગુણોનું ગ્રહણ કરવાથી શાશ્ર્વતિસાર્વકાલિક (સદા રહેનારા) ૩ર્ષ =ઐશ્વર્ય છે. શું તે સનિમિત્ત : પ્રમાણ સહિત છે અથવા પ્રમાણ રહિત છે ?
[ઉત્ત૨] તે ઈશ્વરના શાશ્વતિક ઉત્કર્ષ (ઐશ્વર્ય)માં શાસ્ત્ર-વેદ પ્રમાણ છે. (પ્રશ્ન) વેદનું પ્રમાણ શા માટે છે ? (ઉત્તર) પ્રત્કૃષ્ટ-સત્ત્વ નિમિત્ત-અનાદિ શુદ્ધ સ્વરૂપ ઈશ્વરનું ઉત્કૃષ્ટ ગુણ બળ પ્રમાણ છે. (કેમ કે વેદ ઈશ્વરીય જ્ઞાન છે. જેમ કે વેદાન્ત દર્શનમાં સ્પષ્ટ કહ્યું છે - ‘શાસ્ત્રયોનિસ્ત્વાત્ અર્થાત્ વેદનું કારણ પરબ્રહ્મ છે) આ વેદ અને ઐશ્વર્યના ઈશ્વરના સત્ત્વ = શુદ્ધ સ્વરૂપમાં સદા વર્તમાન હોવાથી અનાદિ સંબંધ છે. તેનાથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વર સદાથી અતિશય ઐશ્ચર્યવાળા છે. અને સદાથી જ મુક્ત છે. અને તેમનું તે ઐશ્વર્ય સામ્ય= તુલ્યતા અથવા અતિશયતા રહિત છે. અર્થાત્ ઈશ્વરની સમાન તથા તેમનાથી અધિક કોઈ જ નથી અને તે ઈશ્વર કોઈ પણ બીજા ઐશ્વર્યથી અતિક્રાન્ત નથી કરી શકાતા. જે સર્વાતિશાયી છે તે જ ઈશ્વરનું ઐશ્વર્ય છે. એટલા માટે જેમાં ઐશ્વર્યની જાજ્ઞાપ્રાપ્તિ : = ચરમસીમા છે, તે ઈશ્વર છે. તેમની સમાન કોઈનું ઐશ્વર્ય નથી. (અર્થાત્ તે રાજાઓના પણ રાજા છે. તેમની પર કોઈનું પણ ઐશ્વર્ય=પ્રભુતા નથી) તેમાં કારણ એ છે કે બે તુલ્ય (સરખી) વસ્તુઓમાં અભિષ્ટ કોઈ પણ એક વસ્તુમાં એક જ કાળમાં આ વ્યવહાર થાય છે. આ નવીન છે, આ પ્રચીન છે. આ પ્રમાણે એક વસ્તુની ઇષ્ટસિદ્ધિથતાં બીજી વસ્તુની અભિષ્ટ સિદ્ધિમાં વિધાત–વિરોધ થવાથી ન્યૂનતા–કમી થઈ જાય છે. એ કદી પણ નથી થઈ શકતુ કે બે સરખી વસ્તુઓની એક સાથે અભિષ્ટ સિદ્ધિ થઈ શકે. કેમ કે બંને વસ્તુઓના (નવીનત્વ તથા પુરાણત્વરૂપ) અર્થ વિરુદ્ધ છે. એટલા માટે જેનું ઐશ્વર્ય સામ્યતા—તુલ્યતા અને અતિશયતા= અતિક્રાન્તતાથી મુક્ત=રહિત છે, તે જ ઈશ્વર છે. અને તે ઈશ્વર જ પુરુષવિશેષ= પૂર્ણપુરુષ સર્વવ્યાપક સર્વજ્ઞ આદિ ગુણયુક્ત છે.
ભાવાર્થ –(૪) આ સૂત્રમાં ઈશ્વરના સત્ત્વ-સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે પરમેશ્વર પ્રકૃતિ તથા જીવોથી ભિન્ન છે. તે આ કથનથી સ્પષ્ટ છે કે યોગ-દર્શનમાં સ્પષ્ટરૂપે ઈશ્વર, જીવ તથા પ્રકૃતિ ત્રણેય શાશ્વત સત્તાઓનો સ્વીકાર કર્યો છે. પ્રકૃતિ અચેતન હોવાથી જડ છે. અને ઈશ્વર અને જીવ બંને ચેતન છે. પરંતુ બંનેના સ્વરૂપમાં
૭૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોટું અંતર છે. એટલા માટે સુત્રકારે “પુરષ વિશેપ' કહીને ઈશ્વરની વિશેષતા બતાવી છે. (૧) ઈશ્વર એક છે જયારે જીવાત્મા અનેક છે. (૨) જીવાત્મા અવિદ્યા આદિ ક્લેશો, શુભ-અશુભ કર્મો અને તેની વાસનાઓના ફળથી સંબદ્ધ થાય છે, તથા તેનાં ફળોનો ભોક્તા છે પરંતુ ઈશ્વર તેનાથી સદા અસંબદ્ધ રહે છે. (૩) જીવાત્મા શૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોના બંધનમાં આવે છે અને યોગાભ્યાસ કરીને બંધનોથી મુક્ત પણ થાય છે. પરંતુ ઈશ્વરને એવું બંધન કદી નથી હોતું, કેમ કે તે સદા મુક્ત છે. (૪) જીવાત્મા અલ્પજ્ઞ છે, જયારે ઈશ્વર વેદજ્ઞાનના ઉપદેખા તથા સર્વજ્ઞ છે. (પ) જીવાત્માનું ઐશ્વર્ય ઓછું વધારે થતું રહે છે, પરંતુ ઈશ્વરનું ઐશ્વર્ય સર્વાતિશાયી હોય છે. ઈત્યાદિ વિશેષતાઓ જીવોથી ભિન્ન હોવાથી ઈશ્વર “પુરુપ વિશેપ' કહેવાય છે. તથા દેહ આદિ બંધનોથી રહિત તેમ જ સદા મુક્ત કહેવાથી ઈશ્વરનો જન્મ તથા અવતારવાદ આદિનું સર્વથા ખંડન થઈ જાય છે. અવતારવાદની માન્યતા ઈશ્વરના સત્યરૂપને ન જાણવાથી શાસ્ત્ર-વિરૂદ્ધ તથા કાલ્પનિક હોવાથી મિથ્યા છે. અને આ યોગ-દર્શનમાં વેદમંત્રોને અનુકૂળ જ ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે. યજુર્વેદ (૪૦૮)માં લખ્યું છે કે – "પર્વIછું,
Tયમ્, , અનાવરમ્ અર્થાત્ તે પરમેશ્વર બધા જ પ્રકારનાં શરીરોથી રહિત, સર્વવ્યાપક તથા નસનાડીઓના બંધનથી સર્વથા રહિત છે. અહીં વ્યાસ-ભાયમાં આ તથ્યને સ્પષ્ટ કરતાં લખ્યું છે કે – “કુંવર તત્યપૂછ્યો ન ભૂતો નમાવી. અર્થાત્ ઈશ્વરનું શરીર આદિથી સંબંધ ન તો કયારેય થયો છે અને ન તો કયારેય થશે. (૩) આ સૂત્રના જાપ્યથી એ પણ સ્પષ્ટ છે કે કોઈ પણ મુક્ત આત્મા જગત રચના આદિ કાર્યને નથી કરી શકતા, કેમ કે મુક્ત આત્માઓનું મુક્તિથી પહેલાં બંધન અવશ્ય હોય છે. અને તે બંધનકાળમાં પણ સંસાર વિદ્યમાન હતો, એથી સ્પષ્ટ છે કે મુક્ત આત્માથી ભિન્ન ઈશ્વરે આ સંસારની રચના કરી છે અને જીવાત્મા મોક્ષ પ્રાપ્ત કરીને પણ સર્વજ્ઞ નથી થઈ શકતો માટે તે જગતનું રચના આદિ કાર્ય નથી કરી શકતો. (1) ભાખથી એ પણ સ્પષ્ટ છે કે વેદ એ ઈશ્વરનું જ્ઞાન છે. વેદ અને ઈશ્વરનો સંબંધ અનાદિ છે. વેદની નિર્બાન્ત પ્રામાણિકતા ઈશ્વરીય જ્ઞાન હોવાથી જ છે. અને તે ઈશ્વર જ જીવોને વેદોનો ઉપદેશ કરે છે. એટલા માટે તે પૂર્વેષાપિ ગુરુ જોનાનવચ્છે (યો. ૧/૨૬) સમસ્ત પૂર્વજોના પણ ગુરુ કહેવાય છે. મારા નોંધ - (૧) ઐશ્વર્યનો અર્થ ફક્ત ધન-દોલત જ નથી “કુંવરસ્ય ભાવ પેશ્વર્યમ્' આ વ્યુત્પત્તિલભ્ય અર્થ અનુસાર ઐશ્વર્યનો અર્થ “પ્રભુતા' પણ છે. તે ઈશ્વર સઘળાં જગતનો સ્વામી છે. જેમ કે વેદમાં કહ્યું છે કે “ફંશાવાદું સર્વમ્' (યજુ.) (૨) જેમનો સત્યવિચાર, શીલ, જ્ઞાન, અને અનંત ઐશ્વર્યછે, તેથી તે પરમાત્માનું નામ ઈશ્વર છે.
(સ.પ્ર. પ્રથમ સમુલ્લાસ) હવે - હજી તેનાથી પણ વધારે પુરુષ વિશેની વિશેષતા કહે છે -
સમાધિ પાદ
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्र निरतिशयं सर्वज्ञबीजम् ॥२५॥ સૂત્રાર્થ – (તત્રનિતિ.) જેમાં નિત્ય સર્વજ્ઞજ્ઞાન છે, તે જ ઈશ્વર છે. જેમના જ્ઞાન આદિ ગુણ અનંત છે, જે જ્ઞાન આદિ ગુણોની પરાકાષ્ઠા છે. જેમના સામર્થ્યની અવધિ નથી, જયારે જીવના સામર્થ્યની અવધિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલા માટે બધા જીવોને ઉચિત છે કે પોતાના જ્ઞાનને વધારવાને માટે સદેવ પરમેશ્વરની ઉપાસના (ભક્તિ) કરતા રહે.
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (સર્વજ્ઞવીનY) જે આ અતીત=ભૂતકાલિક, મનાત=ભવિષ્ઠત કાલિક, પ્રત્યુત્પન-વર્તમાન કાલિક પદાર્થોમાંથી પ્રત્યે=કોઈ પણ એકના અથવા સમુન્વયસામૂહિક રૂપમાં અતીન્દ્રિ=પરોક્ષ વિષયનું જ્ઞાન છે, કે જે કોઈમાં ન્યૂન (થોડ) અને કેટલાકમાં વ=અધિકછે, આ સમસ્ત સર્વજ્ઞતાનું વીગ કારણ નિતિશયમ) જેમાં વધતું-વધતું એ જ્ઞાન નિતિશય=અતિક્રાન્તતાથી રહિત થઈને રહે, તે સર્વજ્ઞ ઈશ્વર છે. સર્વજ્ઞવજ્ઞ=ઈશ્વરનું અતિશય જ્ઞાન હોવાથી IMાપ્રાપ્તિ =ચરમસીમા છે. પરિમાણ (માપ)ની માફક અર્થાત્ જેમ કે નાનામાં નાના પરમાણુ સુધી અલ્પ પરિમાણ તથા મહાન આકાશ સુધી મહતું પરિમાણ (માપ) વાળા પદાર્થોની સૃષ્ટિ પ્રતિ: = ચરમસીમા હોય છે, તેવી જ સર્વજ્ઞજ્ઞાનની પણ ચરમસીમા છે. (સર્વજ્ઞો જે ઈશ્વરમાં જ્ઞાનની MિBતિ = ચરમસીમા છે, તે સર્વજ્ઞ છે. અને તે પુરુષ વિશેષ છે.
અનુમાન-પ્રમાણ (કોઈ પણ અતીન્દ્રિય પદાર્થના) સામાન્ય જ્ઞાનનો બોધ કરાવીને સમાપ્ત થઈ જાય છે. માટે વિશેષ જ્ઞાન કરાવવામાં સમર્થ નથી થતું નહોતું. પરંતુ તે ઈશ્વરની સંજ્ઞા-નામ આદિ વિશેષજ્ઞાનની સિદ્ધિ માન-પ્રદ=શબ્દ પ્રમાણ (વેદથી)થી શોધ કરવી જોઈએ. (એવા પુરુષ વિશેષ ઈશ્વરથી ભિન્ન બીજું કોઈ નથી. ઋષિ મુનિ જ્ઞાનવાન તથા વિશેષજ્ઞાનવાન હોઈ શકે છે. પરંતુ નિરતિશય જ્ઞાનવાન નથી હોઈ શકતા.) તે ઈશ્વરનું (વેદ ઉપદેશ કરવામાં) પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં પણ ભૂતાનુપ્રટું = પ્રાણીઓ પર અનુકૃપા કરવાનું જ પ્રયોજન છે કે જ્ઞાનોપદેશ તથા ધર્મ ઉપદેશથી કલ્પપ્રલય અને મહાપ્રલયમાં (પ્રલય સમાપ્ત થતાં) સાંસારિક પુરુષો (જીવોનો) ઉદ્ધાર કરીશ. એવું પણ કહ્યું છે – અવિન = સમગ્ર ઐશ્વર્યના સ્વામી પરમર્ષિ આદિવિદ્વાન પરમેશ્વરે નિમાવિત્તમ્ = સંકલ્પમય ચિત્તના આશ્રયથી કરુણાના કારણે નામનાય = જાણવા માટે ઇચ્છુક પુરિ = જીવાત્માને માટે તત્રમ્ = વેદશાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. ભાવાર્થ- (૧) આ સૂત્રમાં પણ જીવાત્માથી ભિન્ન ઈશ્વરમાં વિશેષતા બતાવતાં કહ્યું છે કે ઈશ્વર સર્વજ્ઞ છે, કેમ કે તેમનામાં નિરતિશય જ્ઞાન છે. કોઈ પણ જીવાત્મા ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે, તેમ છતાં પણ નિરતિશય જ્ઞાનવાળો નથી થઈ શકતો. કેમ કે જીવાત્માનું સામર્થ્ય અલ્પ (થોડું) છે. ઈશ્વરની નિરતિશયતાનું સ્પષ્ટીકરણ
७८
યોગદર્શન
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાસભાપ્યમાં પરિમાણ (માપ)ની જેમ કહીને કર્યું છે. અર્થાત્ જેમ જયારે આપણે પ્રાકૃતિક પદાર્થોમાં અલ્પતાની દૃષ્ટિથી વિચાર કરીએ, કે સૌથી નાની વસ્તુ કઈ છે, કે જેનાથી નાની બીજી કોઈ પણ ન હોઈ શકે ત્યારે પરમાણુ નિરતિશય નાનો માન્યો છે અને મોટાની દષ્ટિએ આકાશને નિરતિશય મોટું કહ્યું છે. તે જ પ્રમાણે જ્ઞાન ચેતન આત્માનો ગુણ છે. આ ચેતન ધર્મના વિષયમાં પણ ઈશ્વરમાં નિરતિશય જ્ઞાન છે. માટે તે સર્વજ્ઞ હોવાથી સૃષ્ટિની રચના આદિ કાર્યોને કરવામાં સમર્થ છે. (૨) વ્યાસ ભાષ્યમાં એ પણ સ્પષ્ટ છે કે ઈશ્વરનું વેદોનો ઉપદેશ કરવાનું તથા સૃષ્ટિની રચના આદિ કરવાનું પ્રયોજન છે- જીવાત્માઓ પર દયા કરવાનું. તેનાથી પણ ઈશ્વરથી જીવોનો ભેદ સ્પષ્ટ થાય છે અને તે ઈશ્વર એ જ્ઞાનનો ઉપદેશ સૃષ્ટિની આદિમાં જીવોને કરે છે, જેથી જીવાત્મા જ્ઞાન પ્રાપ્તિ કરીને પરમ-લક્ષ્ય મોક્ષને પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ શકે છે. મારા નોંધ - (૧) ઈશ્વરના નામ આદિનું જ્ઞાન વેદથી થાય છે (ક) " મિત્ર वरुणामग्निमाहुरथो दिव्यस्स सुपर्णो गरुत्मान् । एक सद्विप्रा बहुधा वदन्त्यग्निं यम મરવાનHI[ ' || (ઋ. ૧/૧૬૪,૪૬) (ખ) માં સર્વ પ્રd (યજુ. ૪૦૧૭) (२) हिरण्यगर्भः समवर्त्तताग्रेभूतस्य जात: पतिरेक आसीत । स दाधार पृथिवीं द्यामुतेमा વચ્ચે સેવા વિષા વિષે (યજુ.) (ઘ) સૂર્ય આત્મા તતસ્થs I (યજુ.) ઈત્યાદિ. (૨) આદિ વિદ્વાન પરમેશ્વર જ છે. કેમ કે તે જ સૃષ્ટિની પ્રારંભમાં વેદોના ઉપદેશ દ્વારા મનુષ્યોને જ્ઞાન આપે છે. જેમ કે આ જ શાસ્ત્રમાં આગળ કહ્યું છે ‘ પૂર્વેષાપિ ગુરુ સેનાનવછે ત્ા (યો. ૧/૨૬) (૩) મસુરસ્થાપત્યશ્રાસુર નવા | ‘મસુર પરમાત્માનું નામ છે. કેમ કે
મસૂન = પ્રાન રાતિ ટ્રાતિ' - પ્રાણોને પ્રદાન કરે છે. તેમના મપત્ય = પુત્ર હોવાથી ‘સુર' જીવાત્મા માટે અહીં આવેલ છે.
स एष पूर्वेषामपि गुरु : कालेनानवच्छेदात् ॥२६॥ સૂત્રાર્થ-(g.) જો કે પ્રાચીન અગ્નિ, વાયુ, આદિત્ય, અંગિરા અને બ્રહ્મા આદિ પુરુષ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા હતા, તેમનાથી માંડીને આપણા સુધી તેમ જ આપણી આગળ (પછી) જે થવાના છે, તે બધાંના ગુરુ પરમેશ્વર જ છે. કેમ કે વેદ દ્વારા સત્ય અર્થોનો ઉપદેશ કરતા હોવાથી પરમેશ્વરનું નામ ગુરુ છે. તે ઈશ્વર નિત્ય જ છે. કેમ કે ઈશ્વરમાં ક્ષણ આદિ કાળની ગતિનો પ્રચાર જ નથી. (ઋ.ભૂ. વેદોનું નિયત્વ)
જેમ વર્તમાન સમયમાં આપણે લોકો અધ્યાપકો પાસેથી શીખીને જ વિદ્વાન થઈએ છીએ, તે રીતે પરમેશ્વર સૃષ્ટિની આરંભમાં ઉત્પન્ન થયેલા અગ્નિ આદિ ઋષિઓના ગુરુ અર્થાત્ શીખવાડનારા છે. કેમ કે જેમ જીવ સુપુતિ તથા પ્રલયમાં
સમાધિ પાદ
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન રહિત થઈ જાય છે, તેવા પરમેશ્વર નથી થતા. તેમનું જ્ઞાન નિત્ય છે. એટલા માટે એ નિશ્ચિત જાણવું જોઈએ કે નિમિત્ત વિના નૈમિત્તિક અર્થ સિદ્ધ કદી પણ નથી થતો.
(સ. પ્ર. સાતમો સમુલ્લાસ). ભાપ્ય અનુવાદ - આપણા પૂર્વવર્તી ગુરુ તો કાળથી અર્વાચ્છન=નાશ પામે છે. જે ઈશ્વરમાં પ્રવચ્છેવાર્થ નાશનો હેતુ કાળ ઉપસ્થિત નથી થતો તે ઈશ્વર પૂર્વજ ઋપિમહર્ષિઓના પણ (અગ્નિ આદિના પણ) ગુરુ = જ્ઞાન-ધર્મના ઉપદેટા (ઉપદેશક) છે. જેમ આ સૃષ્ટિની આદિમાં પ્રકૃષ્ટ જ્ઞાન આદિના કારણે (ઈશ્વર) સિદ્ધ છે, તે જ રીતે પાછળની સૃષ્ટિઓની આદિમાં પણ જાણવું જોઈએ. ભાવાર્થ - (ક) તે ઈશ્વર એટલા માટે પણ જીવોથી ભિન્ન પુરપ વિશેપ છે કે જીવાત્મા પણ જો કે અજન્મા, અમર, શાશ્વત ચેતન સત્તા છે, પરંતુ તે શરીર આદિથી સંબંધ થઈ જન્મ લેવો તથા પૃથક્ થઈ મૃત્યુ થયું આદિ બંધનોથી બંધાઈ જાય છે. અને જે જન્મ લે છે, તેનું મૃત્યુ અવશ્ય થાય છે. એ ઈશ્વરનો અટલ નિયમ છે. એટલા માટે વ્યાસ મુનિએ લખ્યું છે કે - પૂર્વે દિપુર્વ: નેનાવચ્છિદ્યન્ત | અર્થાત્ જેટલા પણ ઋષિ-મુનિ વિદ્વાન વ્યક્તિ આજ સુધી થયાં છે. તે બધાં જ દેહ ધારણ કરવાથી કાળ થી સીમિત કહેવાય છે, કેમ કે દેહ સદા નથી રહેતાં અને દેહ ધારણ વિના કોઈ પણ જીવાત્મા જ્ઞાનનો ઉપદેશ નથી કરી શકતો. પરંતુ ઇશ્વર દેહ આદિ બંધનમાં કદી પણ નથી આવતા. તે કાળથી પણ સીમિત નથી થઈ શકતા. એટલા માટે પ્રત્યેક સર્ગ (સુષ્ટિ રચના)ની આદિમાં તે સર્વજ્ઞ, તથા કાળ આદિથી નાશ ન થનાર ઈશ્વર જીવોને વેદોનો ઉપદેશ કરે છે. એટલા માટે સૂત્રકારે ઈશ્વરને પૂર્વજોના પણ ગુરુ કહ્યા છે. (ખ) આ ભાગ્યમાં અનેક બ્રાન્તિઓનું પણ નિરાકરણ થઈ જાય છે. જેમ કે વેદોને સૃષ્ટિની આદિમાં આપેલા ઈશ્વરીય જ્ઞાનને ન માનવું અથવા વેદજ્ઞાનને નિત્ય માનતા હોવા છતાં પણ ઈશ્વરીય જ્ઞાન (ઈશ્વરીય ઉપદેશ) ન માનીને સુપ્ત પ્રબુદ્ધ ન્યાયથી મનુષ્યોને સ્મરણ થવાની વાત માનવી, વેદોને ઘણા અર્વાચીન (આધુનિક) માનવા, અને વેદોને ઋષિ-મુનિ પ્રણીત માનવા ઈત્યાદિ બ્રાન્તિઓનું નિવારણ વ્યાસ મુનિના ભાણથી ઘણા જ સ્પષ્ટરૂપથી થઈ રહ્યું છે. ર૬
તવ્ય વાવે: પ્રવિડ રા સૂત્રાર્થ (તસ્ય વા.) જે ઈશ્વરનું મોકાર નામ છે, તે પિતા પુત્રના સંબંધ સમાન છે અને તે નામ ઈશ્વરને છોડીને (સિવાય) બીજા અર્થનું અગ્નિ આદિની જેમ) વાચી નથી થઈ શકતું. ઈશ્વરનાં જેટલાં નામ છે. તેમાં ગોકાર સૌથી ઉત્તમ નામ છે.” (ભૂ. ઉપાસના)
"ગોરૂમ) આ મૉકાર શબ્દ પરમેશ્વરનું સર્વોત્તમ નામ છે. કેમ કે તેમાં જે , ૩ અને મૂત્રણ અક્ષર મળીને એક ગોરૂમ) સમુદાય બન્યો છે. આ એક નામથી પરમેશ્વરનાં ઘણાં નામ આવે છે. જેમ કે ગકારથી વિરાટુ, અગ્નિ તથા વિશ્વ આદિ. ૩કારથી -
૮૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરણ્યગર્ભ અને વાયુ, તેજસ આદિ, નકારથી ઈશ્વર, આદિત્ય તથા પ્રાજ્ઞ આદિનામોનું વાચક તથા ગ્રાહક છે.”
(સ. પ્ર. પ્રથમ સમુલ્લાસ) બધા વેદ આદિ શાસ્ત્રોમાં પરમેશ્વરનું મુખ્ય અને નિજનામ (રૂમ) કહ્યું છે બીજાં બધાં ગૌણિક નામ છે.
(સ. પ્ર. પ્રથમ સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ-પ્રવિ= શબ્દથી વચ્ચે કહેવાયેલ ઈશ્વર છે. (પ્રશ્ન) આ પ્રણવનો વાચ્ય વાચકત્વ સંબંધ શું શ્વેતક્રૂતકૃત્રિમ છે અથવા “પ્રદીપ' ના પ્રકાશથી પ્રકાશિત પદાર્થની જેમ મવસ્થિત નિત્ય છે? (ઉત્તર) આ વાગ્યરૂપ ઈશ્વરનું વાવ =પ્રણવની સાથે સ્થાયી=નિત્ય સંબંધ છે. ઈશ્વરનો સંકેત તો પહેલેથી સ્થિતનિત્ય છે. આ પ્રણવ શબ્દ તે વાચ્ય વાચક સંબંધરૂપ અર્થને જ પ્રકાશિત કરે છે. જેમ કે પિતા-પુત્રનો સ્થિત =નિત્ય સંબંધના સંકેત દ્વારા પ્રકાશિત કરાય છે કે આ તેના પિતા છે અને આ તેનો પુત્ર છે. બીજા સર્ગો (સૃષ્ટિઓ)માં પણ વાચ્ય-વાચક શક્તિની અપેક્ષાએ તેવો જ (નિત્ય સંબંધ) સંકેત કરાય છે (થાય છે). એટલા માટે મામિન : વૈદિક (વેદોને શીખનાર, શીખવાડનાર) લોકો શબ્દાર્થના જ્ઞાનની નિત્ય પરંપરાથી શબ્દ, અર્થ, તથા સંબંધ નિત્ય છે. એવી પ્રતિજ્ઞા કરે છે. ભાવાર્થ – આજકાલ વેદાનુયાયી આસ્તિક મનુષ્યોમાં પણ પરમેશ્વરની ભક્તિનાં વિભિન્નરૂપ દેખાય છે પરંતુ એ વિભિન્નતા અજ્ઞાનમૂલક હોવાથી સત્ય નથી જેમ કે – પરમાત્માની ઉપાસનામાં ક્યા નામનું ઉચ્ચારણ અથવા જપ કરવો જોઈએ, એ વિષયમાં સર્વાધિક ભ્રાન્તિ ફેલાયેલી છે. પરંતુ ઉપાસનાના આ વૈદિક શાસ્ત્રમાં આ સૂત્રની વ્યાખ્યા કરતાં મહર્ષિ દયાનંદ લખે છે કે –
હવે તેમની (ઈશ્વરની) ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, તે હવે લખીએ છીએ. (તસ્થવીવે ) જે ઈશ્વરનું ગોરૂમનામ છે... એ જ નામનો જપ અર્થાત સ્મરણ... કરવું જોઈએ.
(ઋ.ભૂ. ઉપાસના) માટે ઉપાસના પદ્ધતિમાં પ્રણવ=ોંકારનું ઉચ્ચારણ તથા તેના અર્થની ભાવના કરવી જોઈએ. કેમ કે તેનાથી ભિન્ન નામ પરમેશ્વરનાં તેમ જ અન્ય પદાર્થોનાં પણ છે. માટે તે નામ ગૌણ છે અને વર્તમાનમાં સાંપ્રદાયિક લોકોમાં પ્રચલિત રાધેશ્યામ, સીતારામ આદિનામોનું મહાભ્યતો શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી મિથ્યાજછે. મહર્ષિ પાતંજલિ તથા મહર્ષિ વ્યાસે તેની પુષ્ટિ આ પ્રકારે કરી છે(ક) તન્નતિર્થમાવનYI (યો. ૧/૨૮) (ખ) પ્રણવાર - પવિત્રા નY: (યો.ભાપ્ય ૨/૧)
- તેમ જ વેદ આદિ સત્ય શાસ્ત્રોમાં પણ આ જ નામનું પ્રતિપાદન કર્યું છે. (ગ) મરૂને શાસકારે અહીં પ્રણવ શબ્દથી જે કહ્યો છે, તેનું ઈશ્વરની ઉપાસનામાં પોતાનું વિશેષ મહત્ત્વ છે. આ પદમાં અપૂર્વનુ સ્તુતી ધાતુનો પ્રયોગ છે. જેનાથી પ્રકૃષ્ટ રૂપથી પરમાત્માની સ્તુતિ આદિ આ શબ્દથી થઈ શકે છે. પરમેશ્વરનાં બીજાં નામ
સમાધિ પાદ
८१
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો કોઈ પણ એક એક ગુણનો જ બોધ કરાવે છે. પરંતુ પ્રણવ=રૂનશબ્દ પરમેશ્વરના સમસ્ત ગુણોનો બોધ કરાવે છે. જેમ કે અમર પદનો જે અર્થ છે તેને “અભય” પદ નથી બતાવતું અથવા “અભય” પદનો જે અર્થ છે, તેને “અજર' શબ્દ નથી બતાવતો. માટે પરમેશ્વરના યથાર્થ સ્વરૂપની અભિવ્યક્તિ એક રૂમ શબ્દથી જ થઈ શકે છે. પરમાત્માના સચ્ચિદાનંદવાળા સ્વરૂપને આ શબ્દથી જ જાણી શકાય છે. એટલા માટે યોગજ્ઞ શારકારે ‘મરૂન તથા ઈશ્વરનો નિત્ય સંબંધ સ્વીકાર કર્યો છે. માટે પરમેશ્વરના બધા જ ઉપાસકોએ પ્રણવ કારને જ અપનાવવામાં નિઃશ્રેયસની પ્રાપ્તિ સંભવ છે. નહીંતર નહીં. આ ઋષિઓની યોગજ સત્ય શોધ છે. મારા નોંધ - (૧) પ્રણવ શબ્દ પરમેશ્વરનો વાચક એટલા માટે છે કે પ્રવર્ષે નૂયતે ફેરો યેન સ પ્રણવ અર્થાત જેના દ્વારા ઈશ્વરની સ્તુતિ પ્રકૃષ્ટરૂપથી કરાય છે. (२) प्रदीपेन प्रकाश : = प्रकटिभवनं यस्य (कलशादे :) तत् प्रदीपप्रकाशम् , तेन तुल्यम् પ્રીપપ્રાશવતા અર્થાત જેમ પહેલેથી વિદ્યમાન ઘટ આદિ પદાર્થને દીપક પ્રકાશિત કરે છે, બનાવતો નથી, તેવી જ રીતે ઈશ્વર નિત્ય છે, તેનો વાચક “પ્રણવ' છે. હવે – (પ્રણવના) વાચ્ય-વાચક સંબંધ જાણનાર યોગીએ -
तज्जपस्तदर्थभावनम् ॥२८॥ સૂત્રાર્થ - (તબ્ધ.) આ જ નામનો જપ અર્થાત્ સ્મરણ અને તપાવનH) તેનો જ અર્થનો વિચાર સદા કરવો જોઈએ કે જેથી ઉપાસકનું મન એકાગ્રતા, પ્રસન્નતા અને જ્ઞાનને યથાવતુ પ્રાપ્ત થઈ સ્થિર થાય, જેથી તેના હૃદયમાં પરમાત્માનો પ્રકાશ અને પરમેશ્વરની પ્રેમ ભક્તિ સદા વધતી રહે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (Dળવ) = ગૉકારનો નEસ્મરણ તથા પ્રવિવાળ=ઈશ્વરની માવની=ઈશ્વરના ગુણોનો વિચાર કરવો જોઈએ. આ યોગી પુરુષનું ચિત્ત પ્રણવ= મોંકારનો જપ કરતાં કરતાં તેમ જ પ્રણવના અર્થની ભાવના (રક્ષણ વગેરે કરનારા ઈશ્વરના સ્વરૂપનું ચિંતન) કરતાં કરતાં એકાગ્ર થઈ જાય છે. અને એવું કહ્યું પણ છે –
સ્વાધ્યાય પવિત્ર “રન નો જપ કરનારાં તથા મોક્ષનો ઉપદેશ કરનારાં શાસ્ત્રોને વાંચવાથી ય =ચિત્તવૃતિ નિરોધ કરીને ઉપાસના કરે અને યોગ્દચિત્તવૃત્તિના નિરોધથી સ્વાધ્યાય રૂમ્ ના જપનો ગામને અભ્યાસ કરે. આ સ્વાધ્યાય અને યોગની સિદ્ધિથી અંતરઆત્મામાં પરમાત્માનો પ્રકાશ થઈ જાય છે અથવા
વિવિશેષાદ્રાવર્તિત ફરતHT-JUતિ' (યો. ભાપ્ય ૧/ર૩) આ પ્રમાણથી પરમાત્મા ઉપાસક (ભક્ત) પર અનુગ્રહ કરે છે અને સમાધિનું ફળ શીઘ પ્રાપ્ત થઈ જાય છે. ભાવાર્થ – (૧) આ સૂત્રમાં તત્ સર્વનામનો બે વાર પાઠ કર્યો છે અને તે તત્ પદ પ્રવિં=કારનો પરામર્શ કરે છે. માટે સૂત્રનો અર્થ છે – પરમેશ્વરની ઉપાસના માટે
યોગદર્શન
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મરૂનો જપ કરવો જોઈએ અને તેના જ અર્થની ભાવના (ચિંતન) કરવું જોઈએ. આ જપ કરવાનું ફળ, વ્યાસ-ભાષ્યમાં ચિત્તનું એકાગ્ર થવું બતાવ્યું છે અને પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે. માટે જે મૂર્તિપૂજક ઉપાસના નામથી મૂર્તિ આદિનો આશ્રય કરવો, એટલા માટે જરૂરી બતાવે છે એનાથી મન એકાગ્ર થઈ જાય છે તે તેમની મિથ્યા ધારણા છે. સીમિત બાહ્ય વસ્તુમાં મન કદાપિ એકાગ્ર નથી થઈ શકતું. (૨) ગોંકાર ઉપાસનાનું વિસ્તૃત વર્ણન માવ્યોપનિષદ્ર માં દષ્ટવ્ય છે. જેમાં કારનું મહત્ત્વ બતાવતાં લખ્યું છે કે – ओमित्येतदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानं भूतं भवद् भविष्यदिति सर्वमोङकार एव ।।
અર્થાતુ કારથી વાચ્ય એક અદ્વિતીય બ્રહ્માક્ષર = અવિનાશી તથા વ્યાપક સત્તા છે અને એ આ બધા પ્રત્યક્ષ દશ્ય જગત તે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે તથા તે બ્રહ્મ ભૂત આદિ ત્રણે કાળોમાં એકરસ થઈને સંયુક્ત રહે છે. (૩) પ્રશ્નોપનિષદમાં મૌકારના જપનું વિધાન તથા તેનું ફળ બતાવતાં લખ્યું છે કે – (5) મારHfમધ્યથીત (ख) यथा पादोदरस्त्वचा विनिर्मुच्यत एवं ह वै स पाप्मना विनिर्मुक्त : स સામમિનીયો (પ્રશ્નો, પ્રશ્નો
અર્થાત્ કારનો જપ કરવાથી ઉપાસક અવિદ્યા આદિ લેશોથી એવી રીતે મુક્ત થાય છે, જેમ સાપ પોતાની કાંચળીથી મુક્ત થઈ જાય છે. (૪) જપના ભેદ - વિધિજ્ઞાર્ન યજ્ઞો વિશિષ્ટો રમfછેઃ
૩પાંશુ વાછત!સાદો મનસ: કૃતઃ || (અનુ - ૨/૮૬) અર્થાત - અગ્નિહોત્ર કરતાં જપ કરવો દશ ગણું વધારે ફળ આપે છે. પરંતુ બોલીને જપ કરવાથી પશુના= જે બીજાને સંભળાય નહીં, અને હોઠ હાલતા રહે, એવા જપ સો ગણા શ્રેષ્ઠ છે હોય છે. મનુસ્મૃતિમાં કહેલા આ જપના પ્રકારથી સ્પષ્ટ છે કે પરમેશ્વરની ઉપાસના વાક ઈદ્રિયના વ્યાપારથી શૂન્ય માનસિક ઘણા જ શાન્ત થઈને અને અંતર્મુખ થઈને કરવી જોઈએ. પરંતુ આજના ઉપાસકની દશા જ વિપરીત થતી જાય છે. પ્રથમ તો તેઓ કારના જપના સ્થાને બીજાંજ નામોનું ઉચ્ચારણ કરે છે, અને તે પણ ધ્વનિપ્રસારણ (એમ્પ્લીફાયર) યંત્ર લગાવીને. શું આ વિપરીત રીવાળા પથિક સાચા ઉપાસક બની શકે છે? (૫) જપનું સ્થાન - અપાં નિયતો સૈત્યિ વિધHTસ્થિતઃ |
સાવિત્રી પ્યાયીત ત્વીર સહિતઃ || (H1-૨/૭૪) અર્થાત્ - જંગલમાં અર્થાત્ એકાન્ત સ્થાનમાં જઈ સાવધાન થઈને જળની નજીક બેસીને નિત્યકર્મને કરતાં સાવિત્રી અર્થાત્ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ અર્થજ્ઞાન તથા તદ્ અનુસાર પોતાની ચાલચલગત કરે, પરંતુ એ મનમાં કરવું ઉત્તમ છે.
(સ.પ્ર. તૃતીય સમુલ્લાસ) સમાધિ પાદ
૮૩
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ - (૧) સ્વાધ્યાય શબ્દનો અર્થ યોગ-ભાગ્યમાં આ પ્રકારે સ્પષ્ટ કર્યો છે – પ્રણવ આદિ પવિત્રકારક મંત્રોનો જપ તથા મોક્ષ જણાવવાવાળાં શાનોનાં અધ્યયનને
સ્વાધ્યાય' કહે છે. (૨) આ પ્રણવ જપનું ફળ સૂત્રકારે (૧/૨૯)માં વિઘ્નોનો નાશ તથા પરમાત્મસાક્ષાત્કાર બતાવ્યો છે. હવે - આ પ્રણવનો જપ કરનાર યોગીને શું (ફળ) મળે છે?
तत: प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥२९॥ સૂત્રાર્થ - પછી તેનાથી ઉપાસકોને આ ફળ પણ મળે છે... (તત પ્ર) અર્થાત્ તે અંતર્યામી પરમાત્માની પ્રાપ્તિ તથા (અંતરાયો) તેના અવિદ્યા આદિ ક્લેશો તથા રોગરૂપ વિનોનો નાશ થઈ જાય છે.
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - જે (યોગનાં) વ્યાધિ આદિ મંતરાય = વિપ્ન છે, તે શ્વપ્રણિધાન = ભક્તિ વિશેપ (પ્રણવ જપ આદિ)થી અથવા બધી ક્રિયાઓને ઈશ્વર અર્પણ કરીને અને તેના ફળની ઈચ્છાના ત્યાગથી નથી થતાં અને ઈશ્વર-પ્રણિધાન કરનાર યોગીને વપર્શન = પોતાના આત્મા (જીવાત્મા)ના સ્વરૂપનું અથવા પરમેશ્વરના સ્વરૂપનું જ્ઞાન પણ થઈ જાય છે. જેમ પુરુષ= પૂર્ણ ઈશ્વર શુદ્ધ = અવિદ્યા આદિ દોષ રહિત હોવાથી સદા પવિત્ર, પ્રસન: = પાપાચરણ આદિનો સર્વથા અભાવ હોવાથી સદા નિર્મળ શેવન = અસહાય (સૃષ્ટિ આદિની રચનામાં કોઈ પણ બીજાની અપેક્ષા ન રાખનાર) અનુપમ : = નિર્વિકાર અથવા જાતિ - આયુ - ભોગ આદિ રૂપ ઉપસર્ગ = સંપર્કથી રહિત છે. એવા જે આ જીવાત્મા) બુદ્ધિ (વુદ્ધિતિ જ્ઞાનેન્દ્રિયાપુપતક્ષા) થી થનારા જ્ઞાનના પ્રતિસંવેરી = અનુભવ કરનારા છે. પુરુષ : શરીરમાં શયન કરનારા છે, તે પોતાના સ્વરૂપનો સમ્યક્ બોધ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - આ સૂત્રમાં મોંકાર-જપ (પરમેશ્વરની ઉપાસના)ના બે લાભ બતાવ્યા છે. (૧) અંતર આત્માનો સાક્ષાત્કાર (૨) વિપ્નોનો નાશ.
સૂત્રમાં પ્રત્યે વેતનધામઃ' શબ્દપઠિત છે. જેનો અર્થ છે આપણી અંદર બેઠેલો ચેતન આત્મા. તેનાથી આત્મા અને પરમાત્મા બન્નેનું ગ્રહણ થાય છે. પરંતુ અહીંયા પ્રસંગ અનુસાર અંતર્યામી પરમાત્માનું ગ્રહણ જ સંગત થાય છે. કેમ કે આ સૂત્રમાં ગોકારના જપનું ફળ બતાવવામાં આવ્યું છે. કારનો જપ તથા તદર્થ-ભાવના કરવાથી ‘ગોરૂમ નો જ સાક્ષાત્કાર થવો જોઈએ અને કેમ કે પરમેશ્વરના સાક્ષાત્કારને માટે પરમેશ્વરની જેમ આત્માને પણ શુદ્ધ થવું જોઈએ. એટલા માટે જીવાત્મા પણ જપ-કરતાં કરતાં શુદ્ધ થઈ જાય છે. એ જ તેનું પોતાનું સ્વરૂપ જાણવાનું છે અને વ્યાસ-ભાગ્યનો પણ આજ અભિપ્રાય છે કે ઈશ્વર-પ્રણિધાનથી વપર્શનHTT= જીવાત્માના સ્વરૂપનો પણ બોધ થઈ જાય છે. અહીં “ શબ્દ સમુચ્ચયાર્થક છે. જેનાથી પરમાત્મા તથા જીવાત્મા બંનેનાં સ્વરૂપનું જ્ઞાન અભિપ્રેત છે. ८४
યોગદર્શન
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સૂત્રમાં આત્મ-તત્ત્વનો બોધ એ જે ફળ કહ્યું છે, તે યોગીની અંતિમ દશા છે. તેનાથી પ્રથમ જીવાત્માનો ચિત્ત આદિ (પ્રકૃતિજન્ય)થી પણ સંપર્ક બની રહે છે. એટલા માટે જયાં સુધી જીવાત્માની સાથે પ્રકૃતિનો સંપર્ક છે, ત્યાં સુધી જીવાત્મા શુદ્ધ, કેવલ તથા નિર્વિકાર નથી થઈ શકતો. આ અંતિમ દશામાં પહોંચીને જ જીવાત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણી શકે છે. માટે પરમાત્મસાક્ષાત્કારની દશા તથા જીવાત્માની સ્વરૂપ સ્થિતિને પૃથ-પૃથકુ કહેવું પણ અજ્ઞાનમૂલક છે. અને વિનોનો નાશ બીજું ફળ બતાવ્યું છે. એ વિનો યોગના પ્રથમ સ્તરથી લઈને યોગની અંતિમ દશા સુધી બાધક બનતાં રહે છે. જો કે તે વિઘ્નો યોગાભ્યાસીને માટે ઉત્તરોઉત્તર અલ્પમાત્રામાં જ રહી જાય છે, પરંતુ તેમનો સંપૂર્ણ અભાવ પરમાત્મસાક્ષાત્કાર થવાથી જ થાય છે. માટે સૂત્રમાં બન્ને ફળોનું કથન એક સાથે કર્યું છે. આ વિશ્નોનું સ્વરૂપ સ્વયં સૂત્રકારે આગળનાં સૂત્ર (૧/૩૦)માં સ્પષ્ટ કર્યું છે. મારા નોંધ - આત્મા પરમાત્માના ભેદ તથા અંતર્યામી પરમાત્મામાં પ્રમાણ – આત્માન તિષ્ઠનાત્મનોગતરોયમાત્મા ન વે યાત્મા શરીરમ્ (બૃહદારણ્યક.) હવે - ચિત્તને વિક્ષિપ્ત કરનારાં (યોગનાં) વિનો કયાં છે? અને તે કેટલા છે? व्याधिस्त्यानसंशयप्रमादालस्याविरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तराया : ॥३०॥ સૂત્રાર્થ - “એ વિપ્નો નવ પ્રકારનાં છે. (વ્યાધિએક વ્યાધિ અર્થાત ધાતુઓની વિષમતાથી જ્વર (તાવ) આદિથી પીડા થવી, બીજું (ાન) અર્થાત્ સત્ય કર્મોમાં અપ્રીતિ, ત્રીજું સંશય) અર્થાત્ જે પદાર્થનો નિશ્ચય કરવાનું ઇચ્છે તેનું યથાવત્ જ્ઞાન ન હોવું થવું), ચોથું પ્રHC) અર્થાત્ સમાધિ સાધનોના ગ્રહણમાં પ્રીતિ તથા તેમનો વિચાર યથાવત્ ન થવો (હોવો), પાંચમુ માતચ) અર્થાત્ શરીર તથા મનમાં આરામની ઈચ્છાથી પુરુષાર્થ છોડી દેવો, છઠું (વિરતિઅર્થાત વિષય-સેવનમાં તૃષ્ણા હોવી, સાતમું પ્રતિદ્દન) અર્થાત્ ઊલટા જ્ઞાનનું હોવું જેમ કે જડમાં ચેતન અને ચેતનમાં જડ બુદ્ધિ કરવી તથા ઈશ્વરમાં અનીશ્વર અને અનીશ્વરમાં ઈશ્વર કરીને પૂજા કરવી, આઠમું (47૦ધપૂમિ7) અર્થાત્ સમાધિની પ્રાપ્તિ ન થવી અને નવમું (નવરિથ7) અર્થાત સમાધિની પ્રાપ્તિ થવા છતાં પણ તેમાં ચિત્ત સ્થિર ન થવું. આ બધાં ચિત્તની સમાધિ થવામાં વિક્ષેપ અર્થાત્ ઉપાસના યોગનાં શત્રુ છે” (8. ભૂ. ઉપાસના). ભાપ્ય અનુવાદ – એ નવ અન્તરાય = યોગનાં વિદ્ગ (વ્યાધિ આદિ) ચિત્તને વિક્ષિપ્ત કરનારાં છે. એ (વિપ્નો) ચિત્તવૃત્તિઓની સાથે જ હોય છે. એ વિઘ્નોનો અભાવ થતાં પૂર્વોક્ત ચિત્તની વૃત્તિઓ (પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ) નથી થતી. તે વિદ્ગોમાં વ્યાધિ = વાત, પિત્ત, કફરૂપ ધાતુઓની વિષમતા (અસમાનતા) (ખાધા સમાધિ પાદ
૮૫
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીધેલા આહારના) રસની વિષમતા અને ઈદ્રિયોની વિષમતાનું નામ વ્યાધિ=રોગ છે.
સ્થાનમ-ચિત્તની અકર્મણ્યતા (શ્રેષ્ઠ કાર્યોમાં મન ન પરોવવું) સ્વાન વિષ્મ છે. સંશય એવું જ્ઞાન જે સમયોટિપ્પન = બંને કિનારાને સ્પર્શનારું બે વિરુદ્ધ માર્ગો તરફ જનારું દ્વિધા (અવઢવ) પેદા કરનારું છે, એ આવું હોઈ શકે છે કે નહીં, આ પ્રકારનાં જ્ઞાનને સંશય કહે છે. પ્રત્ : = સમાધિના સાધનોને ન કરવાં પ્રમાદ વિઘ્ન છે. મનસ્થ= શરીર અને ચિત્ત ના (તમઃ પ્રધાન થતાં) જે ભારેપણું થવાથી (યોગ સાધનામાં) પ્રવૃત્ત ન થવું, તે આળસ-વિઘ્ન છે. અવિરતિ = ચિત્તની (રૂપ, રસ આદિ) વિષયોની સંપ્રયોગરૂપ જે ઈચ્છા છે તે અવિરતિષવિરક્તિનો અભાવ છે. પ્રતિદ્ર્શન વિપરીત અથવા મિથ્યાજ્ઞાનને ભ્રાન્તિદર્શન કહે છે. મનષ્પમિત્રમસમાધિની ભૂમિ દશાને પ્રાપ્ત ન કરવી. મનવથિતત્ત્વમન્સમાધિની પ્રાપ્ત ભૂમિ (દશા)માં ચિત્તનું ન લાગવું. કેમ કે સમાધિની સિદ્ધિ થતાં તો ચિત્ત સ્થિત થવું જોઈએ. એ નવ ચિત્તનાં વિક્ષેપ યોનના : = યોગનાં મળ (દોષ) થોડાપ્રતિપક્ષી : = યોગનાં શત્રુ અને વળતરવા = યોગનાં વિઘ્નો કહેવાય છે. ભાવાર્થ - ચિત્તને વિક્ષિપ્ત કરનારાં કયાં કયાં વિનો=કારણો હોઈ શકે છે. તે બધાંનું દિગ્દર્શન સૂત્રમાં કરાવ્યું છે. એ બધાં જ યોગાભ્યાસીના માર્ગમાં પ્રબળ બાધક બનતાં રહે છે. એ બધાં જ વિશ્નો એક સાથે આવે છે, એવી વાત નથી. પ્રત્યુત યોગાભ્યાસીના માર્ગમાં વિભિન્ન સ્તરોમાં એ વિનો આવી શકે છે. માટે યોગાભ્યાસીએ તેમનાથી સદા જાગૃત રહેવું જોઈએ. એ નવ વિનો આ પ્રકારે છે. - (૧) વ્યાધિ-વ્યાસ-ભાપ્ય અનુસાર તેની ઉત્પત્તિ ત્રણ કારણોથી થાય છે. ધાતુ-શરીરસ્થ રસથી લઈને વીર્ય પર્યત ધાતુઓમાં અથવા વાત, પિત્ત તથા કફમાં વિષમતા= વિકાર આવી જવાથી, રસ = અભક્ષ્ય, વિપરીત આહાર યા મિથ્યા આહાર કરવાથી (કમ કે જે કંઈ આપણે ખાઈએ છીએ, તેનો જ રસ બને છે) તથા કરણ=ઈદ્રિયોમાં વિષમતા=વિકાર આવવાથી વ્યાધિ=શારીરિક રોગોની ઉત્પત્તિ થાય છે અને એ રોગો યોગમાં વિઘ્ન છે. (૨) સ્વાન- તેનો અર્થ છે ચિત્તની અકર્મણ્યતા. અર્થાત તમોગુણની અધિકતાના કારણે ભારેપણું બની રહે છે. અને તેનાથી સત્યકર્મોમાં પ્રીતિ નથી રહેતી. (૩) સંશય - યોગાભ્યાસીને યોગનું ફળ તરત તો મળતું નથી. યોગફળ તો નિરંતર દીર્ઘકાળના અભ્યાસની પછી પ્રાપ્ત થવા લાગે છે. તેટલા સમય સુધી બૈર્ય તથા શ્રદ્ધા આદિ ગુણોને બનાવી રાખવું પરમ આવશ્યક છે. પરંતુ ફળ પ્રાપ્તિ પહેલાં જ સંદેહ પેદા થઈ જાય – કે આનું ફળ મળશે કે નહીં, હું આ કાર્યને કરી શકીશ કે નહીં? એ સંદેહ ચિત્તને વિક્ષિપ્ત કરી દે છે. કેમ કે એવી કહેવત પ્રસિદ્ધ છે - દ્વિવિધા રોનો गये माया मिली न राम । (૪) પ્રમાદ -યોગનાં સાધનોની ઉપેક્ષા કરવી અને તેમનું વિધિવત્ અનુષ્ઠાન ન કરવું. (૫) આલસ્ય (આળસ) યોગ સાધનોનાં અનુષ્ઠાનનું સામર્થ્ય હોવા છતાં પણ તમોગુણ
યોગદર્શન
૮૬
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિના પ્રભાવથી શરીર તથા મનમાં ભારેપણું થવાથી યોગસાધનોમાં પ્રવૃત્ત ન થવું. (૬) અવિરતિ - સાંસારિક વિષયો પ્રત્યે રુચિ બની રહેવી. જેથી તૃષ્ણા આદિ દોપોના કારણે વિરતિ-વૈરાગ્યનો અભાવ થઈ જાય છે. તેનાથી યોગસાધનો પ્રત્યે પ્રીતિ નથી રહેતી. (૭) બ્રાન્તિદર્શન -મિથ્યાજ્ઞાનનું હોવું, જે એક ક્લિષ્ટ વૃત્તિ માનવામાં આવેલ છે. તેના કારણે ગુરુ ઉપદિષ્ટ અથવા શાસ્ત્રોમાં કહેલી બાબતોને ખોટી સમજવાથી યોગની પ્રત્યે અશ્રદ્ધા પેદા થઈ જાય છે. યોગાભ્યાસનો આ બધાંથી પ્રબળ શત્રુ છે. (૮) અલબ્ધભૂમિકત્વ-સમાધિની ઉત્કૃષ્ટદશા બહુ સમયના અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. તેના પહેલાં નિરાશા ઉત્પન્ન થવી. આ પ્રકારે સમાધિ દશાથી પહેલાં પણ અનેક સફળતાઓ હોય છે, તેમની પ્રાપ્તિ ન થતાં જોતાં) યોગ માર્ગને છોડી દે તો પણ વિઘ્ન
(૯) અનવસ્થિતત્વ - અથવા યોગમાં કેટલીક સફળતા મળતાં, પોતાના કર્તવ્યને પૂર્ણ સમજીનેયોગ-માર્ગનો અભ્યાસ છોડી દેવો અથવા પૂર્ણ સફળતાનથવાથી યોગ-સાધનામાં ચિત્તનું ન લાગવું વિઘ્ન છે. કેમ કે તેને માટે જ યોગદર્શન (૧|૧૪)માં દઢ ભૂમિ કરવાને માટે દીર્ઘકાળ સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક યોગાભ્યાસ કરવાનું વિધાન છે. ૩Oા दुःखदौर्मनस्याङगमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहभुवः॥३॥ સૂત્રાર્થ - હવે તેમનું ભવ્યાધિ આદિ વિઘ્નોનું) ફળ લખીએ છીએ. દુઃરવો.) અર્થાત્ દુઃખની પ્રાપ્તિ, મનનું દુષ્ટ થવું, શરીરના અવયવોનુ કંપન, શ્વાસ અને પ્રશ્વાસના અત્યંત વેગથી ચાલવામાં અનેક પ્રકારના લેશોનું હોવું, કે જે ચિત્તને વિક્ષિપ્ત કરી દે છે. આ બધા લેશો અશાન્ત ચિત્તવાળાઓને પ્રાપ્ત થાય છે. શાન્ત ચિત્તવાળાઓને નહીં.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – [૩] આધ્યાત્મિક, આધિભૌતિક, અને આધિદૈવિક ભેદથી દુઃખ ત્રણ પ્રકારનાં છે. જેનાથી પીડિત થઈને પ્રાણી તેના નાશને માટે પ્રયત્ન કરે છે. તે દુઃખ હોય છે તૌર્મનસ્થ) ઇચ્છા પૂર્ણ ન થવાથી ચિત્તનું ક્ષુબ્ધ થવું દૌર્મનસ્યછે. (એજનયત્વ) જે અંગોને કંપિત કરે છે. તે અંગમેજયત્વ છે. શ્વાસ) જે પ્રિVT) બાહ્ય વાયુને માવતિ પીવો અંદર લેવો, તે શ્વાસ છે. (પ્રક્વલ) જે કોઠાનો વાયુ=ઉદરસ્થ વાયુને બહાર કાઢવો છે તે પ્રશ્વાસ છે. આ દુ:ખ આદિ વિક્ષેપમુવ: = વિક્ષેપોની સાથે ઉત્પન્ન થાય છે. માટે વિક્ષિપ્ત ચિત્તવાળા પુરુષોને જ એ થાય છે અને જે સમાદિતત્ત=એકાગ્ર ચિત્તવાળા યોગીઓ છે, તેમને તે ઉત્પન્ન નથી થતાં. ભાવાર્થ - આ સૂત્રમાં વ્યાધિ આંદિ નવ વિઘ્નોની સાથે ઉત્પન્ન થવાના કારણે દુઃખ આદિને વિક્ષેપ પૂ= વિઘ્નોના સાથી કહ્યાં છે. આ દુઃખ આદિને પૂર્વસૂત્રોક્ત વિદ્ગોનું ફળ કહેવું જોઈએ. કેમ કે તેમની ઉત્પત્તિનું કારણ તે વ્યાધિ આદિ વિહ્નો જ છે. અને જેનું
સમાધિ પાદ
' ૮૭
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત વિક્ષિપ્ત છે, તેને આ દુઃખ આદિ બાધાઓ વધુ સતાવે છે, પરંતુ જેનું ચિત્ત એકાગ્ર થઈ ગયું છે તેને નથી સતાવતાં. માટે એ બાધાઓને પણ યોગાભ્યાસીએ અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા દૂર કરવી જોઈએ. એ ઉપ-વિક્નોને વ્યાસ-ભાગ્યમાં આ પ્રકારે સમજાવ્યાં છે – (૧) દુઃખ - જેનાથી પીડિત થઈ પ્રાણી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તે પ્રતિકૂળ અનુભૂતિ દુઃખ કહેવાય છે. પ્રાણીઓનાં સમસ્ત દુ:ખોને ત્રણ ભાગોમાં વિભક્તકરવામાં આવ્યા છે. - (૧) આધ્યાત્મિક-જે શરીરથી સંબંધ રાખે છે. તેની અંતર્ગત શારીરિક જ્વર આદિ રોગ તથા માનસિક રાગ-દ્વપ આદિથી થનારાં દુઃખ આવે છે. (૨) આધિભૌતિક --જે શત્રુઓ, સિંહ, વાઘ, સાપ તથા મચ્છર આદિ થી દુઃખ પ્રાપ્ત થાય છે તેને ભૂત-પ્રાણીસમૂહથી પ્રાપ્ત થવાના કારણે આધિભૌતિક કહે છે. (૩) આધિદૈવિક – જે દેવ અર્થાત્ મન તથા ઈદ્રિયોની અશાન્તિથી તેમ જ પ્રાકૃતિક આફતોથી=અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિઠંડી, તથા અતિગરમી અને ભૂકંપ આદિથી પ્રાપ્ત થાય છે. (૨) દૌર્મનસ્ય - ઈચ્છા પૂરી ન થવાથી અથવા તેમાં કોઈ બાધા આવી જવાથી મનમાં જે ક્ષોભ (ઉદ્વિગ્નતા) ઉત્પન્ન થાય છે, તેને દૌર્મનસ્ય કહે છે. એ વિઘ્નના ઉપસ્થિત થતાં યોગાભ્યાસ પ્રત્યે પ્રવૃત્તિ જ નથી થઈ શકતી. પરંતુ એકાગ્ર ચિત્તવાળા યોગીને એ વિઘ્ન વિક્ષિપ્ત નથી કરતું. (૩) અંગમેજયત્વ - શરીરના અંગોનું કંપન =હાલવું, ડોલવું. એ કંપન ભલે ગમે તે રોગના કારણે હોય, અથવા આસનની સિદ્ધિ ન થવાથી હોય, એ યોગાનુષ્ઠાનમાં બાધક થાય છે. એટલા માટે આસનના અભ્યાસ દ્વારા નિચેષ્ટ બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. અને કંપન રોગ હોય તો દવા આદિથી દૂર કરવો જોઈએ. (૪-૫) શ્વાસ-પ્રશ્વાસ – નાસિકા-છિદ્રોથી બહારના વાયુને અંદર લેવો શ્વાસ અને અંદરના વાયુને નાસિકા-છિદ્રોથી બહાર કાઢવો “પ્રશ્વાસ' કહેવાય છે. જો કે શ્વાસ-પ્રશ્વાસની ગતિ સ્વાભાવિક હોય છે. પરંતુ દમ આદિ રોગોના કારણે, અત્યંત વેગથી આવવું જવું યોગાભ્યાસમાં બાધક થાય છે (બને છે) કેમ કે એવી દશામાં શ્વાસ-પ્રશ્વાસ સાધકની ઈચ્છાની વિરુદ્ધ થઈ જાય છે. અને જયારે પ્રાણાયામનો અભ્યાસ કરવા લાગે છે, તો તે વખતે એ ઉપવિપ્ન બાધક બની જાય છે. ૩૧ હવે-સમાધિના શત્રુ આ વિક્ષેપોનો તે અભ્યાસ અને વૈરાગ્ય નામના ઉપાયોથી નિરોધ કરવો જોઈએ. તેમાંથી અભ્યાસના વિપયનો ઉપસંહાર કરતાં સૂત્રકાર આમ કહે છે -
__ तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः ॥३२॥ સૂત્રાર્થ - (તપ્રતિષેધા.) જે કેવળ એક અદ્વિતીય બ્રહ્મ છે, તેમાં જ પ્રેમ તથા સર્વદા તેમની જ આજ્ઞા પાલનમાં પુરુષાર્થ કરવો, તે જ એક તે વિઘ્નોના નાશ કરવાનું વજરૂપ શસ્ત્ર છે, બીજું કોઈ નથી. એટલા માટે બધા મનુષ્યોએ સારી રીતે પ્રેમભાવથી પરમેશ્વરના
૮૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાસના યોગમાં નિત્ય પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી તે બધાં જ વિનો દૂર થઈ જાય.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ- (તપ્રતિષેધાર્થન) તે વ્યાધિ આદિ ચિત્તના વિક્ષેપોને હટાવવા માટે એક તત્ત્વ એક (અદ્વિતીય) બ્રહ્મતત્ત્વ જ મારૂંવનધ્યેય વિષય છે, જેનું તે ચિત્ત તે આલંબનનો=ઈશ્વર ચિંતનનો અભ્યાસ કરે.
[ક્ષણિક ચિત્તવાદનું પ્રત્યાખ્યાન જેના મતમાં પ્રત્યર્થનિયત= પ્રત્યેક પદાર્થને માટે ચિત્ત પૃથક પૃથક્ નિયત છે નક્કી છે). પ્રત્યયાત્ર= પ્રતીતિમાત્ર તેમ જ ક્ષણ કેવળ એક ક્ષણ સુધી રહેનારું છે, તેનામતમાં બધાંચિત્ત એકાગ્ર છે અને વિક્ષિપ્ત ચિત્ત હોઈ જ નથી શકતું. (અર્થાત્ તેમના મતને માનતાં ચિત્તની વિક્ષિપ્ત જ નથી બની શકતી અને તેમને પછી સમાધિ તથા એકાગ્રતાની કાંઈ આવશ્યકતા નથી.)
- જો એમ કહેવામાં આવે કે ચિત્તને બધી બાજુથી પ્રત્યાત્વિક અલગ હટાવીને કોઈ પણ એક પદાર્થમાં સમાહિત કરાય છે, ત્યારે ચિત્ત એકાગ્ર થાય છે. પરંતુ એ ચિત્ત પ્રત્યર્થનિયત પ્રત્યેક પદાર્થને માટે અલગ અલગ નિયત (નક્કી) છે, એમ નથી કહી શકાતું.
અને જે (ક્ષણિકવાદી) સશપ્રત્યપ્રવારે= સદશ પ્રતીતિના પ્રવાહથી ચિત્તને એકાગ્ર માને છે. (અર્થાત્ પ્રથમ વસ્તુનું નિયત ચિત્તે લાલ રંગની વસ્તુને જોઈ, ફરીથી ત્યાર પછી બીજી વસ્તુનું નિયત ચિત્તમાં પૂર્વલાલ રંગની વસ્તુની પ્રતીતિનો પ્રવાહ આવી ગયો) તેનાથી બીજી વસ્તુનું ચિત્ત એકાગ્ર થઈ ગયું. (તેમાં દો૫) જો (એ એકાગ્રતા) પ્રવાહચિત્તનો ધર્મ છે, તો પ્રવાહચિત્તનું ક્ષણિક હોવાથી (પહેલાંનો અને પાછળનું પ્રવાહચિત્ત) એક નથી બની શકતું, અને જો પ્રતીતિના પ્રવાહના એક ભાગનો જ ધર્મ (એકાગ્રતા) માની લીધો છે, ત્યારે તો તે ભલે સદશ પ્રતીતિનું પ્રવાહી હોય અથવા વિસદશ પ્રતીતિનું, પ્રત્યેકે પદાર્થમાં અલગ-અલગ નિયત હોવાથી ચિત્ત એકાગ્ર જ છે, એટલા માટે વિક્ષિપ્ત ચિત્તનું થવું સિદ્ધ નથી થઈ શકતું.
ફલત ચિત્ત એક હોવા છતાં અનેક વસ્તુઓમાં રહેનારું એક નિયત=અક્ષણિક ચિત્ત છે.
અને જો (ક્ષણિકવાદીનો એ મત હોય કે) એક ચિત્તથી મન-વત: = અસંબદ્ધ ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં જ્ઞાન થઈ જાય છે, તો તેમાં દોષ એ છે કે (૧) બીજાં ચિત્તમાં જોયેલા પદાર્થ)નું બીજું ચિત્ત કેવી રીતે સ્મરણ કરી શકે છે? અને ક્ષણિકવાદમાં એ પણ દોષ છે કે બીજાં ચિત્ત દ્વારા અર્જિત (ભેગું થયેલું) શ=કર્મ તથા સંસ્કારોનું ફળભોગ કરનારું બીજું ચિત્ત કેવી રીતે હોઈ શકે છે? અને (જો ક્ષણિકવાદી) કોઈ પણ પ્રકારે આ દોષનું સમાધાન કરવાનો પ્રયત્ન પણ કરે, તો તે એક ગોમય-પાયજીવ ન્યાયની તુલ્ય નિંદાનું કારણ થઈ જાય છે.
અને (૨) (ક્ષણિકવાદીના મતમાં બીજી એક અસંગતિ જુઓ) પોતાના
સમાધિ પાદ
८८
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનો અનુભવ પણ મપર્વ= મિથ્યા થઈ જાય છે. (પ્રત્યેક પદાર્થમાં) પૃથ-પૃથફ ચિત્ત હોવાથી થમ્ = કઈ રીતે ? (જો કોઈ એવો પ્રશ્ન કરે, તો તેનો ઉત્તર એ છે) કે જે પદાર્થને મેં જોયો હતો, તેને હું અડકું છું અને જેને હું અડકયો હતો, તેને હું જોઉં છું.' આ પ્રકારની પ્રત્યભિજ્ઞા, જ્ઞાનના સાધનભૂત ચિત્તની ભિન્ન-ભિન્ન હોવાથી પર પ્રત્યાયની = જ્ઞાતા (જીવાત્મા)માં અમે=એકત્વ=અભિન્નરૂપથી વર્તમાન રહે છે. (પ્રત્યવિષયો)=એક જ જ્ઞાનનો વિષય બનનારી એક જ ચિત્તથી અનુભૂયમાન (અનુભૂતિ) થનારી આ માત્મીક એકરૂપથી થનારી પ્રત્યભિજ્ઞાનું (બfમતિ પ્રત્યય:) ‘અદમ્ (હું) શબ્દથી જાણવા યોગ્ય સ્વાનુભૂતિ, અર્થાત્ મેં જોયું, અથવા હું પૂર્વદષ્ટ પદાર્થને અડકયો, આ પ્રકારની પ્રતીતિ અત્યંત ભિન્ન ક્ષણિક ચિત્તમાં કેવી રીતે સંભવ છે? અને કેવી રીતે અત્યંત ભિન્ન ચિત્તોમાં વિદ્યમાન (દેખાતી) એક સામાન્ય પ્રત્યયી=જ્ઞાતા (આત્મા)ને આશ્રય બનાવશે?
અને (૩) જો ક્ષણિકવાદી આ ‘અદY “હું” શબ્દથી થનારી પ્રત્યભિજ્ઞાને જ માનવાનો જ ઈન્કાર કરે તો તેનો ઉત્તર આપીએ છીએ. (વાનુમત્ર પ્રારવીયામે ભાતિ પ્રત્યય ) એ અભિન્નરૂપ અનુભૂતિ (પ્રત્યભિજ્ઞા) (પ્રત્યેક મનુષ્યને પોતાના) અનુભવથી ગ્રાહ્ય છે=પ્રત્યક્ષ અનુભૂતિ છે અને પ્રત્યક્ષ પ્રમાણનું મહત્ત્વ બીજા કોઈ પણ પ્રમાણથી દબાવાયaખંડિત નથી કરી શકાતું. (કેમ કે) પ્રત્યક્ષથી ભિન્ન પ્રમાણ તો પ્રત્યક્ષ પ્રમાણના બળથી જ પ્રમાણરૂપ વ્યવહારને પ્રાપ્ત કરે છે. તેનાથી સિદ્ધ થાય છે કે ચિત્ત એક છે, તે અનેક પદાર્થોને જ્ઞાન કરાવવા માટે અવસ્થિત-(કેવલ્ય પ્રાપ્તિ સુધી) સ્થિત રહેનારું છે. ભાવાર્થ- (૧) યોગ દર્શનમાં ઈશ્વર, જીવ અને પ્રકૃતિ ત્રણ અનાદિ તત્ત્વોને માન્યાં છે. અને મુમુક્ષુ જીવાત્માને વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવાને માટે પ્રકૃતિ અથવા પ્રકૃતિના કાર્યોથી પૃથફ થવાનો ઉપદેશ આપ્યો છે. જીવાત્માનું પ્રકૃતિના બંધનમાંથી છૂટીને આત્મા-પરમાત્માના સ્વરૂપને જાણવું જ તે કૈવલ્ય કહેવાય છે. માટે આ સૂત્રમાં એક તત્ત્વ' પદનો અર્થ ઈશ્વર જ છે. જીવાત્મા પ્રકૃતિથી પૃથક્ થઈને બીજા કોનું ધ્યાન કરી શકે છે ? અને સૂત્રમાં ‘અભ્યાસ' પદનો અભિપ્રાય પ્રણવ આદિનો જપ કરવો, તઅનુસાર અર્થ-ચિંતન કરવું અને પ્રણિધાન=સમસ્ત ક્રિયાઓ અને તેમનાં ફળોને ઈશ્વર અપર્ણ કરવું આદિ છે. આ એક તત્ત્વ-બ્રહ્મની ઉપાસના તથા તેમની આજ્ઞાનું પાલન કરવાથી વ્યાધિ આદિ વિનો તેમ જ તેમની સાથે થનારાં દુઃખ આદિ ઉપવિપ્નોની નિવૃત્તિ થઈ જાય છે. અથવા હોવા છતાં પણ ઈશ્વર-પ્રણિધાન કરનારા યોગીને આ વિઘ્નો વિક્ષિપ્ત નથી કરી શકતાં. (૨) ચિત્તના ક્ષણિકવાદનું ખંડન-(બૌદ્ધમતવાદીનું) દાર્શનિક જગતમાં એક માન્યતા એ છે કે આ ચિત્ત દર ક્ષણે બદલાતું રહે છે. આ ક્ષણિકવાદમાં એક ક્ષણમાં ચિત્તમાં જે વૃત્તિ રહે છે તેમાં બીજી વૃત્તિનું ઉત્પન્ન થવું સંભવ જ નથી. માટે આ પક્ષમાં ચિત્તની
યોગદર્શન
૯૦
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃત્તિઓના નિરોધને યોગ માનવાની માન્યતા વ્યર્થ થઈ જાય છે, કેમ કે એક સમય (વખતે)માં ચિત્તમાં અનેક વૃત્તિઓ નથી રહી શકતી, વૃજ્યન્તર થતાં જ બીજું ચિત્ત થઈ જાય છે. તેનાં ફળ સ્વરૂપ ચિત્તમાં એક વૃત્તિનો જ સમાવેશ થવાથી ચિત્ત એકાગ્ર જ રહે છે. માટે ક્ષણિકવાદમાં આ એકાગ્ર કરવાનો ઉપદેશ આપનારું યોગશાસ્ત્ર ચિત્તની વિક્ષિપ્ત દશા ન હોવાથી નિરર્થક છે. ક્ષણિકવાદની માન્યતામાં દોષો - (૧) જો ક્ષણિકવાદીઓનો અભિપ્રાય એ છે કે જો કે ચિત્ત પ્રત્યર્થનિયત=પ્રત્યેક પદાર્થને જાણવાને માટે પૃથક-પૃથફ નિયત હોવાથી પૃથક પૃથક્ છે. પરંતુ બધા વિષયોથી હટાવીને એક પદાર્થમાં એકાગ્ર કરવું જ યોગ છે. આ તેમનું કથન (કહેવું) સ્વવચન (પ્રતિજ્ઞા) વિરોધના કારણે અસંગત છે. કેમ કે પ્રત્યેક પદાર્થને માટે પૃથફ પૃથક્ ચિત્ત નિયત છે. તેનાથી તેમનો વિરોધ થઈ જાય છે. પૃથફ પૃથક નિયત ચિત્તોને એક પદાર્થમાં નિયત કરવું કદાપિ સંભવ નથી થઈ શકતું. (૨) જો તેમનો ચિત્તને એકાગ્ર કરવાનો અભિપ્રાય એ હોય કે પૃથફ પદાર્થોને ગ્રહણ કરનારાં ભિન્ન-ભિન્ન ચિત્તોને એક પદાર્થમાં એકાગ્ર કરવાનું તો સંભવ નથી. પરંતુ પ્રતિક્ષણ ચિત્ત બદલાતું રહે છે, જયારે એ ચિત્તોમાં વિસદશ પ્રવાહ ભિન્ન ભિન્ન વિષયોનો પ્રવાહ ચાલે છે. તો એ ચિત્તની વિક્ષિપ્ત દશા છે. અને એ વિસદશ પ્રવાહને રોકવાને માટે જ યોગાંગોનો ઉપદેશ કરવામાં આવ્યો છે. જેથી તે ચિત્ત સદશ પ્રવાહ-એક વિષયને જ ગ્રહણ કરનારું થઈ શકે એનો અભિપ્રાય એ થયો કે પ્રતિક્ષણ (દરેક ક્ષણે) ચિત્ત તો બદલાતું રહે, પરંતુ એમાં વૃત્તિ એક જ રહે તેનું જ નામ એકાગ્રતા છે.
આ માન્યતાનું ખંડન કરવા માટે વ્યાસ-ભાગ્યમાં પ્રશ્ન કર્યો છે કે ક્ષણિકવાદી એ બતાવે કે એ જે એક જ્ઞાનવિષયક પ્રવાહરૂપ વૃત્તિ પોતે માની છે તે ચિત્તનો ધર્મ છે અથવા પ્રત્યય જ્ઞાનનો? તેમાં પ્રથમ પક્ષ તો સ્વતઃ (આપમેળે) જ ધરાશયી થઈ જાય છે, કેમ કે જે ચિત્ત પ્રતિક્ષણ બદલાતું રહે છે, તેમની સદશ પ્રવાહરૂપ વૃત્તિ કોના આશ્રયથી રહેશે? અને ધર્મ અને ધર્મીનો તો સમવાય સંબંધ હોય છે. (રહે છે). જે ચિત્ત નષ્ટ થઈ ગયું તેની જ વૃત્તિનું વર્તમાન રહેવું અને ચિત્તને ક્ષણિક માનવું પરસ્પર વિરોધી કથન છે જયારે બીજા પક્ષમાં ચિત્તની વિક્ષિપ્ત દશા જ સંભવ નથી, કેમ કે જે પ્રત્યય=જ્ઞાન થઈ રહ્યું છે, ભલે તે સદશ પ્રવાહવાળું હોય કે વિસદશ પ્રવાહવાળું હોય, તે પણ ક્ષણિક જ હશે અને ક્ષણિક ચિત્તમાં એક વિષયવાળી વૃત્તિ હોવાથી સ્વતઃ જ બની રહેશે. તેને માટે યોગનો ઉપદેશ કરવાનું નિરર્થક છે. (૩) અને જો ક્ષણિકવાદીનો અભિપ્રાય એ છે કે અમે ભિન્ન-ભિન્ન ચિત્તોનો સદશ પ્રત્યયએક વિષય-જ્ઞાન પ્રવાહને એકાગ્રતા નથી માનતા, બલ્ક એક જચિત્તથી તેનાથી અસંબદ્ધ ભિન્ન ભિન્ન જ્ઞાન થઈ જાય છે, એ જ એકાગ્રતાનું સ્વરૂપ છે. તેમાં દોષ એ છે કે પ્રતિક્ષણ ચિત્તના બદલાવાથી બીજા ચિત્તથી થનારા જ્ઞાનને બીજું ચિત્ત કેવી રીતે
સમાધિ પાન
૯૧
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્મરણ કરશે? જ્ઞાન કોઈક બીજા ચિત્તથી થઈ રહ્યું હોય, અને તેનું સ્મરણ બીજું ચિત્ત કરી લે, એ બાબત ગોમય-પાયસીય ન્યાયની તુલ્ય નિન્દનીય હોવાથી માન્ય નથી થઈ શકતી. જેમ કે ગોમય (ગોબર) પણ ગOછે અને પાયસઃખીર પણ ગવ્ય છે. એ કારણથી પાયસની તુલ્ય ગોબર (ગોમય)ને પણ ખાઈ શકાય છે ? એ જ પ્રકારે બીજાં ચિત્તથી થનારૂં જ્ઞાન બીજું ચિત્ત એટલા માટે સ્મરણ કરી લેશે કે બંને સમાન ધર્મવાળાં ચિત્ત છે; આ કથન ઠીક નથી.
ક્ષણિકવાદ પર સૌથી મોટો દોષ એ આવે છે કે તેમની માન્યતા પ્રત્યક્ષ પ્રમાણની વિરુદ્ધ છે. લોકોમાં બધા મનુષ્યોમાં એ પ્રતીતિ થાય છે કે જેને પહેલાં ક્યારેક જોયો, અડકયો અથવા સુંધ્યો, તે પદાર્થને જોઈને એ પ્રમા =પ્રતીતિ બધાંને થાય છે કે જેને મેં જોયો હતો, તેને સ્પર્શ કરી રહ્યો છું અથવા જેને સ્પર્શ કર્યો હતો, તેને જ જોઈ રહ્યો છું. જોકે જોવા સાંભળવા આદિનાં સાધન (ઈદ્રિયો) ભિન્ન ભિન્ન છે. પરંતુ ઈદ્રિયો દ્વારા જાણનારું ચિત્ત એક જ છે. એ પ્રતીતિ અત્યંત ભિન્ન ચિત્તોમાં કદાપિ સંભવ નથી અને પ્રત્યક્ષ પ્રતીતિનું કોઈ પણ પ્રમાણથી ખંડન નથી કરી શકાતું કેમ કે બીજાં અનુમાન આદિ પ્રમાણ, પ્રત્યક્ષ (પ્રમાણ)ના આશ્રયથી જ વ્યવહારમાં આવે છે. એટલા માટે પ્રત્યર્થનિયતવત્ત = પ્રત્યેક પદાર્થને જાણવાને માટે ક્ષણિકવાદીની અનેક ચિત્તોની માન્યતા મિથ્યા જ છે અને અનેક પદાર્થોનું જ્ઞાન કરાવનારૂં ચિત્ત એક જ છે, એમાં કોઈ દોષ નથી આવતો. આ જ પક્ષમાં યોગ દર્શનનો સમસ્ત ઉપદેશ સંગત થાય છે. વિમર્શ - આ સૂત્રની “એકતત્ત્વ' પદની વ્યાખ્યા યોગવાર્તિકકાર વિજ્ઞાનભિક્ષુએ ભ્રાન્ત કરી છે. તેમનું કહેવું છે કે અહીં “એકતત્ત્વ' પદથી ઈશ્વરનું ગ્રહણ કરવું ઉચિત નથી કેમ કે “એકતત્ત્વ' એક સામાન્ય શબ્દ છે. તેનાથી કોઈ પણ સ્થૂળ આદિ પદાર્થનો ચિત્તને એકાગ્ર કરવાને માટે અભ્યાસ કરી શકાય છે, કેવળ ઈશ્વરનું નહીં અને ઈશ્વર-પરક અર્થ કરવામાં પુનરુક્ત દોષ પણ છે કેમ કે પ્રણવ જપ અને ઈશ્વર-પ્રણિધાનનું કથન પહેલાં કરી દીધું છે. તે જ વાતનું પિષ્ટપેષણ કરવું ઠીક નથી.
વિજ્ઞાનભિક્ષુના આ બન્નેય તર્ક અસંગત છે. સામાન્ય શબ્દથી વિશેષ અર્થનો બોધ ન માનવો અનુચિત તેમ જ શાસ્ત્રવિરુદ્ધ છે. સૂત્રકારે “તનપતર્થમાંવના આદિ સૂત્રોમાં પણ સામાન્ય શબ્દથી વિશેપનું ગ્રહણ કર્યું છે. પ્રસંગાનુસાર સામાન્ય શબ્દોનો વિશેષ અર્થ પણ હોય છે. (થાય છે, અને જો આ પ્રકારના સામાન્ય શબ્દોનો વિશેષ અર્થન માનવામાં આવે, તો એવા શબ્દોનો પ્રયોગ નિરર્થક થઈ જાય, કેમ કે એમનાથી કોઈ અર્થની પ્રતીતિ તો થઈ જ નથી શકતી. સૂત્રમાં “એકતત્ત્વ' શબ્દ આપ્યો છે, તે એક માત્ર ઈશ્વર જ હોઈ શકે છે. કેમ કે ઈશ્વરથી ભિન્ન કોઈ પણ પદાર્થ યથાર્થમાં એકતત્ત્વ નથી હોઈ શકતો. તેનું કારણ એ છે કે બધા જ પદાર્થ પાંચ તત્ત્વોના સંયોગથી બન્યા છે. અને ઈશ્વર-પરક વ્યાખ્યામાં પુનરુક્તિ દોષ પણ નથી આવતો. જેમ કે કોઈએ કોઈને પૂછયું કે-ધ્રા માયાતા : = શું બ્રાહ્મણ આવી ગયા છે ? અને ત્યારબાદ પૂછયું – ૯૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોડMાયાતો ન વેતિક વસિષ્ઠ પણ આવ્યા કે નહી. અહીંયા જોકે વસિષ્ઠ પણ બ્રાહ્મણ જ છે, તો પણ વિશેષ હોવાથી બીજીવાર પૂછવામાં આવ્યું છે. તે જ પ્રમાણે આ મોક્ષ-શાસ્ત્રમાં મોક્ષ ઈશ્વરના અનુગ્રહ વિના કદાપિ સંભવ નથી. માટે ઈશ્વરના ચિંતનનું વારંવાર કથન પણ પુનરુક્તિદોપયુક્ત નથી કહી શકાતું અને દષ્ટ-વિષયોથી વિરક્ત થવા માટે વેરાગ્ય માનવાવાળું શાસ્ત્ર દષ્ટ-વિષયોમાં આસક્ત થવાનો ઉપદેશ કેવી રીતે કરી શકે? માટે તેનો અર્થ ઈશ્વર-પરક કરવો એ જ ઠીક છે. ૩રા નોંધ-(૧) ગોમય-પાયસીય ન્યાયનો અભિપ્રાય એ છે કે ગોમય=ગોબર (છાણ) અને પાયસ= ખીર બંનેય ગાયથી ઉત્પન્ન અથવા બનવાને કારણે ગવ્ય છે. પરંતુ બંનેમાં સમાનતા કદાપિ નથી. ગવ્યના કારણે ગોમય તથા પાયસને સમાન બતાવવું સર્વથા અયુક્ત છે. તે જ રીતે ચિત્ત જાતીયની સમાનતા હોવા છતાં પણ એક ચિત્તે જોયેલો પદાર્થ બીજું ચિત્ત કેવી રીતે સ્મરણ કરી શકે ? (૨) ક્ષણિકવાદીની માન્યતામાં જીવાત્માના સ્થાને વિજ્ઞાન' તત્ત્વ માન્યું છે. અને યોગદર્શનમાં ‘વિજ્ઞાનને ચિત્ત શબ્દથી કહ્યો છે. ચિત્તને ક્ષણિક માનનારાઓના મતમાં જેને મેં જોયો હતો તેને હવે હું સ્પર્શ કરૂંછું આ પ્રકારની પ્રત્યભિજ્ઞાનું હોવું (થવું) કદાપિ સંભવ નથી. કેમ કે તેમના મતમાં જ્ઞાતા=ચિત્ત ક્ષણિક છે. માટે પ્રત્યભિજ્ઞા સંભવ નથી. (૩) ચિત્તઃમનના વિષયમાં વેદ-મંત્રો (શિવ સંકલ્પ મંત્રો)માં ઘણું જ સ્પષ્ટ કહ્યું છે. અર્થાત્ યજુર્વેદના ૩૪મા અધ્યાયમાં મનના વિષયમાં કહ્યું છે કે – મન અત્યંત વેગવાળું, રાત-દિવસ કાર્ય કરનારું, હૃદયમાં સ્થિર નિયંતા સારથિની તુલ્ય અજિર કદી પણ વૃદ્ધ ન થનારું, ત્રણેય કાળના વ્યવહારોને જાણવામાં સાધક, ઈદ્રિયોનું પ્રકાશક, બધાં કર્મોને સિદ્ધ કરનારું, નિશ્ચયાત્મક, સ્મરણ, અહંકાર આદિ વૃત્તિઓવાળું, અમૃત= શરીરની સાથે નષ્ટ ન થનારું અને જ્ઞાન વિજ્ઞાનનું સાધક છે. હવે - જે અવસ્થિત-અક્ષણિક ચિત્તનું આ શાસથી પરિકર્મ = (ક્રિયાકલાપ) નિર્દિષ્ટ કર્યું છે, તે કયા પ્રકારનો હોય છે - मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां
भावनातश्चित्तप्रसादनम् ॥३३॥ સૂત્રાર્થ - “ (મૈત્રી.) અર્થાત્ આ સંસારમાં જેટલાં મનુષ્ય આદિ પ્રાણી સુખી છે, તે બધાંની સાથે મિત્રતા કરવી. દુઃખીઓ પર કપા દૃષ્ટિ રાખવી. પુણ્યાત્માઓની સાથે પ્રસન્નતા. પાપીઓની સાથે ઉપેક્ષા અર્થાતુ ન તો તેમની સાથે પ્રીતિ રાખવી અને ન તો વેર રાખવું. આ પ્રકારના વર્તનથી ઉપાસકના આત્મામાં સત્ય ધર્મનો પ્રકાશ અને તેનું મન સ્થિરતાને પ્રાપ્ત કરે છે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – (ઉપાસક) સુખી તથા ભોગ (સાધન) સંપન્ન બધાં પ્રાણીઓ પ્રતિ મિત્રતાની ભાવના કરે, દુઃખી પ્રાણીઓ પ્રતિ દયાની ભાવના કરે, પુણ્ય આત્માઓ સમાધિ પાદ
૯૩
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિ વર્ષની ભાવના કરે, (અને અપુણ્યાત્માઓ = પાપ કરનારાં પ્રતિ ઉપેક્ષા = ઉદાસીનતાની ભાવના કરે. આ પ્રકારે ભાવના કરતાં આ ઉપાસકના આત્મામાં શુક્સ વર્ષ: = સત્યધર્મનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને આ સત્ય ધર્મના પ્રકાશથી ત્તિ પ્રસન= નિર્મળ = રાગ આદિથી રહિત શુદ્ધ થઈ જાય છે. પ્રસન= શુદ્ધ થયેલું ચિત્ત એકાગ્ર થઈને સ્થિર થઈ જાય છે. ભાવાર્થ-મનુષ્યોની જેમ યોગી પણ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહેતાં સુખી, દુઃખી, પુણ્યાત્મા, પાપાત્મા, મિત્ર તથા શત્રુ આદિ બધાં પ્રકારનાં મનુષ્યો સાથે સંપર્ક થતો રહે છે. સામાન્ય મનુષ્યોમાં એ પ્રવૃત્તિ જોવામાં આવે છે કે તે અનુકૂળ વ્યક્તિઓ સાથે રાગ, પ્રતિકૂળ વ્યક્તિઓ સાથે દ્વેષ, સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા, દુઃખી વ્યક્તિને જોઈને ધૃણાભાવ આદિ કરતા રહે છે. આ બધી જ રાગ આદિ યુક્ત ભાવનાઓ ચિત્તને વિક્ષિપ્ત તથા મલિન કરનારી હોય છે. માટે યોગાભ્યાસીએ તેમનાથી બચવું જોઈએ. યોગીનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેનું દિગ્દર્શન આ સૂત્રમાં કરાવ્યું છે. અર્થાત્ સંસારમાં જે સુખી પ્રાણીઓ છે, યોગી તેમની સાથે ઈર્ષા ન કરતાં, મિત્ર ભાવના રાખે, દુઃખી પ્રાણીઓ સાથે ધૃણા ન કરતાં કરૂણા દયાની ભાવના રાખે, તેમના પ્રત્યે હાર્દિક સહાનુભૂતિની ભાવના હંમેશાં રાખે કેમ કે તેમના દુ:ખને દૂર કરવાનો ઉપાય કરવાથી અથવા સન્માર્ગ બતાવવાથી ચિત્તમાં શાન્તિભાવ બનેલો રહે છે અને એ જ પ્રમાણે જે પુણ્યાત્માઓ છે, તેમના પ્રતિ હર્ષભાવના તથા પાપાત્માઓ પ્રતિ ઉપેક્ષા ભાવ હંમેશાં રાખે. જે પાપી વ્યક્તિઓ હોય છે, તેમને સન્માર્ગ પર ચાલવાની વાત કરવી તો જોઈએ પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ શત્રુતાવશ બાધક ન બની જાય. આ પ્રકારનો લૌકિક વ્યવહાર કરવાથી યોગીનું ચિત્ત સ્વચ્છ તથા શાન્ત રહે છે અને એકાગ્રતા અથવા સંપ્રજ્ઞાત-યોગને પ્રાપ્ત કરવામાં આ વ્યવહાર ઘણો જ સહાયક થાય છે. ૩૩ નોંધ - “પરિકર્મ' શબ્દનો અહીં ભાવ એ છે કે સમાધિને યોગ્ય બનાવવા, ચિત્તને સ્થિર કરવા અને તેના પરિશોધનને માટે જે ઉપાયો કહ્યા છે તેમને “પરિકર્મ' શબ્દથી કહ્યા છે.
प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ॥३४॥ સૂત્રાર્થ-(પ્રચ્છન) જેમ ભોજન પછી કોઈ પ્રકારથી વમન (ઊલટી) થઈ જાય છે, તેવી જ રીતે અંદરના વાયુને બહાર કાઢીને સુખપૂર્વક જેટલો વખત રાખી શકાય તેટલો વખત બહાર જ રોકી રાખવો, પછી ધીરે ધીરે અંદર લઈને ફરીથી એ જ પ્રમાણે કરવું. આ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી પ્રાણ ઉપાસકના વશમાં થઈ જાય છે. અને પ્રાણના સ્થિર થતાં, મન સ્થિર થતાં આત્મા પણ સ્થિર થઈ જાય છે.
આ ત્રણેયના સ્થિર થવાની વખતે પોતાના આત્માની વચ્ચે જે આનંદ સ્વરૂપ અંતર્યામી વ્યાપક પરમેશ્વર છે, તેમના સ્વરૂપમાં મગ્ન થઈ જવું જોઈએ.
યોગદર્શન
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ મનુષ્ય પાણીમાં ગોથું (ડૂબકી) મારીને ઉપર આવે છે, પછી ફરીથી ગોથું મારે છે (ડૂબકી મારે છે) એ જ પ્રમાણે પોતાના આત્માને પરમેશ્વરની વચમાં વારંવાર મગ્ન કરવો જોઈએ.”
(ઋ..ઉપાસના) (પ્રાણાયામની વિધિ) જેમ અત્યંત વેગથી ઊલટી થઈને અન્ન-જળ બહાર નીકળી જાય છે, તે રીતે પ્રાણને બળથી બહાર ફેંકી, બહાર જ યથાશક્તિ રોકી રાખવો. જયારે બહાર કાઢવો હોય, ત્યારે મૂલેન્દ્રિયને ઉપર ખેંચીને વાયુને બહાર ફેંકી દેવો. જયાં સુધી મૂલેન્દ્રિયને ઉપર ખેંચી રાખો, ત્યાં સુધી પ્રાણ બહાર રહે છે. આ પ્રકારે પ્રાણ બહાર વધારે વખત રોકી શકાય છે. જયારે ગભરામણ થાય ત્યારે ધીરે ધીરે વાયુ અંદર લઈને ફરીથી પણ એ જ પ્રમાણે કરતાં જાવ. જેટલું સામર્થ્ય અને ઈચ્છા હોય અને મનમાં (રૂમ)નો જપ કરતાં જાવ. આ પ્રકારે કરવાથી આત્મા અને મનની પવિત્રતા અને સ્થિરતા થાય છે”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) (પ્રાણાયામના ભેદ) “એક “બાહ્ય વિપય' અર્થાત્ બહારવધારે રોકવો. બીજો “આભ્યન્તર” અર્થાત્ અંદર જેટલો પ્રાણ રોકી શકાય તેટલો રોકવો, ત્રીજો “સંભવત્તિ' અર્થાત એક જ વાર જયાં હોય ત્યાં જ પ્રાણને યથાશક્તિ રોકી રાખવો, ચોથો ‘બાહ્યાભ્યન્તરાપી” અર્થાત્ પ્રાણ જયારે અંદરથી બહાર નીકળવા લાગે ત્યારે તેનાથી વિરુદ્ધ નીકળવા ન દેવા માટે બહારથી અંદર લેવો. અને જયારે બહારથી અંદર આવવા લાગે ત્યારે અંદરથી બહારની તરફ પ્રાણને ધક્કો દઈને રોકતા જાવ.”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) (પ્રાણાયામના લાભ) “એવી એક બીજાની વિરુદ્ધ ક્રિયા કરો તો બંનેની ગતિ રોકાઈ જઈને પ્રાણ પોતાના વશમાં થવાથી મન અને ઈદ્રિયો પણ સ્વાધીન થાય છે. બળ પુરુષાર્થ વધીને બુદ્ધિ તીવ્ર સૂક્ષ્મરૂપ થઈ જાય છે. કે જે ઘણા જ કઠિન અને સૂક્ષ્મ વિષયને પણ શીધ્ર ગ્રહણ કરે છે. તેનાથી મનુષ્ય શરીરમાં વીર્યવૃદ્ધિને પ્રાપ્ત કરીને સ્થિરતા, બળ, પરાક્રમ, જિતેન્દ્રિયતા - બધાં શાસ્ત્રોને થોડા જ વખતમાં સમજીને ઉપસ્થિત કરી લેશે. સ્ત્રી પણ આ જ પ્રકારે યોગાભ્યાસ કરે”
(સ. પ્ર.ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ – અથવા સૌ= ઉદરસ્થ વાયુને નાસિક્કાપુર- નાસિકાના બન્ને છિદ્રોથી પ્રયત્ન વિશેષ = યોગ શાસ્ત્રીય રીતથી વમન = ઊલટીની માફક વેગથી બહાર કાઢવો-પ્રચ્છન છે. અને (વિવાર) (બાહ્ય-વાયુને પ્રયત્ન વિશેષથી જ) અંદર લઈને ધારણ કરવો–ત્યાં જ રોકવો “પ્રાણાયામ' કહેવાય છે. (તાગામ) તે બંને=પ્રચ્છેદન તથા વિધારણની ક્રિયાથી મનની સ્થિરતા સિદ્ધ કરવી. ભાવાર્થ - (૧) ચિત્તની સ્થિરતાને માટે પ્રાણાયામ એક મુખ્ય ઉપાય છે.
-
-
-
-
-
-
-
- -
સમાધિ પાદ
૯૫
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાર્થમાં શરીરસ્થ બધી જ ક્રિયાઓનો આધાર પ્રાણ છે. એટલા માટે સમસ્ત ઇંદ્રિયો પણ પ્રાણના આશ્રયથી કાર્ય કરે છે. ઉપનિષદોમાં આ જ રહસ્યને સમજાવવા માટે પ્રાણની સાથે ઈદ્રિયોના વિવાદનું અલંકારિક વર્ણન આવે છે. ઈદ્રિયો મહાન છે કે પ્રાણ ? આ વિવાદમાં પ્રાણના બહાર નીકળતાં જ ઈદ્રિયોને તેના મહત્ત્વનો ખ્યાલ આવ્યો અને એમણે પ્રાણની મહત્તા સ્વીકાર કરી. એટલા માટે પ્રાણના નિયંત્રણથી મન આદિ ઈદ્રિયો વશમાં થઈ જાય છે. એટલા માટે જ કોઈ સંસ્કૃતના કવિએ કહ્યું છે કે “વત્તે વાતે વત્ત વિત્ત નિષત્તે નિત્તે ભવેત્ ચિત્ત પ્રાણના ચંચળ થતાં ચંચળ થાય છે અને પ્રાણના નિશ્ચલ થતાં નિશ્ચલ થઈ જાય છે. (૨) મનુસ્મૃતિમાં પ્રાણનો નિગ્રહ કરવાનું ફળ બતાવતાં લખ્યું છે કે -
दह्यन्ते ध्मायमानानां धातूनां च यथा मला : ।
તથેન્દ્રિયાનાં રાન્ત ટોષT : પ્રાણિ નિપ્રદાતા (મનુ.) જેમ- અગ્નિમાં તપાવવાથી સુવર્ણ આદિ ધાતુઓનો મળ (મેલ) નાશ થઈને શુદ્ધ થાય છે, તે રીતે પ્રાણાયામ કરીને મન આદિ ઈદ્રિયોના દોપ ક્ષીણ થઈને નિર્મળ થઈ જાય છે.”
" (સ.પ્ર.ત્રીજો સમુલ્લાસ) માટે ચિત્તને નિર્મળ તથા સ્થિર કરવા માટે પ્રાણાયામ કરવો અત્યંત આવશ્યક છે. યોગના અનુભવી યોગીઓએ પણ પ્રાણાયામનું વિશેષ મહત્ત્વ બતાવ્યું છે કે પ્રાણાયામ મન આદિ ઈદ્રિયોના મળોને સમૂળગા નષ્ટ કરી દે છે. પરંતુ પ્રાણાયામ દરરોજ વિધિપૂર્વક સામર્થ્ય અનુસાર જ કરવા જોઈએ. નહીતર એ નુકશાન પણ કરે છે. મહર્ષિ-દયાનંદ આ યુગના મહાન યોગી હતા. તેમણે પોતાના અનુભવના આધાર પર પ્રાણાયામની સરળ તથા પૂર્ણ વિધિ લખી છે. જે ઉપર બતાવી છે. એટલા માટે સંધ્યામાં પણ દરરોજ પ્રાણાયામ કરવાનું વિધાન મહર્ષિએ કર્યું છે. અને પ્રાણાયામની માત્રા (સંખ્યા) ત્રણથી લઈને એકવીસ સુધી ધીરે ધીરે વધારતા કરવી જોઈએ. આ એમણે સામાન્ય લોકોને માટે એક સરળ વિધિ લખી છે અને આ સૂત્રના આધારે જ પ્રાણાયામના ચાર મુખ્ય ભેદ મહર્ષિએ ઉપર બતાવ્યા છે. જોકે હઠયોગ આદિમાં પ્રાણાયામની તેનાથી ભિન્ન વિધિઓ તથા ભેદ લખ્યા છે. પરંતુ મહર્ષિએ એમને નથી અપનાવ્યા. કેમ કે તેમનાથી લાભને બદલે હાનિ પણ થવા સંભવ છે. (૩) સૂત્રમાં પ્રાણ શબ્દથી શ્વાસ-પ્રશ્વાસના વાયુનું જ ગ્રહણ કર્યું છે. શ્વાસ-પ્રશ્વાસનું લક્ષણ યોગ (૧/૩૧) સૂત્ર ભાગ્યમાં દ્રષ્ટવ્ય છે. કેટલાક વ્યાખ્યાકાર “પ્રચ્છન્દન'નો અર્થ
શ્વાસ-પ્રશ્વાસ” પરક માને છે અર્થાત્ જે વાયુ શરીરની અંદર બહારથી આવે છે, તથા અંદરથી બહાર જાય છે અને પ્રચ્છર્દન' છે. પરંતુ એ વ્યાસ-ભાણની વિરુદ્ધ છે, કેમ કે પ્રચ્છર્દન શબ્દની વ્યાખ્યા વ્યાસ-મુનિએ ‘વમન' (ઊલટી) શબ્દથી કરી છે, જે શરીરથી બહાર નીકળતા વાયુ માટે સંગત થાય છે. અને એથી સૂત્રકારે દ્વિવચનનો પ્રયોગ કર્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે વારંવાર બહારથી અંદર જનારા પ્રાણને સૂત્રકાર વિધારણ
યોગદર્શન
૯૬
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માને છે, પ્રર્દન નહીં. (૪) યોગદર્શનમાં યોગાંગોના અનુષ્ઠાનથી અશુદ્ધિનો ક્ષય થવાનું માન્યું છે. તેમાંય પ્રાણાયામ મુખ્ય છે. યોગાંગોમાં પ્રાણાયામનું ચોથું સ્થાન છે. મહર્ષિ પતંજલિએ આ ક્રમ પણ સમજી વિચારીને રાખ્યો છે. માટે પ્રાણાયામની સિદ્ધિ ત્યાં સુધી સંભવ નથી જયાં સુધી યમ-નિયમોનું સેવન ન કરવામાં આવે અને આસન સિદ્ધિ ન થાય. કેમ કે યમ-નિયમોનું પાલન અને આસન સિદ્ધિથી પ્રાણાયામ નિર્વિઘ્ન થવાથી ચિત્ત જલદી એકાગ્ર થઈ જાય છે. અને જેમ-નિયમોનું પાલન ન કરવાથી દિવસભર મિથ્યાભાપણ, હિંસા, ચોરી, લોભ, મોહ આદિ દોપોમાં ગ્રસ્ત રહે છે અને પ્રાતઃ સાયં (સવાર-સાંજ) યોગાભ્યાસ કરવાનો પ્રયાસ કરે છે, તેમને યોગાભ્યાસમાં સફળતા નથી મળતી અને એટલા માટે પોતાના દોષો પર ધ્યાન ન આપતાં યોગની નિંદા કરવા લાગે છે. માટે પ્રાણાયામની સિદ્ધિને માટે પૂર્વવત યોગાંગોનું અનુષ્ઠાન કરવાનું પરમ આવશ્યક છે. ૩૪ विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थिति निबन्धनी॥३५।। સૂત્રાર્થ - (વા) અથવા વિષયવતી, નાસિકા-અગ્ર આદિ સ્થાનો પર ચિત્તને સ્થિર કરવાથી (૩ત્વના પ્રવૃત્તિ) ઉત્પન્ન દિવ્ય ગંધ આદિ વિષયોવાળી પ્રવૃત્તિ (મન :) મનની સ્થિતિ-નિવશ્વની સ્થિરતાનું કારણ બને છે. (થાય છે.) રૂપા
ચિત્તની સ્થિરતા કેવી રીતે અને ક્યાં કરવી જોઈએ? ઈશ્વરના સાકારવાદના સમસ્ત ઉપાસકો એ જ તર્ક આપે છે કે, મૂર્તિ આદિના દર્શનથી ચિત્ત સ્થિર થઈ જાય છે. પરંતુ આ ધારણા સર્વથા મિથ્યા તેમ જ યોગ-દર્શનની વિરુદ્ધ છે. આ સૂત્રના ભાખમાં મહર્ષિ વ્યાસે આ બાબતનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે પ્રથમ સ્તર પર પણ ચિત્તની સ્થિરતા બાહ્ય પદાર્થોમાં નહીં પરંતુ શરીરની અંદર જ કરવી જોઈએ. આ વિષયમાં મહર્ષિ દયાનંદ લખે છે કે –
“આનાથી પ્રતિમા (મૃતિ) પૂજન કદી નથી આવી શકતું. કેમ કે એમાં દેવબુદ્ધિ કરવાનું નથી લખ્યું. પરંતુ જેવી તે જડ છે, તેવી જ યોગી લોકો તેને માને છે. અને બાહ્યમુખ (તરફ) જે વૃત્તિ છે, તેને અંતર્મુખ (તરફ) કરવાને માટે યોગશાસ્ત્રની પ્રવૃત્તિ છે. બહારના પદાર્થનું ધ્યાન કરવાનું યોગી લોકોને નથી લખ્યું. કેમ કે જેટલા સાવયવ પદાર્થ છે, તેમાં કદી પણ ચિત્તની સ્થિરતા નથી થતી. અને જો થતી હોય તો મૂર્તિમાન ધન, પુત્ર, શ્રી આદિના ધ્યાનમાં આખો સંસાર લાગેલો જ છે. પરંતુ ચિત્તની સ્થિરતા કોઈને પણ નથી થતી.”
(હુગલી શાસ્ત્રાર્થ પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાપ્ય અનુવાદ-નાસિકાના અગ્રભાગ પર ધારા=ચિત્તને સ્થિર કરનારા યોગ-સાધક પુરુપને જે દિવ્ય ગંધની અનુભૂતિ થાય છે, એ ગંધ પ્રવૃત્તિ છે. જીભના અગ્રભાગ પર ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય રસની અનુભૂતિ થાય છે તે રસ પ્રવૃત્તિ છે. તાળવામાં
સમાધિ પાદ
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય-રૂપની અનુભૂતિ થાય છે તે રૂપ પ્રવૃત્તિ છે. જીભના મધ્યભાગમાં ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય સ્પર્શની અનુભૂતિ થાય છે તે સ્પર્શ પ્રવૃત્તિ છે. અને જીભના મૂળમાં ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય-શબ્દની અનુભૂતિ થાય છે તે શબ્દ-પ્રવૃત્તિ છે. આ પાંચ પ્રકારની પ્રવૃત્તિઓ ઉત્પન્ન થઈને, ચિત્તને સ્થિરતાનીદશામાં બાંધે છે-એકાગ્ર કરવા યોગ્ય બનાવે છે. સંશયનું નિરાકરણ કરે છે. અને સમાધિજન્ય (ઋતંભરા નામની) પ્રજ્ઞાની પ્રાપ્તિમાં દ્વાર=કારણ બને છે. તેનાથી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, મણિ, પ્રદીપ, રશ્મિ આદિમાં (ચિત્તને સ્થિર કરવાથી) ઉત્પન્ન, દિવ્ય પ્રવૃત્તિ પણ વિષયવતી=વિષય સંબદ્ધ જ જાણવી જોઈએ.
(હવે જે અહીંયા કહેવામાં આવ્યું છે કે વંશવે વિધતિ પ્રવૃત્તિઓ સંશયને દૂર કરે છે, તેને સ્પષ્ટ કરીએ છીએ). જો કે તે તે શારસોવિષય અનુસાર બનેલાં બીજા શારોથી, અનુમાન આદિ પ્રમાણોથી તેમ જ આચાર્યોના ઉપદેશોથી જે અર્થતત્ત્વ = પદાર્થોનું સ્વરૂપ જાણવામાં આવે છે, તે કંથાર્થ જ હોય છે, કેમ કે તેમનામાં (શાસ્ત્રો, પ્રમાણો તથા ઉપદેશોમાં) પદાર્થોના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદનનું સામર્થ્ય છે. તેમ છતાંય કોઈ પદાર્થનો એક ભાગ પણ પોતાના મનથી પ્રત્યક્ષ અનુભવ નથી થતો ત્યાં સુધી બધું જ્ઞાન (શાસ્ત્રો, પ્રમાણો તથા ઉપદેશોથી જાણેલ) પરોક્ષની માફક (અવિશ્વસનીય) હોય છે. અને મોક્ષ આદિ સૂક્ષ્મ અથવા ગહન વિષયોમાં દઢ બુદ્ધિને ઉત્પન્ન નથી કરતું. એટલા માટે શાસ, અનુમાન અને આચાર્યોના ઉપદેશો (થી જ્ઞાત પદાર્થો)ને સાર્થક બનાવવા (કરવા) માટે અવશ્ય (જ્ઞાત પદાર્થોનું) કોઈ અર્થવિશેષ વિષય વિશેષનું મનથી પ્રત્યક્ષ કરવું જોઈએ.
આ (મોક્ષ આદિ સૂક્ષ્મ વિષયો) માંથી શાસ્ત્ર આદિ દ્વારા ૩પgિ=જ્ઞાત પદાર્થનું કોઈ ભાગનું સ્વયં પ્રત્યક્ષ કરવાથી થવાથી) મોક્ષ પર્યત બધા જ સૂક્ષ્મ વિષયો શ્રદ્ધાપૂર્વ=વિશ્વસનીય થઈ જાય છે. માટે એ ચિત્તનું રિર્ઝ= (યોગ ૧/૩૩)માં બતાવેલું, સુખી પ્રાણીઓમાં મિત્રતા આદિ પ્રવૃત્તિ પર્યત નિર્દિષ્ટ કર્યું છે. આ વિષયવતી તથા નિયત અસ્થાયી ગંધ આદિ પ્રવૃત્તિઓમાં તવિષય-તે તે દિવ્ય ગંધ આદિ વિષયોમાં પણ ઘણીવાર સંજ્ઞા- અપર વૈરાગ્ય થતાં (ચિત્ત) તે તે ધ્યેય પદાર્થોને પ્રત્યક્ષ કરવાને માટે સમર્થ થઈ જાય છે. અને તેમ થતાં= વૈરાગ્યની સિદ્ધિ થતાં યોગીને (અસંપ્રજ્ઞાત સમાધિના સાધનભૂત)શ્રદ્ધ, વીર્ય, સ્મૃતિ અને સમાધિ નિર્વિનરૂપે સિદ્ધ થઈ જશે, એવો દઢ વિશ્વાસ થઈ જાય છે. ભાવાર્થ-(૧) ચિત્તને સ્થિર કરવાનો મુખ્ય ઉપાય પ્રાણાયામનું કથન કરીને, હવે ચિત્તને સ્થિર કરનારા બીજા ગૌણ ઉપાયોનું પણ કથન કર્યું છે. તેમાં એક ઉપાય આ સૂત્રમાં કહ્યો છે - નાસિકાગ્રભાગ, જીભનો અગ્રભાગ, જીભના મધ્ય આદિ ભાગો પર ચિત્તને સ્થિર કરવાથી જે દિવ્ય ગંધ આદિની અનુભૂતિ થાય છે, તે પ્રવૃત્તિ સામાન્ય વ્યાપાર ન હોતાં પ્રકૃષ્ટ-વ્યાપાર હોય છે. આ ગંધ આદિની અનુભૂતિ ચિત્તને એકાગ્ર
-
-
૯૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં પ્રથમ સ્તર પર પર્યાપ્ત સહાયક થાય છે. અને અતીન્દ્રિય તત્ત્વોને જાણવામાં વિશ્વાસ તેમ જ શ્રદ્ધા પેદા કરી દે છે. (૨) આ દિવ્ય-ગંધ આદિની પ્રતીતિનો લાભ બતાવતા ભાગ્યકારે લખ્યું છે કે – (ક) તેનાથી વિક્ષિપ્ત ચિત્તની પ્રવૃત્તિઓનો પ્રવાહ રોકાઈ જઈને એકાગ્ર થઈ જાય છે. (ખ) અને સંશયનો નાશ કરે છે. યોગાભ્યાસી પુરુપે જે કંઈ ગુરુજનો પાસેથી સાંભળેલું તથા શાસ્ત્રોમાં વાંચેલુ હોય,જ્યાં સુધી તેના કોઈપણ ભાગનું પ્રત્યક્ષ થતું નથી, ત્યાં સુધી સંશય જ બનેલો રહે છે. આ દિવ્યગંધ આદિની પ્રતીતિની પ્રથમ સફળતાથી સંશય દૂર થઈ જાય છે. અને મોક્ષશાસ્ત્રીય વચનો તથા ગુરુ ઉપદેશો પ્રતિ અતિશય શ્રદ્ધા વધી જાય છે. (ગ) અને સમાધિ-બુદ્ધિ=ઋતંભરા બુદ્ધિની પ્રાપ્તિમાં એ ચિત્તની એકાગ્રતા કારણ બની જાય છે. અને યોગ સાધનોના અનુષ્ઠાનમાં પ્રોત્સાહિત કરી દે છે. પરંતુ યોગની ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થતાં એ વિષયવતી પ્રવૃત્તિ પણ હીન હોવાથી ત્યાજ્ય થઈ જાય છે. કેમ કે એ પણ વિષય સંબદ્ધ પ્રવૃત્તિ મોક્ષના ચરમ લક્ષ્યમાં બાધક જ રહે છે. રૂપા નોંધ - (૧) આ પ્રવૃત્તિઓને અહીંયા અનિયત=અસ્થાયી કહીને સ્પષ્ટ કર્યું છે કે એ પ્રવૃત્તિઓ ફક્ત ચિત્તને શરૂઆતમાં સ્થિર કરવામાં સહાયક થાય છે. તેમનાં ઉત્પન્ન થતાં તેમની અનિયતતા=અસ્થિરતાને જોઈને સાધક તેમના પ્રત્યે વિરક્ત થઈ જાય છે અને તેમને છોડી દે છે. (૨) વશીકાર સંજ્ઞા - (યો. ૧/૧૫) સૂત્રમાં અપર વૈરાગ્યના લક્ષણમાં સ્પષ્ટ કહ્યું છે કે દિષ્ટ તથા શ્રત (સાંભળેલ) વિષયોમાં તૃષ્ણા રહિત ચિત્તની વશીકાર સંજ્ઞા થાય છે કેમ કે તે વિષયોથી તૃષ્ણા રહિત ચિત્તની વશીકાર સંજ્ઞા થાય છે. કેમ કે તે વિષયોથી ઉન્મુક્ત થઈને સ્વાધીનત્વની અનુભૂતિ કરવા લાગે છે.
વિશો વા તિખતો / ર૬ / સૂત્રાર્થ - આ સૂત્રમાં પૂર્વ સૂત્રથી પ્રવૃત્તિત્પના મન સ્થિતિ નિવશ્વની” એ પદોની અનુવૃત્તિ આવે છે. (વા) અથવા જયારે ચિત્ત (વિશો)=રજસ અને તમસના પ્રભાવથી રહિત સતોગુણપ્રધાન હોવાથી (થવાથી) દુઃખ, શોક આદિની અનુભૂતિથી રહિત થઈ જાય છે. અને જ્યોતિષ્મતી = નિર્મળ તથા શાન્ત હોવાથી પ્રકાશ-સ્વરૂપ થઈ જાય છે, એવી ચિત્તની પ્રવૃત્તિ થતાં ચિત્ત એકાગ્ર થઈ જાય છે. ભાપ્ય અનુવાદ – પૂર્વ સૂત્રમાંથી “પ્રવૃત્તિત્વના મનસ: સ્થિતિનવન' એ પદોની અનુવૃત્તિ આવી રહી છે. પુરી =હૃદય કમળમાં ધાર=મનને સ્થિર કરનાર યોગીને જે વુદ્ધિવત્ =બુદ્ધિની પ્રતીતિ થાય છે, તે બુદ્ધિ વસ્તુ પ્રકાશમાન આકાશની સમાન નિર્મળહોય છે. ત્યાં ચિત્તની સ્થિતિ સ્થિરતા તથા વૈશારદ્ય= નિર્મળતાના કારણે પ્રવૃત્તિ= સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિની માફક પ્રભારૂપ આકારવાળી (જયોતિખતી) બને છે અને સ્મિતા પોતાના આત્માની અનુભૂતિમાં સમાહિત કરેલું થયેલું) ચિત્ત
સમાધિ પાદ
(૯૯
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરંગ-રહિત સાગરની જેવું શા-ત=રજોગુણ તથા તમોગુણના પ્રભાવથી શુન્ય, અનંતઘણું મોટું પ્રતીત થતું અને અમિતામાત્રમ- આત્માનુભૂતિમાત્ર કરનાર થઈ જાય છે. જે વિષયમાં એમ કહેવાય છે કે તે મરૂપ-સૂક્ષ્મરૂપ પોતાના આત્માનો અનુભવ કરીને મતિ = "હું છું’ એ પ્રકાર (આત્મ અનુભૂતિ)નું સભ્યજ્ઞાન= સાક્ષાત્કાર કરે છે. એ બે પ્રકારની વિશોકા જયોતિખતી પ્રવૃત્તિ છે= એક વિષયવતી (વુદ્ધિવિટૂVT) અને બીજી અસ્મિતા માત્રા કહેવામાં આવે છે. જે પ્રવૃત્તિથી યોગી-પુરુપોનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે.
(વ્યાસ-ભાખની મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા) એમાં એ જોવું જોઈએ કે હૃદયમાં ધારણા ચિત્તની લખી છે. તેનાથી નિર્મળ પ્રકાશ સ્વરૂપ ચિત્ત થાય છે. જેવો સૂક્ષ્મ વિભુ પ્રકાશ છે, તેવી જ યોગીની બુદ્ધિ થાય છે. તત્ર નામ પોતાના હૃદયમાં વિશાળ સ્થિતિ થવાથી બુદ્ધિની જે શુદ્ધ પ્રવૃત્તિ, (સોઈ=) તે જ બુદ્ધિ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિ તેમના જેવી પ્રભા, તેવી જ યોગીની બુદ્ધિ સમાધિમાં હોય છે.
તથા અસ્મિતામાત્રા અર્થાત આ મારું સ્વરૂપ છે, એવા સાક્ષાત્કાર સ્વરૂપનું જ્ઞાન બુદ્ધિને જ્યારે થાય છે. ત્યારે ચિત્ત નિતરંગ અર્થાત્ નિષ્ફપસમુદ્રની જેમ એકરસ વ્યાપક થાય છે. તથા શાન્ત, નિરુપદ્રવ, અનંત અર્થાત્ જેની સીમા ન હોય, આ જ મારું સ્વરૂપ છે, અર્થાત મારી આત્મા છે. જે વિગત અર્થાત શોક રહિત જે પ્રવૃત્તિ તે જ વિષયવતી પ્રવૃત્તિ કહેવાય છે. તેને અસ્મિતામાત્ર પ્રવૃત્તિ કહે છે. તથા જયોતિખતી પણ તેને જ કહે છે. યોગીનું જે ચિત્ત છે, તે જ ચંદ્રાદિત્ય આદિક સ્વરૂપ થઈ જાય છે”.
(હુગલી શાસ્ત્રાર્થમાં પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાવાર્થ - આ વિશોકા જયોતિષ્મતી ચિત્તની પ્રવૃત્તિ વિષયવતી પ્રવૃત્તિથી ઊંચા-સ્તરની હોય છે. એ દશામાં ચિત્ત રજોગુણ, તમોગુણના પ્રભાવથી હીન હોવાથી સાત્ત્વિક, પ્રકાશમય અને આકાશના સમાન નિર્મળ થઈ જાય છે. જીવાત્માનું નિવાસસ્થાન હૃદય આ દશામાં સૂર્ય, ચંદ્ર અને મણિના પ્રકાશના સમાન પ્રકાશમાન થઈ જાય છે. આ સ્થિતિની વિશોકા વિષયવતી અને અસ્મિતામાત્રા જયોતિષ્મતી ભેદથી બે પ્રકારની પ્રવૃત્તિ હોય છે. બંનેમાં અંતર એ છે કે વિશોકા વિષયવતીની સ્થિતિમાં શોક આદિની અનુભૂતિ ન હોવા છતાં પણ વિષયવતી=લૌકિક વિષયોનો બોધ રહે છે. અને જયોતિષ્મતી પ્રવૃત્તિમાં અસ્મિતામાત્રા પોતાના સૂરમ આત્માનું શુદ્ધ-બુદ્ધ સ્વરૂપનો બોધ થવાથી બીજી લૌકિક વસ્તુઓનો બોધ નથી રહેતો. તે વખતે ચિત્ત નિસ્તરંગ સમુદ્રની માફક શાન્ત, અનંત=સીમા રહિત અને આત્માની સાથે અભિન્નરૂપ જેવું થઈ સાક્ષાત્ આત્માની અસ્મિતા="હું છું તે પ્રકારની જ અનુભૂતિ કરે છે. પ્રાચીન આચાર્ય પંચશિખાચાર્યએ પણ આ જ બાબતની પુષ્ટિ કરી છે. જોકે આ સ્થિતિથી યોગીનું ચિત્ત ઉત્સાહિત થવાથી એકાગ્ર થઈ જાય છે. પરંતુ આ સ્થિતિ વૃજ્યાત્મક વૃત્તિવાળી) હોવાના ૧૦)
યોગદર્શન
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણે સ્થાયી નથી હોતી. કેમ કે સર્વવૃત્તિ નિરોધ થવાથી જ પૂર્ણ યોગ થાય છે. ૩૬ નોંધ (૧) “હૃદયપુંડરીકની વ્યાખ્યા મહર્ષિ દયાનંદે – ‘મિન બ્રહ્મપુરે gUરી વેશ્મ (ઇન્દ્રો) પ્રમાણની વ્યાખ્યામાં આ પ્રમાણે કરી છે –
મિથ વિ૮) કંઠની નીચે બે સ્તનની વચમાં અને ઉદરની ઉપર જે હૃદયદેશ છે, જેને બ્રહ્મપુર અર્થાત્ પરમેશ્વરનું નગર કહે છે, તેની વચમાં જે ગર્ત (ગુફા) છે, તેમાં કમળના આકારનું વેમ અર્થાત્ અવકાશરૂપ (ખાલી) એક સ્થાન છે અને તેની વચમાં....(પરમાત્માની) શોધ કરવાથી મળી જાય છે” (28.ભૂ. મુક્તિવિપય) (૨) જયોતિખતી પ્રવૃત્તિમાં ચિત્ત નિતાત્ત સાત્ત્વિક, પ્રકાશમય તેમ જ આકાશની જેમ નિર્દોષ રહે છે. ચિત્ત, સૂર્ય આદિની માફક પ્રકાશિત હોવાનો ભાવ એ છે કે તે દિશામાં સાંસારિક વિષયોથી સંબદ્ધ કોઈ પણ વૃત્તિનો પ્રભાવ નથી રહેતો. ફક્ત અસ્મિતા વૃત્તિ=સ્વરૂપ સાક્ષાત્કારની વૃત્તિ ઉદ્ભાસિત રહે છે. આ દિવ્ય આલોક (પ્રકાશ)ની દશામાં, સાધક એટલો બધો પ્રફુલ્લ થઈ જાય છે કે તે વખતે શોક-દુ:ખ આદિનો લેશમાત્ર પણ અનુભવ નથી થતો, તે જ કારણે આ દશાને “વિશોક જયોતિમતી' કહી છે.
वीतरागविषयं वा चित्तम् ॥३७॥ સૂત્રાર્થ ('વીત: = વિષય =પતો રમો યસ્માત જ વીતરા ક વીતરો વિષય :=àવિષયો યશ તત્ વીતરા વિષયે વિત્તH) (વા) અથવા જે રાગ આદિ દોપોથી સર્વથા પૃથક છે એવા યોગી પુરુષોનો ચરિત્ર ધ્યાનમાં જેનું ચિત્ત લાગ્યું છે, તે સાધક યોગીનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. (અહીંયા પણ પ્રવૃત્તિત્વના મનમાં fથતિનિવશ્વન પદોની અનુવૃત્તિ આવે છે. ભાપ્ય અનુવાદ - અથવા રાગથી રહિત યોગીજનોના ચિત્તના આલંબનમાં સંલગ્ન યોગીનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - ચિત્તને સ્થિર કરવાનો એક બીજો ઉપાય સૂત્રકારે અહીં બતાવ્યો છે. સૂત્રકારે પહેલાં ચિત્ત નિરોધ કરવાનો વૈરાગ્ય તથા અભ્યાસ એમ બે ઉપાય બતાવ્યા છે. ત્યાર પછી તેમના સહાયક ઉપાયોનું જ કથન કર્યું છે. તે ઉપાયોમાં ચિત્તમાં વૈરાગ્ય-ભાવના ઉત્પન્ન કરવાને માટે વિરક્ત યોગીઓનાં ચરિત્ર તથા તેમનું સાંનિધ્ય સહાયક થાય છે. જેમ પૂર્ણ સ્વસ્થ તથા હૃષ્ટપુષ્ટ વ્યક્તિને જોઈને તેવા જ બનવાની ભાવના ચિત્તમાં ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે રાગ-દ્વેષ આદિ દોષોથી શૂન્ય, શાન્ત, પૂર્ણ વિરક્ત અને હર્ષ-શોકથી વ્યથિત ન થનારા યોગીઓનાં ચરિત્રોનું અને વર્તમાન યોગીઓના સાંનિધ્યથી ચિત્તમાં તેવા જ ભાવ જાગૃત થાય છે, અને સાધક તેવો જ બનવા માટે પ્રોત્સાહિત થઈ પ્રયત્ન કરવા લાગે છે. તે પ્રકારે પ્રયત્ન કરતાં કરતાં સાધકનું ચિત્ત લૌકિક વિપયોથી વિરક્ત થઈ સ્થિરતાને પ્રાપ્ત કરી લે છે. ૫ ૩૭ નોંધ - (૧) અહીં “અનંત’ શબ્દનો અભિપ્રાય એ નથી કે ચિત્ત બહુ મોટું થઈ જાય છે.
સમાધિ પાદ
૧૦૧
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ તે વખતે એવી અનુભૂતિ થાય છે કે ચિત્ત બહુ મોટું છે. (૨) (ક) વિરક્ત યોગીઓના ચરિત્રના ચિંતનથી પણ સાધકના ચિત્તમાં વિરક્તિના ભાવો જાગૃત થઈ જાય છે કે હું પણ તેવો જ શાન્ત અને વિરક્ત બનું. (ખ) મુમુક્ષુ સાધક સાંસારિક વિપયોથી વિરક્તિ માટે કેવા પ્રકારનું ચિંતન કરે.. તેનું વિવેચન કરતાં મહર્ષિ મનુ કહે છે – (જાઓ શ્લોક મનુસ્મૃતિ. ૬-૬૧-૬૩) – અર્થાત્ મુમુક્ષજન (મોક્ષની ઈચ્છાવાળો) સંસારમાં દુષ્કર્મોના કારણે પ્રાપ્ત મનુષ્યોની ખરાબ ગતિઓમાં કષ્ટ ભોગવવું, મૃત્યુ વખતે થતી પીડાઓ પ્રિયજનોના વિયોગથી તથા શત્રુઓના સંયોગથી થતાં દુઃખ, વૃદ્ધાવસ્થામાં વિભિન્ન રોગોની પીડાઓ, શરીરને છોડવું, પછી ફરીથી ગર્ભસ્થ થવું, અને વિભિન્ન યોનિઓમાં (જન્મ-જન્માંતરોમાં) થતાં જીવોનાં દુઃખો પર નિરંતર ચિંતન કરીને, તેમનાથી મુક્ત કરનારાંયોગ શાસ્ત્રોક્ત ઉપાયો પર ચાલવાનો સદા પ્રયત્ન કરે.
स्वप्ननिद्राज्ञानालम्बनं वा ॥३८॥ સૂત્રાર્થ - (વા) અથવા... “જેમ સ્વપ્ન અવસ્થામાં ચિત્ત જ્ઞાન સ્વરૂપ થઈને પૂર્વાનુભૂત સંસ્કારોને યથાવત્ જોવે છે તથા નિદ્રા અર્થાત્ સુપુતિમાં આનંદ સ્વરૂપ જ્ઞાનવાન ચિત્ત થાય છે. એવું જ જાગૃત અવસ્થામાં જ્યારે યોગી ધ્યાન કરે છે. આ પ્રકારના આલંબનથી ત્યારે યોગીનું ચિત્ત સ્થિર થઈ જાય છે.” (હુગલી શાસ્ત્રાર્થ પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાપ્ય અનુવાદ – અથવા સ્વપ્નજ્ઞાનનું આલંબન તથા નિદ્રાજ્ઞાનનું આલંબન કરનારા તદાકાર યોગીનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-સૂત્રાર્થતથા ભાણ અનુવાદથી સ્પષ્ટ છે કે સૂત્રસ્થ “જ્ઞાન” શબ્દનો સંબંધ સ્વપ્ન અને નિદ્રા બંનેથી છે. નિદ્રા શબ્દથી અહીં સુષુપ્તિ દશાનું ગ્રહણ કર્યું છે. જોકે નિદ્રા એક તામસદશા હોવાથી ચિત્તની એક ત્યાજયવૃત્તિ છે, તેમ છતાં અહીંયા તેનું ગ્રહણ સાત્ત્વિક નિદ્રાથી છે. જયારે કોઈ સૂઈને ઊઠયા પછી એ અનુભૂતિ કરે છે કે “હું સુખપૂર્વક સૂતો' ત્યારે ચિત્તને એકાગ્ર કરવામાં નિદ્રાજ્ઞાન સહાયક થાય છે. કારણ કે તે સમયે તમોગુણ પ્રધાન નિદ્રામાં સત્ત્વગુણની માત્રા (અંશ) પણ અવશ્ય હોય છે. નહીંતર કોઈ જ્ઞાન ન થઈ શકે.
એ જ પ્રમાણે સ્વપ્નજ્ઞાનથી અભિપ્રાય એવાં સ્વપ્નોથી છે કે જે વાસનામૂલક ન હોતાં ચિત્તને પ્રસન્ન કરનારાં હોય, જેને નિરંતર જોવાની ઉત્કંઠા બની જ રહે છે. આ પ્રકારનાં સ્વપ્નોમાં પ્રાકૃતિક રમણીય દશ્ય, વિરક્ત શાન્ત સાધુઓના આશ્રમ તથા ત્યાં રહેનારા સાધુઓનો સુખદ સંપર્ક, તેમનો શિક્ષણપ્રદ ઉપદેશ આદિનું જોવું હોઈ શકે છે. આ દશામાં પણ ચિત્ત એકાગ્ર થાય છે. આ પ્રકારનાં સ્વપ્નો તથા નિદ્રા દશાનું સ્મરણ તથા ચિંતન મનને એકાગ્ર કરવામાં સહાયક થાય છે. ૩૮
યોગદર્શન
૧૦૨
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથમિકતધ્યાનદ્ધિા / રૂ .. સુત્રાર્થ -“(વા) અથવા ત્યાંથી લઈને નિદ્રાજ્ઞાનાવત વા' અહીં શરીરમાં જેટલાં ચિત્તને સ્થિર કરનારાં સ્થાન લખ્યાં છે, તેમનામાંથી કોઈ પણ સ્થાનમાં યોગી ચિત્તને ધારણ કરે. જે સ્થાનમાં પોતાની અભિમતિ રુચિ) તેમાં ચિત્તને લગાવે”.
(હુગલી શાસ્ત્રાર્થ પ્રતિમાપૂજન વિચારમાંથી) ભાપ્ય અનુવાદ - અથવા ઉપર્યુક્ત ઉપાયોમાંથી કોઈ પણ ઉપાયનું આલંબન કરીને ચિત્તને ધારણ કરે. તે અભિષ્ટ વિષયમાં સ્થિર થયેલું ચિત્ત અન્ય વિષયોમાં પણ સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-આસૂત્રનો અર્થ એવો કદાપિ નથી કે સાધક ઉપર્યુક્ત ઉપાયોથી ભિન્ન પોતાની રુચિ પ્રમાણે કોઈ પદાર્થમાં પણ (મૂર્તિ આદિમાં) મનને સ્થિર કરી શકે છે. અહીં વ્યાસ-ભાગ્યમાં આ બ્રાન્તિનું નિરાકરણ કરતાં સ્પષ્ટ કહ્યું છે કે ઉપર્યુક્ત ઉપાયોમાંથી, જે ઉપાય સાધકને અભીષ્ટ હોય, ત્યાં જ ધારણા કરીને ચિત્તને સ્થિર કરે. મહર્ષિ દયાનંદે પણ એવી જ વ્યાખ્યા કરી છે. અને એ વ્યાખ્યા જયોગદર્શનને અનુકૂળ છે. કેમ કે સમસ્ત યોગદર્શનનો વિષય બાહ્યવૃત્તિને સમાપ્ત કરીને અંતરવૃત્તિ કરવાનો છે. પછી અહીં બાહ્યવૃત્તિપરક સૂત્રાર્થ કેવી હોઈ શકે ? અને બાહ્ય સીમિત પદાર્થોમાં મન સ્થિર થઈ પણ નથી શકતું. એ મનનો સ્વભાવ છે કે થોડા વખત સુધી કોઈ પણ બાહ્ય વિષયને જોઈને બાદમાં પરાગમુખ થઈ જાય છે અને અહીં તહીં ભાગવા માંડે છે. માટે ઉપર્યુક્ત ઉપાયોનો જ આ સૂત્રમાં વિકલ્પ બતાવ્યો છે. એવું ન માનવાથી નશો વગેરે કરવાનું અથવા વાસનામૂલક અશાસ્ત્રીય ઉપાયોનું પણ ગ્રહણ કોઈ કરી શકે છે. કે જે શાસ્ત્રવિરદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતું ૩૯ હવે - ચિત્તને સ્થિર કરવાનું ફળ -
परमाणुपरममहत्त्वान्तोऽस्य वशीकारः ॥४०॥ સૂત્રાર્થ - (50) આ યોગીના ચિત્તની વિશાર ) સ્થિરતા=સ્વાધીનતા (પરમાણુપરમસદસ્વીત:) પરમાણુ અને પરમ મહત્ત્વ પર્યન્ત હોય છે. અર્થાત યોગી અભ્યાસ કરતાં કરતાં એવી દશામાં પહોંચી જાય છે કે તે પોતાના ચિત્તને સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાન થી મહાન પદાર્થોમાં પણ સ્થિર કરી શકે છે. ભાપ્ય અનુવાદ (યોગીનું ચિત્ત) સૂક્ષ્મમાં નિવિજ્ઞાન પ્રવેશ કરતું સ્થિર થતું પરમાણુ પર્યત પદાર્થોમાં સ્થિરતાને પ્રાપ્ત કરે છે. અને સ્થૂળ પદાર્થોમાં નિવિજ્ઞાન-સ્થિર કરતાં પરમ-મહત્ત્વ પર્યત (જેનાથી મોટું કોઈ જ ન હોય એવા આકાશ પર્યન્ત) પદાર્થોમાં સ્થિરતાને પ્રાપ્ત કરે છે. એ પ્રકારે તે બંને (સૂક્ષ્મ તથા સ્થૂળ) ટિકિનારા તરફ દોડતા એ યોગીના ચિત્તને જે પ્રતિપતિ અબાધિત વશીર સ્વાધીનત્વ છે. તે ૩ = બધાથી ઉત્તમ છે. તે વશીર=ઉત્કૃષ્ટ સ્વાધીનત્વથી પરિપૂર્ણ=પરિપકવ યોગીનું ચિત્ત સમાધિ પાદ
૧૦૩
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાસ સાધ્ય પરિ =ઉપાયોની પછી અપેક્ષા નથી કરતું. ભાવાર્થ-૩૪મા સૂત્રથી લઈને ૩૯મા સૂત્ર સુધી ચિત્તને સ્થિર કરવાના વિભિન્ન ઉપાયોનું કથન કર્યું છે. આ સૂત્રમાં તેમનું ફળ બતાવ્યું છે. અર્થાત્ જયારે ઉપર્યુક્ત ઉપાયોથી ચિત્ત એકાગ્ર થવા લાગે છે, ત્યારે યોગી સૂક્ષ્મથી સૂક્ષ્મ (પરમાણુ પર્યન્ત) અને મહાનથી મહાન લૌકિક પદાર્થોમાં (આકાશ પર્યન્ત) પણ પોતાના મનને એકાગ્ર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. તે પદાર્થોને જાણી પણ શકે છે. અને એવો યોગી સૂક્ષ્મથી સૂક્ષ્મ ગહન વિષયોમાં ચિત્તને સ્વેચ્છાથી લગાવીને તેમનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આ સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી ચિત્તને એકાગ્ર કરવા માટે બીજા કોઈ ઉપાયની આવશ્યકતા રહેતી નથી,
આ ચિત્ત-એકાગ્રતાની દશાને પ્રાપ્ત કર્યા પછી શું સ્થિતિ થાય છે. (હોય છે, તેનું વર્ણન આગળના સૂત્રમાં કર્યું છે. ૪૦ છે સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ હવે - (ચિત્તના પરિકર્મોથી) સ્થિરતાને પ્રાપ્ત થયેલા ચિત્તની સમાપત્તિ ધ્યેય વિષયમાં તદાકાર પ્રતીતિ કેવા સ્વરૂપવાળી તથા કયા વિષયની હોય છે?
क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु
तत्स्थतदञ्जनता समापत्तिः ॥४१॥ સત્રાર્થ - (અભિજ્ઞાતæ મળે રૂવ) સ્વચ્છ=નિર્મળ સ્ફટિકના સમાન (હળવૃત્તે ) જે ચિત્તની રાજસ તથા તામસ વૃત્તિઓ ક્ષીણ થઈ ગઈ છે, તેની પ્રદીતૃપ્રદ - gિ) ગ્રહીતા જીવાત્મા, ગ્રહણ=ઈદ્રિય, તથા ગ્રાહ્ય=ઘૂળ તથા સૂક્ષ્મ ધ્યેય પદાર્થોમાં (તસ્થ તત્ઝનતા) સ્થિર થઈને તેના જેવી જ = તત્તદાકાર પ્રતીતિ થાય છે. તેને સંપત્તિ ) સમાપત્તિ કહે છે. ભાપ્ય અનુવાદ-(ક્ષણવૃત્ત) સૂત્ર પઠિત આ પદનો અર્થ છે કે જે ચિત્તની પ્રત્યય રાજસ તથા તામસ વૃત્તિઓ મત=શાન્ત થઈ ગઈ છે. તે ચિત્તને માટે મનાત મf=નિર્મળ
સ્ફટિકના સમાન દષ્ટાન્ત સૂત્રકારે આપ્યું છે. (સાત્તિ.) જેમ શુદ્ધ સ્ફટિક નજીકના ભિન્નભિન્ન પદાર્થોના આશ્રયથી તે તે પદાર્થોથી ૩૫રzzતત્તદાકાર (તેના જેવું) થઈને નજીકના પદાર્થોના આકારવાળું પ્રતીત થાય છે. તે જ રીતે ચિત્ત પ્રાઈં-ગ્રહણ કરવું ધ્યેય પદાર્થોનું (ગંધ આદિ) વિષયોના આલંબનથી પરવત્ત=લગાવ રાખતું ગ્રાહ્યની સાથે તદાકારતાને (તેના જેવા આકારને) પ્રાપ્ત થઈ ગ્રાહ્યના સ્વરૂપના સમાન દેખાય છે. તથા ઉદાહરણ સ્વરૂપ સૂક્ષ્મપૂd=પાંચ તન્માત્રાઓથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત સૂક્ષ્મભૂતોના આકારવાળું થઈને સૂક્ષ્મભૂતોના સ્વરૂપ જેવું દેખાય છે. તથા=અને સ્થ7=પાંચ મહાભૂતો (આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી)થી ઉપરંજિત (રંગાયેલુ) ચિત્ત ધૂળ ભૂતોના આકારવાળું થઈને ધૂળ ભૂતોના સ્વરૂપ જેવું દેખાય છે. તથા=અને તે જ પ્રકારે વિશ્વ સમસ્ત ઘટ પટ આદિ વસ્તુઓથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત વિશ્વમે-ઘટપટ ૧૦૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ વસ્તુઓના આકારવાળું થઈને ઘટ પટ આદિના સ્વરૂપ જેવું દેખાય છે.
તે રીતે પ્રદો-વિષયોને ગ્રહણ કરવાનાં જીવાત્માનાં સાધન ઈદ્રિયોમાં પણ એમ જ જાણવું જોઈએ કે પ્રદાન = ઈદ્રિયોથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત ગ્રહણના આકારવાળું થઈને ગ્રહણના સ્વરૂપ જેવું દેખાય છે. (થાય છે). તથા તે જ પ્રમાણે પ્રદીતા પુરુષ=જીવાત્માથી ઉપરંજિત (રંગાયેલું) ચિત્ત ગ્રહીતા-પુરુષના આકારવાળું થઈને ગ્રહીતા-પુરુપના સ્વરૂપ જેવું દેખાય છે. તથા તે જ રીતે મુકત-પુરુપથી ઉપરંજિત ચિત્ત મુકત-પુરુષના આકારવાળું થઈને મુકત-પુરુપ જેવું દેખાય છે.
આ પ્રમાણે સ્વચ્છ સ્ફટિક મહિના જેવો પ્રદીતા=જીવાત્મા, પ્રદ= ઈદ્રિયો અને પ્રાઈ=પંચભૂતો આદિ આલંબનમાં સ્થિરતાને પ્રાપ્ત થયેલું ચિત્ત જે તત્તદાકાર (તે તે આકારવાળું) થાય છે, તેને સમજુત્તિ =આ શાસ્ત્રીય નામથી કહેવામાં આવે છે. ભાવાર્થ - જયારે યોગાભ્યાસીનું ચિત્ત અભ્યાસ અને વૈરાગ્ય આદિ ઉપાયોથી શુદ્ધ અને એકાગ્ર થઈ જાય છે, તે વખતે તેની દશા એવી હોય છે કે જેવી સ્વચ્છ સફેદ સ્ફટિક પત્થરની હોય છે. શ્વેત સ્ફટિકની સમીપ લાલ, પીળી, ભૂરી આદિ રંગોવાળી જેવી રંગીન વસ્તુ રાખી હોય છે. તે પત્થર પણ તેવો લાલ, પીળો, ભૂરો વગેરે રંગોવાળો થતો દેખાય છે. બરાબર એવી જ દશા શુદ્ધ તથા એકાગ્રચિત્તની થાય છે. ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી સત્વ, રજસ તથા તમોગુણવાળું છે. જયારે યોગાભ્યાસીના ચિત્તમાં રાજસ તથા તામસ ગુણ અભિભૂત થઈને પ્રભાવહીન થઈ જાય છે અને સત્ત્વગુણની મુખ્યતા હોવાથી ચિત્ત નિર્દોષ, શુદ્ધ તેમ જ શાંત થઈ જાય છે, તે વખતે ચિત્ત જે પદાર્થોનું ધ્યાન કરે છે, તે ધ્યેય પદાર્થો જેવું જ ચિત્ત દેખાવા લાગે છે.
વ્યાસ-ભાયમાં ધ્યેય પદાર્થોને ત્રણ ભાગમાં વિભક્ત કર્યા છે-ગ્રહીતા-જીવાત્મા, ગ્રહણ ઈદ્રિયો તથા ગ્રાહ્ય સ્થૂળ તથા સૂક્ષ્મભૂતો. યોગસાધનાની દૃષ્ટિએ તેમને ઊલટાક્રમથી સમજવાં જોઈએ અર્થાત્ પ્રથમ ગ્રાહ્ય, પછી ગ્રહણ, અને બધાંથી છેલ્લે પ્રતીતા. કેમ કે સાધક સ્થૂળ પદાર્થોનો અભ્યાસ કરતો કરતો ઉત્તરોતર સૂક્ષ્મતા તરફ વધે છે. સાધક એકદમ સૂક્ષ્મ પદાર્થોને ધ્યેયનો વિષય નથી બનાવી શકતો. ગ્રાહ્ય પદાર્થોમાં સ્થૂળ-સૂમના ભેદથી બે ભેદ છે. પહેલાં સાધક જે (નાસિકા અગ્ર ભાગ આદિ) સ્થૂળ ભૂતો પર ચિત્તનું સંયમ કરે છે, ચિત્ત ધ્યેય આકાર તત્તદાકારવાળું થઈને (તેના જેવા આકારવાળું થઈને) તેને જાણવામાં સમર્થ થઈ જાય છે. તે જ પ્રકારે સાધક સૂક્ષ્મભૂતો, ઈદ્રિયો તથા આત્મા=પોતાની જાતને ધ્યેય બનાવીને, ચિત્તને તત્તદાકારવાળું બનાવીને તેમના સ્વરૂપને યથાર્થમાં જાણી લે છે. વ્યાસ ભાગ્યમાં આ જ તથ્યને ગ્રાહ્ય (સ્થૂળ, સૂક્ષ્મભૂત) ગ્રહણ તથા ગ્રહીતાના ક્રમને જ બતાવ્યો છે. આ ક્રમમાં ઉત્તરોત્તર યોગના ઉન્નત(ઊંચા) સ્તરને બતાવતાં અંતમાં ચિત્તને પુરુષ આકારવાળું બતાવ્યું છે. પરંતુ એ સ્થિતિ લાંબાકાળના અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એટલા માટે વ્યાસ-ભાગ્યમાં તેને મુક્ત-પુરુષની સ્થિતિ કહી છે. અહીં “મુક્ત પુરુષ'થી અભિપ્રાય પોતાનાથી ભિન્ન
સમાધિ પાદ
૧૦૫
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષ વિશેષનો આશ્રય નથી, બલ્બ જે આત્મા મોક્ષનો અધિકારી બની ગયો છે, તે જીવનમુક્ત જ પોતાના ચિત્તને ધ્યેય આત્માના આકારવાળું બનાવી શકે છે.
આ પ્રકારે એકાગ્રતથા શુદ્ધચિત્તનું ધ્યેય-પદાર્થથી પ્રતિબિંબિત થઈને તદજનતા= તદાકર પ્રતીત થાય છે, તેને જ સમાપત્તિ' કહે છે. કે ૪૧ છે નોંધ - (૧) ગ્રહણ ઈદ્રિયોથી અભિપ્રાય ચક્ષુ આદિ ગોલકોથી નથી બલ્ક અતીન્દ્રિયશક્તિથી છે. કેમ કે એ ગોલક (ગોખલા) તો ગ્રાહ્યના ગ્રહણથી જ ગૃહીત થઈ જાય છે. (૨) અભિભૂતનો આશય એ છે કે જયારે ચિત્તમાં રાજસ તથા તામસ ગુણોનો પ્રભાવ બિલકુલ નથી રહેતો ત્યારે સાત્ત્વિક શુદ્ધ ચિત્ત ધ્યેય પદાર્થના આકારવાળું જ ભાસિત થાય છે. (૩) સમાપત્તિનો અર્થ સમ્ = સારી રીતે, આ = બધી બાજુથી પત્તિ-પ્રાપ્તિ થવી એ અર્થ છે. હવે - સમાપત્તિના ચાર ભેદ – तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का
સાપતિ: આ કર સૂત્રાર્થ - તેમાં (સમાપત્તિના ભેદોમાં) શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પ=વિવિધ પ્રકારથી નવીf) મિશ્રિત અર્થાત્ ભેદમાં અભેદ તથા અભેદમાં ભેદના અધ્યાસથી (આરોપથી) એ સંકીર્ણ-મિશ્રિત સમાપત્તિ “સવિતક છે. અર્થાત્ લોક વ્યવહારમાં શબ્દ, અર્થ અને જ્ઞાનનું ભિન્ન ભિન્ન હોવા છતાં પણ જો ' (ગાય) શબ્દને સાંભળી ને અભેદરૂપથી ત્રણેયનો બોધ થાય છે. અને સવિતર્કસમાપત્તિમાં યોગીને શબ્દ, અર્થ અને જ્ઞાન ત્રણેયનો મિશ્રિતરૂપે પ્રત્યક્ષ થાય છે. ભાપ્ય અનુવાદ – જેમ .’ =ગાય)એ શ્રોત્રેન્દ્રિય (સાંભળવાનો) ગ્રાહ્ય ધ્વનિરૂપ શબ્દ છે. જ.’ શબ્દ બોધ્યા (સાસ્નાદિમાન-ગળામાં લટકતી ગોદડી જેવી ચામડીવાળું પશુ વિશેષ) તેનો અર્થ છે. અને ‘નૌઃ' એ (ગાય પદાર્થ આકાર બુદ્ધિવૃત્તિ) જ્ઞાન છે. એ ત્રણેય વિમત્ત=ભિન્ન ભિન્ન થયેલાઓનું પણ અભેદરૂપથી ગ્રહણ જોવામાં આવે છે. વિભક્તોનો શબ્દધર્મ, અર્થધર્મ અને જ્ઞાનધર્મ ભિન્ન ભિન્ન છે, તેમ જ તેમના મા=અસ્તિત્ત્વ પૃથક પૃથક છે. તે (વિષય)માં સમાપન સમાધિને પ્રાપ્ત સાત્ત્વિક શુદ્ધ ચિત્તવાળા યોગીની સમાધિ- પ્રજ્ઞામાં જે “ગાય” ઈત્યાદિ અર્થ છે. તે જો શબ્દ, અર્થ, જ્ઞાનના વિક્ષાનુવિદ્ધ-પરસ્પર ભિન્ન હોવા છતાં પણ અભેદ પ્રતીત થાય તો તે સંક્કીf=મિશ્રિત હોવાથી સંયુક્ત સમપત્તિ=સવિતર્કસમાધિ કહેવાય છે. ભાવાર્થ-જયારે યોગીનું એકાગ્ર તથા શુદ્ધ ચિત્ત ધ્યેય સ્થૂળ, સૂક્ષ્મ પદાર્થોમાં તત્તદાકાર થવા લાગે છે, તે દિશામાં સ્થૂળ વિષયોથી સંબદ્ધ સમાપત્તિના બે ભેદ થાય છે- સવિતર્કો ૧૦૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નિર્વિતક. સૂક્ષ્મ વિષયથી સંબદ્ધ સમાપત્તિઓનું વર્ણન (યો. ૧/૪૪)માં કર્યું છે. અને આ સૂત્રમાં સ્થૂળ વિષયથી સંબદ્ધ સવિતર્ક સમાપત્તિનું વર્ણન કર્યું છે.
લોક-વ્યવહારમાં સ્થૂળ વસ્તુઓનું જ્ઞાન કરવાને માટે જે જ્ઞાન થાય છે તે ગુરુમુખઆદિથી સાંભળીને, શાસ્ત્રોને વાંચીને અથવા અનુમાન આદિથી થાય છે. તેમાં જ્ઞાનની પ્રકિયા શબ્દ, અર્થ, તથા જ્ઞાન એ ત્રણ રૂપોમાં થાય છે. પ્રથમ શબ્દ સાંભળીને તેના અર્થનો બોધ થાય છે. તે પછી તે પદાર્થનું જ્ઞાન થાય છે. શબ્દ, અર્થ, અને જ્ઞાન ત્રણેય ભિન્ન ભિન્ન હોવા છતાં પણ તેમનું સંકીર્ણ (મિશ્રણ) તથા અસંકીર્ણ રૂપ અર્થાત્ ભેદમાં અભેદનું તથા અભેદમાં ભેદનું દર્શન પણ થાય છે. યોગાભ્યાસી પુરુષને સંપ્રજ્ઞાત સમાધિમાં જે દશામાં શબ્દ, અર્થ તથા જ્ઞાનનું સંકીર્ણ-મિશ્રિતરૂપ પ્રત્યક્ષ થાય છે, તેને સવિતક સમપત્તિ કહે છે. આ દિશામાં યોગીને શબ્દ, અર્થ, તથા જ્ઞાન ત્રણેય સહભાવથી અભિવ્યક્ત થતાં રહે છે. લૌકિક પ્રત્યક્ષથી આ યોગજ પ્રત્યક્ષમાં અંતર એ છે કે લૌકિક-પ્રત્યક્ષમાં એક ક્રમ દેખાય છે, પરંતુ યોગજમાં નહીં. યોગજ પ્રત્યક્ષમાં શબ્દ, અર્થ તથા જ્ઞાન એક સાથે ઉપસ્થિત રહે છે. ૪૨ છે નોંધ - જેમ કે જો એ શબ્દ ધ્વનિમાત્ર છે. ગો (ગાય) શબ્દનો અર્થ= સારનાદિમાન વિશેષ પ્રાણી છે એ અર્થ છે. અને જે આ અર્થની પ્રતીતિ છે તે જ્ઞાન છે. હવે - જયારે શબ્દ સંકેત અને સ્મૃતિની પરિશુદ્ધિ-નિવૃત્તિ થતાં અર્થાતુ ન તો શબ્દ સંકેત રહે કે ન તો સ્મૃતિ રહે, આ પ્રકારે શ્રુતજ્ઞાન (સાંભળેલું જ્ઞાન) તથા અનુમાનજ્ઞાનનો વિકલ્પ ભેદોથી શૂન્ય થતાં સમાધિથી ઉત્પન્ન પ્રજ્ઞામાં પોતાના શુદ્ધ સ્વરૂપ માત્રથી જ ઉપસ્થિત વસ્તુ પોતાના સ્વરૂપનું બોધ કરાવવાથી જાણી શકાય છે. તે ઉચ્ચ સ્તરનું પ્રત્યક્ષ છે અને તે શ્રુતજ્ઞાન તથા અનુમાનજ્ઞાનનું બીજ=કારણ છે. કેમ કે તેનાથી સાંભળેલા અથવા અનુમાનજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને એ પર-પ્રત્યક્ષરૂપ દર્શન=જ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અનુમાનજ્ઞાનની સાથે ઉત્પન્ન નથી થતું. એટલા માટે બીજાં પ્રમાણોથી અસંકીર્ણ નહી મળેલું (મિશ્ર ન થયેલું), યોગીનું નિર્વિતર્ક-સમાધિથી ઉત્પન્ન જ્ઞાન (પર-પ્રત્યક્ષ) થાય છે. આ નિર્વિતર્કી સમાપત્તિનું આગળના સૂત્રમાં લક્ષણ બતાવ્યું છે. स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा
નિર્વિત કરૂ સૂત્રાર્થ- (મૃતિપરિશુદ્ધી) શબ્દ, અર્થ, જ્ઞાનની મિશ્રિત સ્મૃતિનું પણ નિવૃત્ત થતાં (સ્વરૂપશ્ચા વ) સ્વરૂપ=ચિત્તની ગ્રહણાત્મક રૂપથી શૂન્ય જેવી (અર્થમાત્ર નિર્મા) ફક્ત પદાર્થનું જ્ઞાન કરાવનારી (ચિત્ત-વૃત્તિ સ્થિતિનું નામ) નિર્વિતર્કસમાપત્તિ છે. (આ સૂત્રમાં પાછળના સૂત્રથી સમાપત્તિ પદની અનુવૃત્તિ આવે છે. ભાપ્ય અનુવાદ - જે ક્રેત-શબ્દ, અર્થ, જ્ઞાન, કૃત–શાસ્ત્રનું જ્ઞાન અને અનુમાનજ્ઞાનનો વિકલ્પ–ભેદોની સ્મૃતિથી પરિશુદ્ધ=હિત, પ્રાહ્ય ધ્યેય પદાર્થના સમાધિ પાદ
૧૦૭
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપથી ઉપરંજિત (રંગાયેલી) પ્રજ્ઞા પોતાના ગ્રહણાત્મક પ્રજ્ઞા સ્વરૂપને છોડીને પ્રાર્થનાત્રસ્વરૂપા ગ્રાહ્ય પદાર્થના સ્વરૂપને ધારણ કરેલી હોય છે, તે નિર્વિતક નામની HTTત્તિ=સમાધિ હોય છે.
આ જ પ્રકારે બીજા આચાર્યોએ પણ) વ્યાખ્યા કરી છે= [અવયવીની સિદ્ધિ]. વૃદ્ધયુપમ = “ પ બુદ્ધિમ ૩૫%ૉ=1નત' અર્થાત્ એક પદાર્થના રૂપમાં નમૂયમન=એ ક બુદ્ધિ ઉત્પન્ન કરનારા, અર્થાત્મા=પદાર્થ રૂપ अणुप्रचयविशेषात्मा 'अणुनां प्रचय : (स्थूलरूप : परिणाम :) एवात्मा स्वरूपं यस्य' પરમાણુઓના સ્થળ પરિણામવાળું વારિ પટારર્વ= ગાય આદિ અથવા ઘટ આદિ પદાર્થ તો : = લોકજ્ઞાનના વિષય છે. અને તે સ્થાનવિશેષ: = પરમાણુઓના સમૂહરૂપ (ગાય આદિ અથવા ઘટ આદિ) ભૂતસૂક્ષ્મUTIFસૂક્ષ્મભૂતો-તન્માત્રાઓ= પરમાણુઓનો સાધાર-ધર્વ =સમાન રૂપથી ધર્મ છે. = બધી જ તન્માત્રાઓનો ધર્મ છે. (કોઈ બે ચારનો નહીં) (પરંતુ) આત્મમૂત: તે સ્થળરૂપ સૂક્ષ્મ-ભૂતોના સ્વરૂપવાળ છે (તેમનાથી ભિન્ન કોઈ પદાર્થ પણ નથી) ચત્ત= સમૂહરૂપમાં પ્રકટ થનારા, ઘટ આદિ ધૂળરૂપ ફળથી જે મની (ઘટ આદિની) સત્તાનું અનુમાન કરાય છે. स्वव्यञ्जकाञ्जनः = ‘स्वव्यञ्जकेन कारणेनाञ्जनं प्रकटीकरणं यस्य अर्थात् ॥२९॥ भूत સૂક્ષ્મભૂતો (પરમાણુઓ)ના રૂપથી જે પ્રકટ થાય છે, એવું સ્થૂળરૂપ (અવયવી) ઉત્પન્ન થાય છે અને કપાલ આદિ અન્ય ધર્મોના અભિવ્યક્ત થતાં અર્થાત ઘટ આદિના ટુકડે ટુકડા થઈ જતાં ઘટ આદિ રૂ૫ છુપાઈ જાય છે. તે આ સૂક્ષ્મભૂતોનું ધૂળરૂપ) ઘટ આદિ પદાર્થ “અવયવી'ના નામથી કહેવાય છે. અને જે એકબુદ્ધિવાળા, માનસ્થૂળ રૂપ (મો) મf = અને અતિશય નાનું છે, સ્પર્શવાન=પણ ઈદ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય હોવાથી, સ્પર્શ ગુણવાળું, શિયાથર્વવ: = જળ આદિ ધારણરૂપ ક્રિયાનું સાધક નિત્ય અને ટુકડે ટુકડા થવાથી ધર્માન્તર વ્યક્ત થવાથી નાશ થનારું છે. તે અવયવી” કહેવાતા (ઘટ આદિ પદાર્થો દ્વારા)થી લોકમાં વ્યવહારો કરવામાં આવે છે. (અવયવીને ન માનનારાઓનું ખંડન) -
જેના મતમાં તે પરમાણુઓનું ધૂળરૂપ અવયવી વસ્તુ=સત્તાહીન છે, તેના મતમાં કારણભૂત સૂક્ષ્મ પરમાણુ તો અનુત્તમ ઉપલબ્ધિ (પ્રત્યક્ષ)ને યોગ્ય નથી (અ) કવિત્વસ્થ અભેદરૂપ અવયવીની સત્તાનમાનવાથી તQપ્રતિષ્ઠમ=પદાર્થના નિજરૂપમાં બધું જ્ઞાન અપ્રતિષ્ઠિત જ કહેવાશે એટલા માટે પ્રવેપા=બાહુલ્યથી સર્વમેવક બધું જ જ્ઞાન નીવવિવિત) મિથ્યા થઈ જશે અને ત્યારે જ્ઞાનનો વિષય (અવયવી ઘટ આદિ) ન હોવાથી યથાર્થજ્ઞાન પણ શું થશે? (કેવી રીતે થશે?) વાસ્તવમાં જે જે (પદાર્થ) ઉપલબ્ધ થઈ રહ્યો છે, તે તે અવયવીના રૂપથી કહ્યો છે. એટલા માટે (અવયવોથી ભિન્ન) “અવયવી' નામનો ઘટ આદિ પદાર્થ અવશ્ય છે, જે મહત્ત્વાદિ=મોટો, નાનો વગેરે વ્યવહારનો વિષય થાય છે અને તે જ અવયવી નિર્વિતક સમાપત્તિનો ૧૦૮
યોગદર્શન
-
-
-
--
-
---
-
-
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય ધ્યેય-વિષ =આલંબન બને છે. ભાવાર્થ - (૧) આ સૂત્રમાં ચિત્તનું એકાગ્ર તથા શુદ્ધ થતાં નિર્વિતક સમપત્તિનું સ્વરૂપ બતાવ્યું છે. સવિતર્ક અને નિર્વિતર્કોમાં તફાવત એ છે કે જોકે એ બંને સમાપત્તિઓ સ્થૂળ ધ્યેય વિષયોના આકારવાળી જ જણાય છે, પરંતુ સવિતર્કમાં ગાય, ઘટ આદિ ધ્યેય પદાર્થોની શબ્દ, અર્થ અને જ્ઞાન ત્રણેયની સંકીર્ણ મિશ્રિતરૂપની સ્મૃતિ રહે છે. જયારે નિર્વિતમાં ચિત્તની એકાગ્રતા ઉચ્ચસ્તરની હોવાથી ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્યની જેમ થઈ જાય છે. એટલા માટે, શબ્દ, અર્થ અને જ્ઞાનની મિશ્રિત સ્મૃતિ ન રહેવાથી તે પદાર્થ માત્ર જ ભાસિત થાય છે. અભિપ્રાય એ છે કે આ દિશામાં પદાર્થના વાચક શબ્દની સ્મૃતિ અને ગ્રહણ કરનારાં ચિત્તનું સ્વરૂપ નિવૃત્ત જેવું થઈ જાય છે. ચિત્તની આ સ્થિતિને નિર્વિતર્કી સમાપત્તિ' કહે છે. (૨) આ સૂત્રમાં જે સ્વપશ્ચાદ્ય પદોનો પાઠ છે. અહી સ્વરૂપ શબ્દનો અભિપ્રાય ગ્રહણ કરનારું ચિત્ત છે. આ દિશામાં ચિત્તની સત્તાનો અભાવ નથી થતો, બલ્ક ધ્યેય પદાર્થમાં આ પ્રકારે તદાકાર થઈ જાય છે કે તેનું પોતાનું ગ્રહણાત્મક સ્વરૂપ પ્રતીત નથી થતું. જો ચિત્તનો આ દશામાં અભાવ માની લેવામાં આવે તો યોગાભ્યાસીને ધ્યેય પદાર્થનું જ્ઞાન પણ ન થઈ શકે. આ અર્થ માત્ર જ્ઞાનને વ્યાસ-ભાયમાં પર-પ્રત્યક્ષ-ઉચ્ચસ્તરનું કહ્યું છે તેને “યોગજ-પ્રત્યક્ષ” પણ કહી શકાય છે. (૩) આ યોગજ પ્રત્યક્ષના વિષયમાં વ્યાસ મુનિએ કેટલુંક સ્પષ્ટીકરણ પણ કર્યું છે. આ પર-પ્રત્યક્ષ જ્ઞાન શ્રત શાસ્ત્ર (શબ્દ પ્રમાણ) અને અનુમાનનું કારણ હોય છે. તે જ પ્રત્યક્ષ જ્ઞાનથી (સામાન્ય માણસોને યોગી પુરુષોએ રચેલાં શાસ્ત્રોને વાંચીને) અર્થતત્ત્વ વિષયક શબ્દપ્રમાણજન્ય જ્ઞાન તેમ જ આનુમાનિક જ્ઞાન થાય છે. એ શબ્દ પ્રમાણ તથા અનુમાન પ્રમાણ તે પર-પ્રત્યક્ષ જ્ઞાનમાં સીધું સહાયક નથી થતું. એટલા માટે આ જ્ઞાનને બીજાં પ્રમાણોથી અસંકીર્ણ-અમિશ્રિત કહ્યું છે. (૪) આ નિર્વિતર્ક-સમાપત્તિની દશામાં જે ધ્યેય ઘટ આદિનો આભાસ થાય છે. તેને દર્શનકારોએ “અવયવી” નામથી કહ્યો છે. એ અવયવી અનેક અવયવોના સંઘાતરૂપ હોય છે. સામાન્ય માણસ જયારે કોઈ અવયવીને જાણે છે તો તે પહેલાં એક ભાગનું જ પ્રત્યક્ષ કરીને અનુમાનથી બીજા ભાગોને જાણી શકે છે. પરંતુ યોગી આ દશામાં પહોંચીને સંપૂર્ણ અવયવીને યોગાભ્યાસથી જાણી લે છે. (૫) કેટલાંક આચાર્યો “અવયવી'ની કોઈ સત્તા જ નથી માનતા. વ્યાસ ભાષ્યમાં તેમની માન્યતાનું ખંડન કરીને એક અવયવીનું પ્રતિપાદન કર્યું છે. જોકે અવયવી પોતાના સૂક્ષ્મ કારણોનો એક સમૂહ હોય છે, પરંતુ તેને અનેક પરમાણુરૂપ પણ નથી કહી શકાતું. એ અવયવી સૂક્ષ્મ કારણોથી ઉત્પન્ન થઈને પણ પોતાના એક ભિન્ન સ્વરૂપવાળું હોય છે. અને પોતાના સ્વરૂપ (ઘટનાં ઠીકરાં વગેરે)ના પ્રકટ થતાં પ્રકટ થાય છે અને તે સ્વરૂપનો નાશ થઈ જતાં નાશ થઈ જાય છે. એટલા માટે ઘડાના ચૂરેચૂરા થઈ જતાં જયારે સમાધિ પાદ
૧૦૯
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું સ્વરૂપ નાશ પામે છે, તો કોઈ પણ તેને ઘડો નથી કહેતું. આ સંઘાતરૂપ અવયવી એક મહાન અથવા સૂક્ષ્મ, સ્પર્શવાળું, ક્રિયાગુણયુક્ત અને અનિત્યરૂપમાં લોકમાં વ્યવહાર થાય છે.
એક અવયવીને ન માનવાના પક્ષમાં દોપ લગાવતાં વ્યાસમુનિ લખે છે કે (૧) એ માન્યતા સમસ્ત લોકવ્યવહાર તથા શાસ્ત્રીય પ્રમાણોથી વિરુદ્ધ હોવાથી સત્ય નથી. જેમ કે જળ ભરવાનું કાર્ય વગેરે ઘડા આદિથી સંપન્ન થાય છે, તે પરમાણુ-પંચથી કદાપિ નથી થઈ શકતું. (૨) અને જે પર-પ્રત્યક્ષ જ્ઞાન યોગીને થાય છે, તે પણ મિથ્યા થઈ જશે કેમ કે નિર્વિતક સમપત્તિમાં યોગીને ઘટ આદિ એક પદાર્થ વિષયનું જ્ઞાન થાય છે. તે એકત્વબોધક જ્ઞાન વાસ્તવિક ન હોવાથી મિથ્યા જ કહેવાશે. કેમ કે યોગીના આ દશામાં ધ્યેયવિષયો સ્થૂળભૂત (ભૌતિક દ્રવ્યો હોય છે અને સૂક્ષ્મભૂત અતીન્દ્રિયહોવાથી ઉપલબ્ધ નથી થઈ શકતા. તેમનો સમૂહ (અવયવી)ની સત્તા સ્વીકાર ન કરવાથી યોગીને થનારા એકત્વબોધક જ્ઞાન મિથ્યા થઈ જશે. માટે એક અવયવીને માન્યા વિના લોક-વ્યવહાર તથા સમ્યક જ્ઞાન નથી થઈ શકતું. આ ૪૩ માં નોંધ - (૧) પરિશુદ્ધિ શબ્દનો અર્થ પ્રકરણ અનુકૂળ અર્થ છે. સર્વથા નાશ થવો=નિવૃત્ત થવું. (૨) નિર્વિતર્ક સમાપત્તિનો વિષય ભિન્ન ભિન્ન પરમાણુ ન હોતાં, એક અવયવી હોય છે. (૩) અહીં ભાગ્યકારે ઘટ આદિ પદાર્થોને પરમાણુઓથી ભિન્ન બતાવીને ‘માત્મપૂત શબ્દથી અભિન્નબતાવ્યો છે. (૪) અનિત્યથી અભિપ્રાય પ્રાદુર્ભાવ-તિરોભાવ થનારાથી છે. एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया
વ્યRવ્યાd ૪જો. સૂત્રાર્થ - ( વ) આ સવિતર્ક-નિર્વિતક સમાપત્તિના વ્યાખ્યાનથી જ (વિવાર નિવા૨ા ) સુવિચારા અને નિર્વિચારાની વ્યાખ્યા સમજવી જોઈએ, સવિતક -નિર્વિતકનો ધ્યેય વિષય સ્થળ હોય છે. પરંતુ સૂક્ષ્મવિષયા) સવિચારા-નિર્વિચારામાં ધ્યેય વિષય સૂક્ષ્મ હોય છે એ એમનામાં ભેદ છે. ભાપ્ય અનુવાદ - (સવાર) તેમાં જે ફેશ=સ્થાન જયાં બેસીને ગંધ આદિનું ગ્રહણ કરવામાં આવે, ન = જે વખતે ગંધ આદિનું ગ્રહણ કરવામાં આવે, નિમિત્ત = જે વસ્તુના દ્વારા ગંધ આદિ લેવાય, એ ત્રણેના અનુભવથી સંબંધ મળ્યાધ = પ્રકટ ધર્મવાળા = સાક્ષાત્ યોગજ પ્રત્યક્ષનો વિષય બનનારું પૂતQચંદન આદિ પાંચ મહાભૂતોનું સૂક્ષ્મ તત્ત્વ=ગંધ તન્માત્રા આદિમાં જે સમપત્તિ તે વસ્તુના ધર્મોમાં તદ્રુપ થવું છે, તે “સવિચારા' કહેવાય છે. તેમાં પણ પ્રવુદ્ધિનિટ્સ-એક બુદ્ધિથી ગ્રહણ થનારી (અર્થાત જે વસ્તુ દ્વારા જો ગંધતન્માત્રાનો અભ્યાસ કરાતો હોય, તો તેની રૂપતન્યાત્રા, રસત~ાત્રા આદિમાં ચિત્તનું ન લાગવું, ફક્ત ગંધનું જ ગ્રહણ કરવું, તે
યોગદર્શન
૧૧૦
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પ્રકારે રસતન્માત્રાના અભ્યાસમાં રસમાં જ મન રહે, ઈત્યાદિ) તથવિશિષ્ટRવસ્તુના કોઈ પણ ધર્મ વિશેષને જ પ્રકટ કરનારી ગંધતન્માત્રા આદિ પાંચ મહાભૂતોનાં સૂક્ષ્મ તત્ત્વોનું આલંબન સમાધિ પ્રજ્ઞામાં ઉપસ્થિત રહે છે.
નિવવીર) જે સર્વથા=બધા પ્રકારથી સર્વત: = બધી બાજુથી શાન્તિઃ ભૂતકાળ ત= વર્તમાન તથા ભવિષ્યકાળ, તથા દેશ, નિમિત્ત આદિના સમસ્ત ધર્મોથી સંવેદ્ધઅસ્પષ્ટ હોતાં બધાં જ કાર્યરૂપ ધર્મોમાં અનુગત થનારા, બધા જ ધર્મના કારણરૂપ તન્માત્રા આદિ સૂક્ષ્મ ભૂતોમાં સમપત્તિ તદ્રુપતા હોય છે. તે નિર્વિચારા' કહેવાય છે. એવાં સ્વરૂપવાળા ગંધતન્માત્રા આદિ સૂક્ષ્મભૂત આ જ સ્વરૂપથી આલંબન બનેલાં હોવાથી જ સમાધિકાળની પ્રજ્ઞાના સ્વરૂપને ૩પfઝતતન્મય કરી દે છે. અને જેનાથી સમાધિ પ્રજ્ઞા પોતાના સ્વરૂપની પ્રતીતિ ન કરતી હોય તેમ, જયારે મર્થનત્રિ ધ્યેય અર્થના જ રૂપવાળી થઈ જાય છે, ત્યારે “નિર્વિચારા' સમાપત્તિ કહેવાય છે.
તેમનામાં ધૂળ વસ્તુને વિષયો બનાવનારી સવિતર્કો અને નિર્વિતક સમાપત્તિઓ હોય છે. તથા સૂક્ષ્મ વસ્તુને વિષય બનાવનારી વિચારો અને નિર્વિચારા સમાપત્તિઓ હોય છે. આ પ્રકારે આ નિર્વિકર્મા સમાપતિ દ્વારા જ બંને = નિર્વિતર્કો અને નિર્વિચારા સમાપત્તિઓની વિરુત્વદાન = ભેદ શૂન્યતા = દેશ, કાળ, નિમિત્ત આદિ ભેદોથી શૂન્યતા બતાવી છે. ભાવાર્થ – યોગીનો ધ્યેય-વિષય જયારે સ્થૂળ હોય છે, ત્યારે સવિતર્કો તથા નિર્વિતર્ક નામની સમાપત્તિઓ હોય છે (થાય છે). અને જયારે એકાગ્રતાની સ્થિતિ ઉન્નત થતાં ધ્યેય-વિષય સૂક્ષ્મ થઈ જાય છે. ત્યારે વિચારા, નિર્વિચારા નામની સમાપત્તિઓ થાય છે, પરંતુ જે ભેદ સવિતક તથા નિર્વિતકમાં છે, તેવા જ ભેદ સવિચારા તથા નિર્વિચારામાં છે. અર્થાત જેમ સવિતર્કસમાપત્તિમાં શબ્દ, અર્થ અને જ્ઞાનનો ભેદ બની રહે છે, અને નિર્વિતકમાં અર્થમાત્રની જ પ્રતીતિ થાય છે તેવી જ રીતે વિચાર સમાપત્તિમાં સૂક્ષ્મ ધ્યેય વિષયનો શબ્દ, અર્થ, જ્ઞાનની સાથે દેશ=સ્થાન (ઉપર, નીચે અહીં-તહીં આદિ)ની કાળ=વર્તમાન ભૂત-ભવિષ્યનું તથા તેનું કારણ તન્માત્રા આદિનું ચિંતન વર્તમાન રહે છે અને નિર્વિચારા સમાપત્તિમાં સૂક્ષ્મ ધ્યેય વિષયનું શબ્દ, અર્થ, જ્ઞાન તથા દેશ, કાળ, નિમિત્તના ભેદની નિવૃત્તિ થવાથી ફક્ત સૂક્ષ્મ અર્થ માત્ર જ ધ્યાનનો વિષય હોય છે. તે ૪૪ છે નોંધ - સવિચારા તથા નિર્વિચારામાં અંતર એ છે કે સવિચારામાં ધ્યાનનો વિષય સૂક્ષ્મભૂત ગંધતન્માત્રા આદિ શબ્દ, અર્થ, જ્ઞાન, દેશ, કાળ, નિમિત્તથી સંકીર્ણ (મિશ્રિતો રહે છે. જયારે નિર્વિચારામાં ધ્યાનનો વિષય શબ્દ, જ્ઞાન, દેશ, કાળ નિમિત્તના ચિંતનની નિવૃત્તિ થઈ અર્થમાત્ર જ રહે છે. જોકે શબ્દ, જ્ઞાન, દેશ, કાળ આદિ બધા ધર્મ ધ્યેય વિષયમાં અંતનિહિત રહે છે. પરંતુ તે અર્થમાત્રના ધ્યાનકાળમાં ઊભરતા નથી, દબાયેલાં રહે છે હવે - પ્રાકૃતિક પદાર્થોની સૂક્ષ્મતાની ચરમસીમા –
સમાધિ પાદ
૧૧૧
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् ॥ ४५ ॥ સૂત્રાર્થ - પૂર્વ સૂત્રમાં સવિચારા-નિર્વિચારા સમાપત્તિઓનો ધ્યેયવિષય સૂક્ષ્મ બતાવ્યો છે (૨) અને સૂક્ષ્મવિયત્વF) એ સૂક્ષ્મ વિપયતા (તિપર્યવસાનમ) અલિંગ=મૂળ પ્રકૃતિ પર્વત હોય છે. ભાપ્ય અનુવાદ – પૃથ્વીના અg=પરમાણુનો સૂક્ષ્મ વિષય ગંધતન્માત્રા છે. જળના પરમાણુનો સૂક્ષ્મ વિષય રસતન્માત્રા છે. અગ્નિના પરમાણુનો સૂક્ષ્મ વિપયરૂપતન્માત્રા છે. વાયુના પરમાણુનો સૂક્ષ્મ વિષય સ્પર્શતન્માત્રા છે. અને આકાશના પરમાણુનો સૂક્ષ્મ વિપય શબ્દતન્માત્રા છે. તે બધી તન્માત્રાઓનો સૂક્ષ્મ વિય અહંકાર. આ અહંકારનો પણ સૂક્ષ્મ વિષય ઉતVIEWત્ર=મહત્તત્ત્વ છે. આ લિંગમાત્ર=મહત્તત્ત્વનો પણ સૂક્ષ્મ વિષય ગતિ =અવ્યક્ત પ્રકૃતિ છે. આ અવ્યક્ત પ્રકૃતિથી સૂક્ષ્મ કશું નથી.
(પ્રશ્ન) નિશ્ચયથી (અવ્યક્ત પ્રકૃતિથી) સૂક્ષ્મ પુરુષ–પરમાત્મા છે? (ઉત્તર) ઠીક છે. પુરુ૫ પ્રકૃતિથી સૂક્ષ્મ છે. પરંતુ જેવી ઉતા=મહત્તત્ત્વથી તા=અવ્યક્ત-પ્રકૃતિની સૂક્ષ્મતા છે, તેવી જ સૂક્ષ્મતા (વ્યક્ત કે અવ્યક્તની સરખામણીમાં) પુરુષની નથી, કેમ કેપુરુષ ઉતા=મહત્તત્ત્વનું અન્વયRT=ઉપાદાન કારણ નથી. હેતુનિમિત્ત કારણ તો છે. એટલા માટે પ્રથાને = પ્રકૃતિ તત્ત્વમાં નિતિશય = અતુલનીય (સરખાવી ન શકાય તેવી) સૂમતા કહી છે. ભાવાર્થ- (ક) આ સૂત્રમાં અલિંગ' પદમૂળ પ્રકૃતિને માટે આવ્યો છે. જેલીન=અંતર્પિત અર્થનો બોધ કરાવે, તે લિંગ હોય છે. પ્રત્યેક કાર્ય પદાર્થ તેના કારણનું લિંગ (ઓળખાણ) ચિહ્ન હોય છે. કેમ કે કાર્યને જોઈને તેના અદશ્ય નહીં દેખાતા) કારણનું જ્ઞાન થાય છે. અને કાર્યથી કારણ સૂક્ષ્મ હોય છે. આનાથી પહેલા સૂત્રમાં સવિચારા નિર્વિચારા સમાપત્તિઓનો ધ્યેય-વિષય સૂક્ષ્મ કહ્યો છે. યોગી આ સમાપત્તિનો અભ્યાસ કરતાં કરતાં મૂળ પ્રકૃતિ સુધી પહોંચી શકે છે. વ્યાસભાપ્યમાં મૂળ પ્રકૃતિનાં વિભિન્ન સ્થૂળ કાર્યોને બતાવ્યાં છે. અર્થાતુ પૃથ્વી આદિ અણુ સૂક્ષ્મભૂતો (તન્માત્રાઓ)ના કાર્ય છે. સૂક્ષ્મ ભૂત અહંકારનું કાર્ય છે. અહંકાર મહત્તત્ત્વનું કાર્ય છે. અને મહત્તત્ત્વ મૂળ પ્રકૃતિનું કાર્ય છે. માટે ઉપાદાનમૂલક આ કાર્ય-કારણ પરંપરામાં પ્રકૃતિ મૂળ કારણ છે, અને તેનું કારણ કોઈ નથી. (ખ) જોકે પુરુપ આત્મતત્ત્વ પ્રકૃતિથી પણ સૂક્ષ્મ છે. પરંતુ ઉપાદાનમૂલક આ કાર્ય-કારણ (સ્થૂળ-સૂક્ષ્મ) પરંપરામાં તેનું પરિગણન નથી કર્યું. કેમ કે પુરુપ નિર્વિકાર છે. તેનું કાર્ય કોઈ પદાર્થ નથી અથવા આ પ્રકારે કહેવું જોઈએ કે પુરુષ કોઈનું ઉપાદાન કારણ નથી. અહીં કોઈનેય એ પ્રકારનો સંદેહ ન થઈ જાય કે પ્રકૃતિથી સૂક્ષ્મ કોઈ પદાર્થ નથી. એટલા માટે વ્યાસ ભાગ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે પ્રકૃતિથી સૂક્ષ્મ પુરુપ આત્મતત્ત્વ છે. પરંતુ તે લિંગાન્ડયિકારણ=ઉપાદાન કારણ નથી, નિમિત્ત કારણ તો છે. માટે ઉપાદાન કારણની દ્રષ્ટિથી પ્રધાન=પ્રકૃતિને નિરતિશય સૂક્ષ્મ કહી છે.
૧૧૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ગ) સૂત્રકારે (યો. ૧/૧૭)માં સપ્રજ્ઞાત સમાધિના વિતર્ક, વિચાર, આનંદ અને
અસ્મિતા એમ ચાર ભેદ બતાવ્યા છે. તેમનામાં વિર્તકમાં ધ્યેય વિષય સ્થૂળ અને વિચારમાં સૂક્ષ્મ હોય છે. તેમનાથી ઉન્નતતર સ્થિતિ આનંદ અને અસ્મિતાની છે. આનંદમાં રજોગુણ તથા તમોગુણ ક્ષીણ થવાથી સત્ત્વગુણનું પ્રાધાન્ય (મુખ્યતા રહે છે. પરંતુ આ દશામાં પણ ધ્યેય સૂક્ષ્મ પ્રકૃતિ જ હોય છે અને અમિતામાં એકાત્મિકા સંબિંદુ એક પોતાના આત્માની પ્રતીતિ થાય છે. સમ્પ્રજ્ઞાત સમાધિની આ અંતિમ દશામાં પણ શુદ્ધ આત્મતત્ત્વ ધ્યેય નથી હોતું કેમ કે આ દશામાં પ્રજ્ઞાથી અભિભૂત આત્મા ધ્યાનનો વિષય હોય છે. પરંતુ આત્મસાક્ષાત્કારની ઝલક સાધકને અવશ્ય પ્રાપ્ત થઈ જાય છે. (ઘ) આ સૂત્રના ભાગ્યમાં પુરુપ=પરમાત્માથી ભિન્ન પ્રકૃત્તિની સત્તા માની છે અને પરમાત્માના સ્વરૂપને પણ સ્પષ્ટ કર્યું છે કે તે નિર્વિકાર તથા પ્રકૃતિના કાર્યરૂપ કરવામાં નિમિત્ત કારણ છે. તેનાથી સ્પષ્ટ છે કે પરમાત્મા સૃષ્ટિના કર્તા છે. ૫ ૪પ છે નોંધ - (૧) કાર્યની અપેક્ષા કારણ સૂક્ષ્મ હોય છે. અહીં કાર્ય કારણના ક્રમથી જ સૂક્ષ્મતાનું વર્ણન કર્યું છે. પૃથ્વી આદિ મહાભૂતોનું કારણ સૂક્ષ્મભૂત=પાંચ તન્માત્રાઓ છે. સૂક્ષ્મભૂતોનું કારણ અહંકાર, અહંકારનું કારણ મહત્તત્ત્વ, મહત્તત્ત્વનું કારણ સત્ત્વ, રજસ, તમસરૂપ પ્રકૃતિ છે. એ વ્યવસ્થા ઉપાદાન કારણના વિષયમાં સમજવી જોઈએ. (૨) અનિં1= કાર્ય પોતાના કારણનું બોધક હોવાથી લિંગ છે. પ્રકૃતિનું કોઈ કારણ નથી, માટે તે અલિંગ છે.
ता एव सबीज : समाधिः ॥४६॥ સૂત્રાર્થ - (વ) એ ચારેય સવિતર્ક આદિ સમાપત્તિઓ જ (વીગ :)=“વીને નિઝેન વર્તન તિ નવીન : પ્રકૃતિના આધારવાળી હોવાથી સબીજ સમાધિ સમ્પ્રજ્ઞાત સમાધિઓ છે. ભાપ્ય અનુવાદ - એ ચારેય સમાપત્તિઓ સવિતક, નિર્વિતક, સવિચારા, નિર્વિચારા નામની ચારેય સમાધિઓ જ ઉદર્વતુવીના : = બાહ્યવસ્તુ બીજવાળી= બાહ્ય આલંબનવાળી છે. એટલા માટે સમાધિ પણ સબીજ છે. તેમનામાં ધૂળ વસ્તુમાં સવિતર્ક તથા નિર્વિતર્ક સમાપત્તિ સમાધિ રહે છે. અને સૂક્ષ્મ વસ્તુમાં સવિચાર તથા નિર્વિચાર સમાપત્તિ સમાધિ રહે છે. આ પ્રકારે સબીજ (સમ્પ્રજ્ઞાત) સમાધિ ચાર પ્રકારની કહેવાય છે. ભાવાર્થ - ઉપર સંપ્રજ્ઞાત સમાધિના જે ભેદ ગણાવ્યા છે, તે બધામાં બીજ=કારણ (પ્રકૃતિ-સંયોગ)સાધકની સાથે બનેલો રહે છે. સાધક સાત્ત્વિક ચિત્તવૃત્તિના આશ્રયથી આ સ્તર સુધી પહોંચી શકે છે. માટે બંધનનું કારણ=પ્રકૃતિ સંયોગ બનેલું રહેવાથી સંપ્રજ્ઞાત યોગને “સબીજ' કહે છે. એ ૪૬ .
સમાધિ પાદ
૧ ૧૩
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्विचारवैशारोऽध्यात्मप्रसादः ॥४७॥ સૂત્રાર્થ- વિવારેશર) પૂર્વોક્ત નિર્વિચારા સમાપત્તિ વધારે નિર્મળ થતાં યોગીને (અધ્યાત્મપ્રભા :) આંતરિક પ્રજ્ઞાલોક=બુદ્ધિ પ્રકાશ પ્રકટ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ (રજોગુણ તથા તમોગુણની) અશુદ્ધિરૂપી આવરણ કરનારા મળથી રહિત, પ્રકાશસ્વરૂપ સાત્ત્વિક ચિત્તનું જે રજોગુણ તથા તમોગુણના પ્રભાવથી રહિત સ્વચ્છ (નિર્મળ) સ્થિતિવાદ = નિરંતર સ્થિર બની રહેવું (એકાગ્રતાની ધારા) છે, તે વૈશારદ્ય' કહેવાય છે. જયારે નિર્વિવાર, સમશે ) નિર્વિચાર સમાપત્તિવાળી સંપ્રજ્ઞાત સમાધિનું આ વૈJરદ્ય નિર્મળરૂપ પ્રકટ થઈ જાય છે અર્થાત્ નિરંતર ચિત્ત એકાગ્ર તથા સાત્ત્વિકરૂપ બનેલું રહે છે, ત્યારે યોગીને મધ્યાત્મપ્રચિત્ત (બુદ્ધિ)ની નિર્મળતા પ્રાપ્ત થાય છે. (તે અધ્યાત્મ પ્રસાદ કેવો છે?) મૂતાઈવિષય = યથાર્થ વિષયક (કલ્પના આદિથી શૂન્ય) નિનુરોધી ક્રમની પ્રતીતિ રહિત એક જ કાળમાં છુટ = શુદ્ધ પ્રજ્ઞાસ્તો : = બુદ્ધિ પ્રકાશ પ્રકટ થઈ જાય છે. અને એવું કહ્યું પણ છે - પ્રજ્ઞા અધ્યાત્મપ્રસાદ=ચિત્તની નિર્મળતાને પ્રાપ્ત થઈને અને (અશોન્ગ ) શોક આદિથી રહિત પ્રજ્ઞ:) બુદ્ધિમાન યોગી શોક કરનારાં બીજાં અયોગી મનુષ્યોને એવી રીતે જુએ છે, જેમ શતર્થ પર્વત પર સ્થિત મનુષ્ય નીચે ભૂમિ પર સ્થિત મનુષ્યોને જુએ છે. ભાવાર્થ-આ સૂત્રમાં “પ્રસાદ' પદનો અર્થ છે – ચિત્તવૃત્તિની નિર્મળતા તથા એકાગ્રતા. નિર્વિચારા - સમાપત્તિ સૂક્ષ્મ વિષયવાળી કહી છે અને જયારે તેની ઉન્નત દશામાં સાધકની ચિત્ત સ્થિતિ એવી થઈ જાય છે કે રજોગુણ તથા તમોગુણના પ્રભાવથી રહિત સત્ત્વગુણ મુખ્ય હોવાથી અશુદ્ધિરૂપી મળથી પૃથફ અને ચિત્તવૃત્તિનિબંધરૂપે એકાગ્ર થઈ જાય છે, ત્યારે સાધકને અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેની બુદ્ધિવૃત્તિ એવી શુદ્ધ થઈ જાય છે કે એક જ કાળમાં (વખતે) પદાર્થોનો યથાર્થ બોધ કરાવનારી થઈ જાય છે. તેનું જ્ઞાન ભ્રાન્તિ રહિત હોવાથી શોક આદિ દુઃખોના પ્રભાવથી રહિત થઈ જાય છે અને તેને આ ઉન્નત સ્વરૂપનો બોધ એવો જ થવા લાગે છે કે જેમ કોઈ બુદ્ધિમાન પુરુષ પર્વતના શિખર પર ચઢીને ભૂમિ પર રહેલા, ત્રિવિધ દુઃખોથી યુક્ત અને શોક આદિથી પ્રભાવિત મનુષ્યોને જોઈ રહ્યો હોય. ૪૭ મા નોંધ - જેમાં ક્રમ હોવા છતાં પણ ક્રમની પ્રતીતિ ન હોય એવા એક જ કાર્યમાં થનારા પ્રજ્ઞાલોકને “ક્રમાનનુરોધી' કહે છે. હવે - અધ્યાત્મપ્રસાદની દશામાં યોગીની પ્રજ્ઞાનું વિશેષ નામ -
ऋतम्भरा तत्र प्रज्ञा ॥४८॥ સૂત્રાર્થ - (12) તે પ્રજ્ઞાલોકના પ્રકટ થતાં યોગીની પ્રજ્ઞા (ઋતંભરા) ત્રત- સત્ય વિપત્તિ ધારયતતિ સT અર્થાત્ સત્યને ધારણ કરનારી થઈ જાય છે. ૧૧૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ-તે નિર્વિચાર સમાધિમાં અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થતાં) એકાગ્ર ચિત્તવાળા યોગીની જે પ્રજ્ઞા પ્રકટ થાય છે, તેનું નામ “ઋતંભરા' હોય છે. અને તે નામ સાર્થક છે. કેમ કે તે (અર્થ અનુસાર) ત=સત્યને જ ધારણ કરે છે. આ પ્રજ્ઞામાં વિપર્યા–મિથ્યા અથવા વિપરીત જ્ઞાનની ગંધ પણ નથી હોતી. અને આ વિષયમાં કહ્યું પણ છે –
આ ગામવેદ શાસ્ત્રોના શ્રવણથી, અનુમાન–અનુમાન-પ્રમાણથી, અથવા મનનથી, ધ્યાનસિરસ ધ્યાનના અભ્યાસથી (નિદિધ્યાસન દ્વારા)એ ત્રણેય પ્રકારોથી બુદ્ધિને પ્રકૃષ્ટ બનાવતો સાધક ૩ત્તમ યો=અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-સંપ્રજ્ઞાત યોગની નિર્વિચારા સમાપત્તિમાં ચિત્તની જયારે ઊંચી નિર્મળતા તથા એકાગ્રતા થઈ જાય છે, ત્યારે જે વિશિષ્ટ બુદ્ધિવૃત્તિ પેદા થાય છે તેને “ઋતંભરા' કહે છે. આ શબ્દથી જ પ્રજ્ઞાની વિશેષતાનો બોધ થઈ રહ્યો છે કે એ સત્યને જ ગ્રહણ કરે છે. તેમાં વિપરીત જ્ઞાન લેશમાત્ર પણ નથી હોતું. આ ઋતંભરા-પ્રજ્ઞાની સહાયથી જ યોગી ઉત્તમયોગ=અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે. ૪૮ હવે - અને તે ઋતંભરા પ્રજ્ઞા પછી - श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् ॥४९॥ સૂત્રાર્થ - આ સૂત્રમાં પૂર્વ સૂત્રથી ‘ઋતંભરા” પ્રજ્ઞાની અનુવૃત્તિ આવે છે. ઋતંભરા પ્રજ્ઞાની વિશેષતા એ છે કે – એ પ્રજ્ઞા (શ્રુતાનુમાન પ્રજ્ઞાખ્યામ) શ્રત પ્રજ્ઞા=આગમ પ્રમાણજન્ય અને અનુગમ પ્રમાણજન્ય પ્રજ્ઞાથી (વિષય)ભિન્ન વિષયવાળી હોય છે. કેમ કે વિશેષાર્થ7ીત) આગમ અને અનુમાનથી પદાર્થોનું સામાન્યજ્ઞાન જ થાય છે. પરંતુ ઋતંભરા પ્રજ્ઞાથી પદાર્થોના વિશેષરૂપનું જ્ઞાન થાય છે.
જેમ કે આગમ આદિની દ્વારા જે(=ગાય) શબ્દનો જે અર્થ જાણવામાં આવે છે, તે ગાયમાત્રમાં સામાન્ય રીતે લાગુ પડે છે. પરંતુ જ્યારે દ્રષ્ટા ગાયને પ્રત્યક્ષ જોઈ લે છે,
ત્યારે ગાયના વિશેષરૂપને પણ જાણી લે છે જેનાથી દ્રષ્ટા (જોનાર) બીજી ગાયોથી ભિન્નતા જાણીને વિશેષ=ભેદક ગુણને પણ જાણી લે છે. ભાપ્ય અનુવાદ - જે કૃત (સાંભળેલુ)= આગમ પ્રમાણજન્ય જ્ઞાન છે તે સામાન્ય અંશને વિષય બનાવે છે. માટે આગમ પ્રમાણથી વિશેષરૂપ નથી કહી શકાતું, કેમ કે વિશેષવાળા અંશનો શબ્દથી સંકેત નથી કરવામાં આવ્યો. (અર્થાત્ શબ્દ દ્વારા કરેલ અર્થનો સંકેત તેના વિશેષરૂપને અભિવ્યક્ત નથી કરી શકતો.) તે જ પ્રમાણે અનુમાન પ્રમાણજન્ય જ્ઞાન (વસ્તુના) સામાન્ય અંશને જ વિષય બનાવનાર હોય છે. જેમ કે જેમાં પ્રાપ્તિ = સ્થાનાન્તર (બીજા સ્થાનમાં) જવાનો ગુણ છે, તેમાં ગતિ અવશ્ય છે અને જેમાં
પ્રતિઃ = જેમાં પહોંચવાનો ગુણ નથી, તેમાં ગતિશીલતા નથી, એવું અનુમાનથી કહેવાય છે અને અનુમાન દ્વારા સામાન્ય અંશથી જ પસંદીર = જ્ઞાનની સમાપ્તિ થઈ જાય છે. એટલા માટે આગમ અને અનુમાન પ્રમાણનો વિષય કોઈ પણ વસ્તુનો વિશેષ અંશ નથી હોતો.
સમાધિ પાદ
૧૧૫
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્ષ્મ વ્યવધાનવાળી (છુપાયેલી) અથવા દૂરની વસ્તુનું નોપ્રત્યક્ષ=પ્રત્યક્ષ પ્રમાણથી જ ગ્રહણ નથી થતું અને ન તો એમ કહી શકાતું કે વસ્તુના વિશેષ અંશનું જેનું લૌકિક પ્રમાણોથી ગ્રહણ નથી કરી શકાતું, અભાવ જ છે. એટલા માટે એ વિશેપ અંશનું સમાઘિપ્રજ્ઞા=ઋતંભરા પ્રજ્ઞાથી જ ગ્રહણ થાય છે. પછી ભલે તે વિશેપ અંશ પાંચ મહાભૂતોનાં સૂક્ષ્મ-તત્ત્વો સંબંધી હોય અથવા પુરુષ–જીવાત્મા-પરમાત્મા સંબંધી હોય એટલા માટે એ ઋતંભરા પ્રજ્ઞાનો આગમ અને અનુમાન પ્રજ્ઞાથી ભિન્ન (જુદો) વિષય હોય છે કેમ કે તે વિશેષ અંશનો બોધ કરાવે છે. ભાવાર્થ - (ક) આનાથી પૂર્વસૂત્રમાં યોગજ ઋતંભરા-પ્રજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે, જેના દ્વારા યોગી સૂક્ષ્મ તથા અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ રૂપમાં જાણી લે છે. જો એ જ્ઞાન પ્રત્યક્ષ આદિ પ્રમાણો તથા શાસ્ત્રોથી થઈ શકતું હોય તો પછી આ પ્રજ્ઞા પ્રાપ્તિને માટે શું કામ આટલો બધો કઠોર શ્રમ (યોગ સાધના) કરવો જોઈએ ? તેનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં “શ્રુત' (સાંભળેલું) શબ્દથી શબ્દ-પ્રમાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (ખ) દરેક પદાર્થનું રૂપ સામાન્ય તથા વિશેષ એમ બે પ્રકારનું હોય છે. સામાન્યરૂપ તે જ પ્રકારના બીજા પદાર્થોમાં રહે છે. અને વિશેષરૂપ એ છે કે જે સામાન્યરૂપના હોવા છતાં પણ ભેદક વિશિષ્ટ નિજીરૂ૫ (તેનું પોતાનું) હોય છે. જેમ કે – (ગાય) શબ્દ પશુ વિશેષ જાતિને સામાન્યરૂપે બતાવે છે. પરંતુ કોઈ ગાય-વિશેપનું જયારે કાર્ય થાય છે, ત્યારે તેની વિશેષરૂપત્રકાળી, પીળી, પાતળી વગેરેથી વ્યવહાર થાય છે. (ગ) શબ્દ પ્રમાણ અને અનુમાન પ્રમાણથી જે જ્ઞાન થાય છે, તે પદાર્થના સામાન્યરૂપનું જ હોય છે. પરંતુ વિશેષ રૂપનું નહી. કેમ કે ગુરુમુખ વગેરેથી સાંભળેલો શબ્દ જે અર્થનો બોધ કરાવે છે, તે તેના વિશેષરૂપની અભિવ્યક્તિ (ઓળખ) નથી કરી શકતું. જેમ કે કોઈએ “ગાય” પદથી ગાય પશુ વિશેની જાણકારી તો પ્રાપ્ત કરી લીધી પરંતુ જયાં સુધી તેને સાક્ષાત્ નથી જોતો, ત્યાં સુધી તેનો સંદેહ (શંકા) દૂર નથી થતો. આ પ્રકારે અનુમાન જ્ઞાન પણ છે. જેમ કે પહેલાં આપણે જાણીએ છીએ કે ગતિ વિના કોઈ પદાર્થ સ્થાનાન્તરમાં એક સ્થાનથી બીજા સ્થાને) નથી જઈ શકતો. ત્યારપછી આપણે જે દેવદત્તને કેટલાક દિવસ પહેલા કાશીમાં જોયો હતો, તેને ફરીથી દિલ્હીમાં જોઈને દેવદત્તની ગતિનું જ્ઞાન થયું. પરંતુ એ સામાન્ય જ્ઞાન જ છે, વિશેષ નહી. અને જયારે દ્રષ્ટા પ્રત્યક્ષ જોઈ લે છે, ત્યારે તેને વિશેષરૂપનો બોધ થવાથી બ્રાન્તિ (ગેર સમજ)નું નિરાકરણ થઈ જાય છે. (ઘ) જો અહીં કોઈ એમ કહે કે પ્રત્યક્ષ પ્રમાણથી વિશેષરૂપનો બોધ થવાથી ઋતંભરાત્ર પ્રજ્ઞા પ્રાપ્તિને માટે યોગસાધના નિરર્થક છે, એવી આશંકા કરવી પણ નિરર્થક છે, કેમ કે જે પદાર્થ અતીન્દ્રિય, સૂક્ષ્મ, દૂરસ્થાને તથા છૂપાયેલો છે, તેમનું બાહ્ય-પ્રત્યક્ષ સંભવ નથી અને તે પદાર્થોનો અભાવ છે એમ પણ નથી કહી શકાતું. માટે એ પદાર્થોના ૧૧૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેપ રૂપને જાણવાને માટે, આ સમાધિ પ્રજ્ઞાની ઘણી મોટી જરૂરિયાત છે. તેના સિવાય સૂક્ષ્મ-પદાર્થોના વિશેષરૂપનો તથા આત્મતત્ત્વનો સાક્ષાત્કાર નથી થઈ શકતો. માટે સમાધિપ્રજ્ઞાને શબ્દ આદિ પ્રમાણોથી ભિન્ન વિષય હોવાથી પ્રાપ્ત કરવો યોગીને માટે પરમ આવશ્યક છે. આ ૪૯ છે નોંધ - અહીં વેદના જ્ઞાનને સામાન્ય કહેવાનો એ અભિપ્રાય નથી કે વેદનું જ્ઞાન અપૂર્ણ છે અથવા અધૂરું છે. વેદજ્ઞાન નિબ્રાન્ત તથા પૂર્ણ છે. પરંતુ જ્ઞાનની પૂર્ણતા ચાર પ્રકારની હોય છે. (૧) આગમકાળ=ગુરુ મુખથી ભણવું (૨) સ્વાધ્યાયકાળઃસ્વયં મનન કરવું (૩) પ્રવચનકાળ બીજાને શીખવવું અથવા ઉપદેશ કરવો (૪) વ્યવહારકાળ=વ્યવહારમાં (આચરણમાં) લાવવું. જેમ કે - ગુરુમુખથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે પૂર્ણ હોવા છતાં પણ વ્યવહારકાળ સુધીની વિધિઓ વિના અપૂર્ણ છે. તે જ રીતે વેદનું જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે કે જ્યાં સુધી યોગાભ્યાસ વગેરે દ્વારા તેને આચરણમાં ન લાવવામાં આવે. અહીં વ્યાસ-મુનિનો પણ એ જ આશય છે. હવે - સમાધિ-પ્રજ્ઞા=ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થતાં યોગીને ઋતંભરા પ્રજ્ઞા દ્વારા નવા નવા સંસ્કારો પેદા થાય છે.
तज्ज : संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी ॥५०॥ સૂત્રાર્થ - તિજ્ઞ ) એ ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર ) સંસ્કાર અન્ય સંસ્કાર પ્રતિબન્ધી) સમાધિ વિરોધી વ્યુત્થાન = (સામાન્યદશા)ના સંસ્કારોના વધ=રોકનારા હોય છે. ભાપ્ય-અનુવાદ – સમાધિજા ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર બીજા વ્યુત્થાન-સંસ્કાર (સમાધિ વિરોધી સંસ્કારો) તથા તેમનો આશય=વાસનાને, વધતે પોતાના કાર્ય કરવામાં અસમર્થ કરી દે છે. યુત્થાન=સમાધિ વિરોધી સંસ્કારોના વને નાશ થવાથી તેમનાથી ઉત્પન્ન થનારી પ્રતીતિઓ (જ્ઞાન) નથી થતી. તે પ્રતીતિઓ (જ્ઞાન)ના નિરોધ થતાં સમાધિની ઉપસ્થિતિ થઈ જાય છે (લાગી જાય છે). તે સમાધિથી સમાધિજ્ઞાજ્ઞિક સમાધિજન્ય પ્રજ્ઞા (ઋતંભરા પ્રજ્ઞા) અને ત્યાર પછી પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર (ઉત્પન્ન)થઈ જાય છે. આ પ્રકારે નવા નવા સંસ્કારોનો આશય સમૂહ પેદા થવા લાગે છે. અને તેમનાથી સમાધિજા પ્રજ્ઞા અને તે પ્રજ્ઞાથી સંસ્કાર પેદા થાય છે. (પ્રશ્ન) આ પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોનો સમૂહ ચિત્તને સાધાર=પોતાના કર્તવ્ય ભોગોનુખ વૃત્તિવાળો શું નથી કરતો? (ઉત્તર) તે સમાધિ-પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર અવિદ્યા આદિ લેશોના નાશનું કારણ હોવાથી ચિત્તને ધિક્કાર વિશિષ્ટ સાધિકાર=ભોગોનુખ વૃત્તિવાળા નથી કરતા. કેમ કે તે પ્રજ્ઞાકૃત સંસ્કાર ચિત્તને પોતાનાં કાર્યથી = ભોગોનુખવૃત્તિથી જુદા કરી દે છે અને ચિત્તની ક્રિયાઓ વ્યતિપર્યવસાન-વિવેક-ખ્યાતિ પર્યત જ હોય છે (રહે છે). અર્થાત વિવેકાતિ સિદ્ધ થઈ જતાં ચિત્તનો બધો વ્યવહાર સમાપ્ત થઈ જાય છે.
સમાધિ પાદ
૧ ૧૭
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - જયારે યોગીનું ચિત્ત નિરંતર અભ્યાસ કરતાં કરતાં એકાગ્રતાના ઊંચા સ્તર સુધી પહોંચી જાય છે, ત્યારે યોગીને યથાર્થ-બોધ કરાવનારી ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી એ પ્રજ્ઞાથી આધ્યાત્મ વિષયવાળા એવા પ્રબળ સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે વ્યુત્થાન સંસ્કારો-સમાધિ વિરોધી સંસ્કારોને રોકી દે છે. તેમનાથી તે સંસ્કારોથી થનારી વ્યુત્થાનકાળની પ્રતીતિઓ (જ્ઞાન) તથા વાસનાઓ સમાપ્ત થઈ જાય છે. અને એ સમાધિપ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર એટલા બધા બળવાન હોય છે કે તેમને વ્યુત્થાન સંસ્કારો રોકવામાં સમર્થ નથી થઈ શકતા. તેનું કારણ એ છે કે ઋતંભરા પ્રજ્ઞાથી યથાર્થ બોધ થાય છે. બધી જ ભ્રાન્તિઓ (ગેરસમજો) સમાપ્ત થઈ જાય છે. એટલા માટે આ સમાધિજ પ્રજ્ઞાથી લેશો સમૂળ નાશ પામે છે. કેમ કે લેશોનું મૂળ કારણ અવિદ્યા હોય છે અને યોગીના ચિત્તને આ સમાધિ-પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કાર વિષયોને ભોગવવા તરફ જવામાં શિથિલ (ઢીલા) કરી દે છે. એટલા માટે આ સંસ્કારોથી ચિત્ત ભોગો તરફ પ્રવૃત્ત નથી થતું અને ભોગોની ભાવના નિતાંત શાન્ત થઈ જાય છે. છે ૫૦ હવે – ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોના સમૂહનું શું ફળ હોય છે? तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीज : समाधिः ॥५१॥ સૂત્રાર્થ - (તથાપિ નિવે) એ ઋતંભરા પ્રજ્ઞાજનિત સંસ્કારોનો પણ નિરોધ કરી દેતાં સર્વ નિરોધત) સમસ્ત સંસ્કારોનો નિરોધ થવાથી (ચિત્તની સાથે જ પ્રકૃત્તિમાં લય થવાથી) (નિર્વાન: સમાધિ) બાહ્ય વસ્તુના આલંબનથી રહિત અસંપ્રજ્ઞાત નામની સમાધિ સિદ્ધ થાય છે. ભાપ્ય અનુવાદ - તે (નિર્વાના ) ફક્ત સમાધિ પ્રજ્ઞા (ઋતંભરા પ્રજ્ઞા)ની જ વિરોધી નથી, પરંતુ તે પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોનો પણ વિરોધ કરે છે. કયા કારણથી નિરોધ કરે છે ? નિરોધજન્ય સંસ્કાર સમાધિજન્ય સંસ્કારો (ઋતંભરાપ્રજ્ઞાજન્ય સંસ્કારો)ને પણ બાધિત કરે છે–દબાવે છે=નાશ કરે છે. (અહીં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શું નિરોધથી પણ સંસ્કાર ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર ભાણકાર આપે છે)
નિરોધ અવસ્થામાં કાળક્રમના અનુભવથી નિરોધકાલીન ચિત્તમાં ઉત્પન સંસ્કારોની સત્તા અનુમાન પ્રમાણથી જાણી શકાય છે. (હવે અહીં ફરીથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ નિરોધજન્ય સંસ્કારોનો વિરોધ શેનાથી થાય છે? શું એ નિરોધજન્યસંસ્કાર ચિત્તમાં બનેલા જ રહે છે? ભાપ્યકાર તેનું સમાધાન કરે છે)
(ગુસ્થાન-નિરોધમfધમલૈ) વ્યુત્થાન સંસ્કારોનો વિરોધ કરનારી અસંપ્રજ્ઞાત સમાધિમાં ઉત્પન્ન (વા મળે: સંરે સદ) મોક્ષ પ્રાપ્ત કરાવનાર સંસ્કારોની સાથે ચિત્ત પોતાની પ્રકૃત્તિમાં (કારણમાં) લીન થઈ જાય છે. એટલા માટે તે (નિરોધજન્ય) સંસ્કાર ચિત્તના વિવિધન ) કાર્યકભોગોનુખ વૃત્તિના વિરોધી હોય છે, ચિત્તની સ્થિતિ બની રહેવાના કારણે નથી થતા. કેમ કે જયારે ચિત્તનું
યોગદર્શન
૧૧૮
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્ય સમાપ્ત થઈ જાય છે ત્યારે તે મોક્ષ પ્રાપ્ત કરાવનારા સંસ્કારોની સાથે નિવૃત્ત થઈ જાય છે.) અર્થાત્ ચિત્ત પોતાની પ્રકૃતિમાં લીન થઈ જાય છે (મળી જાય છે, તેની સાથે નિરોધ સંસ્કારોનો પણ લય થઈ જાય છે.)
તે ચિત્તની નિવૃત્તિ થઈ જતાં અર્થાત્ ભોગ અપવર્ગ (મોક્ષ) રૂપ કાર્યોથી નિવૃત્ત થઈ જતાં (પોતાના કારણમાં લીન થઈ જતાં) પુરુષ:= જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. તે વખતે પુરુષ = જીવાત્મા સ્વરૂપ માત્ર સ્થિતિવાળો હોવાથી શુદ્ધ=ત્રિગુણાતીત કેવલ અને મુવત : =ત્રિવિધ દુઃખોથી છૂટેલો કહેવાય છે. ભાવાર્થ - (ક) આ સૂત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ બતાવ્યું છે. સંપ્રજ્ઞાત સમાધિના અંતિમ-સ્તર પર પહોંચતાં ઋતંભરા-પ્રજ્ઞા, તેનાથી ઉત્પન્ન સંસ્કાર, તે સંસ્કારોથી ભોગોનુખવૃત્તિનો નિરોધ, તથા લેશોનો ક્ષય થઈ જાય છે. આમાં ચિત્તવૃત્તિનો અધિકાર બનેલો રહે છે, કેમ કે ચિત્તનો વ્યાપાર વિવેક-ખ્યાતિ સુધી રહે છે. જો કે આ સ્તર પર ચિત્તવૃત્તિ અધ્યાત્મચિંતનમાં લાગેલી રહે છે, તેમ છતાં પણ પ્રકૃતિ-જન્ય હોવાથી ચિત્તવૃત્તિનું ભોગોની તરફ પ્રવાહિત થવાનું શક્ય છે. અને એ ભોગો તરફ વળવાનું જ સંસાર (જન્મ-મરણ)નું કારણ છે. એટલા માટે સંપ્રજ્ઞાત યોગને “સબીજ-યોગ” કહેવામાં આવે છે (ખ) ત્યાર પછી યોગાભ્યાસ કરતાં કરતાં સાધકની સ્થિતિ વધુ ઊંચી બની જાય છે (થઈ જાય છે) અને વિવેક ખ્યાતિ થવાથી આત્મ-સાક્ષાત્કાર થઈ જાય છે. આ દિશામાં સમાધિજ-પ્રજ્ઞાથી ઉત્પન્ન સંસ્કારોનો પણ નિરોધ ચિત્તના નિરોધજ-સંસ્કારોથી થાય છે. પરંતુ આ નિરોધજ-સંસ્કાર અનુમાનથી જ જાણવા યોગ્ય હોય છે. અને આત્મ સાક્ષાત્કાર થતાં આ નિરોધજ-સંસ્કારોની સાથે જ ચિત્ત પોતાના કારણ, પ્રકૃતિમાં વિલીન (મળી) જાય છે. આ દિશામાં ચિત્તવૃત્તિનો ક્રમ પૂર્ણરૂપે સમાપ્ત થઈ જતાં સંસાર જન્મ મરણનાં બીજ=કારણની પણ સંભાવના (શકયતા) નથી રહેતી. માટે આ સમાધિને નિર્બેજ-સમાધિ' કહેવાય છે. (ગ) સમાધિની આ ચરમ દશામાં જીવાત્મા પ્રકૃતિના સંપર્કથી સર્વથા પૃથક્ (જુદો) હોવાથી સ્વરૂપ-માત્રમાં સ્થિત (રહી) થઈ જાય છે. પ્રકૃતિનો સંપર્ક જ જીવાત્માની અશુદ્ધિ અને બંધનનું કારણ થાય છે. એટલા માટે પ્રકૃતિનો સંપર્ક ન રહેવાથી જીવાત્મા શુદ્ધ અને બંધન-મુક્ત થઈ જાય છે. આ દશામાં જીવાત્માને કેવલ” કહેવાનો એ આશય નથી કે તેની સાથે પરમાત્માનો પણ સંપર્ક નથી રહેતો. અથવા જીવાત્મા પરમાત્મામાં વિલીન (મળ) થઈ જાય છે. પરમાત્માનો સંપર્ક તો હંમેશાં રહે છે, અને રહેશે. પરંતુ જે પ્રકૃતિના સંપર્કથી બંધનોમાં જીવાત્મા ફસાય છે, તેનાથી પૃથફ થવાથી જ જીવાત્માને કેવલ” અથવા “કેવલી' કહ્યો છે. કેમ કે શુદ્ધ તથા મુક્ત વિશેષણોની સાથે “કેવલ'ની પણ એવી જ સંગતિ લગાડવી યોગ્ય છે.
પ્રથમ સમાધિપાદ સમાપ્ત
સમાધિ પાદ
૧૧૯
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__
ओ३म्
अथ द्वितीय : साधनपाद : प्रारभ्यते ।।
૨. સાધન પાદ હવે – એકાગ્ર ચિત્તવાળા સાધકને માટે પહેલા સમાધિ પાદમાં યોગનો ઉપદેશ કર્યો છે. વિક્ષિપ્ત ચિત્તવાળા પણ યોગમાં કેવી રીતે પ્રવેશે, આ બીજા સાધનપાદમાં શરૂ કરવામાં આવે છે.
तप: स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ॥१॥ સૂત્રાર્થ - (તપ :) યોગ સાધના કરતાં કરતાં કંકો શરદી-ગરમી, ભૂખ-તરસ, લાભ-નુકશાન, સુખ-દુ:ખ, માન-અપમાન, જીત-હાર વગેરે દ્વતોને સહન કરવાં. (સ્વાધ્યાય) પ્રણવ રૂન વગેરે પવિત્ર વચનો અને મંત્રોનો જપ કરવો તથા મોક્ષ-શાસ્ત્રોને વાંચવાં. ફૅશ્વરપ્રધાન) સાધકે પોતાનાં બધાં જ કર્મોને પરમેશ્વરને અર્પણ કરીને, એમનાં ફળની ઈચ્છાનો પણ ત્યાગ કરી દેવો. (શિયા-ચોળ :) યોગ-સાધકનો નિત્યનો યોગ વ્યવહાર છે. અથવા તપસ્યા કરવી, સ્વાધ્યાય કરવો, અને ઈશ્વર-પ્રણિધાન કરવું, આ ત્રણેય ક્રિયાઓથી વુત્થિત=અસ્થિર ચિત્તવાળો પણ યોગમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે અર્થાતુ આ યોગભ્યાસ કરનારનાં બહિરંગ (બહારનાં અંગ) સાધન છે. ભાપ્ય અનુવાદ – જે યોગસાધક તપસ્વી નથી, તેનો યોગ સિદ્ધ નથી થતો. પ્રવાહથી અનાદિ પુણ્ય-અપુણ્ય કર્મો, અવિદ્યા આદિ ક્લેશોની વારાનાઓ (સંસ્કારો)થી ચિત્રિત (ચિતરાયેલી), વિવિધ પ્રકારનાં બંધનનાં કારણે, વિષયોને ઉપસ્થિત કરનારી (રજોગુણ, તમોગુણથી પૂર્ણ) ચિત્તને વિક્ષિપ્ત કરનારી અશુદ્ધિમલિનતા, તપસ્યા વિના જુદી નથી થતી શિથિલ થઈને નાશ નથી થતો. માટે સૂત્રમાં તપ શબ્દનું (ક્રિયાયોગમાં સર્વપ્રથમ) ગ્રહણ કર્યું છે. અને આ તપસ્યા એ સાધકે એવી કરવી જોઈએ, જેનાથી સાધકના ચિત્તની પ્રસન્નતા=નિર્મળતા અને માધવ્યાધિ (રોગ) વગેરે શારીરિક દુઃખ આપનારી ન હોય એવું યોગીઓ દ્વારા માનવામાં આવ્યું છે.
સ્વાધ્યાય'નો અભિપ્રાય છે – પ્રણવ=ોરૂમ આદિ પવિત્ર કરનાર વચનો તથા મંત્રોનો જપ કરવો અને મોક્ષનો ઉપદેશ કરનારાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ઈશ્વર પ્રણિધાન'નો અર્થ છે-સાધકનું પોતાની બધી ક્રિયાઓને પરમગુરુ=પરમેશ્વરમાં સમર્પિત કરવું તથા તે ક્રિયાઓના ફળનો પરિત્યાગ (સંપૂર્ણત્યાગ) કરવો. ભાવાર્થ-આયોગ-શાસ્ત્રનાં પહેલાં પાદ (પ્રકરણોમાં સમાધિનું સ્વરૂપ, સમાધિનાં ભેદ, સમાધિને માટે અત્યંત આવશ્યક અંતરંગસાધન-અભ્યાસ, વૈરાગ્ય તથા ઈશ્વર
૧૨૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રણિધાન, ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરની ઉપાસનાનું ફળ, ચિત્તની વિભિન્ન જુદી જુદી) વૃત્તિઓ, ચિત્તને વિક્ષિપ્ત કરનારાં વિઘ્નોનું સ્વરૂપ, વિક્નોથી પૃથક્ રહેવાનો થવાનો) ઉપાય, ચિત્તને સ્થિર કરવાના વિભિન્ન ઉપાયો અને પ્રાણાયામનું સ્વરૂપ આદિનું કથન કર્યું છે. યોગનાં આ સાધનોને બધા જ નથી અપનાવી શકતા. જેમનું ચિત્ત વિરક્ત તથા શુદ્ધ છે, તે જ આ સાધનોને કરવામાં સમર્થ થાય છે. પરંતુ જે વિક્ષિપ્તવૃત્તિવાળા મનુષ્પો છે, અને જેમનું ચિત્ત મલિન છે, તેમને યોગ-માર્ગમાં પ્રવેશ કરવાને માટે શાસ્ત્રકારે આ બીજાં પાદ (પ્રકરણ)માં બહિરંગ સાધનોનું વર્ણન કર્યું છે. એ સાધનોમાં – (૧) તપ - આ સાધન (તપ)થી જન્મ-જન્માંતરોના સંચિત અવિદ્યા આદિ લેશો અને વાસનાઓથી પૂર્ણ ચિત્તની શુદ્ધિ થાય છે. તપ દ્વારા ક્લેશ તથા વાસનાઓનો ચિત્તમાં રહેલો મળ ક્ષીણ થઈ જાય છે. અને ચિત્ત નિર્મળ થઈ જાય છે. “તપ” કોને કહે છે? તેનું સમાધાન નિયમોની અંતર્ગત (યોગ. ૨૩૨ના) વ્યાસ-ભાષ્યમાં આ પ્રમાણે આપ્યું છે. ભૂખ-તરસ, શરદી-ગરમી, સ્થાન-આસન અને કાષ્ઠ (લાકડા જેવું) મૌન-આકાર-મૌન આદિ ધંધોને સહેવું અને કૃષ્ણચાન્દ્રાયણ આદિ વ્રતોનું શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરવું તપ” કહેવાય છે. પરંતુ વ્યાસ-મુનિએ આ તપોના વિષયમાં સાવધાન પણ કર્યા છે કે તેમનું અનુષ્ઠાન પોતાની શક્તિ અનુસાર જ કરવું જોઈએ. નહીંતર શક્તિનું અતિક્રમણ (ઉલ્લંઘન) કરવાથી ધાતુઓમાં વપશ્ય થઈ જાય છે. અને અનેક રોગોથી શરીર દૂષિત (દોષવાળું) થઈ જાય છે. (૨) સ્વાધ્યાય-આ સાધનની અંતર્ગત વ્યાસ-મુનિએ જપ અને જ્ઞાનને માન્યું છે. જપનો અભિપ્રાય છે- પરમાત્માના ‘ગોરૂમ નામને અર્થસહિત જપવો, તેના અર્થનું ચિંતન કરવું અને આદિ શબ્દથી ગાયત્રી આદિ મંત્રોનો જપ પણ કરવો જોઈએ. અવિદ્યા બધા લેશોનું મૂળ કારણ છે, તેનાથી છૂટવાને માટે જ્ઞાન મેળવવું અપરિહાર્ય છે. માટે મોક્ષનો ઉપદેશ કરનારાં વેદ આદિ સત્યશાસ્ત્રોના અધ્યયનથી અવિદ્યાને દૂર કરવી જોઈએ. જ્ઞાન વિના પરમેશ્વરની ઉપાસના તથા મોક્ષ સાધના અસંભવ છે. (૩) ઈશ્વર-પ્રણિધાન - યોગ માર્ગમાં સર્વાધિક બાધક છે – આસક્તિ અને લોભવૃત્તિ.
જ્યાં સુધી એ પ્રબળ શત્રુ ચિત્તમાં વિદ્યમાન (હાજર) છે ત્યાં સુધી યોગનું પહેલું પગથિયું પણ પાર નથી થઈ શકતું અને તેમનાથી વશીભૂત થઈને, સાધકનું મન હંમેશાં વિક્ષિપ્ત જ રહે છે. માટે મુમુક્ષુને માટે, આ પરમ આવશ્યક છે કે તે પોતાની બધી જ ક્રિયાઓને ઈશ્વર પ્રણિધાન કરીને, તેના ફળની ઈચ્છાનો સંપૂર્ણ ત્યાગ કરી દે. વ્યાસ ભાગ્યમાં ‘વા શબ્દ સમુચ્ચય અર્થક છે વૈકલ્પિક નથી. આ ઈશ્વર પ્રણિધાન દ્વારા સાધક માનઅપમાન, રાગ-દ્વેષ, લાભ-હાનિ આદિ દોષોથી મુક્ત થઈ જાય છે. ઈશ્વરાર્પણ કરનારની લોભ વૃત્તિ તો સમૂળગી નાશ થઈ જાય છે અને ભૌતિક સુખો પ્રત્યે આકર્ષણ પણ સમાપ્ત થઈ જાય છે. અને આ બધા જ લેશોથી રક્ષાને માટે વ્યાસ મુનિએ સાધકને માટે પરોક્ષરૂપે એ પણ સંકેત કર્યો છે કે તે અંતર્યામી પરમાત્માને પ્રથમ ગુરુ
સાધન પાદ
૧૨૧
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે સ્વીકાર કરે. નહીંતર સાધકનું રક્ષણ ક્લેશોથી કદી પણ થઈ શકતું નથી.
સૂત્રકારે ઉપરનાં ત્રણેય સાધનોને “ક્રિયાયોગ' કહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે આ ક્રિયાયોગ મન, વચન અને કર્મથી નિયમિત રૂપે આચરણ કરવાનું નામ છે. સૂત્રકારે યોગાંગોમાં નિયમોની વ્યાખ્યામાં પણ (યોગ. ૨/૩૨) આ ત્રણેયનું પરિગણન કર્યું છે. યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવાનું ફળ (યોગ. ર/૨૮)માં અશુદ્ધિનો ક્ષય અને જ્ઞાન દીપ્તિ બતાવ્યા છે. અને (યો ૨/૨માં)માં પણ ક્લેશોનો નાશ કરવો એ ક્રિયાયોગનું ફળ બતાવ્યું છે. જેમ કે – ખેડૂત ખેતર ખેડીને પ્રથમ ઘાસ આદિ કચરાને દૂર કરે છે, તે જ રીતે સાધકે પ્રથમ ક્રિયાયોગ દ્વારા ક્લેશ આદિ મળોને દૂર કરીને અશુદ્ધિનો નાશ કરવો જોઈએ. તે ૧ દા હવે - તે ક્રિયાયોગનું ફળ (પ્રયોજન) આ છે. -
समाधिभावनार्थ : क्लेश तनूकरणार्थश्च ॥२॥ સૂત્રાર્થ - પૂર્વ સૂત્રમાં કહેલા ક્રિયાયોગનાં સમ્યક (બધા) અનુષ્ઠાનનું ફળ છે - (Ifધમાવનાર્થ :) સમાધિની સિદ્ધિ કરાવાને માટે (૨) અને (કન્સેશ તનુજરાર્થ) અવિદ્યા વગેરે પાંચ લેશોને સૂક્ષ્મ કરવાને માટે તથા વિવેકખ્યાતિથી સૂક્ષ્મ લેશોને દગ્ધબીજની માફક કાર્ય કરવામાં અસમર્થ કરવાને માટે છે. ભાપ્ય અનુવાદ – તે પૂર્વ સૂત્રોક્ત ક્રિયાયોગ માણેન= નિરંતર વારંવાર સમ્યક અનુષ્ઠાન કરેલા સમાધિને સિદ્ધ કરે છે અને અવિદ્યા આદિ લેશોને ઘણા સુક્ષ્મ (નબળા) કરી દે છે. ક્રિયાયોગથી સૂક્ષ્મ થયેલા લેશોનેuસંર૦૧નાનિના વિવેકખાતિરૂપી અગ્નિથી પ્રસવકઃ = અંકુરો ઉત્પન્ન કરવામાં અસમર્થ = રાધ = બળી ગયેલાં બીની જેમ (સમાન) (કાર્યોન્મુખ કરવામાં અસમર્થ) કરી દે છે. અને પછી લેશોને સૂક્ષ્મ કરવાથી જ લેશોના સંપર્કથી રહિત સર્વપુરુષાન્યતારાતિઃ = વિવેકખ્યાતિરૂપી પ્રજ્ઞા = સમાધિ પ્રજ્ઞા, જે સૂક્ષ્મ = સૂક્ષ્મ વિષયોનો સાક્ષાત કરનારી છે, અને સમાપ્તાધિશોરી = “સમાપ્તચિતfધારો થયા જેનાથી ચિત્તનાં કાર્ય સમાપ્ત થઈ જાય છે, એવી સૂક્ષ્મ પ્રજ્ઞા પ્રતિપ્રસવાય = સ્વકારણમાં વિલીન થવામાં સમર્થ થઈ જશે. ભાવાર્થ-જે વિક્ષિપ્ત વૃત્તિવાળા સાધક હોય છે, તેમના દ્વારા નિરંતર કરાયેલા ક્રિયાયોગ (તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન)થી બે પ્રયોજન સિદ્ધ થાય છે - (૧) સમાધિભાવના ચિત્તવૃત્તિનો વિક્ષિપ્ત ભાવ દૂર થઈ જઈને એકાગ્ર થવું અને તેનાથી યોગ પ્રત્યે દઢ ભાવના થવી (બનવી). કેમ કે ચિત્તનું વિક્ષિપ્ત થવાનું કારણ જન્મજન્માંતરોથી અર્જિત અવિદ્યા આદિ ક્લેશ અને વિષય વાસનાઓ છે. તેમનો નાશ ક્રિયાયોગથી થવાથી મન એકાગ્ર થવા લાગે છે. (૨) બીજું પ્રયોજન (હેતુ) ક્લેશોનું તનૂકરણ સૂક્ષ્મ કરવાનું છે. જેમ કે - કઠીયારો લાકડાને છોલી છોલીને સૂક્ષ્મ કરીદેછે, તે જ રીતે સ્વાધ્યાય, તપ તથા ઈશ્વર પ્રણિધાનના
૧૨૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળથી અનાદિ કાળથી ચિત્તમાં રહેલાં ક્લેશ તથા વાસનાઓ ક્રમશઃ ક્ષીણ થવા લાગે છે. અને કર્મોને ઈશ્વર-અર્પણ કરવાથી લોભ વગેરે વૃત્તિઓ પણ શાન્ત થઈ જાય છે. અને જ્યારે વિવેકખ્યાતિ થઈ જાય છે ત્યારે એ સૂમ ક્લેશો પણ દગ્ધબીજની જેમ ફલોન્મુખ થવામાં (ફળ આપવામાં) અસમર્થ થઈ જાય છે. પ ર છે નોંધ - (૧) ચિત્તસત્ત્વ તથા ચેતન આત્માની ભિન્નતાનું જ્ઞાન કરાવનારી વિવેકગ્રાતિ કહેવાય છે. (ર) પ્રસવ ઉત્પન્ન થવું. પ્રતિ પ્રસવ= પ્રસવથી વિપરીત = કારણમાં વિલીન થવામાં સમર્થ. હવે - આ લેશો ક્યા છે અને કેટલા છે તે બતાવીએ છીએ -
अविद्यास्मितारागद्वेषाभिनिवेशा : पञ्च क्लेशा: ॥३॥ સૂત્રાર્થ - “ચિત્તની પાંચ વૃત્તિઓને યથાવત રોકવાથી તથા મોક્ષનાં સાધનોમાં આખો દિવસ પ્રવૃત્ત રહેવાથી નીચે લખેલા પાંચ લેશો નાશ પામે છે, તે ક્લેશો છે- (૧) અવિદ્યા, (૨) અસ્મિતા (3) રાગ (૪) દ્વેષ (૫) અભિનિવેશ” (8. ભૂ. મુક્તિવિપય)
“આમાં અવિદ્યાનું સ્વરૂપ કહેવામાં આવું. - પૃથક્ વર્તમાન બુદ્ધિને આત્માથી જુદી ન સમજવી અમિતા, સુખમાં પ્રીતિ કરવી રાગ, દુઃખમાં અપ્રીતિ કરવી પ, અને બધાં પ્રાપ્તિમાત્રને એ ઈચ્છા સદા રહે છે કે હું સદા શરીરવાળો રહું, મરુ નહીં,-મૃત્યુ દુઃખથી થતો ત્રાસ અભિનિવેશ કહેવાય છે. આ પાંચ ક્લશોને યોગાભ્યાસ વિજ્ઞાન (ભક્તિ)થી છોડાવી બ્રહ્મને પ્રાપ્ત થઈને મુક્તિના પરમ આનંદને ભોગવવો જોઈએ.
(સ. પ્ર. નવમો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ - (ફ્લેશ ) ક્લેશ શબ્દનો અર્થ છે – વિપર્યય = મિથ્યાજ્ઞાન અને તે અવિદ્યા આદિ ભેદથી પાંચ પ્રકારના થાય છે. તે લેશો અના : = લબ્ધવૃત્તિ થઈને વર્તમાન થઈને સત્ત્વ આદિ ગુણોનાં કાર્યોને (સુખ-દુઃખ આદિ ભોગોને) દઢ કરે છે. અર્થાત ત્રિગુણાત્મક ચિત્તને ભોગ–અપવર્ગરૂપ કાર્યમાં દઢતાથી લગાવે છે. પf HH = ગુણનાં પરિણામ = પ્રકૃતિનાં કાર્યોને સ્થિર કરે છે. પર્યા, સ્ત્રોત: = કારણરૂપ અવ્યક્ત ન દેખાતી) પ્રકૃતિનાં કાર્ય-મહત્તત્ત્વ, અહંકાર વગેરેની પરંપરાને વધારે છે. અને સમસ્ત ક્લશો પરસ્પરનુદતત્રીય = પરસ્પર સહાયક થઈને અર્થાત્ લેશો કર્મને અને કર્મો ક્લેશો સાથે મળીને વિપામ્ = પ્રાણીઓના જન્મ, આયુષ્ય તથા ભોગ રૂ૫ કર્મફળને નિર્દન્તિ = પ્રકટ કરે છે. ભાવાર્થ - (ક) આ સૂત્રમાં લેશોનું પરિગણન (ગણાવ્યા) કર્યું છે. તેમનું સ્વરૂપ ક્રમથી આગળ કહેવામાં આવશે. આ અવિદ્યા આદિ પ્રાણીઓના દુ:ખોનાં અથવા બંધનનાં કારણ હોવાથી ક્લેશ કહેવાય છે “લેશ' શબ્દની વ્યાખ્યા વ્યાસભાગ્યમાં ‘વિપર્યય' (ઊલટુંજ્ઞાન) શબ્દથી કરેલી છે. જેનાથી સ્પષ્ટ છે કે અહીંયા ક્લેશનો અભિપ્રાય વિપરિત
સાધન પાદ
૧ ૨ ૩
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન (મિથ્યાજ્ઞાન)થી છે. તેને અયથાર્થજ્ઞાન પણ કહી શકીએ છીએ. જોકે અવિદ્યા બધા લેશોનું મૂળ કારણ છે, માટે અવિદ્યાના કથનથી જ બધા લેશોનું ગ્રહણ થઈ જાય છે, તેમ છતાંય અસ્મિતા આદિ શબ્દોથી અવિદ્યાના જ કાર્યોને બતાવ્યું છે. સૂત્રકારે પણ (૨૪)માં અવિદ્યાને બધા લેશોનું ક્ષેત્ર-ઉત્પત્તિ સ્થાન=મૂળ કારણ કહ્યું છે. (ખ) જયારે આ ક્લેશોનો પ્રવાહ ચાલુ રહે છે, અર્થાત્ પ્રાણી તેમનાથી પીડિત (દુઃખી) રહે છે, ત્યારે તેમનાં કાર્યો કયાં કયાં હોય છે? એનું સ્પષ્ટીકરણ કરતાં વ્યાસ મુનિ લખે છે કે – આ લેશો સત્ત્વ આદિ ગુણોના સહયોગથી ચિત્તને ભોગ તરફ વાળે છે? પરિણામ = પ્રકૃત્તિના વિકાર - મહત્તત્ત્વ, અહંકાર આદિને સ્થિર = નિરંતર ચાલુ રાખે છે અને પ્રકૃતિજન્ય કાર્ય-કારણના સ્ત્રોત = પ્રવાહને વધારે છે, ઉન્નત કરે છે. આ ફ્લેશ કર્મોને અને કર્મ લેશોને પરસ્પર સહાયક થઈને પ્રાણીઓનો કર્મ વિપાકઃકર્મ ફળ અર્થાત્ જન્મ, આયુષ્ય, અને ભોગોને પ્રકટ કરે છે. ૩
अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥४॥ સૂત્રાર્થ - (૩ત્તરેષા)આગળના અસ્મિતા આદિ ચાર ક્લે શોનું જે (પ્રભુપ્તતનુ-વિચ્છિનો 18ાળામ) પ્રસુપ્ત, કનુભાવ વિચ્છિન્ન તથા ઉદારદશાને પ્રાપ્ત છે તેમનું વિદ્યા) અવિદ્યા (ક્ષેત્રન) ઉત્પત્તિસ્થાન છે. મહર્ષિકૃત વ્યાખ્યા-વિદ્યાક્ષેત્ર) તેમાંથી અસ્મિતા આદિ ચાર ફ્લેશો અનેમિથ્યાભાપણ આદિ દોપોની માતા અવિદ્યા છે, જોકે મૂઢ જીવોને અંધકારમાં ફસાવીને જન્મ-મરણ આદિ દુઃખ સાગરમાં સદા ડૂબાડે છે. પરંતુ જ્યારે વિદ્વાન અને ધર્માત્મા ઉપાસકોની સત્ય વિદ્યાથી (અવિદ્યા) વિચ્છિન્ન અર્થાત્ છિન્ન-ભિન્ન થઈને (પ્રસુપ્ત તનુ...)નાશ થઈ જાય છે, ત્યારે તે જીવ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે.” (ઋ. ભૂ. મુક્તિવિષય) ભાપ્ય અનુવાદ - આ અવિદ્યા આદિ ક્લેશોમાં અવિદ્યા ૩ત્તરેષા- અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ ચાર પ્રકારના ભેદોવાળા અને પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન તથા ઉદાર – આ ચાર અવસ્થાઓવાળા ક્લેશોનું ક્ષેત્ર = પ્રસવ પૂર્વ = ઉત્પત્તિ સ્થાન છે. અર્થાતુ અસ્મિતા આદિ ચારેય લેશો અવિદ્યાની સત્તાથી રહે છે અને ન રહેતાં નથી રહેતા. ક્લેશોની એ પ્રસુપ્તિ આદિ ચાર અવસ્થાઓમાં પ્રસુપ્તિ કોને કહે છે? ચિત્તમાં ફક્ત શક્તિરૂપમાં સ્થિત(રહેલા) લેશોના બીજ ભાવને પ્રાપ્ત કરવો અથવા બીજ ભાવથી ઉપસ્થિત રહેવું એ જ પ્રસુપ્તિ દશા છે. અને એ ક્લેશોના સહયોગી આલંબનનું ઉપસ્થિત થતાં પુરવમાવ: = પ્રકટ થવું જ પ્રવો = જાગરણ છે જે ઉપાસક યોગી સંસ્થાનવત: = વિવેકખ્યાતિને પ્રાપ્ત થયો હોય અને ર ણવીનક્સ = જેમના લેશોનાં વીગ = કારણ, ક્ષ = બળી ગયાં છે, તે યોગીના દગ્ધબીજનું આ પ્રવો = જાગરણ માત્તવન = કલેશોના મૂળ કારણનું (ઈદ્રિયોથી પ્રત્યક્ષ થનારા વિષયોનું) ઉપસ્થિત થવા છતાં પણ, નથી થતું, કેમ કે બળેલા બીજનો પ્રોઢું = અંકુરિત
૧૨૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવું કેવી રીતે શકય છે? માટે ક્ષીણ લેશોવાળા યોગી કુશળ અને વરHફેદ = (મોક્ષ પ્રાપ્તિનો અધિકારી હોવાથી) અંતિમદેહ (છેલ્લા શરીર)વાળો કહેવાય છે. દગ્ધબીજરૂપતાવાળી લેશોની એ પાંચમી અવસ્થા તે જ=વિવેકખ્યાતિ પ્રાપ્ત કરનાર યોગીમાં જ હોય છે, બીજે કયાંય નહીં. hશોની સત્તા હોવા છતાં પણ સમય = વિવેકપ્યાતિ પ્રાપ્ત કરી લેવાથી, લેશોની બીજરૂપ શક્તિ બળી જતાં અર્થાત વિષયોના ઉપસ્થિત થવા છતાં પણ લેશોનું જાગરણ નથી થતું. આ પ્રકારે દગ્ધબીજની જેમ ક્ષીણ ક્લેશનું ફરીથી મારોટ = અંકુરિત ન થવું (કાર્યોનુખ ન થવું) લેશોની પ્રસુપ્તિ દશા કહી છે. આ પ્રસુપ્તિ તથા દગ્ધબીજભાવોનો અપ્રરોહ = ન ઊગવું કહી દીધું.
(તબુ) હવે તનુત્ત્વ (દશા)ને બતાવવામાં આવે છે. ક્રિયાયોગ દ્વારા પ્રતિપક્ષ ભાવનોપતી = વિરોધી ભાવનાથી ૩૫દત = ૩૫૫fક્ત = દબાયેલા આ અવિદ્યા આદિ લેશો તનવ: = સૂક્ષ્મ થઈ જાય છે.
| (વિચ્છિન) અને તે જ રીતે વચમાં વચમાં રોકાઈ રોકાઈને અથવા ટૂટી ફૂટીને ફરીથી તે તે રૂપથી પ્રકટ થવું, એ ક્લેશની વિચ્છિન્ન દશા છે. કેવી રીતે? (ઉત્તર આપે. છે) રાગ નામના ફ્લેશ વખતે ક્રોધ નામના ક્લેશનો અભાવ થાય છે. કેમ કે રાગ વખતે ક્રોધ પ્રકટ નથી થતો. (આ કાલિક વિચ્છિન્ન દશા છે) અને રાગ પણ કોઈ સ્ત્રી આદિ) આલંબન પ્રત્યે દેખાતાં, બીજે બીજા આલંબન પ્રત્યે બિલકુલ ન હોય એવી વાત પણ નથી (જેમ કે) ચૈત્ર નામનો પુરુપ કોઈ સ્ત્રી પ્રત્યે રાગવાળો છે, એટલા માટે બીજી સ્ત્રીઓ પ્રત્યે બિલકુલ વિરક્ત હોય એવું પણ નથી હોતું. પરંતુ ત્યાં રાગ તળવૃત્તિ = વર્તમાન પ્રવૃત્તિવાળો છે, બીજે તો ભવિષ્યવૃત્તિ = ભવિષ્યમાં થનારી પ્રવૃત્તિવાળો છે. તે રાગ તે વખતે (બીજી સ્ત્રીઓ પ્રત્યે) પ્રસુપ્ત અથવા તનુ અથવા વિચ્છિન્નરૂપથી હોય છે. (આ દૈશિક વિચ્છિન્નતા છે.)
(૩૨) જે ક્લેશ વિષ = આલંબનમાં નશ્વવૃત્તિ = પોતાની વૃત્તિ =સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા છે, તે ઉદાર અવસ્થાવાળા છે. અને આ બધી જ અવસ્થાઓવાળા આ લેશો વિષયd = ક્લેશપદ વાચ્ય વિષય અર્થને નથી છોડતા માટે ક્લેશ જ કહેવાય છે. (પ્રશ્ન) જો એ દરેક દશામાં ક્લેશ જ છે, તો પછી વિચ્છિન્ન, પ્રસુપ્ત, તનુ અને ઉદાર આ ચાર નામ રાખવાનું શું પ્રયોજન છે? (ઉત્તર) તેનો ઉત્તર બતાવવામાં આવે છે. એ તો સત્ય જ છે કે એ બધી અવસ્થાઓમાં ક્લેશરૂપ રહે છે, પરંતુ વિશેષ અવસ્થામાં રહેવું (સ્થિત થવું) જ એ લેશોનાં વિચ્છિન્ન આદિ નામ હોવાનું કારણ છે. જે પ્રકારે આ લેશો પ્રતિપક્ષ-માવત: = ક્રિયા યોગના કરવાથી વિરોધી ભાવનાના કારણે નિવૃત્ત થઈ જાય છે. તે જ રીતે પોતાના પ્રકાશક કારણને પામીને પ્રકટ થઈ જાય છે. એ બધા જ લેશો અવિદ્યાના ભેદ છે. કેમ કે બધા જ લેશોમાં અવિદ્યાનાં ભેદ છે. કેમ કે બધા લેશોમાં અવિદ્યા જ મર્ણિવતે = વ્યાપ્ત
સાધન પાદ
૧૨૫
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ્રસરેલી) છે = આધારરૂપથી સ્થિત છે. જે વસ્તુ અવિદ્યાથી મારૂતિ = પ્રસ્તુત = પ્રતિભાસિત કરવામાં આવે છે, અસ્મિતા આદિ ક્લેશ તે જ વસ્તુનું અનુશેતે= અનુગમન કરીને પ્રવૃત્ત થઈ જાય છે. કેમ કે વિપક્ષપ્રાન્ત = મિથ્યાજ્ઞાનના સમયમાં જ બધા લેશો ઉપલબ્ધ થાય છે. અને અવિદ્યાનો નાશ (ક્ષીણ) થતાંની સાથે જ નાશ થઈ જાય છે. ભાવાર્થ – આ સૂત્રમાં અવિદ્યાને બધા લેશોનું મૂળ કારણ બતાવી છે. અને એ લેશોની ચાર અવસ્થાઓ બતાવવામાં આવી છે. તેમનું ક્રમશઃ વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું છે – (૧) પ્રસુખ દશા-જયારે આ ક્લેશ પોતાનું કાર્ય નથી કરતા, ફક્ત ચિત્તમાં સંસ્કારરૂપમાં સૂતેલા પડી રહે છે, ત્યારે તેમની પ્રસુખ દશા કહેવાય છે. જેમ કે બીજમાં અંકુરિત (ઊગવાની)થવાની શક્તિ હોય છે, પરંતુ ઉચિત (યોગ્ય) સ્થાન અને કારણ ન હોવાથી બીજ ઊગતું નથી. તે જ રીતે જયારે ક્લેશ સહાયક કારણ અથવા આલંબનના અભાવમાં શક્તિરૂપમાં જ પડી રહે છે, પોતાનું કાર્ય નથી કરી શકતા ત્યારે તે તેની પ્રસુખ દશા કહેવાય છે. સહયોગી આલંબનને મેળવીને આ જાગી જાય છે = કાર્યરત થઈ જાય છે, ત્યારે તેમની પ્રસુખ દશા ન થઈને ઉદાર દશા થાય છે. જેમ બળેલું બીજ અંકુરિત નથી થતું, કેમ કે તેની શક્તિ ક્ષીણ (નાશ) થઈ જાય છે તે જ રીતે જે યોગી વિવેકખ્યાતિ મેળ વીને લેશોને દગ્ધબીજ (બળેલા બીજ)ની જેમ કરી દે છે, તેના ક્લેશ આલંબન-સહાયક કારણ હોવા છતાં પણ કાર્યરત નથી થતા. એવો ક્ષીણ ક્ષેશવાળો પુરુષ મોક્ષનો અધિકારી થઈ જાય છે. તેનો ભવિષ્યમાં જન્મ-મરણ પ્રવાહ વિચ્છિન્ન થવાથી તે તેનું છેલું શરીર જ હોય છે. (૨) તન-દશા -જેમ સુથાર (તક્ષક) લાકડાને છોલી-છોલીને સૂક્ષ્મ અથવા નિર્બળ કરી દે છે, તે જ રીતે જયારે સાધક લેશોને ક્રિયાયોગ આદિ દ્વારા એટલા બધા દુર્બળ બનાવી દે છે કે તે સહાયક કારણના ઉપસ્થિત થવા છતાં પણ કાર્યરત નથી થઈ શકતા, આ ક્લેશોની તન-દશા છે. પરંતુ તેનુદશામાં પણ આ ક્લેશ કોઈ પ્રબળ આલંબન થવાથી જાગૃત થઈ શકે છે. માટે સાધકે આ વાતનું સદા ધ્યાન રાખવું જોઈએ. અપરિપકવ સાધકને તો આ લેશો પોતાની જાળમાં ફસાવી દે છે. અને સતાવતા-ડરાવતા રહે છે. (૩) વિચ્છિન્ન દશા - જયારે સજાતીય અથવા વિજાતીય સંસ્કારોથી ક્લેશ અભિભૂત=દબાયેલા રહે છે ત્યારે લેશોની વિચ્છિન્ન દશા હોય છે. જેમ કે જયારે રાગ (ક્લેશ) ઊભરે છે, ત્યારે ક્રોધ દ્વિપ) ક્લેશ દબાઈ જાય છે. અથવા જયારે ક્રોધ ઊભરે છે ત્યારે રાગ દબાઈ જાય છે. જે ક્લેશ ઊભરે છે તે ઉદાર દશા હોય છે. અને જે દબાય છે તે વિચ્છિન્ન દશામાં હોય છે. આ વિજાતીય સંસ્કારનું ઉદાહરણ છે. સજાતીય (સંસ્કાર)નું ઉદાહરણ આ છે - જેમ કે ચૈત્ર કોઈ એક સ્ત્રીમાં રાગવાળો છે, તે જ વખતે તે બીજી સ્ત્રીઓમાં રાગ વગરનો નથી હોતો પરંતુ તેની બીજી સ્ત્રીઓ પ્રત્યે રાગ દબાયેલો રહે છે. ૧૨૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ઉદાર-દશા - જયારે કોઈ લેશ ભોગ-દશામાં વર્તમાન રહે છે, તે પોતાના પૂરા વેગથી કાર્યરત રહે છે (થાય છે) એ ક્લેશની ઉદાર-દશા છે. તેનું ઉદાહરણ વિચ્છિન્ન દશામાં જોઈ શકાય છે. કેમ કે આ બન્ને દશાઓમાં એક ક્લેશ દબાય છે, તો બીજો કાર્યરત રહે છે. રાગ કાર્યરત રહે છે તો પ દબાઈ જાય છે. અને ક્રેપ કાર્યરત થાય છે ત્યારે રાગ દબાઈ જાય છે.
આ બધા જ ક્લશો પોતાની બધી જ દશાઓમાં, ફ્લેશભાવનો પરિત્યાગ નથી કરતા. આપણે એવું કદાપિ ન સમજવું જોઈએ કે આ ક્લેશ ઉદાર દશા = કાર્યરત દશામાં જ દુઃખ આપે છે અને બીજી દશાઓમાં નહી. બીજી દશાઓમાં (પ્રસુપ્ત આદિમાં) પણ ક્લેશ દુઃખનું કારણ બની રહે છે. કેમ કે તેમનામાં ક્લેશ કરવાની શક્તિ બીજી દશાઓમાં પણ વિદ્યમાન (હાજર) રહે છે. આ બધા જ લેશોમાં અવિદ્યા મૂળ કારણ છે. અવિદ્યાના હોવાથી તે ક્લેશ હોય છે અને અવિદ્યાના નાશથી તેમનો નાશ થઈ જાય છે. માટે આ બધા જ લેશો અવિદ્યાના જ ભેદ કહેવાય છે. નોંધ - (૧) ક્લેશની આ ચાર દશાનું વિવરણ (૨/૧૧)ના ભાવાર્થમાં દટવ્ય છે. (૨) જેમબાળપણમાં રાગ (કામવાસના) પ્રસુપ્ત હોય છે અને યુવાનીમાં ઉદાર (જાગૃત) થઈ જાય છે. | ૪ હવે – એ ફ્લેશોમાં પ્રથમ અવિદ્યાનું સ્વરૂપ કહેવામાં આવે છે.
अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ॥५॥ સૂત્રાર્થ - (ક) “જે અનિત્ય સંસાર અને દેહ આદિમાં નિત્ય અર્થાત્ જે કાર્યજગત જોવા-સાંભળવામાં આવે છે, સદા રહેશે, સદાથી છે અને યોગબળથી આ જ દેવોનાં શરીર સદા રહે છે, તેવી જ વિપરીત (ઊલટી) બુદ્ધિ હોવી અવિદ્યાનો પ્રથમ ભાગ છે. અશુચિ અર્થાત્ મળમય સ્ત્રી આદિનાં (શરીર) અને મિથ્યાભાષણ, ચોરી આદિ અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ બીજો, અત્યંત વિષય સેવનરૂપ દુ:ખમાં સુખ બુદ્ધિ આદિ ત્રીજો, અનાત્મામાં આત્મ બુદ્ધિ કરવી અવિદ્યાનો ચોથો ભાગ છે. આ ચાર પ્રકારનું વિપરીત જ્ઞાન અવિદ્યા કહેવાય છે.
તેનાથી વિપરીત (ઊલટું) અર્થાતુ અનિત્યમાં અનિત્ય અને નિત્યમાં નિત્ય, અપવિત્રમાં અપવિત્ર અને પવિત્રમાં પવિત્ર, દુઃખમાં દુઃખ, સુખમાં સુખ, અનાત્મામાં અનાત્મા અને આત્મામાં આત્માનું જ્ઞાન થવું હોવું) એ વિદ્યા છે. જેનાથી પદાર્થના યથાર્થ સ્વરૂપનો બોધ થાય, તે વિદ્યા અને જેનાથી તત્ત્વસ્વરૂપન જાણી શકાય, અન્યમાં અન્ય બુદ્ધિ થવી હોવી) અવિદ્યા કહેવાય છે” (સ. પ્ર. નવમો સમુલ્લાસ) (ખ) “અવિદ્યાનાં લક્ષણ આ છે (અનિત્ય) અનિત્ય અર્થાતુ કાર્ય જે શરીર આદિ ધૂળ પદાર્થ તથા લોક-લોકાંતરમાં નિત્ય બુદ્ધિ તથા જે નિત્ય અર્થાત્ ઈશ્વર, જીવ, જગતનું સાધન પાદ
૧૨૭
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ, ક્રિયા, ક્રિયાવાન, ગુણ, ગુણી અને ધર્મ-ધમી છે, આ નિત્ય પદાર્થોનો પરસ્પર સંબંધ છે, એમાં અનિત્ય બુદ્ધિ હોવી એ અવિદ્યાનો પ્રથમ ભાગ છે. તથા (અશુચિ) મળમૂત્ર આદિનો સમુદાય દુર્ગધરૂપ મળથી પરિપૂર્ણ શરીરમાં પવિત્ર બુદ્ધિ કરવી (રાખવી) (પવિત્ર જાણવું-માનવું) તથા તળાવ, વાવ, કુંડ, કૂવા અને નદીમાં તીર્થ અને પાપ છોડવવાની બુદ્ધિ કરવી (જાણવું) અને તેમનું ચરણામૃત પીવું, એકાદશી આદિ મિથ્યા વ્રતોમાં ભૂખ-તરસ આદિ દુઃખોને સહન કરવાં, સ્પર્શ-ઈદ્રિયના ભોગમાં અત્યંત પ્રીતિ કરવી (રાખવી) ઈત્યાદિ અશુદ્ધ પદાર્થોને શુદ્ધ માનવા અને સત્ય વિદ્યા, સત્યભાપણ, ધર્મ, સત્સંગ, પરમેશ્વરની ઉપાસના (ભક્તિ) જિતેન્દ્રિયતા, સર્વ ઉપર ઉપકાર કરવો, બધા પ્રત્યે પ્રેમભાવથી વર્તવું આદિ શુદ્ધ વ્યવહાર અને પદાર્થોમાં અપવિત્ર બુદ્ધિ કરવી, એ અવિદ્યાનો બીજો ભાગ છે. તથા દુઃખમાં સુખ બુદ્ધિ અર્થાત્ વિષય તુણા, કામ, ક્રોધ, લોભ, મોહ, શોક, ઈર્ષા, દ્વેષ આદિ દુ:ખરૂપ વ્યવહારોમાં સુખ મળવાની આશા રાખવી, જિતેન્દ્રિયતા, નિષ્કામ, શમ, સંતાપ, વિવેક, પ્રસન્નતા, પ્રેમ, મિત્રતા, આદિ સુખરૂપ વ્યવહારોમાં દુ:ખ બુદ્ધિ કરવી (રાખવી) એ અવિદ્યાનો ત્રીજો ભાગ છે. એ જ પ્રકારે અનાત્મામાં આત્મ બુદ્ધિ, અર્થાત્ જડમાં ચેતન ભાવ અને ચેતનમાં જડ ભાવના કરવી અવિદ્યાનો ચોથો ભાગ છે. આ ચાર પ્રકારની અવિદ્યા સંસારના અજ્ઞાની જીવોને બંધનનો હેતુ હોતાં (થતાં) તેમને સદા નચાવતી રહે છે. પરંતુ વિદ્યા અર્થાત્ પૂર્વોક્ત અનિત્ય, અશુદ્ધિ, દુઃખ, અને અનાત્મામાં ક્રમશઃ અનિત્ય, અપવિત્રતા, દુ:ખ અને અનાત્મ બુદ્ધિનું હોવું તથા નિત્ય, શુચિ, સુખ અને આત્મામાં ક્રમશ: નિત્ય, પવિત્રતા, સુખ, અને આત્મબુદ્ધિ રાખવી એ ચાર પ્રકારની વિદ્યા છે. જયારે વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે, ત્યારે બંધનથી છૂટીને જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે.
(ઋ. ભૂ. મુક્તિવિજય) ભાપ્ય અનુવાદ – અનિત્ય કાર્ય (પદાર્થ)માં નિત્ય બુદ્ધિ કરવી અવિદ્યા છે જેમ કે દુવા પૃથ્વી= પૃથ્વી નિત્ય છે. ધુવા સતારા ઘ: = ચંદ્ર, તારા સહિત ધુલોક નિત્ય છે. અમૃતા દિવસઃ = દેવ નિત્ય છે તે જ રીતે અવિ= અપવિત્ર પરમવમત્સ = અત્યંત ધૃણિત શરીરમાં – જે શરીરને વિદ્વાન લોક એટલા માટે અપવિત્ર કહે છે કેમ કે આ શરીર સ્થાનથી = મૂત્ર આદિથી લિંપાયેલી (વીટળાયેલી) યોનિ તેમ જ ગર્ભાશયથી ઉત્પન્ન થવાથી, બીજથી = માતાપિતાના રજ-વીર્યથી પેદા થવાથી ૩પષ્ટN = શરીરનો આધાર લોહી, માંસ આદિનો પિંડ હોવાથી નિઃ ચન્દ્ર = શરીરમાં રહેલાં નેત્ર, નાસિકા આદિ છિદ્રોથી મલસ્ત્રાવ થવાથી નિધન = મર્યા પછી શરીરનું વ = મડદું થવાથી = આધેય-શવત્વત્ = સ્નાન આદિની સદાય અપેક્ષા હોવાથી અપવિત્ર છે.
આ પ્રકારે અપવિત્ર (દહ આદિ)માં પવિત્ર બુદ્ધિદેખાય છે. (જેમ કે સી-શરીરના વિષયમાં લોકો આ પ્રકારે કલ્પના કરે છે.) આ મનાવ = મનોહર કન્યા, ચંદ્રમાની નવી કળા જેવી છે. મધુર અમૃતના અંશોથી જાણે કે બનેલી છે, અને એવું લાગે છે ૧૨૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે એ વન્દ્ર = ચંદ્ર બિંબને ફાડીને નીકળી છે. નીલકમલના પત્રની સમાન વિશાળ નેત્રોવાળી આ કન્યા શૃંગાર (શણગાર)ના હાવભાવોથી પૂર્ણ નેત્રોથી જાણે પ્રાણિજગતને આશ્વાસન આપતી દેખાય છે. તેનો ક્યા (ભાગ્યશાળી) પુરુષની સાથે ક્યાં (શુભ) કર્મોના કારણે સંબંધ થશે? આ પ્રકારે અપવિત્ર દેહમાં પવિત્ર બુદ્ધિ કરવી એમિથ્યાજ્ઞાન છે. આ જ અવિદ્યાના બીજા લક્ષણથી) સપુષ્પ = પાપમાં પુણ્યની પ્રતીતિ તથા અનર્થકારી પદાર્થમાં મર્થપ્રત્ય= સાર્થકતાની પ્રતીતિ અર્થાત અયોગ્યમાં યોગ્ય બુદ્ધિ કરવી પણ અવિદ્યા જ જાણવી જોઈએ.
તે જ રીતે દુઃખમાં સુખ બુદ્ધિના વિષયમાં સૂત્રકાર કહેશે – પરિતાપાર ટુfMવૃત્તિવરોધષ્ય સુવમેવ સર્વ વિવેક્સિન : (યો. ૨/૧૫) આ આગામી સૂત્ર દ્વારા સૂચિત દુઃખોમાં સુખ બુદ્ધિ કરવી અવિદ્યા છે.
તે જ રીતે મનાનિ=આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્માની પ્રતીતિ કરવી (થવી) ચોથા પ્રકારની અવિદ્યા છે. જેમ કે વેતન = સ્ત્રી, પુત્ર, ગાય આદિમાં અને અચેતન (જડ) ગૃહ આદિ પદાર્થોમાં અથવા મોકITTધMીન = ભોગના આશ્રયભૂત શરીરમાં, અથવા પુરુષ = જીવાત્માનાં સાધન મનાત્મા = આત્માથી ભિન્ન (જુદાં) મન = અંતઃકરણમાં આત્મરાતિ = આત્મ= માલિકીપણું માનવું (સ્વામીત્વ માનવું) અથવા ચેતન છે એવી બુદ્ધિ કરવી, શરીર તથા મનને જ આત્મા માનવો, તેનાથી જુદા ચેતન આત્માને ન માનવો ઈત્યાદી અવિદ્યા છે.
' તે જ રીતે આ વિષયમાં (પ્રાચીન આચાર્યું પણ કહ્યું છે) - ચત્ત = ચેતન પદાર્થ (પુત્ર, સ્ત્રી, પશુ આદિ)ને તથા અવ્યક્ત = અચેતન પદાર્થ (ઘર, ભોજન, વસ્ત્ર, શરીર, મન વગેરે)ને માત્મત્વેન= આત્મીય રૂપથી અથવા આત્મરૂપ (ચેતન) સમજીને તે ચેતન-અચેતન પદાર્થોની સંપ-સમૃદ્ધિને પોતાની સમૃદ્ધિ માનતાં પ્રસન્ન થાય છે, અને આ પદાર્થોની વિપત્તિ= ક્ષય અથવા અવનતિને પોતાની વિપત્તિ ક્ષય તથા અવનતિ સમજતો શોકાગ્રસ્ત થઈ જાય છે. એવાં બધાં જ પ્રાણી અપ્રતિબુદ્ધ = ના સમજ = અવિદ્યાગ્રસ્ત છે. એ અવિદ્યા નામનો વનેશ-ચતુષ્પદ્ = ચાર પ્રકારના છે એ સમસ્ત લેશોનું તથા જાતિ (જન્મ), આયુષ્ય તથા ભોગરૂપ વિવિધ કર્મફળોવાળા સમસ્ત કર્ભાશયનું મૂળ કારણ છે. અહીં “ફતિ પદ અવિદ્યાની વ્યાખ્યાની સમાપ્તિનું સૂચક છે.
(અવિદ્યાની ભાવાત્મક સત્તા) તે અવિદ્યાનું વસ્તુ સ્વરૂપ (ભાવાત્મક સત્તા) “અમિત્ર” અને “અગોપદ' શબ્દોની જેમ જાણવું જોઈએ. જેમ કે “અમિત્ર' શબ્દથી ન તો મિત્રનો અભાવ અને ન તો મિત્ર જ (જાણવામાં આવે છે, પરંતુ એ મિત્રનો વિરોધી શત્રુ (ભાવાત્મક) જાણવામાં આવે છે અથવા જેમ કે - “અગોષ્પદ શબ્દથી ન તો ગોષ્પદ ગાયના પગનાં ચિનનો અભાવ અને ન તો ગોષ્પદ (જાણવામાં આવે છે). પ્રત્યુત એ બંને અર્થોથી જુદો વક્વન્તર = ભિન્ન વસ્તુ દેશ = સ્થાન છે, કે જયાં ગાયનો પગ પણ ન રખાયો હોય. સાધન પાદ
૧૨૯
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જ પ્રકારે “અવિદ્યા' નામનો ક્લેશ નતો પ્રમાણ (વિદ્યા) છે અને નથી પ્રમાણ=વિદ્યાનો અભાવ છે. પરંતુ વિદ્યાથી બીજું અયથાર્થ જ્ઞાન જ અવિદ્યા છે. ભાવાર્થ - આ સૂત્રમાં અવિદ્યાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કેમ કે અવિદ્યા બધા લેશોનું મૂળ કારણ હોવાથી યોગમાં પ્રબળ (ઘણું જ) બાધક છે. માટે યોગીએ અવિદ્યાનું સ્વરૂપ સારી રીતે સમજવું જોઈએ. આ સૂત્રમાં અવિદ્યાના ચાર પ્રકાર બતાવ્યા છે. જો કે અવિદ્યાનું ક્ષેત્ર ઘણું જ વિસ્તૃત તથા મહાન છે. તેમ છતાં ચારેયની અંદર જ બધી અવિદ્યાનો સમાવેશ થઈ જાય છે. સૂત્રમાં અનિત્ય પદાર્થોમાં નિત્ય બુદ્ધિ કરવી (નિત્ય સમજવાં), અપવિત્ર પદાર્થોમાં પવિત્ર હોવાની) ભાવના કરવી, દુ:ખમાં સુખ માનવું અને અનાત્મા=અચેતનોમાં આત્મબુદ્ધિ કરવી - એમ ચાર પ્રકારની અવિદ્યા માની છે. પરંતુ આનાથી વિદ્યાનું સ્વરૂપ પણ સમજી શકાય છે. અર્થાત નિત્યમાં નિત્ય, અનિત્યમાં અનિત્ય, અશુચિમાં અશુચિ, દુઃખમાં દુઃખ, સુખમાં સુખ, આત્મામાં આત્મા તથા અનાત્મામાં અનાત્મ-બુદ્ધિ કરવી (રાખવી) વિદ્યાનું સ્વરૂપ છે. મહર્ષિ દયાનંદે આ પ્રકારે આ સૂત્ર પર અવિદ્યાની સાથે વિદ્યાની પણ વ્યાખ્યા કરી છે. જેમ કે - અર્થપત્તિ પ્રમાણથી જીનો વત્ત તિવા ન મુજે દેવદત્ત જાડો છે, દિવસે નથી ખાતો. આ ઉદાહરણથી એ સમજમાં આવી જાય છે કે જાડા થવું ભોજન વિના સંભવ નથી. માટે દેવદત્ત દિવસે નથી ખાતો તો રાત્રે અવશ્ય ખાય છે. અહીં જે પ્રકારે એ રાત્રે ખાવાનો અર્થ પણ તે જ વાકયથી સમજમાં આવી જાય છે, તે જ પ્રકારે અવિદ્યાના સ્વરૂપથી વિદ્યાનું સ્વરૂપ પણ સૂત્રથી જ સમજવું જોઈએ. અવિદ્યાના સ્વરૂપને વ્યાસ-ભાગ્ય અને મહર્ષિ-દયાનંદની વ્યાખ્યામાં સારી રીતે સમજી શકાય છે. જે ૫ છે નોંધ - (૧) અવિદ્યા-અહીં અવિદ્યામાં નિષેધનું ગ્રહણ નથી પરંતુ તેનાથી ભિન્ન (જુદી) તેના જેવી વસ્તુનો (વિદ્યાનો) બોધ કરાવે છે. (૨) મહર્ષિની આ સૂત્રાર્થ કરવાની વિશેષ શૈલી છે કે તેઓ જ્ઞાનના સાધન અર્થપત્તિથી પણ અર્થ કરે છે. જ્ઞાન પ્રાપ્તિનાં પ્રત્યક્ષ આદિ પ્રમાણમાં અર્થપત્તિ પણ એક પ્રમાણ છે. માટે અહીં અવિદ્યાની વ્યાખ્યાથી વિપરીત વિદ્યાની વ્યાખ્યા જ જાણવી જોઈએ. “હવે – અસ્મિતા ક્લેશનું સ્વરૂપ નીચેનાં સૂત્રથી બતાવવામાં આવે છે –
दृग्दर्शनशक्त्योरेकात्मतेवास्मिता ॥६॥ સૂત્રાર્થ - દ્િર્શનાવો ) દફશક્તિ = દષ્ટ શક્તિ = જીવાત્મા અને દર્શન શક્તિ= જ્ઞાનનું સાધન બુદ્ધિ શક્તિ અથવા ચિત્તની (ાત્મતા વ) એકરૂપતા જેવી પ્રતીતિ (મિતા) અસ્મિતા નામનો ક્લેશ છે. મહર્ષિ કૃત વ્યાખ્યા -“(મિતા) બીજો ક્લેશ “અસ્મિતા' કહેવાય છે. અર્થાત્ જીવ અને બુદ્ધિને મળેલા સમાન જોવી (એક હોય તેવી સમજવી), તથા અહંકાર અભિમાનથી પોતાને મોટો સમજવો ઈત્યાદિ વ્યવહારને અસ્મિતા જાણવી. જયારે સમ્યક વિજ્ઞાનથી
૧૩૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન આદિનો નાશ થવાથી તેની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે ગુણોને ગ્રહણ કરવામાં રુચિ રહે છે.
(ઋ. ભૂ. મુક્તિવિપય) ભાપ્ય અનુવાદ - દૃર્શનશવત્યો :) દફ શક્તિ = જોવાની = જાણવાવાળી શક્તિ પુરુષ = જ્ઞાતા જીવાત્મા છે, ટુન શવિત = અને જ્ઞાન કરાવનારી સાધનભૂત દર્શન શક્તિ બુદ્ધિ છે. એ બન્નેની જુદી જુદી સત્તા હોવા છતાં પણ એકરૂપતા જેવી પ્રતીતિ (થવી) “અસ્મિતા' ક્લેશ કહેવાય છે. અત્યન્ત સં યો : = બિલકુલ પૃથક-પૃથ રૂપથી રહેલી સ્થિત) મોઝુમો યશો : = જીવાત્મા નામની મોવસ્કૃતિ = ભોગવનારો પુરુપ અને પોષવત = ભોક્તા જીવાત્માને આધીન બુદ્ધિ શક્તિની વિમા પ્રાપ્તિ = મળી ગઈ હોય તેવી પ્રતીતિ (દેખાવું) = અભિન્ન (એકાકાર) થઈ જવાથી મોn: = સુખ-દુઃખ આદિ સાક્ષાત્કારરૂપ ભોગ બને રહે છે. એ બન્નેના સ્વરૂપનો બોધ થતાં તો (વિવેકખ્યાતિ થઈ જતાં) જીવાત્માનો મોક્ષ જ થઈ જાય છે. માટે એદશામાં ભોગ કેવી રીતે સંભવ છે? એવું જ (કોઈ પ્રાચીન આચાર્યો) કહ્યું પણ છે –
બુદ્ધિથી સૂક્ષ્મ માર = શુદ્ધ અવિકારી સ્વરૂપવાળા, શીત= અમરણધર્મા, વિદ્યા = જ્ઞાન આદિ ગુણોના કારણે બુદ્ધિથી તદ્દન ભિન્ન, પુરુષઃચેતન જીવાત્માને જુદો ન જાણવાવાળા સામાન્ય પુરુષ (માણસ) અચેતન બુદ્ધિમાં, માત્મા = ચેતન પ્રતીતિ, મોદૃ = અવિદ્યાવશ સમજે છે. ભાવાર્થ - (ક) આ સૂત્રમાં અસ્મિતા-ક્લેશનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. દક શક્તિ પુરૂષ=ચેતનાત્મતત્ત્વ છે. અને દર્શન શક્તિ=જોવા અથવા જાણવાનું સાધન બુદ્ધિ તત્ત્વ, આત્માથી ભિન્ન પ્રકૃતિનું કાર્ય છે. “પુરુપ, સુખ-દુઃખનો ભોક્તા છે, બુદ્ધિ નહીં. આ બંને તદ્દન જુદાં જુદાં તત્ત્વો છે. જેની ભિન્નતાનું પ્રતિપાદન વ્યાસ-ભાયમાં કોઈક પ્રાચીન આચાર્યના વાકયથી પણ સ્પષ્ટ છે પુરુપ બુદ્ધિના ભેદસ્વરૂપ, શીલ, વિદ્યા આદિ વગેરેના કારણે છે.” અર્થાત્ પરૂપનું સ્વરૂપ શુદ્ધ અવિકારી છે. બુદ્ધિ, પ્રકૃતિનો વિકાર છે. પુરુષ અમરણશીલ હોવાથી અવિનશ્વર (નાશ રહિત=સદા રહેવાવાળો) છે, બુદ્ધિ પોતાના કારણમાં લીન થનારી છે. પુરુપ ચેતન છે. અને બુદ્ધિ અચેતન (જડ) છે. () પરંતુ પુરુષનો ભોગ, બુદ્ધિવિના નથી થતો. જયારે આ બંનેની વમા પ્રાપ્તિરિવર એકાકાર પ્રતીતિ થાય છે, ત્યારે પુરુપને ભોગ મળે છે (ભોગ થાય છે). આ એકાકાર પ્રતીતિમાં બુદ્ધિને પુરુપથી જુદી ન સમજવી જ “અસ્મિતા” ફ્લેશ છે. પરંતુ એમનામાંએકબીજાના સ્વરૂપમાં લેશમાત્રની પણ સંકીર્ણતા = મિલાવટ નથી થતી, એ એકરૂપતા પ્રતીતિ અવિદ્યા = મિથ્યાજ્ઞાનના કારણે થાય છે. મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતાં અસ્મિતા ક્લેશની પણ નિવૃત્તિ થઈ જાય છે. કેમ કે વિદ્યાથી સ્વરૂપનું જ્ઞાન થવાથી ભોગોની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે પુરુપ કૈવલ્ય ભાવ (મુક્તિભાવ)ને પ્રાપ્ત કરી લે છે. (ગ) જોકે બુદ્ધિ અનાત્મ તત્ત્વ છે, એમાં આત્મ-બુદ્ધિ કરવી એ અવિદ્યા જ છે. તો પછી “અસ્મિતા' ક્લેશની જુદી સત્તા છે એમ શા માટે કહ્યું? તેનો જવાબ એ છે કે અવિદ્યા બધા
સાધન પાદ
૧૩૧
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્લેશોનું મૂળકારણ તો છે જ, પરંતુ અસ્મિતા ક્લશમાં બુદ્ધિના ધર્મોને આત્મામાં આરોપિત કરવાના કારણે-હું મૂઢ છું, હું ઘોર છું અથવા હું શાન્ત છું, આ પ્રકારે બુદ્ધિના ધર્મોને પુરુપનો ધર્મ માનવા લાગે છે. અવિદ્યા આ ક્લશમાં કારણ હોય છે, અને અસ્મિતા એનું કાર્ય છે. એ જ એમનામાં પરસ્પર ભેદ છે. | ૬ | હવે - રાગ-કલેશનું સ્વરૂપ –
સુવાનિયો રા: છા સૂત્રાર્થ - (સુરવાનુશથી) સુખો (ભોગવ્યા) પછી રહી જનારા સંસ્કાર, સુખપ્રદ વસ્તુમાં લગાવરૂ૫ ભાવ (રાગ) ક્લશ છે. મહર્ષિ કૃત વ્યાખ્યા - “ત્રીજો (સુવાનું.) રાગ અર્થાત્ જે જે સુખ સંસારમાં સાક્ષાત્ ભાંગવવામાં આવે છે, તેમના સંસ્કારની સ્મૃતિથી જે તૃણાના લોભ સાગરમાં વહેવું છે, તેનું નામ રાગ છે. જયારે એવું જ્ઞાન મનુષ્યને થાય છે કે બધા સંયોગ-વિયોગ, સંયોગ વિયોગાન્ત છે, અર્થાત્ વિયોગના અંતમાં સંયોગ અને સંયોગના અંતમાં વિયોગ તથા વૃદ્ધિના અંતમાં ક્ષય અને ક્ષયના અંતમાં વૃદ્ધિ થાય છે, ત્યારે એની નિવૃત્તિ થઈ જાય છે.”
(ઋ. ભૂ. મુક્તિવિપય) ભાખ-અનુવાદ – જેણે સંસારમાં પહેલાં જે સુખોનો અનુભવ કરી લીધો છે, એવા પુરુપની, તે સુખ અથવા સુખનાં સાધનોમાં સુખને અનુરૂપ સ્મૃતિપૂર્વક જે : = લાલસા, તૃMIT=ઈચ્છા અને નામ લાલચ પેદા થાય છે, તે રાગ નામનો ક્લેશ છે. ભાવાર્થ - પુરુષ સંસારમાં જે ભોગોને ભોગવે છે, તેમનામાં ઇન્દ્રિયોને અનુકૂળ સુખ આપનારા ભોગોને ભોગવ્યા પછી તેમના સંસ્કારોની યાદ (સ્મૃતિ) વારંવાર થતી રહે છે, અને એવી ઈચ્છા બની રહે છે કે હું તે ભોગોને ફરીથી ભોગવું. આ પ્રકારે તે લૌકિક સુખ આપનારી વસ્તુને જોઈને અથવા સાંભળીને તેના પ્રત્યે જે તૃષ્ણા=ઉત્કટ ઈચ્છા ઉત્પન્ન થાય છે તે જ રાગ નામનો ક્લેશ છે. ૭ હવે - દુઃખ ક્લેશનું સ્વરૂપ –
કુકરવાનુથી શ્રેષ: ૮ સૂત્રાર્થ- (કુકરવાનુશથી દુઃખના અનુભવ પછીથી દુઃખદ અર્થાદુઃખ આપનારાં સાધનો પ્રત્યે જે ધૃણા ભાવ અથવા પભાવ રૂપ સંસ્કાર થાય છે તે પ:) હેપ ક્લેશ છે. મહર્ષિ કૃત – વ્યાખ્યા - (ટુરવાનુ...) ચોથો ક્રેપ ક્લેશ કહેવાય છે. અર્થાત્ જે અર્થ (વિપય)નો પહેલો અનુભવ કર્યો હોય, તેના પર અને તેનાં સાધનો પર સદા ક્રોધ બુદ્ધિ થવી. તેની નિવૃત્તિ પણ રાગની નિવૃત્તિથી જ થાય છે” (% ભૂ. મુક્તિવિષય) ભાખ-અનુવાદ-દુઃખનો અનુભવ કરનાર મનુષ્યના દુઃખને અનુરૂપ સ્મૃતિપૂર્વક દુઃખ અથવા દુઃખના સાધનોમાં જે પ્રતિપ: = પ્રતિકાર કરવાના ભાવ, કન્ય: = વિરોધ કરવાનો અથવા પ્રતિહિંસા કરવાનો પ્રબળ આવેશ, બિપાંસ = મારવાની ઈચ્છા અને ૧૩૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#ોધ = બાહ્ય ગુસ્સો પેદા થાય છે, તે લૅપ છે. ભાવાર્થ - પુરુષને લોકમાં (સંસારમાં) જે વસ્તુઓને ભોગવવાથી પ્રતિકૂળતા થવાથી દુઃખાત્મક અનુભૂતિ થાય છે, તેના સંસ્કારોની સ્મૃતિ પણ વારંવાર બની રહે છે, અને એવી ઈચ્છા બની રહે છે કે હું એ દુઃખ આપનારા ભોગોથી સદા જુદો રહું. પરંતુ જયારે એવી પરિસ્થિતિ આવી જાય છે કે તે પ્રતિકૂળ વસ્તુઓને ભોગવવી પડે, અથવા તેના માટે જ કોઈ દબાણ આપે અથવા સુખ આપનારા ભોગોમાં કોઈ બાધક બની રહ્યું હોય, ત્યારે તેમના પ્રત્યે એક વિરોધી ભાવના ઉત્પન્ન થાય છે કે હું એ પ્રતિકૂળ વસ્તુઓ અથવા બાધાઓથી બચી શકું. એવી પ્રતિકૂળાત્મક ભાવના જપ નામનો ક્લેશ કહેવાય છે. આ hશ રાગથી વિપરીત (ઊલટા)ભાવને બતાવે છે. તેનાથી ચિત્ત ઘણું જ દુઃખી (વ્યથિત) થઈ જાય છે, જેનાથી પુરુપ અનિષ્ટ કાર્ય કરવાને માટે વિવશ થઈ જાય છે, જેની પાછળ થી પશ્ચાત્તાપ જ કરવો પડે છે. માટે યોગીએ આ ફ્લેશથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ | ૮ | નોંધ – (૧) અહીં વ્યાસ-મુનિએ “મન્યુ” અને “ક્રોધ' બંનેનો પાઠ આપ્યો છે. આ બંને શબ્દોમાં તફાવત આ છે – મન્યુનો આંતરિક ક્રોધ અથવા પ્રબળ તેજરૂપ એવો અર્થ છે. અને ગુસ્સાની દશામાં જે બાહ્ય આકૃતિ અથવા ચેષ્ટા જોવામાં આવે છે, તેને “ક્રોધ શબ્દથી કહ્યો છે. હવે - અભિનિવેશ – ક્લેશનું સ્વરૂપ - स्वरसवाही विदुषोऽपि तथा रूढोऽभिनिवेश: ॥९॥ સૂત્રાર્થ - (વિદુષોડપિ) વિદ્વાનોને પણ મૂર્મોની વાત જ શું) (સ્વરસવાદી જે પૂર્વ જન્મ અનુભૂત મૃત્યુ સ્વરૂપ સંસ્કાર (તથાહ૮) શરીર ન છોડવાનો ભાવ પૂર્વ જન્મની જેમ બની રહે છે, એ ઝિમિનિવેશ:) અભિનિવેશ લેશ છે. મહર્ષિ કૃત વ્યાખ્યા - “સ્વરસ્વાદી) પાંચમો “અભિનિવેશ' ક્લેશ છે. જે પ્રાણીઓને નિત્ય આશા હોય છે કે હું શરીર સાથે હંમેશાં બનેલો રહું અર્થાત્ કદી પણ મરું નહી, તે પૂર્વ જન્મના અનુભવથી થાય છે (હોય છે, અને એનાથી પૂર્વ જન્મ પણ સિદ્ધ થાય છે. કેમ કે નાના નાના કૃમિ, કીડી વગેરેને પણ મરણનો ભય બરાબર બની રહે છે. એટલા માટે આ ક્લેશને અભિનિવેશ કહે છે, કે જે વિદ્વાન, મૂર્ખતથા શુદ્ર જતુઓમાં પણ બરાબર જોવામાં આવે છે. આ ક્લેશની નિવૃત્તિ તે સમયે થશે કે જયારે જીવ પરમેશ્વર અને પ્રકૃતિ અર્થાત જગતના કારણને નિત્ય અને કાર્યદ્રવ્યના સંયોગ-વિયોગને અનિત્ય જાણી લેશે. આ લેશોની શાન્તિથી જીવને મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે.” (ઋ. ભૂ. મુક્તિવિજય)
તથા યોગશાસ્ત્રમાં પણ પૂર્વ જન્મનું વિધાન કર્યું છે. (સ્વર) (સર્વસ્ત્ર પ્રાળિ) દરેક પ્રાણીઓની એ ઇચ્છા નિત્ય જોવામાં આવે છે કે (પૂયાતિ ) અર્થાત્ હું સદાય સુખી બની રહું, મરું નહીં. એવી ઈચ્છા કોઈ પણ નથી કરતું કે તમારપૂર્વ) અર્થાત્ હું ન હોઉં. એવી ઈચ્છા પૂર્વ જન્મના અભાવમાં કદી પણ નથી હોઈ શકતી, આ સાધન પાદ
૧૩૩
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનિવેશ લેશ કહેવાય છે. કે જે કૃમિ પર્વતને પણ મરણનો ભય બરાબર હોય છે. આ વ્યવહાર પૂર્વ જન્મની સિદ્ધિને જણાવે છે.” (ઋ. ભૂ. પુનર્જન્મવિપય) ભાપ્ય અનુવાદ – બધાં જ પ્રાણીઓની આ આત્માશ; =પોતાની ઇચ્છા નિત્ય =સદા હોય છે કે એવું ન બને કે અમે ન રહીએ, બલ્ક એ જ ઈચ્છા રહે છે કે મિયામ) સદા આવા જ રહીએ. જેણે (પૂર્વ જન્મમાં) મર-ધર્મ=મરણક્રિયાનો અનુભવ ન કર્યો હોય તેની એવી આત્મવિષયક ઈચ્છા નથી હોઈ શકતી. એ જ ઈચ્છાથી પૂર્વ જન્મના મરણ દુ:ખનો અનુભવ સ્પષ્ટ દેખાય છે અને તે જ પોતાના સંસ્કારોના રૂપમાં દેખાતો
મનવેશ = મરણ ભયરૂપ ક્લેશ ઉત્પન્નભાવ = ક્ષુદ્ર કસ્તુઓને પણ, જેનો આ જન્મમાં પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી ગ્રહણ નથી કર્યો, એવા ૩છે યાત્મવ=વિનાશ રૂપ મરણત્ર=મૃત્યુનો ભય પૂર્વ જન્મોમાં અનુભવ કરેલા મરણ દુઃખનું અનુમાન કરાવે છે. આ ક્લેશ જેવો મત્યન્તમૂઢ =ઓછી બુદ્ધિવાળા અશિક્ષિતોમાં જોવામાં આવે છે, તેમ જ વિદ્વાનોને પણ, કે જેણે જીવની પૂર્વવર્તી સાંસારિક દશા અને અન્તિમ દશા (મોક્ષ)ને શાસ્ત્રોથી જાણી લીધી છે. તેને પણ
ઢ: = પ્રાપ્ત છે (મળે છે) કેમ કે પૂર્વ જન્મમાં દુઃખનો અનુભવ થવાથી શ7= વિદ્વાન અને મશ7= મંદ મતિ બંનેમાં આ વાસના (સંસ્કાર) સમાન રૂપથી છે. ભાવાર્થ - આ સૂત્રમાં અભિનિવેશ નામના ક્લેશનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સંસારમાં જેટલાં પણ પ્રાણીઓ છે, વિદ્વાન હોય કે મૂર્ખ, શુદ્ર જંતુ હોય કે મોટું, બધાંની એ ભાવના બની રહે છે કે હું કદીય મરું નહીં.
આ મરણત્રાસની ભાવના મૃત્યુભયને પ્રકટ કરે છે. એટલા માટે દરેક પ્રાણી, સંકટ આવતાં બચવાનો ભરચક પ્રયત્ન કરે છે. આ મૃત્યુભય, આ જન્મમાં તો અનુભવ નથી કર્યો, તો પછી અનુભવ વિના એ ભય કેમ થાય છે? તેનું કારણ એ જ છે કે પૂર્વ જન્મોમાં મૃત્યુનાં દુઃખનો અવશ્ય અનુભવ થયો છે. જેનાથી એના સંસ્કાર આ જન્મમાં પણ દુઃખ આપી રહ્યા છે.
આ પૂર્વ જન્મ અનુભૂત મૃત્યુનો ભય જ “અભિનિવેશ નામનો ક્લેશ છે. આ ક્લેશની નિવૃત્તિ ફક્ત ગુરુ-ઉપદેશ અથવા વિદ્યાથી પણ નથી થતી. પરંતુ યથાર્થ જ્ઞાન અને પરમેશ્વરની ઉપાસના બંનેથી જ આ લેશની નિવૃત્તિ થઈ શકે છે. માટે આ ફ્લેશથી યોગી સાધક જ ત્રાળ= રક્ષા કરી શકે છે, બીજા નહીં. આ ૯
તે પ્રતિપ્રસવયા: પ્રા. / ૨૦ / સૂત્રાર્થ- તે તે અવિદ્યા આદિ પાંચ ક્લેશ (સૂક્ષ્મ :) ક્રિયાયોગ દ્વારા સૂક્ષ્મ થઈ જાય છે, ત્યારે પ્રતિપ્રસવÈયા:) (કારણથી કાર્યનો પ્રાદુર્ભાવ થવું પ્રસવ' કહેવાય છે, તે કાર્યનું ફરીથી પોતાના કારણમાં લીન થવું પ્રતિપ્રસવ' કહેવાય છે) પોતાના આધારભૂત ચિત્તના લય સાથે ફ્રેન સમાપ્ત થઈ જાય છે.
૧૩૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ – આ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેપ અને અભિનિવેશ રૂપ પાંચ લેશો યોગીનાં જયારે રાધવીનન્ત = બળેલાં બીજ સમાન (જેવાં) (પોતાનું કાર્ય કરવામાં અસમર્થ) થઈ જાય છે, ત્યારે યોગીનાં ચિત્તનાં કે જેણે ભોગ આદિ કાર્યો સમાપ્ત કરી દીધાં છે, તે ચિત્તનાં પોતાના કારણમાં લય થઈ જતાં તે જ ચિત્તની સાથે (ક્લેશ પણ) વિલીન મળી) થઈ જાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં તે સર્વનામ પદથી પૂર્વોક્ત અવિદ્યા આદિ પાંચ ક્લેશોનું ગ્રહણ થાય છે. અને (૨૪) સૂત્રમાં આ લેશોની ચાર અવસ્થાઓ બતાવી છે કે જે – પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર છે. આ ચાર અવસ્થાઓને પણ બે ભાગોમાં વહેંચી શકાય છે. - સ્થૂળ તથા સૂક્ષ્મ. એમાં ઉદાર દશા સ્થૂળ છે બાકીની બધી સૂક્ષ્મ. આ સૂત્રમાં સૂક્ષ્મ દશાઓમાં વિદ્યમાન લેશોની નિવૃત્તિનો ઉપાય બતાવવામાં આવ્યો છે. સ્થૂળ દશાના લેશોને સૂક્ષ્મ કરવાનો ઉપાય (૨૨) સૂત્રમાં કહી દેવામાં આવ્યો છે. અર્થાત તપ, સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રણિધાનથી ધૂળ ફ્લેશ સૂમ થઈ જાય છે. અને સૂક્ષ્મ લેશોની નિવૃત્તિનો ઉપાય વિવેકસ્વાતિ છે. વિવેકખ્યાતિ થવાથી આ સૂક્ષ્મ hશો દગ્ધબીજની માફક ફળોન્મુખ થવામાં અસમર્થ થઈ જાય છે. અને ચિત્તના પોતાના કારણ= પ્રકૃતિમાં લય થવાની સાથે લીન થઈ જાય છે. યોગીને આ દશા પ્રાપ્ત થતાં જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ૧૦ હવે -બીજ ભાવને પ્રાપ્ત થઈને વર્તમાન લેશોની -
ધ્યાનયાહ્નવૃત્તય: / સુત્રાર્થ - (ત વૃત્ત:) તે બીજભાવ=સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત થયેલા લેશોની વૃત્તિઓ = પ્રવૃત્તિઓ ધ્યાનથી :) ધ્યાનથી સમાપ્ત કરવા યોગ્ય છે. ભાપ્ય અનુવાદ - અવિદ્યા આદિ પાંચ ક્લેશોની જે સ્થૂળ પ્રવૃત્તિઓ છે, તે ક્રિયાયોગ (તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન)થી સૂક્ષ્મ થતી પ્રીન = વિવેકખ્યાતિ = ધ્યાનથી સમાપ્ત કરવા યોગ્ય છે. (આ લેશોની સૂક્ષ્મ વૃત્તિઓના નાશની અવધિ કેટલી છે ?) જયાં સુધી એ ફ્લેશ-વૃત્તિઓ ક્રમશઃ સૂક્ષ્મતમ થાય અને દધુબીજની જેમ કાર્ય કરવામાં અસમર્થ થાય ત્યાં સુધી ધ્યાનથી ક્ષીણ કરવાને યોગ્ય છે. જેમ કપડાંનો સ્થળ મેલ પહેલાં દૂર કરવામાં આવે છે, બાદમાં સૂક્ષ્મ મેલ પ્રયત્નથી અને (સાબુ વગેરે લગાવીને) વિશેષ ઉપાયથી દૂર કરવામાં આવે છે, તે જ પ્રકારે લેશોની ધૂળવૃત્તિઓ (દશાઓ) વાપ્રતિપક્ષ = ઓછા વિરોધી ઉપાયથી દૂર કરી શકાય છે. પરંતુ ફ્લેશોની સૂક્ષ્મ વૃત્તિઓ Hદાપ્રતિપ્રજ્ઞા : = મહાન વિરોધી ઉપાયથી સમાપ્ત કરવામાં આવે છે. ભાવાર્થ - ક્લેશોની ધૂળ તથા સૂક્ષ્મ વૃત્તિઓનો અભિપ્રાય એ છે કે – અસ્મિતા આદિ લેશોની (યો. ૨/૪) સૂત્રમાં પ્રસુપ્ત આદિ ચાર દશાઓ બતાવી છે. જયારે એ લેશો પોતાનું કાર્ય ન કરતાં સંસ્કારરૂપમાં પડી રહે છે. અને પોતાના સહયોગી અથવા
સાધન પાદ
૧૩૫
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદ્બોધક કારણના અભાવમાં કાર્યરત નથી થતા, ત્યારે પ્રસુત દશામાં હોય છે અને એ જયારે તપ આદિ ક્રિયાયોગથી એટલા શિથિલ અથવા મંદ (દુર્બળ) કરી દેવામાં આવે છે કે તે કાર્યરત થવાનું સાહસ નથી કરી શકતા, ત્યારે તેમની તનુદશા થાય છે. અને જયારે એ લેશો સજાતીય અથવા વિજાતીય સંસ્કારોથી દબાયેલા રહે છે, ત્યારે વિચ્છિન્ન દશા હોય છે, જેમ કે જયારે રાગ-દ્દેશ ઊભરે છે ત્યારે ક્રોધ દબાયેલો રહે છે. લેશોની ચોથી ઉદાર દશા એ હોય છે, કે જયારે તેમનો ભોગનો વર્તમાન રહે છે, ત્યારે તે પોતાના પૂરા વેગથી ઊભરીને કાર્યરત રહે છે. જેમ કે - જયારે રાગ ક્લેશ ઊભરે છે, ત્યારે ક્રોધ દબાયેલો રહે છે. એમાં રાગ ઉદાર દશામાં છે અને ક્રોધ વિચ્છિન્ન દશામાં. ક્લેશોની આ ચતુર્વિધ અવસ્થાઓમાં જે ઉદાર' દશા છે તે સ્થળ છે, કેમ કે આ દિશામાં એ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. બાકીની ત્રણેય અવસ્થાઓ સૂક્ષ્મ છે. આ દિશાઓમાં રહેલા લેશો ફરીથી ન ઊભરવા લાગે અર્થાતુ ઉદાર દશાને ન પ્રાપ્ત થઈ જાય, એટલા માટે યોગીએ સતત જાગ્રત રહેવું જોઈએ અને લેશોની પ્રવૃત્તિઓની સમાધિજનિત વિવેકખ્યાતિથી દગ્ધબીજની જેમ ફળ આપવામાં અસમર્થ કરી દેવા જોઈએ.
સૂત્રમાં ધ્યાન' શબ્દનો અર્થ વ્યાસભાપ્યમાં પ્રસંખ્યાન=વિવેકખ્યાતિ કર્યો છે. ધ્યાન'નો અર્થ “à વિનાયા- ધાત્વાર્થ પ્રમાણે “ચિંતન કરવું છે, જયારે યોગી પ્રકૃતિજન્ય વસ્તુઓના ભોગથી થનારાં સુખ-દુઃખનું ચિંતન કરે છે અને પરિણામમાં તેમને દુઃખદ સમજી લે છે, તો યોગીનું ચિત્ત પૂર્ણ વિરક્ત થઈ જાય છે. અને ઉત્તરોત્તર ક્રમશઃ વૈરાગ્યની ઉત્કૃષ્ટ (સર્વોત્તમ) દશા સુધી પહોંચવાથી સૂક્ષ્મ ફ્લેશોની સ્થિતિ પ્રથમ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ થઈ જાય છે. અને છેવટે દગ્ધબીજની જેમ અંકુરિત (ઊગવામાં) થવામાં અસમર્થ થઈ જાય છે. એ જ ધ્યાનથી લેશો વૃત્તિઓનું દ્રીકરણ (દૂર કરવાનું) કરવાનું કહેવાય છે.
વ્યાસ-ભાયમાં ક્લેશ-વૃત્તિઓને દૂર કરવાની પ્રક્રિયાને વઢના દષ્ટાંતથી સમજાવ્યું છે. જેમ કપડાંનો સ્થૂળ મેલ પ્રથમ દૂર કરવામાં આવે છે અને તે ઓછા પ્રયત્નથી જ દૂર થઈ જાય છે. પરંતુ તેનો (વસનો) જે સૂક્ષ્મ મેલ હોય છે, તેને દૂર કરવામાં ભારે પ્રયત્ન કરવો પડતો હોય છે. કપડાંમાં સાબુ વગેરે લગાવીને અથવા ગરમ પાણીમાં પલાળીને, ધોકાથી કૂટીને વસ્ત્રોનો સૂક્ષ્મ મેલ દૂર કરવામાં આવે છે. તે જ રીતે લેશોની સ્થૂળ વૃત્તિઓની સરખામણીમાં સૂક્ષ્મ વૃત્તિઓને બાળવામાં (નાશ કરવામાં) અતિશય લાંબો વખત પ્રયત્ન કરવો પડતો હોય છે. આ જ પ્રમાણે સૂક્ષ્મ લેશોની પણ પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન આદિ દશાઓ થાય છે. જેમ જેમ યોગીની વિવેકખ્યાતિ સમૃદ્ધ તેમ જ દઢ થશે, તેમ તેમ જ આ સૂક્ષ્મ-વૃત્તિઓને દગ્ધ કરી શકાય છે. પરંતુ આ કાર્ય સરળ નથી, આયોગની સર્વોચ્ચ દશા છે. એટલા માટે વ્યાસ-ભાષ્યમાં સૂક્ષ્મતુ મહાપ્રતિપક્ષી : = સૂક્ષ્મવૃત્તિઓ પ્રબળ-પ્રતિપક્ષ સાપેક્ષ હોય છે, એમ કહીને યોગી પુરુષને સચેત કરવામાં આવ્યો છે. જે યોગી ક્રિયા યોગને કરીને જ પોતાને ૧૩૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃતકૃત્ય સમજી લે છે, તે લક્ષ્યભ્રષ્ટ થઈને જ રહી જાય છે. કેમ કે ક્રિયાયોગ બહારના દેખાડાને માટે પણ કરી શકાય છે. માટે મનુ મહારાજે લખ્યું છે કે –
यमान सेवेत सततं न नियमान केवलान् बुधः।
થનાર પતિત્યafજે નિયન વત્તાનપાના (મનુ. ૪૨૦૪) અર્થાત્ યમ વિના ફક્ત નિયમોનું સેવન ન કરો, પરંતુ બંનેનું સેવન કરવું જોઈએ. નહીંતર પતન સંભવ છે. તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાનને ક્રિયાયોગ કહ્યો છે. અને એ ત્રણેય નિયમોની અંતર્ગત માનેલા છે. (૧૧) क्लेशमूल : कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः ॥१२॥ સૂત્રાર્થ - (ત્તેશમૂત્ર ) અવિદ્યા આદિ પાંચ લેશોનું મૂળ કારણ કામ, મોહ, લોભ તથા ક્રોધથી ઉત્પન્ન (Hશય :) પુણ્ય અપુણ્યરૂપ કર્મોનો સમૂહ (આશય) (99નમય :) દષ્ટ = વર્તમાન (ચાલુ) જન્મમાં ફળ આપનાર અને અંદર = ભાવિ જન્મમાં ફળ આપનાર હોય છે. ભાપ્ય અનુવાદ - Hશય = બધી જ કર્મવાસનાઓ બે પ્રકારની હોય છે – પુણ્ય કર્ભાશય અને અપુણ્ય કર્ભાશય. આ બધા કર્ભાશય જોશમૂત્ત = કામ, લોભ, મોહ અને ક્રોધથી ઉત્પન્ન થાય છે. અર્થાત સમસ્ત પુણ્ય-અપુણ્ય કર્મ કામ ભાવના, લોભ ભાવના, મોહ અને ક્રોધ ભાવનાથી કરવામાં આવે છે. તે બંને પ્રકારનાં કર્મ સમૂહ9ન-= ચાલુ વર્તમાન) જન્મમાં ફળ આપનાર તથા કષ્ટનન્ય = ભવિષ્યમાં થનારા જન્મમાં ફળ આપનાર હોય છે.
તેમનામાંથી તીવન = તીવ્રતાથી કરેલો અભ્યાસ અને વૈરાગ્યથી અથવા મંત્ર, તપસ્યા અને સમાધિથી સિદ્ધ થયેલા (કરેલા) અથવા ઈશ્વર, રેવતા = વિદ્વાન મહર્ષિ મહાનુભાવોની આરાધના = ભક્તિ અથવા સેવાથી મળેલાં પુણ્યકર્ભાશય જલદી પરિપાકને પ્રાપ્ત કરે છે અર્થાત્ દષ્ટ જન્મમાં (ચાલુ જન્મમાં) જલદી ફળ આપવા લાગે છે. તે જ પ્રકારે તીવ્રત્તે = અત્યધિક ઉદાર દશામાં વર્તમાન અસ્મિતા આદિ ક્લેશથી અથવા ઘોર અવિદ્યા આદિ લેશોમાં પ્રસ્ત થઈ ડરેલા, રુણ તથા પણ = દયનીય જીવોના પ્રતિ અથવા વિશ્વવસનીય જીવોના પ્રતિ અથવા મહાનુભાવ તેજસ્વી તપસ્વીઓ પ્રતિ વારંવાર કરેલો મપાર = અપુણ્ય = પાપકર્મ અને તે અપકારજન્ય પાપ કર્ભાશય પણ સા = જલદી ફળ આપનારું હોય છે. અર્થાત્ દૃષ્ટનમક વર્તમાન જન્મમાં જ ફળ આપનારા થઈ જાય છે.
જેમ કે નંદીશ્વરકુમાર મનુષ્ય-પરામ = પિતૃયાન માર્ગને છોડીને રેવત્વ = દેવયાના રૂપમાં પોતાના પુણ્ય કર્ભાશયના કારણે) પરબત = બદલાઈ ગયો અને તે જ પ્રકારે દેવોનો રૂદ્ર = રાજા નહુષ પોતાના રિ = દેવોચિત કર્મફળને છોડીને ઉતર્યવર્ઘન = કુટિલ કર્મ કરનારાનાં કર્મને પ્રાપ્ત થયો.
સાધન પાદ
૧૩૭
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(હવે અદષ્ટ જન્મમાં ફળ મળવાનું ઉદાહરણ આપીએ છીએ.).
તે (દષ્ટ જન્મ વેદનીય તથા અદષ્ટજન્મ વેદનીય કર્મો)માં નર = અત્યંત નીચ ગતિને આપનારાં દષ્ટ કર્મોને કરનારાનો કર્માશય ઝનન = વર્તમાન જન્મમાં ફળ . આપનારાં નથી હોતાં (થતાં). - (કેમ કે તેમનું ફળ તો અત્યંત અંધકારમયી સ્થાવર આદિ (વૃક્ષ વગેરે) નરક યોનિઓમાં જ મળી શકે છે, અને ક્ષત્તેિશાનામ = વિવેકખ્યાતિથી દગ્ધબીજવતું લેશોવાળા જીવનમુક્ત જીવોના પણ મg = ભાવી જન્મમાં ફળ આપનારાં કર્ભાશય નથી હોતાં. કેમ કે તે પુનર્જન્મમાં જવાને યોગ્ય ન રહ્યા, શરીરના ત્યાગ પછી જ મોક્ષને પ્રાપ્ત થઈ જશે.) ભાવાર્થ – જીવાત્મા જન્મ-જન્માંતરોમાં જે કંઈ પણ શુભ-અશુભ કર્મ કરે છે, તે સંચિત બધાં પુણ્ય-અપુણ્યરૂપ કર્મ કર્તાશય કહેવાય છે. અને એ કશયનું મૂળ અવિદ્યા આદિ ક્લેશ હોય છે. આ શોના કારણે જે પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તેમને વ્યાસ-ભાગ્યમાં કામ, લોભ, મોહ અને ક્રોધ એમ ચાર ભાગોમાં વહેંચ્યા છે. આ લેશો કામ-લોભ આદિને ઉત્પન્ન કરીને મનુષ્યને પુણ્ય-અપુણ્ય કર્મોમાં પ્રવૃત્ત કરાવે છે. જેમ કે-કામનાથી પ્રેરિત મનુષ્ય યજ્ઞ આદિ પુણ્ય કર્મોમાં અને કામવશ જ પરસ્ત્રીગમન આદિ પાપ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. શિપ્યો પ્રતિ હિત પ્રેરિત ગુરુજનોનો તથા શત્રુઓ પ્રત્યે યોદ્ધાઓનો ક્રોધ પુણ્યપ્રદ, અને તે જ ક્રોધ - હિંસા કરવી, કોઈની સાથે વેરભાવના અથવા અસૂયાવૃત્તિ (ઈર્ષાવૃત્તિ) કરવી વગેરે અપુણ્યજનક કર્મોમાં પ્રવૃત્ત કરે છે. લોભવૃત્તિ તો બધા જ પાપોનું મૂળ છે. લોભવશ પુણ્ય કર્મની આશા તો ઘણી જ ઓછી છે, પરંતુ ચોરી કરવી, બીજાના ધનને છળ, કપટ વગેરેથી અપહરણ કરવું વગેરે પાપકર્મોમાં પ્રવૃત્તિ લોભવશ જ થાય છે. તે જ પ્રકારે મોહવશ વ્યક્તિ શ્રેષ્ઠ કર્મોને છોડીને પાપકર્મોમાં પ્રવૃત્ત થઈ જાય છે. જેમ કે - અર્જુન મોહવશ જ કર્તવ્યથી વિમુખ થઈ ગયો હતો. અને મનુષ્ય પોતાનાં સંતાનોને મોહવશ જ સન્માર્ગનાં પથિક (સન્માર્ગે ચાલનારાં) નથી બનાવી શકતો વગેરે.
આ સંચિત પુણ્ય અપુણ્ય કર્મોનો સમૂહ દુષ્ટ જન્મ- વર્તમાન જન્મમાં પણ ફળ આપે છે અને અદષ્ટ જન્મ = આગળના જન્મોમાં પણ ચાલુ જીવનમાં ક્યાં અને કેટલાં કર્મોનું ફળ મળે છે તથા આગળના જન્મમાં કયાં કર્મોનું ફળ મળે છે ? તેનો નિયતા પરમાત્મા છે. માટે જીવ તે સમજવામાં અસમર્થ જ રહે છે. પરંતુ વ્યાસ મુનિએ કેટલાંક ફળોનો સંકેત અવશ્ય કર્યો છે. તીવ્ર સંવેગ = દઢ વૈરાગ્ય તથા અભ્યાસવાળાને તથા તીવ્ર ક્લેશવાળાને વર્તમાન જન્મમાં જ ફળ મળી જાય છે. અને અત્યંત નીચલી કોટિનું પાપ કરનારાંને આગળના (હવે પછી થનારા) જન્મમાં ફળ મળે છે. જેમ કે - જે યોગાભ્યાસી તીવ્ર સંવેગ તીવ્ર વૈરાગ્ય તથા સતત અભ્યાસ, મંત્રજપ, કઠોર તપસ્યાથી ઈશ્વર ભક્તિ તથા વિદ્વાન, મહર્ષિ, યોગી વગેરેના સંપર્કથી સમાધિ સિદ્ધ કરી ચૂક્યા છે તેમને દષ્ટ જન્મમાં જ જલદી ફળ પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે - નંદીશ્વરકુમારે
યોગદર્શન
૧૩૮
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દષ્ટજન્મમાં જ યોગસાધનાથી મનુષ્કતાથી ઉપર ઊઠીને દેવત્વપદને પ્રાપ્ત કર્યું અને જે તીવ્ર ક્લેિશ=ઘોર અવિદ્યા આદિના કારણે ભયભીત, રોગી, દયનીય જીવોની અથવા તેજસ્વી વિશ્વસનીય તપસ્વીઓની વારંવાર હાનિ કરવામાં લાગેલાં રહે છે, તેમને પણ ખરાબ કર્મોનું ફળ તરત જ મળે છે. જેમ કે- દેવોનો રાજા નહુપ કુટિલ (ખરાબ) કર્મોના કારણે દેવત્વપદથી પૃથફ થઈ દુષ્કર્મ કરનારો થઈને દુઃખોને પ્રાપ્ત થયો.
પરંતુ જે નારકીય જીવ છે અર્થાત અત્યંત ધૃણિત જઘન્ય પાપોને કરે છે તેનું ફળ આગળના જન્મોમાં (હવે પછી થવાના જન્મોમાં) = નારકીય યોનિઓમાં જ મળે છે, દષ્ટ જન્મ = વર્તમાન (ચાલુ જન્મ) જન્મમાં નહી. જે યોગાભ્યાસીઓના વિવેકખ્યાતિથી અવિદ્યા આદિ ક્લેશ સર્વથા ક્ષીણ થઈ જાય છે, તેમનું કર્ભાશય દગ્ધબીજની જેમ અંકુરિત થવામાં (ઊગવામાં) અસમર્થ થઈ જાય છે. માટે તેમનો અદષ્ટ ભાવી જન્મ નથી થતો અને તેઓ મોક્ષના અધિકારી થઈ જાય છે. ૧૨ નોંધ - અહીંયાં ઘણા ભાગે ભાખકારોએ વ્યાસ-મુનિના આશયની વિરૂદ્ધ વ્યાખ્યા કરી છે. જેમ કે – નંદીશ્વરકુમાર મનુષ્ય શરીર છોડીને દેવ શરીરને અને દેવોનો રાજા નહુષ દેવ શરીરને છોડીને સર્પ આદિના શરીરને પાપ્ત થયા. યથાર્થમાં વ્યાસમુનિ ઉદાહરણ આ વાતનું આપી રહ્યા છે કે સંઘ વર્ત = દર જન્મમાં જ ફળ મળી જાય છે. જો યોનિ - પરિવર્તન કર્યા પછી ફળ મળે છે, તો તે દષ્ટ-જન્મ નથી હોઈ શકતો. માટે વર્તમાન જન્મપરક વ્યાખ્યા જ પ્રસંગને અનુકૂળ છે. (યો. ૨/૧૩) સૂ ના ભાખમાં દ્રિવિપારી વા યુëતુત્વ માં પણ આ વાતની જ પુષ્ટિ થઈ રહી છે.
सति मूले तद्विपाको जात्यायुर्भोगा: ॥१३॥ સૂત્રાર્થ - (ત મૂત્તે કર્માશયન અવિદ્યા આદિ ક્લેશરૂપ મૂળ રહેતાં તપાવે છે કર્ભાશયનો વિપાક = ફળ (ગાચા ) = જાતિ = જન્મ, આયુષ્ય અને ભોગ હોય છે. અને અવિદ્યા આદિ ક્લેશોની વિવેકખ્યાતિથી નિવૃત્તિ થતાં કર્ભાશય પોતાનો વિપાક = ફળ આપવામાં અસમર્થ થાય છે. ભાખ અનુવાદ - તે અવિદ્યા આદિ પાંચ ક્લેશોનાં રહેતાં ય = કર્મવાસના = ફળને લાવનારી=પ્રાપ્ત કરાવનારી હોય છે. ક્લેશરૂપમૂળનું ઉચ્છિન્ન (ઉચ્છેદ) થઈ જતાં કર્ભાશય ફળ આપવાની શરૂઆત નથી કરતું. જેમ કે જે તુN = ભૂસા (છોતરાં)થી ઢંકાયેલાં હોય અને બળી ગયાં ન હોય તે ચોખા ઊગવામાં સમર્થ હોય છે. પરંતુ જે છોતરાંથી રહિત બળેલા ચોખાનાં બીજ છે તે ઊગવામાં સમર્થ નથી થતાં. તે જ પ્રકારે અવિદ્યા આદિ ક્લેશોથી ઢંકાયેલાં કર્માશય કર્મફળને અંકુરિત (પ્રાપ્ત) કરાવનારાં હોય છે. લેશોથી રહિત થયેલાં અથવા વિવેકખ્યાતિથી દગ્ધબીજ થયેલાં નહીં..
આ તિ ) વિષયમાં વિચાર કરવામાં આવે છે – શું એક કર્મ એક જન્મનું કારણ છે. અથવા એક કર્મ અનેક જન્મોનું કારણ છે.
સાંધન પાદ
૧૩૯
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો વિચારણીય વિકલ્પ એ છે કે – શું અનેક કર્મ અનેક જન્મોને સિદ્ધ કરે છે? અથવા અનેક કર્મ એક જન્મને સિદ્ધ કરે છે? (ઉત્તર) એક કર્મ એક જન્મનું કારણ નથી, કેમ કે અનાદિકાળથી પશ્વિત = એકઠા થયેલાં અસંખ્ય અવશિષ્ટ કર્મોનું અને વર્તમાનમાં કરેલાં કર્મોનાં ફળક્રમનો નિયમ ન રહેવાથી (તે કર્મોનું ફળ ક્રમશઃ ન મળવાથી) મનુષ્યોને અનાશ્વા: = અસંતોષ પ્રાપ્ત થશે (=સારાં કર્મનું સારૂં ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે. આ સિદ્ધાન્તમાં વિશ્વાસમાં નહી રહે) અને આ અસંતોષ (સત્કર્મોમાં પ્રવૃત્તિનો વિરોધી હોવાથી) અનિષ્ટકારક છે.
અને એક કર્મ અનેક જન્મોનું કારણ પણ નથી હોઈ શકતું કેમ કે જો અનેક કર્મોમાં એક એક કર્મ અનેક જન્મનું કારણ છે તો બાકીનાં કર્મોનો વિપત = ફળ આપવાનાં કાળનો અભાવ થઈ જશે. તે પણ અનિષ્ટકારક પહેલાંની જેમ થશે.
અને અનેક કર્મ પણ અનેક જન્મોનું કારણ નથી હોઈ શકતાં કારણ કે (અનેક કર્મોથી ઉત્પન્ન થનારા) અનેક જન્મ એક સાથે પ્રાપ્ત નથી થઈ શકતા. એટલા માટે ક્રમથી જ કહેવું જોઈએ. અર્થાત એક કર્મથી એક જન્મ,બીજા કર્મથી બીજો જન્મ, ત્રીજા કર્મથી ત્રીજો જન્મ વગરે..તો એમાં પણ પૂર્વવત (પહેલાની જેમ જ) દીપ પ્રાપ્ત થાય છે. અર્થાત જન્મ-જન્માંતરોનાં અસંખ્ય અવિશિષ્ટ કર્મોના ફળ પ્રાપ્ત કરવાનો નિયમ નહીં રહે અને અસંતોષ પેદા થશે.
એટલા માટે (સિદ્ધાન્ત પક્ષ એ છે કે) જન્મ અને પ્રયળ = મૃત્યુની વચમાં, જે પુન્ય = ધર્મ અને અપુષ્ય = અધર્મરૂપી વિચિત્ર કર્ભાશય સંગ્રહ કરાય છે, તે બધાં પ્રધાન = મુખ્યરૂપમાં અથવા ૩પસન = ગૌણ ભાવથી સ્થિત રહે છે અને કયું કર્મ પ્રધાન = ફલોન્મુખ થવામાં મુખ્ય છે અને કયું નૌન = પ્રબળ ન હોવાથી દબાયેલા જેવું છે? તેની પ્રાથમિળ્યવતઃ = અભિવ્યકિત, મૃત્યુથી = મૃત્યુના પ્રકારથી થાય છે. અને તે સમસ્ત પ્રધાન ગૌણભાવથી રહેલાં કર્માશય પ્રપટ્ટનેન = એક ગટ્ટાના રૂપમાં મળીને ફલોન્મુખ થવાને માટે જીવને મૃત્યુની પછી મૂછિત = ક્રિયાશીલ થઈને એક જ જન્મને આપે છે, અનેક નહીં. અને તે જન્મ તે જ કર્મથી નશ્વાયુન્ = પ્રાપ્ત આયુષ્યવાળા = પ્રાપ્તજીવનવાળું હોય છે. અને જન્મના જીવન કાળમાં તે જ કર્મથી = જન્મ આપનારાં કર્મથી પો = સુખ-દુઃખ આદિનો ભોગ સંપન્ન (સિદ્ધ=મળ) થાય છે. તે = કર્મ સમૂહ જન્મ, આયુ (આયુષ્ય) તથા ભોગનો હેતુ= કારણ હોવાથી ત્રિવિપા = ત્રણ પ્રકારનાં ફળોવાળું કહેવાય છે. એટલા માટે વ = શ્વાસી વ: શિયા) વિપરૂપે તિતિ = વિવિI) એક જન્મવાળું કહેવાય છે.
- ૬૪ -નવેદયત્વ અને વર્તમાન જન્મમાં સંચિત કર્ભાશય વિપરિધ્ધીફક્ત એક વિપાક=ફળ ભોગ)ને આપનારું હોય છે. ભોગનો હેતુ (કારણ) હોવાથી અથવા દિવિવારથી બે વિપાકો= ફળો(આયુ અને ભોગ)ને આપનારાં હોય છે. ૧૪૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગ અને આયુ (આયુષ્ય)નો હેતુ હોવાથી. એમાં ઉદાહરણ આપે છે. નંદીશ્વર અને નહુપની માફક. અર્થાત નંદીશ્વરે વર્તમાન જન્મમાં પુણ્ય કર્મોથી વિપવિત્ર આયુ અને ભોગની પ્રાપ્તિ અથવા તેમાં વધારો કર્યો અને નહુપે અવિપરિણી = દષ્ટજન્મ = વર્તમાનજન્મના દુષ્ટ કર્મોથી દુઃખરૂપ ભોગ (ફળ) પ્રાપ્ત કર્યો.
(વાસના - સંસ્કારો અને કર્ભાશય - સંસ્કારોનો તફાવત).
(વનેશવિપીવાનુમવનિમિત્તાપ: અવિદ્યા આદિ ક્લેશ, શુભ-અશુભ કર્મ, અને તેમનાં ફળોના અનુભવથી ઉત્પન્ન વાસનાઓ દ્વારા અનાદિકાળથી પૂછત્ત = પ્રસ્ત આ ચિત્ત સર્વથા એવું ઉત્રિત = વિવિધ - વન્વિત = રંગબેરંગી જેવું બની રહે છે. જેમ - માછલી પકડવાની જાળ ગ્રન્થિબંધનોથી વ્યાપ્ત હોય છે. એ વાસનાઓ (ચિત્તને ચિત્રીકૃત કરનારી) નૈવમત્વપૂર્વિ: = અનેક જન્મોમાં સંચિત થનારી હોય છે.
પરંતુ આ જે કર્ભાશય છે, તે વ: = એક જન્મવાળું કહ્યું છે. અને જે સંસ્કારો સ્મૃતિનો હેતુ = ઉત્પાદક છે, તે વાસનાઓ અનાદિકાળની છે.
જે આ વિમવિ = એક જન્મમાં ફળ આપનારું Íાય = કર્મjજ છે, તે બે પ્રકારનું છે. એક છે નિયતવ = જેનું ફળ નિશ્ચિત છે અને બીજું છે નિયતવિપ= જેનું ફળ અનિશ્ચિત છે. એ બંને કર્ભાશયોમાંથી તેમાં નિયમ ) એ વિ) નિયમ નિયતવિપાકવાળા અદષ્ટ જન્મમાં ફળ આપનારા કર્માશયનું છે, અનિયત વિપાકવાળા અદ>જન્મ = ભાવિ જન્મમાં ફળ આપનારા કર્માશયનું નહીંકેમ કે જે અનિયતવિપાકવાળું = અદષ્ટ જન્મમાં ફળ આપનારું કર્ભાશય છે, તેની ત્રણ પ્રકારની ગતિ હોય છે. (૧) કરેલાં અને અવિપકવ=વગર ફળ આપે કર્ભાશયનો નાશ થઈ જવો. (એ સામાન્ય નિયમ ન હોતાં મોક્ષના અધિકારીને માટે છે. કે જેના કર્મ દધબીજવત થઈને ફલોન્મુખ નથી થતાં.) (૨) કોઈ પ્રધાન કર્મ = મુખ્ય કર્મના વિપાક = ફળમાં જ બીજભાવને પ્રાપ્ત થવું અર્થાત્ ફલાભુખ મુખ્ય કર્મની સાથે-સાથે બીજભાવથી અંકુરિત થવું મુખ્ય કર્મના ફળથી જ ફળ પ્રાપ્ત થઈ જવું. (૩) અથવા નિયત વિપાકવાળાં પ્રધાન કર્મ ફ્લભુખથી અભિભૂત દબાયેલા કર્ભાશયનું લાંબાકાળ સુધી (બહુ જ જન્મો સુધી) પડી રહેવું=વગર ફળ આપે શાન્ત થઈને પડી રહેવું.
(૧) એ ત્રણે પ્રકારના એક ભવિક નિયમ રહિત) કર્ભાશયમાંથી જે (પહેલું) કર્ભાશય છે અર્થાત્ કરેલાં અને વિના ફળ આપે કર્ભાશયનો નાશ થાય છે, તેમાં દષ્ટાંત આપે છે – જેમ કે સુવત્તા = પુણ્ય યા ધર્મના કર્ભાશયનો ઉદય = વધવાથી
Mr = અપુણ્ય = અધર્મના કર્ભાશયનો આ જ જન્મમાં નાશ થઈ જવો અર્થાત્ ફળ આપવામાં સમર્થ ન રહેવું અથવું). જેના વિષયમાં કહ્યું છે –
( ૪ હૈ વર્ષના) બે બે પ્રકારનાં કર્મોને જાણવાં જોઈએ. એક શુકલરૂપ પુણ્યકર્મ, બીજું કૃષ્ણરૂ૫ પાપકર્મ. એમાં જે પાપરૂપ કર્મોનો સમૂહ છે, તેને પુણ્ય સાધન પાદ
. ૧૪૧
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનારા જીવનાં પુણ્ય કર્ભાશય નાશ કરી દે છે. એટલા માટે હે જીવો! આ જ જન્મમાં સુતિ = પુણ્યકર્મોને કરવાની ઈચ્છા કરો. વય = કાજોદર્શી ઋષિમુનિ અને વિદ્વાન લોકો તે = તમારા માટે વેન્ત = પુણ્યકર્મોને જણાવે છે. (૨) જે કર્ભાશયની બીજી ગતિ બતાવી છે - પ્રધાન (મુખ્ય) કર્મમાં ગૌણ કર્મનું અંકુરિત થવું, તેના વિષયમાં કહ્યું છે – (યાત વન્ય સંર:) પુણ્ય કર્મોમાં પાપ કર્મોની મિલાવટ ઓછી હોય છે, અને તેનું દુઃખરૂપ ફળ શતઃ પુણ્ય કરનારા વિદ્વાન પુરુષને પ્રત્યવમર્શ : = સહન કરવા યોગ્ય હોય છે. અર્થાત તેના પુણ્ય ફળથી દબાયેલા જેવું હોવાથી ઓછું જણાય છે. અને તે દબાયેલું પાપકર્મ પુણ્ય કરનાર વિદ્વાનને પુણ્યથી પૃથફ કરવામાં સમર્થ નથી થતું. અથવા પુણ્યકર્મ ફળની હાનિ (નાશ) કરવામાં સમર્થ નથી થઈ શકતું. કેમ કે પુણ્ય કરનારા એવું વિચારે છે કે મારાં પુણ્યરૂપી બીજાં કર્મ ઘણાં છે, જેમાં વાપમાd = અંકુરિત થતાં = ફલોન્મુખ થનારાં ઓછાં પાપકર્મ sfu = સુખરૂપ પુણ્યકર્મ ફળમાં ન્યૂનતા અન્ય = ઘણી થોડી માત્રામાં જ કરશે. (૩) કર્ભાશયની જે ત્રીજી ગતિ બતાવી છે – નિયતવિપાકવાળાં (અદજન્મવેદનીય) પ્રધાન (મુખ્ય) કર્મથી ઉપૂત=દબાયેલાં ગૌણ કર્ભાશયનું લાંબાકાળ સુધી પડી રહેવાનું કેવી રીતે થાય છે? (ઉત્તર) - નિયત વિપાકવાળો, અદષ્ટજન્મવેદનીય કર્ભાશયનું જ તમન- એક સાથે અથવા તરત જ મૃત્યુ તેની અભિવ્યક્તિનું કારણ કહ્યું છે, અનિયત વિપાકવાળા, અદષ્ટ જન્મવેદનીય કર્ભાશયની અભિવ્યક્તિ મરણથી નથી થતી. જે અનિયત વિપાકવાળા અદષ્ટ જન્મવેદનીય કર્ભાશય છે તે કયાં તો નાશ થઈ જાય છે અથવા બાવાપVIમન = અંકુરિતભાવને પ્રાપ્ત થઈ જાય છે અથવા બીજરૂપમાં લાંબા વખત સુધી, ત્યાં સુધી પડી રહે છે, જયાં સુધી તત્કાળ પ્રભાવવાળું અથવા અવિરુદ્ધ કર્મ અમિષ્યન = પ્રકટ કરનારું = પ્રકાશક નિમિત્તને ફલોન્મુખ નથી કરતું.
તિવિપવિ ) એ કર્ભાશયનું ફળ દેશ, કાળ અને નિમિત્તના અનિશ્ચિતતાથી આ = કર્મફળની પદ્ધતિ વિચિત્ર = આશ્ચર્યજનક તથા ઘણી જ કઠિનાઈથી સમજવા યોગ્ય છે અને અપવાદ હોવાથી ૩ = સામાન્ય નિયમની નિવૃત્તિ નથી થતી. માટે વિશ: = એક જન્મ આપનારું જ કર્ભાશય હોય છે, એ સામાન્ય નિયમ જ માનવામાં આવ્યો છે. ભાવાર્થ - (યો. ૨/૧૨) સૂત્રમાં કર્ભાશયને લેશમૂલક માન્યું છે. હવે એ શંકા થાય છે કે જયારે યોગીનાં અવિદ્યા આદિ ક્લેશોનો નાશ વિવેકખ્યાતિની ચરમ અવસ્થામાં થઈ જાય છે. ત્યારે એ તો માની શકાય છે કે આગળ કર્ભાશયનો સંચય નહીં થાય. પરંતુ અનાદિકાળથી સંચિત કર્ભાશયની સત્તા તો રહે જ છે. શું તેનું ફળ = જન્મ-મરણરૂપ (સંસારમાં ગમન આગમન) ફળ યોગીને નહીં મળે ? આ બ્રાન્તિનું નિરાકરણ આ સૂત્રમાં તથા વ્યાસ-ભાષ્યમાં કર્યું છે કે સંચિત કર્ભાશય અવિદ્યા આદિ ક્લેશોની સત્તા હોવાથી જ જન્મ, આયુ અને ભોગરૂપ ફળને આપે છે અન્યથા નહીં. વ્યાસ મુનિએ ૧૪૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં આ વાતને ઘણી જ દઢતાથી તથા સ્પષ્ટ કરતાં લખ્યું છે - "सत्सु क्लेशेषु कर्माशयो विपाकारम्भी भवति नोच्छिन्नक्लेशमूल: ।
અર્થાત ન લેશોવાળું કર્ભાશયફળ આપવામાં સમર્થ નથી થતું. વ્યાસ-ભાષ્યમાં આ જ બાબતને ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટ કર્યું છે કે જેમ ધાન (અનાજ)નું બીજ ત્યાં સુધી અંકુરિત (ઊગવાનું) થઈ શકે છે, જયાં સુધી તેનું છોતરું (છોડું) જુદુ ન કર્યું હોય અથવા દગ્ધ = બાળી ન મુકયું હોય, પરંતુ છોતરું જુદું થતાં અથવા દગ્ધ = બળી જતાં અનાજનું બીજ વિદ્યમાન રહેવા છતાં પણ ઊગતું નથી. બરાબર એ જ પ્રકારે જે યોગીએ યોગસાધનાના બળથી કર્ભાશયનું મૂળ અવિદ્યા આદિ ક્લેશોનો નાશ કરી દીધો છે અથવા યોગની ઉચ્ચતમ દશાને પ્રાપ્ત કરીને સંચિત કર્ભાશયને જ્ઞાનરૂપી અગ્નિમાં દગ્ધબીજવત્ કરી દીધાં છે, તેનું કર્ભાશય વિપાક = ફળ આપવામાં સમર્થ નથી થતું અર્થાત્ તે કર્મોનું ફળ નથી મળતું અને અવિદ્યામૂલક કર્ભાશય જાતિ = જન્મ, આયુષ્ય તથા ભોગ ત્રિવિધ ફળોને આપનારું હોય છે. અને એ ફળ અવિદ્યા આદિ લેશોનો નાશ થતાં નથી થતાં (ફળ નથી આપતાં).
જન્મરૂપ ફળનું કારણ એક કર્મ છે કે અનેક? – આ વિષયમાં વ્યાસ-ભાગ્યમાં ચાર વિકલ્પ બતાવ્યા છે - (૧) શું એક કર્મ એક જન્મનું કારણ હોય છે? (૨) શું એક કર્મ અનેક જન્મોનું કારણ હોય છે ? (૩) શું અનેક-કર્મ મળીને અનેક જન્મનું કારણ છે? (૪) અથવા અનેક કર્મ એક જન્મનું કારણ છે? તેમાં પહેલા ત્રણ વિકલ્પોમાં દોપ બતાવીને અંતિમ પક્ષને સિદ્ધાંત માન્યો છે. પહેલાં ત્રણ પક્ષોમાં નીચે પ્રમાણેના દોષ બતાવ્યા છે - (૧) એક કર્મ એક જન્મનું કારણ નથી કેમ કે આ પક્ષમાં અનાદિકાળથી સંચિત બાકીનાં અસંખ્ય કર્મો તથા આ જન્મનાં કર્મોનાં ફળોમાં કોઈ ક્રમ નહી થઈ શકે, અને તેમના ફળનો કયારે અવસર આવશે ? એમાં સંદેહ થવાથી કર્મફળના વિષયમાં લોકમાં અસંતોષ ફેલાઈ જશે. જેથી લોકમાં શુભ કર્મો પ્રત્યે અરુચિ (અણગમો) થવાથી અનિષ્ટ થઈ જશે. (૨) એક કર્મ અનેક જન્મોનું કારણ નથી. - આ પક્ષ પણ પૂર્વ પક્ષની માફક અયોગ્ય છે. કેમ કે એક કર્મ જ અનેક જન્મોનું કારણ છે, તો અનાદિકાળથી સંચિત ભોગવ્યા વિનાનાં કર્મોનો તથા આ જન્મનાં કર્મોનાં ફળ આપવામાં ક્રમ ન રહેવાથી પ્રથમ પક્ષથી પણ વધારે અસંતોષ ઉત્પન્ન થશે. માટે એ પણ અનિષ્ટકારક છે. (૩) અનેક કર્મ અનેક જન્મોનું કારણ નથી - કેમ કે અનેક જન્મ એક સાથે તો સંભવ નથી, તે ક્રમથી હોઈ શકે છે, અને અનેક જન્મ ક્રમથી થતાં પૂર્વવત જ દોષ આવશે. અર્થાત જો સો કર્મ મળીને સો જન્મ આપે છે, તો એક કર્મ જ એક જન્મનું કારણ થશે અને પહેલાં વિકલ્પની જેમ દોપ આવશે. અને જો કર્મોની સંખ્યાથી ઓછા અથવા વધારે જન્મ થશે તો પણ અસંખ્ય ભોગવ્યા વિનાના કર્મો તથા ચાલુ જન્મનાં કર્મોનું ફળ મળ
સાધન પાદ
૧૪૩
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં અસંતોષ જ થશે. અને જો કહેવામાં આવે કે અનેક કર્મ મળીને એક જન્મ આપે છે, ત્યાર પછી બીજાં અનેક કર્મ મળીને બીજો જન્મ આપે છે, આ પ્રકારે અનેક કર્મ અનેક જન્મોનું કારણ છે. તો તો ચોથા વિકલ્પથી કોઈ ભેદ નથી રહેતો. માટે ચોથો વિકલ્પ અર્થાત્ અનેક કર્મોનું ફળ એક જન્મ હોય છે, એ નિર્દોપ પક્ષ છે અને આ પક્ષમાં પણ કર્મોની ગણના ઈશ્વરીય વ્યવસ્થાને આધાંત હોવાથી પરિણિત નથી કરી શકાતી કે કેટલાં કર્મોનું ફળ એક જન્મ હોય છે.
આ ચોથા વિકલ્પમાં પણ વ્યાસ-ભાગ્યમાં એ નિર્ણય કર્યો છે કે ચાલુ જીવનનાં શુભ અશુભ કર્મ, પૂર્વ સંચિત ભોગવેલાં કર્મોથી મળીને મુખ્ય-ગૌણરૂપમાં ઊભાં રહી જાય છે. એ કર્મોમાં અપ્રધાન કર્મ= ગૌણ કર્મ દબાયેલાં જેવાં રહેવાથી ફલોન્મુખ નથી થતાં પરંતુ પ્રધાન કર્મ મરણ પછી પ્રબળ થવાથી બીજા જન્મનું કારણ બને છે.
=
કોઈ પણ દૃષ્ટજન્મવેદનીય કર્માશય ત્રિવિપાક નથી હોતું - ગયા સૂત્રમાં ક્લેશ મૂલક કર્માશયનાં ફળ બે પ્રકારનાં બતાવ્યાંછે-(૧) દૃષ્ટ-જન્મવેદનીય અને (૨) અદૃષ્ટ જન્મવેદનીય. જોકે આ વ્યવસ્થા પણ ઈશ્વરાધીન છે કે કયું કર્માશય દૃષ્ટજન્મવેદનીય હોય છે અને કયું (કર્માશય) અદૃષ્ટજન્મવેદનીય છે. તેમ છતાં પણ જે અદૃષ્ટજન્મવેદનીય કર્માશય છે તે જ ત્રિવિપાક જન્મ, આયુ અને ભોગ આપનારું હોય છે અને જે દૃષ્ટજન્મવેદનીય કર્માશય છે તે ચાલુ જીવનમાં પોતાનું ફળ આપે છે. આ કર્માશય વિપાવ ગરમી = એક ભોગરૂપ ફળને આપનારું હોય છે અથવા ધ્રુિવપાારખી = ભોગ અને આયુષ્યને આપનારું હોય છે પરંતુ ત્રિવિવાારમ્મી = જન્મ, આયુ અને ભોગ આપનારાં કયારેય પણ નથી હોતાં, કેમ કે દૃષ્ટ જન્મવેદનીય કર્માશય જાતિ જન્મનો હેતુ (કારણ) નથી હોતું. આનાથી સ્પષ્ટ છે કે વ્યાસ ભાષ્યમાં નંદીશ્વર અને નહુપનાં ઉદાહરણ આપ્યાં, તે જન્માંતર પ્રાપ્તિનાં નથી બલ્કે ચાલુ જીવનમાં જ ઊંચી અથવા નીચી દશાને પુણ્ય-અપુણ્ય કર્મોના કારણે પ્રાપ્ત કરવાના જ છે. શંકા સમાધાન – વ્યાસ ભાગ્યમાં અહીં એક શંકા થાય છે કે ભાષ્યમાં જે એમ લખ્યું छे } "तच्च जन्म तेनैव कर्मणा लब्धायुष्कं भवति । तस्मिन्नायुषि तेनैव कर्मणा મોન: સંપદ્યતે ।”
=
અર્થાત્ જે કર્મોના કારણે આગળનો (હવે પછીનો) જન્મ મળે છે, તેનાથી જ તે જીવનમાં આયુ અને ભોગ મળે છે. એનાથી એ ભ્રાન્તિ પેદા થાય છે કે જીવનમાં પૂર્વ કર્મોથી જ આયુષ્યનું નિર્ધારણ (નક્કી) થઈ જાય છે અને ભોગ પણ તે જ કર્મોનું જ ફળ હોય છે.
પરંતુ એ માન્યતા વ્યાસ ભાગ્યના આશયથી સર્વથા વિરૂદ્ધ છે. એ તો સત્ય છે કે જન્મ (મનુષ્ય આદિ યોનિઓમાં) પૂર્વ કર્મોના કારણે મળે છે અને તે તે યોનિમાં આયુ = જીવન તથા ભોગ પણ યોનિ પ્રમાણે જ મળે છે. પરંતુ એનો અભિપ્રાય એ કદાપિ નથી કે ચાલુ જીવનના કર્મોનાં ફળ આ જન્મમાં નથી મળતાં. જો એવું હોત તો વ્યાસ-મુનિ
૧૪૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ભાશયનું દષ્ટજન્મવેદનીય ફળ (એક વિપાક અથવા દ્વિવિપાક)નો કદી પણ ઉલ્લેખ કરતા નહીં. પછી તો બધાં કર્ભાશય અદૃષ્ટજન્મવેદનીય જ હોત. માટે પૂર્વ જન્મનાં કર્મોની સાથે સાથે આ જન્મના કર્મોનાં પણ ફળ અવશ્ય મળે છે, જેના કારણે આબુ (જીવન) તથા ભોગને ઓછો વત્તો પણ કરી શકાય છે. એટલા માટે સદાચાર આદિથી આયુ વૃદ્ધિની વૈદિક પ્રાર્થનાઓ સાર્થક છે, અન્યથા નહીં. દષ્ટજન્મવેદનીય તથા અદજન્મવેદનીય કર્ભાશયનો ભેદ -
જે કર્ભાશય એકભાવિક = એક જન્મમાં ફળ આપનારું છે, તેને દષ્ટ જન્મવેદનીય કહે છે, તે નિયત વિપાક અને અનિયત વિપાકના ભેદથી બે પ્રકારનાં છે. (૧) જે કર્મોનાં ફળ વર્તમાન જીવનમાં જ મળી જાય છે, તે નિયત વિપાક કહેવાય છે. અને (૨) જે કર્મોનું ફળ ચાલુ જીવનમાં નથી મળતું તે અનિયત વિપાકવાળા કહેવાય છે. અને અદષ્ટ જન્મવેદનીય કર્ભાશય કે જે અનિયત વિપાકવાળાં પણ છે. તેમાં અનાદિ કાળથી સંચિત નહીં ભોગવેલાં કર્મોની સાથે ચાલુ જીવનનાં કેટલાંક કર્મ પણ મળી જાય છે અને એ કર્મોની ત્રણ પ્રકારની ગતિ થાય છે.
(૧) જે યોગાભ્યાસી વિવેકખ્યાતિ પ્રાપ્ત કરીને કર્ભાશયને લેશોથી હીન તથા યોગા અગ્નિથી દગ્ધબીજવત્ કરી દે છે, તો તેનાં કર્ભાશય દગ્ધ (બળી ગયેલાં) હોવાથી ફળ આપવામાં અસમર્થ થઈ જાય છે.
(૨) અથવા ફલોન્મુખ મુખ્ય કર્ભાશયની સાથે સાથે ગૌણ કર્મ પણ સહયોગી થઈને ફળ આપતાં રહે છે. એટલા માટે દુઃખપ્રધાન કર્મફળની સાથે સુખનું અને સુખ પ્રધાન કર્મફળની સાથે દુઃખનું સંસારમાં મિશ્રણ જોવામાં આવે છે. (૩) અથવા નિયત વિપાકવાળાં ફલોન્મુખ મુખ્ય કર્મોથી અભિભૂત-દબાયેલાં પડી રહે છે. અને તે અભિભૂત (દબાયેલાં) કર્મ, ત્યાં સુધી ફલોન્મુખ નથી થતાં કે જયાં સુધી તત્કાળ પ્રભાવ કરનારાં અભિવ્યંજક નિમિત્ત આ કર્મોને ફલોન્મુખ ન કરે. માટે પ્રબળ અભિવ્યંજક કારણને પામીને (મળતાં) દબાયેલાં કર્મો પણ ફલોન્મુખ થઈ જાય છે અને તે વખતે તે પ્રધાન (મુખ્ય) કર્મ કહેવાય છે. કર્મફળ મીમાંસા અતિ ગહન વિષય છે - મહર્ષિ-વ્યાસે કર્મફળનું ઉપયુક્ત વિવરણ આપીને પણ સ્પષ્ટ કર્યું છે કે – “ર્મતિરિત્રાતાના વેતિ' અર્થાત્ કર્મોની ગતિ અત્યંત વિચિત્ર તથા દુર્બોધ્ય છે કેમ કે કર્મફળના દેશ (સ્થાન) કાળ (સમય) અને નિમિત્તનું નિર્ધારણ નિશ્ચિતપણું) નથી થઈ શકતું. તેમ છતાં પણ જન્મ આપવાનું કારણ પૂર્વ જન્મમાં અર્જિત કર્ભાશય જ છે. આ સામાન્ય કર્મફળની વ્યવસ્થાનું નિર્ધારણ (નિશ્ચય) જરૂરથી કરી શકાય છે. ભલે આપણે એ ન જાણી શકીએ કે ક્યા કર્મનું ફળ, કયારે, કયાં અને કયા નિમિત્ત થવાથી મળશે? કેમ કે અપવાદ નિયમથી સામાન્ય નિયમની નિવૃત્તિ નથી થઈ શકતી. કર્મફળમાં પણ વિશેષ જ્ઞાન ઈશ્વરને આધિન હોવાથી અજ્ઞાત છે. પરંતુ સામાન્ય નિયમ અર્થાત્ જન્મ આદિનું કારણ કર્ભાશય છે, એ તો અવશ્ય જ જાણી શકાય છે. મે ૧૩
સાધન પાદ
૧૪૫
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોધ -વિમર્શ (૧) અહીં તથ્થાયુષ્ય તથા “જો : સપૂ આદિ પદોનો અર્થ પ્રકરણ અનુસાર ન સમજવાથી ઘણા ભાગે એવી ભ્રાન્તિ રહે છે કે મનુષ્યનું આયુષ્ય પૂર્વકર્મોથી નિશ્ચિત =નક્કી થાય છે અને વર્તમાન જન્મમાં જે પણ ફળ મળે છે, તે પૂર્વજન્મનાં કર્મોનું જ ફળ છે. આ જન્મનાં કર્મોનું નથી. આ માન્યતા જયાં પ્રકરણની વિરૂદ્ધ છે, ત્યાં પ્રત્યક્ષની પણ વિરૂદ્ધ છે. આ જન્મનાં કર્મોનું ફળ આ જન્મમાં પણ મળે છે. એ સર્વ જન વિદિત છે અને પ્રસંગ જન્મ = શરીરેન્દ્રિય બુદ્ધિઓના સમૂહના પ્રાદુર્ભાવનો છે. તેની પ્રાપ્તિ ભલે જન્મ મનુષ્ય, પશુ, પક્ષી, કૃમિ, કીટ આદિ કોઈનો હોય, પૂર્વ જન્મનાં કર્મો પ્રમાણે જ હોય છે (થાય છે) તે જન્મને કોઈ પણ જીવ સ્વેચ્છાથી બદલી શકતો નથી. દરેક યોનિમાં ભોગની વ્યવસ્થા પણ જુદી જુદી છે. જેમ કે - સિંહ માંસાહારી છે, ગાય ઘાસ વગેરે ખાનારી છે. આ વ્યવસ્થા તો જન્મની સાથે જ નક્કી હોય છે. પરંતુ આયુષ્ય = ઉમરનું નિર્ધારણ પૂર્વકર્મોથી સંભવ નથી. નહીંતર મવીરીતે થયું (મન) ઇત્યાદિ ઋષિમુનિઓનાં પ્રમાણ તથા વૈદિક પ્રાર્થનાઓ મિથ્યા જ થઈ જશે અને વ્યાસ-ભાખની ‘ષ્ટન્મવેનતુ ની આગળની પંક્તિઓથી વિરૂદ્ધ છે. (૨) નિશ્ચિત આયુ માનવાવાળાઓએ વ્યાસ-મુનિના આ શબ્દો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ દ્વિપાક આદિ શબ્દોથી તથા નંદીશ્વર અને નહુપના દષ્ટાંતોથી સ્પષ્ટ છે કે વર્તમાન જન્મનાં કર્મોનું ફળ (આયુષ્ય તથા ભોગ) આ જન્મમાં પણ મળે છે.
પુષ્યાન વગેરે વૈદિક પ્રાર્થનાઓમાં ત્રણ ગણા આયુષ્યનું વિધાન પણ ત્યારે જ સંભવ છે કે જયારે આયુષ્ય અને ભોગની વૃદ્ધિ (વધારો) અથવા હાસ (ઓછું થવું) ચાલુ જીવનના કર્મોથી પણ સંભવ હોય. (૩) નિયત વિપાક અને અનિયત વિપાકનો ક્રમ ઈશ્વરીય જ્ઞાનમાં જ હોય છે. (૪) અહીં નિત ક્રિયાને જોઈને એ શંકા થાય છે કે શું એવાં કર્મ પણ છે કે જે ફળ ભોગવ્યા વિના જ નાશ થઈ જાય છે. યથાર્થમાં કર્મોનું અદર્શન જ નાશ છે. જે યોગીઓ મોક્ષના અધિકારી થઈ જાય છે, તેમના અવિદ્યા આદિ લેશોનો નાશ થઈ જાય છે અને વલ્લેઆમવાત્H શયામાવલ (યો. ભા. ૩/૫૫) આ પ્રમાણથી ક્લેશ ન રહેવાથી કર્મોનું ફળ ન મળવું તે જ નાશ છે, એ અર્થ અભિપ્રેત છે. પરંતુ મોક્ષની અવધિ સમાપ્ત (પૂરી) થતાં તે ન ભોગવેલાં કર્મો પ્રમાણે જ જીવાત્મા સંસારમાં જન્મ લે છે. મહર્ષિ દયાનંદે પણ વેદ-ભાખમાં એવું માન્યું છે. જુઓ (ક) મહર્ષિ દયાનંદ (ઋ. ૧/૨૪/૨) મંત્રના ભાવાર્થમાં લખે છે. - પાપ પુણ્યાત્મક કર્મ ફળોની વ્યવસ્થા કરનારા પરમેશ્વર જ મુક્ત જીવોને (મોક્ષની અવધિ પૂરી થતાં) મહાકલ્પના અંતે પાપ-પુણ્યની તુલ્યતાથી પિતા અને માતાનું મનુષ્ય જન્મ ધારણ કરાવીને દર્શન કરાવે છે.
આનાથી સ્પષ્ટ છે કે મોક્ષ પછી પણ મુક્ત જીવોને જે મનુષ્ય જન્મ મળે છે, તેનું કારણ પાપ અને પુણ્ય કર્મોની તુલ્યતા છે. (ખ) જીવાત્મા બે પ્રકારનાં કર્મ કરે છે - પાપવાળા અને પુણ્યવાળા. જયારે જીવાત્મા ૧૪૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપોમાં ફસાઈને ખરાબ કામ વધારે કરે છે, તો તેનું ફળ પશુ વગેરેની યોનિમાં ભોગવીને પાપ પુણ્ય સરખાં થતાં તેને ફરીથી મનુષ્ય જન્મ મળે છે. અને જયારે નિષ્કામ પુણ્યકર્મ કરે છે, ત્યારે તેનું ફળ મોક્ષ મળે છે. અને મોક્ષની અવધિ પૂરી થતાં પાપ-પુણ્ય સરખાં થતાં ફરીથી મનુષ્ય જન્મમાં આવે છે. આ વિષયમાં મહર્ષિનાં વચન દષ્ટવ્ય છે - (અ) “જયારે પાપ વધી જાય છે, પુણ્ય ઓછું થઈ જાય છે, ત્યારે મનુષ્યનો જીવ પશુ વગેરે નીચ શરીર અને ધર્મ વધારે તથા અધર્મ ઓછો હોય છે, ત્યારે દેવ અર્થાત્ વિદ્વાનોનાં શરીર મળે છે, અને જયારે પાપ-પુણ્ય બરાબર થાય છે, ત્યારે સાધારણ મનુષ્ય જન્મ થાય છે (હોય છે). એમાં પણ પુણ્ય પાપનાં ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ (નીચ) હોવાથી મનુષ્ય આદિમાં પણ ઉત્તમ, મધ્યમ, નિકૃષ્ટ શરીર આદિ સામગ્રીવાળ થાય છે. અને જયારે વધારે પાપનું ફળ પશુ વગેરે શરીરમાં ભોગવી લીધું છે, ફરીથી પાપ પુણ્ય સરખાં રહેતાં મનુષ્ય શરીરમાં આવે છે, અને પુણ્યનાં ફળ ભોગવીને ફરીથી પણ મધ્યસ્થ મનુષ્યના શરીરમાં આવે છે. (આ) અભક્ત નહી ભોગવેલાં) કર્મ કદી પણ ક્ષીણ (નાશ) થતાં નથી. એ વિષયમાં મહર્ષિનું વચન જુઓ - એ ચાર પુરુષ તો સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા હતા તેમનું પૂર્વ પુણ્ય કર્મ કયાંથી આવ્યું? (ઉત્તર) - જીવ, જીવોનાં કર્મ અને સ્થૂળ કાર્ય જગત એ ત્રણેય અનાદિ છે. જયારે જીવ અને કારણ જગત સ્વરૂપથી અનાદિ છે. કર્મ અને સ્થૂળ કાર્ય જગત પ્રવાહથી અનાદિ છે.
(ઋ. ભૂ. વેદોત્પત્તિ) ते लादपरितापफला : पुण्यापुण्यहेतुत्वात् ॥१४॥ સૂત્રાર્થ- (તે) તે જાતિ = જન્મ આયુષ્ય અને ભોગ પુથાપુNહેતુસ્ત્રાત) શુભ-અશુભ અથવા પુણ્ય પાપ કર્મોથી ઉત્પન્ન થવાના કારણે (દત્તાત્ પરિતાપના :) આનંદ (સુખ) અને દુઃખરૂપ ફળવાળાં છે. ભાપ્ય અનુવાદ - તે જન્મ, આયુ અને ભોગરૂપ કર્મવિપાક TUવૃદેતુ: = પુણ્ય કર્મજન્ય હોવાથી સુખરૂપ ફળવાળાં છે અને પુત્ર પાપ કર્મજન્ય હોવાથી દુઃખરૂપ ફળવાળાં હોય છે. જેમ એ દુઃખ પ્રતિત્મિક = અરુચિકર = અપ્રિય હોય છે, એ જ પ્રમાણે યોગી પુરુષને વિષયોનાં સુખ પરિણામમાં દુઃખમય હોવાથી અથવા વિષયોનાં સુખ મિશ્રિતદુ:ખ હોવાથી પ્રતિજૂના-% = અપ્રિય હોવાથી દુઃખરૂપ જ દેખાય છે ભાવાર્થ-જેમ હિંસા આદિ પાપ આચરણથી ઉત્પન્ન દુઃખ પ્રતિકૂળ હોવાથી અપ્રિય હોય છે, તે જ રીતે પુણ્ય આચરણથી ઉત્પન્ન લૌકિક (સાંસારિક) સુખ પરિણામમાં દુઃખાત્મક હોવાથી યોગીને અપ્રિય હોય છે. જેમ - કોઈક વ્યક્તિ ન્યાયના આચરણથી ધન કમાયો, તે ધન આદિથી તેને સાંસારિક સુખ મળ્યું. પરંતુ આ લૌકિક સુખ પરિણામ - તાપ આદિ દુઃખોથી મિશ્રિત હોય છે, માટે યોગી પુરુપને સુખ પણ દુઃખ મિશ્રિત હોવાથી દુઃખ જ દેખાય છે. અને એ લૌકિક સુખ યોગીના યોગમાર્ગમાં બાધક હોવાથી પ્રતિકૂળ જ રહે છે. કેમ કે એ વિષયોના સુખ બંધનનાં જ કારણ છે. એ સુખોનું પરિણામ સાધન પાદ
૧૪૭
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ દુઃખોની વ્યાખ્યા આગળના સુત્રમાં દિવ્ય છે. છે ૧૪ હવે - યોગીને વિષયસુખ કેવી રીતે દુઃખ જણાય છે ? તેનું ઔચિત્ય સ્પષ્ટ કરવામાં આવે છે – परिणामतापसंस्कारदु :खैर्गुणवृत्तिविरोधाच्च
दुःखमेव सर्व विवेकिन ः ॥१५॥ સૂત્રાર્થ - (પરિમિતાપાટુર્વેપરિણામ દુઃખ = સંસારના ભોગોથી જે સુખ પ્રતીતિ થાય છે, તે પરિણામમાં દુઃખમય જ હોય છે. તાપ દુઃખ = જે નિર્જીવ ભોજન આદિથી અને સજીવ = સ્ત્રી, પુત્ર આદિનું સંસારમાં સુખ મળે છે, તેને મેળવવામાં, સુરક્ષિત રાખવામાં અને ભોગવવામાં લોભમૂલક, મોહમૂલક તથા વૈપમૂલક સંતાપ બનેલો જ રહે છે. સુખનાં સાધનોને પ્રાપ્ત કરતાં પ્રતિકૂળ સાધનો પ્રત્યે દ્વૈપવશ સંઘર્ષ કરવો પડે છે. સંસ્કાર દુઃખ = સુખના અનુભવોથી સુખ-સંસ્કાર અને દુ:ખોના અનુભવથી દુઃખ-સંસ્કાર ઉત્પન્ન થાય છે. તે સંસ્કાર યોગ્ય ઉદ્ધોધક નિમિત્તને પામીને સ્મૃતિ પેદા કરે છે અને સુખ-દુઃખની સ્મૃતિથી અનુકૂળ પદાર્થ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પદાર્થ પ્રત્યે દ્વેષભાવના જાગૃત થાય છે. તે રાગદ્વેષથી પ્રેરિત પુરુપ સુખાત્મક કર્મ અથવા દુઃખાત્મક કર્મ કરે છે. એ ત્રણ પ્રકારનાં દુઃખોથી (૨) અને ગુણવૃત્તિવિરોધાત) સત્ત્વ આદિ ગુણોની વૃત્તિ = સ્વભાવ (શાન્ત, ઘોર, મૂઢ) પરસ્પર વિરુદ્ધ હોવાથી (એ ગુણોનો જે કાર્ય પદાર્થ છે. તેમનામાં કોઈ પણ આ ગુણોથી રહિત નથી) માટે વિવેલિન ) વિવેકી યોગી પુરુપને સર્વ પુર્વ દુઃવ) સંસારના બધા પદાર્થો જ દુઃખમય છે. ભાપ્ય અનુવાદ - બધાં પ્રાણીઓને વેતન = પુત્ર, નોકર, બંધુ (ભાઈ) સી વગેરે તથા
વેતન = જડ ભોગ્ય, ભોજન, વસ્ત્ર, ઘર આદિ સાધનોથી પ્રાપ્ત થનારા એ લૌકિક (સાંસારિક) જેટલા પણ સુરવાનુમવ= સુખોની અનુભૂતિ થઈ રહી છે, તે બધાં જ રાગથી યુક્ત છે, કેમ કે આ સુખ અનુભૂતિમાં રાગ = રાગથી ઉત્પન્ન કર્ભાશય બને છે. અને તે જ પ્રકારે પ્રાણી સુવાધનાન = સુખનાં વિરોધી સાધનો પ્રત્યે દ્વેષ = અપ્રીતિ (અણગમો) કરે છે. અને નોદ = અવિદ્યાવશ સંસારમાં મમત્વ જોડે છે. આ પ્રકારે દ્વેષ અને મોહથી કરેલા (ઉત્પન્ન) કર્ભાશય પણ બને છે. જેમ કે કહ્યું પણ છે - "(નાનુપરત્વપૂત) પ્રાણીઓ પીડા આપ્યા સિવાય સુખનો ઉપભોગ શકય નથી, એટલા માટે (લૌકિક) સુખભોગમાં હિંસાત: = પ્રાણીઓની પીડાથી ઉત્પન્ન થનારું શરીર = શરીર કર્મજન્ય પણ કર્ભાશય બને છે. અને વિષયોના સુખોને અવિદ્યા કહી છે.
[પરિણામ-દુ (વા મfષ્યદ્રિયT) જે ભોગો લૌકિક બધી જ સુખ અનુભૂતિઓમાં ઈદ્રિયો = જીવાત્માના ભોગનાં સાધનો =નેત્ર આદિબાહ્ય-ઈદ્રિયો અને અંતઃકરણની તૃપ્તિથી (સંતોપથી) ૩૫શક્તિ = તૃપ્તિ થતી હોય છે, તે સુખ છે અને જે
યોગદર્શન
૧૪૮
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૌચાત ઈદ્રિયોની ચંચળતાથી અનુપતિ = સંતાપ ન થવો (તૃપ્ત ન થવું), તે દુઃખ છે. ઈદ્રિયોને મોTMીસ ભોગોનો નિરંતર વારંવાર ભોગવતા રહેવાથી વૈતૃષ્પ = તણા-રહિત (વિષયો પ્રત્યે રુચિ રહિત) નથી કરી શકાતી, કેમ કે ભોગાભ્યાસ પછી
II : = ભોગો પ્રત્યે અનુરાગ અને ઈદ્રિયોનું વિષય ગ્રહણ પ્રત્યે) fશન = કુશળતા વધતી જ રહે છે. એટલા માટે મોથાર = વિષયસુખોનો વારંવાર ભોગ કરવો સુખ પ્રાપ્તિનો ઉપાય નથી. જે સુરવાથ = સુખને ઈચ્છનારા (અને દુઃખોથી ગભરાયેલો) થઈને વિષયોને મેળવવાની વાસનાથી યુક્ત થઈને મહાન દુઃખરૂપી કાદવમાં ડૂબી જાય છે= વિષયસુખને જ સુખ માની બેસે છે, તે ચોક્કસ એવો જ દુ:ખી રહે છે, જેમ કોઈ વૃશ્ચિક-favમત: = વીંછીના વિપથી ભયભીત થઈને બચવા ઇચ્છે છે. પરંતુ તેને આવિષ= સાપ કરડી લીધો હોય. (વીંછીના ઝેરથી સાપનું ઝેર વધુ દુઃખદ છે.) અહીં વનું પદ ઉàક્ષા અલંકારને બતાવી રહ્યાં છે. એ પરિપITહુરવતા = પહેલાં સુખરૂપ દેખાતી પરંતુ પરિણામમાં દુઃખરૂપતા સુખ-અવસ્થામાં પણ પ્રતિસૂત્ર=દુઃખરૂપ હોવાથી યોft = વિવેકશીલ પુરુપને કલેશ આપે છે = દુઃખી કરે છે. (સામાન્ય મનુષ્ય આ પરિણામદુઃખતાનો અનુભવ નથી કરી શકતો.)
| (તાપ-કુવો હવે તાપ દુઃખતા શું છે? (તેનો જવાબ આપવામાં આવે છે) બધાં પ્રાણીઓને ચેતનાતન સાધનાથીન: = સજીવ પુત્ર, નોકર ચાકર વગેરે અને નિર્જીવ - ભોજન, વસ્ત્ર આદિ સાધનોથી મળતો જે તાપનુમવ: = દુઃખનો અનુભવ છે તે પ નામના ફ્લેશથી વિંધાયેલો રહે છે. એટલા માટે તેમાં ટ્રેષન: = પથી ઉત્પન્ન કર્ભાશય બને છે. અને સુખનાં સાધનોને ઈચ્છતો, શરીર, વાણી અને મનથી ચારેય તરફ
gT = ભાગ દોડ કરે છે. તતઃ = તે ચેષ્ટાના ફળ સ્વરૂપ કોઈકને અનુપ્રાતિ = અનુગ્રહિત કરે છે = અપનાવે છે, પમ્ = બીજા કોઈકને પીડા આપે છે = નાશ કરે છે. આ પ્રકારે એકને અનુગ્રહ કરે છે તો બીજાને પીડા આપવા રૂપ ચેષ્ટાઓથી મનુષ્ય ધર્મ અને અધર્મનું = પુણ્ય અને અપુણ્ય કર્મોનો સંગ્રહ કરે છે. તે કર્ભાશય લોભ અને મોહના કારણે બને છે. આ પ્રકારે એ તાપ-કુકરવત = સંતાપજન્ય દુઃખરૂપતા છે.
#િાર દુઃ૩] ( પુન: સંશારદુઃરવતા) સંસ્કાર દુઃખતા શું છે? (તેનો ઉત્તર આપે છે) સુખોની અનુભૂતિથી સુખ-સંસ્કારોનો સમૂહ અને દુઃખોની અનુભૂતિથી દુઃખ સંસ્કારોનો સમૂહ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે ક્રખ્ય : = કર્મોના ફળસ્વરૂપ પ્રાપ્ત વિપક્રે = જન્મ, આયુ તથા ભોગરૂપ ફળોનો અનુભવ કરતાં સુખ અથવા દુઃખમાં ફરીથી કર્ભાશય-સંસ્કારનો સમૂહ બને છે. આ પ્રકારે એ અનાદ્રિ = પ્રવાહથી અનાદિ સમયથી વિપ્રકૃતમ્ = દુઃખોનો વહેતો પ્રવાહ યોગીને જ પ્રતિજૂનાત્મવાત અનુકૂળ ન હોવાથી = દુઃખમય હોવાથી ઉદ્વિગ્ન કરે છે = બેચેન કરે છે.
એ અનાદિદુઃખપ્રવાહયોગીને જ શા માટે બેચેન કરે છે? કેમ કે વિદ્વાન–વિવેકી પુરુષ = મક્ષિત્રિત્વ: = નેત્રગોલકના જેવો હોય છે. જેમ કે મૃતતુ = ઊનનો
સાધન પાદ
૧૪૯
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોરો અથવા કરોળિયાનું જાળું પાત્ર = આંખરૂપી પાત્રમાં પડેલું સ્પર્શમાત્રથી જ દુઃખ આપે છે, બીજા ત્રાવ " = શરીરના બીજા અવયવોને અડતાં દુઃખ નથી આપતા. આ પ્રકારે એ દુઃખ અક્ષિપાત્રની જેમ યોગીને જ ક્લેશ આપે છે. બીજાં સામાન્ય સુખનો અનુભવ કરનારાંને નહીં. (તરઝન = બીજા સામાન્ય મનુષ્ય કેવા હોય છે? તેનો ઉત્તર આપે છે)
ફિતર તુ સ્વપદત) બીજા મનુષ્યોને તો વારંવાર પ્રાપ્ત થનારાં પોતાના કર્મોના ફળસ્વરૂપ દુઃખોને છોડતાં – છોડતાં અને વારંવાર ત્યાગેલાં તે જ દુઃખોને ફરીથી ગ્રહણ કરતાં, અનાદિકાળથી એકઠી થયેલી વાસના સંસ્કારોથી ચિત્રિત ચિત્તવૃત્તિથી અવિદ્યા દ્વારા બધી બાજુથી જાણે વિંધાયેલા, ત્યાગ કરવા યોગ્ય પદાર્થોમાં જ અવિદ્યાને કારણે અહંકાર અને મમતામાં (હું અને મારાના કીચડમાં) ગ્રસ્ત થયેલા અને વારંવાર જન્મ લેનારા જીવોને બાહ્ય અને આધ્યાત્મિક બંને પ્રકારના કારણોથી ઉત્પન્ન (ત્રિપ : = ત્રણ પ્રકારના તાપ અર્થાત્ પરિણામ દુઃખ, તાપ દુઃખ અને સંસ્કાર દુ:ખ ભેટવાળા તાપ = સંતાપ આપનારાં દુઃખ અનુનવત્તે = કર્મ પ્રમાણે (અનુસાર) પ્રાપ્ત થતાં રહે છે.
આ પ્રકારે પ્રવાહથી અનાદિ દુ:ખ સ્ત્રોત (ઝરણાં)થી વ્યયન = ઘેરાયેલા માત્માનમ્ = પોતાની જાતને અને બધાં જ પ્રાણીઓને જોઈને યોગી બધાં દુ:ખોના નાશનું કારણ સ ર્જનમ = તત્ત્વજ્ઞાનના સરળ = આશ્રયને પ્રાપ્ત કરે છે.
[TMવૃત્તિવિરોધીષ્ય અને સત્ત્વ, રજસ તથા તમોગુણની વૃત્તિઓ = સ્વભાવ પરસ્પર-વિરોધી હોવાના કારણે વિવેકી પુરુષને માટે બધું જગત જ દુઃખમય છે. (ભાપ્રકાર આ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે) વૃદ્ધા: = ચિત્તનાં અવયવભૂત ત્રણેય (સત્ત્વ, રજસ, તમસ) ગુણ ક્રમશઃ પ્રચારૂપ = પ્રકાશશીલ પ્રવૃત્તિરૂપ = ક્રિયાશીલ, સ્થિતિ = સ્થિતિશીલ છે, અને તે બધાં જ પરસ્પર સહાયક થઈને ત્રિગુણાત્મકશાન્ત = સુખમય, પોર = દુઃખમય, મૂઢ = માહત્મક જ્ઞાનને ઉત્પન્ન કરે છે. (અને એ પ્રત્યય = જ્ઞાન સ્થિર પણ નથી રહેતું કેમ કે, ગુણોનો વૃત્ત = કાર્ય વન્થત = અસ્થિર અને ક્ષિપ્રપબિપિ = જલદીથી જ પરિવર્તિત થનારો કહ્યો છે.
(ચિત્ત વિષયની આ માન્યતાથી બધા પ્રત્યય == અનુભવ ત્રિગુણાત્મક જ હોવા જોઈએ. શાન્ત, ઘોર અને મૂઢ દશાના જુદાં જુદાં સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય છે? તેનો ઉત્તર આ છે) –
(રૂપતિશય વૃતિ.) ચિત્તના એ ગુણ પતિયા: = ધર્મ-અધર્મ, જ્ઞાન - અજ્ઞાન, ઐશ્વર્ય – અનૈશ્વર્ય, વૈરાગ્ય - અવૈરાગ્ય વગેરેમાં અતિશય ઉત્કર્ષવાળા અને વૃતાવ = શાન્ત, ઘોર, મૂઢરૂપ અતિશય સ્વભાવવાળા પરસ્પર વિરૂદ્ધ છે. માટે આ ગુણોની અતિશયતા વધારે હોવું) એક સાથે નથી થઈ શકતી. આ ગુણોની પ્રવૃત્તિનો પ્રકાર એ છે કે સામાન્યજીન = તેમની સામાન્ય દશાઓ, એક બીજાની ગતિ = ઉત્કૃષ્ટ ૧૫૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશાની સાથે પ્રવૃત્ત થાય છે. અર્થાત્ જયારે ધર્મની પ્રધાનતા (મુખ્યતા) છે, તો અધર્મ સામાન્ય હશે, વૈરાગ્યની પ્રધાનતામાં અવૈરાગ્ય સામાન્ય હશે. આ પ્રકારે એ સત્ત્વ આદિ ગુણો એક બીજાના આશ્રયથી (ગૌણ-પ્રધાનરૂપમાં રહીને) સુખ, દુઃખ તથા મોહરૂપ પ્રતીતિવાળા હોય છે. એટલા માટે બધા જ પદાર્થો સર્વરૂપા =સુખ, દુ:ખ, મોહ, ત્રણેય રૂપોવાળા હોય છે. પછી એ પદાર્થ સુખાત્મક છે અથવા દુઃખાત્મક અથવા મોહાત્મક, એનો બોધ કેવી રીતે થાય છે ? તેનો ઉત્તર એ છે કે આ ગુણોની વિશેષ = ભેદરૂપ પ્રતીતિ ગુણોના ગૌણભાવ તથા પ્રધાનભાવના કારણ હોય છે. અર્થાત્ જે પદાર્થ ને આપણે સુખમય કહીએ છીએ, તેમાં સુખની પ્રધાનતા છે, દુઃખ તથા મોહ ગૌણ છે. આ જ પ્રકારે બીજા ગુણોમાં પણ જાણવું જોઈએ. એટલા માટે વિવેકી પુરુષને માટે બધા જ પદાર્થો દુઃખમય જ છે (કેમ કે તેમનામાં દુઃખ કયારેક પ્રધાનરૂપમાં છે, તો કયારેક ગૌણરૂપમાં હોય જ છે.)
આ મહાન દુઃખ સમૂહનું પ્રમનવીનમ્ ઉત્પત્તિકારણ અવિદ્યા છે અને સમ્પર્શનમ્ = યથાર્થ બોધ આ અવિદ્યાને દૂર કરવાનો હેતુ (કારણ) છે. જેમ કે ચિકિત્સાશાસ્ત્ર ચતુર્ભૂદન = ચાર અંગોવાળુ હોય છે - (૧) રોગ, (૨) રોગનું કારણ (૩) આરોગ્ય લાભ (૪) ભૈષજ્ય = ઔષધ = દવા. આ જ પ્રકારે આ યોગશાસ્ત્ર પણ ચાર અંગો = વિભાગોવાળુ જ છે. જેમ કે - (૧) સંસાર (રોગ સ્થાનીય) (૨) સંસારનો હેતુ (અવિદ્યા અથવા અવિવેક) (૩) મોક્ષ (પ્રકૃતિ પુરુષના સંયોગનો અભાવ) (૪) મોક્ષનો ઉપાય (વિવેકખ્યાતિ) તેમને જ ક્રમશઃ હેય, હેયહેતુ, હાન અને હાનનો ઉપાય પણ કહે છે. એ ચારેયમાં દુઃખ બહુલ સંસાર દેવ = ત્યાજ્ય છે, પ્રકૃતિ અને પુરુષનો સંયોગ દેવદેતુઃ “સંસારનું કારણ છે. પ્રકૃતિ-પુરુષના સંયોગની અત્યંત નિવૃત્તિ જ્ઞાન = મોક્ષ પ્રાપ્તિ છે. અને સભ્ય દ્ર્શન = યથાર્થજ્ઞાન (વિવેકખ્યાતિ) હાન (નાશ)નો ઉપાય છે.
(આ ઉપર્યુક્ત ચતુર્વ્યૂહ હાન આદિના વિષયમાં એ અવશ્ય સમજવું જોઈએ કે એ હાન (નાશ) પુરુષના વિષયમાં નથી, પરંતુ પ્રધાન પ્રકૃતિ અથવા પ્રકૃતિજન્ય દેહાદિમાં જ સીમિત છે.) (તંત્ર હાતુ : સ્વરૂપમ્) તેમાં હાન (નાશ) કરનારો પુરુષ જીવાત્માનું સ્વરૂપ ન તો પાયઃ ગ્રાહ્ય છે કે ન તો દેવ = ત્યાજ્ય. કેમ કે પુરુષના સ્વરૂપનો જ્ઞાન = ત્યાગ માનવાથી તેનો ૩ વ્હેવ = નાશનો પ્રસંગ આવે છે. અને તેની પ્રાપ્તિમાં = પ્રાપ્ય માનવામાં (અર્થાત્ પુરુષના સ્વરૂપની પ્રાપ્તિજ મોક્ષછે) કારણવાદનો પ્રસંગ થશે, અર્થાત્ પુરુષના સ્વરૂપને પ્રાપ્ય માનવાથી એ પણ માનવું પડશે કે તે કોઈ કારણથી પ્રાપ્ત થયું. અને જે કારણથી જાણવામાં આવ્યું અથવા પ્રાપ્ત થયું છે, એ કાર્ય હોવાથી પ્રકૃતિજન્ય કાર્યોની માફક કૃત્રિમ બનાવટી હશે. પુરુષને કાર્ય માનતાં વિનાશશીલ માનવો પડશે અને મયપ્રત્યાયાને “ હાન અને ઉપાદાન બંને પક્ષોને ન માનવાથી શાશ્ર્વતવાવ : પુરુષ નિત્ય સિદ્ધ થાય છે. આ પુરુષના શાશ્વતવાદને
=
સાધન પાદ
For Private and Personal Use Only
=
૧૫૧
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજવો જ સMદ્ર્શન = યથાર્થજ્ઞાન છે. ભાવાર્થ - કર્ભાશયનો વિપાક જન્મ, આયુ તથા ભોગ હોય છે અને આ પુણ્યકર્મોના કારણે સુખમય તથા અપુણ્યકર્મોના કારણે દુઃખમય હોય છે પરંતુ યોગીને માટે લકિક સુખમય વિષયોનું સુખ પણ દુઃખમય જ હોય છે. તેનું કારણ એ છે કે આ વિષય-સુખ અવિદ્યાવશજ દેખાય છે. જયારે આ સુખોનાં પરિણામ આદિ પર વિચાર કરવામાં આવે તો નિશ્ચિતરૂપે આ સુખ પણ દુઃખમય જ હોય છે. અને એ સુખ પ્રાણીઓને પીડા આપ્યા વગર ભોગવી શકાતું નથી. આ સુખોમાં જે દુઃખમિશ્રિત છે, તેને સામાન્ય જન અનુભવ નથી કરી શકતા. પરંતુ યોગી તેમનાં પરિણામોને જાણી લે છે. માટે તેને માટે બધાં જ લૌકિક (સાંસારિક) સુખો પણ દુઃખમય જ છે. લૌકિક ભોગાસક્ત હોવું સુખનું કારણ નથી -
પ્રત્યેક પ્રાણી સુખોની શોધમાં ભાગતો ફરે છે, પરંતુ તે વાસ્તવિક સુખને પ્રત ન કરતાં વિષયસુખોમાં સુખ અનુભવ કરે છે. પરંતુ વિપયસુખોમાં આસક્ત થવું એ એમ જ અતિશય દુઃખોથી ઘેરાઈ જવું છે. જેમ કે કોઈ વ્યક્તિ વાંછ કરડવાના ડરથી ભાગીને બીજી તરફ દોડવા લાગ્યો, પરંતુ ત્યાં સાપે તેને કરડી લીધો. જો કે બંનેનું કરડવું દુ:ખદ છે, પરંતુ વીંછીનો ડંખ થોડા સમય સુધી દુઃખ આપે છે, જયારે સાપનો ડંખ તો તેનાથી વધારે ભયંકર અને જીવનને પણ સમાપ્ત કરી દે છે. આ જ પ્રમાણે દુઃખોથી સંતપ્ત (પીડાતી) વ્યક્તિનું સુખની ઇચ્છાથી વિપયામાં ફસાવું, જીવનને જ નાશ કરી દેવું છે અને મહાદુઃખ સાગરમાં ડૂબી જવું છે. વિષયસુખ યોગીને જ શું કામ દુઃખી કરે છે? -
સામાન્ય મનુષ્ય અને યોગી પુરુપમાં ઘણો જ તફાવત હોય છે. વ્યાસ-ભાષ્યમાં યોગીને “ક્ષપાત્રત્વ કહીને આ રહસ્યને સ્પષ્ટ કર્યું છે. જેમ કે કરોળિયાનાં જાળાંનો તાર શરીરના બીજા ભાગો પર લાગવાથી દુઃખદ નથી લાગતો. પરંતુ તે જ તાર આંખમાં પડી જાય તો સ્પર્શ માત્રથી જ ઘણું દુઃખ થાય છે. એ જ પ્રકારે સાંસારિક વિષયોનું સુખસામાન્ય માણસોને દુખ આપનારું નથી જણાતું. પરંતુ અક્ષિાપાત્રની સમાન નિર્મળ ચિત્તવાળા (અવિદ્યા આદિ ક્લેશોથી રહિત) યોગીને અવશ્ય દુઃખ આપે છે. સામાન્ય પુરુષ તો પ્રથમ સુખમય જણાતા વિષયસુખોને ભોગવતો-ભોગવતો ભોગનાં સાધનોના સંગ્રહમાં જ લાગેલો રહે છે. અને અવિદ્યામૂલક વાસનાઓના કારણે વિષયસુખમાં જ મોહ મમતાના કારણે તેવું જ સુખ અનુભવ કરે છે, જેમ કૂતરું હાડકાંને ચાવતાં પોતાના લોહીને જ ચાટી હાડકાંમાંથી મળતો સ્વાદ માની બેસે છે તેમ તે જન્મ જન્માંતરો સુધી વિષયોની ધકપકતા અગ્નિમાં જ બળતો રહે છે. પરંતુ યોગી આ વિષયસુખોમાં નીચે લખેલાં કારણોથી દુઃખની અનુભૂતિ કરે છે. - (૧) પરિણામ દુઃખ - બધાં જ સાંસરિક સુખોનું પરિણામ દુઃખ જ નીકળે છે. સંસ્કૃત ભાષામાં એ લોક કહેવત પ્રસિદ્ધ છે કે – “નાના બા?' અર્થાત પ્રત્યેક કાર્યના ૧૫ર
યોગદર્શન
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળને જોઈને તેના સુખમય અથવા દુ:ખમય સ્વરૂપને સમજવું જોઈએ અને બીજે પણ કહ્યું છે જેમ કે - (क) न जातु कामः कामानामुपभोगेन शाम्यति ।
વિષI Mવર્તેવ જૂથ વિધિવત (મનુ.) (૩) મોત મુવા વયેત્ર પુરા: (ભતૃહરિ )
ન વત્તજે વિવિ રિઝમૃતોપAYI (ગીતા)
અર્થાત્ - વિપયસુખોનો ભોગ કરવાથી કદી પણ ઈચ્છાની તૃપ્તિ થતી નથી. બળે તેનાથી ઈચ્છાઓ એવી જ વધી જાય છે, જેમ ઘી આદિની આહુતિથી અગ્નિ વધારે અને વધારે વધતો જાય છે. અને ભોગોને ભોગવતાં ભોગવતાં આપણે જ સમાપ્ત થઈ જઈએ છીએ, પરંતુ ભોગ સમાપ્ત નથી થઈ શકતા. અને જે પરિણામમાં અમૃત જેવા કાર્યો હોય છે, તે પહેલાં ઝેર જેવાં દુ:ખદ જણાય છે. માટે ભૌગોમાં આસક્ત થઈને ઈદ્રિયોને કદી પણ તૃપ્ત નથી કરી શકાતી બલ્ક ભોગો પ્રત્યે રાગ ઉત્તરોત્તર વધતો જાય છે. ભલે મનુષ્ય વૃદ્ધ થઈ જાય, તેમ છતાંય ભોગોને ભોગવવાથી તૃષ્ણા શાન્ત નથી થતી અને ઈદ્રિયોનું કૌશલ=ભોગ-ભોગવવાની દક્ષતા વધી જાય છે અને વિષયસુખ ન મળતાં એ દક્ષતા મનુષ્યને અતિશયરૂપે તડપાવતી રહે છે. પરંતુ યોગી (વિવેક ધીર) પુરપને એ પરિણામદુઃખતા સદા સચેત કરતી રહે છે અને તે સદા જાગ્રત રહીને વિષયોના પરિણામને જોઈને દુઃખોથી જુદો = સુરક્ષિત રહીને અધ્યાત્મ માર્ગમાં જ લાગેલો રહે છે. (૨) તાપ- દુઃખ - પ્રત્યેક મનુષ્ય જે લૌકિક વસ્તુઓમાં સુખનો અનુભવ કરે છે, તે તેમનો સંગ્રહ કરવામાં સતત લાગેલો રહે છે. તે સુખદસાધનોમાં ચેતન=સ્ત્રી, પુત્ર વગેરે તથા અચેતન = મકાન, ધન, ભૂમિ, ઊંચું પદ વગેરે આવે છે. એ સાધનોની ઇચ્છા કરતો મનુષ્ય મન, વચન, કર્મથી તેમનામાં સંલગ્ન રહે છે. એ સાધનો મેળવવામાં જે સહાયક થાય છે, તેમની પર અનુગ્રહ કરે છે. અને જે બાધક બની જાય છે, તેમને દૂર કરવા માટે ક્રેપ, હિંસા વગેરે ઉપાયોને પણ અપનાવતાં નથી ગભરાતો. એ લોભ તથા મોહથી ઉત્પન્ન કર્ભાશયપ આદિથી પૂર્ણ હોય છે. જેના વશીભૂત થઈને તે વ્યક્તિ ધર્મ તથા અધર્મ બંનેનો સંગ્રહ કરે છે. એ પમૂલક અગ્નિ વ્યક્તિને વિષયસુખોના ભોગોમાં પણ સંતપ્ત કરતો રહે છે. તે સિવાય એ વ્યક્તિ એમ પણ ઈચ્છે છે કે એ વિષયભોગનો ક્રમ કદી પણ સમાપ્ત ન થાય, સદાય બનેલો રહે. એ કેપ-અગ્નિ તથા ભોગ-લાલસા તેને સદા સતાવતી રહે છે, એ જ તાપ-દુઃખતા છે. તેના વિષયમાં જ કોઈક કવિએ ઘણું જ સુંદર કહ્યું છે -
अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे ।
आये दुःख व्यये दुःखं घिगर्थान् कष्टसंश्रयान् ॥ અર્થાત્ વિષયસુખના મુખ્ય સાધન ધન કમાવામાં, કમાઈને તેનું રક્ષણ કરવામાં
સાધન પાદ
૧પ૩
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ક્યાંક ચોર, ડાકુ ચોરી ન જાય, તેમ જ રાજા વધારે કર ન લગાવી દે અને ભાઈ વગેરે પરિવારનાં સભ્યો વહેંચી ન લે) મા = એ સંપત્તિને બીજા ઉપાયોથી વધારવામાં અને ચ= ખર્ચ કરવામાં પણ અનેકવિધ દુઃખ આવે છે. માટે દુઃખોના આશ્રયભૂત ધન આદિને ધિક્કાર છે. (૩) સંસ્કાર દુઃખ-ચિત્તમાં સુખોના ભોગથી સુખોના સંસ્કાર તથા દુઃખોને ભોગવવાથી દુ:ખોના સંસ્કાર ઉત્પન્ન થાય છે. અને આ સંસ્કાર જ સ્મૃતિના કારણે થાય છે. કાલાન્તરમાં ઉપયુક્ત વસ્તુને જોઈને એ સંસ્કાર અનુકૂળ (સુખદ) વસ્તુ પ્રત્યે રાગને અને પ્રતિકૂળ (દુઃખદ) વસ્તુ પ્રત્યે દ્વેષને પેદા કરે છે. અને વ્યક્તિ સંસ્કારવશ જ ફરીથી તે જ કર્મોના અનુષ્ઠાનમાં લાગી જાય છે. આ પ્રકારે એ અનાદિકાળથી પ્રવાહિત થનારો સુખ દુઃખનો ક્રમ યોગી પુરુપને પ્રતિકૂળ હોવાથી દુઃખ આપે છે, સામાન્ય પુરુષોને નહી. સામાન્ય માણસ તો પોતાના કર્મોથી મળતાં દુઃખોને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત દુઃખોને છોડવાની ઈચ્છા પણ કરે છે. પરંતુ છોડેલાં દુઃખોનાં કારણોને ફરીથી ગ્રહણ કરતાં, અનાદિકાળથી સંચિત-વાસનાઓથી ચિત્રિત ચિત્તવૃત્તિ હોવાથી અવિદ્યામાં ગ્રસ્ત રહે છે અને યથાર્થ બોધથી ઘણા જ દૂર રહેવાથી, અહંકાર તથા મમતાને વશીભૂત થઈને ત્રિવિધતાપ=આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક દુઃખોથી ગ્રસ્ત રહે છે. પરંતુ યોગી પુરુષ આ દુઃખોથી પોતાને તથા બીજાં પ્રાણીઓને દુઃખી જોઈને દુઃખોથી છોડાવનારા સમ્યગ્દર્શન–વિવેકખ્યાતિને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. (૪) ગુણવૃત્તિ-વિરોધ-ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે. અને એ ત્રણેય ગુણોની વૃત્તિ = વ્યાપાર પરસ્પર વિરોધી છે. અર્થાત્ સત્ત્વગુણથી સુખ (શાન્તગુણ) રજોગુણથી ચંચળતા અને તમોગુણથી મોહ વગેરે ઉત્પન્ન થાય છે. પરસ્પર વિરોધી થઈને પણ એ સત્ત્વ આદિ ગુણ પ્રધાન-ગૌણ ભાવથી કાર્ય કરે છે. જે ગુણની જે સમયે પ્રધાનતા (મુખ્યતા) હોય છે, તે સમયે તેની વૃત્તિ કાર્ય કરે છે. અને બીજા ગુણ અભિભૂત દબાયેલા અથવા અવ્યક્ત (અપ્રકટ) રૂપમાં રહે છે. આ પ્રકારે આ ગુણોના કારણે સુખના અનુભવ વખતે દુઃખ પણ જરૂર વિદ્યમાન (હાજર) રહે છે. કેમ કે સુખની પાછળ દુઃખ તથા વિષાદ (શોક) સદા છુપાયેલો રહે છે. એટલા માટે વ્યાસ-ભાષ્યમાં “વર્ત દિ ગુણવૃત્ત{ ગુણોનો વ્યાપાર ચંચળ બતાવ્યો છે. યોગી પુરુષ લોકના સુખોમાં પરિણામ દુઃખ, તાપ દુઃખ, સંસ્કાર દુઃખ તથા ગુણવૃત્તિના કારણે દુઃખનો અનુભવ જ કરે છે. અને તેમનાથી હંમેશાં જુદો જ રહે છે.
આ બધાં જ દુઃખોનું મૂળ અવિદ્યા છે, જેના કારણે એ દુઃખ ઉત્પન્ન થાય છે. દુઃખોથી છૂટવાનો એકમાત્ર ઉપાય સમ્યગ્દર્શન = વિવેકગ્રાતિને પ્રાપ્ત કરવાનો છે અને જેમ ચિકિત્સાશા (વૈદકશાસ્ત્રોમાં ચિકિત્સાનાં ચાર મુખ્ય અંગ હોય છે, અર્થાત રોગ, રોગનું કારણ, આરોગ્ય તથા ભૈષજ્ય = રોગને દૂર કરવાની દવા. તે જ રીતે આ શાસ્ત્રના પણ ચાર ભાગ છે. - (૧) દુઃખૂબહુલ સંસાર = જન્મ-મરણની પ્રાપ્તિ જ રોગ ૧૫૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, કે જે ત્યાજ્ય છે. (૨) સંસાર હેતુ = આ જન્મ-મરણરૂપ રોગનું કારણ અવિવેક છે, જેના કારણે જીવાત્મા સંસારમાં ફસાઈ જાય છે. (૩) મોક્ષ = અવિવેકપૂર્ણ પ્રકૃતિપુરુષના સંયોગનો નાશ જ મોક્ષ છે, તેને “હાન” પણ કહે છે. (૪) મોક્ષનો ઉપાય = સમ્યગ્દર્શન છે. તેનું બીજું નામ વિવેકખ્યાતિ છે. આ સંસારરૂપી રોગનો સમૂળો નાશ કરવાનું પરમ ઔષધ છે.
પરંતુ એ સદા સ્મરણ રહેવું જોઈએ કે આ ઉપરોક્ત ચારેય મુખ્ય અંગ ફક્ત દેહ (શરીર) અથવા ભૌતિક રચનાઓ સુધી જ સીમિત રહે છે. ચેતન જીવાત્મામાં નથી લાગતાં. કેમ કે આ જીવાત્મા ન તો હેય = ત્યાજ્ય છે અને ન તો એ ઉપાદેય = ગ્રાહ્ય છે. હેય પક્ષમાં જીવાત્માનો નાશ પ્રાપ્ત થઈ જશે અને ગ્રાહ્ય પક્ષમાં તેનું કારણ બતાવવું પડશે કે કોણ કોને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી રહ્યું છે. માટે જીવાત્મા ઉત્પત્તિ તથા નાશથી રહિત અપરિણામી નિત્ય તત્ત્વ છે. તે ૧૫ | નોંધ - સંસ્કરોના વિષયમાં ક્રમ આ પ્રમાણે સમજવો જોઈએ સુખ અથવા દુઃખના અનુભવથી તજ્જાતીય વાસના સંસ્કાર બને છે, તેમનાથી આગળ સુખ વગેરેની સ્મૃતિ થાય છે, તે સ્મૃતિથી રાગ અથવા ષ ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેપથી ત્રિવિધ ચેષ્ટાઓ થાય છે. આ ચેષ્ટાઓથી કર્ભાશય સંસ્કાર બને છે. પછી વિપાક = જન્મ, આયુ અને ભોગની પ્રાપ્તિ અને તેનાથી ફરી વાસના-સંસ્કાર બને છે. હવે - તેવું આ યોગશાસ ચાર વિભાગોવાળું કહ્યું છે, અર્થાત્ હેય, હેયહેતુ, હાન અને હાનોપાય. તેમાં પ્રથમ હેયનું સ્વરૂપ આ છે -
ચંદુ:રવમના તિમ્ રહૃાા સૂત્રાર્થ - (મના તમ) જે દુઃખ હજી આવ્યું નથી = આગળ આવવાનું છે = ભવિષ્યનું (ટુકવF) દુઃખ છે તે દુઃખને હેયમ) = દૂર કરવું જોઈએ. ભાષ્ય-અનુવાદ - જે દુઃખ ૩૧મો = ભોગ કરવાથી અતિક્રાન્ત થઈ ગયું છે=ભોગવાઈ ગયું છે = ભોગ કરવાથી સમાપ્ત થઈ ગયું છે, તે હેય= ત્યાજ્યની કોટિમાં નથી આવતું. અને જે વર્તમાનમાં દુઃખ ભોગવાઈ રહ્યું છે, તે પોતાના સમયમાં ભોગની પ્રક્રિયામાં ચાલુ છે, માટે તે દુઃખ કાલાન્તરમાં હેય-પક્ષમાં નથી થઈ શકતું. (કેમ કે કાલાન્તરમાં તેની સત્તા જ નથી અને જે ભોગવી રહ્યાં છીએ તેને તાત્કાલિક છોડી નથી શકાતું.) એટલા માટે જે અનાગત દુઃખ છે, હજી સુધી આવ્યું નથી, ભવિષ્યમાં થનારું છે, તે જ
ક્ષ-પાત્રમ્ = જેમ કરોળિયાના જાળાનો તંતુ આંખમાં પડી જવાથી મહાન દુ:ખ આપે છે, પરંતુ શરીરના બીજાં અંગો પર નહીં, તે જ રીતે નિર્મળ નેત્ર ગોલક સમાન અવિદ્યા આદિ ક્લેશોથી રહિત યોગી પુરુષ છે, તેને ક્લેશ = પીડા આપે છે = બેચેન કરે છે, બીજા સાધારણ (અવિવેકી), પ્રતિપત્તા = અનુભવ કરનારા મનુષ્યોને નહીં. તે જ અનાગત (ભવિષ્યનું) દુઃખ દેવતા= ત્યાજ્યતાને પ્રાપ્ત થાય છે અર્થાત તેને છોડવા = દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.
સાધન પાદ
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ- આ સૂત્રમાં અનાગત=ભવિષ્યમાં થનારા દુ:ખને હેયEછોડવા યોગ્ય બતાવ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે જે દુઃખનો ભોગ-સમય સમાપ્ત થઈ ગયો અર્થાત જે દુઃખ ભોગવાઈ ચૂક્યું અને જે દુઃખને વર્તમાનકાળમાં ભોગવી રહ્યા છીએ, તેને ત્યાજ્ય કહેવું નિરર્થક જ છે. માટે સૂત્રકારે ભાવિ-દુઃખને છોડવાનો ઉપદેશ કર્યો છે. યોગી પુરુપ તે જ દુઃખથી છૂટવાના પ્રયત્નો કર્યા કરે છે. પરંતુ સામાન્ય મનુષ્ય વિવેક વિના આવી દૂર-દર્શિતા સુધી નથી પહોંચી શકતાં. મે ૧૬ . હવે આ કારણથી જે અનાગત દુઃખને હેય = ત્યાજ્ય કહ્યું છે, તેના જ કારણનો નિર્દેશ કરવામાં આવે છે. -
દ્રષ્ટિકો : સંયો ચહેતુ: Inશા સૂત્રાર્થ - (ઇ-શ્યો ) બુદ્ધિ-પ્રતિસંવેદી = ચિત્તવૃત્તિનો અનુભવ કરનારા (જ્ઞાતા અથવા ભોક્તા) પુરુપ દ્રષ્ટા છે અને દશ્ય = પુરુપ દ્વારા અનુભવ = ભોગવવા યોગ્ય પ્રકૃતિ છે. એ બંનેનું સંયો 1 ) સાંનિધ્ય હોવું દેતુ :) ત્યાગવા યોગ્ય દુઃખનું કારણ છે. ભાગ્ય-અનુવાદ-દ્રષ્ટા= ચેતન આત્માને કહે છે, કેમ કે તે જ શરીરનાં બધાં સુખ દુઃખ આદિનો દ્રષ્ટા = જ્ઞાતા, ભોક્તા છે. તેને જ 'પુરુષ' શબ્દથી પણ કહેવામાં આવે છે. એ પુરુષ વુદ્ધિ = બધા જ પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થોનો પ્રતિવેરી = અનુભવ કરનારો = ભોગ કરનારો છે. દૃશ્ય = બધા જ પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થો છે. (એમાં રૂપ, રસ, ગંધ, આદિ ગ્રાહક બાહ્ય ઈદ્રિયો અને મન વગેરે આંતરિક છે.) બધા જ રૂ૫, રસ, ગંધ આદિ પ્રકૃતિના ધર્મ, જુલ્લિ = (પદાર્થોના આકારની જેમ આકારવાળું હોવાથી) ચિત્તવૃત્તિ પર આરૂઢ= પ્રાપ્ત થઈને જ દશ્ય = જોવા યોગ્ય = જાણવા યોગ્ય અથવા ભોગવવા યોગ્ય થાય છે. આ બુદ્ધિ-સત્ત્વ = ચિત્તવૃત્તિ, અ ન્નનળ = ચુંબક સમાન નજીક હોવાથી (સંયોગ થવાથી) “ભોગનો વિષય બનવા' રૂપે ઉપકાર કરે છે. શિરૂપ= દ્રષ્ટા અથવા ભોક્તા સ્વામીરૂપ પુરુષનું દશ્ય = ભોગ્ય હોવાથી પ્રકૃતિ સ્વ મતિ = આત્મીય થઈ જાય છે. કેમ કે આ દશ્ય-પ્રકૃતિ અનુમવવિષયતામાનમઃ પુરુષના ભોગરૂપી કર્મવિષયતાને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાનાથી ભિન્ન પુરુષ = આત્માના ચેતનવત રૂપને પ્રાપ્ત થઈને સ્વતંત્રપિ = જગતની ઉપાદાનતારૂપમાં બીજા કોઈની મદદ ન લેનારી સ્વતંત્ર પ્રકૃતિ પણ પાર્થ = પુરુપના ભોગ-અપવર્ગ (મોક્ષ)ને સિદ્ધ કરવાથી પરતવત્ર= પુરુષને આધીન છે. તે બંને છી= પુરુષ અને દશ્ય = પ્રકૃતિના પુરુષાર્થને માટે અનાદિ (પ્રવાહથી) સંયો દેયદેતું: = ત્યાજ્ય = દુઃખનું કારણ છે.
એવું કહ્યું પણ છે – કે (સત્યયોગહેતુવિવર્ણનાત) તે દશ્ય પ્રકૃતિના સંયોગના કારણ (અવિવેક)ને ત્યજી દેવાથી એ ટુવતીકાર: દુઃખનો નાશ આત્યંતિક થઈ જાય છે. કેમ કે દૂર કરવા યોગ્ય દુઃખના કારણને દૂર કરવાથી દુઃખનો નાશ જોવામાં આવે છે.
૧૫૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ કે – “પરંતર = પગનું તળિયું વીંધાઈ જવું એ દુઃખ છે. ટ = કાંટાનું પગને વીંધવું એ દુઃખનું કારણ છે. પરિહાર = આ દુ:ખને દૂર કરવાનો ઉપાય છે – કાંટા ઉપર પગ ન રાખવો અથવા પાત્ર = જૂતાંથી પગ ઢાંકીને કાંટા પર પગ મૂકવો. આ ત્રણેય વાતોને = દુઃખ, દુઃખનું કારણ, અને દુઃખથી છૂટવાનો ઉપાય - જે વિવેકી પુરુપ જાણી લે છે, તે સંસારમાં દુઃખના પ્રતિકાર કરતાં કરતાં ભેદજ કાંટાથી થનારા દુઃખને પ્રાપ્ત નથી કરતો. કેમ કે ત્રણેય વાતોની ઠીક ઠીક જાણકારીની ક્ષમતાના કારણે દુઃખનો પ્રતિકાર થઈ જાય છે.
એવી રીતે અહીં પણ દુઃખથી મુક્તિ ઈચ્છનારાને તાપ = દુઃખ આપનારા રજોગુણનો સર્વમેવ = ચિત્તવૃત્તિમાં રહેલો સત્ત્વગુણ જ તપ્ય = તપાવવાને યોગ્ય છે. કેમ કે તfપક્રિયા ર્મથ = કર્મમાં રહેલી હોવાથી સત્ત્વગુણરૂપ કર્મમાં હોય છે, કર્મમાં પરિણામ લાવે છે, અપરિVTiff = પરિણામશુન્ય = ગુણપરિણામથી રહિત અવિકારી અને નિષ્ક્રિય = ક્રિયાહીન ક્ષેત્રજ્ઞ = પુરુપમાં નહીં. પુરુપને દુઃખ શા માટે થાય છે? તેનો ઉત્તર એ છે કે-fશતવિષયત્વીત = બુદ્ધિ=ચિત્તવૃત્તિ દ્વારા પુરુપને ભોગનો વિષય દેખાડવાના કારણે સત્ત્વગુણના (રજોગુણના કારણે) સંતપ્ત થતાં તીરનુરોધી તેના આકારને આત્મસાત્ કરનારો અથવા તેના પ્રતિસંવેરી = અનુભવ કરનાર પુરુપ = આત્મા પણ મનુષ્યન્ત = ચિત્તવૃત્તિની પાછળ દુઃખી થાય છે. ભાવાર્થ-દ્રષ્ટા અને દશ્ય સંયોગ જ દુ:ખનું કારણ છે, તેને જ અહીં ત્યાજ્ય કહ્યો છે. દ્રષ્ટાનું લક્ષણ એ છે કે જે બુદ્ધિ-પ્રતિસંવેદી=સમસ્ત પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થોના ભોગનો અનુભવ કરનારો છે. કેમ કે પ્રકૃતિ અથવા પ્રકૃતિજન્ય પદાર્થ જડ હોવાથી અનુભવ નથી કરી શકતા. દશ્યનું સ્વરૂપ (યો. ૨/૧૮)માં સ્પષ્ટ કર્યું છે, અર્થાત્ આ ત્રિગુણાત્મક પ્રકૃતિ પુરુષના ભોગ તથા અપવર્ગને માટે છે. “દશ્ય' શબ્દથી બધા જ પ્રકૃતિજન્ય પદાર્થોનું ગ્રહણ થઈ જાય છે. જેના અંતર્ગત જ રૂપ, રસ, ગંધ આદિ ગુણવાળા બાહ્ય પદાર્થો તથા ભોગ ગ્રહણ કરાવનારી ઇન્દ્રિયોનું પણ ગ્રહણ છે. પુરુષ આ
ક્યા=પ્રકૃતિના પદાર્થોથી સંયોગના કારણે જ દુઃખ આદિ બંધનોમાં ફસાય છે. મોક્ષ પ્રાપ્તિને માટે પ્રકૃતિ-સંયોગને છોડવો એ જ ઉત્તમ ઉપાય છે. માટે મોક્ષાર્થીએ ત્રણ વાતોને જાણવી અતિ આવશ્યક છે. (૧) દુઃખ શું છે? (૨) દુઃખનું કારણ શું છે? અને (૩) દુઃખથી છૂટવાનો ઉપાય શું છે? વ્યાસ-ભાષ્યમાં આ વાતને એક દષ્ટાંત આપીને સમજાવવામાં આવી છે. જેમ- પગમાં કાંટો પેસી જવાથી દુઃખ થાય છે. આમાં પગનું છેદાવુંદુઃખ છે, દુઃખનું કારણ કાંટો છે, કાંટાથી બચીને રહેવું અથવા જૂતાં (જોડા) આદિ પહેરવા તે દુઃખનો પ્રતિકાર છે. આ જ પ્રકારે પુરુષ પણ ત્યારે જ દુઃખોથી બચી શકે છે, કે જયારે તે દુઃખ, દુઃખના કારણ અને તેનાથી છૂટવાના ઉપાયોને જાણતો હોય. માટે પ્રકૃતિ-સંયોગથી બચવા માટે શાસ્ત્રીય ઉપદેશોનું પાલન કરવું જોઈએ. પ્રકૃતિ-પુરુષનું સ્વરૂપ- સૂત્રના ભાષ્યમાં પ્રકૃતિ તથા પુરુષના સ્વરૂપ પર પણ પ્રકાશ
સાધન પાદ
૧૫૭
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડ્યો છે. પ્રકૃતિને (ક) ઝયાન્ત : = ચુંબક સમાન બતાવી છે. જેમ - ચુંબક નજીકના લોખંડને ખેંચી લે છે, તે જ રીતે આ પ્રકૃતિ પોતાના નજીકપણાથી પુરુષના ભોગ તથા અપવર્ગને સિદ્ધ કરે છે અને પુરુષને પોતાના મોહાત્મક સ્વરૂપથી મુગ્ધ કરીને પોતાના ભોગોમાં ફસાવે છે. (ખ) પ્રકૃતિને અહીં સ્વતંત્ર કહી છે. જોકે પ્રકૃતિ અચેતન હોવાના કારણે સ્વયં કશું જ નથી કરી શકતી, તેમ છતાંય અહીં સ્વતંત્ર કહેવાનો ભાવ એ છે કે પ્રકૃતિ જગતનું ઉપાદાન કારણ છે. તે આ કારણમાં બીજા કોઈના અંશની અપેક્ષા નથી રાખતી. પ્રકૃતિની પ્રવૃત્તિને માટે ચેતનની અપેક્ષા તો રહે જ છે. (ગ) પ્રકૃતિ પરાર્થ છે. સ્વાર્થ નહીં. (પોતાના માટે નથી). કેમ કે પ્રકૃતિ સ્વયં પોતાનો ભોગ નથી કરી શકતી. તે તો પુરુષના ભોગ તથા અપવર્ગ સંપાદન કરે છે. પુરુષ (જીવાત્મા) આ પ્રકૃતિનો ભોક્તા છે.
જીવાત્મા દ્રષ્ટા જ્ઞાન ગુણવાળો ચેતન છે. તે જ પ્રકૃતિજન્ય ભોગોને ભોગવે છે. આ જીવાત્માને ક્ષેત્રજ્ઞ શારીરિક ક્રિયાઓનો જ્ઞાતા કહ્યો છે. શરીરમાં થનારી દરેક ક્રિયાને જીવાત્મા જાણે છે અને જીવાત્મા અપરિણામી=અવિકારી=પ્રકૃતિજન્ય વિકારોની માફક વિકારોવાળો નથી અને એ નિષ્ક્રિય=ઈદ્રિય આદિની માફક ક્રિયાવાનું નથી. કેમ કે તે ઇન્દ્રિયો દ્વારા જ સર્વવિધિ ચેષ્ટાઓ કરે છે. જીવાત્માનો પ્રકૃતિની સાથે સંયોગ પ્રવાહથી અનાદિ છે અને મોક્ષ થતાં સુધી ચાલતો રહે છે. મોક્ષ-પ્રાપ્તિના ઉપાય વિવેકખ્યાતિથી અવિદ્યા આદિ ક્લેશોનો નાશ થતાં પુરુષનો પ્રકૃતિ-સંયોગ સમાપ્ત થઈ જાય છે. પ્રકૃતિનું ન તો બંધન થાય છે કે ન તો મોક્ષ. બંધન-મોક્ષ જીવાત્માના હોય છે. પ્રકૃતિની સાથે ભોગોમાં આસક્ત થવું પુરુષનું બંધન છે અને પ્રકૃતિના સંયોગને છોડવો એ જ પુરપનો મોક્ષ છે. તે ૧૭ હવે - દશ્ય=પ્રકૃતિનું સ્વરૂપ બતાવીએ છીએ.
प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं
બોપલfથે શ્યન / ૮ . સૂત્રાર્થ-તૃશ્યમ) દ્રષ્ટાથી જુદુંઆજે પ્રકૃતિજન્ય જગત છે. તે પ્રક્રિયા સ્થિતિશીતમ) [ “શત પદનો સંબંધ પ્રત્યેક શબ્દની સાથે છે અને “શીલ'નો અર્થ છે સ્વભાવ.] સત્ત્વગુણ પ્રકાશશીલ છે, રજોગુણ ક્રિયાશીલ છે. અને તમોગુણ સ્થિતિશીલ છે. સમસ્ત દશ્ય સત્ત્વ વગેરે ગુણોનું પરિણામ છે. માટે દરેક દશ્ય પદાર્થ સત્ત્વગુણના કારણે પ્રકાશિત થઈ રહ્યો છે. રજોગુણના કારણે ક્રિયાશીલ છે. અને તમોગુણના કારણે એકસીમિત સમય સુધી સ્થિતિશીલ છે. માટે સમસ્ત દશ્ય ત્રિગુણાત્મક છે. ક્રિયાત્મમ) અને આ દશ્યનું ભૂતાત્મક=ભૂત સ્વરૂપ તથા ઈદ્રિયાત્મક=ઈદ્રિયસ્વરૂપ છે. “ભૂત” શબ્દથી સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રકૃતિનાં કાર્યોનું ગ્રહણ છે. અને ઇન્દ્રિય શબ્દથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો તથા મન, બુદ્ધિ અને અહંકારનું ગ્રહણ છે. આ પ્રકારથી પ્રકૃતિના સૂક્ષ્મથી
યોગદર્શન
૧૫૮
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈને ધૂળ પર્યત બધાજવિકારોનો સમાવેશ ‘ભૂતેન્દ્રિય'માં થઈ જાય છે પોપવાર્થ અને આ સમસ્ત દશ્યનું પુરુષના ભોગ તથા અપવર્ગ-મોક્ષને માટે પ્રવૃત્ત થવું એ જ પ્રયોજન છે. ભાષ્ય અનુવાદ -સત્ત્વગુણ પ્રકાશાત્મક છે, રજોગુણ ક્રિયાશીલ છે અને તમોગુણ પ્રકાશ તથા ક્રિયાને સ્થિર કરનારો છે. આ ત્રણેય ગુણો પરસ્પર ૩૫રવક્ત=મળેલાં, વિમા //= પૃથક પૃથક્ અંશોવાળા, પરિણાની= વિકારયુક્ત, સંયોગ-વિભાગ ધર્મવાળા, એક બીજાના સહયોગથી પોતાના મૂર્તિ શરીર અથવા સ્વરૂપને ધારણ કરનારા, પરસ્પર બંગ-૩માd =ગૌણ-મુખ્ય ભાવથી એકઠાં રહેતા હોવા છતાં પણ પોત-પોતાની શવિત સામર્થ્યને પૃથ-પૃથક્ બનાવી રાખતા, તત્વજ્ઞાતીય સમાન જાતીય તથા વિજ્ઞાતીયવિરૂદ્ધ જાતિના પદાર્થોમાં વિમેપૃથક પૃથક્ સહકારીરૂપ શક્તિભેદને પ્રાપ્ત, પ્રધાનવેતા પોત પોતાની પ્રધાનતામાં (બીજા ગુણો ગૌણ હોવાથી) પોતાના સ્વરૂપને પ્રકટ કરનારા, આ ગુણોના ગૌણરૂપે રહેવા છતાં પણ સહકારી કારણના કાર્યભૂત વ્યાપારમાત્રથી મુખ્યગુણના અંતનિહિત (અંદર) હોવા છતાં પણ, પોતાના અસ્તિત્વને બતાવનારા, પુરૂષ=જીવાત્માના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજનને માટે, પોતાના સામર્થ્યનો પ્રયોગ કરનારા, મયક્તમf=લોહચુંબકની સમાન નિધમાત્ર = સંયોગમાત્રથી પુરુષનો ઉપકાર કરનારા, પદાર્થોમાં ગૌણ દશામાં પોતાની પ્રત્યય)= પ્રતીતિ વિના કોઈ એક ગુણ (પ્રધાનરૂપમાં વર્તમાન ગુણ)ને અનુકૂળ, વૃત્તિ= વ્યાપારવાળા છે. અને આ ત્રણેય ગુણ “પ્રધાન'ના નામથી કહેવાય છે. આ ગુણત્રય જ દશ્ય' કહેવાય છે.
તે આ દશ્ય' અથવા “પ્રધાન” શબ્દથી કહેવાતા ગુણત્રય ભૂતો પૃથ્વી આદિ અને ઈદ્રિયો શ્રોત્ર આદિના રૂપમાં પરિણત=પરિવર્તિત થઈ જાય છે. અહીંયા “ભૂત” શબ્દથી સૂક્ષ્મભૂત તથા સ્થૂળભૂત બંનેનું ગ્રહણ છે. અને ઇન્દ્રિય” શબ્દથી પણ પ્રકૃતિના પહેલા વિકાર મહત્તત્ત્વથી લઈને અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા અગિયારમું “મન”) સુધીનું ગ્રહણ છે. તે ગુણત્રયનું ભૂત તથા ઇઢિયરૂપ પરિણત થવું નિપ્રયોજન નથી પરંતુ પુરુષના ભોગ અપવર્ગ રૂપે પ્રયોજનને સ્વીકાર કરીને તેમની પ્રવૃત્તિ થાય છે. એટલા માટે પુરુષનો ભોગ તથા અપવર્ગ માટે પ્રવૃત્ત એ ગુણત્રય દશ્ય' નામથી કહેવાય છે.
ભોગ તથા અપવર્ગનું શું સ્વરૂપ છે? તેનો ઉત્તર આપવામાં આવે છે- (રૂંછનિg) ઈષ્ટ અને અનિષ્ટ ગુણોના સ્વરૂપનું વધાર= જે અનુભવ વિમા પિનપુરુષની સાથે વિભાગ વગરનાં = અસ્મિતા દ્વારા આત્મસાત થવાથી થાય છે તેને “ભોગ” કહે છે અને ભોક્તા પુરપના પોતાનાં સ્વરૂપનું અવધારણ=અનુભવ થવો “અપવર્ગ કહેવાય છે. આ બંને=ભોગ તથા અપવર્ગથી જુદુ કોઈ રન = પ્રતીતિ નથી.
આવું બીજા આચાર્યોએ પણ કહ્યું છે – ( તુ રવનુ) આ અવિવેકી જીવ તો
સાધન પાદ
૧પ૯
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચયથી ક્રિયાવાન ત્રણેયસત્ત્વ આદિ ગુણોમાં અને ચોથા પ્રવર્તા- ક્રિયાહીન પુરપમાં, જે ગુણોથી તુચનાતીય સત્તાવાન, સૂક્ષ્મતા આદિના કારણે અને પ્રત્યુત્વજ્ઞાતીય ચેતનતા, અપરિણામી આદિના કારણે વિજાતીય છે, અને ગુણોની ક્રિયાઓના સાક્ષી છે, તે પુરુષમાં ૩પનીયમનં તત્તદાકારરૂપે પ્રતિભાસિત, સર્વમવાન= બધા શબ્દ, રૂપ આદિ વિષયોને ૩૫૫નાન- યથાર્થમાં ઉપસ્થિત સમજતો ચિત્તવૃત્તિ દ્વારા પ્રત્યપિત ભોગથી ભિન્ન દૃર્શન = તત્ત્વજ્ઞાનની શ= કલ્પના પણ નથી કરી શકતો.
(તત ભોપવ) તે આ બંને ભોગ અને અપવર્ગ વુદ્ધિકૃત- ચિત્તવૃત્તિની ક્રિયાઓથી ઉત્પન્ન થાય છે અને ચિત્તવૃત્તિમાં જ વર્તમાન રહે છે. તેમનો પુરુષ = જીવાત્મામાં વ્યવહાર શા માટે થાય છે? તેનો ઉત્તર આ છે – જેમ યુદ્ધમાં લડનારા યોદ્ધાઓનો નય: = જીત અથવા પST : = હાર થાય છે, પરંતુ તેનો વ્યવહાર તેમના સ્વામી રાજામાં થાય છે, કેમ કે તે રાજા જ તે વિજય અથવા હારનાં ફળોનો ભોક્તા છે. તે જ પ્રકારે બંધન અને મોક્ષનું યુદ્ધ ચિત્તવૃત્તિમાં રહેતાં જ પુરુષ-જીવાત્મામાં પરેશ= વ્યવહાર થાય છે, કેમ કે તે પુરુપ જ તેમનાં ફળોનો ભોક્તા છે.
બંધ અને મોક્ષનું સ્વરૂપ શું છે? તેનો ઉત્તર આ છે-(રેવપુરુષાર્થઘરમાત.) ચિત્તવૃત્તિનો પુરુષાર્થ= પુરુપના ભોગ અથવા અપવર્ગરૂપ પ્રયોજનનું પૂરૂ ન થવું બંધ છે અને પુરુષના પુરુષાર્થની સમાપ્તિ થઈ જવી જ મોક્ષ છે.
તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રદા=પદાર્થોનું જ્ઞાન, ધાર = પદાર્થોની સ્મૃતિ »દા = પદાર્થોના વિશેષ ધર્મનો તર્ક (ઊહા) કરવો, બપોર = જ્ઞાનથી અજ્ઞાનનું નિરાકરણ કરવું, તત્ત્વજ્ઞાન - વિવેકખ્યાતિ, નવેશ= મૃત્યુ વગેરેનો ભય, સદા જીવતાં રહેવાની ઈચ્છા આદિ ચિત્તવૃત્તિમાં રહેતા પુરુષ = જીવાત્મામાં અધ્યાપિત = વ્યવહૂત થાય છે. કેમ કે તે પુરપ જ તેમનાં ફળોનો ભોક્તા છે. ભાવાર્થ – ગયા (૨/૧૭) સૂત્રમાં દ્રષ્ટા અને દશ્યનો પ્રસંગ આવ્યો છે. હવે તેમના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. દ્રષ્ટાનું સ્વરૂપ (૨૨૦) સૂત્રમાં બતાવવામાં આવશે અને દશ્યનું સ્વરૂપ આ સૂત્રમાં બતાવ્યું છે. સમસ્ત પાકૃતિક જગત ત્રિગુણાત્મક છે. માટે દૃશ્યા= મૂળ પ્રકૃતિ પણ ત્રણ ગુણોવાળી છે કારણ કે કારણના ગુણ જ કાર્યમાં આવે છે. સત્ત્વગુણ પ્રકાશાત્મક હોય છે, રજોગુણ ક્રિયાશીલ પ્રવૃત્તિ કરાવનારો હોય છે અને તમોગુણ સ્થિતિશીલ = પ્રકાશ તથા ક્રિયાને સ્થિર કરનારો હોય છે. માટે સમસ્ત સંસારમાં પ્રકાશાત્મક ગુણ સત્ત્વગુણના, ક્રિયાત્મક ગુણ રજોગુણના અને સ્થિતિરૂપ ગુણ તમોગુણના કારણે છે.
આદશ્યનો સ્વભાવ બતાવીને તેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે-ભૂતેન્દ્રિયાત્મકમ્ અહીં ‘ભૂત” શબ્દથી સૂક્ષ્મ તથા સ્થળ બંને પ્રકારનાં ભૂતોનું ગ્રહણ કરવામાં આવ્યું છે અને “ઇદ્રિય” શબ્દથી બાહ્ય-ઇદ્રિયો તથા અંતઃકરણ બંનેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. આ પ્રકારે પ્રકૃતિનો પહેલો વિકાર મહત્તત્ત્વથી લઈને અહંકાર, સૂક્ષ્મભૂત, અગિયાર ૧૬૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇદ્રિયો અને પૃથ્વી આદિ સ્થૂળભૂત સુધી બધી જ પ્રકૃતિ-વિકૃતિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિનું કાર્યભૂત સમસ્ત આ જગત દશ્ય કહેવાય છે.
આ દશ્યનું પ્રયોજન છે પુરુપને ભોગ તથા અપવર્ગ પ્રાપ્ત કરાવવો. જોકે ભોગ અને અપવર્ગને જીવાત્મા બુદ્ધિની સહાયથી જ પ્રાપ્ત કરે છે, માટે એ બુદ્ધિકૃત જ કહેવાય છે. પરંતુ બુદ્ધિ અચેતન હોવાથી સ્વયં પ્રવૃત્ત નથી થઈ શકતી. એટલે પુરુષની પ્રેરણાથી જ બુદ્ધિનો બધો જ વ્યાપાર હોવાથી બુદ્ધિકૃત ભોગ તથા અપવર્ગ પુરુપ જ ભોગવે છે. વ્યાસ-ભાયમાં આનું સ્પષ્ટીકરણ એક દષ્ટાંત આપીને કર્યું છે. જેમ કે – રાજાના આદેશથી યોદ્ધા લોકો શત્રુ સામે લડે છે. અને યુદ્ધનું પરિણામ હોય છે - વિજય અથવા પરાજય, તે યોદ્ધાઓનો થાય છે. પરંતુ આ હાર અથવા જીત તેમના સ્વામી રાજાની જ કહેવાય છે, કેમ કે તે જ સમસ્ત યુદ્ધનો સંચાલક અથવા પ્રેરણાસ્ત્રોત છે. એ જ પ્રકારે આ શરીરનાં જે કંઈ પણ બાહ્ય તથા આંતરિક સાધનો છે તેમનું સંચાલન પુરુષની પ્રેરણાથી થાય છે. માટે પુરુપ જ આ સાધનોથી થનારાં સુખ તથા દુઃખનો ભોક્તા છે. જયારે પુરુપ બાહ્ય વિષયોથી સંપર્ક કરવાની ઈચ્છા કરે છે, ત્યારે બુદ્ધિથી નિશ્ચય કરીને મનને પ્રેરિત કરે છે અને મન બાહ્ય-ઈદ્રિયોને પ્રેરિત કરે છે. આ જ પ્રકારે ઈદ્રિયોથી જે કંઈ પણ જ્ઞાન થાય છે, તે મન દ્વારા બુદ્ધિને અને બુદ્ધિ દ્વારા પુરુષને મળે છે. માટે આ પુરુષની અતિશય નજીક રહેનારી બુદ્ધિ પ્રધાનમંત્રીની માફક હોય છે. આ જ કારણે કેટલાક લોકો બુદ્ધિને જ ભોક્તા માનવા લાગે છે. પરંતુ એ તેમની મોટી ભ્રાન્તિ છે. વ્યાસ ભાગ્યમાં તેનું સ્પષ્ટરૂપે ખંડન કર્યું છે. સત્ત્વ આદિ ગુણોનું સ્વરૂપ - અહીં વ્યાસ-ભાયમાં સત્ત્વાદિ ગુણોના પ્રકાશ આદિ સ્વભાવ બતાવવાની સાથે સાથે આ ગુણોના સ્વરૂપ પર પણ પ્રકાશ પાડયો છે. જોકે આ ત્રણેય ગુણો સંયોગ-વિયોગ કરવાથી પરસ્પર વિરોધી સ્વભાવના છે, તેમ છતાંય પરસ્પર મળીને તથા ગૌણ-મુખ્ય ભાવથી રહીને, પ્રકૃતિજન્ય કાર્યોનું સંપાદન કરે છે. એક સમયમાં એક જ ગુણ પ્રધાનભાવથી રહે છે. અને બીજા ગુણ ગૌણભાવથી રહે છે. આનો અભિપ્રાય એ નથી કે કોઈ એક ગુણ પ્રધાન હોવાથી બીજા ગુણોનો અભાવ જ થઈ જાય છે. આ બધો જ ગુણો પૃથક પૃથક અંશોવાળાં, પોત-પોતાની શક્તિ પૃથ-પૃથફ બનાવી રાખીને તથા પ્રધાનગુણની સાથે સહકારીભાવથી કાર્ય કરે છે. જે ગુણની પ્રધાનતા હોય છે, તેનું જ કાર્ય પ્રકટરૂપમાં જોવામાં આવે છે. અને ગૌણરૂપે રહેનારાં ગુણો પણ યોગ્ય અવસર તથા ઉપયુક્ત નિમિત્ત મળતાં પોત-પોતાનાં કાર્યોને પ્રકટ કરવામાં સમર્થ થઈ જાય છે. માટે શાન્ત, ઘોર અને મૂઢ પરિણામોનો ક્રમ ઓછાવત્તા રૂપમાં ચાલતો જ રહે છે. પુરુષનાં બંધન તથા મોક્ષનું સ્વરૂપ - પ્રસંગ અનુસાર વ્યાસ ભાષ્યમાં પુરુષનાં બંધન અને મોક્ષના સ્વરૂપ પર પણ વિચાર કરવામાં આવ્યો છે. વૃદ્ધવ પુરુષાર્થડપસિમાપ્તિર્વધ અર્થાત્ બુદ્ધિ આદિ સૂક્ષ્મ શરીરના ઘટક છે અને એ
સાધન પાદ
૧૬૧
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ-જન્માંતરોમાં પણ પુરુષની સાથે રહે છે. પુરુષ તેમની સહાયથી જ સુખ-દુઃખનો ભોગ કરે છે. માટે મોક્ષ થતાં સુધી બુદ્ધિ આદિ પુરુષને માટે કાર્ય કરતાં રહે છે. તેમના કાર્યની સમાપ્તિ ન થવી જ પુરુષનું બંધન છે. તથા તવસાયો મોક્ષ ?' અર્થાત એ બુદ્ધિનું કાર્ય જયારે વિવેકખ્યાતિ થતાં સમાપ્ત થઈ જાય છે. અને પુરુપ પોતાના સ્વરૂપને સમજી લે છે. આ પ્રકૃતિના સંપર્કથી પૃથફ થવું જ પુરુષનો (જીવાત્માનો) મોક્ષ કહેવાય છે. મે ૧૮ હવે-દશ્ય પ્રકૃતિના સત્ત્વ આદિ ગુણોના સ્વરૂપભેદનો નિશ્ચય કરવાને માટે આ સૂત્રનો આરંભ કરવામાં આવે છે. विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥१९॥ સૂત્રાર્થ - (ગુ-પdffr)- સત્ત્વ આદિ ગુણોના વિભાગ અથવા અવસ્થા વિશેષા. વિશેષત:ત્રાતિનિ) ચાર છે – (૧) વિશેપ (૨) અવિશેપ (૩) લિંગમાત્ર (૪) અલિંગ. વિશેપ, અવિશેપ, લિંગમાત્ર અને અલિંગની સમજ નીચે મુજબ છે – વિશેષ - આ ગુણોની અંતિમ દશા છે. આમાં ગુણો પરિવર્તિત થતાં થતાં એવી દશાને પ્રાપ્ત કરી લે છે, કે જેમાં ગુણોના વિશેષ ધર્મો (શાન્ત, ઘોર, મૂઢ)ની વિશેષરૂપે અભિવ્યક્તિ થવા લાગે છે. આ વિશેપોમાં ભૂત = ચૂળભૂત તથા અગિયાર (૧૧) ઈદ્રિયોનું ગ્રહણ થાય છે. અવિશેષ =પૂર્વોક્ત વિશેપોનું ઉપાદાન કારણ અવિશેષ છે. એ જ છે – શબ્દતમ્માત્ર સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર, અને ગંધતન્માત્ર તેમ જ અસ્મિતામાત્ર= અહંકાર. તેમનામાં ગુણોના વિશેષ ધર્મો ગંધ આદિની અભિવ્યક્તિ ન હોવાથી એ અવિશેષ છે. લિંગમાત્ર-આ અવિશેપોનું ઉપાદાન કારણ મહત્તત્ત્વ છે અને એ પ્રકૃતિનો આદ્ય પ્રથમ વિકાર પણ છે. અલિંગ-આ લિંગ = મહત્તત્ત્વનું ઉપાદાન કારણ અને પ્રકૃતિની મૂળ અવસ્થા છે. એમાં સત્ત્વ આદિ ગુણ સામ્ય અવસ્થામાં રહે છે. માટે ગુણોનું કોઈ લિંગ=ચિલ્ડ્રન અભિવ્યક્ત ન થવાથી તેને અલિંગ કહે છે. તેનાં પ્રધાન અવ્યક્ત, પ્રકૃતિ આદિ નામો પણ છે. તેનું ઉપાદાનકારણ કોઈ નથી. માટે કાર્યરૂપ ન હોવાથી એ નિત્ય છે. ભાષ્ય – અનુવાદ - સત્ત્વ આદિ ગુણોના ભાગોમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ, અને ભૂમિ આ પાંચ મહાભૂત ક્રમવાર શબ્દતન્માત્ર, સ્પર્શતન્માત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગંધતન્માત્ર આ પાંચ અવિશેપોનાં વિશેષ પરિણામ છે અને શ્રોત્ર (કાન), ત્વચા (ચામડી) નેત્ર (આંખ), જીભ, તથા નાક એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી, હાથ, પગ, ગુદા અને જનનેન્દ્રિય આ પાંચ કર્મેન્દ્રિયો તથા અગિયારમું મન (અંતઃકરણ) જે સર્વાર્થ = જે જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો બધાની સાથે સંપર્ક રાખે છે, એ અગિયાર
૧૬૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્મિતા લક્ષણવાળાં અહંકાર અવિશેપનાં વિશેષ પરિણામો છે. સત્ત્વ આદિ ગુણોનું આ ષોડશ = અગિયાર ઈદ્રિયો અને પાંચ મહાભૂત વિશેષ પરિણામ છે. અને આ છ અવિશેપ છે= શબ્દતન્માત્ર, સ્પર્શતાત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગંધતન્માત્ર એ ક્રમશઃ એક, બે, ત્રણ, ચાર અને પાંચ લક્ષણોવાળાં પાંચ અવિશેષ છે અને છઠું અવિશેષ અસ્મિાતામાત્ર (અભિમાનવૃત્તિવાળો અહંકાર) છે. આ છ માત્મનઃ = બધાં કાર્ય જગતમાં વ્યાપક સત્તાત્રી = પ્રકૃતિના પ્રથમ વિકારરૂપે અભિવ્યક્ત મહત્તત્ત્વનાં અવિશેષ પરિણામ છે. આ છ અવશેષોથી પરમ = સૂક્ષ્મ તત્ત્વ છે, તે વ્યાપક સત્તાવાળા મહત્તત્ત્વમાં એ છ અવિશેષ પરિણામ થઈને વિવૃદ્ધિ ઝિમ્ = વિશેષ પરિણામને પ્રાપ્ત થાય છે. અથવા પોતાના વિકાસની અંતિમ સીમાને પ્રાપ્ત કરે છે. પ્રતિસંચમીના: = પ્રલયકાળમાં પોતાના કારણમાં વિલીન થતાં આ છ અવિશેપ તે જ વ્યાપક સત્તાવાળા મહત્તત્ત્વમાં - સ્થિર થઈને પછી જે નિત્તા-સત્ત{ = સત્તા અને અસત્તા બંનેથી રહિત છે અર્થાત્ ઘટ આદિની જેમ અભિવ્યક્ત ન હોવાથી સત્તાવાળું નથી, પરંતુ સર્વથી સત્તાહીન પણ નથી, કેમ કે અનુમાનથી તેમની સિદ્ધિ થાય છે અને જે નિઃસસ અર્થાત્ કોઈનું કાર્યન હોવાથી નિદ્ છે. અને અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય છે, નિરસન્ = અભાવાત્મકતાથી રહિત ભાવાત્મક છે, અચૅ = જે વ્યક્ત નથી, ગતિમ = લિંગતા-લક્ષણવાળા મહત્તત્ત્વથી ભિન્ન છે. અર્થાત્ મહત્તત્ત્વથી પણ સૂક્ષ્મ કારણ છે, તે પ્રધાન=મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. આ મહત્તત્ત્વ એ ગુણોનું લિંગમાત્ર પરિણામ છે અને નિસત્તાક્ષત્તમ = અભિવ્યક્તિ અને અભાવથી રહિત પ્રકૃતિતત્ત્વ ગુણોનું અલિંગપરિણામ છે. એટલા માટે અલિંગ દશામાં ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થ કારણ નથી હોતું અર્થાત્ (ભાણકાર જ ફરીથી સ્પષ્ટ કરે છે) અલિંગ-અવસ્થાની શરૂઆતમાં પુરુષાર્થતા કારણ નથી હોતી, એટલા માટે પુરુષાર્થ આ અવ્યક્ત અવસ્થાનું કારણ નથી. કેમ કે એ અવ્યક્ત, પ્રકૃતિ, પુરુષાર્થ-સાધનને માટે નથી બની, માટે અત્રિH = કારણરહિત હોવાથી નિત્ય કહેવાય છે. બાકીની ત્રણેય વિશેષ અવસ્થાઓ (લિંગ, અવિશેપ અને વિશેષ)ની શરૂઆતમાં પુરુષાર્થતા = પુરુષના ભોગ-અપવર્ગ સિદ્ધ કરવું, કારણ છે. અર્થાત્ પુરુષાર્થતા ત્રણ દશાઓનું નિમિત્ત કારણ બને છે. માટે કારણજન્ય હોવાથી અનિત્ય કહેવાય છે. સત્ત્વ આદિ ત્રણેય ગુણો તો આ બધી જ પ્રકૃતિના કાર્યની દશાઓમાં અનુતિ = અનુભૂત = સંલગ્ન રહે છે, તે ન તો નાશ પામતાં કે ન તો ઉત્પન્ન થાય છે. પરંતુ ભૂત, ભવિષ્કતુ, અને વર્તમાનકાલિક, ગુણોથી
ન્વિત = યુક્ત તથા ચTHવતી મિ: દાસ અને વુદ્ધિવાળી વ્યક્તિઓ = વસ્તુ વિશેષોથી આ સત્ત્વ આદિ ગુણ ૩૫ઝન = ઉત્પત્તિ તથા અપાય = વિનાશ ધર્મવાળા જેવાં પ્રત્યવાસન્ત = જણાય છે. જેમ કે રેવત્તો રદ્રિતિ = દેવદત્ત દરિદ્ર બની રહ્યો છે. કેમ કે તેની ગાયો મરી રહી છે. અહીં ગાયોના મરવાથી જ એ દેવદત્તની દરિદ્રતા છે, નહીં કે દેવદત્તના કોઈ સ્વરૂપની હીનતાથી. અહીં સETધ = સમાધાન (ઉત્તર) સમાન છે.
સાધન પાદ
૧૬૩
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્ ગુણોની ઉત્પત્તિ અથવા વિનાશના પ્રસંગમાં પણ એવું જ સમજવું જોઈએ. ગુણોની સ્વરૂપથી ન તો ઉત્પત્તિ છે કે ન તો વિનાશ થાય છે.
- હવે અલિંગ-અવસ્થાવાળી પ્રકૃતિથી થનારી લિંગ આદિ અવસ્થાઓનો ક્રમ બતાવીએ છે (
ત્તિત્ર સ્થપ્રત્યાન્ન) લિંગમાત્ર=મહત્તત્ત્વ, અલિંગમાત્ર= પ્રકૃતિનું સૌથી નજીકનું કાર્ય છે. તત્ર = એ અલિંગમાં લિંગ = મહત્તત્ત્વ સંછ = મળેલું છે. તે અલિંગ લિંગરૂપથી જુદું છે. પ્રકૃતિના વિકાર ક્રમનું અતિક્રમણ ન કરવાથી. એ જ પ્રકારે છ વિશેષ = (શબ્દતન્માત્ર વગેરે) નિમત્ર = મહત્તત્ત્વથી સંસૃષ્ટ (મળેલું) = અવિભક્ત રહેતાં તેમનો જુદો વિભાગ પરિણામ પરંપરાના નિયમથી થાય છે. તે જ પ્રકારે તે છ અવિશેપોમાં (શબ્દતન્માત્ર આદિમાં) વિશેપ પાંચ પૃથ્વી આદિ ભૂત અને અગિયાર ઈદ્રિયો સંપુર્ણ = અવિભક્ત છે. તેમનો વિભાગ પૂર્વોક્ત પરિણામ પરંપરાના નિયમથી થાય છે. આ ભૂત-ઈદ્રિયો (વિશેપો)થી પરમ = પછીનું કોઈ બીજુ તત્ત્વ નથી. માટે વિશેપોનું કોઈ તત્ત્વ, પરિણામ નથી. તે વિશેપો (ભૂત તથા ઈદ્રિયો)નાં તો ધર્મપરિણામ, લક્ષણ પરિણામ, અને અવસ્થા પરિણામ જ હોય છે. તેમની વ્યાખ્યા (યો. ૩/૧૩)માં કરવામાં આવશે. ભાવાર્થ – આ સૂત્રમાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં વિભિન્ન કાર્યો બતાવવામાં આવ્યાં છે. આ સમસ્ત જગતનું મૂળ ઉપાદાન કારણ (Material cause) પ્રકૃતિ છે. પ્રકૃતિ કોઈનું પણ કાર્ય નથી. માટે એ નિત્ય છે. પ્રલય પછી સૃષ્ટિ – સમય પ્રારંભ થતાં જયારે મૂળ પ્રકૃતિમાં વિપમતા થઈને પ્રથમ કાર્ય ઉત્પન્ન થાય છે, તેને “મહત્તત્ત્વ' કહે છે, આ અલિંગ પ્રકૃતિની લિંગ = પ્રથમ વ્યકતાવસ્થા છે. (તેને બુદ્ધિ તત્ત્વ પણ કહે છે.) તેની પછી મહત્તત્ત્વથી જે અહંકાર, પાંચ તન્માત્રાઓ આદિ કાર્ય ઉત્પન્ન થાય છે, તેમને અહીં
અવિશેષ' કહ્યાં છે. કેમ કે એમનામાં ગુણોનું શાન્ત, ઘોર તેમ જ મૂઢ રૂપ પ્રકટ નથી થતું. ત્યાર પછી વિશેપ-સ્તરનાં તત્ત્વ આકાશ આદિ ધૂળભૂત ઉત્પન્ન થાય છે. અહીં વ્યાસ-ભાગ્યમાં સૂત્રકારની શૈલીથી જ વ્યાખ્યા કરી છે. અર્થાત વિશેષની પ્રથમ વ્યાખ્યા કરીને ક્રમશઃ અલિંગ સુધી વ્યાખ્યા કરી છે. જોકે રચનાની દષ્ટિથી સૂક્ષ્મથી સ્થૂળ બનવાનો ક્રમ જ બતાવવો સંગત હોવો જોઈએ, તેમ છતાંય ક્રમ-વિપર્યય (ઊલટાવીને) કરીને સૂત્રમાં પ્રથમ સ્થૂળ તત્ત્વને રાખવાનું વિશેષ પ્રયોજન છે. સામાન્ય મનુષ્ય પહેલાં ધૂળને જ સમજી શકે છે. તેના પછી ક્રમથી સૂક્ષ્મ, વધારે સૂક્ષ્મ, સૌથી વધુ સૂક્ષ્મ તત્ત્વોને સમજી શકાય છે.
વ્યાસ-ભાષ્યમાં આ ગુણોના પર્વ=વિભાગોનું સ્પષ્ટરૂપે વર્ણન કરવામાં આવ્યું છે અર્થાત અલિંગ પ્રકૃતિ એક અને નિત્ય છે. લિંગ = મહત્તત્ત્વ પ્રકૃતિનો પ્રથમ વ્યાપક વિકાર અને પોતાનાંમાંથી ઉત્પન્ન થનારાં કાર્યોનું કારણ પણ છે. આ મહત્તત્ત્વના શબ્દતન્માત્ર આદિ પાંચ અને અહંકાર છો, આ વિકાર છે અને એ પણ ઉત્પન્ન થવાથી કાર્ય છે તથા એ આગળનાં સ્થૂળ તત્ત્વોનું કારણ પણ છે. આ અવિશેષોનાં સોળ કાર્ય છે, ૧૬૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને વિશેષ કહે છે. અર્થાત્ પ આકાશ આદિ મહાભૂત, ૫ જ્ઞાનેન્દ્રિયો, પકર્મેન્દ્રિયો તથા ૧ મન. સર્ગકાળમાં જે પ્રકારથી રચનાનો ક્રમ સૂક્ષ્મથી ધૂળ થવાનો હોય છે, પ્રલયમાં તેનાથી વિપરીત ક્રમ, સ્થૂળથી સૂક્ષ્મ થવાનો રહે છે. પોત-પોતાના કારણમાં લય થતાં, છેવટે મૂળ પ્રકૃતિમાં બધાંનો લય થઈ જાય છે. આ મૂળ પ્રકૃતિને અવ્યક્ત, અલિંગ તથા પ્રધાન શબ્દોથી પણ કહેવામાં આવી છે. વ્યાસ ભાયમાં આ પ્રકૃતિને માટે એક બીજા શબ્દ “નિ:સત્તાક્ષત્ત ની પણ વ્યવહાર કરવામાં આવ્યો છે. જેનો આશય એ જ છે કે આ પ્રકૃતિ વ્યક્ત ન હોવાથી “નિ: સત્તા છે અને સત્તાહીન પણ નથી કેમ કે આ અત્યંત સૂક્ષ્મ, અતીન્દ્રિય તત્ત્વને તેનાં કાર્યતત્ત્વોથી જાણી શકાય છે. એટલા માટે તે અસ–સત્તા વગરની નથી. અથવા આ શબ્દને આ પ્રકારે પણ સમજી શકાય છે- “નિ =
નિન સ=કાર નાત જે જગતનું નિશ્ચિતરૂપથી કારણ છે. અને = ન વિદ્યતે સ=ાર યW અર્થાત્ જેનું કોઈ કારણ નથી, તે પોતે જ જગતનું કારણ છે. આનાથી પ્રકૃતિનું સ્વરૂપ તથા મૂળ કારણતત્ત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે આ પ્રકૃતિ કૃત્રિમ ન હોવાથી તથા ગુણોની સામ્ય દશા હોવાથી પુરુષના ભોગ-અપવર્ગનું કારણ નથી બનતી. પરંતુ તેનાં સ્થૂળ કાર્યો જ પુરુષના અર્થને સિદ્ધ કરે છે.
વ્યાસ ભાષ્યમાં ગુણોના પર્વના વિભાગોનું પણ પ્રસંગ અનુસાર વર્ણન કર્યું છે. એ સત્ત્વ આદિ ગુણ મૂળ પ્રકૃતિમાં સામ્ય અવસ્થામાં રહે છે. અને સર્ગકાળ (સૃષ્ટિ રચનાનો કળ)માં આ ગુણોની વિષમતા થવાથી ગૌણ-મુખ્યભાવથી રહીને બધાં જ પ્રકૃતિનાં કાર્યોમાં સહાયક રહે છે. ઉત્પન્ન, વિનાશ તથા વિકસિત થનારા પદાર્થોથી સત્ત્વ આદિ ગુણ ઉત્પત્તિ -વિનાશ તથા વિકસિત થવાથી અવશ્ય જણાય છે. પરંતુ તેઓ ઉત્પન્ન તેમ જ નાશ નથી પામતા. આ રહસ્યને વ્યાસ ભાષ્યમાં એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જેમ કે રેવદ્રત્તો રિદ્રાતિ- દેવદત્તને ગાય આદિનો નાશ થવાથી દરિદ્ર અથવા ગાય આદિની સમૃદ્ધિ થવાથી સંપન્ન કહેવામાં આવે છે. યથાર્થમાં દેવદત્તના પોતાના સ્વરૂપનો હ્રાસ અથવા વિકાસ, દરિદ્ર આદિ કહેવામાં કારણ નથી હોતો. એ જ પ્રકારે ગુણોનો વિકાસ આદિ પણ પદાર્થોના વિકાસ વગેરેના કારણે કહેવામાં આવે છે. વાસ્તવિક નહીં.
વિશેષ-કાર્યોને ૧૬ વિભાગોમાં વહેચ્યાં છે. અને એ નિર્ણય પણ આપ્યો છે કે એ વિશેષ કાર્યોનું બીજું કોઈ કાર્યાન્તર તત્ત્વ નથી હોતું, આ પ્રકૃતિનું છેલ્લું કાર્ય હોય છે. જે સંસારમાં સ્થૂળ ભૂતોનાં કાર્ય ઉપલબ્ધ થાય છે, તે તત્ત્વાન્તર ન હોતાં ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ તથા અવસ્થા પરિણામ જ હોય છે જેમનું સ્પષ્ટીકરણ (યો. ૩/૧૩)માં કરવામાં આવશે. આ ૧૬ વિશેષ કાર્યોનાં છ અવિશેષ કારણ છે. અર્થાત તન્માત્રાઓથી સ્થૂળભૂતોની ઉત્પત્તિ અને અસ્મિતા = અહંકારથી ૧૧ ઈદ્રિયોની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે (૨/૧૮-૧૯) બંને સૂત્રોમાં દશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ૧૯
સાધન પાદ
૧૬૫
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ - (૧) સત્ત્વ આદિ ગુણો સૂક્ષ્મથી લઈને સ્થળ પર્યત ચાર ભાગોમાં વહેચ્યાં છે. - વિશેપ, અવિશેષ, લિંગમાત્ર અને અલિંગ. અહીં સૂત્રકારે સમજાવવા માટે સ્થૂળ વિકારોથી શરૂ કરીને સૂક્ષ્મ વિકારો તથા મૂળ પ્રકૃતિની સૂક્ષ્મતાને બતાવી છે. (૨) “અવિશેષ”નો અભિપ્રાય એ છે કે જેમાં સત્ત્વ આદિ ગુણોના શાન્ત, ઘોર, મૂઢ રૂપ પ્રકાશિત નથી થતાં અને વિશેષ'નો અભિપ્રાય એ છે કે જેમાં શબ્દ આદિ રૂપ તથા સત્ત્વ આદિ ગુણ અભિવ્યક્ત રહે છે. (૩) શબ્દતન્માત્ર ફક્ત લક્ષણવાળી હોવાથી એક લક્ષણવાળી છે. સ્પર્શતક્નાત્ર શબ્દ અને સ્પર્શ એ બે લક્ષણોવાળી હોવાથી દ્વિલક્ષણવાળી છે. રૂપતન્માત્ર શબ્દ, સ્પર્શ અને રૂપ એ ત્રણ લક્ષણોવાળી હોવાથી ત્રિલક્ષણવાળી છે. રસતન્માત્ર-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એ ચાર લક્ષણોવાળી હોવાથી ચતુર્લક્ષણવાળી છે ગંધતન્માત્ર-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ પાંચ લક્ષણોવાળી હોવાથી પંચલક્ષણવાળી છે. (૪) જે જેનાથી સૂક્ષ્મ છે, તે જ એનો “આત્મા' હોય છે. (ઋ.ભૂ.વેદનિત્યત્વવિચાર) (૫) યથાર્થમાં નિ: સત્સત્ શબ્દથી ભાખ્રકારે નિસત્તાસત્તમ્ પદની વ્યાખ્યા કરી છે. માટે ‘આત્મન શબ્દથી અહીં કારણરૂપથી વિદ્યમાન મહત્તત્ત્વનું ગ્રહણ છે. (૬) લિંગ તથા અલિંગ શબ્દોનો અભિપ્રાય એ છે કે લિંગ = કોઈક પ્રકારના ચિન સત્ત્વ આદિ ગુણોની વિષમતાથી થાય છે. અને મૂળકારણ પ્રકૃતિ ગુણોની સામ્યઅવસ્થાનું નામ છે, માટે તે દશામાં કોઈ પણ પ્રકારનું લિંગ = ચિહ્ન પ્રકટ ન હોવાથી તેને અલિંગ કહી છે. (૭) પ્રકૃતિની આ સામ્ય અવસ્થા પુરુપના ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થનું પ્રયોજક નથી હોતી. પુરુષ - પ્રયોજનની સંપન્નતા પ્રકૃતિની વિષમ અને વિશેષ દશામાં થાય છે. હવે – “દશ્ય'ની વ્યાખ્યા ગયા બે સૂત્રોમાં કરવામાં આવી, હવે દ્રષ્ટા(જીવાત્મા)ના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ સૂત્રનો પ્રારંભ કરવામાં આવે છે.
द्रष्टा दृशिमात्र : शुद्धोऽपि प्रत्ययानुपश्य: ॥२०॥ સૂત્રાર્થ - (ત્રણ) જોનારો=જાણનારો ચેતન પુરુષ (શિમાત્ર ) ફક્ત જોવાની (અનુભવાત્માક પ્રતીતિમાં) શક્તિરૂપ છે. તે શુરોપિ) નિર્વિકાર તથા સત્ત્વ આદિ પ્રકૃતિના ગુણોથી રહિત હોવા છતાં પણ પ્રિયીનુપ :) ત્રિગુણા બુદ્ધિવૃત્તિ દ્વારા જાણેલાં ઘટ આદિ વિષયોને અથવા પ્રસ્તુત વિષયોને બુદ્ધિના સાંનિધ્યથી જાણે છે. ભાષ્ય અનુવાદ -(શિમાત્ર) = દકશક્તિ (પતતિ ) જ વિશેષણોથી પરીકૃષ્ટ = અસંબદ્ધ છે. અર્થાત જોનારી જ્ઞાનશક્તિથી સંપન્ન ચેતન આત્માને ચેતન બતાવવા માટે બીજા કોઈ પણ વિશેષણની જરૂર નથી. ( પુરૂષ ) તે ચેતન આત્મા યુદ્ધ = ચિત્તવૃત્તિનો પ્રતિસંવેરી = અનુભવ કરનારો છે.
(બુદ્ધિ = ચિત્તવૃત્તિ અને પુરુષ = ચેતન આત્મામાં તફાવત)
૧૬૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) તે ચેતન પુરુષ ન તો બુદ્ધિ (ચિત્તવૃત્તિ)ના સંપ: = સમાનરૂપવાળો છે કે ન તો અત્યંત જુદા રૂપવાળો છે. પુરુષ, બુદ્ધિના સમાનરૂપ તો એટલા માટે નથી કે બુદ્ધિ જ્ઞાત-અજ્ઞાત વિષયવાળી હોવાથી પરિણામવાળી છે. તે બુદ્ધિના વિષય ગાય આદિ અથવા ઘટ આદિ કયારેક જ્ઞાત હોય છે, તો ક્યારેક અજ્ઞાત અર્થાતુ, જયારે તે ઘટને જાણે છે, ત્યારે ગાયને નથી જાણતી, જયારે ગાયને જાણે છે ત્યારે ઘટને નથી જાણતી. આ પ્રકારે બુદ્ધિની પરિણામ-શીલતાનો બોધ થાય છે. પરંતુ પુરુષને તો વિપયનું સદા જ્ઞાત રહેવું પુરુષની અપરિણામિતાને સિદ્ધ કરે છે. આનું કારણ એ છે કે પુરુષની જ્ઞાન વિષયભૂતાબુદ્ધિ, પુરુષને કયારેક જ્ઞાત હોય કયારેક જ્ઞાત ન હોય એવી વાત સંભવ નથી. એનાથી સિદ્ધ છે કે પુરુષની વિષયભૂતા બુદ્ધિ પુરુષને સદા જ્ઞાત રહે છે. માટે આ વાતથી પુરુપની અપરિણામિતા સિદ્ધ થાય છે. (૨) વિખ્ય પાથ યુદ્ધિ) પુરુષ અને બુદ્ધિમાં બીજો ભેદ એ છે કે બુદ્ધિ નામનું તત્ત્વ પર = પોતાનાથી જુદા પુરુપનું પ્રયોજન=ભોગ, અપવર્ગ સિદ્ધ કરે છે. કેમ કે વૃદ્ધિ પદત્યાત્વિત = ત્રિગુણાત્મક હોવાથી સાથે મળીને પુરુષાર્થ સિદ્ધ કરે છે, જયારે પુરુષ (સ્વાર્થ : પુરુષ :) પોતાના પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. પોતાનાથી જુદા જડ પદાર્થ માટે નહીં. (૩) તથા સર્વાધ્યવસાયવેત્વી ત્રિશુદ્ધિ .) બુદ્ધિ અને પુરુષમાં ત્રીજો તફાવત એ છે કે બુદ્ધિ બધા જ સર્વ આદિ ગુણોના શાન્ત, ઘોર તથા મૂઢરૂપ અર્થોનો અધ્યવસાય = નિશ્ચય કરાવનારી છે અને ત્રિગુણાત્મિકા હોવાથી બુદ્ધિ મતના = જડ છે. પરંતુ ગુનાત્પષ્ટ પુરુષ :) પુરુષ સત્ત્વ આદિ ગુણોનો ફક્ત ૩૫ 9 = સાક્ષાત્કાર કરનારો છે. માટે પુરુષ બુદ્ધિને સરૂપ નથી, કેમ કે પુરુષ ન તો ત્રિગુણાત્મક છે કે ન તો જડ છે.)
. (કસ્તુ તf વિપ:) સારું તો જયારે પુરુષ બુદ્ધિને સરૂપ નથી તો વિફા = વિપરીત અથવા જુદા રૂપવાળો હશે? ના, પુરુષ સર્વથા બુદ્ધિથી જુદા રૂપવાળો પણ નથી. કારણ એ છે કે જેનાથી આ પુરુષ શુદ્ધ = નિર્વિકાર, નિર્લેપ હોવા છતાં પણ પ્રત્યયાનુપર: = બુદ્ધિકૃત જ્ઞાનોનો મનુષ્ટ = સાક્ષાત્કાર કરનારો ઉપદ્રષ્ટા છે. કેમ કે પુરુષ વી =બુદ્ધિ દ્વારા ગૃહીત જ્ઞાનને ગ્રહણ કરે છે, અથવા અનુભવ કરે છે. બુદ્ધિગત જ્ઞાનનો અનુભવ કરતો પુરુષ મતાત્મા = બુદ્ધિ જેવો ન હોવા છતાં પણ તાત્મા ફુવ = બુદ્ધિ જેવો જણાય છે. જેમ કે કહ્યું પણ છે – (મપરિનિ મોવøવિત્ત :) ભોકતૃશક્તિ = ચેતન (પુરુષ) શક્તિ પરિણામ રહિત તથા પ્રતિસંક્રમ = નિર્લેપ છે પરંતુ પરિણામશીલ બુદ્ધિમાં પરિણામવાળીની માફક ચલાયમાન જેવી પ્રતિબિંબિત થઈને, તે બુદ્ધિની વૃત્તિનું અનુપતન = અનુગમન કરતી બુદ્ધિગત જ્ઞાનને ગ્રહણ કરે છે. અને પ્રાપ્ત થૈતોષપ્રદરૂપીવા: = ચેતનપુરુષના પ્રતિબિંબથી, જેણે ચેતનવત રૂપ પ્રાપ્ત કરી લીધું છે, તે બુદ્ધિવૃત્તિના અનુમત્રતયા = અનુકરણમાત્રથી બુદ્ધિની વૃત્તિથી
સાધન પાદ
૧૬૭
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશિષ્ટ = તેના જેવી જ પુરુષની જ્ઞાનવૃત્તિ થઈ જાય છે એમ કહેવાય છે. ભાવાર્થ - ચિકિત્સાશાસ્ત્રના રોગ આદિ ચાર વિભાગોની જેમ યોગના હેય દુઃખ આદિ ચાર વિભાગોમાં (૨/૧૭)માં હેયહેતુના વર્ણનમાં દ્રષ્ટા અને દશ્યનું કથન કરવામાં આવ્યું છે. દશ્યનું વર્ણન કરીને ત્યાર પછી આ સૂત્રમાં દ્રષ્ટાના સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે. દ્રષ્ટા પુરુષ શુદ્ધચેતનતત્ત્વ છે. કેમ કે ચેતનતત્ત્વ જ દ્રષ્ટા = જોવા = જાણવાવાળો હોઈ શકે છે. ચેતન તત્ત્વને સિદ્ધ કરવા માટે, બીજા કોઈ પણ વિશેષણની જરૂર નથી. તેને બાહ્ય વસ્તુઓનું જ્ઞાન, તેની અતિશય નજીક રહેનારી બુદ્ધિ દ્વારા થાય છે અને બુદ્ધિ ઈદ્રિયો દ્વારા જ્ઞાન કરે છે. ઈદ્રિયો બાહ્ય વિષયથી સંબદ્ધ જ્ઞાન મનને, મન બુદ્ધિને અને બુદ્ધિ પુરુપને પહોંચાડે છે. ઈદ્રિય, મન, તથા બુદ્ધિ આ બધાં જ અચેતન હોવાથી દ્રષ્ટા = જ્ઞાતા નથી.
પુરુષમાં વિકારની સંભાવના કરીને કેટલાક વ્યાખ્યાકાર સુખ-દુઃખની અનુભૂતિ બુદ્ધિમાં માને છે. પરંતુ આ માન્યતા શાસ્ત્રીય-વિરોધના કારણે મિથ્યા છે. આ શાસ્ત્રમાં પ્રકૃતિને પરાર્થ=પુરુષના પ્રયોજનને માટે માની છે. જો ચેતનના સાંનિધ્યથી બુદ્ધિમાં અનુભૂતિ માનવામાં આવે, તો એમ અવશ્ય માનવું પડશે કે પ્રકૃતિ પરાર્થ નથી પરંતુ પુરુષ પરાર્થ હશે. કેમ કે પુરપ બુદ્ધિનું પ્રયોજન સિદ્ધ કરી રહ્યો છે. બુદ્ધિને આ શાસ્ત્રમાં પ્રકૃતિનો વિકાર માન્યો છે. તે અચેતન હોવાથી જ્ઞાનની અનુભૂતિ નથી કરી શકતી. આ સૂત્રમાં પણ દ્રષ્ટા=પુરુપને પ્રત્યયાનુપશ્ય=બુદ્ધિવૃત્તિ દ્વારા જ્ઞાનની અનુભૂતિ કરનારો માન્યો છે. માટે બુદ્ધિમાં જ્ઞાનની અનુભૂતિ માનવી શાસ્ત્રવિરુદ્ધ હોવાથી મિથ્યા છે.
ચેતન પુરુષ તથા બુદ્ધિમાં સ્પષ્ટ ભેદ પ્રકટ કરતાં વ્યાસ-ભાગ્યમાં નીચેની વાતો પર પ્રકાશ પાડયો છે. - (૧) પુરુપ બુદ્ધિવૃત્તિથી થનારા જ્ઞાનની અનુભૂતિ કરે છે, બુદ્ધિ નહીં (૨) પુરુષ બુદ્ધિના સમાનરૂપવાળો નથી. કેમ કે બુદ્ધિ પરિણામવાળી=વિકાર ધર્મવાળી છે, તો પુરુષ અપરિણામી છે. બુદ્ધિ અચેતન છે તો પુરુપ ચેતન છે. બુદ્ધિ પ્રકૃતિનો વિકાર હોવાથી કારણવાળી છે. માટે અનિત્ય છે. પરંતુ પુરુપ નિત્ય સત્તા છે. બુદ્ધિ આદિ પુરુપનાં ભોગનાં સાધનો છે, તો પુરુષ ભોક્તા છે. (૩) જોકે આ બંનેમાં ઉપર જણાવેલ તફાવત હોવા છતાં પણ સ્પષ્ટરૂપે વિરૂપતા છે. પરંતુ વ્યાસ-ભાષ્યમાં વિરૂપતા એટલા માટે નથી માની કે તેમનું અતિશય નિકટપણું છે. બુદ્ધિવૃત્તિથી થનારા જ્ઞાનોનો દ્રષ્ટા પુરુષો માટેતે બુદ્ધિના આકારવાળો જણાય છે. (૪) બુદ્ધિ પરાર્થ–પુરુષને માટે છે, પુરુપ બુદ્ધિને માટે નથી (પ) બુદ્ધિ ત્રિગુણા છે અને નિશ્ચયાત્મક વૃત્તિ છે. પરંતુ પુરુ૫ ગુણોનો સાક્ષાત્કાર કરનારો અને ત્રિગુણાત્મક ન હોવાથી ચેતનધર્મ છે. તે ૨૦ છે નોંધ (૧) શુદ્ધસ્ફટિકમાં જપાકુસુમના પ્રતિબિંબની જેમ ચિત્તવૃત્તિના જ્ઞાનના પ્રતિબિંબને પુરુષ પોતાનું છે, એમ સમજીને અનુભવ કરે છે. (૨) પ્રાયઃ ટીકાકાર “અપ્રતિસંક્રમા' નો અર્થ નિષ્ક્રિય કરે છે. એ શાસ્ત્રોની વિરુદ્ધ છે. ૧૬૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા દ્રવ્ય છે અને તેને શાસ્ત્રોમાં ક્રિયાગુણવાળો માન્યો છે. માટે અહીં “નતિ પ્રતિસં=સંગો વિષષ થી તે અનુસાર “નિર્લેપ” અર્થની જ સંગતિ યોગ્ય છે.
तदर्थ एव दृश्यस्याऽऽत्मा ॥२१॥ સૂત્રાર્થ - (દૃશ્યાત્મ (યો. ૨/૧૮ તથા ૨/૧૯) સૂત્રોમાં વ્યાખ્યાત દૃશ્ય પ્રધાન શબ્દવાચ્ય ત્રિગુણાત્મક પ્રકૃતિનું માત્મા = સ્વરૂપ તિર્થ વ) દ્રષ્ટા પુરુપનું પ્રયોજન=ભોગ-અપવર્ગ સાધવા માટે જ છે. ભાખ-અનુવાદ - આ દ્રશ્ય = ત્રિગુણાત્મક પ્રકૃતિનું કાર્યરૂપ જગત પ્રશિપ = દ્રષ્ટા ચેતન આત્માની કર્મરૂપતાને પ્રાપ્ત છે અર્થાત ચેતન આત્મા ભોક્તા છે અને દશ્ય એના ભોગનો આધાર છે. અને તર્થ દ્રષ્ટા પુરુપને માટે જ =ત્રિગુણા પ્રકૃતિનું સ્વરૂપ કાર્યરૂપમાં પ્રકટ થાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં વ શબ્દ અવધારણ અર્થનો બોધ કરાવી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે દૃશ્ય=પ્રકૃતિ, દ્રષ્ટા પુરુપના પ્રયોજન (ભોગ-અપવર્ગરૂપ)ને માટે છે. તેનું બીજું કોઈ જ પ્રયોજન નથી. તેનાથી એ લોકોની મિથ્યા-માન્યતાનું ખંડન થઈ જાય છે કે જે બુદ્ધિને જ સુખ અને દુ:ખની ભોક્તા માને છે. જો ભોગ કરનારી બુદ્ધિ છે, તો આ સૂત્રનું પ્રયોજન નિરર્થક થઈ જાય છે. કેમ કે બુદ્ધિ પણ પ્રકૃતિ-જન્ય હોવાથી દશ્યનું પ્રયોજન દશ્યને માટે થવું નિરર્થક જ થઈ જશે.
આ સૂત્રમાં ‘તત્ સર્વનામ પૂર્વસૂત્રમાં કહેલા દ્રષ્ટા-પુરુષનો જ પરામર્શક છે દશ્યનો નહીં અને (૨/૧૮)માં “મો પવચંદ્રન કહીને પુરુષના ભોગ-અપવર્ગને માટે જ દેશ્યનું પ્રયોજન બતાવ્યું છે. બુદ્ધિને પૂર્વ સૂત્રના ભાષ્યમાં પર થઈ કહેવાનો ભાવ પણ એ જ છે કે બુદ્ધિ પુરુષનું પ્રયોજન સિદ્ધ કરે છે, પુરુપ બુદ્ધિનું નહીં. માટે સુખ-દુઃખરૂપ બધા જ ભોગોનો ભોક્તા ચેતન ધર્મા પુરુષ છે, બુદ્ધિ નથી. ૨૧ હવે – એ દશ્ય પ્રકૃતિનું સ્વરૂપ દ્રષ્ટા પુરુપ દ્વારા પરિજ્ઞાત થતાં અને ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થના પૂરા થતાં તે દશ્ય પુરુપ દ્વારા જોવાતું નથી. એટલા માટે આ દશ્યના સ્વરૂપના નાશનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પરંતુ દશ્ય નાશ નથી પામતું, કારણ કે - कृतार्थ प्रति नष्टमप्यमनष्टं तदन्यसाधारणत्वात् ॥२२॥ સૂત્રાર્થ- દૃશ્ય)= પ્રકૃતિની કાર્યભૂત બુદ્ધિ આદિનું વૃતાર્થ) મુક્ત પુરુષને માટે પ્રયોજન સમાપ્ત થયું હોવા છતાં પણ તે પુરુષના પ્રત્યે નષ્ટfપ) નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ તેમનઈમ) દશ્ય નાશ નથી પામતું, (
તHTધારણ7ીત) કેમ કે તેનું પ્રયોજન મુક્ત પુરુષથી ભિન્ન=અમુક્ત (બદ્ધ) પુરુષો પ્રત્યે સાધારણ સ્થિતિ બની રહેવાના કારણે સાર્થક રહે છે. ભાપ્ય અનુવાદ – એક મુક્ત પુરુપના પ્રત્યે કૃતાર્થ સમાપ્ત પ્રયોજનવાળા દશ્યના નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ નાશ નથી થતું. કેમ કે પુરુષ પથારપાત્વીક સાધન પાદ
૧૬૯
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે દશ્ય મુક્ત પુરુપથી જુદા અમુક્ત પુરુપો પ્રત્યે સાધારણ= સમાન રૂપે બની રહેવાના કારણે નાશ નથી થતું. (આ જ વાતને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે) સુરત - વિવેકગ્રાતિને પ્રાપ્ત પુરુષ પ્રત્યે દશ્યનો નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ મજુત્તિઅવિવેકી= બદ્ધ પુરુષો પ્રત્યે કૃતાર્થ પ્રયોજન સમાપ્ત નથી થયું. એટલા માટે એ બદ્ધ પુરુપોની ટ્રશેઃ = દર્શનક્રિયાના દશ્ય-કર્મ-વિષયતાને પ્રાપ્ત થાય છે. બીજા બદ્ધપુરુપોથી (અવશિષ્ટ કાર્ય રહેવાથી) દશ્ય માત્મપત્ર પોતાના સ્વરૂપને બનાવેલું જ રાખે છે. અને એટલા માટે વૃર્શનશાસ્ત્રો પુરુષ અને બુદ્ધિશક્તિઓના નિત્ય હોવાથી બંનેનો સંયોગ પ્રવાહથી અનાદિ કહેવામાં આવ્યો છે. અને એવું કહ્યું પણ છે – (ામનાદ્રિ) ધર્મીઓ પ્રકૃતિ તથા પુરુપનો અનાદિ 'સંયોગ હોવાના કારણે ધર્મો = પ્રકૃતિનાં કાર્ય બુદ્ધિ ઇત્યાદિનો પુરુષની સાથે સંયોગ પ્રવાહથી અનાદિ છે. ભાવાર્થ – ગયા સૂત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દશ્ય સમસ્ત જગત પુરુષના ભોગ, અપવર્ગની સિદ્ધિને માટે છે અને જયારે કોઈ પુરુષનો ભોગ અને અપવર્ગ સિદ્ધ થઈ જાય છે. અર્થાત્ તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ત્યારે શું દશ્ય નિપ્રયોજન થવાથી નાશ થઈ જાય છે? આ શંકાનું સમાધાન કરતાં સૂત્રકારે કહ્યું છે કે પુરુષ ચેતન જીવાત્મા અનંત (ઘણાં) છે તેમની મુક્તિ એક સાથે કદાપિ નથી થઈ શકતી. કોઈ એક અથવા ઘણાં પુરુષોનો યોગાભ્યાસ વગેરે કરવાથી વિવેકખ્યાતિથી મોક્ષ થતાં પણ દશ્યનું પ્રયોજન પૂરું કદાપિ નથી થઈ શકતું, કેમ કે આ દશ્ય જગત બધા જ આત્માઓને માટે છે. કોઈ વિશેષ (આત્માઓ) માટે નથી, જે અકુશળ પુરુષ મોક્ષના અધિકારી નથી, તેમના માટે દશ્યનું પ્રયોજન બનેલું જ રહે છે.
જેમ સૃષ્ટિ-પ્રલયનો ક્રમ રાત-દિવસની માફક પ્રવાહથી અનાદિ ચાલતો રહે છે. તે જ રીતે જીવોનો જન્મ-મરણનો ક્રમ ચાલતો રહે છે. આ દશ્ય જગત, પ્રલયમાં પોતાના કારણમાં લીન થઈને સ્થિર રહે છે. અને સર્ગકાળમાં ફરીથી વ્યક્ત અવસ્થામાં આવી જાય છે. માટે આ દશ્ય અને પુરુષઃચેતન આત્માનો સંયોગનિત્યહોવાથી અનાદિ છે. અર્થાત એમ નથી કહી શકાતું કે કયારથી તેમનો સંયોગ શરૂ થયો છે. સંયોગ શબ્દથી પણ એ વાત સ્પષ્ટ છે કે દશ્ય અને દ્રષ્ટા પુરુષ બે જુદાં જુદાં તત્ત્વો છે. તેમનો કોઈક નિમિત્તથી સંયોગ થાય છે અને વિવેકખ્યાતિ થતાં સુધી એ ક્રમ ચાલતો રહે છે. અને પ્રલયકાળ અને મોક્ષમાં તેમનો સંયોગ નથી રહેતો. | ૨૨ છે હવે - દ્રષ્ટા અને દશ્યના સંયોગનું સ્વરૂપ કહેવાની ઈચ્છાથી આ સૂત્ર પ્રવૃત્ત થયું છે - स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतु : संयोगः ॥२३॥ સૂત્રાર્થ - (સ્વ-સ્વામશો ) “સ્વ' પદથી અહીં દશ્યનું તથા “સ્વામી' પદથી પુરુષઃચેતન આત્માનું ગ્રહણ છે. માટે દશ્ય-પ્રકૃતિ અને સ્વામી પુરુષ એ બંનેનાં
૧૭)
યોગદર્શન
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સ્વરૂપોપલબ્ધિહેતુ સોગ ) સ્વરૂપોને જાણવાનો જે હેતુ છે, તે સંયોગ છે. ભાપ્ય - અનુવાદ - પુરુષને જ અહીં “સ્વામી' શબ્દથી કહેવામાં આવ્યો છે અને સ્વ' શબ્દથી =પ્રકૃતિજન્ય બુદ્ધિ આદિને. પુરુષ સ્ત્ર=દશ્યની સાથે દર્શનને માટે સંયુક્ત થાય છે. તે સંયોગથી જે દશ્યના સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે, એ ભોગ છે. અને જે કઈ સ્વામી પુરુષ આત્માના સ્વરૂપનો બોધ થવો, તે અપવ=મોક્ષ છે અને પુરુષ તથા દશ્યનો સંયોગન= યથાર્થજ્ઞાનરૂપ કાર્યનાં સંપન્ન થતાં સુધી જ રહે છે. એટલા માટે દર્શનને પુરુષ તથા બુદ્ધિ આદિ દશ્યના વિયોગનું કારણ કહેવામાં આવ્યું છે. આ દર્શન પણ મદર્શન= અવિદ્યાનું પ્રતિદીવિરોધી છે એટલા માટે અદર્શન (અવિદ્યા)ને પુરષ અને દશ્યના સંયોગનું કારણ કહેવામાં આવ્યું છે. અહીં ન = વિદ્યા, મોક્ષનું કારણ નથી, બલ્ક પ્રદર્શન = અવિદ્યાનો અભાવ થઈ જતાં જ જે બંધનનો અભાવ થઈ જાય છે, તે જ મોક્ષ છે. ન = યથાર્થજ્ઞાન થઈ જતાં બંધનનું કારણ (પ્રકૃતિ પુરુષના સંયોગનું કારણ) અન= અવિદ્યાનો નાશ થઈ જાય છે. એટલા માટે ન= જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. અદર્શન=અવિદ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરવાને માટે આઠ વિકલ્પ (૧) આ અદર્શન શું છે? (
fમુનાધિકાર) શું જે સત્ત્વ, રજસ અને તમસ ગુણોનો અધિકાર=પ્રકૃતિ વિકારને અભિવ્યક્ત (પ્રકટ) કરવાનું સામર્થ્ય છે, શું તે અદર્શન છે? (૨) (મસ્વિશિપબ્લ્યુ) અથવા દ્રષ્ટા જે સ્વામી પુરષ છે, તેના પ્રત્યે શબ્દ આદિ વિષયોને બતાવી ચૂકેલું પ્રધાન વિર=ચિત્તવૃત્તિનું પ્રકટન થવું અર્થાત્ (મિ ) સ્વરૂપ દશ્ય વિદ્યમાન રહેવા છતાં પણ તેન= બંનેનાં યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન થવું છે. શું તે અદર્શન છે? (૩) નિર્ણવત્તા પુના) શું સત્વઆદિ ગુણોની અર્થવત્તા= (ઝર્થ = પુરષચર્થ તયુHI: અર્થવને તેષાં વાવ) પુરુષના અર્થ = ભોગ-અપવર્ગ સંપાદનમાં પ્રવૃત્ત રહેવું અર્થાત જયાં સુધી ગુણોનું પુરુષાર્થ કાર્ય પૂરું નથી થતું, ત્યાં સુધી ગુણોમાં પુરુષાર્થવત્તા બની રહે છે, શું આ અદર્શન છે? (૪) (અથવા વત્તેનલદ) અથવા (પ્રલયકાળમાં) પ્રત્યેક જીવના પોતાના ચિત્તની સાથે નિરુદ્ધા = પોતાના કારણમાં લીન થનારી અને (સર્ગના પ્રારંભમાં) પોતાના ચિત્તની ઉત્પત્તિનાં વીઝ = કારણરૂપમાં રહેનારી અવિદ્યા અદર્શન છે? (પ) વિ રિતિરક્ષ) અથવા શું સ્થિતિ= સંસ્કારક્ષય = મૂળ પ્રકૃતિમાં સામ્ય અવસ્થાના શાન્ત સંસ્કારો ક્ષીણ થઈ જતાં ગતિ સંરમિથ્યવિત: = સત્ત્વ આદિ ગુણોની વિષમતાથી મહત્તત્ત્વ આદિ વિકારોનો પ્રારંભ કરનારા સંસ્કારોની
મળ્યવિર = કાર્યોન્મુખ કરવું એ જ અદર્શન છે? જેના વિષયમાં એમ કહ્યું છે કે જો પ્રધાન = પ્રકૃતિ, સ્થિતિ દશામાં=સામ્ય અવસ્થામાં જ રહે તો વિકારોની શરૂઆત ના થવાથી, પ્રકૃતિ પ્રધાન નથી કહી શકાતી અને એ જ પ્રકારે ચૈત્ર વર્તમાન) સામ્ય સાધન પાદ
૧૭૧
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસ્થા ન રહેવાથી, વિપમ અવસ્થાવશ નિરંતર ગતિ રૂપમાં જ વર્તમાન રહેવાથી, વિકારોના નિત્ય હોવાથી, વિકારોની સરખામણીમાં પ્રકૃતિ પ્રધાન નહીં કહી શકાશે. અને સ્થિતિ= સામ્ય અવસ્થા તથા ગતિ = વિષમ અવસ્થા બેય ધર્મોથી પ્રકૃતિ વૃત્તિ = પ્રધાન પદના વ્યવહારને પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. અને જો પ્રધાનના સ્થાન પર જગતનાં બીજા કારણો (પરમાણુ આદિની) કલ્પના કરવામાં આવે, તો પ્રધાનની સમાન જ પ્રસંગ રહેશે. અર્થાત જો તે સ્થિતિ = સામ્ય અવસ્થામાં જ રહે છે તો તે કારણ નહીં બની શકે અને જો સદા તિ=વિષમ અવસ્થામાં રહે છે, તો પણ કારણ નહીં કહી શકાશે. (૬) (રવિવાર્જિનકિયે.) એવું કેટલાક લોકો માને છે કે દર્શનશક્તિ જ અદર્શન છે. (કેમ કે તે પહેલાં અનુચિતનું દર્શન = જ્ઞાન, ભોગરૂપે કરાવે છે, ત્યારપછી ઉચિતનું દર્શન=જ્ઞાન કરાવશે). એવી શ્રુતિ પણ છે – પ્રધાન = મૂળ પ્રકૃતિની પ્રવૃત્તિ પોતાને બતાવવાને માટે હોય છે, માટે પ્રકૃતિનું દર્શન જ અદર્શન છે. (૭) (સર્વોચ્ચોધાર્થ) અથવા કેટલાક લોકો એવું કહે છે કે બધા વોઝ = શેય પદાર્થોને જાણવામાં સમર્થ પુરુષ પ્રધાનની પ્રવૃત્તિ પહેલાં કશુંય પણ નથી જાણતો. અને સર્વકાર્યરળસમર્થમ્ = બધાં કાર્યો કરવામાં સમર્થ દૃશ્ય = કાર્ય જગત પણ તા=પ્રધાનની પ્રવૃત્તિ પહેલાં નથી દેખાતું. આ પ્રકારે પુરુષ અને દશ્ય બંનેનો અદર્શનરૂપ ધર્મ જ અદર્શન છે. આ બંનેમાંથી ( 0) દશ્યનું દર્શન થવું નિજ ધર્મ હોવા છતાં પણ પુરુષ જ્ઞાનની અપેક્ષાથી જ (પુરુપને આધીન હોવાના કારણે) દશ્ય ધર્મના રૂપથી થાય છે, અને એ જ રીતે પુરુષનું મન = અવિદ્યા નિજધર્મ નથી તો પણ તે દશ્ય પ્રત્યયાપેક્ષ= બુદ્ધિવૃત્તિના જ્ઞાનની અપેક્ષાથી પુરુષના ધર્મના રૂપમાં જણાય છે અર્થાત્ આત્મા તો સદા દષ્ટ છે, પરંતુ દશ્ય સામે હોવાથી તે અદષ્ટ જેવો થઈ જાય છે. (૮) ( જ્ઞાનમેવલિનનિમિતિ દેવિ) કેટલાક લોકો એમ પણ કહે છે – જે રાગ આદિનું જ્ઞાન છે, એ અદર્શન છે. અર્થાત્ વિવેકખ્યાતિથી ભિન્ન જે ટર્શન = જ્ઞાન છે, તે બધું બર્શન= અવિદ્યા જ છે. આ આઠ વિકલ્પ અદર્શનના વિષયમાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે અનેક વિકલ્પોમાં બધા પુરુષો = વિદ્વાનોની સાધારવિષય= સામાન્ય માન્યતા એ છે કે સત્ત્વ આદિ ગુણોનો સંયોગ થવો એ જ અદર્શન (અવિદ્યા) છે અને તેમનો વિયો = પૃથક થવું એ જ ટુર્શન = વિવેકખ્યાતિરૂપ વિદ્યા છે. ભાવાર્થ- (૨/૧૭) સૂત્રમાં દ્રષ્ટા તથા દશ્યના સંયોગને દેવ=દુઃખનું કારણ બતાવ્યું છે. દ્રષ્ટા તથા દશ્યનું સ્વરૂપ ગત સૂત્રોમાં કહ્યું છે. પરંતુ તેમનો સંયોગ થવાનું શું કારણ છે, અથવા તેમના સંયોગનું સ્વરૂપ શું છે, એ આ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. સૂત્રમાં “ શબ્દથી દૂર = પ્રકૃતિજન્ય બુદ્ધિ આદિનું ગ્રહણ છે અને સ્વામી શબ્દથી પુરુષ = ચેતન આત્માનું ગ્રહણ છે. એ બંનેનાં સ્વરૂપોની ઉપલબ્ધિનો હેતુ તેમનો સંયોગ હોય છે. અર્થાત “સ્વ શક્તિના સ્વરૂપની ઉપલબ્ધિ ભોગ છે અને સ્વામી-શક્તિના સ્વરૂપની ૧૭૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપલબ્ધિ જ અપવર્ગ છે. સ્વામી-શક્તિ = આત્મસાક્ષાત્કાર પછી એ સંયોગ સમાપ્ત થઈ જાય છે. મોક્ષ સકારણ છે અથવા અકારણ? અહીં વ્યાસ-ભાગ્યમાં અર્જુન = અવિદ્યા આદિના અભાવથી બંધનના અભાવને મોક્ષ કહ્યો છે અને સાથે એમ પણ કહ્યું છે કે આ અદર્શનનો અભાવ, ટુર્શન = યથાર્થજ્ઞાન થતાં થાય છે, એટલા માટે મોક્ષનું કારણ ટુર્શન = જ્ઞાન છે. અહીં કેટલાક વ્યાખ્યાકારોનો એવો મત છે કે દર્શનથી મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવશે તો એ સકારણ હોવાથી અનિત્ય થઈ જશે. કેમ કે જે જે કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, તે અનિત્ય હોય છે. એટલા માટે અદર્શનના અભાવને જ મોક્ષ માનવો યોગ્ય છે; જેથી અનિત્યતાનો દોષ ન આવે.
પરંતુ આ તે આચાર્યોની બ્રાન્તિ માત્ર જ છે. કેમ કે તેઓ અદર્શનના અભાવને મોક્ષ માનીને મોક્ષના કારણ “દર્શન'ને છોડી નથી શકતા. દર્શન વિના અદર્શનનો અભાવ કદાપિ નથી થઈ શકતો. અનિયતાના દોપથી તેમનો શું આશય છે? શું તેઓ મોક્ષ થતાં તે આત્માઓની મોક્ષથી આવૃત્તિ (પાછું સંસારમાં આવવું)નથી માનતા ? અથવા પરમેશ્વરનું જે આનંદ સ્વરૂપ છે તેમાં કોઈક પ્રકારની ઉણપ થઈ જશે? તેમની આ બંને શંકાઓ જ નિરાધાર છે. કેમ કે મોક્ષ પ્રાપ્તિ પણ સાવધિક હોવાથી સદા નથી રહેતી. તેનું કારણ સ્પષ્ટ છે કે મોક્ષ જીવાત્માના કર્મોનું ફળ છે અને તેના સાન્ત કર્મો (અંતવાળાં કર્મો)નું અનંત ફળ માનવું ન્યાય-વિરુદ્ધ છે. ન્યાયકારી પરમેશ્વર એવો અન્યાય કદાપિ નથી કરી શકતા અને અલ્પ સામર્થ્યવાળો જીવાત્મા પોતાના સીમિત કર્મોનું ફળ અસીમિત કેવી રીતે ભોગવી શકશે? પરમેશ્વરના આનંદ સ્વરૂપ મોક્ષમાં ઉણપ માનવી એ તો હાસ્યાપદ જ કહેવાશે કેમ કે પરમેશ્વરનું આનંદ સ્વરૂપ અક્ષુણ અને અસીમિત હોવાથી એમાં કોઈ પણ પ્રકારની ઉણપ કદાપિ સંભવ નથી. માટે મોક્ષને સકારણ માનવામાં કોઈ દોષ નથી આવતો. અદર્શનનું સ્વરૂપ – યોગદર્શનના (૨૨૪) સૂત્રમાં પ્રકૃતિ-પુરુપના સંયોગનો હેતુ વિઘા = અદર્શનને માનવામાં આવ્યો છે. આ અદર્શનનું શું સ્વરૂપ છે, એ વિષયમાં વ્યાસ-ભાષ્યમાં નીચે જણાવેલા વિકલ્પ બતાવ્યા છે – (૧) સત્ત્વ, રજસ અને તમસ આ પ્રકૃત્યાત્મક ગુણોનું કાર્યરત રહેવું, અર્થાત્ આ
ગુણોનો આત્માની સાથે સંયોગ બની રહેવો એ જ અદર્શન છે. (૨) દ્રષ્ટા = પુરુષ પ્રત્યે વિષય-દર્શન કરાવનારા ચિત્તનું પ્રકટ ન થવું અને
વિવેકખ્યાતિના રૂપે પરિણત ન થવું જ અદર્શન છે. (૩) પુરુષના અર્થ = ભોગ -અપવર્ગના સંપાદનમાં સત્ત્વ આદિ ગુણોનું પ્રવૃત્ત રહેવું
અર્થાત્ પુરુષનું પ્રયોજન પૂરું થતાં સુધી ગુણોના કાર્યનું રહેવું અદર્શન છે (૪) પ્રલય પછી ગુણોની વિષમ-દશા, સત્ત્વ આદિમાં ગુણોનું કાર્યરત રહેવું
અદર્શન છે.
સાધન પુદ. *
૧૭૩
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ચિત્તમાં રહેલી અવિવેકપૂર્ણ વાસનાઓનું યોગ્ય અવસર મળતાં પ્રકટ થવું
અદર્શન છે. (૬) કેટલાક આચાર્યો દર્શન-શક્તિને જ અદર્શન માને છે. કેમ કે આ જ પહેલાં ભોગ
કરાવીને ભોગોથી નિવૃત્તિ કરાવે છે. (૭) પુરુષ અને પ્રકૃતિના સ્વરૂપને ને જાણવું જ અદર્શન છે. (૮) કેટલાક આચાર્યોનો મત છે કે વિવેકખ્યાતિથી ભિન્ન જે રાગ આદિનું જ્ઞાન છે, તે
અદર્શન છે. કેમ કે રાગ આદિનું જ્ઞાન જ વિવેકખ્યાતિમાં બાધક છે.
ઉપરના બધા જ વિકલ્પોનો એક માત્ર સાર એ છે કે અવિદ્યાના કારણે પ્રકૃતિ-પુરુષનો સંયોગ થવો દુઃખનું કારણ છે. માટે વિવેકખ્યાતિનો અભાવ જ અદર્શન છે. જે ૨૩ ! નોંધ - (૧) આ પ્રસંગથી પૌરાણિકો (મોક્ષને નિત્ય માનવાવાળા) એ આશય કાઢે છે કે અહીં મોક્ષને કારણજન્ય નથી માન્યો, માટે તે (મોક્ષ) નિત્ય છે. પરંતુ એમની આ બ્રાન્તિ છે કેમ કે વ્યાસ ભાષ્યની આગળની પંક્તિઓમાં મોક્ષને સકારણ માનતાં દર્શન–વિદ્યાને મોક્ષનું કારણ માન્યું છે. (૨) “પ્રધાન' શબ્દના અર્થથી પણ એ જ સ્પષ્ટ થાય છે - “પ્રર્પોળ ઘી વિરનાd
ન પ્રધાનમ્ અર્થાત્ વિકારોને પ્રકૃષ્ટતયા ધારણ કરનારું તત્ત્વ “પ્રધાન' કહેવાય છે. (૩) મોક્ષની અવધિ “પરાન્તકાલ' મુંડકોપનિષદમાં માની છે. તે કેટલા કાળ સુધી રહે છે તેનો નિર્ણય મહર્ષિ દયાનંદના અમર ગ્રંથ “સત્યાર્થ પ્રકાશ”ના મોક્ષ-પ્રકરણમાં દ્રષ્ટવ્ય છે. હવે - જે જીવાત્માનો અચેતન પ્રકૃતિજન્ય બુદ્ધિની સાથે સંયોગ થાય છે. તેનું કારણ શું છે?
તચતુરવિદ્યા રજા સૂત્રાર્થ - (ત૭) સ્વ= પ્રકૃતિજન્ય બુદ્ધિ અને સ્વામી = જીવાત્માના સંયોગનો હેતુ:) કારણ (વિદ્યા) અવિદ્યા=અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના સંસ્કાર છે. મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા નીચે પ્રમાણે છે –
અવિદ્યા અર્થાત્ વિષયોમાં આસક્તિ, ઐશ્વર્યભ્રમ અભિમાન છે. મોટા-મોટા પાઠાન્તરો કરવાથી જ ફક્ત વિદ્યા ઉત્પન્ન નથી થતી. પાઠાન્તર એ વિદ્યાનું સાધન હશે. યથાર્થ દર્શન જ વિદ્યા છે. યથાવિહિત જ્ઞાન વિદ્યા છે. પ્રમાની વિરૂદ્ધ ભ્રમ છે. વિદ્યામાં ભ્રમ નથી હોતો. ‘મનાત્મનિ માત્મવૃદ્ધિ ‘મશુવિઘાર્થે સુ-પુદ્ધિ' એ ભ્રમ છે. એ જ અવિદ્યાનું લક્ષણ છે અને એની વિરૂદ્ધ જે લક્ષણ છે તે વિદ્યાનાં છે.
જે પુરુષને એ અભિમાન હોય છે કે હું ધનાઢ્ય છું, અથવા તો હું મોટો રાજા છું. તેને અવિદ્યાનો દોષ છે. બીજું શરીરનું ક્ષીણ રહેવું એ અવિદ્યાના કારણે જ થાય છે.
૧૭૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એથી બધા પ્રકારની વિદ્યા સંપાદન કરવાના વિષયમાં પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આપણા દેશમાં નાની વયમાં વિવાહ (લગ્ન) કરવાના કારણે વિદ્યા સંપાદન કરવામાં અડચણ થાય છે, અપવિત્ર પદાર્થમાં પવિત્રતા માનવી એ અવિદ્યા છે. ઈશ્વરનું ધ્યાન, એ પૂર્ણ વિદ્યા છે. એ જ બધી વિદ્યાઓનું મૂળ છે. કોઈ પણ દેશમાં આ વિદ્યાનો હાસ (ન્યૂનતા) થવાથી તે દેશને દૂર્દશા આવીને ઘેરે છે.”
(ઉપદેશ મંજરી-ત્રીજો ઉપદેશ) ભાખ-અનુવાદ-વિર્ય = મિથ્યાજ્ઞાનની વાસના અવિદ્યા છે. આ મિથ્યા જ્ઞાનની વાસના (સંસ્કાર)થી માવલિતા- ઘેરાયેલી બુદ્ધિવૃત્તિ પોતાના કાર્યની નિષ્ઠા = સમાપ્તિ = પૂર્ણતા, જેને ‘વિવેકખ્યાતિ' કહે છે, તેને પ્રાપ્ત નથી થતી. માટે ધારામિથ્યાજ્ઞાનના સંસ્કારોના કારણે ગુણોની પ્રવૃત્તિપૂર્વક બુદ્ધિવૃત્તિ વારંવાર સંસારમાં આવતી રહે છે. અને જયારે એ બુદ્ધિ વિત્તવૃત્તિ પુરુષ૦થાતિપર્યવસાના = વિવેકગ્રાતિ સુધી પોતાના કાર્યને પૂરું કરી લે છે, ત્યારે ચરિતાંધવIRI= પોતાનું કાર્ય સમાપ્ત થવાથી કૃતકૃત્ય થઈ જાય છે. અને જેનું મન = મિથ્યાજ્ઞાન દૂર થઈ ગયું છે, માટે બંધનનું કારણ મિથ્યાજ્ઞાન નિવૃત્ત થવાથી ફરીથી સંસારમાં પાછી નથી આવતી. અર્થાત તે પુરુપનો સંયોગ પ્રાપ્ત નથી કરતી.
આ વિષયમાં કોઈ (પૂર્વપક્ષી અથવા નાસ્તિક) =નપુંસક વ્યક્તિના ૩પરિવાર = કથન દ્વારા ૩ીતિ = આ વિષયને સ્પષ્ટ કરવા માટે શંકા કરે છે - મોહિત તથા પુત્ર કામનાવાળી સ્ત્રી નપુંસક પુરુષને કહે છે કે હે પંડક (નપુંસક) માર્યપુત્ર= સ્વામિન! મારી બહેન સંતાનવાળી થઈ ગઈ છે અને હું કેમ નથી થઈ? તે નપુંસક એ રમીને કહે છે કે હું મરીને તારાથી સંતાન ઉત્પન્ન કરીશ. એ નપુંસક પુરુષની માફક અર્થાતુ જેમ-વિદ્યમાન નપુંસક સંતાન પ્રાપ્તિ નથી કરાવી શકતો, તો મરી ગયા પછી તેનાથી શું આશા રાખી શકાય? એ જ રીતે વિદ્યમાન જ્ઞાન ચિત્તવૃત્તિને નિવૃત્ત નથી કરતું તો વિનષ્ટ અર્થાત્ નિવૃત્ત થઈને શું કરશે? આ પ્રકારનો શું પ્રત્યાગ = વિશ્વાસ કરી શકાય છે?
આ પૂર્વપક્ષનું સમાધાન આચાર્યપદને પ્રાપ્ત ઉત્તરપક્ષી કહે છે – અરે ભદ્ર પુરુષ! બુદ્ધિની નિવૃત્તિ જ મોક્ષનથી. મન=બંધનના કારણભૂત અવિદ્યાની નિવૃત્તિ થવાથી જ બુદ્ધિનિવૃત્તિ થાય છે અને તે મન = મિથ્યાજ્ઞાન બંધનનું કારણ છે. તેની નિવૃત્તિ દર્શન = વિવેકખ્યાતિથી થઈ જાય છે. આ વિષયમાં ચિત્તવૃત્તિની નિવૃત્તિ થવી જ મોક્ષ છે, આ એ પૂર્વપક્ષીને જે તપ્રમ: = ભ્રાન્તિ થઈ રહી છે, એ અસ્થાને અર્થાત્ પ્રસંગની વિરુદ્ધ જ છે. કેમ કે અહીં ભ્રમનો કોઈ અવસર જ નથી. ભાવાર્થ-પૂર્વ સૂત્રમાં “સંયોગ'નું સ્વરૂપ તથા પ્રયોજન પણ સ્પષ્ટ કર્યું છે. પુરુષ અને દશ્યનું કારણ આસૂત્રમાં કહ્યું છે. આ અવિદ્યા શું છે? તેની વ્યાખ્યા (૨/૫) સૂત્રમાં દ્રષ્ટવ્ય છે. અર્થાત અનિત્યમાં નિત્યજ્ઞાન,નિત્યમાં અનિત્યજ્ઞાન, શુચિ (પવિત્ર)માં અશુચિજ્ઞાન,
સાધન પાદ
૧૭૫
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુચિમાં શુચિનું જ્ઞાન, અનાત્મામાં આત્મજ્ઞાન, આત્મામાં અનાત્મજ્ઞાન, દુઃખમાં સુખજ્ઞાન અને સુખમાં દુઃખન્નાન કરવું અવિદ્યા છે. અર્થાતુ અવિદ્યા શબ્દ વિપર્યય તથા મિથ્યાજ્ઞાનનો પર્યાયવાચી છે.
અહીં અવિદ્યાને પુરુષ અને દશ્યના સંયોગને કારણ માન્યું છે અને અવિદ્યાની ઉત્પત્તિ પુરપ-દશ્યના સંયોગ થતાં થાય છે. આ અન્યોન્યાશ્રય દોષ છે, એવી શંકા થાય છે અને રૂતરેતરાયા વ ાઈ ન પ્રાન્ત, નદીમાળે ઇતરેતર આશ્રયથી કાર્યો સિદ્ધ નથી થતાં. ત્યારે એનું સમાધાન આ છે. અવિદ્યાના સંસ્કાર અનાદિકાળથી ચાલતા રહે છે, તે યોગ્ય-અવસર, સ્થાન તથા કારણ મળતાં ઉબુદ્ધ (જાગ્રત) થઈ જાય છે અને પુરપ ભોગ-આસક્ત થઈ જાય છે. પરંતુ જે યોગી પ્રણવ-ઉપાસના, યોગનાં અંગોનું અનુષ્ઠાન અને ઉત્કૃષ્ટ વૈરાગ્યથી એ વાસનાઓને દગ્ધબીજવત કરી દે છે, તે ભોગ આસક્ત ન થતાં મોક્ષનો અધિકારી બની જાય છે. એટલા માટે એને મોક્ષ-પ્રાપ્તિથી પૂર્વ સમયમાં દશ્યા=ચિત્તવૃત્તિનો સંયોગ, થતો હોવા છતાં પણ અવિદ્યાગ્રસ્ત નથી કરી શકતી અને જયાં પ્રકૃતિનું પ્રયોજન ભોગ કરાવવાનું છે, ત્યાં અપવર્ગ= મોક્ષ પ્રાપ્ત કરાવવાનું પણ છે. માટે પ્રકૃતિનો સંયોગ અવિદ્યાનું જ કારણ નથી, બલ્ક વિદ્યાનું પણ કારણ હોવાથી મોક્ષનું પણ કારણ છે. આ તો પુરુપની પરીક્ષા છે કે તે કોનું ચયન કરે છે. તેમના સંયોગથી તેમનાં સ્વરૂપોનું સમ્યફજ્ઞાન થતાં કૈવલ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. અવિદ્યાના સંસ્કારોના કારણે સંયોગ થતાં પુરપ ભોગ-આસક્ત થઈ જાય છે અને વિદ્યા=યથાર્થજ્ઞાન દ્વારા સંસ્કારોને ફલોન્મુખ કરવામાં અસમર્થ કરીને અપવર્ગનો અધિકારી બની જાય છે. માટે ભોગ- આસક્ત થવામાં પ્રકૃતિ-પુરુપનો સંયોગ જ કારણ નથી, અવિદ્યા અને અવિદ્યાના સંસ્કાર પણ કારણ છે અને મોક્ષ પ્રાપ્તિમાં વિવેકખ્યાતિની ઉત્કૃષ્ટ-દશા પ્રાપ્ત કરવા માટે પ્રણવ-જપ, યમ-નિયમાદિનું પાલન, વૈરાગ્ય અને વિદ્યા, કારણ છે. કેમ કે અવિદ્યા બધા જ લેશોનું મૂળ છે. અને વિદ્યા બંધનમાંથી મુક્તિના બધા ઉપાયોની જનની છે. એટલા માટે શાસકાર અવિદ્યાને બંધનનું કારણ અને વિદ્યાને મોક્ષનું કારણ માને છે. ૨૪માં હવે-અનાગત દુઃખ (ભવિષ્યનું) હેય= ત્યાજ્ય છે અને તેનું કારણ પ્રકૃતિ અને જીવનો સંયોગ કારણસહિત કહેવામાં આવ્યો છે. ત્યાર પછી “હાન વિષે - तदभावात्संयोगाभावो हानं तदृशे : कैवल्यम् ॥२५॥ સુત્રાર્થ - (તHવતા એ અવિદ્યા=મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી જે IIMG!). ચિત્તવૃત્તિ અને પુરુષના સંયોગની નિવૃત્તિ થાય છે (તત) તે (દીનY) હાન-દુઃખોથી છૂટવું છે. (શે : વેન્ચમ) અને દ્રષ્ટા પુરુષનું સત્ત્વ આદિ ગુણોથી જુદું થવું વ7 = મોક્ષ છે. ભાપ્ય અનુવાદ – તવાત) એ એન = મિથ્યાજ્ઞાનની વાસના નિવૃત્ત થવાથી
૧૭૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ાયોમા ) યુદ્ધ = ચિત્તવૃત્તિ અને પુરુષના સંયોગનો અભાવ થઈ જાય છે અર્થાત્ પુરુપનાં બંધનની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે. એ જ હાન દુઃખનો નાશ છે. ( તશે: શૈવલ્યમ) અને તે દ્રષ્ટા પુરુપનું સત્ત્વ આદિ ગુણોથી પૃથફ રહેવું અને ફરીથી સંયોગ ન થવો “કૈવલ્ય છે. દુઃખનું કારણ (મિથ્યાજ્ઞાન અને સંયોગ)ની નિવૃત્તિ થતાં દુઃખના ૩૫રમ = નાશ થવો ટ્રાનમ્ = મોક્ષ છે. એ સમયે પુરુષ ફક્ત સ્વરૂપમાં પ્રતિષ્ઠાવાળો હોય છે, એવું કહેવામાં આવ્યું છે. ભાવાર્થ-આ શાસ્ત્રના ચતુર્વ્યૂહ = હેય વગેરે ચાર અંગોમાંથી હેય અને હેયહેતુનું કથન કરી દેવામાં આવ્યું છે. આ સૂત્રમાં “હાન'નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ સૂત્રમાં તત શબ્દથી (પૂર્વ સુત્રોક્ત) “અવિદ્યાનો પરામર્શ છે. મોકાર ઉપાસના, વૈરાગ્ય, જ્ઞાન આદિથી જયારે અવિદ્યાનો સર્વથા અભાવ થઈ જાય છે અને સૂક્ષ્મ લેશોની વાસનાઓને પણ દગ્ધ કરી દેવામાં આવે છે ત્યારે દશ્ય તથા પુરુષના સ્વરૂપ ભેદનું જ્ઞાન થવાથી પુરુષનો પ્રકૃતિની સાથે સંયોગ સમાપ્ત થઈ જાય છે. આ જ પ્રકૃતિના બંધનથી છૂટવું હાન' કહેવાય છે અને એ જ પુરુષનું કેવલ્ય મોક્ષ છે. આ જ વાતને વ્યાસ-ભાખમાં ઘણી જ સ્પષ્ટ કરી છે કે પુરુષનું પ્રકૃતિના સત્ત્વ આદિ ગુણોથી જુદું થવું અને ફરીથી સંયોગ =જન્મ-મરણરૂપ સંસારમાં ન આવવું એ જ મોક્ષ છે. દુઃખનું કારણ પ્રકૃતિ સંયોગ છે. તેનું છૂટવું જ હાન = મોક્ષ છે.
અહીં વ્યાસ-ભાખમાં ‘કાત્યક્તિ વિશ્વનોપરમ્ લખ્યું છે. જેનું યથાર્થ રૂપ ન સમજવાથી એ મિથ્યાભ્રાન્તિ થાય છે કે શું પુરુષ મોક્ષ પ્રાપ્ત કર્યા પછી સંસારમાં કદી પણ નથી આવતો? શું પુરુપની મોક્ષથી પુનરાવૃત્તિ નથી થતી? પરંતુ પ્રસંગ પર સમ્યક વિચાર કરવાથી ભ્રાન્તિની નિવૃત્તિ સ્વતઃ જ થઈ જાય છે. જન્મ-જન્માંતરોથી પ્રકૃતિ-બંધનના કારણે જે દુ:ખ પરંપરાથી પુરુષ ગ્રસ્ત થાય છે. તે બહુ જ જટિલ હોવાથી દુર્ભેદ્ય હોય છે. તેનાથી સંતપ્ત પુરુપ જયારે નિરંતર પુરુષાર્થ તથા સાધના કરે છે, ત્યારે તે દુઃખોની જાળથી મુક્ત થઈને એવી અનુભૂતિ કરે છે કે મારાં દુઃખોનો અત્યંત અભાવ થઈ ગયો છે. આ વિષયમાં મહર્ષિ દયાનંદની વ્યાખ્યા જુઓ -
એ આવશ્યક નથી કે અત્યંત શબ્દ અત્યંત અભાવનું જ નામ હોય જેમ કે – ‘સત્યન્ત ટુરવમત્યન્ત પુરવં વાક્ય વર્તતે ઘણું જ સુખ આ મનુષ્યને છે. તેનાથી એ જ વિદિત (જાણ) થાય છે કે તેને ઘણું જ સુખ અથવા દુઃખ છે. એ જ પ્રકારે અહીંયા પણ “અત્યંત' શબ્દનો અર્થ જાણવો જોઈએ. ૫ ૨૫ છે (સ. પ્ર. નવમો સમુલ્લાસ) નોંધ - (૧) અહીં વ્યાસ ભાગ્યમાં ‘માનત શબ્દને પૌરાણિક ટીકાકારો ‘શાશ્વતિ નિવૃત્તિ અર્થ કરીને મોક્ષથી પુનરાવૃત્તિ નથી માનતા. પરંતુ આ અર્થ પ્રમાણ તથા યુક્તિથી વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતો. મોક્ષની પણ પરાન્તકાળ એક અવધિ છે. (૨) અહીં “અત્યંત' શબ્દ અતિશય અર્થનો જ બોધક છે.
સાધન પાદ
૧૭૭
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) સત્વ પુરુષની ભિન્નતાને વિવેક કહે છે અને તેનો બોધ થવો વિવેકઞાતિ છે. હવે - અને આ બહાન'ની પ્રાપ્તિનો ઉપાય શું છે? આ બતાવીએ છીએ.
विवेकख्यातिरविप्लवा हानोपायः ॥२६॥ સૂત્રાર્થ - (વિપ્લવા) બાધારહિત અર્થાત્ મિથ્યાજ્ઞાનનું દગ્ધબીજવત્ થવાથી અને વશીકાર વૈરાગ્યથી પવિત્ર થવાથી નિર્દોષ (વિવેકાતિ) સત્ત્વ = ચિત્તવૃત્તિ અને પુરુષની ભિન્નતાનો બોધ = અસંપ્રજ્ઞાત યોગ (દાનો :) હાન = દુઃખના નાશનો ઉપાય છે. ભાષ્ય અનુવાદ - અત્ત્વ = બુદ્ધિ (ચિત્તવૃત્તિ) અને પુરુષની ભિન્નતાનો બોધ જ વિવેકખ્યાતિ છે. પરંતુ એ વિવેકઞાતિ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ ન થતાં સુધી તે - ભ્રષ્ટ = સ્મલિત = અસ્થિર રહે છે. જયારે મિથ્યાજ્ઞાન બળી ગયેલાં બીજની માફક વચ્ચપ્રવિ= ફરીથી ઉદ્દભવ થવામાં સામર્થ્ય વગરનાં થઈ જાય છે. ત્યારે અવિદ્યા આદિ ક્લેશો અને રજોગુણના પ્રભાવથી રહિત સર્વ= બુદ્ધિની ઉત્કૃષ્ટ નિર્મળતા થતાં, ઉત્કૃષ્ટ વશીકાર સંજ્ઞા, સ્વ-આત્મવશીકાર અનુભૂતિની અવસ્થામાં વર્તમાન, પુરુષની વિવેકખ્યાતિનો પ્રવાહ નિર્મિત = નિર્દોષ થઈ જાય છે. અને એ નિર્દોષ વિવેકગ્રાતિ હાન'નો ઉપાય છે. તે વિવેકખ્યાતિથી મિથ્યાજ્ઞાનનું બળી ગયેલાં બીજની માફક થઈ જવું અને પછી પ્રસવક કાર્યોત્પત્તિમાં સમર્થ ન રહેવું, એ મોક્ષનો માર્ગ જ “હાન” નો ઉપાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં યોગનાં હેય આદિ ચાર અંગોમાંથી ચોથા અંગ “હાનોપાય” નું વર્ણન કર્યું છે. હાનોપાયને મોક્ષનો ઉપાય પણ કહેવાય છે. પ્રકૃતિ-પુરુષના સંયોગનું કારણ અવિદ્યા છે. આ સંયોગનો અભાવ જહાન=મોક્ષ છે. અને આ સંયોગની નિવૃત્તિ થાય છે વિવેકખ્યાતિથી. જયારે યોગીને જડ-ચેતનના સ્વરૂપનો યથાર્થ બોધ થઈ જાય છે અર્થાત પ્રકૃતિના બધા જ પદાર્થો જડ અને પરિણામી છે, એટલા માટે પોતાનું શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેની મમતાના બંધન (પાશ)થી વિરક્ત થઈ જાય છે અને આત્મતત્ત્વના અપરિણામી તથા ચેતન સ્વરૂપને સમજી લે છે, ત્યારે તેને યથાર્થ બોધ થવાથી અવિદ્યાથી મુક્તિ મળી જાય છે. પરંતુ આ મુક્તિ ફક્ત પુસ્તકીય શાબ્દિક જ્ઞાનથી પ્રાપ્ત નથી થતી, જયાં સુધી યોગીને બોધ કરાવનારી “ઋતંભરા-પ્રજ્ઞા'ની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી શાબ્દિક જ્ઞાનવાળી વિવેકખ્યાતિ અવિપ્લવા=વિપ્નોથી રહિત નથી થઈ શકતી. મિથ્યાજ્ઞાનના કારણે અવિદ્યા આદિ ક્લેશ તથા રજોગુણનો પ્રભાવ બનેલો રહે છે. એટલા માટે યોગનાં અંગોનાં અનુષ્ઠાનથી પરમ વૈરાગ્યને પ્રાપ્ત કરીને જયારે યોગીના, તમોગુણ તથા રજોગુણના પ્રભાવથી રહિત સત્ત્વગુણના નિર્મળ સ્વરૂપની મુખ્યતાથતાંવિવેકજ્ઞાનનિર્મળ થઈ જાય છે, ત્યારે વિવેકખ્યાતિ અવિપ્લવા=વિધ્વરહિત થાય છે, અને એ જ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે, બીજો નહીં. આ અવસ્થા અસંપ્રજ્ઞાત
૧૭૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશામાં પ્રાપ્ત થાય છે. કેમ કે સંપ્રજ્ઞાત યોગમાં પણ ચિત્તવૃત્તિઓ વિષય-આસક્ત થઈ શકે છે. અસંપ્રજ્ઞાત યોગમાં ચિત્તવૃત્તિ નિરોધ તથા મિથ્યાજ્ઞાન દગ્ધ થવાથી એ ચિત્તવૃત્તિઓ વંધ્યપ્રસવત્રફલોન્મુખ થવામાં સર્વથા અસમર્થ થઈ જાય છે. રજા
तस्य सप्तधा प्रान्तभूमि : प्रज्ञा ॥२७॥ સૂત્રાર્થ - (ત) જે યોગીએ વિવેકખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે, તેની (પ્રજ્ઞા) બુદ્ધિ (૪તથા પ્રાન્તણૂક) (અવિદ્યા આદિ લેશોથી નિવૃત્ત થવાથી નિર્મળ થયેલી) સાત ઉત્કૃષ્ટતમ દશાઓવાળી થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - સૂત્રમાં ‘તણ પદ એ યોગીને માટે વપરાયો છે કે જેને વિવેથતિ = નિરોધસમાધિ પ્રકટ થઈ ગઈ છે. તે વિવેકી યોગીની પ્રજ્ઞા, અવિદ્યારૂપિણી અશુદ્ધિ, કે જે ચિત્તવૃત્તિને ઘેરેલી રહે છે, તેના દૂર થવાથી અને ચિત્તમાં બીજા કોઈ પ્રકારના જ્ઞાનની ઉત્પત્તિનો અભાવ થતાં, સાત પ્રકારની જ બુદ્ધિ થઈ જાય છે જેમ કે - (૧) (રિજ્ઞાતિ હેય) હેય = ત્યાજ્ય દુઃખ અથવા દુઃખમય સંસાર જાણી લીધો છે. આ વિવેકી પુરુષને હવે ય= જાણવા યોગ્ય શેપ કશું જ નથી રહ્યું. (૨) (ક્ષીળદેવ-દેતવ.) દુઃખના કારણ અવિદ્યા આદિ ક્લેશ ક્ષીણ = વિવેકખ્યાતિથી દગ્ધબીજવત્ થવાથી નાશ થઈ ગયા છે. હવે એમનામાં (અવિદ્યા આદિ હેતુઓમાં) કશું ક્ષીણ કરવા યોગ્ય શેપ નથી. (૩) સાક્ષાત નિરો) નિરોધHઘ = અસંપ્રજ્ઞાત સમાધિથી હીન = મોક્ષનો સાક્ષાત્કાર કરી લીધો છે, અથવા અનુભવ કરી લીધો છે. (૪) (ભાવિત વિવેવ્યાતિ) વિવેકપ્યાતિરૂપ દાનપN: = મોક્ષનો ઉપાય સિદ્ધ કરી લીધો છે. આ વિવેકી યોગીની પ્રજ્ઞાની ચાર પ્રકારની કાર્યાવિમુક્તિ છે અને ચિત્ત - વિમુક્તિઓ તો ત્રણ પ્રકારની છે. (૫) (ચરિતધારા પુદ્ધ:) બુદ્ધિ પોતાનાં કાર્યો કરી ચૂકી છે. સત્ત્વ આદિ ગુણોના વ્યાપારોથી નિવૃત્ત બુદ્ધિને “ચરિતાધિકારા' કહે છે. (૬) (ગુણT frrશિવરતટષ્ણુતા.) જેમ પર્વતોના શિખર-તટથી લપસી પડેલા પત્થરના ટુકડાઓ વચમાં નિરાધાર થઈને ગબડતાં-ગબડતાં પોતાના મૂળકારણમાં વિલીન થવાને માટે અગ્રસર થાય છે, તે જ રીતે સત્ત્વ આદિ ત્રણેય ગુણો અવ્યક્ત તત્ત્વમાં વિલીન થવાને માટે અગ્રસર થાય છે. અને એ યોગી પુરુષનું પ્રયોજન ન રહેવાથી વિલીન થયેલાં આ સત્ત્વાદિ ગુણોની ફરીથી અભિવ્યક્તિ નથી થતી. (૭) આ પ્રજ્ઞાની છેલ્લી દશામાં પુરુષ, ગુણોના સંબંધથી જુદો થઈને સ્વરૂપત્રિક્યોતિ: = આત્મસ્વરૂપથી પ્રકાશિત, અત્ત = નિર્મળ = ગુણ સંબંધથી રહિત થવાથી, ચિત્તવૃત્તિની પ્રતીતિથી સર્વથા રહિત થઈ જાય છે.
સાધન પાદ.
૧૭૯
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાતેય પ્રકારની પ્રાન્ત પૂમિ-પ્રશા= ઉત્કૃષ્ટ (ભૂમિ) દશાવાળી પ્રજ્ઞાઓને અનુભવ કરતો યોગી પુરુષ, કુશલ” નામથી કહેવાય છે. અને ચિત્તના પ્રતિક પોતાના કારણમાં વિલીન થવા છતાં પણ ગુણાતીતત્ત્વ-ગુણોના સંબંધથી રહિત થવાથી “મુક્ત” અને “કુશલ” જ કહેવામાં આવે છે. ભાવાર્થ - આ સૂત્રમાં વિવેકખ્યાતિને પ્રાપ્ત કરનારી યોગીની પ્રજ્ઞાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉત્કૃષ્ટતમ-પ્રજ્ઞાના સાત પ્રકાર બતાવ્યા છે. વ્યાસ-ભાષ્યમાં આ પ્રજ્ઞાના પ્રથમ સાત પ્રકારોના બે ભાગ પાડ્યા છે - (૧) ચાર પ્રકારની પ્રજ્ઞાવિમુક્તિ અને (૨) ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિ. વ્યાસજીના આ શબ્દોથી સ્પષ્ટ છે કે પ્રજ્ઞાના સાત પ્રકારોના ભાવ, સાત પ્રકારની બુદ્ધિ નહીં, બલ્ક બુદ્ધિગત ભાવોની દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ જ વાત સૂત્રકારે “ભૂમિ = અવસ્થા' શબ્દથી પ્રકટ કરી છે. ચિત્તનો અભિપ્રાય અંત:કરણ (મન)થી છે. તેની જ એક નિશ્ચયાત્મકવૃત્તિ પ્રજ્ઞા કહેવાય છે. એટલા જ માટે વ્યાસ મુનિએ પ્રજ્ઞાની અવસ્થાઓમાં ચિત્તની અવસ્થાનું પણ કથન કર્યું છે. પ્રજ્ઞા (બુદ્ધિ)નું કાર્ય નિશ્ચય કરવાનું છે, પરંતુ વિવેકખ્યાતિ થવાથી પ્રજ્ઞાના કાર્ય = વ્યાપારની સમાપ્તિ થઈ જાય છે. જેમ કે – (૧) બુદ્ધિનું કાર્ય જ્ઞાનોપલબ્ધિ છે, પરંતુ આ દશામાં જોય = જાણવા યોગ્ય કશું જ નથી રહેતું. પ્રકૃતિજન્ય આ દશ્યજગત પરિણામ, તાપ અને સંસ્કારજનિત દુઃખોના કારણે દુઃખમય છે, માટે હેય = ત્યાજ્ય છે, આ જ્ઞાન થવાથી બીજું કશું પણ જાણવા યોગ્ય નથી રહેતું. (૨) જે દુઃખનાં કારણ છે – દ્રષ્ટા-દશ્યના સંયોગ કારણ અવિદ્યા આદિ ક્લેશો, તે પણ ક્ષીણ =દગ્ધબીજવત્ થવાથી દૂર કરી દીધા છે, હવે બીજાં કશું પણ દૂર કરવા યોગ્ય નથી રહ્યું. (૩) દ્રષ્ટા-દશ્યના સંયોગથી પુરુષનું જે બંધન જન્મ-મરણરૂપ સંસાર છે, તેનો પણ ત્યાગ થવાથી નિરોધ સમાધિ દ્વારા મોક્ષનો સાક્ષાત્કાર કરી લીધો છે. હવે તેનાથી જુદા બીજા કોઈનો સાક્ષાત્કાર કરવા બાકી નથી. (૪) અને છેલ્લું લક્ષ્ય હતું મોક્ષનો ઉપાય પ્રાપ્ત કરવો, તે પણ અવિપ્લવ = વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત કરી લીધું છે. માટે હવે બુદ્ધિનું સમસ્ત કાર્ય પૂરું થવાથી પ્રજ્ઞા કાર્ય-વિમુક્ત થઈ જાય છે.
ત્યાર પછી ચિત્તનું કાર્ય પણ સમાપ્ત થવાથી ત્રણ પ્રકારની ચિત્તવિમુક્તિ કહેવાય છે. જેવી કે – (૧) ચિત્તની નિશ્ચયાત્મક વૃત્તિ બુદ્ધિનું ભોગ અપવર્ગરૂપ કાર્ય પૂરું થવાથી તેનું કોઈ કાર્ય બાકી નથી રહેતું. (૨) ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે અને એ ગુણો જ ચિત્તની પ્રવૃત્તિના કારણ હોય છે. પરંતુ વિવેકપ્યાતિ પ્રાપ્ત થતાં પ્રયોજન ન હોવાથી આ સત્ત્વ આદિ ગુણ પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. જેમ પર્વત શિખરથી પડેલા પત્થરના ટુકડા નિરાધાર હોવાથી ચૂરેચૂરા થઈને પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. (૩) ગુણો વિલીન થતાં ત્રિગુણાતીત પુરુષ સ્વરૂપમાત્ર
જ્યોતિ, નિર્મળ અને કેવલી થઈ જાય છે. ફક્ત પોતાના સ્વરૂપમાં સ્થિત હોવાથી પુરુષ કુશલ અથવા મુક્ત કહેવાય છે. આ અવસ્થામાં ચિત્તની ફરીથી પ્રવૃત્તિ તે કુશલ (મુક્ત) ૧૮૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરપ પ્રત્યે નથી થતી. આ ચાર પ્રજ્ઞા-વિમુક્તિઓ તથા ત્રણ ચિત્ત-વિમુક્તિઓ જ સાત પ્રકારની પ્રજ્ઞાઓ કહેવાય છે. તેમને સાત પ્રકારની પ્રજ્ઞા કેમ કહેવામાં આવે છે? તેનું કારણ એ છે કે પુરુષનું બુદ્ધિની સાથે અતિશય સાંનિધ્ય રહે છે અને પુરુષને મોક્ષની પ્રાપ્તિ કરાવવામાં એ ચિત્તવૃત્તિ (બુદ્ધિ) છેવટ સુધી અતિશય સહાયક હોય છે. ભોગ-ર પવર્ગની પ્રાપ્તિ કરાવવી એ દશ્યનું પ્રયોજન માન્યું છે. અને દશ્યની અંતર્ગત ચિત્તવૃત્તિમાં પણ બુદ્ધિનું કાર્ય, મુક્ત પુરુષ પ્રત્યે છેલ્લું કાર્ય હોય છે. માટે મુક્ત પુરુષની અંતિમ દશાઓને જ અહીં “સપ્તધા પ્રજ્ઞા” કહી છે. પરવા નોંધ – (૧) કાર્ય વિમુક્તિથી અભિપ્રાય છે – કાર્ય = ક્રિયા = વ્યાપારથી છૂટકારો, પ્રજ્ઞા = બુદ્ધિનું કરવાનું કાર્ય પૂરું થવાથી કોઈ કર્તવ્ય બાકી નથી રહેતું. (૨) “પ્રાન્તભૂમિ' પ્રજ્ઞાનું વિશેષણ છે. એનો અર્થ છે – પ્રણોનો વાસ મૂળીનાં તા : પ્રાન્તા ઃ | પ્રાન્તા કયોવસ્થા વસ્થા : સી પ્રાન્તપૂમિ : (પ્રજ્ઞા) અર્થાત્ ઉત્કૃષ્ટતમ સ્તરવાળી પ્રજ્ઞા. (૩) મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ અંતઃકરણની મુખ્ય વૃત્તિઓ છે. આમાં મહર્ષિ દયાનંદનું વચન દ્રવ્ય છે - અંતઃકરણ અર્થાત મન, બુદ્ધિ, ચિત્ત અહંકારથી (સ.પ્ર. ૯મો સમુલ્લાસ) મન =ધારાવત દ્ધિન (યજુર્વેદ ૩/૫૫) મન+ =વિરૂણ (ઋ. ૧૭૬/૧) વગેરે. હવે - વિવેકખ્યાતિરૂપી ‘હાન'નો ઉપાય પહેલાં સિદ્ધ કરી દીધો છે અને વિના સાધન સિદ્ધિ નથી થતી માટે સાધન સિદ્ધિ નથી થતી. માટે સાધનોને બતાવવા માટે આ સૂત્રનો પ્રારંભ કરાયો છે –
योगाङ्गानुष्ठानादशुद्धिक्षये
જ્ઞાનતત્તરાવિવેચને ર૮ાા સૂત્રાર્થ - (યોહ્નનુષ્ઠાનાત.) યોગનાં યમ-નિયમ આદિ આઠ અંગોનાં અનુષ્ઠાન (આચરણ) કરવાથી મિશુદ્ધિ અશુદ્ધિનો ક્ષય (નાશ) થતાં સમાવિવેoથાતે:) વિવેકખ્યાતિ પર્યત જ્ઞાનતિ ) જ્ઞાનની વૃદ્ધિ થતી રહે છે. મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા - (ક) (
યોનુષ્ઠાનાત) આગળ જે ઉપાસના (ભક્તિ) યોગનાં આઠ અંગ લખીએ છીએ, જેના અનુષ્ઠાનથી (મદ્ધિ) અવિદ્યા આદિ દોષોનો ક્ષય અને (જ્ઞાનતીતિ ) જ્ઞાનના પ્રકાશની વૃદ્ધિ થવાથી જીવ યથાવત્ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે.
(ઋ. ભૂ. ઉપાસના) (ખ) " (માવિવેદ6યા છે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી તેના આત્માનું જ્ઞાન બરાબર વધતું રહે છે.”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ - યોગનાં આઠ અંગો યમ નિયમ આદિ (યો. ૨/૨૯) આગલા સૂત્રમાં
સાધન પાદ
૧૮૧
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવામાં આવશે. એ યોગાંગોનું અનુષ્ઠાન = નિરંતર સેવન કરવાથી = અભ્યાસ કરવાથી અશુદ્ધિરૂપ પાંચ ભાગવાળા (અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ) વિપર્યય (hશો) = મિથ્યાજ્ઞાનનો નાશ થઈ જાય છે અને એ મિથ્યાજ્ઞાનરૂપી અશુદ્ધિ ક્ષીણ થઈ જતાં સથાન = તત્ત્વજ્ઞાનની અભિવ્યક્તિ થાય છે. જેમ જેમ યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવામાં આવે છે, તેમ તેમ અશુદ્ધિ સૂક્ષ્મત્વને પ્રાપ્ત થાય છે અને જેમ જેમ અશુદ્ધિનો ક્ષય થાય છે તેમ તેમ ક્ષયના ક્રમનું અનુસરણ કરનારી જ્ઞાનની દીપ્તિ પણ વધતી જાય છે. અને આ જ્ઞાનની વૃદ્ધિ વિવેકખ્યાતિ પર્યત ઉન્નત જ થતી રહે છે. વિવેકખ્યાતિનો અભિપ્રાય છે = માધુપુરુષસ્વરૂપવિજ્ઞાનાત્ સત્ત્વ આદિ ગુણો તથા પુરુષના ભિન્ન ભિન્ન સ્વરૂપનું જ્ઞાન થતાં સુધી જ્ઞાનની વૃદ્ધિ થતી રહેતી હોય છે.
યોગનાં યમનિયમ આદિ અંગોનું અનુષ્ઠાન કરવું એ અશુદ્ધિનો વિયોગ = દૂર કરવાનું કારણ છે. જેમ - પરશુ = કુહાડો કાપેલા લાકડાં આદિને પૃથફ કરવાનું કારણ હોય છે. અને આ યોગાંગોનું અનુષ્ઠાન વિવેકખ્યાતિને પ્રાપ્ત કરવાનું એવું જ કારણ છે. જેમ- સુખ પ્રાપ્તિનું કારણ ધર્મ છે. વિવેકખ્યાતિ પ્રાપ્તિનું યોગાંગોથી બીજું કોઈ કારણ નથી. અથવા “નાન્યથા રજૂ થી ભાપ્રકારનો એ વિશેપ આશય છે કે જેમ - ઘટઆદિબનાવવામાં કુંભાર નિમિત્ત, માટી ઉપાદાન તથા ચક્ર (ચાક, ઠંડો વગેરે) આદિ સાધારણ કારણ છે, પરંતુ રામ = ગધેડું જેનાથી માટી લવાઈ છે, તે અન્યથા સિદ્ધ થાય છે અર્થાત્ માટી લાવવા માટે ગાડી, ગાડું આદિ બીજો પણ ઉપાય હોઈ શકે છે. એ જ પ્રકારે વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં યોગાંગાનુષ્ઠાન અન્યથા કારણ નથી, બલ્ક અપરિહાર્ય કારણ છે. [કારણ કેટલાં છે?
શાસ્ત્રમાં આ કેટલાં કારણ હોય છે? આનો ઉત્તર આપીએ છીએ – વૈવ=નવ જ કારણ હોય છે. જેમ કે –
उत्पत्तिस्थित्यभिव्यक्तिविकारप्रत्ययाप्तय : ।
વિયો ન્યત્વવૃત વાર નવધા મૃતમ ઉતા અર્થાતુ ઉત્પત્તિ, સ્થિતિ, અભિવ્યક્તિ, વિકાર, જ્ઞાન, પ્રાપ્તિ, વિયોગ, અન્યત્વ અને ધૃતિ, આ નવ પ્રકારનાં કારણ કહ્યાં છે (તેમની ક્રમવાર વ્યાખ્યા આ પ્રકારે છે) – (૧) (તત્રોત્પત્તિર કો) વિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ મન છે. (૨) (ચ્છિતાર મનસ ) મનની સ્થિતિ (સ્થિરતા)નું કારણ પુરુષાર્થતા = ભોગ-અપવર્ગરૂપ પુરુષના (અર્થ) પ્રયોજનને સિદ્ધ કરવાનું છે. જેમ - શરીરની સ્થિતિનું કારણ ભોજન છે. (૩) (મિવિતરV યથા.) જેમ - રૂપની અભિવ્યક્તિનું કારણ માનો = પ્રકાશ છે, તે જ રીતે રૂપનું – જ્ઞાન પણ – કારણ છે. (૪) (વારા મનો) મનના વિકારનું કારણ છે – વિષયાન્તર = જુદા જુદા ૧૮૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોનું સામે હોવું. જેમ - પકાવવા યોગ્ય વસ્તુના વિકારનું કારણ અગ્નિ છે. (પ) (પ્રત્યયવIR) ધૂમ (ધુમાડા)નું જ્ઞાન, અગ્નિ-જ્ઞાનના યથાર્થ બોધનું કારણ છે. (૬) પ્રતિર.) પ્રાપ્ત કરાવનારું કારણ પ્રાપ્તિ-કારણ છે. જેમ - વિવેકખ્યાતિની પ્રાપ્તિનું કારણ યોગાંગોનું અનુષ્ઠાન કરવું છે. (૭) (વિયોગર) તે જ યોગાંગોનું અનુષ્ઠાન કરવું અશુદ્ધિ = મિથ્યાજ્ઞાનને દૂર કરવાનું કારણ છે. (૮) (મીત્વ ) ભિન્નરૂપ આપનાર પણ કારણ છે. જેમ – સુવfાર = સોની સોનાનાં આભૂષણો- આદિ બનાવીને) બીજું રૂપ બનાવવાવાળો છે (અન્યત્વ કારણનું બીજું દષ્ટાંત આપીએ છીએ.) આ જ પ્રકારે એક સ્ત્રીના વિષયમાં વિભિન્ન જ્ઞાનોમાં વિભિન્ન કારણો છે. સ્ત્રીના મોહમય જ્ઞાનમાં અવિદ્યા કારણ છે, રીજ્ઞાનના દુઃખાત્મક હોવામાં પ કારણ છે, રમી જ્ઞાનના સુખાત્મક રૂપમાં રાગ કારણ છે અને સ્ત્રી જ્ઞાનના મધ્યચ્ચે ઔદાસીન્યરૂપ (ઉદાસીનતારૂપ) જ્ઞાનમાં તત્ત્વજ્ઞાન કારણ છે. (૯) (ધૃતિ શરીર) ઈદ્રિયોને ધારણ કરનારું કારણ શરીર છે. અને તે ઈદ્રિયો શરીરને ધારણ કરવામાં કારણ છે (આનું જ બીજુ દષ્ટાંત આપીએ છીએ). પૃથ્વી આદિ મહાભૂત શરીરોનાં ધૃતિ (ધારણ કરવાનું) કારણ છે. અને તે પરસ્પર બધાં જ શરીરોના ધૃતિકારણ છે. આનું કારણ એ છે કે તિર્યક્ટ્રોનિવાળાં પશુ-પક્ષી આદિ, મનુષ્ય તથા દેવતાઓના શરીર પરસ્પર અર્થવાળાં હોવાથી પરસ્પર ધૃતિકારણ છે.
આ રીતે આ નવ કારણ થાય છે. અને તે નવ કારણો યથાસંભવ બીજા પદાર્થોમાં પણ ઘટિત કરવાં જોઈએ.
પરંતુ યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવું એ તો બે પ્રકારનાં જ કારણત્વને પ્રાપ્ત કરે છે. અર્થાત્ વિવેકખ્યાતિની પ્રાપ્તિનું કારણ અને અવિદ્યારૂપ અશુદ્ધિના વિયોગનું કારણ યોગનાં અંગોનું અનુષ્ઠાન છે. ભાવાર્થ - (યો. ૨/૨૬) સૂત્રમાં યોગશાસના ચતુર્વ્યૂહ (હય, હે હેતુ, હાન અને હાનોપાય)ના ચોથા ભૂહમાં વિવેકખ્યાતિને હાનોપાય બતાવવામાં આવ્યો છે. હવે આ સૂત્રમાં વિવેકખ્યાતિ સુધી પહોંચવાનાં સાધનો અને તેમનાં ફળોનું કથન કરવામાં આવ્યું છે. યોગનાં આઠ અંગો (યમ-નિયમ આદિ) હોય છે, જે આગળ કહેવામાં આવશે, તેમનું અનુષ્ઠાન કરવાથી ચિત્તના દોષ (મળ) ક્ષીણ થવા લાગે છે, અને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ થવા લાગે છે. આ જ્ઞાન-વૃદ્ધિ વિવેકખ્યાતિ સુધી થતી રહે છે. જેમ - કુહાડી દ્વારા લાકડા આદિનું છેદન નિશ્ચિતરૂપે થઈ જાય છે, તે જ રીતે ચિત્તમાં રહેલા મળો અથવા મિથ્યાજ્ઞાનને દૂર કરવામાં યોગાંગો પરમ (શ્રેષ્ઠ) સાધન છે. જોકે કારણ નવ પ્રકારનાં વ્યાસ-ભાયમાં પરિગણિત કર્યા છે, પરંતુ યોગાંગોનું અનુષ્ઠાન બે પ્રકારથી જ કારણ બને છે – (૧) મતિ = વિવેકખ્યાતિ પ્રાપ્ત કરવામાં અને (૨) વિવો = અવિદ્યા (મિથ્યાજ્ઞાન)રૂપ અશુદ્ધિનો નાશ કરવામાં. સાધન પાદ
૧૮૩
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ નવ હોય છે - વ્યાસ-ભાષ્યમાં પ્રસંગાનુસાર નવ પ્રકારનાં કારણોનો ઉલ્લેખ આ શ્લોકમાં કર્યો છે –
उत्पत्तिस्थित्यभिव्यक्तिविकारप्रत्ययाप्तय : ।
वियोगान्यत्वधृतय : कारणं नवधा स्मृतम् ।। ટૂંકમાં એ કારણોની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી જોઈએ – (૧) ઉત્પત્તિ કારણ - મન = અંતઃકરણ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે. (૨) સ્થિતિ કારણ-મન (અંતઃકરણ)ની સ્થિતિનું કારણ પુરુપનો અર્થ =ભોગ-અપવર્ગ સિદ્ધ કરવાનો એમ જ છે. જેમ - શરીરની સ્થિરતાનું કારણ ભોજન હોય છે. ભોજન વિના શરીરની સ્થિતિ સંભવ નથી. તે જ રીતે પુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાને માટે મનની સ્થિતિ હોય છે. પુરુષાર્થ-સિદ્ધિ પછીથી મન પોતાના કારણમાં વિલીન થઈ જાય છે. (૩) અભિવ્યક્તિ કારણ-ઓરડાની અંદર ઘટ આદિ પદાર્થ રાખ્યા છે. પરંતુ અંધકારના કારણે દેખાતા નથી. દીવા આદિના પ્રકાશથી તે પદાર્થોની અભિવ્યક્તિ થઈ જાય છે. માટે રૂપની અભિવ્યક્તિ કારણ પ્રકાશ અને (રૂપનું) જ્ઞાન છે. (૪) વિકાર કારણ - જેમ અગ્નિથી રંધાઈને દાળ-શાક વગેરે ગળી જવાથી વિકારવાળાં થઈ જાય છે. અથવા દહીં અથવા ખટાશના યોગથી દૂધ વિકારવાળું થઈ જાય છે. આમાં અગ્નિ, ખટાશ વગેરે વિકારના કારણ છે. તે જ રીતે મનમાં – પહેલાં ભોગવેલી વસ્તુને જોઈને વિકાર પેદા થઈ જાય છે. (૫) પ્રત્યય કારણ - રસોઈ વગેરેમાં ધૂમ-અગ્નિના વ્યાપ્તિ-સંબંધને જાણનારી વ્યક્તિ, જયારે દૂરથી પર્વત આદિ પર ધુમાડો જોવે છે, તો ધુમાડાથી અગ્નિનું જ્ઞાન કરી લે છે. અહીં અગ્નિજ્ઞાનનું કારણ ધુમાડો હોય છે. (૬) પ્રાપ્તિ કારણ - યોગાંગોનું અનુષ્ઠાન કરવું વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં એમ જ કારણ છે જેમ - ધર્મનું આચરણ સુખ પ્રાપ્તિમાં તથા ગુરુ મુખથી શીખવું વિદ્યાપ્રાપ્તિમાં કારણ હોય છે. (૭) વિયોગ-કારણ - યોગાંગોનું અનુષ્ઠાન કરવું અશુદ્ધિ અથવા અવિદ્યાના વિયોગ કરવામાં એમ જ કારણ છે, જેમ - કુહાડી લાકડાના જુદાં જુદાં કકડા કરવામાં કારણ છે. (૮) અન્યત્વ કારણ - એક વસ્તુના વિભિન્નરૂપ કરવાં અન્યત્વ કારણ કહેવાય છે. જેમ – સોની સોનાથી વિભિન્ન પ્રકારના આભૂષણો બનાવી દે છે. અથવા કુંભાર માટીથી વિભિન્ન ઘડા વગેરેની રચના કરી દે છે. આમાં સોની તથા કુંભાર અન્યત્વ કારણ છે. અહીં વ્યાસ-ભાયમાં સ્ત્રીનું પણ ઉદાહરણ આપ્યું છે. એક રૂપાળી યુવતીને જોવાનું કાર્ય સમાન હોવા છતાં પણ પતિને માટે સુખનું, સપત્નીને માટે દુઃખનું, પરપુરુષને માટે રાગ=મોહનું અને તત્ત્વજ્ઞાનીને માટે સુખ, દુઃખ, રાગ આદિથી રહિત ઉદાસીનતાનું કારણ છે. (૯) ધૃતિ-કારણ - શરીર ઈદ્રિયોને અને ઈદ્રિયો શરીરને ધારણ કરવામાં કારણ છે. એ ૧૮૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ પ્રકારે આકાશ આદિ મહાભૂત શરીરોને ધારણ કરવામાં કારણ છે. અને તે શરીર પરસ્પર બધાં જ શરીરોના ધૃતિકારણ છે. કેમ કે પશુ પક્ષી, મનુષ્ય, દેવ, આદિના શરીર, ધારણ કરવામાં સહયોગની અપેક્ષા રાખે છે. પરંતુ હવે - યોગનાં અંગોની સંખ્યા તથા તેમના સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે -
यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यान -
समाधयोऽष्टावङ्गानि ॥२९॥ સૂત્રાર્થ - “ યમનિયHI.) અર્થાત્ એક (યમ) બીજું (નિયમ) ત્રીજું (આસન) ચોથું (પ્રાણાયામ) પાંચમું (પ્રત્યાહાર) છઠ્ઠ (ધારણા) સાતમું (ધ્યાન) આઠમું (સમાધિ) આ બધાં ઉપાસના યોગનાં અંગો કહેવાય છે. અને આઠ અંગોનું સિદ્ધાંતરૂપ ફળ સંયમ છે.”
. (ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - આ યમ નિયમ આદિ આઠ યોગનાં અંગોના ક્રમથી અનુષ્ઠાન અને સ્વરૂપને આગળ (હવે પછીથી) કહીશું. ભાવાર્થ – જોકે આ શાસ્ત્રના પહેલા પાદમાં ચિત્તવૃત્તિઓના નિરોધને માટે એકતત્ત્વાભ્યાસ, વૈરાગ્ય, અભ્યાસ, પ્રણવજપ, પ્રાણાયામ આદિનું કથન કરવામાં આવ્યું છે. તેમ છતાં અહીં સાધનરૂપ યોગાંગોનું વિધાન કર્યું છે. આ અંગોમાં પ્રાણાયામ, પ્રણવજપ, ઈશ્વરપ્રણિધાન, વૈરાગ્ય આદિનું પહેલાં કથન કરવા છતાં પણ ફરીથી પ્રાણાયામ, ઈશ્વરપ્રણિધાન, સ્વાધ્યાય = પ્રણવજપ આદિનું કથન પુનરુક્ત (ફરીથી કહેલું) જણાય છે. પરંતુ આ પુનરુક્ત દોષનો પૂર્વાપર વિચાર કરતાં પરિહાર થઈ જાય છે. સ્વયં વ્યાસ-મુનિએ પ્રથમ પાદમાં સમાહિત ચિત્તવાળાઓને માટે યોગ કહ્યો છે અને બીજા પાદમાં વ્યસ્થિત = અસ્થિર ચિત્તવાળાઓને માટે યોગ કહ્યો છે. માટે અસ્થિર ચિત્તવાળાઓના યોગને માટે પૂર્વોક્ત સાધનો તથા તેનાથી જુદાં સાધનોનું પણ કથન કરવાનું આવશ્યક સમજીને અહીં વર્ણન કર્યું છે. અસ્થિર ચિત્તવાળાઓ માટે સ્થૂળ તથા સૂક્ષ્મ ફ્લેશોને રક્ષણ કરવા માટે અને જ્ઞાનની વૃદ્ધિને માટે આ યોગાંગોનો ક્રમવાર નિર્દેશ કરવો પણ જરૂરી સમજીને કથન કરવામાં આવ્યું છે.
યોગનાં આ આઠ અંગોમાં પહેલાં પાંચ બહિરંગ સાધન છે અને ત્રણ અંતરંગ સાધન છે. યોગાભ્યાસી પુરુષ બહિરંગ સાધનોની સિદ્ધિ વિના અંતરંગ સાધનોમાં સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતો. યમ અને નિયમોનું જે વિધિવત્ પાલન કરે છે, તે આસન-સિદ્ધિ અને આસન-સિદ્ધિથી પ્રાણાયામની સિદ્ધિ કરી શકે છે. યોગનો અભ્યાસ કરનારો પુરુષ પહેલાં યમનિયમના પાલનથી વૈયક્તિક, પારિવારિક તથા સામાજિક બાહ્ય વ્યવહારોને પરિષ્કૃત (પવિત્ર) કરીને આસન તથા પ્રાણાયામ કરવાનો અધિકારી બને છે. પ્રાણાયામની સિદ્ધિથી મનની વૃત્તિઓનો સંયમ થાય છે અને ત્યાર પછી યોગી પ્રત્યાહાર=ઈદ્રિયોને પોતપોતના વિષયોમાંથી નિરોધ કરીને ધારણા = એક સ્થાન પર સાધન પાદ
૧૮૫
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિર કરી શકે છે અને ધારણાના અભ્યાસથી ધ્યાન = ઈશ્વર-ચિંતન કરીને સમાધિદશાને ક્રમશઃ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારે યોગાગોમાં યોગમાર્ગ પર આગળ વધવાનો ઉત્તરોત્તર એક વિશેષ ક્રમ રાખવામાં આવ્યો છે. અને આ ક્રમથી સ્પષ્ટ છે કે યોગનું ચરમ લક્ષ્ય સમાધિ છે. આક્રમને ધ્યાનમાં રાખીને સૂત્રકારે અંગી સમાધિને પણ અંગોમાં જ પરિગણિત કરી દીધી છે. નહીંતર સમાધિ સિદ્ધિને માટે જ યમનિયમ આદિ અંગોની જરૂરિયાત હોય છે. પછી સમાધિને અંગોમાં ન રાખત. અને સમાધિના પણ જુદા જુદા સ્તર છે. તેમનામાં સાધ્ય, ઉન્નતતમ સ્થિતિને પ્રાપ્ત કરવાને માટે તેનાથી પ્રથમ સ્તર પણ, સાધન છે. માટે યોગાભ્યાસીએ યમ-નિયમ આદિ યોગનાં અંગોની સોપાન પરંપરાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. પર હવે - તે આઠ અંગોમાં પહેલું યમ છે – (ઉપાસનાનું બીજ).
अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ॥३०॥ સૂત્રાર્થ -"(તત્રાર્દિસ) તે આઠેય અંગોમાં પહેલો યમ છે, જે પાંચ પ્રકારનો છે-એક બર્દિ.અર્થાત બધા પ્રકારે, બધા કાળમાં, બધાં જ પ્રાણીઓની સાથે વેર છોડીને, પ્રેમ પ્રીતિથી વર્તવું. બીજો (સત્ય) અર્થાત્ જેવું પોતાના જ્ઞાનમાં હોય તેવું જ સત્ય બોલવું, કરવું અને માનવું. ત્રીજો (તેય)અર્થાત્ પદાર્થવાળાની આજ્ઞા વિના કોઈ પદાર્થની ઈચ્છા પણ ન કરવી, આને ચોરીનો ત્યાગ કહે છે. ચોથો (હિ) અર્થાતુ વિદ્યા શીખવાને માટે બાળપણથી લઈને સર્વથા જિતેન્દ્રિય હોવું અને પચ્ચીસમા વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીમાં વિવાહ કરવો, પરરવી, વેશ્યા આદિનો ત્યાગ કરવો, સદા ઋતુગામી થવું, વિદ્યાને સારી રીતે શીખીને સદા શીખવતા રહેવું અને ઉપસ્થ ઈદ્રિયને સદાનિયમમાં રાખવી. પાંચમો (અપરિપ્રદ) અર્થાતુવિષય અને અભિમાન આદિ દોષો વગરના થવું. આ પાંચેયનું બરાબર અનુષ્ઠાન કરવાથી ઉપાસનાનું બીજ વાવી શકાય છે.
(ઋ. ભૂ. ઉપાસના). અર્થાત્ ( સા) વેરત્યાગ, (સત્ય) સત્ય માનવું, સત્ય બોલવું અને સત્ય જ કરવું અસ્તેય, અર્થાત મન, વચન, કર્મથી ચોરીનો ત્યાગ (બ્રહ્મચર્ય અર્થાત ઉપસ્થન્દ્રિયનો સંયમ (અપરિપ્રદ) અત્યંત લોલુપતા સ્વત્વ-અભિમાન રહિત થવું, આ પાંચ યમોનું સદા સેવન કરીએ”.
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) સર્વદા (f) નિર્વેરતા, (સત્યમ સત્ય બોલવું, સત્ય માનવું, સત્ય કરવું, મિતેવ) મન, કર્મ, વચનથી અન્યાય કરીને પરપદાર્થનું ગ્રહણ ન કરવું, ન કોઈનેય તેમ કરવાનો ઉપદેશ કરવો, (દ્રવિર્ય) સદા જિતેન્દ્રિય=આઠ પ્રકારનાં મૈથુનનો ત્યાગ કરીને વીર્યનું રક્ષણ અને ઉન્નતિ કરીને ચિંરજીવી થઈને સદા બધાનો ઉપકાર કરતા રહેવું, (મરિપ્રદ) અભિમાન આદિ દોષ રહિત, કોઈ સંસારના ધન આદિ પદાર્થોમાં મોહિત થઈને કદી પણ ન ફસવું. આ પાંચ યમોનું
૧૮૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવન સદા કર્યા કરવું”.
(સં. વિ. સંન્યાસ) ભાપ્ય અનુવાદ - (દા) એ પાંચ યમોમાં અહિંસાનું લક્ષણ એ છે કે- સર્વથા બધા પ્રકારેથી અર્થાત્ શરીર, વાણી અને મનથી સર્વતા=બધા કાળમાં, બધાં જ પ્રાણીઓમાં મનમોદ: = પીડા આપવાની ભાવનાનો ત્યાગ કરવો અથવા વેર-ભાવ ન રાખવો અહિંસા છે. સૂત્રમાં અહિંસાથી આગળના સત્ય આદિ ચાર યમ અને નિયમ આદિ અહિંસામૂલક અર્થાત અહિંસા પર જ આશ્રિત છે. અહિંસાની સિદ્ધિ કરવીએ જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. માટે અહિંસાની સિદ્ધિને માટે જ બીજા યમ તથા નિયમ આદિનું પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે. અહિંસાના મવતિ = નિર્દોષ શુદ્ધ સ્વરૂપને બતાવવાને માટે જ તે યમ-નિયમ આદિનું ગ્રહણ કરવામાં આવ્યું છે. બીજા આચાર્યોએ પણ એમ જ કહ્યું છે -
તે આ યોગ સાધક) બ્રાહ્મણ જેમ જેમ ઘણાંખરાં યમ આદિ વ્રતોનું અનુષ્ઠાન કરવા ઈચ્છે છે તેમ તેમ પ્રHદ્ર = આળસ અથવા અસાવધાનીના કારણે થયેલાં હિંસાનાં કારણોથી નિવર્તમાન = પરાંગમુખ થતો અહિંસાને જ નિર્દોષ રૂપમાં અથવા અત્યંત શુદ્ધ રૂપમાં અપનાવે છે.
(સત્ય) યથાર્થ= જે પદાર્થ જેવો હોય તેના સંબંધમાં તેવી જવાણી (બોલવી) અને તેવું જ મનનું હોવું (વિચારવું) સત્ય કહેવાય છે. આ જ સત્યની પરિભાષાને વધારે સ્પષ્ટ કરીએ છીએ - થાઇ= ઈદ્રિયોથી જેવું પ્રત્યક્ષ કર્યું છે, કથાનુના=અનુમાનથી જેવું જાણ્યું હોય, થાકૃત અને બીજા મનુષ્યો પાસેથી સાંભળ્યું હોય, બરાબર એવું જ વાણી અને મનનું હોવું સત્ય છે અને પત્ર=બીજા મનુષ્યોને પોતાનું જ્ઞાન પહોંચાડવા માટે જે વાણી બોલવામાં આવી છે. જો તે વખ્યત= ઠગનારી, ભ્રાન્તિ પેદા કરનારી અને પ્રતિપત્તિવ= જેનાથી સાચો અથવા ખોટો કોઈ પણ પ્રકારનો બોધ ન થતો હોય, એવી વાણી ન હોય, તો તે સત્ય છે. આ સત્યવાણી બધાં જ પ્રાણીઓના ઉપકાર માટે હોય, પ્રાણીઓને પીડા= દુઃખ આપવા માટે પ્રવૃત્ત ન હોય. જો આ પ્રકારથી અર્થાત વંચના રહિત, ભ્રાન્તિ રહિત, જ્ઞાનબોધક આદિ ઉપરોક્ત વાણી હોવા છતાં પણ બોલવાથી બીજા પ્રાણીઓને દુઃખ આપનારી હોય, તો તે સત્ય નથી પાપરૂપ અસત્ય જ હશે. તે પુખ્યામા=પુણ્યની જેમ જણાતા, પુણ્ય જેવાં અપુણ્યથી પાપનું ફળ અતિશયદુઃખ જ પ્રાપ્ત થશે. એટલા માટેવાણીની પરીક્ષા કરીને (પહેલાં સમજી-વિચારીને) પ્રાણીમાત્રને માટે હિતકર સત્યવચન બોલવાં જોઈએ.
(તેલ) શાસ્ત્રોક્ત વિધાનની વિરુદ્ધ બીજાંના ધનનું (દ્રવ્યોનું) ગ્રહણ કરવું તે = ચોરી છે. તેનો પ્રતિષેધ = અભાવ થવો તથા મસ્કૂદીપ = બીજાંના દ્રવ્યને ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરવી, તે “મહેર નામનો યમ છે.
(બ્રહ્મચર્ય – ગુપ્ત ઈદ્રિય (ઉપસ્થ = જનનેન્દ્રિયોનો સંયમ કરવો બ્રહ્મચર્ય નામનો યમ છે.
સાધન પાદ
૧૮૭
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અપરિગ્રહો વિષય= સંસારના બંધનના કારણે ધન આદિ ભોગ્ય પદાર્થના મન = સંગ્રહ કરવામાં દોષ, રક્ષણ = સંગ્રહ કરેલાનું રક્ષણ કરવામાં દોષ, ક્ષય = તેમના નાશ થવામાં દોષ, સં = તેમનામાં આસક્ત થવાનો દોષ અને હિંસા = પ્રાણીઓની હિંસા = પીડામાં દોષ દેખાતો હોવાથી એ ભોગ્ય પદાર્થોનો સંગ્રહ ન કરવો એ જ “અપરિગ્રહ છે. આ પ્રકારે એ પાંચ યમ કહેવાય છે. યમોની અપરિહાર્યતા - યમ-નિયમ આદિનું પાલન કરવામાં એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે યમો વિના નિયમોનું પાલન કરવું બાહ્ય પ્રદર્શન હોવાથી પતનનું કારણ પણ થઈ શકે છે. માટે યમોનું પાલન નિત્ય કરવું જોઈએ. આ વિષયમાં મહર્ષિ મનુ લખે છે –
यमान् सेवेत सततं न नियमान् केवलान् बुध : । યમન પતત્યો નિયHTન વામનન || (મનુ. ૪/૨૦૪).
“યમો વિના ફક્ત આ નિયમોનું સેવન ન કરીએ, પરંતુ એ બંનેનું સેવન કર્યા કરીએ. જે યમોનું સેવન છોડીને, ફક્ત નિયમોનું સેવન કરે છે તે ઉન્નતિને પ્રાપ્ત નથી થતો, પરંતુ અધોગતિ અર્થાત સંસારમાં પડેલો રહે છે.” (સ.અ.ત્રીજો સમુલ્લાસ) ભાવાર્થ -યોગનાં અંગોમાં પહેલા ગણવામાં આવેલા “યમ” નામના યોગાંગનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. યોગ-માર્ગના પથિકને માટે “યમ” પ્રથમ સોપાન (પગથિયું) છે. જોકે આ પાંચ યમોનો નિર્દેશ સૂત્રકારે અહીં યોગાભ્યાસી માટે કર્યો છે. પરંતુ આગળના સૂત્ર (૨૩૧)માં આ યમોને મહાવ્રત કહ્યાં છે. અને આ યમ જાતિ, દેશ, કાળની સીમાઓથી ન બંધાનારા સર્વમૌન : = પૃથ્વી પર રહેલા બધા જ માનવોની ઉન્નતિનાં મૂળ વ્રત છે. જેમ નદીનો પ્રવાહ બે કિનારાથી સંયત થવાથી માનવ ઉપયોગી બને છે અને અસંયત પ્રવાહ પૂર આદિના રૂપમાં પ્રલયકારી થઈ જાય છે, તે જ પ્રકારે માનવજીવન પણ અસંયત દશામાં ઉફૅખલ, દાનવીય ભાવનાઓનો પુંજ બની જાય છે.
યમ” શબ્દ જોકે શાસ્ત્રીય પારિભાષિક છે તેમ છતાંય પોતાના મૂળ ધાત્વર્થ સાથે લીધેલો છે. વ્યાકરણ અનુસાર “કુરૂપને ધાતુથી “યમ” શબ્દ બને છે જેનો અર્થ એ છે કે પોતાની ચિત્તવૃત્તિઓને બાહ્ય વિષયોથી રોકીને નિયંત્રિત કરવી અને સમાધિ સિદ્ધિ માટે અગ્રસર થવું. આ યમોના મૂળમાં અહિંસા આમેય બધાનું મૂળ છે, જેમ અવિદ્યા બધાં જ લેશોનું મૂળ છે. અહિંસાનો પ્રતિદ્વન્દી શબ્દ હિંસા છે. હિંસામાં મનુષ્ય સ્વાર્થવશ પ્રવૃત્ત થાય છે. તેની પૂર્તિને માટે મિથ્યાભાષણ, ચોરી, પરિગ્રહ આદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. હિંસાનું કારણ વેરભાવના છે, તે પણ સ્વાર્થવશ જ થાય છે. માટે સ્વાર્થી વ્યક્તિ યોગી કદી નથી બની શકતો. સ્વાર્થનો પરિત્યાગ કરવો યોગીને માટે પરમ આવશ્યક છે. અહિંસા-પ્રધાન યમોની પુષ્ટિને માટે વ્યાસ મુનિએ કોઈક પ્રાચીન આચાર્યનું વચન સરવલ્વયં બ્રાહ્મળો.' પણ ટાંકયું છે. આ પાંચ યમોનું ટૂંકમાં વિવરણ
યોગદર્શન
૧૮૮
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારે છે. (૧) અહિંસા - બધા પ્રકારથી બધા કાળોમાં પ્રાણીમાત્રને દુઃખ ન આપવું અહિંસા છે. કોઈ પ્રાણી પ્રત્યે દ્રોહ કરવો, ઈર્ષા કરવી, ક્રોધ કરવો આદિ સમસ્ત વ્યવહાર હિંસામૂલક હોય છે. હિંસામાં રત પુરુષને કયારેય પણ શાન્તિ નથી મળી શકતી. . જેમ કે મહર્ષિ મનુ એ કહ્યું છે -
नहिं वैरेण वैराणि प्रशाम्यन्ति कदाचन । વેરભાવના રાખવાથી વેરભાવના કદી શાન્ત નથી થઈ શકતી અને વેરભાવના માનસિક અશાન્તિનું મૂળ છે. એટલા માટે યોગાભ્યાસીને માટે હિંસાવૃત્તિનો પરિત્યાગ કરવો પરમ આવશ્યક છે. અને એતદર્થ યોગી પુરુષને (યો. ૧/૩૩) સૂત્ર અનુસાર સુખી પ્રત્યે મિત્રતા, દુઃખી પ્રત્યે કરુણા, પુણ્યવાન પ્રત્યે પ્રસન્નતા તથા પાપી પ્રત્યે ઉપેક્ષાભાવ રાખીને ચિત્તને નિર્મળ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. (૨) સત્ય-જેવું જોયું, સાંભળ્યું તથા જાણ્યું હોય, તેવો જ મન અને વાણીનો વ્યવહાર સત્ય કહેવાય છે. બીજાઓ માટે એવી વાણી કદી ન બોલવી કે જેમાં છળ-કપટ હોય, ભ્રમ પેદા થતો હોય, અથવા જેનો કોઈ અભિપ્રાય (અર્થ) ન નીકળતો હોય, એવી વાણી ક્યારેય પણ ન બોલવી, જેનાથી કોઈ પ્રાણીને દુઃખ પહોંચે. બીજાને નુકસાન કરનારી વાણી પાપમયી હોવાથી દુ:ખજનક હોય છે. માટે પરીક્ષા કરીને બધાં પ્રાણીઓનું હિત કરનારી વાણીનો પ્રયોગ કરવો જોઈએ. (૩) અસ્તેય -ચોરી ન કરવી. બીજાની વસ્તુ પર પૂછયા વિના અધિકાર કરવો અથવા શાસ્ત્ર વિરૂદ્ધ ઢંગથી વસ્તુઓનું ગ્રહણ કરવું તેમ=ચોરી કહેવાય છે. બીજાની વસ્તુને ગ્રહણ કરવાની લાલસા પણ ચોરી છે. માટે યોગીએ આ દુપ્રવૃત્તિનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ. (૪) બ્રહ્મચર્ય - કામવાસનાઓને ઉત્તેજિત કરનારાં ખાન-પાન, દશ્ય, શ્રવ્ય, શૃંગાર આદિથી સર્વથા બચતાં રહીને વીર્ય-રક્ષણ કરવું બ્રહ્મચર્ય છે. આ વ્રતનું પાલન કરવું અત્યંત કઠિન કાર્ય છે કેમ કે ઉપસ્થન્દ્રિયનો સંયમ કરવામાં સર્વાધિક સાવધાની અને નિયંત્રણની જરૂરિયાત હોય છે. (૫) અપરિગ્રહ - આ પંચભૌતિક શરીરને માટે જોકે ભૌતિક પદાર્થોની પરમ આવશ્યકતા હોય છે, પરંતુ જયારે મનુષ્ય આ સાધનોને જ સાધ્ય બનાવીને તેમનામાં આસક્ત થઈ જાય છે, ત્યારે લોભ વગેરે વૃત્તિઓ જાગૃત થઈ જાય છે. જેનાથી વશીભૂત થઈને મનુષ્ય અનાવશ્યક પદાર્થોના સંગ્રહમાં જ લાગી જાય છે. ભોગ્ય પદાર્થોનો સંગ્રહ કરવામાં, તેમનું રક્ષણ કરવામાં આસક્ત થવું તથા તેમની પ્રાપ્તિને માટે હિંસા આદિ દોષોમાં પણ પ્રવૃત્તિ જોઈનેયોગી વસ્તુ-સંગ્રહ કરવો છોડી દે છે. તે જ પ્રકારે શરીરની રક્ષાને માટે વસ્ત્રની, ઠંડી ગરમીથી બચવા માટે મકાનની પણ જરૂરિયાત હોય છે. પરંતુ સામાન્ય વસ્ત્રોને છોડીને વિશેષ શણગાર પ્રકટ કરનારાં વસ્ત્રોને ધારણ કરવાં
સાધન પાદ
૧૮૯
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આલીશાન ભવનોના નિર્માણ કરાવવા વગેરે પરિગ્રહ (સંગ્રહ) વૃત્તિનો જ પરિચાયક છે. યોગાભ્યાસી પુરુષે પરિગ્રહ વૃત્તિનો પણ સર્વથા પરિત્યાગ કરી દેવો જોઈએ. ૩૦ના નોંધ - આઠ પ્રકારનાં મૈથુન નીચે પ્રમાણે છે – (૧) દર્શન (૨) સ્પર્શન (૩) એકાંત સેવન (૪) ભાષણ (૫) વિષય કથા (૬) પરસ્પર ક્રિીડા (૭) વિષયનું ધ્યાન અને (૮) સંગ આ આઠ પ્રકારનાં મૈથુનથી જુદા રહેવું.
(સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) હવે - તે અહિંસા આદિ પાંચ યમ તો - जातिदेशकालसमयानविच्छिन्नाः सार्वभौमा महाव्रतम्॥३॥ સૂત્રાર્થ - તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ (જ્ઞાતિ-ફ્લેશ-17-સમયાવચ્છિના :) ગતિ = પશુ, પક્ષી, મનુષ્ય આદિ, રેશ = સ્થાન - વિશેષ, ઋત્તિ = તિથિ વગેરે અને સમય = શિષ્ટ - પરંપરા અર્થાત્ કર્તવ્યોની સીમાઓથી મનવાંછન ન બંધાયેલા અર્થાત સર્વત્ર, સર્વદા તથા સર્વથા કરવા યોગ્ય (સર્વિમૌન:) સર્વત્ર પ્રસિદ્ધ અથવા ભૂમિ પર રહેનારા બધા જ મનુષ્યોને માટે હિતકર (મદાવ્રતમ્) મહાન = શ્રેષ્ઠતમ વ્રત = કર્તવ્ય છે. ભાપ્ય અનુવાદ-તે જાતિ વગેરે ચાર સીમાઓથી બંધાયેલા યમોમાંથી જાતિની સીમાથી બંધાયેલી અહિંસા એ છે કે જેમ-માછલી પકડનાર માછીમારની, માછલીઓની જ હિંસા કરીશ, બીજા જીવોની નહીં. આ અહિંસા જ દેશ વિદેશ (સ્થાન વિશેષ)થી બંધાયેલી આ પ્રકારે છે જેમ કે – તીર્થ = પવિત્ર યજ્ઞ આદિ કરવાના સ્થાન પર અથવા જીવોને દુઃખરૂપ અવિદ્યાથી છોડાવીને વિદ્યા પ્રાપ્ત કરાવનારા પવિત્ર ગુરૂકુળોમાં મારીશ નહી. આ અહિંસા દેશવિશેષની સીમાથી બંધાયેલી છે. તે જ અહિંસા કાળ-વિશેષની સીમાથી બંધાયેલી હોય છે, જેમ કે - ચૌદશની તિથિમાં અથવા કોઈ બીજા પવિત્ર દિવસે હું જીવ હત્યા કરીશ નહીં. આ સંકલ્પથી પ્રકટિત અહિંસા કાલવિશેષથી બંધાયેલી છે. અને એ જ અહિંસા જાતિ આદિ ઉપરોક્ત ત્રણે સીમાઓથી ૩પ૨ત = રહિત વ્યક્તિની સમય= શિષ્ટ પરંપરા, પ્રતિજ્ઞા કર્તવ્યની સીમાથી પણ બંધાયેલી હોય છે. જેમ કે – ટેવ = આચાર્ય, માતા, પિતા આદિ અને બ્રાહી: = વ્ર = વેદ – વિદ્યાના વિદ્વાનને માટે મારીશ, અર્થાત્ દેવ-બ્રાહ્મણની રક્ષા માટે પ્રાણીઓની હત્યા કરીશ, બીજા કોઈ પ્રયોજનથી જીવ હત્યા કરીશ નહીં. અહીં સમયાવચ્છિન્ન અહિંસાનું દષ્ટાંત આપવામાં આવે છે – જેમ કે – ક્ષત્રિયોને યુદ્ધમાં જ હિંસા યોગ્ય હોય છે. યુદ્ધથી બીજે નહીં. આ અહિંસા સમય = શિષ્ટ, પરંપરા અથવા આચાર - પરંપરાથી બંધાયેલી છે.
આ જાતિ, દેશ, કાળ, સમયોની (નવચ્છિના) સીમાઓથી ન બંધાયેલી હોઈ, અહિંસા આદિ પાંચેય યમોનું સર્વથ = બધા પ્રકારથી પાલન કરવું જોઈએ.
૧૯૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વષિ = બધી જ અવસ્થાઓ અને સર્વવિષયેષુ = બધા જ પ્રકારના વિષયો યજ્ઞ આદિમાં બધા પ્રકારથી જ જેમનો મવાર = અનિયમિતતા =સ્મલન = ભંગ = કોઈ પણ વિષયમાં નથી દેખાયો, એવા સર્વપૌમ =(સર્વભૂમિપુવતિ :) સર્વત્ર પ્રસિદ્ધ અથવા (સર્વમૂત્તિન) ભૂમિ પર રહેનારા બધા જ મનુષ્યોને માટે હિતકારી મહાવત = બધાથી મહાન કર્તવ્યધર્મ કહેવામાં આવ્યો છે. ભાવાર્થ - આ સૂત્રમાં અહિંસા આદિ પાંચ યમોને સાર્વભૌમ મહાવ્રત કહ્યાં છે. માટે યોગાભ્યાસીએ આયમોનું પાલન સર્વદા, સર્વથા તથા યાવત્ જીવન જીવતાં સુધી) કરવું જોઈએ. પરંતુ આ વ્રતોના પાલન કરવામાં અનેક બાધાઓનું આવવું સંભવ છે. શું બાધાઓ આવતાં આ મહાવ્રતોને છોડી દેવા જોઈએ સૂત્રકારે એમાં બિલકુલ નિશ્ચયાત્મક નિર્ણય આપ્યો છે કે યોગીને માટે આ વ્રતોના પાલન કરવામાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે, તેમને જાતિ, દેશ, કાળ અને સમય=નિયમના કારણે ચાર ભાગોમાં વહેંચ્યો છે. અહિંસાનું પાલન કરવામાં જાતિ આદિના કારણે કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે છે? તેનો નિર્દેશ વ્યાસ-ભાગ્યમાં ઉદાહરણ સાથે કરી દીધો છે. એ જ પ્રકારે સત્ય આદિના પાલનમાં પણ સમજવું જોઈએ. જેમ કે – સત્યમાં જાતિનું બંધન - કોઈક મનુષ્ય અથવા ગાય વગેરે પશુનું રક્ષણ જો અસત્ય બોલવાથી થતું હોય તો અસત્ય બોલીશ, તેનાથી બીજે નહિ બોલું. અહીં સત્ય ભાષણ (બોલવામાં)માં જાતિનું બંધન બાધક છે. સત્યમાં દેશનું બંધન - ગુરૂકુળ આદિ તીર્થસ્થાનોમાં સત્ય બોલીશ, બીજે ઇચ્છા મુજબ બોલીશ. ન્યાયાલય (કોટ) કચેરી વગેરે રાજકીય કાર્યોમાં અસત્ય બોલવાથી જો કાર્ય સિદ્ધ થતું હશે તો અસત્ય પણ બોલીશ. આ સત્ય બોલવામાં દેશનું બંધન છે. સત્યમાં કાળનું બંધન - અમાસ આદિ પર્વોમાં સત્ય જ બોલીશ. અન્યત્ર ઈચ્છા મુજબ. આ સત્યભાષણમાં કાળનું બંધન છે. સત્યમાં સમયનું બંધન -પ્રતિજ્ઞા, શપથ અથવા વ્રત આદિના અનુષ્ઠાનના સમયે એવું પ્રણ (વચન) લેવાય છે કે હું અમુક વ્રતનું પાલન કરતાં સુધી અસત્ય નહીં બોલું. અન્યત્ર ઈચ્છા મુજબ. અથવા ઉપાસના આદિના સમય સુધી સત્ય જ બોલીશ, ઈત્યાદિ નિયમ, પ્રતિજ્ઞા આદિનું સત્ય ભાષણમાં સમયકૃત બંધન હોય છે. અસ્તેયમાં જાતિ બંધન - વિદ્વાન બ્રાહ્મણને ઘેર ચોરી નહી કરું, અન્યત્ર ઈચ્છા મુજબ. આ જાતિકૃત બંધન છે. અસ્તેયમાં દેશ બંધન - ગુરૂકુળ આદિ તીર્થ સ્થાનોમાં ચોરી નહી કરું, અન્યથા ઈચ્છા મુજબ. આ દેશકૃત બંધન છે. અસ્તેયમાં કાળનું બંધન - અમાસ આદિ પર્વોના દિવસે ચોરી નહી કરું. અથવા આપત્કાલીન દશાને છોડીને ચોરી નહી કરું. ઈત્યાદિ કાલકૃત બંધન છે. અસ્તેયમાં સમય-બંધન - આ પણ સત્ય અને અહિંસા પ્રમાણે સમજવું જોઈએ.
સાધન પાદ
૧૯૧
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્યમાં જાતિ આદિનું બંધન - જેમ કે - ગુરુકુળ આદિમાં બ્રહ્મચર્યનું પાલન કરીશ, અન્યત્ર કામચાર છે. આ દેશકૃત બંધન છે. અમાસ આદિ પર્વો પર બ્રહ્મચર્યનું પાલન કરીશ,અન્યત્ર ઈચ્છા મુજબ. આ કાળકૃત બંધન છે. ગાય આદિ પશુઓની હત્યા બંધ થતાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, અન્યત્ર કામચાર છે, આ જાતિકૃત બંધન છે. એ જ પ્રમાણે વિદ્યા સમાપ્ત થતાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરીશ, ત્યારપછી કામચાર છે. આ સમયકૃત બંધન છે. અપરિગ્રહમાં જાતિ આદિનું બંધન – હું બ્રાહ્મણના દ્રવ્યનો પરિગ્રહ નહી કરું, અન્યત્ર ઈચ્છા મુજબ, આ જાતિકૃત બંધન છે. ગુરૂકુળ આદિ તીર્થ સ્થાનો પર પરિગ્રહ-વૃત્તિનો પરિત્યાગ કરીશ, આ દેશકૃત બંધન છે. અમાસ આદિ પર્વો પર પરિગ્રહ નહીં કરું, આ કાળકૃત બંધન છે. ગૃહસ્થાશ્રમને છોડીને અન્ય આશ્રમોમાં પરિગ્રહ નહી કરું. ઈત્યાદિ જાતિ આદિની સીમાઓ (બંધનો)થી યમોને સીમિત કરવા આ વ્રતોનો ભંગ કરવા સમાન જ છે. માટે આ બધી જ સીમાઓથી ઉપર જઈને યોગીએ અહિંસા આદિ મહાવ્રતોનું સર્વદા, સર્વથા પાલન કરવું જોઈએ. ૩૧ નોંધ - ૧. “તીર્થ' શબ્દથી ગંગા વગેરે નદીઓનું ગ્રહણ નથી “સમાનતીર્થે વાત (મ. ૪/૪/૧૦૭) સૂત્ર પ્રમાણે વિદ્યપદા ગુરુજન અથવા ગુરુકુળ આદિ અર્થ જ યોગ્ય છે. એટલા માટે એક ગુરુથી શીખનારાને તીર્થ' કહે છે. “તીર્થ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં મહર્ષિ દયાનંદ લખે છે કે - (ક) તરત પેન યત્રવા તત્તીર્થના ગુર્યજ્ઞ: પુરુષાર્થો મંત્રી નતાશવા (ઉણાદિ. ર૭) (ખ) વેદ આદિ શાસો ભણાવનાર જે આચાર્ય છે - તેનું, વેદ આદિ શાસો, તથા માતા-પિતા અને અતિથિનું નામ પણ તીર્થ છે. કેમ કે તેમની સેવા કરવાથી જીવાત્મા શુદ્ધ (પવિત્ર) થઈને દુઃખોથી પાર થઈ જાય છે. (ઋ. ભૂ. ગ્રંથપ્રામાણ્યા.) ૨. અહીં ‘સમય’ શબ્દ કાળવાચી નથી કેમ કે સમય તથા કાળ બંને પર્યાયવાચી શબ્દોને વાંચવામાં પુનરૂક્તિ દોષ આવે છે. માટે અહીં આ શબ્દનો બીજો અર્થ પ્રતિજ્ઞા, નિયમ આદિ જ લવો યોગ્ય છે. ૩. જોકે વ્યાસ-ભાયમાં અહિંસાનાં જ જાતિ આદિ સીમાઓથી બંધાવાનાં ઉદાહરણો આપ્યાં છે. પરંતુ એ જ પ્રકારે બીજા યમોનાં પણ ઉદાહરણ સમજવાં જોઈએ. ૪. આ વ્યાસ-ભાષ્યમાં એ માન્યતાનું પણ ખંડન થઈ જાય છે કે “વૈછિી હિંસા fહંસા રમવતિ | હિંસા એ તો હિંસા જ છે, ભલે તે ગમે તે પ્રકારની હોય. સાધક યોગીને બધા જ પ્રકારની હિંસાથી બચવું જોઈએ. પ. “સાર્વભૌમ' શબ્દથી વિદિત તથા નિમિત્ત આદિ અર્થોમાં અ. પ/૧/૪૧ તથા ૪૩ સૂત્રોમાં મન્ પ્રત્યય થાય છે. સર્વાપુ પૂમિષ (નાત્યાત્રિક્ષTIT) વિતા: સાર્વભૌમ : |
૧૯૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शोचसंतोषतपः स्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः॥३२॥ સૂત્રાર્થ -“પહેલો શૌચ) અર્થાત્ પવિત્રતા કરવી, તે પણ બે પ્રકારની છે. એક અંદરની અને બીજી બહારની. અંદરની શુદ્ધિ ધર્મનું આચરણ, સત્ય બોલવું, વિદ્યાનો અભ્યાસ, સત્સંગ કરવો વગેરે શુભગુણોના આચરણથી થાય છે અને બહારની પવિત્રતા જળ વગેરેથી શરીર, સ્થાન, માર્ગ, વસ્ત્ર, ભોજન, ખાવું-પીવું વગેરે શુદ્ધ કરવાથી થાય છે. બીજો સંતોષ) જે સદા ધર્મ અનુષ્ઠાનથી અત્યંત પુરુષાર્થ કરીને પ્રસન્ન રહેવું અને દુ:ખમાં શોકાતુર ન થવું. પરંતુ આળસનું નામ સંતોષ નથી. ત્રીજો (તપ:) છે. જેમ કેસોનાને અગ્નિમાં તપાવીને નિર્મળ કરી દઈએ છીએ. તે જ રીતે આત્મા અને મનને ધર્મના આચરણ અને શુભ ગુણોના આચરણરૂપ તપથી નિર્મળ કરી દેવું. ચોથો (વાવ) અર્થાત્ મોક્ષવિદ્યા-વિધાયક વેદશાસ્ત્રનું ભણવું-ભણાવવું અને કારના વિચારથી ઈશ્વરનો નિશ્ચય કરવો, કરાવવો અને પાંચમો (રૂંવર - પ્રધાનમ) અર્થાત્ બધું જ સામર્થ્ય, બધા ગુણ, પ્રાણ, આત્મા અને મનનું પ્રેમભાવથી આત્મા આદિ સત્ય દ્રવ્યોનું ઈશ્વરને માટે સમર્પણ કરવું. આ પાંચ નિયમ પણ ઉપાસનાનું બીજુ અંગ છે.”
(ઋ. ભૂ. ઉપાસના) “(શૌર) અર્થાત્ સ્નાન આદિથી પવિત્રતા (સન્તોષ) સમ્યફ પ્રસન્ન થઈને ઉદ્યમ રહિત રહેવું એ સંતોષ નથી પરંતુ પુરુષાર્થ જેટલો થઈ શકે તેટલો કરવો, હાનિ-લાભમાં હર્ષ તથા શોક ન કરવો. (તા) અર્થાત્ દુઃખના સેવનથી પણ ધર્મયુક્ત કર્મોનું અનુષ્ઠાન કરવું, (સ્વાધ્યાય) ભણવું-ભણાવવું, (રવર-prળથાન) ઈશ્વરની ભક્તિ-વિશેષમાં આત્માને અર્પિત રાખવો, આ પાંચ નિયમ કહેવાય છે. યમો વિના ફક્ત આ નિયમોનું સેવન ન કરીએ, પરંતુ એ બંનેનું સેવન કર્યા કરીએ. જે યમોનું સેવન છોડીને ફક્ત નિયમોનું સેવન કરે છે, તે ઉન્નતિને પ્રાપ્ત નથી થતો પરંતુ અધોગતિ અર્થાત્ સંસારમાં પડેલો રહે છે.”
| (સ.પ્ર. ત્રીજો સમુલાસ) અને તેમની સાથે પાંચ નિયમ અર્થાત્ (શૌચ) બહાર-અંદરથી પવિત્ર રહેવું, (સન્તોષ) પુરુષાર્થ કરતા રહેવું અને હાનિ-લાભમાં પ્રસન્ન તથા અપ્રસન્ન ન રહેવું, (તપ:) સદા પક્ષપાત રહિત ન્યાયરૂપ ધર્મનું સેવન, પ્રાણાયામ આદિ યોગાભ્યાસ કરવો. (સ્વાધ્યાય) સદા પ્રણવનો જપ અર્થાત મનમાં ચિંતન તથા તેના અર્થ-ઈશ્વરનો વિચાર કરતાં રહેવું. (ફુવર-yfmધન) અર્થાતુ પોતાના આત્માને વેદોક્ત પરમેશ્વરની આજ્ઞામાં સમર્પિત કરીને, પરમાનંદ પરમેશ્વરના સુખને જીવતાં ભોગવીને, શરીર છોડીને સર્વાનંદયુક્ત મોક્ષને પ્રાપ્ત કરવો, સંન્યાસીઓનાં મુખ્ય કર્મ છે.
(સં. વિ. સંન્યાસ) ભાષ્ય અનુવાદ- શિવ) એ પાંચ નિયમોમાં શૌચ (પવિત્રતા) નિયમ બે પ્રકારના હોય છે - બાહ્ય તથા આંતરિક. એમાં બાહ્ય શૌચ (પવિત્રતા)=શુદ્ધતા માટી, પાણી આદિના સંયોગથી થાય છે. અને મેળ-વિત્ર 1ષ્યવદર = ખાદ્ય પદાર્થોને ખાવા અને અમેધ્ય
૧૯૩
સાધન પાદ
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદાર્થો (ના ખાવાલાયક)ના પરિત્યાગથી થાય છે. અને આંતરિક શુદ્ધિ = માનસિક શોચ ચિત્તવૃત્તિના વિઘા = મિથ્યાજ્ઞાન આદિથી ઉત્પન્ન રાગ, દ્વેષ આદિ મળોનું સાક્ષાનન+ = યથાર્થજ્ઞાન તથા ક્રિયાયોગથી ધોવાથી થાય છે.
(સન્તોષ) – બીજો નિયમ સંતોષ = લોભરહિત વૃત્તિ છે. જીવન-નિર્વાહના નિદિત = ઉપસ્થિત હાજર) સાધનોથી અધિક સાધનોને ગ્રહણ કરવાની ઈચ્છા ન કરવી “સંતોષ' છે. (19) ત્રીજો નિયમ એ છે કે કંકોને સહન કરવું એ તપ છે. (
નિત્યાવિવારે ભૂખ-તરસ, શીતોષ્ણ = ઠંડી-ગરમી, સ્થાનાને ઊભા રહેવા તથા બેસવાનો અભ્યાસ તથા પ્તિમૌન-મારીને = (ઇશારાથી પણ પોતાના ભાવને પ્રકટ ન કરવો કાષ્ઠમૌન, અને વાણીથી ન બોલવું, પરંતુ ઈશારાથી ભાવને પ્રકટ કરતા રહેવું આકારમૌન છે.) કાઠમૌન આકારમૌન એ તંદ્ર છે. તેમને સહન કરવું તપ છે. આ કંકો સિવાય “વ્રત પણ તપની અંતર્ગત આવે છે. જેમ કે કૃષ્ણુવ્રત, ચાન્દ્રાયણ વ્રત અને સાન્તપન આદિ. આ વ્રતોનું યથાયોગ = શરીરની અનુકૂળતા અનુસાર પાલન કરવું જોઈએ.
(સ્વાધ્યાય) મોક્ષનો ઉપદેશ કરનારાં યોગદર્શન આદિ શાસ્ત્રોનું અધ્યયન કરવું અને પ્રણવ: = રૂ નો જપ કરવો સ્વાધ્યાય કહેવાય છે.
(કુંવર-પ્રધાન) એ પરમગુરુ, જેનું સૂત્રકારે (યો. ૧/૨૬)માં “પૂર્વપાપ ગુરુવાજોનાનવચ્છ કહીને વર્ણન કર્યું છે, તે પરમેશ્વરમાં બધાં જ કર્મોનું અર્પણ કરવું ઈશ્વર પ્રણિધાન' કહેવાય છે.
(શવ્યાસનોડ) જીવન્મુક્ત યોગી પુરષ ભલે પથારી અથવા આસન પર બેઠેલો હોય, ભલે માર્ગમાં જઈ રહ્યો હોય, તે ઈશ્વર પ્રણિધાન દ્વારા સ્વસ્થ = સ્વરૂપમાં જ સ્થિત હોય છે. તેનાં બધાં (વિતર્જનાત = સંશય, અજ્ઞાન, હિંસા આદિ નષ્ટ થઈ ગયાં છે અને એ યોગી સંસારનાં બીજ = અવિદ્યા આદિ લેશો તથા અવિદ્યાજન્ય સંસ્કારોનો નાશ કરતો નિત્યયુક્ત = નિત્ય યોગાભ્યાસ કરતો અમૃતપોરા-પોr= મોક્ષના આનંદનો અધિકારી બની જાય છે. જેના વિષયમાં સૂત્રકારે પણ કહ્યું છે –
તતઃ પ્રત્યવેતનધાનો ધ્વન્તરીયામાવI (યોગ. ૧/૨૯) અર્થાત્ પ્રણવજપ = ઉપાસનાથી આત્મતત્ત્વનો સાક્ષાત્કાર અને વિદ્ગોનો અભાવ (નાશ) થઈ જાય છે. ભાવાર્થ-યોગનાં આઠ અંગોમાં બીજું - નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન એ પાંચ નિયમો છે. ગત સૂત્રના કહેલાયમોના અનુષ્ઠાનની સાથે સાથે નિયમોનું પાલન કરવું પણ અતિ આવશ્યક કહ્યું છે. જોકે યમો વિના નિયમોનું પાલન કરવું બાહ્ય દેખાડો માત્ર હોવાથી પતનનું કારણ પણ થઈ શકે છે. પરંતુ યમોની સાથે નિયમોનું પાલન યોગીને પોતાના લક્ષ્ય તરફ વધારે છે. શૌચ આદિ નિયમોનું ૧૯૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ આ પ્રકારે વ્યાસ-ભાખમાં તથા અન્યત્ર સૂત્રકારે પણ કહ્યું છે – (૧) શૌચ - આ શબ્દનો અર્થ શુદ્ધિ અથવા પવિત્રતા છે. આ શૌચ બે પ્રકારના હોય છે – (ક) બાહ્ય (ખ) આંતરિક (આત્યંતરિક), બાહ્ય-શુદ્ધિ પણ બે પ્રકારની હોય છે – એક માટી, પાણી આદિ દ્વારા શરીર, વસ્ત્ર અને નિવાસસ્થાન આદિને શુદ્ધ રાખવા તથા બીજી શુદ્ધિ પવિત્ર આહાર કરવાથી થાય છે. બુદ્ધિનાશક નશીલા મદ્ય-માંસ આદિ પદાર્થોનો ત્યાગ, ચોરી વગેરેથી પ્રાપ્ત ભક્ષ્ય પદાર્થોનું પણ સેવન ન કરવું તથા તમોગુણી તેમ જ રજોગુણી પદાર્થોને ન ખાવા ઈત્યાદિ બાહ્ય શુદ્ધિમાં આવે છે. અને આત્યંતરિક (આંતરિક) શુદ્ધિ છે- ચિત્તમાં રહેલા મળોને દૂર કરવા અર્થાત્ ઈર્ષા, લેપ, લોભ, મોહ, ક્રોધ, રાગ આદિ મળોનો અને તેનાં કારણોનો પરિત્યાગ કરવો આત્યંતરિક શુદ્ધિ હોય છે. શૌચનું ફળ શું છે? તેનું કથન (યો. ૨/૪૦-૪૧) સૂત્રોમાં દ્રષ્ટવ્ય છે. (ર) સંતોષ-લૌકિક યાત્રાને માટે પરિશ્રમથી પ્રાપ્ત થનારાં જીવન નિર્વાહનાં આવશ્યક સાધનોથી વધારેની ઈચ્છા ન કરવી. અને જે સાધનો પ્રાપ્ત હોય, તેમનાથી જીવન પસાર કરવું, “સંતોષ” કહેવાય છે. સંતોષ નિયમના અનુષ્ઠાનથી લોભ આદિની વૃત્તિઓ દુઃખ નથી દેતી. અને સંતોષના પાલનથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સર્વાધિક શ્રેષ્ઠ હોય છે. જેનું કથન (૨૪૨) સૂત્રમાં કરવામાં આવ્યું છે. (૩) તપ-તપનો અર્થ છે – કંકોને સહન કરવાં. ઠંડી-ગરમી, સુખ-દુઃખ, ભૂખ-તરસ માન-અપમાન આદિ કંઠ કહેવાય છે જે યોગમાર્ગ પર ચાલનારને દુઃખી કરી શકે છે. જેનાથી ગભરાઈને યોગાભ્યાસી યોગભ્રષ્ટ થઈ જાય છે. માટે શારીરિક તથા માનસિક બંને પ્રકારનાં કંકોને સહન કરવાનું સામર્થ્ય યોગીએ પ્રાપ્ત કરવું જોઈએ. આ તપનું મહત્ત્વ બતાવતાં વ્યાસ-ભાપ્ય (યો ૨/૧)માં લખ્યું છે -
"नातपस्विनो योग : सिध्यति । अनादि कर्म क्लेशवासनाश्चित्राप्रत्युपस्थितविषयजाला चाशुद्धिर्नान्तरेण तप : सम्भेदमापद्यते ।।"
અર્થાત જે તપસ્વી નથી તેનો યોગ સિદ્ધ નથી થઈ શકતો. તપસ્યાનું બીજું ફળ એ છે કે અનાદિકાળથી સંચિત જન્મ-જન્માંતરોની ચિત્તસ્થ વાસનાઓ તથા લેશોથી મુક્તિ તપ વિના નથી થઈ શકતી. ચિત્તમાં હાનિ-લાભ, માન-અપમાન આદિના થતાં જે પ્રબળ ઉદ્દેગ ઉત્પન્ન થઈ જાય છે, તેમને સહન કરવું અથવા તેમનાથી દુઃખી અથવા સુખી ન થવું તપ કહેવાય છે. તપનો અભ્યાસ કરવા માટે ચાંદ્રાયણ આદિ વ્રતોનું પણ જરૂરિયાત પ્રમાણે સેવન કરવું જોઈએ. અહીં વ્યાસ ભાગ્યમાં “યથાયોગ' શબ્દ આપીને એસ્પષ્ટ કરી દીધું છે કે તપના અનુષ્ઠાનમાં શક્તિનું અતિક્રમણ કદાપિ ન કરવું જોઈએ. પોતાના સામર્થ્ય અનુસાર જ તપ કરવું લાભપ્રદ છે. આ જ રહસ્યને વ્યાસ-મુનિએ (યો ૨/૧) સૂત્રભાષ્યમાં સ્પષ્ટ કરતાં લખ્યું છે -
तच्च चित्तप्रसादनमबाधमानमनेनासेव्यमिति मन्यते ।' અર્થાત એ તપ એવું હોવું જોઈએ કે જે શારીરિક રોગ આદિનું કારણ બની શકે.
સાધન પાદ
૧૯૫
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનાથી હઠયોગ આદિ ક્રિયાઓનો સ્પષ્ટ નિષેધ થઈ જાય છે. સૂત્રકારે (૨૪૩)માં તપનું ફળ બતાવ્યું છે. (૪) સ્વાધ્યાય - યોગાભ્યાસ કરવામાં સૌથી પ્રબળ બાધક અજ્ઞાન હોય છે. આ અજ્ઞાન જ બધા ક્લેશોનું મૂળ છે. અને તેની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય છે. એટલા માટે જ્ઞાન-પ્રાપ્તિને માટે સ્વાધ્યાય'નું વિધાન ઋષિઓએ કર્યું છે. સ્વાધ્યાયનો અભિપ્રાય છે કે મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ કરનારાં વેદ આદિ સત્ય શાસ્ત્રોનું અધ્યયન કરવું અને કાર આદિ પવિત્રતાકારક મંત્રોનો જપ કરવો. એટલા માટે જે વ્યક્તિ જ્ઞાન વિના જ યોગાભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે અથવા દંભ કરે છે તે કયારેય પણ યોગના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતી. સ્વાધ્યાયનું ફળ સૂત્રકારે (૨/૪૪)માં પણ બતાવ્યું છે. (૫) ઈશ્વર-પ્રણિધાન - આ શબ્દનો અભિપ્રાય એ છે કે સર્વવ્યાપક, સર્વનિયન્તા, સર્વજ્ઞાન આદિ ગુણવાળા ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરવો, તેને જ પોતાનો પરમગુરુ હૃદયથી માનવો અને તેમાં જ પોતાની બધી જ ક્રિયાઓને અર્પણ કરીને ફળનો પરિત્યાગ કરીને નિષ્કામ કર્મ કરવું. આ ઈશ્વર-પ્રણિધાન કરવાથી અભિમાન આદિ દોષોની નિવૃત્તિ તથા વિનય આદિ સદ્ગુણોની વૃદ્ધિ થવાથી યોગ માર્ગ ઘણો જ સુગમ બની જાય છે અને કર્મ-ફળોની ઈચ્છા ન કરવાથી સુખ દુઃખની જાળથી બચી જઈ શકાય છે.
આ પ્રકારે યોગી પુરુષ સૂતાં-જાગતાં, ચાલતાં-ફરતાં, ઉઠતા-બેસતાં, ખાતાં-પીતાં પ્રત્યેક ક્રિયાને કરતો હોવા છતાં પણ યમનિયમોના પાલનથી સ્વસ્થ રહે છે, હિંસા આદિ દોષોથી બચતો રહે છે અને સંસારમાં જન્મ-મરણનાં બીજ = કારણ કર્ભાશયને દગ્ધબીજની જેમ ફલોન્મુખ કરવામાં અસમર્થ કરતો મોક્ષનો અધિકારી બની જાય છે. ઈશ્વર પ્રણિધાનનું ફળ સૂત્રકારે (૨૪૫)માં સમાધિની સિદ્ધિ બતાવી છે. ૩રા નોંધ – (૧) સાંતપન કચ્છવ્રત-ગોમૂત્ર, ગોબર, દૂધ, દહીં, ઘી અને કુશાઓનું જળ, એ બધાંને મેળવીને એક એક દિવસ છોડીને ખાય તે “સાંતપન” કૃચ્છવ્રત કહેવાય છે.
(મનુસ્મૃતિ ૧૧/૨૧૨) (૨) ચાંદ્રાયણ વ્રત - દિવસમાં (સવાર, બપોર અને સંધ્યાકાળ) ત્રણવાર સ્નાન કરીને કૃષ્ણ પક્ષમાં (અંધારિયામાં) એક એક ગ્રાસ (કોળિયો) ઘટાડતા જાવ અને ફરીથી શુકલપક્ષમાં (અજવાળિયામાં) એક એક ગ્રાસ (કોળિયો) વધારતા જાવ. આ પ્રકારે ૧૫ દિવસ સુધી ભોજન ઓછું કરતાં કરતાં ફરીથી ૧૫ દિવસ સુધી ક્રમશઃ ગ્રાસ (કોળિયા) વધારવું “ચાંદ્રાયણ' વ્રત કહેવાય છે. (મનુસ્મૃતિ ૧૧/૨૧૬ પ્રમાણે.) (૨) વિત: = વિરૂદ્ધ તર્ક = વિપરીત તર્ક = યમ નિયમ આદિની વિરૂદ્ધ હિંસા, અસત્ય, ચોરી વગેરે વિતર્કો કહેવાય છે. (વાસભાષ્ય યો. ૨/૩૩ ભાષ્યમાં) (સૂત્રકાર યો. ૨/૩૪માં) યમ-નિયમોના પાલનમાં પ્રાપ્ત વિઘ્નોને કેવી રીતે દૂર કરવા - હવે - આ યમ નિયમોના યોગાગંત્વને સિદ્ધ કરીએ છીએ –
યોગદર્શન
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वितर्कबाधने प्रतिप्रक्षभावनम् ॥३३॥ સૂત્રાર્થ - આ યમ નિયમોનાં અનુષ્ઠાન કરનાર યોગીને જે વિતવાધને) હિંસા આદિ વિતર્ક-યોગવિરોધીભાવનાઓ બાધક બનવા લાગે, તેમને રોકવામાં પ્રતિપક્ષ-વન) વિતર્કોના વિરોધી વિચારોને જાગ્રત કરવા જોઈએ. ભાપ્ય અનુવાદ – જયારે આ બીલ્લા = યોગીને હિંસા આદિ (આદિ શબ્દથી મિથ્યાભાષણ આદિ) વિત = વિરૂદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થવા લાગે, જેમ કે હું અપાર = અહિત કરનારાને મારી નાખીશ, એ અપકારીના વિષયમાં જૂઠું પણ બોલીશ, તેનું ધન પણ લઈ લઈશ, તેની પત્નીમાં પણ વ્યક્રવાર == દુરાચાર કરનારો બનીશ, તેના એકઠા કરેલા ધનનો સ્વામી થઈ જઈશ, પોતાનો અધિકાર કરી લઈશ. આ પ્રકારે વિપરીત માર્ગ તરફ લઈ જનારા ઘણાં પ્રબળ વિતત્ત્વરેજ = હિંસા આદિ રોગથી પીડિત થતો યોગી તત્વતિપક્ષ =તે વિતર્કોના વિરોધી ભાવોને પ્રબુદ્ધ (જાગ્રત) કરે, કે ભયંકર સંસારરૂપી અંગારોમાં શેકાઈ જતા મારા દ્વારા અર્થાત્ સંસારના દુઃખોથી સંતપ્ત થઈને મેં બધા જ જીવોને અભયદાન આપવાની ભાવનાથી યોગધર્મનું શરણ લીધુ હતું અને તે જ હું હવે યોગમાર્ગને છોડીને ફરીથી તે હિંસા આદિ વિતર્કોને (યોગ-વિરોધી ભાવોને) ગ્રહણ કરતો શ્વવૃત્તેન તુલ્ય: = કૂતરાની વૃત્તિની સમાન થઈ ગયો છું. જેમ કૂતરું પોતાનાં ઉલ્ટી કરેલાં વમનને સ્વયં ફરીથી ચાટી લે છે, તે જ રીતે છોડેલા વિતર્ક આદિને ફરીથી ગ્રહણ કરનારો હું થઈ ગયો છું. આ પ્રકારે વિતર્ક આદિ ભાવોને રોકવાને માટે વિતર્ક વિરોધી ભાવોને જાગ્રત કરે. આ જ પ્રકારે સુત્રાન્તરો= યમ નિયમથી ભિન્ન=આસન આદિનાં પ્રતિપાદક સૂત્રોમાં પણ વિતર્ક વિરોધી ભાવનાઓને કરવી જોઈએ. ભાવાર્થ-યોગાભ્યાસી જયારે યોગનાં યમ નિયમ આદિ અંગોનું અનુષ્ઠાન કરવા લાગે છે ત્યારે વિતર્ક આદિ (હિંસા આદિ) ના ભાવ વિનરૂપમાં ઉપસ્થિત થઈને યમ નિયમ આદિના પાલન કરવામાં બાધક બની જાય છે. જેમ કે યમોની વિરૂદ્ધ હિંસા, જૂઠ, ચોરી, બ્રહ્મચર્યનો અભાવ અને પરિગ્રહ વૃત્તિ તથા નિયમોની વિરૂદ્ધ અપવિત્રતા, અસંતોષ અસહનશીલતા, સ્વાધ્યાયમાં આળસ આદિના કારણે ન કરવો અને ઈશ્વરથી વિમુખ થવું વગેરે. જયારે કોઈ, યોગીની કોઈ પ્રકારની હાનિ કરી દે છે, ત્યારે યોગીના મનમાં એવો ભાવ થવાનો અવસર પ્રાપ્ત થાય છે કે હું નુકશાન કરનાર પુરુષને મારી નાંખીશ, તેનાથી બદલો લેવા માટે જવું પણ બોલીશ, તેની સંપત્તિ ચોરી લરીશ, તેની સંપત્તિ પર અધિકાર કરીને તેનો સ્વામી બની જઈશ, અને એ અપકારકને નીચો પાડવા માટે તેની પત્નીને પણ ધર્મ ભ્રષ્ટ કરીશ. નિયમોના અંતર્ગત શૌચ-સંતોષ આદિ પણ બધું દેખાવ કરવાને માટે છે. હું અપકાર કરનારાથી બદલો અવશ્ય લઈશ.
આ પ્રકારના પ્રબળ હિંસા આદિના ભાવયોગાભ્યાસની સામે વિકટ સ્થિતિ પેદા
સાધન પાદ
૧૯૭
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી દે છે. તે સમયે યોગાભ્યાસી શું કરે? એના માટે સૂત્રમાં લખ્યું છે કે પ્રતિપક્ષ=હિંસા આદિ વિરોધી ભાવોનું યોગી ચિંતન કરે કે હું કયા વિઘ્નોથી ઘેરાઈ ગયો છું? જે સંસારનાં દુઃખોથી સંતમ (દુઃખી) થઈને, અનન્ય શરણ થઈને તથા પ્રાણીઓને અભય પ્રદાન કરીને યોગમાર્ગને અપનાવ્યો હતો અને યોગાભ્યાસ કરવાનું વ્રત લીધું હતું. શું હવે મારે તે માર્ગ છોડી દેવો જોઈએ? શું હું તેનાથી કર્તવ્યવિમુખ તથા પ્રતિજ્ઞા-ભંગ કરનારો નહીં થઈ જઈશ? શું મારી સ્થિતિ તે કૂતરાની તુલ્ય નહીં થઈ જાય કે જે ઊલટી કરીને વમન કરીને) ફરીથી તેને ચાટવા લાગે છે ? ધિક્કાર છે મને, આ પ્રકારે વિરુદ્ધ માર્ગ અપનાવનારને (મને), જે દુ:ખ જાળથી છૂટીને મેં મોક્ષ માર્ગ અપનાવ્યો હતો, શું હું ફરીથી તે જ દુઃખ- બહુલ માર્ગને અપનાવીને સુખી બની શકું છું? આ પ્રકારે પ્રતિપક્ષ ભાવોનું ચિંતન કરીને યોગી હિંસા આદિ વિદ્ગોથી બચી શકે છે. ૩૩
वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञाना
नन्तफला इति प्रतिपक्षभावनम् ॥३४॥ સૂત્રાર્થ – વિતf fહંસાય :) યમ-નિયમોના વિરોધી વિતર્ક-હિંસા આદિ. (આદિ શબ્દથી અસત્ય, ચોરી, વગેરેનું ગ્રહણ છે.) ભાવ (ત-રિત અનુમતિ ) કૃત = સ્વયં કરેલું, કારિત = બીજાં દ્વારા કરાવેલું, અનુમોદિત = અનુમોદન (ઇચ્છા બતાવીને) કરીને કરાવેલા ભેદથી, ત્રણ પ્રકારના છે. અને તેનોમ-ક્રોધ-મોદપૂર્વ :) તેમનાં કારણો, લોભ, ક્રોધ તથા મોહપૂર્વક હોવાથી વિતર્કોના નવ ભેદ થયા અને (મૃદુ મધ્ય મધનાત્રા) હિંસા આદિ વિતર્કોનાં મૃદુ હલકુ, મધ્ય=મધ્યમ સ્તર, તથા અધિમાત્ર ઉન્નત સ્તરના રૂપમાં ધર્મભેદ થવાથી પ્રત્યેકના ૨૭-૨૭ભેદ થાય છે અને ટુવાજ્ઞાના નન્તપ્તના:) એ વિતર્કો હિંસા આદિ અનંત = અસીમિત, અત્યધિક દુઃખ તથા અત્યધિક અજ્ઞાનરૂપ ફળોને આપનારા છે. તો આ પ્રકારે યોગીએ વિતર્કોના પરિણામ પર સમ્યક્ ચિંતન કરીને પ્રતિપક્ષમાવન) હિંસા આદિ વિતર્કોના પ્રતિપક્ષ = વિરોધી ભાવો અહિંસા આદિ મહાવ્રતોનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભાપ્ય અનુવાદ - એ બધા વિતર્કોમાં હિંસાના ત્રણ ભેદ છે – સૂતા = સ્વયં કરેલી,
રિતા = બીજા દ્વારા કરાવેલી, મનોવિતા= હિંસાના કાર્યને માટે અનુમોદિત અથવા પ્રેરિત કરેલી. ત્રણ પ્રકારની હિંસામાંથી પ્રત્યેક હિંસાના લોભ, ક્રોધ અને મોહપૂર્વક હોવાથી ફરીથી ત્રણ ત્રણ ભેદ છે. લોભ દ્વારા કરેલી, કરાવેલી અથવા અનુમોદિત કરેલી હિંસા, માંસ, ચામડું અથવા બીજા કોઈ લોભની પૂર્તિને માટે હોય છે. ક્રોધજન્ય હિંસા કૃત, કારિત અને અનુમોદિત ત્રણેય પ્રકારની એટલા માટે કરવામાં આવે છે કે હિંસિત થનારા પ્રાણીએ મારું કશુંક અનિષ્ટ કર્યું છે. મોહ દ્વારા કૃત, કારિત, અને
૧૯૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુમોદિત હિંસા એટલા માટે કરવામાં આવે છે કે તે દ્વારા મારી સ્ત્રી, અથવા કોઈ બીજા પ્રિયજનનો સ્વાર્થ સિદ્ધ થવાથી મારો ધર્મ = કર્તવ્ય પૂરો થશે.
આ લોભ, ક્રોધ અને મોહ પણ ત્રણ પ્રકારના હોય છે – મૃદુ= હલકા, મધ્ય = મધ્યમસ્તરના અને માત્ર =અત્યંત પ્રબળ. આ પ્રકારે હિંસાના ૨૭ ભેદ થાય છે. ફરી આ મૂદુ, મધ્ય, અધિમાત્ર પણ ત્રણ પ્રકારના હોય છે. જેમ કે મૃદુ-મૃદુ થોડા હલકા, મધ્યમૃદ્ર = મધ્ય સ્તરના હલકા, તીવમૃદુ = અત્યંત હલકા. તે જ રીતે મૃHધ્ય= થોડા મધ્ય કોટિના, મધ્યમધ્ય =તેનાથી વધારે મધ્ય કોટિના, તીવધ્ય= અત્યંત મધ્યમ કોટિના. તે જ રીતે -મૃદુતવ= હલકા પ્રબળ, મધ્યતવ= મધ્ય સ્તરના પ્રબળ, ધાત્રતીવ્ર =અત્યંત પ્રબળ. આ પ્રકારે હિંસાના (૮૧) એક્યાસી ભેદ થાય છે. આ ૮૧ ભેદોવાળી હિંસા, ફરી પછી નિયમ, વિકલ્પ અને સમુચ્ચય ભેદથી માં6ય = ગણના ન કરવા યોગ્ય ભેદોવાળી થઈ જાય છે. કેમ કે નિયમ, વિકલ્પ અને સમુચ્ચય ભેદોને કરનારા પ્રાણીઓના ભેદ અસંખ્ય છે. આ જ પ્રકારે = હિંસાની માફક બીજા અમૃત (જુઠું) વગેરે વિતર્કોમાં પણ ભેદ સમજવા જોઈએ.
એ બધા જ વિતર્કનિશ્ચયથી દુઃખરૂપ તથા અજ્ઞાનરૂપ અનંત ફળ આપનારા છે. આ પ્રકારે પ્રતિપક્ષ = વિતર્ક-વિરોધી ભાવના કરવી જોઈએ. ભાપ્રકારે "સુરવાજ્ઞાનાન્તના સમસ્ત પદનો વિગ્રહ - ‘દુઃવન્મજ્ઞાનં વાનસ્તે નં પતિ પ્રતિપક્ષમાવન” કરીને બીજી વખત સ્પષ્ટીકરણ કર્યું છે. (હિંસા આદિ વિતર્કોની દુઃખમૂલકતાનું વર્ણન) -
કેમ કે હિંસક સર્વ પ્રથમ વધ્ય = જેનો વધ કરવાનો છે, તે પ્રાણીના વીર્યસામર્થ્યને મક્ષિતિ= રોકે છે. અર્થાત્ પગ વગેરે બાંધીને પ્રાણીના બળને સમાપ્ત કરે છે. ત્યાર પછી શસ્ત્ર આદિથી વધ્ય પ્રાણીના શરીર પર પ્રહાર કરીને દુઃખ આપે છે - ઘણી જ પીડા પહોંચાડે છે. ત્યારપછી વધ્ય પ્રાણીને જીવનથી પણ અલગ કરી દે છે. ત્યાર પછી એ મરેલાનું બળ ક્ષીણ થવાથી તેનાં વેતન = પુત્ર, પત્ની, મિત્ર, બંધુ આદિ અને અવેતન=ધન વગેરે શક્તિઓ, બંને પ્રકારનાં ઉપકરણો સાધન=સહાયક ક્ષણવાર્ય (તની હિંસાના દોષથી) ક્ષીણવીર્ય નિસ્તેજ=પ્રભાવહીન થઈ જાય છે. અને પ્રાણીઓના વધ આદિના ફળ સ્વરૂપદુઃખ આપવાથી હિંસક પુરુષ નર=અતિશયદુઃખ આપનારી તિર્થવ = પશુ, પક્ષી, આદિ અને મનુષ્ય આદિ યોનિઓમાં દુઃખ ભોગવે છે.
(કવિતવ્યપરોપI) વધ્ય પ્રાણીના જીવનને નાશ કરવાના ફળસ્વરૂપ પ્રતિક્ષણ કવિતા = જીવનનાશ= આત્મહત્યાને માટે પ્રયત્ન કરતો, મરવા ઇચ્છતો હોવા છતાં પણ દુઃખરૂપવિપાક ફળનું નિયત હોવાથી કોઈ રીતે શ્વાસમાત્ર લઈને જીવતો રહે છે. અર્થાત ઘણાં જ કષ્ટથી જીવન વિતાવે છે અને કોઈ પ્રકારની હિંસા કોઈક પુણ્યકર્મના કાવાવ = બીજની અંતર્ગત થઈ જાય, તો પુણ્યકર્મના કારણે સુખ પ્રાપ્તિમાં પણ અલ્પાયુ = આયુષ્ય ઓછું થઈ જાય છે. અર્થાત્ તો પણ હિંસાનું ફળ અવશ્ય જ સાધન પાદ
૧૯૯
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે. આ જ પ્રકારે અનંત ભાપણ (જૂઠું બોલવા) આદિ વિતર્કોમાં પણ યથાસંભવ દુઃખ તથા અજ્ઞાનનાં અનંત ફળોનું નિરૂપણ કરવું જોઈએ. આ પ્રકારે યોગ-સાધકે હિંસા આદિ વિતર્કોના મત = પાછળથી અવશ્ય મળનારા દુઃખરૂપ આ નિઈ =અપ્રિય દુ:ખ વિપા = ફળને વિચારતાં હિંસાદિ વિતર્કોમાં મન લગાવવું જોઈએ નહી. ભાવાર્થ - ગત સૂત્રમાં (૨/૩૩માં) યોગીને હિંસા આદિ વિતર્કોના પ્રતિપક્ષ=વિરોધી પક્ષનું ચિંતન કરીને બચવાનું કથન કર્યું છે. આ સૂત્રમાં એ વિતર્કોનું સ્વરૂપ, તેમના ભેદ, કારણ અને તેમનાં ફળો પર વિચાર કરવામાં આવ્યો છે. અહિંસા આદિ યમ નિયમોના વિરોધી હિંસા આદિને વિતર્કના નામથી કહેવામાં આવ્યા છે. કૃત, કારિત, અનુમોદિત આદિ વિતર્કોના ભેદ છે. લોભ, ક્રોધ, મોહ તેમનાં કારણ છે. મૃદુ, મધ્ય, અધિમાત્ર વિતર્કોના ધર્મભેદ છે અને અસીમિત અજ્ઞાન તથા અસીમિત દુઃખ (મનુષ્યની દષ્ટિથી અસીમિત કહેવામાં આવ્યું છે, પરંતુ ઈશ્વરની દૃષ્ટિથી અનંત નથી હોતું) મળવું વિતર્કોનું ફળ છે. યથાર્થમાં વિતર્કોની જાળ એટલી બધી જટિલ, ગહન તથા દુર્ભેદ્ય છે કે જેમાંથી નીકળવું અત્યંત કઠિન છે, અશકય નથી. માટે એમાં ફસાયેલી વ્યક્તિ દુઃખોથી અથવા અજ્ઞાનથી કયારે છૂટી શકશે. તેનું અનુમાન લગાવવું પણ કઠિન છે. માટે અહીં તેમને અનંત્ ના કહેવામાં આવ્યા છે.
મહર્ષિ વ્યાસે અહીં ભાષ્યમાં બધા જ વિતર્કોની મૂળભૂત હિંસાના ભેદોનું વર્ણન કર્યું છે. તે જ પ્રકારે અસત્ય આદિ વિતર્કોના ભેદ પણ સમજવા જોઈએ. હિંસા આદિ વિતર્ક પાપોનાં મૂળ કારણ છે. એમાં ફસાયેલી વ્યક્તિ પાપી હોય છે, અને તેને પાપ કર્મોનું ફળ અવશ્ય મળે છે. વ્યાસ ભાગ્યમાં હિંસા આદિ પાપ કર્મોનાં ફળ – ભોગના વિષયમાં ઘણું જ સ્પષ્ટ લખ્યું છે, કે તેમનું ફળ ઘોર દુઃખમય યોનિઓમાં ભોગવવું પડે છે અને જો કે કોઈ પ્રાણીના પુણ્યવિશેષની સાથે ગૌણ-મુખ્યરૂપથી હિંસા આદિ કર્મ મિશ્રિત થઈ જાય છે, તેમ છતાં પણ તેમના દુઃખરૂપ ફળ-ભોગથી હિંસા કરનારો બચી શકતો નથી. પુણ્યોના ફળ સ્વરૂપ સુખોને ભોગવતો તે કૃત – હિંસાના કારણે, તેનું આયુષ્ય ઓછું થઈ જાય છે. જેનાથી (દુઃખના બદલામાં) સુખ ભોગવવાના સમયમાં કાપ મૂકાઈ જાય છે. માટે કોઈ પણ પ્રકારથી હિંસા આદિનાં ફળોથી નથી બચી શકાતું. કર્મફળની આ અટલ તથા સુવ્યવસ્થાને સમજીને યોગીએ યમનિયમનું પાલન પૂર્ણ રીતે કરવું જોઈએ અને વિતર્ક-જાળથી સર્વદા તથા સવેથા સાવધાન રહેવું જોઈએ. ૩૪ નોંધ - (૧) જોકે યોગાંગોમાં વિરુદ્ધ ભાવોને વિતર્ક કહ્યા છે. તેમનામાં હિંસા, અસત્ય, ચોરી આદિ અનેક યોગ વિરોધી વિતર્ક છે. પરંતુ જેમ બધા જ યમોનું મૂળ અહિંસા છે, તે જ પ્રકારે બધા જ વિતર્કોનું મૂળ હિંસા છે. એટલા માટે ભાષ્યકારે અહીં હિંસાની જ વિવેચના કરી છે. (૨) “નિયમ'થી અભિપ્રાય છે – જેમ કોઈ માછીમાર એમ કહે કે હું માછલીને જ ૨૦૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારીશ. બીજા જીવોને નહીં. આ નિયમિત હિંસા થઈ. “વિકલ્પ” નો આશય છે – જેમ કોઈ એમ કહે કે હું ઘેટું અથવા બકરીમાંથી કોઈ એક ની હિંસા કરીશ. આ વૈકલ્પિક હિંસા છે. “સમુચ્ચય' નો એ આશય છે કે જેમ કોઈ કહે કે હું તો કોઈપણ જીવને નહી છોડું, બધાનો યથાશક્તિ વધ કરીશ. આ સમુન્ન = સમૂહરૂપ હિંસા છે. (૩) યોગમાર્ગમાં ભ્રષ્ટ પુરુપ વિતર્ક આદિના કારણે જયારે ફરીથી સંસારમાં ફસાઈ જાય છે ત્યારે તેની દુઃખોથી છૂટવાની આશા નથી રહેતી. માટે દુઃખ અને અજ્ઞાનનો અંત ન દેખાવાથી અનંત ફળવાળા કહ્યાં છે. હવે-જયારે આ યોગીને પ્રતિપક્ષ = વિતર્ક વિરોધી ભાવનાના કારણે હિંસા આદિ વિતર્ક છોડવા યોગ્ય થઈ જાય છે અને પ્રસવધર્મરહિત = કાર્યોન્મુખ થવામાં અસમર્થ થઈ જાય છે. ત્યારે યમનિયમાદિજન્ય ઐશ્વર્ય યોગીની સિદ્ધિનું સૂચક હોય છે. જેમ -
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ॥३५॥ સૂત્રાર્થ - (ર્દિી પ્રતિષ્ઠાયાં.) અર્થાત્ જયારે અહિંસા ધર્મ નિશ્ચય થઈ જાય છે, ત્યારે તે પુરુષના મનથી વેરભાવ છૂટી જાય છે. પરંતુ તેની સામે અથવા તેના સંગથી બીજા પુરુષોના પણ વેરભાવ છૂટી જાય છે.'
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (યોગી પુરુષમાં અહિંસાની પ્રતિષ્ઠા = સ્થિતિ થતાં) બધાં જ પ્રાણીઓનો વેરત્યાગ થઈ જાય છે. ભાવાર્થ - અહીં બધાં પ્રાણીઓના વેર - ત્યાગનો અભિપ્રાય એ નથી કે બધાં જ પ્રાણી પરસ્પર વેર કરવાનું છોડી દે છે. એટલા માટે સૂત્રમાં પઠિત “સત્યનિધી પદ પર ધ્યાન આપવું જોઈએ. જેનાથી સ્પષ્ટ છે કે જે પ્રાણી અહિંસાના સાધક યોગીનું સાંનિધ્ય કરે છે, અર્થાત્ તેના સ્વભાવને જાણીને તેના પર વિશ્વાસ કરે છે તેમનો જ વેરભાવ છૂટી જાય છે, બીજાંનો નહી. અહીં “સર્વ' શબ્દથી તે સાંનિધ્ય કરનારાઓનું જ ગ્રહણ સમજવું જોઈએ.
જે યોગી અહિંસા વ્રતમાં પૂર્ણતઃ પ્રતિષ્ઠિત થઈ જાય છે, મન, વચન તથા કર્મથી હિંસાનો પરિત્યાગ કરી દે છે, તેની નજીક આવીને હિંસાવૃત્તિના પ્રાણી વેર-ભાવનાનો ત્યાગ કરી દે છે. અર્થાત્ યોગીના પ્રભાવથી તેમનો વેરભાવ સમાપ્ત થઈ જાય છે. ન તો તેઓ પરસ્પર જ વેરભાવ કરે છે, કે ન તો તે યોગીની સાથે. ઋષિઓના આશ્રમોમાં આ પ્રકારનાં ઉદાહરણ સાંભળવામાં પણ આવે છે. તે જ રીતે નાનું અબોધ બાળક વેરભાવ વગેરેથી રહિત હોય છે. તેના આ સૌમ્ય સ્વભાવથી મનુષ્ય જ નહીં, હિંસક પશુ પણ પ્રભાવિત થતાં જોવામાં આવ્યાં છે. રૂપા
सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ॥३६॥ સૂત્રાર્થ -“(સત્યતિષ્ઠાય) તથા સત્યના આચરણનું યોગ્ય ફળ એ છે કે જ્યારે મનુષ્ય નિશ્ચય કરીને ફક્ત સત્ય જ માને, બોલે અને કરે છે, ત્યારે તે જે જે યોગ્ય કામ કરે છે સાધન પાદ
૨૦૧
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કરવા ઈચ્છે છે, તે તે બધાં સફળ થઈ જાય છે.” (ઋ. ભ. ઉપાસના) ભાષ્ય અનુવાદ - યોગીમાં સત્યની પ્રતિષ્ઠા = સ્થિતિ થતાં ક્રિયામાં ફળના આશ્રયરૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી જો યોગી કોઈ અધર્મરત મનુષ્યને એમ કહી દે કે –તમે ધર્મનું આચરણ કરવાવાળો બનો, તો તે તેના તેજથી પ્રભાવિત થઈને ધાર્મિક બની જાય છે. એ જ પ્રકારે જો તે કોઈ પ્રાણીને આશીર્વાદમાં એમ કહે કે – “તમે
સ્વ = સુખ-વિશેષને પ્રાપ્ત કરો,” તો તે સ્વર્ગને પ્રાપ્ત કરી લે છે. એ જ પ્રકારે યોગીની વાણી આ સિદ્ધિથી અમોઘા = યથાર્થ = વ્યર્થ (નકામી) ન થનારી થઈ જાય છે. ભાવાર્થ-જયારે યોગીના મન, વચન તથા કર્મ સત્યમાં સ્થિત થઈ જાય છે, અસત્યની ભાવનાનો સર્વથા પરિત્યાગ થઈ જાય છે, ત્યારે તેની સત્ય અલંકૃત વાણી અમોઘ =વ્યર્થ ન જનારી થઈ જાય છે. તે જે કંઈ પણ કહે છે તે સફળ થઈ જાય છે. તેનું પ્રત્યેક વચન બોલવારૂપ ક્રિયાના ફળનું આશ્રય બની જાય છે. વ્યાસ ભાષ્યમાં અહીં બે ઉદાહરણ આપ્યાં છે. - (૧) જો તે કોઈ અધાર્મિક વ્યક્તિને ધાર્મિક થવાનું કહી દે છે તો તેનો એવો પ્રભાવ હોય છે કે તે દુરાચરણરત વ્યક્તિ ધર્મના આચરણમાં લાગી જાય છે. એવાં ઇતિહાસમાં ઉદાહરણ પણ મળે છે. મહાત્મા બુદ્ધના પ્રભાવથી “અંગુલિમાલ' નામનો ડાકુ ધાર્મિક થઈ ગયો. અને મહર્ષિ દયાનંદના પ્રભાવથી શરાબ વગેરેમાં વ્યસ્ત તહસીલદાર અમીચંદ બધા જ દુર્ગણોને છોડીને ધાર્મિક બની ગયો હતો.
(૨) બીજું ઉદાહરણ સ્વર્ગ પ્રાપ્તિનું આપ્યું છે. અહીં સ્વર્ગનો અભિપ્રાય સુખવિશેષથી છે. કોઈ સ્થાનવિશેષથી નથી. કેમ કે સ્વર્ગ નામનું કોઈ સ્થાનવિશેષ કે
જ્યાં પ્રાણીઓના કર્મોનું ફળ મળતું હોય એ કયાંય નથી અને જેની વાણી સત્ય હોય છે, તેના વ્યવહારથી કેટલું સુખ મળે છે, તથા જેની વાણીનો વિશ્વાસ નથી હોતો તેના વ્યવહાર થી કેટલું દુઃખ મળે છે, એ લોક વિદિત જ છે. સત્યવાદીનો બધો જ મનુષ્યો વિશ્વાસ કરે છે. તેની વાતને માને છે અને પૂરી પણ કરે છે. પરંતુ અસત્યવાદીનો વિશ્વાસ કોઈનથી કરતું, નતો તેની કોઈ વાત માને છે, - કાર્ય પૂરું થવાની વાત તો ઘણી જ દૂરની બાબત છે. જ્યારે લોક વ્યવહારમાં સત્ય બોલવાથી સુખ પ્રાપ્ત થાય છે, જો કે તે સર્વથા સત્યનિષ્ઠનથી હોતાં, તો પછી સત્યનિષ્ઠ યોગીની વાણી શા માટે અમોઘ નહોય? અને આવા સત્યવાદી યોગીઓના આશીર્વાદથી જયારે મનુષ્ય અથવા ભક્ત તે અનુસાર આચરણ કરે છે તો સુખી અવશ્ય થાય છે, આજ યથાર્થમાં સ્વર્ગની પ્રાપ્તિ છે.
આ વિષયમાં મહર્ષિ દયાનંદે લખ્યું છે –
જે પરશે જેની સામે એક વાર ચોરી, જારી, મિથ્યાભાષણ આદિ કર્મ કર્યું. તેની પ્રતિષ્ઠા તેની સામે મૃત્યુ પર્યત નથી થતી. જેવી હાનિ પ્રતિજ્ઞા ભંગ કરનારાની થાય છે, તેવી બીજા કોઈની નથી થતી... એટલા માટે સદા સત્ય બોલવું અને સત્ય પ્રતિજ્ઞાયુક્ત બધાંએ થવું જોઈએ.” ૩૬
(સ.પ્ર. બીજો સમુલ્લાસ)
૨૦૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ॥३७॥ સૂત્રાર્થ - “(ગર્તા) અર્થાત્ જયારે મનુષ્ય પોતાના શુદ્ધ મનથી ચોરી છોડી દેવાની પ્રતિજ્ઞા કરી લે છે ત્યારે તેને બધા ઉત્તમ પદાર્થો યથાયોગ્ય પ્રાપ્ત થવા લાગે છે. અને ચોરી એનું નામ છે કે માલિકની આજ્ઞા વિના અધર્મથી તેની ચીજને કપટથી અથવા છૂપાવીને લઈ લેવી” છે
(8 . ભૂ. ઉપાસના) (મસ્તેયઅર્થાત મન, વચન અને કર્મથી ચોરીનો ત્યાગ.” (સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ – આ અસ્તેયમાં પ્રતિષ્ઠિત યોગીની પાસે બધી દિશાઓમાં રહેલાં રત્ન = ઉત્તમ પદાર્થ ઉપસ્થિત થઈ જાય છે. ભાવાર્થ-જયારે યોગીની અસ્તેયમાં પૂર્ણરૂપથી પ્રતિષ્ઠા=સ્થિતિ થઈ જાય છે, અર્થાત્ મન, વચન તથા કર્મથી સર્વથા ચોરીનો ત્યાગ કરી દે છે, ત્યારે ચોરી પરિત્યાગની ભાવનાના સર્વાત્મના પરિપકવ થઈ જવાથી પરિગ્રહની પ્રવૃત્તિ, લોભવશ થનારી પાપમયી માનસિક ભાવના અને લૌકિક વસ્તુઓ પ્રત્યે આકર્ષણ સમાપ્ત થઈ જાય છે. યોગીનો વિશ્વાસ તથા તેના પ્રત્યે લોકોની શ્રદ્ધા વધી જાય છે અને તેઓ સ્વત: જ યોગીને માટે સર્વોત્કૃષ્ટ વસ્તુઓ સમર્પણ કરવા લાગે છે.
અહીં વ્યાસ ભાષ્યમાં “રત્ન” શબ્દનું વિશેષણ ‘સર્વદિસ્થાન આપ્યું છે. જેનાથી સ્પષ્ટ છે કે “રત્ન” શબ્દ હીરા, મણિ આદિના માટે નથી. કેમ કે તેની ખાણો સર્વત્ર નથી હોતી અને યોગીને માટે આ મણિ આદિ અનાવશ્યક જ છે. માટે “રત્ન' શબ્દનો અર્થ ઉત્તમ પદાર્થ જ પ્રસંગ-અનુકૂળ બરાબર છે. “પતિષ્ક ક્રિયા પણ વિશેષ અર્થનો જ બોધ કરી રહી છે. ઉપપૂર્વક થા ધાતુ ઉપસ્થિત અર્થથી જુદા અર્થોમાં પણ વપરાય છે. "૩પદ્વપૂન-તિર-મિત્રરણ-૬ તથા વા નિખાન (મહાભાપ્ય ૧/૩/૨પ-સૂત્ર) આ બંને વ્યાકરણના નિયમોના ૩૫+સ્થા ધાતુથી દેવપૂજા, સંગતિકરણ આદિ અર્થોમાં આત્મપદ થાય છે. જે અનુસાર ન કેવળ ઉત્તમ પદાર્થોથી યોગી (દેવ)નો લોકો સત્કાર જ કરે છે, બલ્બ તે વિશ્વસનીય, લોભ વગેરેથી દૂર, દિવ્યગુણયુક્ત તથા સદુપદેટા યોગીની સંગતિ પણ કરે છે. “રત્ન' શબ્દથી અહીં ભૌતિક પદાર્થ જ નહીં બલ્ક મનુષ્યોમાં જે શ્રેષ્ઠ પુરુષ છે, તેઓ આ યોગીની પાસે આધ્યાત્મજ્ઞાનની લાલસાથી સંગતિ કરે છે. સર્વતિસ્થાનિ રત્નાનિ = જે યોગીની ચારે તરફ રહેનારા નજીકના તથા દૂરના પુરુષરત્નો હોય છે, તેઓ એ યોગીની પાસે જ્ઞાન અર્જન તથા સદુપદેશની લાલસાથી આવતા રહે છે.
અસ્તેય = ચોરીનો પરિત્યાગ કરવાથી યોગીમાં દિવ્યગુણોનો આશ્રય તો થઈ જ જાય છે, તથા સંસારમાં સર્વોત્કૃષ્ટ ગુણ પરમાત્મદેવના છે. તેમની સ્તુતિ અને મનન કરવાથી યોગીને ચારેય તરફ સંસારમાં જે ઈશ્વરીય દિવ્યશક્તિઓ કાર્ય કરી રહી હોય છે, તેમનું દર્શન (જ્ઞાન) યોગી પુરુષને વિશે મffજ પત્ત) આ વેદ મંત્ર પ્રમાણે થઈ જાય છે અને તે દિવ્યગુણો (રત્ન) યોગીના આશ્રય બની જાય છે. ૩૭
-
-
-
સાધન પાદ
૨૦૩
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિર્યપ્રતિષ્ઠાયાં વીતામ: ૮. સૂત્રાર્થ (ધર) બ્રહ્મચર્ય સેવનથી એ વાત બને છે કે જયારે મનુષ્ય બાલ્યાવસ્થામાં વિવાહ ન કરે, ઉપસ્થ-ઇંદ્રિયને સંયમમાં રાખે, વેદ આદિ શાસ્ત્રોને ભણતો-ભણાવતો રહે, વિવાહ પછી પણ ઋતુગામી બની રહે અને પરરી ગમન આદિ વ્યભિચારને મન, વચન, કર્મથી ત્યજી દે, ત્યારે બે પ્રકારનાં વીર્ય અર્થાત બળ વધે છે- એક શરીરનું અને બીજું બુદ્ધિનું. તેના વધવાથી મનુષ્ય અત્યંત આનંદમાં રહે છે.” (% ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - બ્રહ્મચર્યની પૂર્ણ સ્થિતિ થવાથી યોગીને જે સામર્થ્યની પ્રાપ્તિ થાય છે, તે અપ્રતિષ = ન દબાઈ જનારું, અપ્રતિદત = અપરાજિત ગુણોને વધારે છે. અને તે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાવાળો સિદ્ધ યોગી શિપ્યોમાં જ્ઞાન ધારણ કરાવવામાં સમર્થ થઈ જાય છે. ભાવાર્થ- “બ્રહ્મચર્ય' શબ્દની વ્યાખ્યામાં વ્યાસમુનિએ (૨/૩૦ ભાયમાં) સ્પષ્ટ કહ્યું છે કે- ઉપસ્થન્દ્રિયનો સંયમ કરવો એ બ્રહ્મચર્ય છે. જોકે “બ્રહ્મ'નો અર્થ “વેદ” પણ છે. પરંતુ અહીં બધા જ ગુણોનો આશ્રય હોવાથી વીર્ય છે. વીર્ય આ શરીરનો રાજા છે. માટે તેનું સારી રીતે રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. તેનું પતન અથવા રક્ષણ ન થવાનું કારણ છે - કામવાસનાનું દમન ન કરવું. માટે કામવાસનાથી બચીને વીર્ય રક્ષા કરવાને માટે આઠ પ્રકારનાં મૈથુનથી બચવું, શુદ્ધ આહારવિહારવાળા થવું તથા નિયમિત દિનચર્યા, વ્યાયામ, પ્રાણાયામ, પ્રણવ જપ વગેરે દરરોજ કરતા રહેવું જોઈએ. આજીવન - બ્રહ્મચારી તથા મહાયોગી મહર્ષિ દયાનંદે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાથી જે આનંદ મળે છે, તેને પોતે અનુભૂત કરીને લખ્યું છે –
(ક) “અને વીર્યની રક્ષામાં આનંદ અને નાશ કરવામાં દુઃખ પ્રાપ્તિ પણ જણાવી દેવી જોઈએ. જેમ કે - જુઓ - જેના શરીરમાં સુરક્ષિત વીર્ય રહે છે, તેને આરોગ્ય, બુદ્ધિ, બળ, પરાક્રમ, વધીને ઘણા જ સુખની પ્રાપ્તિ થાય છે. તેના રક્ષણમાં એ જ રીત છે કે વિષયોની કથા, વિષયી લોકોનો સંગ, વિષયોનું ધ્યાન, સીનું દર્શન, એકાન્ત સેવન, સંભાષણ અને સ્પર્શ આદિ કર્મથી બ્રહ્મચારી લોક જુદા રહીને ઉત્તમ શિક્ષણ અને પૂર્ણ વિદ્યાને પ્રાપ્ત થાય. જેના શરીરમાં વીર્ય નથી હોતું તે નપુંસક, મહાકુલક્ષણી અને જેને પ્રમેહ રોગ થાય છે, તે દુર્બળ, નિસ્તેજ, નિબુદ્ધિ, ઉત્સાહ, સાહસ, ધર્ય-બળ, પરાક્રમ આદિ ગુણોથી રહિત થઈને નાશ પામે છે.” (સ. પ્ર. બીજો સમુલ્લાસ)
(ખ) “જેમનુષ્યો આ બ્રહ્મચર્યને પ્રાપ્ત થઈને, લોપ નથી કરતા, તે બધા પ્રકારના રોગોથી રહિત થઈને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પ્રાપ્ત કરે છે.”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) આ પ્રકારે સ્પષ્ટ છે કે બ્રહ્મચર્ય વ્રતના પાલનથી માનવની સર્વવિધ (બધા પ્રકારની) ઉન્નતિ થાય છે. આ જ વાત વ્યાસ મુનિએ લખી છે કે બ્રહ્મચર્યના પાલનથી અપ્રતિઘ=પરાજિત ન થનારા ગુણોનો વિકાસ થાય છે. અર્થાત્ શારીરિક, માનસિક તથા
યોગદર્શન
૨૦૪
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૌદ્ધિક ત્રણેય પ્રકારની ઉન્નતિ બ્રહ્મચર્યના પાલનથી થાય છે. જે યોગાભ્યાસ કરવામાં લાગેલો છે, તેની સામે પણ વિષયાસક્તિનો ગંભીર સાગર પ્રબળ બાધક બને છે. રૂપ આદિ વિષયોમાં પણ કામ-વાસના, અત્યંત ઉગ્ર ભંવરની સમાન ભયાનક હોવાથી દુર્તીણ હોય છે. આ વિષય-જાળના અથાહ સાગરથી પાર કરવા માટે બ્રહ્મચર્ય જ અપરાજિત તેમ જ સુદઢ નૌકા છે.
બ્રહ્મચર્ય પાલનનો એક અન્યતમ લાભ બતાવતાં વ્યાસ-મુનિ લખે છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર આચાર્ય જ શિપ્યોમાં જ્ઞાન જ્યોતિ પ્રજ્વલિત કરી શકે છે. વિદ્યા શીખનાર તથા શીખવનારાઓ માટે અહીં એક ઘણી જ ઉપયોગી વ્યવસ્થાને સમજાવવામાં આવી છે કે બ્રહ્મચારી ગુરુ જ સાચો અધ્યાપક થઈને યોગ્ય વિદ્વાન બ્રહ્મચારી બનાવી શકે છે. આ વિષયમાં વૈદિક વિધાન પણ આ જ છે – (૧) મારા બ્રહ્મા દ્રાવારિમિચ્છતે . (અથર્વ)
અર્થાત તે જ વિદ્વાન આચાર્ય બ્રહ્મચારીની ઈચ્છા કરે છે, કે જે સ્વયં યથાવત્ બ્રહ્મચર્યથી સંપૂર્ણ વિદ્યાઓને ભણે છે. (२) ब्रह्मचारी ब्रह्म भ्राजद् बिभर्ति तस्मिन् देवा अधिविश्वे समेता : ।
પ્રાપાન નનયનાન્દ્ર વ્યાન વામનો હૃદ્ય બ્રા મેધાન્ II (અથવું.) ' અર્થાત્ બ્રહ્મચારી જ્યારે બ્રહ્મ જ્ઞાન અને વીર્યશક્તિથી પ્રકાશમાન થાય છે. ત્યારે તેનામાં સંપૂર્ણ દિવ્યગુણ નિવાસ કરે છે અને બધા વિદ્વાન તેની સાથે મિત્રતા કરે છે. એ બ્રહ્મચારી બ્રહ્મચર્યથી જ પ્રાણ, દીર્ઘજીવન, દુઃખhશોનો નાશ, સંપૂર્ણ વિદ્યાઓમાં વ્યાપકતા, ઉત્તમ વાણી, પવિત્ર-આત્મા, શુદ્ધ હૃદય, પરમાત્માની ભક્તિ અને શ્રેષ્ઠ પ્રજ્ઞા (બુદ્ધિ)ને ધારણ કરે છે. ૩૮ - પરિઘેડન્મથન્તાવો: રૂડા સૂત્રાર્થ (પરપ્રદશે) અપરિગ્રહનું ફળ એ છે કે જયારે મનુષ્ય વિષય આસક્તિથી બચીને, સર્વથા જિતેન્દ્રિય રહે છે, ત્યારે હું કોણ છું? કયાંથી આવ્યો છું? અને મારે શું કરવું જોઈએ? અર્થાત્ શું કામ કરવાથી મારું કલ્યાણ થશે, ઈત્યાદિ શુભ ગુણોનો વિચાર તેના મનમાં સ્થિર થાય છે”.
(ઋ. ભૂ. ઉપાસના) ભાગ અનુવાદ-વ્યાસ-ભાષ્યના પ્રથમવતિ) આ પદોનાં સૂત્રોના અર્થ સાથે સંબંધ છે. અપરિગ્રહ નામના યમની સ્થિરતા થતાં આ યોગીને ‘ન્મથન્તાસંવો?' = જન્મો અને જન્મોના કારણોનો બોધ થઈ જાય છે. હું કોણ હતો ? હું કેવા પ્રકારે હતો ? આ જન્મ શું છે? આ જન્મનું કારણ શું છે? અર્થાત્ આ જન્મ કયા કર્મોનું ફળ છે? અમે જન્માન્તરમાં શું થઈ જઈશું? કેવા પ્રકારના થઈ જઈશું? આ પ્રકારથી આ યોગીની પૂર્વાન્ત = ભૂતકાળમાં, પ૨ત = ભવિષ્યકાળમાં અને મધ્ય = વર્તમાનકાળમાં આત્મસ્વરૂપને જાણવાની ઇચ્છા સ્વતઃ થઈ જાય છે. આ પાંચેય યમોની સ્થિરતા થવાથી સિદ્ધિઓ થાય છે.
સાધન પાદ
૨૦૫
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - અપરિગ્રહનો અર્થ છે - “વિષયામ અર્બન-રક્ષા-ક્ષય-inહિંસલોપર્શના અસ્વીરYિ (વ્યાસભાપ્ય યો. ૨/૩૦) અર્થાત વિપયર જે વિશેષરૂપથી બંધનનાં કારણ છે, એવા ધન, સંપત્તિ, ભોગ-સામગ્રી તથા બીજી શૃિંગારપૂર્ણ વસ્તુઓનો શરીરના રક્ષણ આદિ જરૂરિયાતથી વધારે, ફક્ત ભોગ કરવાને માટે સંગ્રહ કરવો, રક્ષણ કરવું, તેમનામાં આસક્ત થવું, તેમને મેળવવામાં પ્રાણીઓની હિંસા કરવી ઈત્યાદિ પરિગ્રહ-વૃત્તિ કહેવાય છે. તેમના સંગ્રહ, રક્ષણ, સંગ તથા પ્રાપ્તિમાં હિંસા વગેરે દોપોને જોઈને તેમનો સ્વીકાર ન કરવો = આસક્ત થઈને સંગ્રહ ન કરવો ‘અપરિગ્રહ' કહેવાય છે. યોગાભ્યાસીના માર્ગમાં પરિગ્રહવૃત્તિ ઘણી જબાધક હોય છે કેમ કે - (ક) "
મોસમવિવર્ધતે રા: કૌશતાનિ વેન્દ્રિયાળાનું (યો. ર/૧૫) (ખ) નાનુદિત્ય તાનિ ૩૫મો : મવતિ ” (યો. ૨/૧૫ વ્યાસ ભાય).
અર્થાત્ જેમ જેમ ઈદ્રિયોના વિષયોનો ભોગ કરવામાં આવે છે તેમ તેમ તેમના પ્રત્યે રાગ વધતો જાય છે અને ઈદ્રિયોની વિપયગ્રહણ-વૃત્તિ વધતી રહે છે. વિષયોનો ભોગ પ્રાણીઓને દુઃખ આપ્યા વિના કદાપિ નથી થઈ શકતો. એટલા માટે યોગી વિષયોનાં પરિણામ, તાપ તથા સંસ્કાર દુઃખોને જોઈને ભોગ્ય પદાર્થોનો સંગ્રહ કરવાનું છોડી દે છે. ભોગ્ય પદાર્થોના સંગ્રહસિવાય શરીરનો શણગાર કરવો વગેરે પણ પરિણામ આદિ દુઃખજનક હોવાથી પરિત્યાજ્ય છે.
આ પ્રકારે યોગી અપરિગ્રહના પાલનમાં જયારે સ્થિર=પૂર્ણ રીતે દઢ થઈ જાય છે, ત્યારે તેનું ફળ એ હોય છે કે – તે જન્મના કારણોને જાણી લે છે. પૂર્વ જન્મમાં હું શું હતો? આ જન્મના શું કારણો છે? અને ભવિષ્યમાં જન્મ કેવો હશે? આ જન્મ વિષયક જ્ઞાન યોગીને પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ અપરિગ્રહનો આ જન્મ બોધની સાથે શું સંબંધ છે? એવી શંકા જરૂર ઉત્પન્ન થાય છે. કેમ કે એમાં કોઈ કાર્ય-કારણ-ભાવસ્પષ્ટ જોવામાં નથી આવતો. ભોગ્ય વસ્તુઓનો સંગ્રહ ન કરવાથી જન્મના કારણોનો બોધ થવો અયુક્તિયુક્ત જેવું જણાય છે. અહિંસા વગેરે બીજા યમોના ફળોમાં આવી અયુક્ત વાતો નથી. પરંતુ ઋષિઓની વાતોને શંકાના કારણે છોડી નથી શકાતી. તેના પર વિચાર કરવાથી અવશ્ય ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે = સંધ્યામાં અઘમર્ષણ મંત્રોથી પાપ ભાવનાનો પરિહાર સૃષ્ટિના નિયમોના ચિંતનથી થઈ જાય છે. અર્થાત આ સૃષ્ટિ પરમાત્માની રચના છે. તે એનો નિયતા છે. રાત દિવસની જેમ સૃષ્ટિ પ્રલયનું ચક્ર ચાલતું રહે છે. આ ઈશ્વરીય વ્યવસ્થા પર વિચાર કરવાથી ઉપાસક (ભક્ત) સૃષ્ટિના લોભાવનારા પદાર્થોના આકર્ષણથી અથવા લોભ આદિવૃત્તિઓથી વિમુખ થઈ જાય છે. કેમ કે તે વિચારે છે કે આ બધા સંસારનો નિયન્તા ઈશ્વર છે. હું નથી. અને આ બધું જ નશ્વર=સદા રહેનારૂં નથી અને નથી તો તેમાંની કોઈ વસ્તુ હું મારી સાથે લઈ જઈ શકતો. બરાબર આ જ પ્રકારે જયારે યોગી ભોગ્ય પદાર્થોના પરિણામ આદિ દુ:ખો તથા તેમના ૨૦૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશવંત સ્વરૂપનું ચિંતન કરે છે અને એમ પણ વિચારે છે કે તેમના સંગ્રહમાં દુઃખ જ છે, સુખ તો ભૂલભૂલામણી જ છે, તથા આમાંથી કોઈ વસ્તુ મારી સાથે નથી આવી શકતી. આ ભૌતિક શરીર જેને હું ભોગ્ય પદાર્થોથી પોળી રહ્યો છું અથવા તેને શણગારી રહ્યો છું એ પણ નાશવંત હોવાથી મારી સાથે નહી રહે. મારો જન્મ આ શરીરની સાથેના સંયોગનું જ નામ છે અને તેનાથી વિયોગ (જુદું) થવું જ મૃત્યુ છે. હું તો અમર આત્મા છું, ક્યારેય નાશ નથી પામતો. પછી મારો આ નાશવંત શરીરની સાથે સંયોગ (જન્મ) શા માટે થયો છે? શું એ વિના નિમિત્તે જ મળી ગયો છે? વિના નિમિત્તે શરીર મળે તો બધાને એક સરખું જ મળવું જોઈએ. કોઈ પશુ, કોઈ પક્ષી છે, આ જુદી જુદી યોનિઓનું શું કારણ છે? પશુ યોનિમાં તે પોતાનાં સુખ દુઃખને નથી કહી શકતું કે ન તો કોઈ બૌદ્ધિક કાર્ય કરી શકે છે. આ અસમાનતાને જોઈને તે પોતાના જન્મના કારણોનું ચિંતન કરે છે અને દોષપૂર્ણ પરિગ્રહવૃત્તિને છોડી દે છે. આ જન્મના કારણે પૂર્વજન્મનાં કર્મ છે, હું તે કર્મોનાં ફળ ભોગવી રહ્યો છું અને ભવિષ્યમાં પણ નવો જન્મ મળશે, તેનાં કારણ પણ મારાં કર્મ જ હશે. આ કર્મમીમાંસાનું ચિંતન વિભિન્ન જન્મોના કારણોનું જ્ઞાન કરાવે છે અને પ્રકૃતિથી વિમુખ કરીને આત્મસ્વરૂપના ચિંતનમાં પ્રવૃત્ત કરાવે છે. ફલા નોંધ - (૧) આ વિષયમાં એ જાણવું જોઈએ કે જન્મ-જન્માંતરોમાં સૂક્ષ્મ શરીર જીવાત્માની સાથે જાય છે અને બધાં જ કર્ભાશય અને તેમની વાસનાઓ સૂક્ષ્મ શરીરના ઘટક મનમાં રહે છે. યોગી મનસ્થિત કર્ભાશય તથા સંસ્કારનું જ્ઞાન કરીને પૂર્વજન્મને જાણી લે છે. જેમ કે સૂત્રકારે કહ્યું છે. સંસાક્ષાત્ પૂર્વજ્ઞાતિજ્ઞાન(યો. ૩૧૮) અર્થાત્ સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે. હવે - નિયમોની સ્થિરતામાં સિદ્ધિઓ કહીશું -
शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥४०॥ સુત્રાર્થ - “પરંતુ યમોનું - નિયમ - સહકારી કારણ છે કે જે ઉપાસનાનું બીજું અંગ કહેવાય છે અને જેને અપનાવવાથી ઉપાસક લોકોને અત્યંત સહાય થાય છે, તે પણ પાંચ પ્રકારના છે. તેમનામાંથી પહેલા શૌચ (પવિત્રતા)નું ફળ લખવામાં આવે છે –
“વાસ્વા૦િ) પૂર્વોક્ત બે પ્રકારનાં શૌચ કરવાથી પણ જ્યારે પોતાનું શરીર અને તેનાં બધાં અવયવો બહાર-અંદરથી મલિન જ રહે છે, ત્યારે બીજાનાં શરીરોની પણ પરીક્ષા થાય છે કે બધાંનાં શરીર મળ આદિથી ભરેલાં છે. આ જ્ઞાનથી તે યોગી બીજા જોડે પોતાનું શરીર મિલાવવામાં ધૃણા અર્થાત્ સંકોચ કરીને સદા અલગ રહે છે.”
(8. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-વતિ = યોગ સાધક, સ્ત્રી = પોતાના શરીરનાં અવયવોમાં મેલ હોવાથી ગુ!ાણા-ગ્લાનિ (દુઃખ) થતાં વ= બાહ્ય તથા અંદરની શુદ્ધિ કરતો, ન્યા = શરીરના મવદ્ય(નિંદનીય) દોષોને જોનારો તેમજ શરીરના પ્રત્યે આસક્તિ ન રાખનારો થઈ જાય છે. અને બીજાનાં શરીરોથી અશુદ્ધિના કારણે સંસર્ગ ન રાખતો સાધન પાદ
૨૦૭
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરોના સ્વભાવોને જોનારો યોગી પોતાના શરીરને સદોપ (દોષવાળો) હોવાના કારણે, છોડવાની ઈચ્છાવાળો થઈને - શરીરને માટી તથા પાણી આદિથી પણ ધોવે છે, તેમ છતાં પણ શરીર શુદ્ધિને ન જોતાં – જે વ્યક્તિ શરીર શુદ્ધિમાં અત્યંત પ્રયત્ન રહિત છે, એવા બીજાનાં મલિન શરીરોની સાથે તે સંસર્ગ–મેળ કેવી રીતે કરી શકે ? ભાવાર્થ-યોગાભ્યાસી પુરુષ જેમ જેમ યોગનાં અંગોનો અભ્યાસ કરતો જાય છે તેમ તેમ અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે. અવિદ્યાના લક્ષણમાં (૨/૫) અશુચિમાં શુચિભાવના પણ અવિદ્યા માની છે. એટલા માટે જયારે યોગી શૌચ (પવિત્રતા)માં સ્થિરતા પ્રાપ્ત કરી લે છે અર્થાત્ શુદ્ધ અને અશુદ્ધનો વિવેક કરી લે છે, ત્યારે તેને પોતાનાં શરીરના અવયવોથી પણ ઘણા થવા લાગે છે. કેમ કે આ શરીરને સ્નાન આદિ તથા યૌગિક ક્રિયાઓથી ગમે તેટલું શુદ્ધ કરવામાં આવે, તેમ છતાં પણ તેની સર્વથા શુદ્ધિ નથી થઈ શકતી. અને પોતાનાં શરીરમાં જયારે આસક્તિ નથી રહેતી ત્યારે બીજાનાં શરીરોમાં પણ આસક્તિ કેવી રીતે થઈ શકે છે? કેમ કે શરીર તો બધાંનાં એક સમાન છે. જે યોગાભ્યાસ નથી કરતા તેમનાં શરીર તો યોગીને માટે આસક્તિને યોગ્ય કેવી રીતે હોઈ શકે? સ્વયં વ્યાસ મુનિએ (યો. ૨/૫)ના સૂત્ર ભાષ્યમાં ભૌતિક શરીરને અપવિત્ર કહેતાં કહ્યું છે કે –
स्थानाद् बीजादुपष्टम्भान्निस्स्यन्दान्निधनादपि । कायमाधेयशौचत्वात् पण्डिता ह्यशुचि विदुः ।।
અર્થાત્ આ ભૌતિક શરીર પવિત્ર નથી કેમ કે આ શરીર મળ-મૂત્રમય યોનિથી રજવીર્યરૂપ બીજથી મળ આદિનો ભંડાર હોવાથી નેત્ર આદિ અવયવોથી મળસ્ત્રાવ થવાથી મરણોત્તર શબ=મડદું હોવાથી અપવિત્ર જ છે. અને અપવિત્રમાં પવિત્રની ભાવના કરવી અવિદ્યા છે. ભગવાન મનુએ પણ આ વિષયમાં કહ્યું છે –
अस्थिस्थूणं स्नायुयुतं मांसशोणितलेपनम्। चर्मावनद्धं दुर्गन्धि पूर्ण मूत्रपुरीषयोः ।। जराशोकसमाविष्टं रोगायतनमातुरम्। વસ્વનનિત્યં ચ ભૂતાવાસfમને ચનેત્ા (મનુ. ૬/૭૬,૭૭).
અર્થાત્ આ શરીરમાં હાડકાંના થાંભલા છે, સ્નાયુરૂપદોરડાથી શરીર બાંધેલું છે, માંસ અને લોહીથી લીધેલું છે, ચામડાથી ઢાંકેલું છે, મળમૂત્રથી ભરેલું છે એટલા માટે દુર્ગન્ધયુક્ત છે. અને ઘડપણ તથા શોકથી આક્રાન્ત થનારું વિવિધ રોગોનું ઘર છે, જુદા જુદા પ્રકારનાં દુઃખોથી ગ્રસ્ત છે, પાર્થિવ તથા અનિત્ય છે. એમ વિચાર કરીને વિચારશીલ આ પંચભૌતિક શરીરમાં ત્યાગ-ભાવના રાખે, અર્થાત તેને અપવિત્ર જ સમજે. તે ૪૦ છે હવે શૌચનું બીજું ફળ બતાવે છે – ૨૦૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ય
છે
सत्त्वशुद्धिसौमनस्यैकाग्रयेन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि
શા સૂત્રાર્થ - “અને તેનું ફળ એ છે કે લગ્ન) અર્થાત્ શૌચથી અંતઃકરણની શુદ્ધિ, મનની પ્રસન્નતા અને એકાગ્રતા, ઈદ્રિયોનો જય, તથા આત્માને જોવાની અર્થાત્ જાણવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
(ઋ.ભૂ ઉપાસના) ભાપ્ય અનુવાદ - શૌચના “સત્ત્વ-શુદ્ધિ સૌમનસ્ય = પ્રસન્નતા, એકાગ્રતા, ઈદ્રિયોનો જય અને આત્મ-સાક્ષાત્કારની યોગ્યતા,” એ ફળ હોય છે. શુ: = શૌચની દઢતાથી સર્વશુદ્ધિ = બુદ્ધિ (અંતઃકરણ)ની શુદ્ધિ થાય છે. તેનાથી સૌની = મનની પ્રસન્નતા (સ્વચ્છતા), મનની પ્રસન્નતાથી મનની એકાગ્રતા થાય છે. મનની એકાગ્રતાથી ઈદ્રિયો પર વિજય પ્રાપ્ત થાય છે. ઈદ્રિય જયથી આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવાની યોગ્યતા બુદ્ધિસ્વસ્થ = ચિત્તને પ્રાપ્ત થાય છે. એ ઉપર્યુક્ત બે સૂત્રોમાં કહેલાં ફળ (સિદ્ધિઓ) શૌચની સ્થિરતાથી પ્રાપ્ત થાય છે. ભાવાર્થ - શૌચના અનુષ્ઠાનથી પૂર્વસૂત્રમાં બાહ્ય ફળ બતાવીને હવે આંતરિક ફળ બતાવવામાં આવે છે. જેમ કે (૨/૩૨) સૂત્રના ભાગ્યમાં શૌચનાં બાહ્ય = માટી, જળ, શુદ્ધ આહાર વગેરેથી તથા આંતરિક = ચિત્તના મળોને દૂર કરવાથી, એવા બે ભેદ બતાવેલા છે તે જ રીતે બે પ્રકારના શૌચનાં ફળ છે. એટલા માટે આંતરિક=ચિત્તમળોની શુદ્ધિથી શું લાભ થાય છે? તે આ સૂત્રમાં પરિગણિત કર્યું છે. એ ફળોમાં પણ એક ક્રમ છે. બાહ્ય શુદ્ધિ થવાથી, જયારે બીજાની સાથે સંસર્ગ નથી રહેતો, ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ, આદિ ચિત્ત-મળોને ઉભરવાનો અવસર નથી મળી શક્તો.
માટે શૌચાનુષ્ઠાનથી સત્ત્વ સત્વ ગુણ પ્રધાન ચિત્ત (અંતઃકરણ)ની શુદ્ધિ તથા નિર્મળતા પહેલી થાય છે, ત્યાર પછી ચિત્તવૃત્તિની એકાગ્રતા=(પ્રણવ આદિ જપ કરવામાં ધ્યાનનું લાગવું) થાય છે. અને આ એકાગ્રતાથી નેત્ર આદિ ઈદ્રિયો વિચરણ ન કરવાના કારણે પોત-પોતાના વિષયોનું ગ્રહણ કરવામાં શિથિલ થવાથી વશમાં આવી જાય છે. ઈદ્રિય-જય થવાથી જીવાત્માની સ્વરૂપસ્થિતિ થઈ જાય છે. માટે આત્મ-તત્ત્વને જાણવામાં યોગી સમર્થ થઈ જાય છે. જીવાત્માની શક્તિઓને ઈદ્રિયો જ બાહ્યમુખ હોવાથી આત્માથી વિમુખ કરી, આત્મદર્શન નથી થવા દેતી. ઈદ્રિયજય થતાં અંતર્મુખી વૃત્તિ થવાથી સૂક્ષ્મ આત્મ-તત્ત્વને જાણવામાં અત્યંત સુવિધા થાય છે. આ પ્રકારે શૌચનું અનુષ્ઠાન યોગીને માટે ખૂબ જ જરૂરી છે. આ વિષયમાં ઉપનિષદમાં કહ્યું છે કે –
પરમેશ્વરે નેત્ર આદિ ઈન્દ્રિયોને બાહ્યમુખ બનાવી છે, એટલા માટે ઈદ્રિયો બાહ્ય-વિષયોને ગ્રહણ કરે છે, આંતરિક વિષયોને નહીં. જે ધૈર્યવાન યોગી પુરુષ ઈદ્રિયો પર સંયમ કરીને આત્મ તત્ત્વને જાણી લે છે, તે મોક્ષને પ્રાપ્ત કરે છે. કેમ કે (૨/૪૩)ના ભાગ્ય પ્રમાણે ઇંદ્રિય સિદ્ધિ થવાથી સૂક્ષ્મ પદાર્થોને જોવાની તથા સાંભળવાની વગેરે સાધન પાદ
૨૦૯
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ વધી જાય છે. જે ૪૧ છે નોંધ - (૧) એટલા માટે સંધ્યાની ઉપાસના પહેલાં શૌચ કરવું ઘણું જ જરૂરી છે. અને એ શૌચમાં ફક્ત બાહ્ય શૌચ = સ્નાન આદિ જ નહીં, બલ્ક ચિત્ત મળોને દૂર કરવું પણ છે. નહીંતર મન સંધ્યોપાસનામાં નથી લાગી શકતું. મહર્ષિ દયાનંદે સંધ્યા પહેલાંનાં કર્તવ્યોનો નિર્દેશ કરતાં લખ્યું છે કે – “પહેલાં બાહ્ય જળ આદિથી શરીરની શુદ્ધિ અને રાગ, દ્વેષ આદિના ત્યાગથી અંદરની શુદ્ધિ કરવી જોઈએ.” (પંચ મહાયજ્ઞ વિધિ)
- સંતોષનિત્તમ: સુરવનામ: જરા સૂત્રાર્થ - (સંતોષ.) અર્થાત્ પૂર્વોક્ત સંતોપથી જે સુખ મળે છે, તે બધાથી ઉત્તમ છે અને તેને જ મોક્ષસુખ કહે છે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાખ-અનુવાદ- “સંતોષ” નામના નિયમની સિદ્ધિના વિષયમાં વિશેષ પણ કહ્યું છે - કે સંસારમાં જે કંઈ કસુરવF = કામનાની પૂર્તિનું સુખ છે અને જે પણ ફિલ્થ = સ્વર્ગીય મહાન સુખ છે, એ બંને સુખ તૃષ્ણાના નાશથી પ્રાપ્ત થનારાં સુખની સોળમી કળા (અંશ) બરાબર પણ નથી થઈ શક્તા. ભાવાર્થ- સંતોષની વ્યાખ્યા (૨/૨૩)ના ભાગ્યમાં એ છે કે પરિશ્રમથી પ્રાપ્ત સાધનથી વધુ મેળવવાની ઈચ્છા ન કરવી “સંતોષ છે અને સંતોષથી યોગીની તૃણાનો નાશ થાય છે. એટલા માટે તુણામૂલક બધાં જ દુઃખોનો નાશ થવાથી યોગી પરમ-સુખને પ્રાપ્ત કરે છે. આ ઉત્તમ સુખને માટે સૂત્રમાં અનુત્તY શબ્દ આવ્યો છે. જેનો આશય (બદ્ધતિ સમાસ માનીને ન વિદ્યતે ઉત્તમ સુર યમન્ = જેનાથી ઉત્તમ સુખ બીજું નથી) પરમ આનંદની અનુભૂતિથી છે. જેને મહર્ષિ દયાનંદે સૂત્રાર્થમાં સ્પષ્ટ રૂપે મોક્ષ સુખ જ કહ્યું છે. વ્યાસ ભાગ્યના શ્લોકમાં પણ આ જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ અનુત્તમ સુખ લૌકિક તથા પારલૌકિક સુખોથી ઉત્કૃષ્ટ છે.
(યો. ૧/૧૨) સૂત્રના ભાગ્યમાં વ્યાસ મુનિએ એ સ્પષ્ટ કર્યું છે કે – આ ચિત્ત રૂપી નદી પાપ અને પુણ્ય બે માર્ગોથી વહે છે. આ નદીનું પાપ માર્ગ પર વહેવાનું મૂળ કારણ તૃષ્ણા છે અને આ તૃષ્ણા કદી પણ પૂરી નથી થતી. જેમ જેમ મનુષ્ય તૃષ્ણાની પૂર્તિમાં વ્યસ્ત રહે છે, તેમ તેમ જ તે વધારે વધારે વધતી જાય છે. એટલા માટે શાસ્ત્રકાર કહે છે -
“ગાતુ : નામુમોનિ શાસ્થતિ | (મનુ. ૨૯૪).
અર્થાત્ કામનાઓનો ભોગ કરવાથી કામના કદીપણ શાન્ત નથી થતી. ઉત્તરોત્તર ઘીથી અગ્નિની જેમ વધતી જ જાય છે. નીતિકાર ભતૃહરિએ યોગ્ય જ લખ્યું છે -
તૂMT ન ની વયમેવ નr : |
અર્થાત્ તૃષ્ણાની પૂર્તિ કરનારા ઘરડાં થઈ જાય છે. પરંતુ તૃષ્ણા કદી પણ ઘરડી નથી થતી. ભક્ત કવિ કબીરનો દુહો પણ આ વિષયમાં પ્રસિદ્ધ છે “શા તૃષ્ણા નામિટે, કહ ગયે ભક્ત કબીર' જયારે યોગી પાપ માર્ગથી વિપરીત પુણ્યમાર્ગ પર ચાલવાનું શરૂ ૨૧૦.
યોગદર્શન
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે, ત્યારે તુણા તેને ઘણી જ સતાવે છે. ડગલે ને પગલે બાધક બનીને ઉભી રહે છે. જયારે એને યોગી જીતી લે છે, ત્યારે તેને પૂર્ણતઃ સંતોષ થવાથી અનુત્તમ-સુખની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ જ શંકા નથી. મા ૪૨
कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात्तपसः ॥४३॥ સૂત્રાર્થ- વિઝિય.) અર્થાત પૂર્વોક્ત તપથી તેમનાં શરીર અને ઈન્દ્રિયો અશુદ્ધિના ક્ષયથી દઢ થઈને સદા રોગ રહિત રહે છે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – અનુષ્ઠાન કરવામાં આવેલું તપ જ ચિત્તના અશુદ્ધિરૂપી આવરણનો નાશ કરે છે. તે ચિત્તવૃત્તિને આચ્છાદન કરનારામળોના દૂર થવાથી સિદ્ધિ=શરીરસ્થ મનની સિદ્ધિઓ અણિમા આદિ પ્રાપ્ત થાય છે. તે જ પ્રકારે ઇન્દ્રિયોની સિદ્ધિઓ દૂરથી શ્રવણ = સાંભળવું, દર્શન = જોવું વગેરે પ્રાપ્ત થઈ જાય છે. ભાવાર્થ-તપની વ્યાખ્યા (૨/૩૨) સૂત્રમાં એ છે કે ઠંડી-ગરમી વગેરે કંકોને સહન કરવાં તપ છે. તપની વ્યાખ્યા બીજે આ પ્રકારે કરેલી છે - ત્રઢત તપ, સત્ય તપો મસ્તY: સ્વાધ્યાયતપ: I (તૈત્તિરીય આ. ૧૦૮) તેની વ્યાખ્યા મહર્ષિ દયાનંદ આ પ્રકારે કરી છે -
ત્રિતં તપ :) યથાર્થ શુદ્ધભાવ, સત્ય માનવું, સત્ય બોલવું, સત્ય કરવું, મનને અધર્મમાં ન જવા દેવું, બાહ્ય ઇન્દ્રિયોને અન્યાય આચરણોમાં જતી રોકવી. અર્થાત્ શરીર, ઈદ્રિય, અને મનથી શુભ કર્મોનું આચરણ કરવું, વેદ આદિ સત્ય શાસ્ત્રોને ભણવાભણાવવાં, વેદ અનુસાર આચરણ કરવું વગેરે ઉત્તમ ધર્મયુક્ત કર્મોનું નામ “તપ” છે. ધાતુને તપાવીને ચામડીને બાળવી “તપ” નથી કહેવાતું. (સ.પ્ર. ૧૧મો સમુલાસ)
યોગદર્શનકારે (૨/૧) સૂત્રમાં ચંચળ ચિત્તવાળાઓ માટે તપનું આચરણ પહેલો ક્રિયાયોગ માન્યો છે અને વ્યાસ-ભાગ્યમાં નાતપસ્વિનોયોગ સિદ્ધતિ તપશ્ચર્યા વિના યોગ સિદ્ધિ થતી નથી, એનાથી તપનું મહત્ત્વ બતાવ્યું છે. અને આ તપ આદિ ક્રિયા યોગના (યો. ૨/૨)માં સૂત્રકારે બે ફળ બતાવ્યાં છે. (૧) ફ્લેશોનું સૂક્ષ્મ થવાનું (૨) સમાધિ પ્રાપ્ત થવાનું. આ સૂત્રમાં પણ તપના આચરણનું પહેલું ફળ અશુદ્ધિ = ચિત્તના મળોને દૂર કરવાનું કહ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તપ દ્વારા યોગીનું શરીર અને ઈદ્રિયો અનુકૂળ થવાથી યોગાભ્યાસમાં સહાયક બને છે અને યોગાભ્યાસીના પહેલાં અવિદ્યા આદિ ક્લેશોનો નાશ થવાથી ચિત્તના રાગ વગેરે દોષોની નિવૃત્તિ થાય છે. એ જ અશુદ્ધિનો ક્ષય (નાશ) કહેવાય છે.
આ પ્રકારે તપથી ચિત્તની અશુદ્ધિનો જયારે નાશ થઈ જાય છે, તો તેનાથી કાયસિદ્ધિ અને ઈદ્રિયસિદ્ધિ થઈ જાય છે. અહીં કાયસિદ્ધિનો અભિપ્રાય શરીરના રોગોથી નિવૃત્તિ કદાપિ નથી. કેમ કે શારીરિક રોગોની નિવૃત્તિ તો (વૈદક) ચિકિત્સાશાસ્ત્ર પ્રમાણે
ઔષધ (દવા) સેવનથી જ થઈ શકે છે, બીજાથી નહીં. તેનો અભિપ્રાય વૃદ્ધાવસ્થા વગેરેની નિવૃત્તિથી જ છે. જે મનુષ્યો વૃદ્ધાવસ્થામાં જઈને યોગાભ્યાસની વાત વિચારે છે તેમનો પ્રયાસ રેતીના કણોમાંથી તેલ કાઢવા સમાન નિરર્થક છે. માટે યોગાભ્યાસ સાધન પાદ
૨૧૧
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વસ્થ તથા નીરોગી મનુષ્ય જ કરી શકે છે. તો પછી તપથી કાયસિદ્ધિનો અભિપ્રાય શું છે? તેનો જવાબ વ્યાસ-ભાયમાં “અણિમા, લધિમા, ગરિમા આદિ સિદ્ધિ કહીને કર્યો છે. અને એ સિદ્ધિઓ શારીરિક કદાપિ નથી. આ વિષયમાં યોગીરાજ મહર્ષિ દયાનંદની વ્યાખ્યા આ પ્રકારે છે -
અણિમા આદિ વિભૂતિઓ છે, એ યોગીના ચિત્તમાં પેદા થાય છે. સાંસારિક લોકો જે એમ માને છે કે એ યોગીના શરીરમાં પેદા થાય છે, એ યોગ્ય નથી. અણિમાનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને વિશેષ સૂક્ષ્મ થઈને માપનારૂં થાય છે. તે જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેષતર મોટું થઈને યોગીનું મન ઘેરી લે છે. એને ગરિમા કહે છે. એ મનના ધર્મ છે, શરીરમાં તેની શક્તિ નથી”.
(ઉપદેશ મંજરી, ૧૧મો ઉપદેશ) આ જ પ્રકારે કાયસિદ્ધિની માફક ઈદ્રિયસિદ્ધિને પણ સમજવી જોઈએ. “ઈદ્રિય સિદ્ધિથી અભિપ્રાય નેત્ર વગરનાને નેત્ર પ્રાપ્તિ આદિ નથી. આપણને શરીરમાં જે નેત્ર આદિ ગોલક દેખાય છે, યથાર્થમાં એ ઈદ્રિય શક્તિના એવા જ પ્રકાશક હોય છે, જેમ વીજળીનો બલ્બ વીજળીનો પ્રકાશક હોય છે, યથાર્થમાં ઈદ્રિયો પણ મનની જેમ સૂક્ષ્મ-શરીરના ઘટક છે, જેવું કે મહર્ષિ દયાનંદે લખ્યું છે –
પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ સૂક્ષ્મભૂત, અને મન તથા બુદ્ધિ, આ સત્તર (૧૭) તત્ત્વોનો સમુદાય સૂક્ષ્મ-શરીર કહેવાય છે. એ સૂક્ષ્મ-શરીર જન્મ-મરણ વગેરેમાં પણ જીવની સાથે રહે છે”
| (સ. પ્ર. નવમો સમુલ્લાસ) માટે ઈદ્રિય સિદ્ધિથી અભિપ્રાય ઈદ્રિય-શક્તિના સમૃદ્ધ થવાથી દૂર-શ્રવણ, દૂર-દર્શન આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થવાનો છે. અને એ સિદ્ધિઓ ઈદ્રિય-શક્તિ પર જ નિર્ભર છે. જેટલું જેટલું એમનું સામર્થ્ય વધશે, તેટલી તેટલી જ સિદ્ધિ પ્રાપ્ત થશે. સૂત્રકારે ઈદ્રિય સિદ્ધિને માટે શ્રવણેન્દ્રિયનું ઉદાહરણ (યો. ૩૪૧)માં આપ્યું છે. અર્થાત્ શ્રવણેન્દ્રિય અને આકાશનો વિશેષ સંબંધ તથા સંયમના કારણે યોગીને દિવ્ય-શ્રવણ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી યોગી આકાશસ્થ દૂરસ્થ ધ્વનિઓને સાંભળવામાં સમર્થ થઈ જાય છે. આ જ પ્રકારે ત્વચા (ચામડી)નો વાયુથી, ચક્ષુનો તેજથી, રસનાનો જળથી, ધ્રાણેન્દ્રિયનો પૃથ્વીથી વિશેષ-સંબંધ થવાથી દિવ્યસ્પર્શ, દિવ્યરૂપ, દિવ્યરસ, દિવ્ય ઘાણશક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અને ઈદ્રિય સિદ્ધિઓનો નિર્દેશ સૂત્રકારે નીચે લખેલા સૂત્રમાં પણ કર્યો છે.
તતઃ પ્રતિમ-શ્રાવળ-વેનાSS-સ્વાવાર્તા ગાયત્તે (યો. ૩/૩૬)
અર્થાત્ આત્મ-સંયમના દ્વારા પ્રતિભ = માનસિક શક્તિ, જેનાથી દૂર રહેલી, સૂક્ષ્મ અને છુપાયેલી (વ્યવહિત) વસ્તુને જાણી શકે છે, શ્રાવણ = શ્રવણેન્દ્રિય-શક્તિ જેનાથી દૂરના તથા સૂક્ષ્મ અવાજો (ધ્વનિઓ)ને સાંભળી શકે છે. વેદના = ત્વક ઈદ્રિય શક્તિ, જેનાથી સૂક્ષ્મ દિવ્ય સ્પર્શ કરી શકે છે, આદર્શ નેત્ર ઈદ્રિય શક્તિ, જેનાથી સૂક્ષ્મ,
૨૧૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર રહેલા, વ્યવહિત છુપા) રૂપને જોઈ શકે છે, આસ્વાદ = રસનેન્દ્રિય શક્તિ, જેનાથી રસનું આસ્વાદન કરી શકે છે. અને વાર્તા = ધ્રાણેન્દ્રિય શક્તિ = જેનાથી સૂક્ષ્મ દિવ્ય ગંધનું યોગી ગ્રહણ કરી શકે છે. જે ૪૩ છે
स्वाध्यायादिष्टदेवतासंप्रयोगः ॥४४॥ સૂત્રાર્થ – “ (સ્વાધ્યાય) પૂર્વોક્ત સ્વાધ્યાયથી ઈષ્ટદેવતા અર્થાત્ પરમાત્માની સાથે સંપ્રયોગ અર્થાત સંબંધ થાય છે. પછી પરમેશ્વરના અનુગ્રહની સહાય પોતાના આત્માની શુદ્ધિ, સત્ય-આચરણ, પુરુષાર્થ અને પ્રેમના સંપ્રયોગ (સંબંધ)થી જીવ જલ્દીથી મુક્તિને પ્રાપ્ત કરે છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - “સ્વાધ્યાય' નામના નિયમનું અનુષ્ઠાન કરનાર યોગીને ટેવ = વિદ્વાન કૃષય: = મંત્રાર્થ દ્રષ્ટા અને સિદ્ધ = યોગની સિદ્ધિઓ જેમણે પ્રાપ્ત કરી છે. તે દેખાવા લાગે છે અને સાધકના કામમાં મદદગાર થઈ જાય છે. ભાવાર્થ- સ્વાધ્યાયની વ્યાખ્યા (યો. ૨/૩૨) સૂત્રના ભાખમાં વ્યાસ મુનિએ આ કરી છે - “સ્વાધ્યાયો મોક્ષત્રિાધ્યયને પ્રણવનરો વા અર્થાત મોક્ષનો ઉપદેશ કરનારાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ઓકાર તથા ગાયત્રી આદિ પવિત્ર મંત્રોનો જપ કરવો સ્વાધ્યાય કહેવાય છે. હવે તે સ્વાધ્યાયનું ફળ આ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. - રૂછડેવતા સંપ્રયોગ વ્યાસ-ભાગ્યમાં તેની વ્યાખ્યા એ કરી છે કે સ્વાધ્યાય કરવાથી દેવો તથા ઋષિઓ તથા સિદ્ધોનાં દર્શન સ્વાધ્યાયશીલ યોગીને થાય છે. અને તેઓ તે યોગીના કાર્યમાં સહાયક થાય છે. કેટલાક વ્યાખ્યાકાર એની વ્યાખ્યા એ કરે છે કે તે શાસ્ત્રોના નિર્માતા વિદ્વાન ઋષિઓ તથા સિદ્ધ પુરુષો સ્વાધ્યાય કરનારને પ્રત્યક્ષ થાય છે. જેમ કે કોઈ યોગદર્શન અને તેના વ્યાસ-ભાષ્યનો સ્વાધ્યાય કરી રહ્યો છે, તો તેને મહર્ષિ પતંજલિ તથા વ્યાસ-મુનિ પ્રત્યક્ષ થાય છે. પરંતુ એ બાબત સૃષ્ટિના ક્રમથી વિરૂદ્ધ હોવાથી સત્ય નથી, કેમ કે મૃત આત્મા ઈશ્વરની વ્યવસ્થાથી જુદી જુદી યોનિઓમાં અથવા મોક્ષ સુખને કર્મ પ્રમાણે પ્રાપ્ત કરી લે છે, તેમનું પાછું આવવું કદાપિ સંભવ નથી. અને એ બાબત યુક્તિયુક્ત પણ નથી કેમ કે આ સમયે જયારે અનેક વ્યક્તિઓ જુદાં જુદાં સ્થળો પર સ્વાધ્યાય કરી રહ્યાં હોય તો તે બધાંની પાસે મૃત દેવ, ઋષિ વગેરે એક સાથે કેવી રીતે આવી શકશે? અને એ પ્રત્યક્ષની વિરૂદ્ધ પણ છે. સ્વાધ્યાય કરનાર કોઈપણ વ્યક્તિને તેમનાં દર્શન કદાપિ થતાં નથી.
તો પછી ઈષ્ટ-દેવતા-સંપ્રયોગ'નો અર્થ શું છે? માટે એ વિચારણીય છે કે સ્વાધ્યાય યોગનું અંગ છે. માટે યોગનો જે ઉદ્દેશ્ય છે તે જ સ્વાધ્યાયનો પણ છે અને સ્વાધ્યાયનો અર્થ મોક્ષશાસ્ત્રોનું અધ્યયન (ભણવું) તથા પ્રણવ જપ વગેરે છે. માટે તેનું ફળ પણ તેને અનુરૂપ જ હોવું જોઈએ. માટે ઈષ્ટ-દેવતાનો અર્થ પરમાત્માનું સાંનિધ્ય અને તેના દિવ્ય ગુણોથી સંબંધ થવો જ સંગત થાય છે અને એ જ અર્થ વ્યાસ ભાષ્યમાં પણ સ્પષ્ટ કર્યો છે. સાધન પાદ
૨૧૩
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાધ્યાય-વોસમ્પત્યા પરમાત્મા પ્રાશરે ! (યો. ૧૨૮ ભાખ)
અર્થાત્ સ્વાધ્યાય અને યોગની સમૃદ્ધિથી પરમાત્માનો પ્રકાશ થાય છે. એ અર્થ યોગ્ય પણ છે. કેમ કે સ્વાધ્યાયથી અજ્ઞાનની નિવૃત્તિ અને યોગથી ક્લેશોનો ક્ષય તથા જ્ઞાનદીપ્તિ (પ્રકાશ) થવાથી પરમાત્માના સાંનિધ્યથી મોક્ષ-સુખ પ્રાપ્ત થાય છે, અને બીજો અર્થ એ પણ સંગત છે કે જે વિદ્વાન તથા ઋષિનાં બનાવેલાં શાસ્ત્રોને યોગી ભણે છે, તેમના વિચારોથી સાંનિધ્ય થવું જ તેમનાં દર્શન થયાં અને તેમના બતાવેલા અનુભવથી લાભ મેળવવો જ યોગ કાર્યમાં તેમની સહાયતા છે. વ્યાસ-ભાણની પણ આ જ અર્થની સાથે સંગતિ યોગ્ય છે. મૃતકઆત્માનાં દર્શનની વાત સર્વથા મિથ્યા છે. ૪૪ છે નોંધ - (૧) રેવ: 28ષય: સિદ્ધા: એ ત્રણ શબ્દો મનુષ્યોના જુદા જુદા ભેદોને જ બતાવે છે. એ શબ્દોની મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા વાંચો “સેવા = વિદાસ; સાધ્ય = જ્ઞાનન, ઋષય = મંત્રાર્થ છાર : ” (ઋ.ભૂ. સૃષ્ટિવિદ્યા યજુ. ૩૧૯નું મંત્ર ભાગ્યો અને હજાર્વેદ ૩૧/૧૬ મંત્રની વ્યાખ્યામાં પણ (માથ્યા : = ધનવન્તઃ કૃતસાધના) સાધ્ય શબ્દને સ્પષ્ટ કર્યો છે. જો કે અહીં વ્યાસ-ભાયમાં સિદ્ધ શબ્દ છે. પરંતુ સાપ્ય: વા સિદ્ધા: બંને શબ્દોના અર્થોમાં કોઈ અંતર નથી. (૨) ટર્શન નચ્છન્તિ નો એ આશય નથી કે જે ઋષિ મરી ગયા છે, તે દેખાય છે. કેમ કે એવું કદાપિ સંભવ નથી. એનો અભિપ્રાય એ છે કે તેમનાં બનાવેલાં શાસ્ત્રો તથા ઉપદેશો વાંચવાથી તેમનો સંપ્રયોગ = સંબંધ થઈ જાય છે. અર્થાતુ તેમના ઉપદિષ્ટ જ્ઞાનથી યુક્ત થઈને તેમના અનુભવવાળા જ્ઞાનથી લાભ મેળવીને ઈષ્ટદેવ = પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. અને અનેક વખત ગૂઢ ભાવો તેમજ જટિલ પ્રશ્નોનું સમાધાન મળવાથી એવું પ્રતીત થવા લાગે છે કે જેમ કે તે શાસ્ત્રના રચયિતાએ જ સ્વયં સમજાવ્યું હોય. અને તેનાથી સાધકને સન્માર્ગ દર્શન મળે છે.
समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ॥४५॥ સૂત્રાર્થ - "(HTTધ) પૂર્વોક્ત પ્રણિધાનથી ઉપાસક મનુષ્ય સુગમતાથી સમાધિને પ્રાપ્ત થાય છે.
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ- જે ઉપાસકે પોતાના બધા જ ભાવો = ક્રિયાઓને પરમેશ્વરને અર્પણ કરી દીધાં છે, તેને સમાધિની સિદ્ધિ સહેલાઈથી થઈ જાય છે. જે સમાધિથી યોગી બધા અભિષ્ટ પદાર્થોને સવિતથ= યથાર્થ રૂપમાં જાણી લે છે. પછી એ પદાર્થ કેશાન્ત = બીજાં સ્થાનો પર હોય, બીજાં શરીરમાં હોય, અથવા ભૂત ભવિખ્યત્ આદિ કાલાન્તરમાં હોય. ત્યાર પછી તે દિશામાં આ યોગીની પ્રજ્ઞા = સમાધિબુદ્ધિ યથાપૂત = યથાર્થરૂપમાં જ બધાં પદાર્થોને ઠીક ઠીક જાણી લે છે. ભાવાર્થ-આ સૂત્રમાં ઈશ્વર પ્રણિધાન” નું ફળ સમાધિ સિદ્ધિ બતાવ્યું છે. જેના દ્વારા
૨૧૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશાન્તર, દેહાન્તર તથા કાલાન્તરના પદાર્થોને યોગી જાણી લે છે. એનું તાત્પર્ય આ પ્રમાણે છે. પ્રાયઃ એવું જોવામાં આવે છે કે એક વસ્તુને જાણ્યા પછી તેવા જ પ્રકારની (કેટલાક પરિવર્તનની સાથે) બીજી વસ્તુને નથી જાણી શકાતી. એટલા માટે સામાન્ય મનુષ્યો એક પ્રકૃતિના જ જુદા જુદા વિકારોને જોઈને મોહિત અથવા આકૃષ્ટ થઈ જાય છે. એક સ્ત્રીથી વિરક્ત થઈને પણ બીજી સ્ત્રી પ્રત્યે આકૃષ્ટ થઈ જાય છે. પરંતુ સમાધિસિદ્ધિને પ્રાપ્ત યોગી પુરષમાં એવું નથી થતું, કેમ કે તે જાણે છે કે સંસારમાં ત્રણ (ઈશ્વર, જીવ અને પ્રકૃતિ) પદાર્થ જ નિત્ય છે, અને તે ભલે ગમે તે સ્થાને હોય, બીજા કાળમાં હોય અથવા બીજાં શરીરોમાં હોય; આ બધું જ જગત આ ત્રણ તત્વોથી જુદું કશું જ નથી. યોગી પુરુષ આ ત્રણેય પદાર્થોનાં યથાર્થ સ્વરૂપોને અર્થાત્ તેમનાં ગુણ, કર્મ અને સ્વભાવને જાણી લે છે અને એ જાણે છે કે કઈ વસ્તુ ઉપાદેય (મેળવવા યોગ્ય) છે અને કઈ ત્યાજ્ય છે. એટલા માટે પ્રકૃતિજન્ય એક વસ્તુને જાણીને બધાંને જાણી લે છે. માટે અવિદ્યા આદિ દોષોથી ગ્રસ્ત નથી થતો. અહીં તેનાથી જુદા અર્થની અસંભવ વગેરે દોષ હોવાથી સંગતિ નથી લાગતી અર્થાત્ યોગી પુરુષ બધાં સ્થાનો, બધાં કાળ તથા બધાં શરીરોમાં થનારી બાબતોને જાણી લે, એ કદાપિ સંભવ નથી. વ્યાસ-ભાષ્યમાં પણ એ જ સ્પષ્ટ કહ્યું છે કે યોગી બધા ઇસિત = પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન કરી લે છે. ભલે તે ગમે તે કાળમાં હોય, કોઈના પણ શરીરમાં અથવા કોઈપણ દેશ (સ્થળ)માં હોય.
ઈશ્વર-પ્રણિધાન = બધી જ ક્રિયાઓને ઈશ્વરને અર્પણ કરવાથી અથવા ક્રિયાઓના ફળનો ત્યાગ કરવાથી સમાધિસિદ્ધિ કેવી રીતે થઈ જાય છે? અને ઈશ્વર પ્રણિધાનથી જો સમાધિ થઈ જાય છે, તો યોગનાં બીજાં અંગોનાં અનુષ્ઠાન કરવાની શું જરૂર છે? એનું સમાધાન એ છે કે ઈશ્વર-પ્રણિધાન કરનાર યોગીના અભિમાન વગેરે દોષોનો નાશ થઈ જાય છે અને સકામ કાર્યની સફળતા અથવા અસફળતાથી જે હર્ષ-શોક થાય છે, તેનાથી યોગી બચી જાય છે. એનાથી ચિત્તવૃત્તિના વિરોધમાં પર્યાપ્ત મદદ મળે છે અને ચિત્તવૃત્તિનો નિરોધ જ સમાધિ અથવા યોગ છે. જયારે યોગીની ઈશ્વરને અર્પણ કરવાની ભાવના પરિપકવ થઈ જાય છે, ત્યારે તે બધી બાધાઓથી રહિત અને નિર્ભય થઈ જાય છે. એ બધાશૂન્યતા તથા નિર્ભયતા સમાધિમાર્ગને ઘણો જ પ્રશસ્ત કરી દે છે. યોગીનું ચિત્ત પૂર્ણરૂપે એકાગ્ર અને પ્રસાદ (આનંદ) ગુણ યુક્ત થઈ જાય છે. યોગીની એ દશા સમાધિની સિદ્ધિમાં અત્યંત મદદરૂપ હોય છે.
જો કે યોગનાં બધાં જ અંગોનું લક્ષ્ય એક જ હોય છે અને તે લક્ષ્યની પ્રાપ્તિને માટે જ યોગનાં અંગોનું ક્રમશઃ કથન કર્યું છે. તેમ છતાં પણ ઈશ્વર-પ્રણિધાન કરવાથી યોગીને સમાધિ શીધ્ર પ્રાપ્ત થઈ જાય છે. અને તેના વિના યોગનાં બીજાં અંગો અપૂર્ણ રહે છે. અને અહીં આ બધાં જ યોગનાં અંગોનું સામાન્ય ફળ એક હોવા છતાં પણ જે પૃથ-પૃથકુ વિશેષ-ફળ કહ્યાં છે, તે એક બીજાના ફળ-લાભમાં મદદરૂપ છે. અને તે ફળોમાં કોઈ અસામાન્ય વાતને ધ્યાનમાં રાખીને ફળકથન કરવામાં આવ્યું છે. એટલા
સાધન પાદ
૨૧૫
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે કોઈ એક અંગથી સમાધિ-સિદ્ધિ કદાપિ નથી થઈ શકતી, તેના માટે બધાં જ અંગોનું હોવું અપરિહાર્ય છે. ૪૫ નોંધ - (૧) “શ્વર-ufખથાનમ્ – બધા સામર્થ્ય, બધા ગુણ, પ્રાણ, આત્મા, અને મનના પ્રેમ-ભાવથી આત્મા વગેરે સત્ય દ્રવ્યોનું ઈશ્વરને માટે સમર્પણ કરવું.” (ઋ. ભૂ.ઉપાસના) અને (૨૧) સૂત્ર ભાષ્યમાં ર્ફિશ્વરપ્રાધાને સર્વ ક્રિયા પરમગુરવ તત્ત
ન્યારો વા) નિષ્કામ કર્મ કરવું તેને પણ ઈશ્વર પ્રણિધાન કહ્યું છે. હવે - સિદ્ધિઓ સહિત યમ અને નિયમ કહી દીધા. હવે આસન વગેરે યોગનાં અંગોને કહીશું એમાં -
स्थिरसुखमासनम् ॥४६॥ સૂત્રાર્થ- (તત્રંથિર) અર્થાત્ જેમાં સુખપૂર્વક શરીર તથા આત્મા સ્થિર થાય, તેને આસન કહે છે. અથવા જેવી રુચિ હોય તેવું આસન કરે. (ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-તે આસનો એ છે જેવા કે- પદ્માસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, દંડાસન સોપાશ્રયં સહારાની સાથે આસન, પર્યકાસન, ભ્રષ્યનિષત્ન = કૌચ પક્ષીની જેમ બેસવું, દર્તાિનષ = હાથીની જેમ બેસવું, ૩નિષદ્દન = ઊંટની જેમ બેસવું અને સમસંસ્થાન. એ બધાજ આસન સ્થિર તથા સુખ આપનારાં છે. યથાસુરવમ્ = પદ્માસન આદિ આસનોમાંથી યોગીને ઉપાસનામાં જેનાથી સુખ મળે, તેનો અભ્યાસ કરવો જોઈએ. અથવા ઈત્યાદિ આસન સુખપૂર્વક બેસવાના પ્રકાર છે. (અહીં આદિ શબ્દથી સિદ્ધાસન આદિનું પણ ગ્રહણ સમજવું જોઈએ.) ભાવાર્થ - ચિત્તવૃત્તિઓનો નિરોધ કરીને જપ, ઉપાસના વગેરે માટે સ્થિર થવાનું અઘરું હોય છે. માટે જપ, ઉપાસના કરવાને માટે યોગાભ્યાસીએ કોઈ એવા આસનનો પણ અભ્યાસ કરવો જોઈએ, જેમાં કેટલાંય કલાકો સુધી સુખપૂર્વક બેસી શકાય. જો કે પદ્માસન વગેરે આસનોના અનેક ભેદ અહીં કહ્યા છે, પરંતુ અભ્યાસી પુરુષને જે આસન અનુકૂળ હોય, તેનો જ અભ્યાસ કરવો જોઈએ.
આસનના વિષયમાં અહીં સૂત્રકારે બે વિશેષ બાબતો કહી છે. સ્થિરતા અને સુખ. સ્થિરતાથી અભિપ્રાયો-ઉપાસના વખતે શરીરના કોઈપણ અંગનું ચંચળ નથવું. માખી, મચ્છર વગેરે બેસવાથી અથવા શારીરિક ખંજવાળ વગેરેથી પણ સ્થિરતાનો ભંગ ન થવો જોઈએ. નહીં તો શરીર ચંચળ થતાં જ ચિત્ત ચંચળ થઈ જશે. સુખથી અભિપ્રાય છે, જે આસનમાં અભ્યાસી બેઠો હોય, તેમાં કોઈપણ પ્રકારનું કષ્ટ ન થાય. કેમ કે જે આસનનો પૂર્ણ રીતે અભ્યાસ ન હોય તેનાથી ઘૂંટણ વગેરે ભાગોમાં પીડા થવા લાગે છે. નીચેથી ભૂમિનો ભાગ ખૂંચવા લાગે છે વગેરે. આ માટે સરખી ભૂમિનું હોવું, નિતંબ નીચે ગાદીવાળું આસન પાથરવું, એકાન્ત તથા પવિત્ર સ્થાનનું હોવું, વાયુનું શુદ્ધ હોવું, મચ્છર વગેરેનું ન હોવું અને શારીરિક ખંજવાળ વગેરે રોગોનું ન હોવું અત્યંત જરૂરી છે. તે જ
૨૧૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાણે યોગ્ય આહાર-વિહાર, સંયમિત-શુદ્ધ આહાર, યોગ્ય રીતે સૂવું અને જાગવું, યોગ્ય શારીરિક વ્યાયામ વગેરે શ્રમ કરવો, અને હિંસા, રાગ, દ્વેષ વગેરેનો સર્વથા પરિત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. આ ઉપાયો કરવાથી તથા નિરંતર અભ્યાસ કરવાથી આસન સ્થિર અને સુખદ થાય છે. ૪૬ નોંધ-(૧) તેને માટે યોગાભ્યાસી વ્યક્તિ વૈજ્ઞાનિનશો = પહેલાં વસ્ત્ર, તેની ઉપર મૃગછાલ અને તેની ઉપર કુશાસન વગેરેનો પ્રયોગ કરે છે. હવે - તે જ સ્થિરતા અને સુખની પ્રાપ્તિને માટે ઉપાય કહે છે.
प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ॥४७॥ સૂત્રાર્થ – સમસ્ત પૂર્વ સૂત્રની અહીં અનુવૃત્તિ આવી રહી છે. પ્રયત્નશથિલ્ય = શારીરિક ચેષ્ટાઓને શિથિલ કરવી અને મનન્ત = અસીમિત સર્વવ્યાપી પરમાત્મામાં સETVત્તિ = તાદાભ્ય કરવાથી અથવા મનને અનંત પરમાત્મામાં સ્થિર કરવાથી આસન સ્થિર = નિશ્ચલ અને સુખદ થાય છે. ભાપ્ય અનુવાદ - “મવતિ ક્રિયા સૂત્રાર્થ વાકયમાં જોડવી જોઈએ પ્રયત્નોપરHI[ = શારીરિક ચેષ્ટાઓને રોકવાથી આસન સિદ્ધ થાય છે અને તેનાથી માનવ શરીરનું કંપન વગેરે પણ નથી થતું (વ્યાસભાપ્યમાં વ શબ્દ વિકલ્પ અર્થક નથી પરંતુ સમુચ્ચય અર્થક છે.) અને મનન્ત = અસીમિત સર્વવ્યાપક પરમેશ્વરમાં મનની સ્થિતિ કરવાથી આસન સમ્પન = સિદ્ધ થાય છે. ભાવાર્થ - અહીં આસન સિદ્ધિના ઉપાય બતાવતાં સૂત્રકારે તેના પ્રયત્નશૈથિલ્ય તથા અનંત સમાપત્તિ એવા બે ભેદ કહ્યા છે – .
અહીં પ્રયત્નશૈથિલ્યથી સૂત્રકારનો અભિપ્રાય બાહ્ય ચેષ્ટાઓ રોકવાનો તથા શરીરને ધારણ કરવાના પ્રયત્ન વિશેષમાં પણ ઢીલ કરવાનો છે. યોગી જયારે કોઈપણ આસનમાં બેસે છે, ત્યારે ઘણી વખત બેસવાથી શરીરમાં અકડાટ અથવા કંપન વગેરે થવા લાગે છે, જેનાથી યોગ કરવામાં બાધા પડે છે. અને અનંત સમાપત્તિ=સર્વવ્યાપક પરમેશ્વરમાં મનને લગાવવું પણ આસન સિદ્ધિમાં અપરિહાર્ય છે. આ મન સાન્તા એકદેશી વસ્તુમાં સદા સ્થિર નથી રહી શકતું. અનંત (પરમાત્મા)ની સાથે તાદાભ્ય થવાથી જ આસન સિદ્ધિ તથા દેહમાં સ્થિરતા આવી શકે છે.
આ પ્રયત્ન શૈથિલ્ય અને અનંત સમાપત્તિ વિના યોગાભ્યાસીને જપ-ઉપાસનામાં પણ બાધાઓ આવી જાય છે. શારીરિક સ્વાભાવિક ચેષ્ટાઓનું નામ પ્રયત્ન છે. તેમાં શિથિલતા ન કરવાથી શરીરમાં ખેંચાણ થવાથી અક્કડપણું અથવા કંપન વગેરે થવાથી યોગ-સાધનામાં બાધા થાય છે. અને યોગી લાંબા વખત સુધી યોગાભ્યાસમાં બેસી નથી શકતો. માટે શરીરમાં મૃદુતા રાખવાને માટે પ્રયત્ન શૈથિલ્ય કરવું જરૂરી છે, અને અનંત સમાપત્તિથી અભિપ્રાય સર્વવ્યાપક પરમેશ્વર સાથે તાદાભ્ય કરવાનો અર્થાત્ ઈશ્વરીય
સાધન પાદ
૨૧૭
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણોનું ચિંતન, તદનુરૂપ ભાવના કરવામાં મનને લગાવવું. અનંત પરમેશ્વરના ગુણોની સીમા ન પામવાથી મન તેમાં જ રમતું રહે છે. જો એવું ન કરવામાં આવે અથવા કોઈ સાન્ત પદાર્થનું ચિંતન કરવામાં આવે, તો સાન્તની સીમા પામી જવાથી મન સ્થિર સદા રહી શકતું નથી. કેમકે મનનો એ સ્વભાવ છે કે તે કોઈ પદાર્થમાં ત્યાં સુધી લાગી શકે છે, જયાં સુધી તેની સીમા ન જાણી લે. આ બંને આસન-સિદ્ધિના મુખ્ય ઉપાયોથી જુદા યુક્ત આહાર વિહાર વગેરે પણ, જે પૂર્વ સૂત્રના ભાવાર્થમાં કહ્યા છે, એ સામાન્ય ઉપાયો છે. સૂત્રકારે યોગનાં અંગોનો ક્રમ ધ્યાનમાં રાખીને તેમનું પરિગણન અહીં નથી કર્યું. કેમ કે એ ઉપાયો તો યમ નિયમની અંતર્ગત જ આવી જાય છે. સૂત્રકારે યમ નિયમોના અનુષ્ઠાન પછીથી જ આસન'નું સ્થાન ગયું છે. ૪૭ | નોંધ - (૧) આ સૂત્રમાં “અનંત' પદનો આશય ન સમજીને વાચસ્પતિ મિશ્ર તથા વિજ્ઞાનભિક્ષુ અને પૌરાણિક મતવાળા ટીકાકારોએ ઘણો જ અનર્થ કર્યો છે. તેઓ તેનો અર્થ પૃથ્વીને ધારણ કરનારો અનંત “શેષનાગ” કરે છે, કે જે પોતાની અનંત ફેણો પર પૃથ્વીને ધારણ કરે છે. આ તેમની શાસ્ત્રવિરૂદ્ધ તથા યોગવિરૂદ્ધ મિથ્યા કલ્પના જ છે. જે શાસ્ત્રમાં યોગસાધકને માટે લખ્યું છે કે તેના તાવના અર્થાત્ મોનો જપ તથા તેના અર્થની ભાવના જ યોગીએ કરવી જોઈએ. અથવા “શ્વરપ્રાધાના ઈશ્વરની વિશેષ ભક્તિ તથા બધી જ ક્રિયાઓને ઈશ્વરને અર્પણ કરવાથી સમાધિ-સિદ્ધિ થાય છે. તે જ પ્રકારે “તત્વતિષેધાર્થનેતન્વાખ્યાન: તાજું સ્વરૂપેવસ્થાનમ્” વગેરે સૂત્રોમાં એક પરમેશ્વરમાં જ ધ્યાન લગાવી તેનાજ સ્વરૂપમાં સ્થિર થવાનું કહ્યું છે. તો શું તે જ શાસ્ત્રમાં શેષનાગમાં મન લગાવવાની વાત હોઈ શકે ખરી ? અને તેનો આસન સાથે સંબંધ પણ શું છે?
અને આટલી મોટી વિશાળ પૃથ્વીને શેષનાગ ધારણ પણ કેવી રીતે કરી શકે? શેષનાગનો આધાર શું છે? યથાર્થમાં અહીં બ્રાન્તિ થઈ છે. શેષ' એ પરમાત્માનું નામ છે, કેમ કે મહાપ્રલયમાં પણ તે જ શેષ રહે છે. તે જ એક પરમેશ્વર બધા લોક-લોકાન્તરોને ધારણ કરી રહ્યા છે. રાધાર પૃથવીભુતા (યજુ) આ વેદ મંત્ર પણ એની પુષ્ટિ કરે છે.
ततो द्वन्द्वानभिघात: ॥४८॥ સૂત્રાર્થ – “(તતો દ%) જયારે આસન દઢ થાય છે, ત્યારે ઉપાસના કરવામાં કશો જ પરિશ્રમ કરવો પડતો નથી અને ન તો ઠંડી, ગરમી અધિક બાધા કરે છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાષ્ય અનુવાદ - યોગસાધક આનન = આસન સિદ્ધિના કારણે ઠંડી ગરમી (આદિ શબ્દથી ભૂખ તરસ આદિ) આદિ દ્વન્દ્રોથી મમપૂત = પીડિત નથી થતો. ભાવાર્થ - આ સૂત્રમાં આસનની સિદ્ધિનું ફળ બતાવવામાં આવ્યું છે, કે યોગાભ્યાસી પુરુષ આસન સિદ્ધિ થવાથી ઠંડી-ગરમી, ભૂખ-તરસ વગેરે ડંકોથી દુઃખી નથી થતો. ૨૧૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં આસન જયનો અભિપ્રાય એ છે કે આસનની સ્થિરતા થવાથી યોગીમાં એટલી સહનશીલતા આવી જાય છે કે પર્યાપ્ત ઠંડી-ગરમી પડતી હોય અથવા ભૂખ-તરસ લાગી હોય તો પણ યોગી તેને સહન કરવાના કારણે દુઃખી નથી થતો. એ ૪૮ | હવે - પ્રાણાયામનું સ્વરૂપ तस्मिन्सतिश्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥४९॥ સૂત્રાર્થ-“(તમિન ત.) જે વાયુ બહારથી અંદર આવે છે, તેને શ્વાસ અને જે અંદરથી બહાર આવે છે, તેને પ્રશ્વાસ કહે છે, તે બંનેનાં આવવા જવાનું વિચારથી રોકો, નાકને હાથથી કદીપણ ન પકડવું, પરંતુ જ્ઞાનથી જ તેમને રોકવો, તેને પ્રાણાયામ કહે છે.”
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-તિમિતિ) તે ઉપર જણાવેલી આસન સિદ્ધિ થતાં (શ્વાસપ્રવી) બાહ્ય વાયુનું નામ = નાસિકા દ્વારા અંદર લેવો ‘શ્વાસ” છે. અને ઈંશ્યસ્થ = અંદર ઉદર (પેટ)માં રહેલા વાયુને નાકના છિદ્રોથી બહાર કાઢવો પ્રશ્વાસ છે. વિચ્છે) તે બને (શ્વાસ તથા પ્રશ્વાસ) તિવિચ્છેદ્ર = ગતિનો અભાવ =રોકવો પ્રાણાયામ કહેવાય છે. ભાવાર્થ-અહીં યોગનાં ત્રણ અંગોનુંયમ, નિયમ, આસનનું કથન કર્યા પછી ક્રમ પ્રમાણે પ્રાણાયામનું કથન કરવામાં આવ્યું છે. પ્રાણાયામનો અભ્યાસ કરવા માટે જોકે પૂર્વવર્તી ત્રણેય અંગોનું અનુષ્ઠાન ઘણું જ જરૂરી છે, તેમ છતાં પ્રાણાયામને માટે આસન સિદ્ધિની બાબત વિશેષ પ્રયોજનને માટે “બ્રાહ્મણ-વસિષ્ઠ ન્યાયથી કહી છે. આસન સિદ્ધિ વિના પ્રાણાયામ સુવિધાપૂર્વક કરવો સંભવ નથી. અથવા આ વાતને આ પ્રમાણે સમજવી જોઈએ કે ન્યાય દર્શનમાં પ્રત્યક્ષના લક્ષણમાં ઈઢિયાર્થ સંનિકર્મને કારણ માન્યું છે. (ઈદ્રિયનો પદાર્થની સાથે સંબંધ) . જો કે આત્મા તથા મન પણ તેમાં કારણ હોય છે, તેમ છતાં તેમનું કથન ન્યાયદર્શનના સૂત્રમાં નથી કર્યું. કેમકે પ્રત્યક્ષ વગેરે બધાં જ પ્રમાણોમાં આત્મા તથા મનનું પણ સંનિકર્ષ રહે છે. પરંતુ પ્રત્યક્ષમાં ઈદ્રિયાર્થ સંનિકર્પને વિશિષ્ટ કારણ માનીને જ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે યમ-નિયમોનાં અનુષ્ઠાન તો યોગનાં બધાં જ અંગોમાં જરૂરી છે. પરંતુ પ્રાણાયામ કરવામાં આસનની વિશેષ અપેક્ષા હોવાથી સૂત્રકારે તામતિ કહીને આસન પર વિશેષ બળ આપ્યું છે.
આ સૂત્રમાં પ્રાણાયામનું સામાન્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. તેમના ભેદોનું કથન આગળનાં બે સૂત્રો (૨/૫૦-૫૧)માં કરવામાં આવશે. આસનની સિદ્ધિ થતાં શ્વાસ-પ્રશ્વાસની ગતિને રોકવી પ્રાણાયામ કહેવાય છે. એ શ્વાસ-પ્રશ્વાસ જીવનભર નિયમિતરૂપથી જો કે ચાલતા રહે છે, સૂતી વખતે પણ તેમનું કાર્ય અવરુદ્ધ (બંધ) નથી થતું, પરંતુ એવા સ્વાભાવિક પ્રાણનું જવું-આવવું પ્રાણાયામ નથી. પ્રાણાયામ ત્યારે થાય છે કે જયારે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિને કેટલાક વખત માટે રોકવામાં આવે. પ્રાણને અંદર રોકવો, બહાર રોકવો, અથવા વચ્ચે રોકી રાખવો વગેરે સમસ્ત પ્રાણોનો સાધન પાદ
૨૧૯
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયામ= વિસ્તાર હોવાથી પ્રાણાયામ કહેવાય છે. સૂત્રકારે પણ (યો. ૧/૩૪)માં પ્રાણને ઉલ્ટીની જેમ બહાર કાઢવો તથા અંદર ધારણ કરવો તેને પ્રાણાયામ માન્યો છે. સસલા નોંધ – (૧) બ્રાહ્મણ-વસિષ્ઠ ન્યાયનો અભિપ્રાય એ છે કે યજ્ઞ આદિના અવસર પર વિદ્વાન બ્રાહ્મણોના વિષયમાં કોઈકે યજમાનને પૂછયું કે બ્રાહ્મણો આવ્યા કે નહીં ? ત્યાર પછી ફરીવાર પૂછે છે કે વસિષ્ઠ પણ આવ્યા છે કે નહીં? અહીં જો કે વસિષ્ઠ પણ બ્રાહ્મણ જ છે, તેમ છતાંય બ્રાહ્મણોમાં વિશિષ્ઠ હોવાથી બીજીવાર પૂછ્યું છે. પ્રાણાયામના ભેદ स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभि:
परिदृष्टो दीर्घसूक्ष्मः ॥५०॥ સૂત્રાર્થ-“અને એ પ્રાણાયામ ચાર પ્રકારથી થાય છે. (તુવાહ્ય.) અર્થાત્ એક બાહરનો બાહ્ય વિષય, બીજો આભ્યન્તર વિષય, ત્રીજો ખંભવૃત્તિ અને ચોથો જે બહાર અંદર રોકવાથી થાય છે.”
એ ચાર પ્રાણાયામ આ પ્રકારથી થાય છે કે જયારે અંદરથી બહાર શ્વાસ નીકળે ત્યારે તેને બહાર જ રોકી રાખવો, તેને પહેલો (બાહ્ય) પ્રાણાયામ કહે છે. જયારે શ્વાસ બહારથી અંદર આવે ત્યારે તેને જેટલો રોકી શકાય તેટલો અંદર જ રોકી રાખવો, તેને બીજો (આભ્યન્તર) પ્રાણાયામ કહે છે. ત્રીજો પ્રાણાયામ ખંભવૃત્તિ છે, કે ન તો પ્રાણને બહાર કાઢે કે ન તો બહારથી અંદર લેવામાં આવે, પરંતુ જેટલો વખત સુખથી રોકી શકાય, તેને જ્યાં હોય ત્યાં ને તેવો અને તેવો એકદમ રોકી દેવો. અને ચોથો પ્રાણાયામ એ છે જયારે શ્વાસ અંદરથી બહાર આવે ત્યારે બહાર જ થોડો થોડો રોકવામાં આવે અને જ્યારે બહારથી અંદર આવે ત્યારે તેને પણ થોડો થોડો રોકતા રહે તેને બાહ્યાભ્યત્તરાપી કહે છે અને એ ચારેયનું અનુષ્ઠાન એટલા માટે છે કે જેનાથી ચિત નિર્મળ થઈને ઉપાસનામાં સ્થિર રહે.” ' ( ભૂ. ઉપાસનાવિષય)
એક ‘બાહ્ય વિષય” અર્થાત બહાર જ વધારે રોકવો બીજો “આભ્યન્તર' અર્થાત્ અંદર જેટલો પ્રાણ રોકી શકાય તેટલો રોકવો. ત્રીજો “ખંભવૃત્તિ' અર્થાત્ એક જ વાર જ્યાં હોય ત્યાં જ પ્રાણને યથાશક્તિ રોકવો.
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાષ્ય-અનુવાદ - (વા) જે પ્રાણાયામમાં પ્રશ્વાસ-પૂર્વક = કોઠાના વાયુને બહાર કાઢી અત્યમવ ગતિવિચ્છેદ=ગતિને રોકવાની હોય છે, તેને “બાહ્ય પ્રાણાયામ' કહે છે. (માખ્યત્ત૬) જે પ્રાણાયામમાં શ્વાસ-પૂર્વક બહારના વાયુને અંદર લઈને ગતિનો અભાવ = રોકવાનો હોય છે, તે “આભ્યત્તર પ્રાણાયામ” છે. (ર્તમવૃત્તિ) ત્રીજો પ્રાણાયામ ખંભવૃત્તિ છે, જેમાં માનવ : = શ્વાસ તથા પ્રશ્વાસ બંને ગતિઓને રોકવાની હોય છે. એ “ગતિઓનો અભાવ' એક સાથે પ્રયત્નથી કરવાનો હોય છે. જેમ તતઃ - તપેલા પત્થર પર ઢોળેલુ પાણી બધી બાજુથી સંકુચિત થતું જાય છે, તે જ રીતે ૨૨૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભવૃત્તિ પ્રાણાયામમાં શ્વાસ-પ્રશ્વાસ ગતિઓનો એક સાથે અભાવ થઈ જાય છે.
(ત્રયોથેૉ.) એ ત્રણેય પ્રાણાયામ દેશથી પરિy = પરીક્ષિત = અનુમિત કરવામાં આવે છે. (અર્થાતુ જેમ જેમ સાધકનો અભ્યાસ વધતો જાય છે તેમ તેમ તે જુએ પણ છે કે પ્રાણાયામમાં કેટલી પ્રગતિ થઈ છે. દેશગત પ્રગતિથી અભિપ્રાય છે. તેની વિષયો સેશ:) આ પ્રાણનો આયામ = વિસ્તારનો દેશ = સ્થાન આટલું છે.) અર્થાત નાસિકાથી બહાર અને અંદર જે સ્થાન છે, તેમાં બે ચાર, છ કે આઠ આંગળ વગેરે
દૂર છે.
કાળથી પરિણ= અનુમિત પ્રાણાયામથી અભિપ્રાય ક્ષણોની ચત્તા = માપનો નિશ્ચય = સીમા નિશ્ચયથી છે કે પ્રાણાયામ આટલી ક્ષણો સુધી કર્યો અથવા પહેલાં કરતાં હવે વધારે ક્ષણો સુધી પ્રાણ રોકી રાખ્યો છે. અને સંખ્યાઓથી પરદ = અનુમિત પ્રાણાયામ આટલા માપવાળા શ્વાસ-પ્રશ્વાસોથી પ્રથમ ઉદ્ધાતુ, તે નિગૃહીત કરેલો, આટલા શ્વાસ-પ્રશ્વાસોથી બીજો ઉદ્ઘાત, આજ પ્રકારે આટલા શ્વાસ-પ્રશ્વાસથી ત્રીજો ઉદ્દાત થાય છે. આ જ પ્રકારે મૃદુ, તે જ પ્રકારે મધ્યમ અને તે જ રીતે તીવ્ર, એ પ્રાણાયામની સંખ્યા પરિદષ્ટ સ્તર થઈ જાય છે. અર્થાત્ પ્રાણાયામના પહેલા સ્તરને મૂદુ, બીજા સ્તરને મધ્ય અને ત્રીજા સ્તરને તીવ્ર કહે છે. આ પ્રકારે એ પ્રાણાયામનો અભ્યાસ કરતાં કરતાં સાધકનો પ્રાણ દીર્ઘ= લાંબો તથા સૂક્ષ્મ હલ્કો થઈ જાય છે. ચોથા પ્રાણાયામની વિધિ આગળના સૂત્રમાં દષ્ટ છે. ભાવાર્થ - પૂર્વ સૂત્રમાં પ્રાણાયામનું સ્વરૂપ બતાવીને આ સૂત્રમાં પ્રાણાયામના ત્રણ ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત્ બાહ્ય વૃત્તિ, આભ્યન્તરવૃત્તિ તથા ખંભવૃત્તિ. દૂદ્ધાન્ત શ્રયના પર્વ પ્રત્યેકસવ આ વ્યાકરણના નિયમથી વૃત્તિ શબ્દનો પ્રયોગ ત્રણેય પ્રાણાયામો સાથે અભીષ્ટ છે.
સાધકનો પ્રાણાયામ કરવાનો જેમ જેમ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ દેશ, કાળ, તથા સંખ્યાઓથી માપેલ પ્રાણ દીર્ઘ = લાંબો તથા સૂક્ષ્મ = હલકો થઈ જાય છે. દીર્ઘથી અભિપ્રાય દેશની દષ્ટિથી તથા કાળની દષ્ટિથી પણ છે. કાળની દષ્ટિ= લાંબા વખત સુધી પ્રાણને રોકવો છે. અને દેશની દષ્ટિનો આશય દૂર સ્થાન સુધી જવાનો છે. તેની પરીક્ષા આ પ્રમાણે કરવી જોઈએ. રૂ અથવા બીજી કોઈ હલ્કી વસ્તુ નાસિકા સામે રાખીને શ્વાસના સ્પર્શથી હાલવા અથવા અહીં તહીં થવાથી દૂર નજીકનો બોધ થાય છે. લાંબાકાળના અભ્યાસથી દૂરસ્થ હલકી વસ્તુને શ્વાસ સ્પર્શ થઈ શકે છે. આ જ પ્રકારે આત્યંતર વૃત્તિના પ્રાણાયામમાં દીર્ઘત્વનો બોધ થાય છે. અભ્યાસી વ્યક્તિ અંદર ગયેલા પ્રાણને નીચે પગ સુધી તથા ઉપર મસ્તિષ્ક (માથા) સુધી પહોંચાડી શકે છે. સૂક્ષ્મનો અભિપ્રાય હલ્કાથી છે. અભ્યાસી વ્યક્તિનો શ્વાસ ધ્વનિતીન તેમજ કીડી જેવા સ્પર્શવાળો થઈ જાય છે. અને તેનો આઘાત અંદર સૂક્ષ્મતતુઓમાં પણ નુકશાનકારક નથી થતો. નહીંતર તીવ્ર પ્રાણના આઘાતથી અનેક પ્રકારના રોગ સંભવ છે અથવા
સાધન પાદ
૨૨૧
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્ષ્મતંતુ, પ્રાણ-આઘાતથી પોતાનું કાર્ય કરવાનું છોડી દે છે. જેનાથી સ્મૃતિભ્રંશ થવું વગેરે દોષ ઉત્પન્ન થઈ જાય છે.
પ્રાણાયામનો પ્રથમ અભ્યાસ કયા પ્રાણાયામથી કરવો જોઈએ? તેનો નિર્દેશ સૂત્રકારે પ્રથમ બાહ્ય” શબ્દ આપીને કર્યો છે. યોગાભ્યાસીએ પહેલાં બાહ્ય પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર પછી આત્યંતર વગેરે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. સાધકે પહેલાં તીવ્ર વમન (ઉલ્ટી)ની જેમ પ્રાણ-વાયુને બહાર કાઢીને ત્યાંજ યથાશક્તિ રોકવાનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રાણનિરોધ દશામાં પ્રણવજપ અથવા ગૌમૂ મુવ: સ્વ: ..... ઇત્યાદિ પ્રાણાયામ મંત્રનો જપ કરતા રહેવું જોઈએ. બાહ્ય અભ્યાસ પછી બીજા પ્રાણાયામનો અભ્યાસ પહેલાં થોડી માત્રાથી શરૂ કરવો જોઈએ. પછીથી ધીરે ધીરે વધારતા જવું જોઈએ. મહર્ષિ દયાનંદે સામાન્ય સાધક માટે ત્રણ પ્રાણાયામથી શરૂ કરીને એકવીસ પ્રાણાયામ સુધી કરવાનું લખ્યું છે. સૂત્રકારે પણ દેશદષ્ટ, કાળદર તથા સંખ્યાદષ્ટ કહીને એની જ તરફ સંકેત કર્યો છે કે સાધક તેના દ્વારા પ્રાણના વિસ્તારનું ધીરેધીરે પરીક્ષણ કરતો રહે. દેશ-દષ્ટનો પહેલાં નિર્દેશ કરી દીધો છે. હલકા પદાર્થ “રૂ' વગેરેથી બાહ્ય દેશનો તથા આત્યંતર દેશનો પગના તળિયાથી માથા સુધી પ્રાણવાયુ પહોંચવાનો અભ્યાસ કરી શકાય છે. આ પ્રકારે બાહ્ય તથા આભ્યન્તર પ્રાણાયામમાં દેશદષ્ટ પરીક્ષણ સંભવ છે. પરંતુ સ્તંભવૃત્તિમાં નહીં કેમ કે તેમાં પ્રાણવાયુને ન તો અંદર લેવામાં આવે છે કે ન તો બહાર ફેંકવામાં આવે છે. કાળદષ્ટ પરીક્ષણ ત્રણેય રીતના પ્રાણાયામોમાં સંભવ છે. પહેલાં સાધક એ ધ્યાન રાખે કે કેટલી ક્ષણો સુધી પ્રાણવાયુને રોકી શકે છે. પછી ધીરે-ધીરે ક્ષણોના માપને સામર્થ્ય અનુસાર વધારતો રહે અને પછી સંખ્યાદષ્ટ પરીક્ષણ પણ ત્રણેય પ્રાણાયામોમાં સંભવ છે. જે પ્રમાણે ઉપર બતાવ્યું છે કે ત્રણ પ્રાણાયામથી શરૂઆત કરી, એકવીસ પ્રાણાયામ સુધી અભ્યાસ કરવો. આ એક સામાન્ય નિયમ છે. વ્યાસ ભાષ્યમાં આ પ્રક્રિયાને પ્રથમ ઉદ્ઘાત, દ્વિતીય ઉદ્યાત તથા તૃતીય ઉદ્દાત ભેદથી પ્રકટ કરી છે. ઉદ્ઘાતનું માપ (પરિમાણ) પહેલાં બતાવવામાં આવ્યું છે, આ જ પ્રાણાયામના પ્રથમ સ્તરને મૃદુ, ઉન્નત થતાં મધ્યમ અને અતિશય ઉન્નત થતાં તીવ્ર સ્તર કહેવામાં આવે છે. જે ૫૦ છે નોંધ - (૧) “ઉદ્ધાત” શબ્દ પ્રાણાયામ વિષયમાં પરિભાષિત છે. સ્વસ્થ પુરુષને એકવાર શ્વાસ-પ્રશ્વાસ લેવામાં જે સમય (વખત) લાગે છે, તેને “માત્રા' કહે છે. એવી “૧૨ માત્રાઓ” નો પહેલો ઉદ્દાત થાય છે. “૨૪ માત્રાઓનો બીજો ઉઘાત થાય છે અને “૩૬ માત્રાઓનો ત્રીજો ઉદ્દાત થાય છે. સાધક આ પ્રકારના પ્રાણના આયામને વધારતો સામાન્ય ૧૨ માત્રાઓમાં પ્રગતિ કરીને શ્વાસ-પ્રશ્વાસની ગતિ ૨૪ માત્રા કરી લે છે. અને પછી અભ્યાસ કરતાં કરતાં ૩૬ માત્રાના ત્રીજા સ્તર પર પહોંચી જાય છે. (૩ીત: – વશીતો નિગૃહીત :)
૨૨૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थ: ॥५१॥ સૂત્રાર્થ - (વાહ્યાખ્યતવિષય લેવી.) બાહ્ય અને આભ્યન્તર પ્રાણાયામોના વિષયને દૂર ફેકનારો (અતિક્રમણ કરનારો) ચોથો પ્રાણાયામ હોય છે. મહર્ષિ દયાનંદકત વ્યાખ્યા - “અને ચોથો પ્રાણાયામ એ છે કે જયારે શ્વાસ અંદરથી બહાર આવે, ત્યારે બહાર જ થોડો થોડો રોકતા રહેવું અને જયારે બહારથી અંદર આવે ત્યારે તેને અંદર જ થોડો થોડો રોકતા રહેવું તો તે “બાહ્યાભ્યન્તરાક્ષેપી' કહે છે.
(ઋ.P. ઉપાસના) “ચોથો ‘બાહ્યાભ્યન્તરાક્ષેપી' અર્થાત્ જયારે પ્રાણ અંદરથી બહાર નીકળવા લાગે, ત્યારે તેનાથી વિરુદ્ધ તેને ન નીકળવા દેવા માટે બહારથી અંદર લે. અને જયારે બહારથી અંદર આવવા લાગે, ત્યારે અંદરથી બહારની તરફ પ્રાણને ધક્કો આપીને રોકતા જાઓ.”
| (સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાણ અનુવાદ-દેશ, કાળ, સંખ્યાઓથી પરિતૃષ્ટ = પરીક્ષિત જે “બાહ્યવિપય” નામના પ્રાણાયામનું ક્ષિપ્ત = વારંવાર ધક્કો દઈને અતિક્રાન્ત થવું અને તે જ રીતે “આભ્યન્તર વિપય' નામના પ્રાણાયામને દેશ આદિથી પરિઝ = પરીક્ષિત થવા પર જે મક્ષિપ્ત = વારંવાર ધક્કો દઈને અતિક્રમણ કરવું તે બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારે મક્ષિપ્ત = અતિક્રાન્ત પ્રાણ દીર્ધ અને સૂક્ષ્મ થઈ જાય છે. તપૂર્વ = બાહ્ય-આભ્યત્તર પ્રાણાયામપૂર્વક અર્થાત્ તેમનો પૂર્ણ અભ્યાસ થવાથી પૂમિનયાત્ = પ્રાણાયામની અવસ્થાવિશેપ પર વિજય કરવાથી ક્રમથી જ્યારે ઉપયો: = પૂર્વોક્ત બંને પ્રાણાયામોની ગતિનો અભાવ = નિરોધ થઈ જાય છે ત્યારે આ ચોથો પ્રાણાયામ થાય છે. દ્રિતીય તથા ચતુર્થ પ્રાણાયામોમાં અંતર) તૃતીયસ્તુ વિષયનોતો.) [જો કે ત્રીજા અને ચોથા બંને પ્રાણાયામમાં પ્રાણની બંને ગતિઓનો અભાવ હોય છે, પરંતુ બંનેમાં ભેદ છે.બાહ્ય-આભ્યન્તર પ્રાણાયામોના વિપયનું ધ્યાન ન રાખતાં જે એકદમ ગતિનો અભાવ કોઈ પૂર્વાભ્યાસ સિવાય (અચાનક) કરવામાં આવે છે, અને દેશ, કાળ, સંખ્યાઓથી રિષ્ટ = પરીક્ષિત થઈને દીર્ઘ તથા સૂક્ષ્મ થઈ જાય છે, તે તો તૃતીય = સ્તંભવૃત્તિ પ્રાણાયામ હોય છે. આથી વિપરીત શ્વાસ-પ્રશ્વાસના વિષયવિધારVT = પહેલાંથી જ દેશ, કાળ, સંખ્યાઓથી અવધારણ = પરીક્ષણ થવાથી જૂનના = અવસ્થાવિશેષોને પાર કરીને મયક્ષે પૂર્વ: = બંને બાહ્ય તથા આભ્યન્તર પ્રાણાયામોના અતિક્રમણપૂર્વક જે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો અભાવ થાય છે, તે ચોથો પ્રાણાયામ છે. આ તૃતીય પ્રાણાયામથી ચોથા પ્રાણાયામની વિશેષતા
ભાવાર્થ-મહર્ષિ-દયાનંદે ત્રીજા તથા ચોથા પ્રાણાયામમાં આ પ્રકારે ભેદ પ્રકટ કર્યો છે. (૩) ખંભવૃત્તિ-“ન તો પ્રાણને બહાર કાઢવામાં આવે કે ન તો બહારથી અંદર લેવામાં
સાધન પાદ
૨૨૩
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે, પરંતુ જેટલા વખત સુખથી રોકી શકાય, તેને જયાં હોય ત્યાં ને તેવો અને તેવો એકદમ રોકી દેવો.”
( ભૂ. ઉપાસના) (૪) બાહ્યાભ્યાન્તરાપી - જયારે પ્રાણ અંદરથી બહાર નીકળવા લાગે ત્યારે તેનાથી વિરુદ્ધ તેને ન નીકળવા દેવા માટે બહારથી અંદરલે. અને જયારે બહારથી અંદર આવવા લાગે ત્યારે અંદરથી બહારની તરફ પ્રાણને ધક્કો મારીને રોકતા જાવ”
(સ.પ્ર. ત્રીજો સમુલલાસ) ઉપર જણાવેલા ભેદ મહર્ષિએ વ્યાસ-ભાખના આશ્રયથી જ લખ્યા છે. કેમ કે વ્યાસ-ભાખમાં ચોથા પ્રાણાયામને “ભૂમિકય' કહીને ઉચ્ચ સ્તરનો બતાવ્યો છે. અને આપૂર્વક લિમ્ ધાતુનો પ્રયોગ નિવૃત્તિ અર્થમાં થાય છે. પરંતુ અહીં વ્યાસ-ભાષ્યમાં તેનો અતિક્રાન્ત અર્થ વધારે સંગત થાય છે. જેનાથી આ પ્રાણાયામના ઉચ્ચ સ્તરની જ પુષ્ટિ થાય છે. આ બંને પ્રાણાયામોમાં એવો ભેદ વ્યાસ ભાષ્યમાં માન્યો છે કે ખંભવૃત્તિમાં બાહ્ય તથા આભ્યન્તર વૃત્તિના પ્રાણાયામોના વ્યાપારનું ધ્યાન નથી રાખવામાં આવતું. પરંતુ ચોથા પ્રાણાયામમાં બાહ્ય તથા આભ્યન્તર પ્રાણાયામોનો વ્યાપાર પહેલેથી જ નિશ્ચિત તથા પરીક્ષિત હોય છે. અને ઉચ્ચ સ્તરમાં પહોંચીને ૩મયાક્ષેપપૂર્વ: = બંને પ્રાણાયામની નિવૃત્તિ અથવા અતિક્રમણ કરવામાં આવે છે. અર્થાત્ અંદર પ્રાણ રોકી રાખ્યો હોય અને તે બહાર નીકળવા ઈચ્છતો હોય, તેનાથી વિરૂદ્ધ બહારથી અંદર ધક્કો આપવો તથા બહાર નીકળવા ન દેવો એ ચોથો પ્રાણાયામ છે. એ જ પ્રકારે પ્રાણને બહાર રોકી રાખ્યો છે, અંદર જવા ઈચ્છે છે, ત્યારે તેનાથી વિરૂદ્ધ અંદરથી બહાર ધક્કો આપવો તથા અંદર ન જવા દેવો ચોથો પ્રાણાયામ છે. આ જ ભેદને વ્યાસભામાં “સદારW: 'કહીને પણ સ્પષ્ટ કરવામાં આવેલ છે. ત્રીજો પ્રાણાયામ એકદમ શરૂ કરવામાં આવે છે. પરંતુ ચોથો એકદમ નહીં. પહેલાં બાહ્ય અથવા આભ્યત્તર પ્રાણાયામની પ્રક્રિયા ચાલી રહી હોય, પછી તેમનું અતિક્રમણ (નિવૃત્તિ) કરીને બંને પ્રાણવાયુઓને રોકવા ચોથો પ્રાણાયામ છે. ૫૧ નોધ - (૧) આ ચોથા પ્રાણાયામનું સૂત્રકારે સાર્થક “બાહ્યાભ્યન્તરવિષયાપી' નામકરણ કર્યું છે. કેમ કે એમાં બાહ્ય તથા આભ્યત્નર વિષયનો પૂર્ણાભ્યાસ થવાથી અતિક્રમણ (નિવૃત્તિ) કરવામાં આવે છે. પ્રાણાયામના લાભ -
ત: ક્ષયને પ્રાણાવિરામ / ૧ર / સૂત્રાર્થ-(તત) પૂર્વોક્ત પ્રાણાયામોનાનિરંતર અભ્યાસથી (પ્રશાવUQવિવેકજ્ઞાનને ઢાંકનારું અવિદ્યાજન્ય કર્ભાશય (ક્ષય) ક્ષીણ ક્રમશઃ દુર્બળ શિથિલ અસમર્થ થઈ જાય છે. મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા- “અને એ ચારેયનું અનુષ્ઠાન એટલા માટે છે કે જેનાથી ચિત્ત નિર્મળ થઈને ઉપાસનામાં સ્થિર રહે.” ૨૨૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રકારે પ્રાણાયામપૂર્વક ઉપાસના કરવાથી આત્માના જ્ઞાનને ઢાંકનારું આવરણ જે અજ્ઞાન છે તે રોજ રોજ નાશ થતું જાય છે. અને જ્ઞાનનો પ્રકાશ ધીરે ધીરે વધતો રહે છે.
(% ભૂ. ઉપાસના) આમ એકબીજાથી વિરૂદ્ધ ક્રિયા કરવામાં આવે તો બંનેની ગતિ રોકાઈ જઈને પ્રાણ પોતાના વશમાં થવાથી મન તથા ઈદ્રિયો પણ સ્વાધીન થાય છે. બળ, પુરુષાર્થ વધીને બુદ્ધિ તીવ્ર સૂક્ષ્મરૂપ થઈ જાય છે કે જે ઘણા જ કઠિન અને સૂક્ષ્મ વિષયને પણ જલ્દી ગ્રહણ કરે છે. તેનાથી મનુષ્ય શરીરમાં વીર્યવૃદ્ધિને પ્રાપ્ત થઈને સ્થિર, બળ, પરાક્રમ, જિતેન્દ્રિયતા, બધા શાસ્ત્રોને થોડા જ વખતમાં સમજીને ઉપસ્થિત કરી લેશે. સ્ત્રી પણ આ પ્રકારે યોગાભ્યાસ કરે.”
(સ.પ્ર.ત્રીજો સમુલાસ) જયારે મનુષ્ય પ્રાણાયામ કરે છે, ત્યારે પ્રતિક્ષણ ઉત્તરોત્તર કાળમાં અશુદ્ધિનો નાશ અને જ્ઞાનનો પ્રકાશ થતો જાય છે. જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી તેના આત્માનું જ્ઞાન બરાબર વધતું જાય છે.”
| (સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ - પૂર્વ સૂત્રોમાં કહેલા પ્રાણાયામોનો અભ્યાસ કરતાં કરતાં આ યોગાભ્યાસી યોગીના વિવેકજ્ઞાનને ઢાંકનારા કર્મોના સંસ્કાર તથા કર્માશયના કારણ અવિદ્યા આદિ લેશો ક્ષીણ થઈ જાય છે. જે કર્મમૂલક ક્લેશો ને બીજા આચાર્યો એમ કહે છે કે “તે જ કર્મ (કર્મમૂલક લેશ) મહાપોરમ= રાગ આદિથી પૂર્ણ રૂદ્રનાનિ= પોતાની માયાજાળથી સર્વત્ર પ્રકાશાત્મક ચિત્તવૃત્તિને ઢાંકીને માર્ય= અકર્તવ્યોમાં લગાવે છે.” તે જ પ્રકાશને ઢાંકનારા આ યોગીનો કર્મમૂલક જોશસંસાર = આવાગમનના ચક્રમાં બાંધનારો છે. તે પ્રાણાયામના અભ્યાસથી દુર્જન = ક્ષીણપ્રાય થઈ જાય છે. અને ઉત્તરોત્તર પ્રતિક્ષણ ક્ષીણ થતો જાય છે. એવું કહ્યું પણ છે કે “પ્રાણાયામથી વધીને કોઈ બીજાં તપ નથી. પ્રાણાયામથી ચિત્તના દોષોની નિવૃત્તિ થાય છે અને જ્ઞાનની દીપ્તિ (પ્રકાશ) થાય છે. ભાવાર્થ-આ સૂત્રમાં પ્રાણાયામ કરવાના ફળનું કથન કરવામાં આવ્યું છે. પ્રાણાયામનો નિરંતર અભ્યાસ કરવાથી વિવેકજ્ઞાનને ઢાંકનારું આવરણ–ચિત્તમાં રહેલા અશુભ સંસ્કારરૂપ પરદો ક્ષીણ થઈ જાય છે. આ જ અશુદ્ધિના કારણે જીવાત્મા સંસારિક બંધનોમાં બંધાયેલો રહે છે અને વિવેકજ્ઞાન=(જડ ચેતનનો ભેદ) નથી થવા થતું. પ્રાણાયામથી આ અશુદ્ધિનો નાશ કેવી રીતે થાય છે. તેનું સ્પષ્ટીકરણ ઉદાહરણ આપીને મનુસ્મૃતિમાં બતાવવામાં આવ્યું છે, જેનાથી પ્રાણાયામનું ફળ ઘણું જ સ્પષ્ટ થઈ જાય છે. મહર્ષિ મનુએ લખ્યું છે - (ક) દસ્તે ધ્યાયમાનાના થાતુનાં કથા મન : ..
તક્રિયા દ્યન્ત ટોષ : પ્રસ્થ નિપ્રદાતા (મનુ. ૬૭૧).
“જેમ અગ્નિમાં તપાવવાથી સોનું વગેરે ધાતુઓના મેલનો નાશ થઈને શુદ્ધ થાય છે, તે જ રીતે પ્રાણાયામ કરીને મન આદિ ઈદ્રિયોના દોષો ક્ષીણ થઈને નિર્મળ થઈ જાય છે.”
(સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ)
સાધન પાદ
૨૨૫
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ખ) પ્રાTયામાં વૃદ્ધિ ત્રયોfપ વિધિવત : |
વ્યાતિપ્રાવેર્યુક્તા વિર્ય પર તપ: || (મનુ. ૬/૭૦)
અર્થાત્ જે બ્રાહ્મણત્રવેદોનો વિદ્વાન, બ્રહ્મજ્ઞાનનો ઈચ્છુક છે, તેને માટે યથાવિધિ ઓંકાર ઉપાસના તથા મહાવ્યાહુતિના જપની સાથે કરેલા ઓછામાં ઓછાં ત્રણ પ્રાણાયામ પણ પરમ તપ કહેવાય છે. આ પ્રકારે યોગાભ્યાસી માટે પ્રાણાયામ કરવાનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે તેનાથી યોગ માર્ગના ચરમ લક્ષ્ય =વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં મન વગેરે ઈદ્રિયોના દોષો ક્ષીણ થવાથી અત્યધિક સહાયતા મળે છે. | પર છે હવે - અને પ્રાણાયામથી શા લાભ થાય છે ? -
HIRI[ ૨ યોગ્યતા મનસ: કરૂ I સુત્રાર્થ – “તે અભ્યાસથી એ પણ ફળ થાય છે કે વિશ્વ ધારા) પરમેશ્વરની વચમાં મન તથા આત્માની ધારણા થવાથી (કરવાથી) મોક્ષપર્વત ઉપાસના યોગ અને જ્ઞાનની યોગ્યતા વધતી જાય છે, તથા તેનાથી વ્યવહાર તથા પરમાર્થનો વિવેક પણ બરાબર વધતો રહે છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદપ્રાણાયામનો અભ્યાસ કરવાથી જ ધારણા કરવામાં અર્થાત પરમેશ્વરમાં મનની ધારણા થવાથી મનની યોગ્યતા વધી જાય છે. એમાં પ્રચ્છન-વિધા૨UTTખ્યામ
પ્રાણ' (યો. ૧૩૪) સૂત્ર પણ પ્રમાણ છે. ભાવાર્થ - પ્રાણાયામ કરવાનો પૂર્વોક્ત લાભ ચિત્તમાં રહેલી અશુદ્ધિનો નાશ તો થાય જ છે, અને બીજો લાભ એ છે કે મનને એકાગ્ર કરવામાં પણ પૂરતી સહાયતા મળે છે. ધારણાનું લક્ષણ (યો. ૩/૧) સૂત્રમાં એ કહેલ છે કે ચિત્તને શરીરના કોઈપણ સ્થાનમાં બાંધી દેવું=લગાવી દેવું જ ધારણા છે. અને પ્રાણાયામ કરવાથી ધારણા કરવામાં મનની યોગ્યતા-ક્ષમતા થઈ જાય છે. એટલા માટે યોગનાં ધારણા આદિ અંતરંગ અંગોનું અનુષ્ઠાન કરવામાં પ્રાણાયામ મુખ્ય આધાર છે. તે પ૩ હવે - પ્રત્યાહાર કોને કહે છે? તેનું સ્વરૂપ બતાવે છેस्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां
પ્રત્યક્ષર: ૧૪ સુત્રાર્થ - (ક્રિયા[[Y) નેત્ર આદિ ઈદ્રિયોનો (વિવારંવો) પાત પોતાના વિષયોથી સંબંધ ન થતાં (ચિત્તસ્વરૂપાનુIR વ) જે મનના સ્વરૂપને અનુરૂપ (જવું) થઈ જવું, તે (પ્રત્યાહાર:) પ્રત્યાહાર નામનું યોગનું અંગ છે. મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા -"વિવિષય..) પ્રત્યાહાર એનું નામ છે કે જયારે પુરુષ પોતાના મનને જીતી લે છે. ત્યારે ઈદ્રિયોને જીતવાનું પોતાની જાતે થઈ જાય છે. કેમ કે મન જ ઈદ્રિયોને ચલાવનારું હોય છે.”
(% . ઉપાસના)
૨૨૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ - (ઈદ્રિયોનો) પોત-પોતાના વિષયો (રૂપ, રસ વગેરે)નો HI= સંનિકર્પ (સંબંધ) ન થતાં રહેતાં) જાણે કે ચિત્તવૃત્તિને અનુરૂપ જ ઈદ્રિયો થઈ જાય છે, એટલા માટે ચિત્તનો નિરોધ થતાં ચિત્તની જેમ ઈદ્રિયો પણ નિરુદ્ધ થઈ જાય છે.
વિનયવ7= ચિત્તનિરોધથી કોઈ એક ઈદ્રિયના જયેની સમાન (બીજી ઈદ્રિયોને જીતવાને માટે) બીજા ઉપાયની જરૂર નથી હોતી. જેમ મધુ=મધનો સંગ્રહ કરનારી મધમાખીઓ મધુરન+= મધ બનાવનારા રાજાની સાથે ઉડતાં ઉડે છે અને બેસતાં તે રાજાની સાથે બેસી જાય છે. તે જ રીતે ઈદ્રિયો ચિત્તના નિરોધ થતાં (બાહ્ય-વિષયોથી વિમુખ થઈ જતાં) નિરુદ્ધ થઈ જાય છે, એ જ “પ્રત્યાહાર' નામનું યોગનું અંગ છે. ભાવાર્થ-યોગનાં અંગોમાં પ્રાણાયામનું કથન કરીને ક્રમ પ્રાપ્ત પ્રત્યાહારનું સ્વરૂપ અહીં બતાવ્યું છે. “પ્રત્યાહાર” શબ્દનો અર્થ છે. વિપયોથી વિમુખ થવું= વિષયોથી જુદા થવું. એમાં ઈદ્રિયો બાહ્ય વિષયોથી વિમુખ થઈને અંતર્મુખી થઈ જાય છે. માદપૂર્વક ગંધાતુ મદિરખ= આકૃષ્ટ કરવાના અર્થમાં પ્રયુક્ત થાય છે. પ્રતિ ઉપસર્ગે તેનાથી વિરુદ્ધ અર્થ (વિમુખ થવું) ને પ્રકાશિત કર્યો છે. પૂર્વસૂત્રમાં પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ તથા એકાગ્રતાનું કથન કરવામાં આવ્યું છે. મનના એકાગ્ર થવાથી ઈદ્રિયો પણ મનનું અનુસરણ કરવાથી એકાગ્ર થઈ જાય છે. આ વિષયમાં પહેલાં એ જાણવું ઘણું જરૂરી છે કે બાહ્ય નેત્ર વગેરે ઈદ્રિયો મનના સંપર્ક વિના વિષયોનું ગ્રહણ નથી કરી શકતી. એટલા માટે જયારે આપણું ધ્યાન બીજે હોય છે, ત્યારે આપણે દેખતા હોઈએ છીએ છતાં પણ નથી દેખતા અને સાંભળતા હોવા છતાં પણ નથી સાંભળી શકતા. જયારે મન શુદ્ધ તથા એકાગ્ર થઈને આત્મ ચિંતનમાં લાગી જાય છે, ત્યારે એ બીજી નેત્ર વગેરે ઈદ્રિયો વિષયોથી સંબદ્ધ હોવા છતાં પણ તેનું જ્ઞાન નથી કરાવી શકતી. આ જ વાતને સૂત્રકારે કહી છે કે વિવિષયા.) ઈદ્રિયો પોતાના વિષયોથી અસંબદ્ધ થઈને ચિત્તનું અનુસરણ એવી જ રીતે કરવા લાગે છે કે જેમ મધમાખીઓ પોતાની રાણી મધમાખીનું અનુસરણ કરે છે. રાજા મનનો નિરોધ થવાથી ઈદ્રિયોનો પણ વિરોધ થઈ જાય છે. યોગની આ સ્થિતિ ને જ “પ્રત્યાહાર' નામથી કહી છે. ૫૪ છે પ્રત્યાહારનું ફળ -
તત: પરના વ ક્રિયા IF I વવ સુત્રાર્થ –" (તત ) ત્યારે તે મનુષ્ય જિતેન્દ્રિય થઈને જયાં પોતાના મનને લગાવવા અથવા ચલાવવા ઈચ્છે, તેમાં જ લગાવી અથવા ચલાવી શકે છે અને પછી તેને જ્ઞાન થઈ જવાથી સદા સત્યમાં પ્રીતિ થઈ જાય છે અને અસત્યમાં કદીપણ નહીં.”
(ઋ.ભૂ. ઉપાસના) (તા) પ્રત્યાહારની સ્થિતિ પછી (ક્રિયા) ઈદ્રિયોની (પરમાવતા) સર્વોત્કૃષ્ટ સ્વાધીનતા (જિતેન્દ્રિયતા) થઈ જાય છે.
સાધન પાદ
૨ ૨૭
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ-પરમાવશ્યતા-સ્વાધીનતા ઈદ્રિયજયના વિષયમાં કેટલાક લોકો એવું માને છે કે ઈદ્રિયોની શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ વિષયોમાં વ્યસન આસક્તિ ન થવી=ન ફસાવું એ જ ઈદ્રિયજય છે. (વ્યસન શું છે? તેની વ્યાખ્યા કરીએ છીએ) વિતર્થસન આસક્તિ જ વ્યસન છે. કેમ કે વ્યત્યેન શ્રેય તિ= કેમ કે પ્રાણીઓને એ વ્યસન શ્રેયસ=કલ્યાણ માર્ગથી દૂર કરી દે છે. અને જે વિરુદ્ધ શાસોને અનુકૂળ પ્રતિપત્તિ = વિષયોનો ભોગ કરવો છે તે ચા= ઉચિત છે.
બીજા લોકો એવું માને છે કે સ્વેચ્છાથી (ભોગોને વશીભૂત થઈને નહીં) ઈદ્રિયોના શબ્દ વગેરે વિષયોની સાથે પ્રયોગ= સંપર્ક કરવો ઈદ્રિયજય છે = પરમાવશ્યતા છે. અને કેટલાક એવું માને છે કે વિષયો પ્રત્યે રાગ અને દ્વેષથી રહિત થઈને શબ્દ આદિ વિષયોનું પુરવ = હર્ષ, ટુવ = વિષાદથી પૃથફ થઈને અનુભવ કરવો ઈદ્રિયજય છે. અને જૈગીપ નામના મુનિનો મત એ છે કે – ચિત્તની એકાગ્રતા થવાના કારણે શબ્દ આદિ વિષયોમાં માતાત્તિવ= પ્રવૃત્તિનું ન થવું જ= પરમા વશ્યતા છે અને ઈદ્રિયવશ્યતાના બીજા ઉપર બતાવેલા પ્રકારોમાં બધાથી શ્રેષ્ઠ એ છે કે ચિત્તનો નિરોધ થતાં ઈદ્રિયો પણ નિરુદ્ધ થઈ જાય છે. તેનાથી યોગી લોકો બીજી ઈદ્રિયોનાજયની સમાન અલગથી કરવામાં આવેલા બીજા ઉપાયોની અપેક્ષા આવશ્યકતા અનુભવ નથી કરતા. (એ જ પ્રત્યાહાર કૃત ઈદ્રિયજયના ઉપાયની વિશિષ્ટતા છે.). ભાવાર્થ - આ સૂત્રમાં પ્રત્યાહાર અંગનું ફળ બતાવવામાં આવ્યું છે. આ સ્તર પર પહોંચતાં ઈદ્રિયો પૂર્ણરૂપેવશમાં થઈ જાય છે. પછી બીજા કોઈ ઉપાયની ઈદ્રિયજય કરવા માટે આવશ્યકતા નથી રહેતી. વ્યાસ ભાષ્યમાં જુદા જુદા આચાર્યોની ઈદ્રિયજયની પરિભાષાઓ આપવામાં આવી છે. જેમ કે તેમના મતમાં (૧) શબ્દ આદિ વિષયોમાં ન ફસાવું (૨) સ્વેચ્છાથી ભોગ કરવો, આસક્ત થઈને નહીં, (૩) રાગ-દ્વેષનો અભાવ થતાં સુખ-દુઃખથી રહિત થઈને શબ્દ આદિ વિષયોનો અનુભવ કરવો ‘ઇંદ્રિયજય' છે. (૪) ચિત્તની એકાગ્રતા થતાં શબ્દ આદિ વિષયોમાં પ્રવૃત્ત ન થવું ઈદ્રિયજય' છે. એ બધામાં અંતિમ પક્ષ જ સર્વોત્કૃષ્ટ છે. બાકીના અપૂર્ણ-ઈદ્રિયજય છે, કેમ કે તેમાં ભોગો પ્રત્યે લાલસા બની જ રહે છે. માટે મનના નિરોધથી ઈદ્રિયોનો નિરોધ થવો જ પરમા વશ્યતા છે. તે પપ
બીજો સાધનપાદ સમાપ્ત
૨૨૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભુમિકા )
- જ્ઞાનેશ્વર દર્શનાચાર્ય યોગદર્શનના વિભૂતિપાદમાં વિશેષ કરીને સિદ્ધિઓનું પ્રકરણ છે. સિદ્ધિનો અર્થ છે યોગાભ્યાસના ફળસ્વરૂપે મળતી ઉપલબ્ધિ. યોગદર્શનમાં અનેક પ્રકારની સિદ્ધિઓનું વર્ણન છે. સામાન્ય જનતા આ સિદ્ધિઓના સંબંધમાં જાણવા ઉત્સુક રહે છે કે આ સિદ્ધિઓનું વાસ્તવિક સ્વરૂપ શું છે તથા શું એ પ્રાપ્ત થઈ શકે છે? જો કે આ સિદ્ધિઓનો વિષય પૂરતા સંશોધનની અપેક્ષા રાખે છે અને આનો અંતિમ નિર્ણય તો એ લોકો જ કરી શકે કે જે એની પ્રાપ્તિ માટે લાંબા સમય સુધી પુરુષાર્થ અને અભ્યાસ કરે. મોક્ષપ્રાપ્તિમાં અનેક સિદ્ધિઓ બાધક અને અનાવશ્યક હોવાને કારણે અમને તેની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો અને સમય લગાવવો ઠીક ન લાગ્યું. એટલા માટે દરેક સિદ્ધિનો પ્રત્યક્ષપૂર્વક અંતિમ નિર્ણય તો અમે નથી આપી શકતા, પરંતુ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા ઉલ્લેખિત સત્યાસત્યના નિર્ણયની પાંચ કસોટીઓ અને પોતાની વર્તમાનની યોગ્યતા, અધ્યયન, અભ્યાસ આદિના આધારે અમે યોગસિદ્ધિઓનાં સંબંધમાં નીચે લખેલ વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.
વિદ્વાન લોકો આ વિષયમાં પક્ષપાતરહિત બની વિચાર કરે. જે કંઈ અમારી ત્રુટિ હોય તે અમને અવશ્ય બતાવે. પ્રમાણોથી જે વાત સત્ય સિદ્ધ થઈ જશે તેનું ગ્રહણ અને જે અસત્ય સિદ્ધ થશે તેનો પરિત્યાગ કરવા માટે અમે સર્વદા તૈયાર રહીશું.
આ યોગ સંબંધી સિદ્ધિઓને સ્થૂળરૂપે આપણે ચાર શ્રેણીઓમાં વિભક્ત કરી શકીએ છીએ. (૧) સંભવ કોટિ
(૩) પરીક્ષા કોટિ (૨) અસંભવ કોટિ
(૪) વિકલ્પ કોટિ (૧) સંભવ કોટિ :- જે સિદ્ધિઓ વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી સાધકને પ્રાપ્ત
થઈ જાય છે, તે સંભવ કોટિમાં છે. જેમ કે મન-ઈન્દ્રિયોનું વશમાં આવી જવું, શારીરિક અને માનસિક બળ-વિશેષને પ્રાપ્ત કરવું, માન-અપમાનને સહન કરવાં, સમાધિ લગાવવી, ઈશ્વરથી વિશેષ જ્ઞાન, બળ, આનંદ, નિર્ભયતા આદિ ગુણોને પ્રાપ્ત કરવા ઈત્યાદિ.
અનુભૂમિકા
૨૨૯
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) અસંભવ કોટિ :- જે સિદ્ધિઓ કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિને કયારેય
પ્રાપ્ત થઈ શકતી નથી, તે અસંભવ કોટિમાં છે, જેમ કે સૃષ્ટિની રચના કરવી, અબજો-ખર્વો વર્ષોનું આયુષ્ય થવું, ઈશ્વર સમાન સર્વજ્ઞ થવું ઈત્યાદિ. પરીક્ષા કોટિ :- જે સિદ્ધિઓના વિષયમાં, વિના પરીક્ષા ન તો એ કહી શકાય કે આ સંભવ છે, અને ન તો અત્યાર સુધીના જ્ઞાનાનુસાર નિષેધ કરી શકાય કે આ તદન અસંભવ છે, એવી સિદ્ધિઓ પરીક્ષા કોટિમાં છે. જેમ કે હજારો માઈલ દૂર રહેલ વસ્તુઓને જાણવી, પાણી ઉપર ચાલવું, પાછલા જન્મોને જાણવા ઈત્યાદિ. વિકલ્પ કોટિ :- જે સિદ્ધિઓની ઉત્પત્તિ શરીરમાં માનવી તો સંભવ નથી, પરંતુ એ સિદ્ધિઓ યોગીના ચિત્ત (= મન)માં તો પેદા થઈ શકે છે. આ સિવાય કેટલીક સિદ્ધિઓની વ્યાખ્યા જો સૃષ્ટિક્રમને અનુકૂળ કરવામાં આવે તો સંભવ થઈ શકે છે, અને જો સૃષ્ટિક્રમથી વિરુદ્ધ કરવામાં આવે તો એ સત્ય ન માની શકાય, આવી સિદ્ધિઓ વિકલ્પ કોટિમાં છે. જેમ કે બૌદ્ધિક સ્તર પર આકાશમાં ઉડવું તો સંભવ છે પરંતુ સ્થૂળ શરીર સહિત માત્ર સંયમથી આકાશમાં ઉડવું અસંભવ છે.
આધ્યાત્મિક જગતમાં યોગ સંબંધી જે માન્યતાઓ આજકાલ પ્રચલિત છે, તેમાંથી કેટલીકની ગણના અમે અહીં કરી રહ્યાં છીએ – (૧) યોગી હરતાં-ફરતાં, ખાતા-પીતા તથા પરોપકાર આદિ ઉત્તમ કાર્યો કરવાના સમયે દિવસભર સમાધિમાં રહી શકે છે.
(સંભવ કોટિ) (ર) યોગી ઈન્દ્રિયોના રૂપ, રસ આદિ વિષયોનું સેવન કરતો, વિષયોમાં સુખ નથી લેતો. માત્ર જીવન-નિર્વાહ માટે ખાવું-પીવું આદિ કાર્યો કરે છે.
(સંભવ કોટિ) (૩) યોગી સમસ્ત પ્રાણીઓ પ્રત્યે વૈરભાવનો ત્યાગ કરીને, પક્ષપાત રહિત થઈને
નિઃસ્વાર્થ ભાવનાથી બધાનાં કલ્યાણ માટે કાર્ય કરે છે. (સંભવ કોટિ) (૪) યોગી પ્રકૃતિથી ઉત્પન્ન સંસારના બધાં પદાર્થોને બૌદ્ધિક સ્તર પર અનિત્ય જોવામાં સમર્થ થાય છે.
(સંભવ કોટિ) (૫) યોગી પોતાના મનને એવી જ રીતે અધિકારપૂર્વક ચલાવે છે કે જેમ સર્કસમાં
સાયકલ ચલાવવાવાળો અધિકારપૂર્વક સાયકલ ચલાવે છે. (સંભવ કોટિ) (૬) યોગી અન્ન, પાણી, શાક, ફળ, દૂધ આદિ ખાદ્ય પદાર્થોનો પ્રયોગ કર્યા
૨૩૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના જ, ફક્ત વાયુનું સેવન કરતો ૧૫-૨૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે.
(અસંભવ કોટિ) (૭) યોગી સ્થૂળ શરીરથી આકાશમાં પક્ષીઓની જેમ ઉડી શકે છે.
(અસંભવ કોટિ) (૮) યોગી હોડી વિના નદીમાં પાણી ઉપર પગથી ચાલે છે અને ડૂબતો નથી.
| (પરીક્ષા કોટિ) (૯) યોગી સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે લાંબા સમય (એક કલાક) સુધી ઉભો રહી શકે છે અને ચાલી શકે છે, પરંતુ એના પગ દાઝતા નથી.
(અસંભવ કોટિ) (૧૦) યોગી જમીન પર ઉભો રહી આંગળીથી ચન્દ્રને અડકી શકે છે.
(અસંભવ કોટિ) (૧૧) યોગી જમીનમાં, સ્થૂળ શરીરથી એવી જ રીતે ડૂબકી લગાવે છે, જેમ ડૂબકીમાર પાણીમાં.
(અસંભવ કોટિ) (૧૨) પૂર્ણ અહિંસક યોગી પ્રત્યે સમસ્ત પ્રાણીઓનો વૈરભાવ છૂટી જાય છે.
(અસંભવ કોટિ) (૧૩) સમાધિ અવસ્થામાં યોગીનાં હાથ, પગ, માથું આદિ કાપી નાંખવા છતાં પણ
તેને દુઃખ નથી થતું અને સમાધિ લાગેલી જ રહે છે. (અસંભવ કોટિ) (૧૪) યોગી ફળ, ફૂલ, મિઠાઈ, સોનું, ચાંદી, ઘડિયાળ, પેન આદિ ઈચ્છિત
વસ્તુઓ ઉપાદાન કારણ વિના તાત્કાલિક બનાવી દે છે. (અસંભવ કોટિ) (૧૫) યોગી પોતાના સ્થૂળ શરીરને પર્વતની જેમ ભારે, વિશાળ તથા વાયુ સમાન હલકું તાત્કાલિક બનાવી લે છે.
(અસંભવ કોટિ) (૧૬) યોગી અદશ્ય થઈ જાય છે અને સ્પર્શ, ગંધ આદિ ગુણોથી પણ રહિત થઈ * જાય છે.
(પરીક્ષા કોટિ) (૧૭) યોગી બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે છે તથા પોતાના શરીરમાં પાછો આવી જીવિત થઈ જાય છે.
(અસંભવ કોટિ) (૧૮) યોગી અનેક પ્રકારના શરીરોનું નિર્માણ કરી શકે છે અને એક સાથે એ
શરીરોને ધારણ કરી તેમનાથી વિભિન્ન કાર્યો કરી શકે છે. (અસંભવ કોટિ) (૧૯) યોગી ભૂત, ભવિષ્યની બધી જ વાતો જાણી શકે છે. (અસંભવ કોટિ) (૨૦) યોગી દૂર રહેલ વસ્તુ (ભારતમાં બેસી અમેરિકામાં રહેલ વસ્તુ)ને જાણી શકે
(પરીક્ષા કોટિ) અનુભૂમિકા
છે.
૨૩૧
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) યોગીની આયુ લાખો-કરોડો વર્ષોની થઈ શકે છે. (અસંભવ કોટિ) " (રર) યોગી દ્રવ્યોને બદલી શકે છે, એટલે કે અગ્નિને પાણી, સાપને લાકડી, માણસને કબૂતર બનાવી શકે છે.
(અસંભવ કોટિ) (૨૩) યોગી શક્તિપાત કરી અથવા માથા ઉપર હાથ રાખી બીજાને સમાધિ
લગાવડાવી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી દે છે. (અસંભવ કોટિ) (૨૪) યોગી પરમાત્માની જેમ સર્વશ થઈ જાય છે, અર્થાત્ તે બધું જ જાણી લે છે
તથા પોતાની ઈચ્છાનુસાર નવી સૃષ્ટિ પણ બનાવી શકે છે. (અસંભવ કોટિ) (૨૫) યોગી પોતાના પાછલાં જન્મોને જાણી લે છે. (પરીક્ષા કોટિ)
બધા સજ્જનો વિશેષ કરીને વિદ્વાનોનું એ કર્તવ્ય બને છે કે યોગ-વિષયક નિરાધાર, મિથ્યા, કલ્પિત, તર્ક-પ્રમાણ વિરુદ્ધ માન્યતાઓનું ખંડન તથા વાસ્તવિક માન્યતાઓનું મંડન કરે. કારણ કે આ અજ્ઞાન તથા સ્વાર્થથી ઉત્પન્ન યોગ-વિષયક કલ્પિત મિથ્યા વિચારોથી મનુષ્ય સમાજ અંધવિશ્વાસ તથા પાખંડના ઊંડા અંધકારમાં ઉતરી ગયો છે અને જઈ રહ્યો છે.
યોગ સંબંધી ખોટી ધારણાઓને કારણે આજે હજારો-લાખો વ્યક્તિઓની શારીરિક, માનસિક, આર્થિક શક્તિઓ વ્યર્થમાં જ નષ્ટ થઈ રહી છે. સાચા યોગાભ્યાસના સ્થાને મિથ્યા યોગાભ્યાસને અપનાવી તેઓ સ્વાથ્ય, સુખ, શાંતિ, જ્ઞાન-વિજ્ઞાન, બળ આદિ ન મેળવતાં, તેનાથી વિપરીત રોગ, દુઃખ, અશાન્તિ, અજ્ઞાન, નિર્બળતા આદિ દોષોને પ્રાપ્ત થાય છે. અને સાથે જ ભણેલો બુદ્ધિજીવી વર્ગ તર્ક, યુક્તિ, પ્રમાણ, વિજ્ઞાનની સંગતિથી રહિત, કાલ્પનિક વાતોનો યોગાભ્યાસમાં સમાવેશ જોઈ, યોગાભ્યાસ, સમાધિ, ઈશ્વરસાક્ષાત્કાર, મુક્તિ ઈત્યાદિ આધ્યાત્મિક વિષયોનો વિરોધી બની ગયો છે.
જેનો યોગથી દૂરનો પણ સંબંધ નથી, એવા અસંભવ અને કષ્ટ-સાધ્ય ક્રિયા-કલાપો અને સિદ્ધિઓને યોગનાં અંગરૂપમાં સામેલ જોઈ સામાન્ય જનતા એમ માનવા લાગી છે કે યોગ તો અમારા માટે અસંભવ છે, અમે સાંસારિક લોકો આવા યોગને અપનાવી ન શકીએ. આવી યોગ સંબંધી ખોટી ધારણાઓના કારણે સત્ય યોગ-વિદ્યાનો પણ લોપ થઈ ગયો તથા થઈ રહ્યો છે. આથી આ યોગ સંબંધી ખોટી ધારણાઓનું નિરાકરણ અવશ્ય જ કરવું જોઈએ, જેનાથી માનવ સમાજ ઉપરોક્ત હાનિઓથી બચે તથા વિશુદ્ધ યોગ-વિદ્યાને અપનાવી લાભ ઉઠાવી શકે.
૨૩૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરમ્ | अथ तृतीयो विभूतिपादः॥
હવે ત્રીજો વિભૂતિપાદ હવે - યમથી લઈને પ્રત્યાહાર પર્વત યોગનાં પાંચ અંગો બહિરંગ સાધન પાછળના પાદમાં કહેવામાં આવ્યાં. હવે ધારણાનું સ્વરૂપ કથનીય છે.
देशबन्धश्चित्तस्य धारणा ॥१॥ સૂત્રાર્થ-(કેશવથી જયારે ઉપાસના યોગનાં પૂર્વોક્ત પાંચેય અંગો સિદ્ધ થઈ જાય છે, ત્યાર પછી તેનું છઠ્ઠું અંગ ધારણા પણ યથાવત્ પ્રાપ્ત થઈ જાય છે. ધારણા તેને કહે છે કે મનને ચંચળતાથી છોડાવીને, નાભિ, હૃદય, મસ્તક, નાસિકા અથવા જીભના અગ્રભાગ આદિ દેશો (સ્થાનો)માં સ્થિર કરીને કારનો જપ અને તેનો અર્થ જે પરમેશ્વર છે, તેનો વિચાર કરવો.”
(. ઉપાસના) નાભિ, હૃદય, મૂર્ધજ્યોતિ અર્થાત નેત્ર, નાસિકાના અગ્ર, જીભના અગ્ર ઈત્યાદિ દેશો (સ્થાન)ની વચ્ચે, ચિત્તને યોગી ધારણ કરે. તથા બાહ્ય વિષય જેવો કે ઓકાર અથવા ગાયત્રી મંત્ર એમાં ચિત્ત લગાવે. કેમ કે “તનપસ્તાવના (યો. ૧/૨૮) એ સૂત્ર છે યોગનું. તેને યોગી જપ અર્થાત ચિત્તથી વારંવાર આવૃત્તિ કરે અને તેનો અર્થ જે ઈશ્વર છે તેને હૃદયમાં વિચારે ‘નવર: પ્રણવ' (યો. ૧/૨૭) ઓકારનો વાચ્ય ઈશ્વર છે અને તેનો વાચક ઓકાર છે બાહ્ય વિષયથી એને જ લેવો બીજો કોઈ નહીં કેમ કે બીજું પ્રમાણ ક્યાંય નથી”.
(દયાનંદ-શાસ્ત્રાર્થ સંગ્રહ) ભાષ્ય અનુવાદ-ચિત્તને નાભિચક્ર, હૃદયપુંડરીક, મૂર્ધાજ્યોતિ, નાસિકાના અગ્રભાગમાં, જીભના અગ્રભાગમાં ઈત્યાદિ શારીરિક પ્રદેશોમાં અથવા બાહ્ય વિષયમાં વૃત્તિમાત્રથી બાંધવું = સ્થિર કરવું ધારણા' કહેવાય છે. ભાવાર્થ - આના પહેલાં સાધનપાદમાં વ્યસ્થિત ચિત્તવાળાઓને માટે યોગના ક્રિયાયોગ, ક્લેશો, કર્મ વિપાકોને દુઃખરૂપ કહેવું, હેય, હે હેતુ, હાન અને હાનોપાય રૂપયોગના ચતુર્વ્યૂહનું દષ્ય-દ્રાનું સ્વરૂપ તથા કૈવલ્યનું સ્વરૂપ બતાવી તેને પ્રાપ્ત કરવા માટે યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, તથા પ્રત્યાહાર એ પાંચ બહિરંગોનું સ્વરૂપ તેમ જ તેમનું ફળ કથન કહેવામાં આવ્યું છે. મુખ્યરૂપે યોગનાં સાધનોનું કથન હોવાથી તે પાદ (પ્રકરણ)નું નામ “સાધન પાદ' રાખવામાં આવ્યું છે. હવે આ ત્રીજા પાદમાં યોગીના અવશિષ્ટ અંતરંગ ધારણા આદિ સાધનોનું કથન કરીને યોગીને યોગનાં અંગોના અનુષ્ઠાનથી જે વિશેષ સિદ્ધિ અથવા ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તેને જ અહીં વિભૂતિના નામથી કથન કરવામાં આવ્યું છે, એટલા માટે આ પાદનું નામ “વિભૂતિપાદ' રાખવામાં આવ્યું છે.
વિભૂતિપાદ
૨ ૩૩
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોકે ધારણા વગેરે પણ યોગનાં જ અંગો છે, માટે બધાં જ યોગનાં અંગોનું એક જ સાથે કરવાનું જ યોગ્ય હતું તેમ છતાં આ ત્રણેને વિભૂતિપાદમાં શા માટે રાખવામાં આવ્યાં છે, એવી શંકા થવી વાચકોને માટે સ્વાભાવિક છે. આનું સમાધાન (યો. ૩૭) સૂત્ર તથા તેના ભાયમાં પ્રાપ્ત થાય છે. યમ નિયમ વગેરે સાધનોની અપેક્ષા યોગસાધનામાં ધારણા આદિ ત્રણ સાધનો અંતરંગ છે. યમ નિયમ આદિ સાધનોને બહિરંગ કેમ કહેવામાં આવ્યાં છે? કેમ કે એ અંગો, ચિત્તને, અવિદ્યા આદિ લેશોની શુદ્ધિ કરવાથી યોગને માટે ઉપયોગી બનાવનારાં છે, જેનાથી ચિત્તની વૃત્તિ એકાગ્ર થઈને યોગમાં લાગી શકે. જેમ ખેડૂત બીજ વાવતા પહેલાં ભૂમિને ખેડીને સ્વચ્છ અને ઉપજાઉ બનાવે છે, તે જ રીતે બહિરંગ સાધનોથી ચિત્ત સ્વચ્છ તથા સૂક્ષ્મ વિષયોને જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. માટે આ ધારણા આદિ યોગનાં સાક્ષાત મુખ્ય સાધનો છે અને યોગાંગોમાં પણ આઠમું અંગ પણ સમાધિ પહેલાંના અંગોનું ફળ હોવાથી વિભૂતિ છે અને એ વિભૂતિની પ્રાપ્તિમાં ધારણા અને ધ્યાનનો સાક્ષાત્ સંબંધ છે. માટે એ ત્રણેયને વિભૂતિપાદમાં રાખવામાં આવ્યાં છે. વિમર્શ – ચિત્તને શરીરના કોઈપણ નાભિ ચક્ર આદિ અંગ-વિશેપમાં વિપયાન્તરથી હટાવીને બાંધી દેવું રોકવું અથવા સ્થિર કરવાનો અભ્યાસ કરવો ધારણા કહેવાય છે. પરંતુ એ દેશબંધ શરીરની અંદર જ થવો જોઈએ, બહાર કોઈપણ પદાર્થ અથવા સ્થાનમાં નહીં. આ સૂત્રના વ્યાસ ભાયમાં વહેવાવિક લખ્યું છે. તેનો ઘણાંખરાં વ્યાખ્યાકારો શરીરની બહાર કોઈપણ સ્થાન અથવા પદાર્થમાં ચિત્તને રોકવાનો અર્થ કરે છે, પરંતુ એ અર્થ અહીં સંગત નથી. મહર્ષિ દયાનંદે બાહ્યનો અર્થ પ્રણવ જપ અને તદર્થ ભાવના કરવી લીધો છે, જે પ્રકરણને સંગત છે. યોગશાસ્ત્રમાં પ્રણવજંપનું વિધાન કર્યું છે. ધારણાનો સંબંધ ધ્યાન અને સમાધિથી છે. અને એ ત્રણેય યોગાંગ અંતરંગ છે, એ (૩૭)માં સૂત્રકારે સ્વયં માન્યું છે. અંતરંગ શબ્દ આ વિષયમાં ઘણું જ સ્પષ્ટ કરી રહ્યો છે કે ધારણા પણ અંતરંગ હોવાથી શરીરની અંદર જ કરવી જોઈએ, બહાર નહી અને તે અર્થ વ્યાવહારિક પણ નથી. કેમ કે જ્યારે ઈદ્રિયો બાહ્ય કાર્ય કરી રહી હશે ત્યારે મનનો સંબંધ પણ ત્યાં જ હશે. અને મન બાહ્ય સાન્ત પદાર્થોમાં કદી પણ બંધાઈ નથી શકતું. એટલા માટે અંદર જ પ્રણવ ઉપાસના દ્વારા તેને રોકી રાખી શકાય છે. અને જયાં ધારણા કરવામાં આવશે, ત્યાં જ ધ્યાન લગાવવું પડશે, એ વાત સૂત્રકારે (૩૨) સૂત્રના સૂત્ર પદથી સ્પષ્ટ કરી છે. ધારણા બહાર હશે તો ધ્યાન પણ બહાર હશે. પરંતુ બાહ્ય ધ્યાનમાં પ્રત્યયૅકતાનતા=ચિત્તવૃત્તિની એકાગ્રતા કદાપિ સંભવ નથી. એટલા માટે ધારણા શરીરથી બહાર કરવી સૂત્રકાર તથા ભાધ્યકાર બંનેના આશયથી વિરુદ્ધ હોવાથી અસંગત છે. | ૧ હવે – ધ્યાન કોને કહે છે?
૨૩૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥२॥ સૂત્રાર્થ - (તત્ર) ધારણાની પાછળ તે જ દેશમાં ધ્યાન કરવું અને આશ્રય લેવા યોગ્ય જે અંતર્યામી વ્યાપક પરમેશ્વર છે, તેના પ્રકાશ અને આનંદમાં પ્રત્યેતીનતા) અત્યંત વિચાર અને પ્રેમ-ભક્તિની સાથે આ પ્રકારે પ્રવેશ કરવો કે જેમાં સમુદ્રની વચમાં નદી પ્રવેશ કરે છે, એ સમયે ઈશ્વરને છોડીને કોઈપણ બીજા પદાર્થનું સ્મરણ ન કરવું, પરંતુ એ જ અંતર્યામીના સ્વરૂપ અને જ્ઞાનમાં મગ્ન થઈ જવું, ધ્યાનમ) એનું જ નામ ધ્યાન
- (ત્ર ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - “તે દેશો (સ્થાનો)માં અર્થાત્ નાભિ આદિમાં બેય જે (પરમ) આત્મા એ આલંબનની તથા ચિત્તની એકતાનતા અર્થાત્ પરસ્પર બંનેની એક્તા, ચિત્ત આત્માથી જુદો ન રહે તથા આત્મા ચિત્તથી જુદો ન રહે, તેનું નામ છે-સદશ પ્રવાહ. જ્યારે ચિત્ત ચેતનથી જ યુક્ત રહે, અન્ય પ્રત્યય = કોઈ બીજા પદાર્થનું સ્મરણ ન રહે, ત્યારે જાણવું કે ધ્યાન બરાબર થયું.”
(દયાનંદ શાસ્ત્રાર્થ) વિમર્શ - નિરાકાર પરમાત્માનું ધ્યાન - (ક) “પ્રશ્ન - મૂર્તિ પદાર્થો વિના ધ્યાન કેવી રીતે થઈ શકશે? ઉત્તર-શબ્દનો આકાર નથી તો પણ શબ્દ ધ્યાનમાં આવે છે કે નહીં? આકાશનો આકાર નથી તોપણ આકાશનું જ્ઞાન કરવામાં આવે છે કે નહીં? જીવનો આકાર નથી, તો પણ જીવનું ધ્યાન થાય છે કે નહીં? જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, એનો નાશ થતાં જિ જીવ નીકળી જાય છે, એ ખેડૂત પણ સમજે છે... સાકારનું ધ્યાન કેવી રીતે કરશો? સાકારના ગુણોના જ્ઞાનનો આકાર થતાં સુધી ધ્યાન નથી બનતું, અર્થાત સંભવ નથી થતું કે જ્ઞાનના પહેલાં ધ્યાન થઈ જાય. જુઓ એક સૂક્ષ્મ પરમાણુના પણ અધમ, ઉત્તમ અને મધ્યમ એવા અનેક ભાગો જ્ઞાનના બળથી કલ્પનામાં આવે છે. હવે કોઈ એમ કહે કે મુઠ્ઠીમાં કયો પદાર્થ છે? તો જાણ થતાં સુધી ઢાંકેલી મુઠ્ઠીની તરફ જોવાથી જ ફક્ત એ પદાર્થનું ધ્યાન કેવી રીતે કરો? તો મારું એ જ કહેવાનું છે કે પ્રત્યક્ષ સિવાય તે પદાર્થને જાણવાને માટે બીજો પણ વધારે જબરો સબળ ઉપાય છે. જુઓ અનુમાન....અનુમાન જ્ઞાનની સામે પ્રત્યક્ષની શું પ્રતિષ્ઠા છે.”
(ઉપદેશ મંજરી ચોથો ઉપદેશ) (ખ) પ્રશ્ન-પરમેશ્વર નિરાકાર છે, તે ધ્યાનમાં નથી આવી શકતા, એટલા માટે અવશ્ય મૂર્તિ હોવી જોઈએ. ઉત્તર - જયારે પરમેશ્વર નિરાકાર, સર્વવ્યાપક છે. ત્યારે તેની મૂર્તિ જ નથી બની શકતી... જો તમે કહેતા હો કે મૂર્તિને જોવાથી પરમેશ્વરનું સ્મરણ થાય છે, એ જ તમારું કહેવું સર્વથા મિથ્યા છે અને જયારે એ મૂર્તિ સામે ન હોય તો પરમેશ્વરનું સ્મરણ ન થવાથી મનુષ્ય એકાન્ત જોઈને, ચોરી જારી આદિ કુકર્મ કરવામાં પ્રવૃત્ત પણ થઈ શકે છે, કેમ કે તે જાણે છે કે આ સમયે અહીં મને કોઈ જોતું નથી એટલા માટે તે અનર્થ કર્યા વિના
વિભૂતિપાદ
૨૩૫
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી રહેતો... જે પાપાણ વગેરે મૂર્તિઓને ન માનીને સર્વદા સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, ન્યાયકારી પરમાત્માને સર્વત્ર જાણે છે અને માને છે તે પુરુપ...કુકર્મ કરવાનું તો કયાંય રહ્યું પરંતુ મનમાં કુચેષ્ટા પણ નથી કરી શકતો”
(સ.પ્ર. ૧૧મો સમુલ્લાસ) (ગ) “ઉદયપુરના મહારાણાએ સ્વામી દયાનંદને પ્રશ્ન કર્યો કે - “જયારે કોઈ મૂર્તિમાન વસ્તુને ભલે તે ગમે તેવી હોય, આપ નથી માનતા તો ધ્યાન કોનું કરીએ ? સ્વામીજીએ ઉત્તર આપ્યો કે – “કોઈ ચીજ માનીને ધ્યાન ન કરવું જોઈએ. ઈશ્વર સર્વશક્તિમાન, સર્વસૃષ્ટિકર્તા, સૃષ્ટિને એક ક્રમમાં ચલાવનાર, નિયંતા, પાલનકર્તા અને આવા જ અનેક બ્રહ્માંડોના સ્વામી તથા નિયતા છે. એવી એવી તેમની મહિમાનું સ્મરણ કરીને પોતાના ચિત્તમાં તેમની મહાનતાનું ધ્યાન કરવું જોઈએ. અર્થાત્ આ જ પ્રકારે બધાં જ વિશેષણોથી યુક્ત પરમેશ્વરને સ્મરણ કરીને તેમનું ધ્યાન કરવું અને તેમની અપાર મહિમાનું વર્ણન કરવું... એ ધ્યાન છે.” ર છે
(આર્ય સાહિત્ય પ્રકાશન પૃ. ૫૫૬ ૫. લેખરામ કૃત જીવનમાંથી) હવે - સમાધિ કોને કહે છે? तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३॥ સૂત્રાર્થ - (તત વ) તે ધ્યાન જ અર્થમાત્ર નિર્માસમ) ધ્યેય વસ્તુ માત્રનું પ્રતીત થવું અને સ્વરૂપ શૂનિવ) પોતાના સ્વરૂપ પ્રતીતિથી શૂન્ય જેવું ભાન થવું (HTધ :) સમાધિ છે. ભાષ્ય અનુવાદ - (દેવ) તે જયારે ધ્યાન જ (અર્થાત્રનH) અર્થ gવ અર્થાત્રમ્, તસ્થવ નિર્માત: ભિંતત્ ધ્યેય આકાર જ પ્રતીત થતું, બેય = (પરમેશ્વર)ના સ્વભાવનો શ= પૂર્ણ હોવાથી પોતાના સ્વરૂપ પ્રતીતિથી શૂન્ય જેવું થાય છે, ત્યારે તેને સમાધિ કહે છે. મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા -"(તહેવાર્થ) જેમ અગ્નિની વચ્ચે લોઢું પણ અગ્નિરૂપ થઈ જાય છે. એ જ પ્રકારે પરમેશ્વરના જ્ઞાનમાં પ્રકાશમય થઈ પોતાના શરીરને ભૂલી ગયેલા જેવું જાણી આત્માને પરમેશ્વરના પ્રકાશસ્વરૂપ આનંદ અને જ્ઞાનમાં પરિપૂર્ણ કરવાને સમાધિ કહે છે.
(% ભૂ. ઉપાસના) ધ્યાન અને સમાધિમાં તફાવત (અંતર) - (ક) “ધ્યાન અને સમાધિ” માં એટલો જ ભેદ છે કે ધ્યાનમાં તો ધ્યાન કરનારો, જે મનથી જે ચીજનું ધ્યાન કરે છે, તે ત્રણેય વિદ્યમાન રહે છે. પરંતુ સમાધિમાં ફક્ત પરમેશ્વરના જ આનંદ સ્વરૂપ જ્ઞાનમાં આત્મા મગ્ન થઈ જાય છે. તેમાં ત્રણેયનો ભેદ-ભાવ નથી રહેતો. જેમ મનુષ્ય પાણીમાં ડૂબકી મારીને થોડો સમય અંદર જ રોકાઈ રહે છે, તે જ રીતે જીવાત્મા પરમેશ્વરની વચમાં મગ્ન થઈને પછીથી બહાર આવે છે.” (ખ) “જયારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, એ ત્રણેયનો જુદો ભાવ ન રહે, ત્યારે જાણવું
યોગદર્શન
૨૩૬
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે સમાધિ સિદ્ધ થઈ ગઈ.”
(દયાનંદ શાસ્ત્રાર્થ સં.) (ગ) “એ સાતેય અંગોનું ફળ સમાધિ છે”.
(ઋ.ભૂ. ઉપાસના) ભાવાર્થ – આ સૂત્રમાં સમાધિનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સમાધિના સ્વરૂપને યોગાભ્યાસી તથા યોગશાસ્ત્ર શીખનારે સારી રીતે સમજવું અતિ આવશ્યક છે, કેમ કે આગળના સૂત્રમાં સંયમના સ્વરૂપમાં પણ તેની આવશ્યકતા છે અને સંયમને સમજ્યા વિના, યોગની સિદ્ધિઓ કેવી રીતે સમજમાં આવી શકશે? વ્યાસ મુનિએ સિદ્ધિઓનાં સૂત્રોમાં “સંયમ' પદની અનુવૃત્તિ કરી છે અને સંયમમાં ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેય અપેક્ષિત છે. જો સમાધિમાં ફક્ત પરમાત્મતત્ત્વજ ધ્યેય હોય છે અને પરમાત્માના આનંદમાં યોગી એટલો બધો મગ્ન થઈ જાય છે કે પોતાના (ધ્યાતા)ના સ્વરૂપને પણ ભૂલી જાય છે, તો યોગ સિદ્ધિઓમાં બાહ્ય સૂર્ય, ધ્રુવ આદિ ભૌતિક પદાર્થોમાં સંયમ કેવી રીતે થઈ શકે છે? જેઓ તે સિદ્ધિસૂત્રોમાં સૂર્ય આદિને બાહ્ય-પદાર્થ માને છે, શું તે સમાધિ અને સંયમના લક્ષણને બિલકુલ ભૂલાવી દે છે? આથી સિદ્ધિ સંબંધી ભ્રાન્તિને દૂર કરવાને માટે સમાધિ તથા સંયમના સ્વરૂપને જરૂર સમજવું જોઈએ. નહીંતર સમાધિના સ્વરૂપમાં ફક્ત આત્મ તત્ત્વમાં મગ્નતા માનીને, પછી બાહ્ય સૂર્ય આદિમાં સંયમની સિદ્ધિ કહેવી નિતાન્ત પરસ્પર વિરોધી હોવાથી યુક્તિ સંમત નથી થઈ શકતી.
ધ્યાન અને સમાધિમાં ઘણું જ સૂક્ષ્મ અંતર છે. એક પ્રકારે ધ્યાનની એક વિશેષ અવસ્થા જ સમાધિ છે. સમાધિના સ્વરૂપને સમજવાને માટે સૂત્રકારનાં બે વિશેષણોને સમજવાં પરમ આવશ્યક છે – (૧) અર્થમાત્ર નિર્માણ અને (૨) અપશૂન્યમવ બંને વિશેષણો સમાધિને ધ્યાનથી જુદાં પાડી રહ્યાં છે. ધ્યાનમાં ધ્યાતા (ધ્યાન કરનાર) ધ્યેય (પરમાત્મ) તથા ધ્યાન (અભ્યાસ) ત્રણેયની પ્રતીતિ થાય છે. પરંતુ સમાધિમાં ફક્ત ધ્યેય અર્થ જ રહી જાય છે. ધ્યાતા પોતાના સ્વરૂપને પણ સમાધિમાં ભૂલી જાય છે. સમાધિ દશા પાણીમાં ડૂબકી લગાવવા સમાન અથવા અગ્નિમાં પડેલા લોખંડની સમાન હોય છે. કેમ કે એ દશામાં યોગી પરમેશ્વરના આનંદમાં મગ્ન અને પરમેશ્વરના જ્ઞાનથી પ્રકાશમાન થઈ જાય છે. તેની સાથે જ સૂત્રકાર તથા ભાયકારે આ ) શબ્દથી આ બ્રાન્તિનું પણ નિરાકરણ કરી દીધું છે કે સમાધિમાં જીવાત્માનો પરમાત્મામાં લય થઈ જાય છે અને જીવાત્મા જ પરમાત્મા થાય છે. નહીંતર સૂત્રકાર ‘ત્ર પદ ન લગાવતાં
સ્વરૂપનું શબ્દનો જ સૂત્રમાં પાઠ કરતે. એ ‘વ’ શબ્દ કેટલીક સદશતાને બતાવીને બંનેની ભિન્નતાને સ્પષ્ટ બતાવી રહ્યો છે. જે ૩ છે હવે – સંયમ કોને કહે છે?
त्रयमेकत्र संयमः ॥४॥ સૂત્રાર્થ - “(ત્રયમેત્ર.) જે દેશ (સ્થાન)માં ધારણા કરવામાં આવે, તેમાં જ ધ્યાન અને તેમાં જ સમાધિ અર્થાત્ ધ્યાન કરવા યોગ્ય પરમેશ્વરમાં મગ્ન થઈ જવું તેને સંયમ કહે છે, જે એક જ સમયે ત્રણેયનો મેળ થવો અર્થાત ધારણાથી સંયુક્ત ધ્યાન અને વિભૂતિપાદ
૨૩૭
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનથી સંયુક્ત સમાધિ થાય છે. તેમનામાં ઘણો જ સૂક્ષ્યકાળ (સમય)નો ભેદ રહે છે, પરંતુ જ્યારે સમાધિ થાય છે ત્યારે આનંદની વચમાં ત્રણેયનું ફળ એક જ થઈ જાય છે.”
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (ત્રયમ) જે એ ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેયનું પત્ર) એક * વિષયક થવું, તે સંયમ કહેવાય છે. આ ત્રણેય સાધનોની એક શાસ્ત્રીય પરિભાષા સંયમ છે અર્થાત્ યોગ-શાસ્ત્રમાં “સંયમ' શબ્દથી ધારણા, ધ્યાન અને સમાધિના સંમિલિત રૂપનો બોધ થાય છે. ભાવાર્થ - આગળ યોગની સિદ્ધિઓમાં “સંયમ' પદને વારંવાર ગ્રહણ કરવામાં આવ્યું છે. તે સૂત્રોમાં વારંવાર ધારણા, ધ્યાન અને સમાધિનું ગ્રહણ ન કરવું પડે, એટલા માટે સૂત્રકારે અહીં સંયમને ત્રણેય ધારણા વગેરેને બતાવતો શાસ્ત્રીય પારિભાષિક શબ્દ કહ્યો છે અને એ સંયમ શબ્દ જ યોગની સિદ્ધિઓને સમજવામાં ઘણો જ સહાયક છે. સિદ્ધિઓના યથાર્થ સ્વરૂપને તે જ વ્યક્તિ સમજી શકે છે, જેણે આ સંયમ શબ્દના પારિભાષિક સ્વરૂપને સમજી લીધું છે. જે ૪ હવે - સંયમના જય (પૂર્ણ અભ્યાસ)નું ફળ -
તનયજ્ઞનો / ૧ / સૂત્રાર્થ - (Mયાત) તે પૂર્વ સૂત્રોક્ત સંયમનો જય=સમ્યફ અભ્યાસ થવાથી (પ્રજ્ઞાતો) યોગીની સમાધિજન્ય પ્રજ્ઞા=બુદ્ધિનો આલોક=પ્રકાશ પ્રકટ થઈ જાય છે. અર્થાત્ સ્વચ્છ તથા સૂક્ષ્મ થવાથી પ્રજ્ઞા (બુદ્ધિ) વિકસિત થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (
તયાત) તે પૂર્વસૂત્રોક્ત સંયમનો નય = જીતી લેતાં અભ્યાસ થવાથી (પ્રજ્ઞાતો ) HTTધપ્રજ્ઞા = સમાધિજન્ય પ્રજ્ઞા (બુદ્ધિ) નો આતો = પ્રકાશ (દીપ્ત) થઈ જાય છે અને જેમ જેમ સંયમનો સ્થિરપ= સારી રીતે અભ્યાસ થઈ જાય છે, તેમ તેમ ઈશ્વરના અનુગ્રહથી સમાધિજન્ય પ્રજ્ઞા વિશRી અત્યંત નિર્મળ તથા સૂક્ષ્મ વિષયનું પણ શીધ્ર ગ્રહણ કરનારી થઈ જાય છે. ભાવાર્થ-આ સૂત્રમાં સંયમના જય (પૂર્ણ-અભ્યાસ)નું ફળ બતાવવામાં આવ્યું છે. જેમ બીજે વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે કે- “
યોયોનોપાધ્યાયઃ અર્થાત્ યોગનો યોગ શિક્ષક છે. આ તથ્યને આ સૂત્રમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યોગાભ્યાસીનો સંયમ પર વિજય થઈ જાય છે ત્યારે તેને પોતાના લક્ષ્ય તરફ આગળ વધારવાને માટે એક વિશેષ પ્રકારની પ્રજ્ઞાનો પ્રકાશ પ્રકટ થાય છે, કે જે ઘણો જ નિર્મળ અને ભ્રાન્તિ વિનાનો હોય છે અને એ પ્રજ્ઞા આલોક યોગીને ઈશ્વરીય પ્રસાદ=પરમેશ્વરની કૃપાથી મળે છે. જેમ પિતા પોતાના અબોધ બાળકને યોગ્ય માર્ગદર્શન આપીને તેને આગળ વધારવા પ્રોત્સાહિત કરે છે, તે જ રીતે પરમપિતા પરમેશ્વર યોગના જટિલ માર્ગ પર ચાલવાને માટે પ્રજ્ઞાલોક આપીને યોગીનું માર્ગદર્શન કરીને તેને પ્રોત્સાહિત કરે છે. જે ૫ ૨૩૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે - સંયમનો ઉત્તરવર્તી દશાઓમાં ઉપયોગ -
તસ્ય નિષ વિનિયો: I ૬ . સૂત્રાર્થ- (ત) એ પૂર્વ અવસ્થાઓમાં અભ્યસ્ત સંયમનો (પૂમિપુ) ઉત્તરવર્તી અતિશય ઉન્નત દશાઓમાં વિનિયોગ :) ઉપયોગ લેવો જોઈએ. ભાષ્ય અનુવાદ -એ સંયમની જેણે યોગસાધના નિ= અવસ્થાવિશેપને જીતી લીધી છેઃ અભ્યાસ કરી લીધો છે, તેનું મનન્તર=વ્યવધાન રહિત=અતિશય નિકટ ક્રમ પ્રાપ્ત આગળની અવસ્થાઓમાં વિયોગા= ઉપયોગ લેવો જોઈએ. કેમ કે નીચેની અથવા પ્રથમ પૂન = અવસ્થાઓને જીત્યા વિના તેનાથી ઉત્તરવર્તી (પછીની) ભૂમિનું ઉલ્લંઘન કરીને= જીત્યા વિના પ્રન્નમમ = અતિ ઉચ્ચ સૂક્ષ્મ ભૂમિઓમાં સંયમ નથી થઈ શકતો અને એ સંયમ વિના યોગીને પ્રજ્ઞાSS નો= સમાધિજન્ય બુદ્ધિનો પ્રકાશ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? અને ઈશ્વરના અનુગ્રહથી જો યોગીએ ઉત્તરપૂમિ = ઉચ્ચ દશામાં સંયમનો અભ્યાસ કરી લીધો છે તો તેને તો નીચલી પરચિત્ત-જ્ઞાન આદિ અવસ્થાઓમાં સંયમ કરવો યોગ્ય નથી, અર્થાત ઉન્નત દશાને પ્રાપ્ત થઈને નીચલી દશામાં સંયમ કરવાનું વ્યર્થ જ છે. તેનું કારણ એ છે કે તે પ્રયોજનનું નીચલી ભૂમિમાં સંયમ કરવાનું સંયમથી જુદો (ઉપાય)= ઈશ્વરના અનુગ્રહથી જ બોધ અથવા સિદ્ધિ થઈ જાય છે. (અને એ જાણવાને માટે કે) આ મમિ દશાની પછી કઈ ભૂમિ છે, આ વિષયમાં યો1= યોગનો અભ્યાસ જ ઉપાધ્યાય-ગુરુ હોય છે એનું કારણ એવું કહ્યું છે કે –
યોગથી યોગને જાણવો જોઈએ. યોગના અભ્યાસથી યોગ પ્રવર્તિત= આગળ વધે છે. જે યોગી યોગ-સાધનોમાં પ્રમાદ નથી કરતો સદા નિરંતર અભ્યાસ કરે છે, તે થોડા = યોગાભ્યાસરૂપી ગુરુ દ્વારા યોગસાધનામાં દીર્ઘકાળ સુધી રમણ કરે છે. ભાવાર્થ – આ સૂત્રમાં યોગાભ્યાસીને નિર્દેશ કરવામાં આવ્યો છે કે યોગનો અભ્યાસ કરતાં કરતાં જયારે સંયમનો અભ્યાસ થઈ જાય, તો પોતાના કર્તવ્યની સમાપ્તિ ન સમજી લે. અથવા યોગના લક્ષ્યથી વિમુખ થઈને તેનો ઉપયોગ અન્યત્ર કદાપિ ન કરે, નહીંતર પૂર્ણ લાભ નહીં થાય. યોગીએ સંયમનો વિનિયોગ યોગની ભૂમિઓમાં જ કરવો જોઈએ. અહીં ‘ભૂમિ' શબ્દ યોગની વિશેષ અવસ્થાઓનો બોધક છે. જેમ ઉંચા મહેલમાં પહોંચવા માટે ક્રમવાર પગથિયાંથી જ જવું કલ્યાણકારી થાય છે અને સરળતાથી લક્ષ્ય પર પહોંચી જવાય છે. તે જ રીતે યોગાભ્યાસની ભૂમિઓ પર ક્રમવાર ચાલવું જોઈએ. નીચેના સ્તરોને જીત્યા વિના આગળની દશાઓમાં સફળતા પણ કેવી રીતે મળી શકે છે ? પરંતુ એ સામાન્ય નિયમ છે કે જે પૂર્વજન્મ આદિના વિશેષ સંસ્કારોવાળાં યોગીઓ હોય છે, તે જો આગળની દશાઓમાં ઈશ્વરના અનુગ્રહથી પહોંચી જાય છે, તેમને નીચેની દશાઓનો અભ્યાસ કરવાની જરૂરિયાત નથી.
યોગની ભૂમિ=વિભિન્ન દશાઓ કઈ છે? જો કે અહીં સૂત્ર તથા ભાગ્યમાં તેનો કોઈ સંકેત નથી, તેમ છતાં બીજા સ્થળે નિર્દેશ અવશ્ય કરવામાં આવ્યો છે. જેમ | વિભૂતિપાદ
૨૩૯
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે (યો. ૧૪૨-૪૪) સૂત્રમાં સવિતર્ક, નિર્વિતક, સવિચારા, નિર્વિચારા આદિનામોથી યોગની વિભિન્ન દશાઓનું કથન કરવામાં આવ્યું છે. | હવે - ધારણા, ધ્યાન અને સમાધિની અન્તરંગતા –
त्रयमन्तरगं पूर्वेभ्य: ॥७॥ સૂત્રાર્થ - પૂર્વે... :) સપ્રજ્ઞાત સમાધિના યમ-નિયમ આદિ પહેલાં પાંચ સાધનોની અપેક્ષાએ ત્રયમ) એ પછીથી કહેવામાં આવેલાં ધારણા, ધ્યાન અને સમાધિ, ત્રણ સાધન અંતરંગ છે.
યમ આદિક પાંચ અંગોથી ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ અંતરંગછે. અને યમ આદિક બહિરંગ છે.”
(શાસ્ત્રાર્થ સંગ્રહ) ભાપ્ય અનુવાદ – (પૂર્વM :) સંપ્રજ્ઞાત-સમાધિમાં યમ નિયમ આદિ પહેલાં પાંચ સાધનોની અપેક્ષાએ (ત્રમ) બાદમાં કહેલાં ધારણા,ધ્યાન, અને સમાધિ એ સાધન અંતરંગ છે. ભાવાર્થ-અંતરંગ તથા બહિરંગ બંને શબ્દો સાપેક્ષ છે. તેમને ક્રમશઃ આંતરિક તથા બાહ્ય પણ કહી શકાય છે. પરંતુ જેમ અંતિક (નજીક) તથા દૂર શબ્દ સાપેક્ષ હોય છે. તેમની કોઈપણ સીમા નિર્ધારિત નથી કરી શકાતી, તે જ રીતે એ શબ્દો સાપેક્ષ છે. જેમ કે મનુષ્ય પ્રાતઃ ઉઠીને પહેલાં પોતાના શરીર સંબંધી કાર્ય કરે છે, પછી પરિવારવાળાઓના કાર્ય કરે છે અને ત્યાર પછી ઈષ્ટ-મિત્રોના કાર્ય કરે છે. તેમાં પરિવારવાળાની અપેક્ષાએ પોતાનું કાર્ય અંતરંગ છે અને મિત્રોની અપેક્ષાએ પરિવારનું કાર્ય અંતરંગ હોય છે.
અહીં યોગાંગોમાં પણ પહેલાં પાંચ અંગોને બહિરંગ તથા ધારણા આદિને અંતરંગ એટલા માટે કહ્યાં છે કે યોગના લક્ષ્ય સુધી પહોંચવામાં ધારણા આદિ અતિશય સમીપ છે અને યમ નિયમ આદિ અંગ તો ધારણા આદિ સુધી પહોંચવામાં ચિત્તની શુદ્ધિ તથા એકાગ્રતા કરાવીને સહાયક થાય છે અને એ અંતરંગ આદિનો નિયમ સંપ્રજ્ઞાત સમાધિને માટે કહ્યો છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં તો ધારણા આદિ પણ બહિરંગ સાધન થઈ જાય છે. એ આગળના સૂત્ર (૩૮)માં સ્પષ્ટ કર્યું છે. જે ૭ છે હવે - નિબજ સમાધિમાં ત્રણેયની બહિરંગતા –
तदपि बहिरङ्ग निर्बीजस्य ॥८॥ સૂત્રાર્થ - (તરપિ) સંપ્રજ્ઞાત યોગમાં અંતરંગરૂપે કહેલાં ધારણા આદિ ત્રણેય સાધનો પણ (નિવગ હ્ય) અસં પ્રજ્ઞાત યોગના (દા) બહિરંગ બહારના અંગ (અપ્રધાન) જ છે. ભાપ્ય અનુવાદ - (તત્T) તે સંપ્રજ્ઞાતયોગમાં અંતરંગ કહેલાં ધારણા, ધ્યાન તથા સમાધિ એ ત્રણ સાધન .1 યોગા = અસંપ્રજ્ઞાત યોગમાં બહિરંગ હોય છે. કેમ કે તમાá= ધારણા આદિનો અભાવ=અતિક્રમણ (નિવૃત્તિ) થતાં નિબજ સમાધિ થાય છે. ૨૪૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ – અંતરંગ તથા બહિરંગ બંને શબ્દો સાપેક્ષ હોવાથી સંપ્રજ્ઞાત સમાધિમાં જે ધારણા આદિ અંતરંગ સાધન માનવામાં આવ્યાં છે, તે જ અસંપ્રજ્ઞાત સમાધિમાં બહિરંગ થઈ જાય છે. ધારણા, ધ્યાન, તથા સમાધિ સંપ્રજ્ઞાત યોગમાં અંતરંગ એટલા માટે છે કે એ વિષયની સમાનતાથી નજીક છે. પરંતુ ધારણા આદિ નિર્બેજ (અસંપ્રજ્ઞાત) યોગમાં બહિરંગ (દૂર) એટલા માટે થઈ જાય છે કે આ દિશામાં ચિત્તવૃત્તિ તો મતાધિાર= પોતાનું કાર્ય કરીને સમાપ્ત થઈ જાય છે. માટે ચિત્તવૃત્તિને નિરોધ કરનારાં ધારણા આદિ સાધનો બાહ્ય હોવાથી બહિરંગ થઈ જાય છે.
અસંપ્રજ્ઞાત સમાધિને નિબજ કહેવાનું પણ વિશેષ પ્રયોજન છે. સંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિનો અધિકાર બનેલો રહે છે. જોકે આ સમયેવૃત્તિ ભોગાભિમુખ નથી રહેતી, તેમ છતાં કોઈપણ પ્રબળ કારણ ઉપસ્થિત થતાં ભોગો તરફ વળી જઈ શકે છે અને ભોગોનુખ થવું જ સંસાર-જન્મ મરણમાં બીજ=કારણ હોય છે. વ્યાસમુનિએ (યો. ૧/૪૬) સૂત્રના ભાગ્યમાં વીટ્યવસ્તુવીન: = બાહ્ય વસ્તુના આધાર વાળી કહીને તેને સબીજ કહી છે પરંતુ અસંપ્રજ્ઞાતયોગમાં ચિત્તવૃત્તિનો વ્યાપાર શાન્ત પ્રાયઃ થઈ જાય છે અને સંસ્કારોનો અભિભવ (પરાજય) થવાથી આ સમાધિને સૂત્રમાં નિર્બેજ કહીને સાર્થક શબ્દનો પ્રયોગ કર્યો છે. જે ૮ છે હવે-ગુણોનો સ્વભાવ ચંચળ હોય છે, એટલા માટે ચિત્તવૃત્તિનો જયારે નિરોધ થઈ જાય છે, તે સમયે ચિત્તનું પરિણામ કેવું હોય છે? -
व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥९॥ સૂત્રાર્થ - ચિત્તવૃતિની નિરોધ દશામાં વ્યુત્થાન-નિરોધનં ) વ્યુત્થાન સંસ્કારો તથા નિરોધસંસ્કારોનો ક્રમવાર તમિમવપ્રાદુર્ભાવ) અભિભવ (દબાવું) તથા પ્રાદુર્ભાવ (પ્રકટ થવું) થાય છે. માટે નિરોધક્ષ વિત્તાવૈયા) નિરોધસમયના સંસ્કારોનો ચિત્તથી સંબંધ થવો જ (નિરોધ-પરિપIRનિરોધ પરિણામ કહેવાય છે. ભાખ-અનુવાદ - વ્યુત્થાન = ચિત્તની અસ્થિર દશામાં ઉત્પન્ન સંસ્કાર ચિત્તનો ધર્મ છે તે પ્રતિતિપ્રવૃત્તિરૂપ નથી. એટલા માટે પ્રત્યયઃ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરતાં આ વ્યુત્થાન સંસ્કારોનો વિરોધ નથી થતો અને નિરોધ = ચિત્તવૃત્તિનો નિરોધ થતાં ઉત્પન્ન થનારા સંસ્કાર પણ ચિત્તનો ધર્મ છે. એ બંને પ્રકારના સંસ્કારોમાં (નિરોધકાળમાં) વ્યુત્થાન સંસ્કારોનો અભિભવ (દબાવું) થાય છે અને નિરોધ સંસ્કાર પ્રકટ થઈ જાય છે અને જયારે ચિત્ત નિરોધક્ષણથી મન્વિતઃ યુક્ત (જોડાયેલું) હોય છે અર્થાત નિરોધ દશામાં હોય છે, ત્યારે (નિરોધની સ્થિતિમાં) ચિત્તના સંસ્કારોનું પ્રતિક્ષણ પરિવર્તન થવું જનિરોધ-પરિણામ કહેવાય છે. તે સમયે ચિત્ત સંક્ષરશેષ નિરોધકાળના સંસ્કાર માત્રા શેષવાળું થઈ જાય છે, એ નિરોધસTધ ના = અસંપ્રજ્ઞાત સમાધિના પ્રસંગમાં (યો.
વિભૂતિપાદ
૨૪૧
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧/૧૮) સૂત્રમાં કહેવામાં આવ્યું છે. ભાવાર્થ-અસંપ્રજ્ઞાત યોગમાં કેમ કે ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી ચંચળ હોય છે. માટે ચિત્તવૃત્તિનો નિરોધ થતાં ચિત્તનું પરિણામ કેવું હોય છે? એનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. જો કે અસંપ્રજ્ઞાત યોગમાં ચિત્તનું પોતાનું કાર્ય પૂરું કર્યા પછી શાન્ત થવાનું કહ્યું છે, તેમ છતાંય વૃત્તિનિરોધના સમયે ચિત્તના પરિણામના વિષયમાં આ જ સમાધાન કર્યું છે કે આ અવસ્થામાં ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થવાથી ચિત્ત અસમર્થ થઈ જાય છે અને વ્યુત્થાન દશાની ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ થવાથી તેમના સંસ્કાર અભિભૂત દબાઈ જાય છે. અને કાર્યરત નથી થઈ શકતા. એટલા માટે નિરોધ ક્ષણોમાં જેવી ચિત્તની દશા હોય છે, તેવી જ આગળ પણ રહે છે, તેને જ સૂત્રકાર ચિત્તનો નિરોધ કહે છે. એ જ બાબત (યો. ૧/૧૮) સૂત્રમાં સંસ્કારો : કહીને સ્પષ્ટ કરી છે. કેમકે બધી જ વૃત્તિઓનો નિરોધ થતાં તેમના સંસ્કાર જ બાકી રહે છે. ૯ છે નોંધ - (૧) જો કે ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર તથા નિરોધ એ પાંચ દશાઓ હોય છે, પરંતુ અહીં નિરોધ પહેલાંની બધી જ દશાઓના સંસ્કારોને વ્યુત્થાન સંસ્કાર કહ્યા છે.
(૨) નિરોધ સમાધિ=અસંપ્રજ્ઞાત સમાધિના સંસ્કારોનું પ્રકટ થવું અને વ્યુત્થાન સંસ્કારોનું દબાઈ જવું જ નિરોધ પરિણામ છે.
(૩) વ્યુત્થાન અને નિરોધ બંનેય ચિત્તના સંસ્કાર છે. જેમાં એકનો ઉદય થવાથી બીજો અસ્ત થઈ જાય છે. ચિત્તનાં ત્રણ પરિણામ થાય છે. ૧) નિરોધ પરિણામ ૨) સમાધિ પરિણામ ૩) એકાગ્રતા પરિણામ. આ સૂત્રમાં ચિત્તનું નિરોધ પરિણામ બતાવવામાં આવ્યું છે. બાકીનાં બે પરિણામો આગળના સૂત્રમાં કહ્યાં છે. હવે - સંસ્કારથી ચિત્તની પ્રશાન્ત વાહિતા -
तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥१०॥ સુત્રાર્થ - (તણ) નિરોધસંસ્કારોવાળા ચિત્તની #YTH) અસંપ્રજ્ઞાત દશામાં નિરોધસંસ્કારોની દઢતાથી (પ્રશાન્ત-વાદિતા) પ્રશાન્ત પ્રવાહરૂપે સ્થિતિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-(સંસ્કારીત) નિરોધ સંસ્કારોનો માસ= વારંવાર કરવાથી જે પાટવ = પટુતા = કુશળતા અથવા દઢતા આવી જાય છે, તેનાથી ચિત્તની પ્રશાન્તવાહિતા સ્થિતિ થઈ જાય છે અને આ દિશામાં પણ પ્રમાદવશ) નિરોધ સંસ્કારો મંદ થતાં જ વ્યુત્થાન ધર્મવાળા સંસ્કારોથી નિરોધ-ધર્મ સંસ્કાર દબાઈ જાય છે. ભાવાર્થ – અસંપ્રજ્ઞાત યોગમાં બધી જ ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સંસ્કાર શેપ રહી જાય છે અને આ સંસ્કારોનો અભિભવ નિરોધસંસ્કારોના પૂર્ણ અભ્યાસ કરવાથી થઈ જાય છે. જો યોગાભ્યાસી આ ઉચ્ચતમ દશામાં પહોંચીને પણ થોડો પ્રમાદ કરી બેસે છે,
૨૪૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો વિપરીત કાર્ય પણ થઈ છે અર્થાત્ વ્યુત્થાનકાળના સંસ્કાર જ નિરોધ સંસ્કારોનો અભિભવ કરી દે છે. એટલા માટે યોગીએ આ અવસ્થામાં પણ ઢીલાશ કદી પણ ન કરવી જોઈએ અને જયારે નિરોધ સંસ્કારોની પ્રબળતાથી બીજા સંસ્કાર દબાઈ જાય છે ત્યારે ચિત્તનો પ્રશાન્ત-પ્રવાહ નિરંતર ચાલતો રહે છે અર્થાત્ ચિત્ત નિર્મળ થવાથી શાન્ત રહે છે. તે ૧૦ હવે - ચિત્તનું સમાધિ પરિણામ શું હોય છે? -
सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य
સમાધિપરિણામ છે ? .. સુત્રાર્થ - (વિત) ચિત્તના સર્વાર્થતાપાતોસર્વાર્થતા= બધા જ વિષયો તરફ પ્રવૃત્ત થવું અને પ્રતા = એક વિષયમાં લાગવા રૂપ ધર્મોમાંથી જયારે ક્રમશ: (ક્ષય) સર્વાર્થતાનો ક્ષય = દબાઈ જવું અને એકાગ્રતાનો ઉદય થાય છે ત્યારે એ (HTTધ-fTR :) ચિત્તનું સમાધિ-પરિણામ કહેવાય છે. ભાપ્ય અનુવાદ-સર્વાર્થતા (બધા જ વિષયો તરફ ઝૂકવું) ચિત્તનો ધર્મ છે અને એકાગ્રતા (કોઈપણ એક વિષયમાં ચિત્તનું પ્રવૃત્ત થવું) પણ ચિત્તનો ધર્મ છે. સર્વાર્થતાનો ક્ષયનાશ = દબાઈ જવું અને એકાગ્રતાનો ૩૮ = પ્રકટ થવું, એ બંને=સર્વાર્થતા તથા એકાગ્રતારૂપ ધર્મોમાં સર્વાર્થતા તથા એકાગ્રતામાંથી) સર્વાર્થતા રૂપ ધર્મનું અપાય = દબાઈ જવું અને એકાગ્રતારૂપે ધર્મનું ૩પનન= ઉદયથી સંબદ્ધ થઈને સમાધિને પ્રાપ્ત થઈ જાય છે. એ ચિત્તનું સમાધિ પરિણામ કહેવાય છે. ભાવાર્થ - જો કે ચિત્તના નિરોધ-પરિણામ પછી બીજા પરિણામ નથી હોતાં, તેમ છતાં ય પ્રસંગવશ ચિત્તના નિરોધ પરિણામથી પૂર્વવર્તી (સંપ્રજ્ઞાત સમાધિમાં) બીજાં પરિણામોનું પણ અહીં કથન કરવામાં આવ્યું છે. સર્વાર્થતા-જુદાજુદા વિષયોમાં ચિત્તનું પ્રવૃત્ત થવું અને એકાગ્રતા=ચિત્તનું કોઈપણ એક વિષયમાં લાગવું, એ બંને ચિત્તના ધર્મ છે. જયારે ચિત્તના સર્વાર્થતાધર્મનો અભિભવ અને એકાગ્રતા ધર્મનો આવિર્ભાવ થાય છે, અને ચિત્તથી બંનેનો સંબંધ રહે છે, ત્યારે આ ચિત્તનું “સમાધિ પરિણામ' કહેવાય છે. ૧૧ છે હવે-ચિત્તનું એકાગ્રતા પરિણામ -
तत: पुन : शान्तोदितौ तुल्यप्रत्ययौ
જિત્ત ચૈાપ્રતાપરિણામ: II ૨૨ / સૂત્રાર્થ - (તત પુન:) પૂર્વ સૂત્રોક્ત સમાધિ-પરિણામ પછી અર્થાત્ એકાગ્રતાનો ઉદય થતાં જે વિત્તી) સમાહિત ચિત્તની તુચ-પ્રત્યય) એક સમાન પ્રતીતિઓ=સમાન જ્ઞાનધારાઓનો તોહિત) શાન્ત તથા ઉદયનો ક્રમ ચાલે છે, એ પ્રતા-રિણામ
વિભૂતિપાદ
૨૪૩
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
) ચિત્તનું એકાગ્રતા પરિણામ છે. ભાપ્ય અનુવાદ - સમાધિને પ્રાપ્ત ચિત્તની પૂર્વપ્રત્યયઃ પૂર્વ પ્રતીતિ શાન્ત થઈ જાય છે અને આગળની પ્રતીતિ તેની જ સમાન ૩દ્રિત= પ્રકટ થઈ જાય છે. સમાહિત ચિત્ત બંને પ્રકારની પ્રતીતિઓથી સંબદ્ધ થાય છે અને પછી તે જ રીતે શાન્ત અને ઉદયનો ક્રમ સમાધિના પ્રેTeતૂટતાં સુધી ચાલતો રહે છે. એનિશ્ચયથી ધર્મી ચિત્તનું એકાગ્રતા-પરિણામ કહેવાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં પ્રસંગ અનુસાર ચિત્તના સમાધિ-પરિણામથી પરવત એકાગ્રતા-પરિણામનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સમાધિ દશામાં વ્યુત્થાન-દશાની વૃત્તિઓનો અભિભવ થતાં ચિત્ત એકાગ્ર થવા લાગે છે, ત્યારે પણ ચિત્તમાં જુદાજુદા પ્રકારની અનુભવાત્મક પ્રતીતિઓ શાન્ત અને પ્રકટ થતી રહે છે. એ પ્રતીતિઓમાં પૂર્વ પ્રતીતિના શાન્ત અને ઉત્તર (આગળની બીજી) પ્રતીતિનો ઉદય થવાનો ક્રમ સમાધિ-ભંગ થતાં સુધી ચાલતો રહે છે. એ પ્રતીતિઓ વ્યુત્થાન-દશાથી જુદી હોય છે. વ્યુત્થાન દશામાં એક વિષય ન હોતાં જુદા જુદા વિષય હોય છે. પરંતુ ચિત્તની આ દશામાં તુલ્ય પ્રત્યય=સમાન વિષયની જ પ્રતીતિઓ થતી રહે છે. આ પૂર્વ પ્રતીતિના શાન્ત અને ઉત્તર પ્રતીતિના ઉદયના સમયે ચિત્તનું “એકાગ્રતા-પરિણામ' હોય છે. હું ૧૨ છે હવે - ગત સૂત્રોમાં ચિત્ત પરિણામ કથનથી ધર્મ આદિ પરિણામનું કથન - एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा
વ્યાવ્યાત : / ૩ / સૂત્રાર્થ - તેન) આ ગત સૂત્રોમાં કહેલાં ચિત્તનાં પરિણામથી પૂપુિષ) પૃથ્વી આદિ ભૂતોમાં અને નેત્ર આદિ ઈદ્રિયોમાં ધર્મનક્ષMવસ્થાપરા ચારયાત ) ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામની વ્યાખ્યા જાણવી જોઈએ. ભાપ્ય અનુવાદ-એનાથી=પૂર્વોક્ત ચિત્તનાં (નિરોધ પરિણામ, સમાધિ પરિણામ તથા એકાગ્રતા પરિણામો ને જ અહીં બીજા શબ્દોમાં કહ્યાં છે) ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામોથી મૂત = પૃથ્વી આદિ મહાભૂતો અને ઈદ્રિયો-નેત્ર વગેરેમાં ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ પણ કહ્યું છે. એમ સમજવું જોઈએ.
(ધર્મ પરિણામ) તે પરિણામોમાં (ધર્મીમાં) વ્યુત્થાન સંસ્કાર અને નિરોધ સંસ્કારોનો ક્રમશઃ અભિભવ (દબાઈ જવું) અને પ્રાદુર્ભાવ (પ્રકટ થવું) ધર્મપરિણામ છે અને ત્તસગપરિમ) લક્ષણ પરિણામ છે. નિરોધ ત્રણ લક્ષણોવાળો હોય છે. ત્રણેય માર્ગોથી યુક્ત હોય છે. તે સનાત નક્ષT = ભવિષ્ય લક્ષણરૂપ પ્રથમ માર્ગને છોડીને ધર્મભાવને ન છોડતાં વર્તમાન લક્ષણને પ્રાપ્ત કરે છે. જેમાં તેના સ્વરૂપની અભિવ્યક્તિ (પ્રકટતા) થાય છે, તે તેનો બીજો માર્ગ છે અને એ વર્તમાન લક્ષણરૂપ માર્ગ અતીત = ૨૪૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂત અને મન ત = ભવિષ્ય લક્ષણોથી વિમુક્ત નથી.
એ જ રીતે વ્યુત્થાન ત્રણ લક્ષણોવાળું છે. ત્રણ માર્ગોથી યુક્ત હોય છે. તે વર્તમાન લક્ષણને છોડીને ધર્મભાવને ન છોડતું અતીત (ભૂતકાળ) લક્ષણરૂપ પરિણામને પ્રાપ્ત થાય છે, આ તેનો ત્રીજો માર્ગ છે અને તે ભવિષ્ય તથા વર્તમાન લક્ષણોથી વિમુક્ત નથી. એ જ પ્રકારે ફરી વ્યુત્થાનને પ્રાપ્ત કરતાં અનાગત લક્ષણને છોડીને ધર્મભાવને ન છોડતાં વર્તમાન લક્ષણને પ્રાપ્ત થાય છે. કે જ્યાં તેના સ્વરૂપની અભિવ્યક્તિ (પ્રકટતા) થતાં વ્યાપાર થાય છે. આ તેનો બીજો માર્ગ છે અને તે અતીત તથા અનાગત લક્ષણોથી વિયુક્ત નથી થતું આ જ રીતે ફરી નિરોધ અને ફરી વ્યુત્થાન થતું રહે છે.
(અવસ્થા પરિણામ) તે જ પ્રકારે અવસ્થા પરિણામ થાય છે. તેમાં નિરોધ સંસ્કારોના સમયે નિરોધ સંસ્કાર બળવાન હોય છે અને વ્યુત્થાન સંસ્કાર દુર્બળ હોય છે. એ ધર્મોનું અવસ્થા પરિણામ છે. તેમાં ધમનું ધર્મોના દ્વારા પરિણામ, ધર્મના ત્રણ માર્ગોવાળા લક્ષણો દ્વારા પરિણામ તથા લક્ષણોનું પણ અવસ્થાઓ દ્વારા પરિણામ થાય છે. આ પ્રકારે ગુણોનો વ્યવહાર ધર્મો, લક્ષણો તથા અવસ્થાઓનાં પરિણામોથી શૂન્ય ક્ષણવાર પણ નથી રહેતો. કેમ કે ગુણોની વૃત્તિ ચંચળ સ્વભાવવાળી છે. ગુણોનો સ્વભાવ ગુણોની પ્રવૃત્તિનું કારણ કહ્યું છે. એનાથી ભૂતો તથા ઈદ્રિયોમાં ધર્મ તથા ધર્મીના ભેદથી ત્રણ પ્રકારનાં પરિણામો જાણવાં જોઈએ.
યથાર્થમાં તો પરિણામ એક જ હોય છે. ધર્મીનું સ્વરૂપ માત્ર જ ધર્મ છે. ધમની એ વિક્રિય = વિકારરૂપમાં પ્રકટ થવું જ ધર્મો દ્વારા વિસ્તારથી કહેવાય છે. તે ધર્મોમાં વર્તમાન ધર્મના જ અતીત, અનાગત તથા વર્તમાન રૂપ માર્ગોમાં ભાવો-વિકારોની ભિન્નતા હોય છે, પરંતુ દ્રવ્યની ભિન્નતા નહીં. જેમ કે સોનાના પાત્રને તોડીને અન્યથાત્વ= જુદા જુદા બનાવતાં માવ=વિકારની ભિન્નતા થાય છે, સુવર્ણ (સોના)ની
નહીં.
આ જ વિષયમાં બીજા આચાર્યોનો મત છે -ધર્મથી ધમાં પૂર્વતત્ત્વનો ત્યાગ ન થવાથી અનપ્પધ= અવિશિષ્ટ થાય છે. અર્થાત્ પૃથફ નથી થતો. જો વિભિન્ન ધર્મોથી ધર્મી મન્વયી = સંબદ્ધ થાય છે. તો પૂર્વ અને પછીના અવસ્થા ભેદનું અનુસરણ કરનારા કૌટચ્ચ= નિત્યત્વથી પરિવર્તિત થઈ જશે. અર્થાત નિત્ય નહીં રહેશે? એ દોષ નથી. કેમ કે પ્રાન્ત = સિદ્ધાંતરૂપે આ વાતનો સ્વીકાર નથી કરવામાં આવ્યો. એ ત્રણેય લોકોના પદાર્થ વ્યક્તિ ભાવથી જુદા થઈ જાય છે, કેમ કે તેમના નિત્યત્વનો નિષેધ કરવામાં આવ્યો છે અને નિયુક્ત થયેલો પણ નાશ નથી પામતો, કેમકે વિનાશનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. સંસર્ગથી=મળીને બનેલી ધૂળ વસ્તુઓ અથવા વિકારભૂત કાર્ય પદાર્થોની અપેક્ષા આ ઘર્મી = કારણ તત્ત્વની સૂક્ષ્મતા છે. ફલતઃ સૂક્ષ્મ હોવાથી ઉપલબ્ધ નથી થતી.
તિક્ષણ-પરિH) – લક્ષણ પરિણામવાળો ધર્મ (ત્રણેય અતીત વગેરે) માર્ગોમાં
વિભૂતિપાદ
૨૪૫
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન રહેતાં જે અતીત-લક્ષણ પરિણામવાળો છે, તે અનાગત તથા વર્તમાન લક્ષણોથી જુદો નથી હોતો. તે જ રીતે મનાત = અનાગત લક્ષણથી યુક્ત થતાં વર્તમાન અને અતીત લક્ષણથી વિયુક્ત નથી થતો. તે જ રીતે વર્તમાન = વર્તમાન લક્ષણ યુક્ત થતા અતીત તથા અનાગતના લક્ષણોથી વિમુક્ત નથી થતો. જેમ કે પુરુષ કોઈ એક સ્ત્રીમાં રક્ત (આસક્ત) હોવા છતાં પણ બીજી સ્ત્રીઓમાં વિરક્ત હોય એવું નથી થતું. લક્ષણ-પરિણામમાં દોપ-પરિહાર-લક્ષણ પરિણામમાં બધા માર્ગોનાં બધાં જ લક્ષણોથી સંબંધ હોવાના કારણે મધ્યસંર= માર્ગોનો સંકર દીપ પ્રાપ્ત થાય છે, એવો બીજા આચાર્યો આક્ષેપ કરે છે. તેનું સમાધાન એ છે - અભિભૂત, અતીત આદિ બધાં ધર્મોનો યુગપત (એક સાથે) ધર્મત્વ સિદ્ધ નથી કરી શકાતું. ધર્મત્વ થતાં લક્ષણ-ભેદ પણ કહેવો પડશે. વર્તમાન સમયમાં જ તેનું ધર્મત્વ નથી. (એને ઉદાહરણ આપીને સમજાવીએ છીએ) નહીંતર ચિત્ત રાગ ધર્મવાળું નહીં બની શકે. કેમકે ક્રોધ વખતે રાગ વર્તમાન નથી રહેતો અને ત્રણેય અતીત આદિલક્ષણોનું એક વ્યક્તિમાં એક સાથે હોવું શકય પણ નથી. ક્રમથી માનવાથી તો તેના પોતાના ચંનવ = (અભિવ્યક્ત=પ્રકટ કરનારા)ના સહયોગથી વ્યક્ત (પ્રકાશિત) થનારો ભાવ થઈ શકે છે. અને કહ્યું પણ છે - પતિશય અને વૃતિશય ગુણો પરસ્પર વિરોધી હોય છે. પરંતુ સામાન્ય ગુણ અતિશય પ્રકટ થયેલા ગુણોની સાથે પ્રવૃત્ત થાય છે. આ કારણથી સંકર દોષ નથી આવતો જેમ કે ક્યાંક સી વગેરેમાં રાગનું જ વર્તમાન હોવું, તે જ સમયે બીજી જગ્યાએ રાગનો અભાવ હોય એવું નથી હોતું. પરંતુ ફક્ત સામાન્યથી સંગત છે. માટે ત્યાં તેનો ભાવ છે, તે જ રીતે લક્ષણ પરિણામ સમજવું જોઈએ. ધર્મી ત્રણ માર્ગોવાળો નથી હોતો, પરંતુ ધર્મ ત્રણ માર્ગોવાળાં હોય છે. તે ધર્મ લક્ષિત હોય અથવા અલક્ષિત હોય તે અવસ્થાને પ્રાપ્ત થતાં અવસ્થા-ભેદથી ભિન્નતારૂપમાં દર્શાવવામાં આવે છે, દ્રવ્યાંતરથી નહીં. જેમ કે-એક રેખા (=એકડો) સોના સ્થાનમાં સો =૧૦૦), દશકના સ્થાનમાં દશ (=૧૦) અને એકમના સ્થાનમાં એક (=૧)ને જ બતાવે છે અથવા જેમ - સી એક હોવા છતાં પણ કોઈથી માતા, કોઈથી પુત્રી અને કોઈથી બહેન પણ કહેવામાં આવે છે. અવસ્થા પરિણામમાં નિત્યત્વ દોષનો પરિહાર - અવસ્થા પરિણામમાં કેટલાક લોકો દ્વારા સૂરસ્થ= નિત્ય_પ્રસક્તિનો દોષ કહેવામાં આવ્યો છે. કેવી રીતે? અતીત વગેરે લક્ષણોનું ફક્ત વ્યાપારથી જ વ્યવધાન થાય છે. જ્યારે ધર્મ પોતાના વ્યાપારને નથી કરતો ત્યારે અનાગત, જયારે કરે છે ત્યારે વર્તમાન અને જયારે કરીને નિવૃત્ત થઈ જાય છે ત્યારે અતીત=(ભૂતકાળ) થઈ જાય છે. આ પ્રકારે ધર્મ, ધર્મી, લક્ષણો તથા અવસ્થાઓની
સ્થતા = નિત્યતા પ્રાપ્ત થાય છે. આ બીજા દ્વારા દોષ ઉપજાવવામાં આવે છે. પરંતુ એ દોષ નથી કેમ કે Tી = ધર્મોના નિત્ય હોવાં છતાં ગુણોનું વિચિત્ર વર્તન અભિભવ અને ઉદયની વિલક્ષણતા જ હોય છે. જેમકે – વિનાશ = કાર્યરૂપ હોવાથી રૂપાંતર થનારા અને વિનાશ= કારણરૂપથી નાશ નહીં થનારા શબ્દ તન્માત્ર આદિનું ૨૪૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમત = પ્રથમ ધર્માત્ર = વિકારભૂત સંસ્થાન=આકૃતિવાળા તથા પૃથ્વી આકાશ વગેરે સ્થૂળભૂત છે, એ જ પ્રકારે નિર્દુ =મહત્તત્ત્વ વિનાશી = અભિભવ થનારા, અવિનાશી = કારણરૂપથી નાશ ન થનારા સત્ત્વ આદિ ગુણોનો માનિત = પ્રથમ માત્ર = વિકાર છે. આ રૂપાંતરની જ વિકાર સંજ્ઞા છે.
એ વિષયમાં આ ઉદાહરણ છે – ધર્મી માટી પિંડાકારરૂપ ધર્મથી બીજો ધર્મ (ઘડો આદિ)ને પ્રાપ્ત થતી ધર્મ દ્વારા ઘટાકારરૂપે પરિણત થઈ જાય છે. ઘટાકાર અનાગત લક્ષણને છોડીને વર્તમાન લક્ષણને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે ધર્મ લક્ષણો દ્વારા પરિણત થઈ જાય છે અને ઘડો નવાપણું તથા પુરાણાપણાને પ્રતિક્ષણ પ્રાપ્ત કરતો અવસ્થા પરિણામને પ્રાપ્ત થાય છે. (જે પ્રકારે લક્ષણોનું અવસ્થાઓમાં પરિણામ થાય છે. તે જ રીતે ધર્મોનું પણ ધર્માન્તર થવું એક અવસ્થા છે અને ધર્મનું પણ લક્ષણાન્તર થવું એક અવસ્થા છે. આ પ્રકારે ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામોના રૂપમાં એક જ ધર્મીનું પરિણામ અવાજોર (અંદરના ભેદોના કારણે જુદું જુદું દેખાય છે. આ જ પ્રકારે (ધર્મી માટીના પરિણામોની જેમ) બીજા પદાર્થોમાં પણ પરિણામ ઘટિત કરી લેવા જોઈએ.
તે એ ધર્મ, લક્ષણ, અને અવસ્થારૂપ પરિણામ ધર્મીના સ્વરૂપનું અતિક્રમણ (ત્યાગ) નથી કરી શકતા. એટલા માટે વાસ્તવમાં એક જ પરિણામ આ બધાં જ (ધર્મ, લક્ષણ, અવસ્થારૂપ) વિશેષ પરિણામોના ભેદોને વ્યાપ્ત કરે છે. હવે આ પરિણામ શું છે? મવસ્થિત= પૂર્વતઃ વિદ્યમાન વસ્તુના પૂર્વધમાં નિવૃત્ત (તિરોભાવ) થઈ જતાં બીજા ધર્મોની ઉત્પતિ (આવિર્ભાવ) જ પરિણામ કહેવાય છે. ભાવાર્થ - જે પ્રકારે (યો. ૩/૯-૧૨) સૂત્રોમાં ચિત્તનાં ધર્મ, લક્ષણ તથા પરિણામ બતાવવામાં આવ્યાં છે. તે જ પ્રકારે પાંચ ભૂતો તથા ઈદ્રિયોનાં પણ પરિણામ સમજવા જોઈએ. જોકે ગત સૂત્રોમાં ચિત્તના પરિણામોનાં નિરોધ-પરિણામ, સમાધિ-પરિણામ તથા એકાગ્રતા-પરિણામ આપ્યાં છે, ધર્મ, લક્ષણ અને અવસ્થા નામ નથી આપ્યાં. અને પછી આ શબ્દોને પર્યાયવાચી પણ નથી કહી શકાતા, તો પછી વ્યાખ્યા સમજવાનો પ્રકાર કેવી રીતે જાણવામાં આવે? એનો ઉત્તર એ છે કે ચિત્તના જે નિરોધ, સમાધિ અને એકાગ્રતા પરિણામ બતાવ્યાં છે, તેમનામાંથી પ્રત્યેક આ ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામનું સમવેત રૂપ છે. તાત્પર્ય એ છે કે ચિત્તના નિરોધ પરિણામમાં પણ ધર્મ, લક્ષણ તથા અવસ્થા રૂપ ત્રણેય પરિણામ થાય છે. તે જ પ્રકારે સમાધિ અને એકાગ્રતા પરિણામમાં ધર્મ વગેરે ત્રણેય થાય છે.
ધર્મ આદિ પરિણામોને સમજતા પહેલાં યોગ-શાસનો સિદ્ધાંત જાણવો ખૂબ જરૂરી છે. આ શાસ્ત્ર પ્રમાણે અસતની કદી ઉત્પત્તિ નથી થતી અને સતનો કદી પણ સ્વરૂપ નાશ નથી થતો. (ધર્મી)નો ફક્ત આકાર આદિ ધર્મ તથા અનાગત, વર્તમાન તથા અતીતના રૂપોમાં કાલિક પરિવર્તન થતાં રહે છે અને બદલાવાનું તાત્પર્ય નાશ થવો પણ કદાપિ નથી, પ્રત્યુત એક ધર્મનો અભિભવ દબાઈ જવું અને બીજા ધર્મનો આવિર્ભાવ= વિભૂતિપાદ
૨૪૭
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકટથવું જ પરિવર્તન હોય છે. ધર્મ, લક્ષણ અને અવસ્થા ત્રણેય વસ્તુમાં (ધર્મીમાં) સદા વિદ્યમાન રહે છે. પરંતુ દબાતા-ઉભરતાં રહે છે અને ધર્મી (વસ્તુ) એ દબાનારાઉભરનારા ધર્મોમાં સદા અનુગત રહે છે. ધર્મ-પરિણામ - ધર્મીના અવસ્થિત રહેતાં પૂર્વ ધર્મની નિવૃત્તિ થતાં અને ધર્માન્તરના પ્રકટ થવાને ધર્મ પરિણામ કહે છે. ચિત્તમાં ધર્મ પરિણામ - (યો. ૩૯) સૂત્રમાં ચિત્તના નિરોધ-પરિણામમાં ધર્મ પરિણામ સમજાવવામાં આવ્યું છે. ધર્મ ચિત્તના વ્યુત્થાન સંસ્કારોનું દબાઈ જવું અને નિરોધ સંસ્કારોનું પ્રકટ થવું ચિત્તનું ધર્મ-પરિણામ છે. એ જ પ્રકારે (યો. ૩/૧૧) સૂત્રમાં ધમ ચિત્તનાં સર્વાર્થતા=બધા વિષયો તરફ ઝૂકવારૂપ ધર્મનું દબાઈ જવું અને એકાગ્રતા ધર્મનું પ્રકટ થવું એને ધર્મ પરિણામ કહ્યું છે. ચિત્તમાં લક્ષણ-પરિણામ - કાળ પરિણામને લક્ષણ પરિણામ કહે છે. તે ત્રણ માર્ગો (ભેદો) વાળું છે - અનાગત (ભવિય), ઉદિત (વર્તમાન=ચાલ) તથા અતીત (ભૂતકાળ), પ્રત્યેક ધર્મ આ ત્રણેય લક્ષણોવાળા હોય છે. જેમ ધર્મ પરિણામવાળા ચિત્તના ઉદાહરણમાં નિરોધ સંસ્કારનું પ્રકટ થતા પહેલાં ભવિષ્કકાળમાં છુપાયેલા રહેવું અનાગત લક્ષણ પરિણામ છે અને એ જ સંસ્કારોનું ભવિષ્યકાળને છોડીને વર્તમાનકાળમાં પ્રકટ થવું વર્તમાન લક્ષણ પરિણામ છે, તથા વ્યુત્થાન સંસ્કારોનું વર્તમાનકાળને છોડીને ભૂતકાળમાં છુપાઈ જવું અતીત લક્ષણ પરિણામ છે. ચિત્તમાં અવસ્થા પરિણામ-એક ધર્મના અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં પ્રકટ થતાં સુધી તે ધર્મને દઢ કરવામાં અને વર્તમાન લક્ષણથી અતીત લક્ષણમાં જતાં સુધી પૂર્વધર્મને દુર્બળ કરવામાં જે પ્રતિક્ષણ પરિણામ થઈ રહ્યું છે, તે અવસ્થા પરિણામ છે. જેમ કે (યો. ૩/૧૦) સૂત્રમાં નિરોધ સમાધિના ભંગ થતા સુધી નિરોધ સંસ્કારોને પ્રતિક્ષણ, દઢ કરતા, સ્થિર કરતા અને ફરીથી વ્યુત્થાન સંસ્કારોના દુર્બળ થતાં સુધી પ્રશાન્ત પ્રવાહનું વહેવું છે, તે ચિત્તનું અવસ્થા પરિણામ છે. સ્થૂળ ભૂતો તથા ઈદ્રિયોમાં ધર્મ આદિ પરિણામ – ચિત્ત પરિણામની જેમ ભૂતેન્દ્રિય પરિણામ પણ સમજવાં જોઈએ. ભૂતેન્દ્રિય-પરિણામોને સમજતા પહેલાં તેમના કારણ કાર્ય ભાવને પણ જાણવા જરૂરી છે. પાંચ સ્થૂળભૂત તથા ઈદ્રિયો એ સૂક્ષ્મ ભૂતો તથા સાત્ત્વિક અહંકારના કાર્ય છે. મૂળ પ્રકૃતિથી લઈને ભૂતેન્દ્રિયો સુધી જે પરિણામો થાય છે, તે તત્ત્વોત્તર પરિણામ થાય છે. પરંતુ સ્થૂળભૂત ઈદ્રિયોનાં પરિણામોને તત્ત્વાન્તર ન કહેતાં ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામ જ કહેવામાં આવ્યાં છે. જો કે ભૂતેન્દ્રિયોથી પહેલાં પ્રકૃતિઓના પરિણામોમાં પણ ધર્મ આદિ પરિણામ થાય છે. પરંતુ એમાં તત્ત્વાન્તર પરિણામ પણ છે, અને ભૂતેન્દ્રિયોનાં ધર્મ આદિ પરિણામ જ થાય છે. બીજી બાબત એ પણ જાણવી જોઈએ કે ચિત્ત પણ બીજી ઈદ્રિયોની માફક અહંકારનું કાર્ય છે. ચિત્તના નિરોધ આદિ પરિણામોને ભૂતેન્દ્રિયોમાં થનારાં ધર્મ આદિ પરિણામ નથી કહી ૨૪૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાતાં, કેમ કે નિરોધ, સમાધિ અને એકાગ્રતારૂપ પરિણામોમાંથી પ્રત્યેક પરિણામ ધર્મપરિણામ, લક્ષણ પરિણામ તથા અવસ્થા પરિણામવાળું હોય છે.
માટી અને ઘડાના ઉદાહરણથી ભૂતોમાં ધર્મ આદિ ત્રણેય પરિણામ સમજવા જોઈએ. માટીરૂપ ધર્મીનું પિંડરૂપ ધર્મને છોડીને ઘટરૂપ ધર્મમાં પરિવર્તિત થવું ધર્મપરિણામ છે. એક જ માટીના વિભિન્ન પ્રકારના ઘડા આદિવાસણ બનાવવામાં આવે છે. માટી ધર્મી બધા પાત્રોમાં જેવી છે તેવી જ રહે છે. ફક્ત તેના આકાર બદલાતા રહે છે. એમનામાં પહેલા પિંડરૂપ ધર્મનું તિરોહિત થવું (છુપાઈ જવું) અને બીજા ધર્મોનું પ્રકટ થવું ધર્મપરિણામ છે. જ્યાં સુધી ઘડો વગેરે આકાર બન્યા ન હતા, તે પહેલાં માટીમાં વિદ્યમાન હોવા છતાં તિરોહિત હતા અને નાશ થતાં ફરીથી તિરોહિત થઈ જશે. ઘટ આદિ ધર્મોનો માટીમાં અભાવ કયારેય ન હતો. ઘટ આદિરૂપે પ્રકટ થતાં પહેલાં માટી ધર્મીમાં અનાગત લક્ષણ પરિણામ વર્તમાન થતાં વર્તમાનલક્ષણ પરિણામ અને ઘટ આદિ ધર્મનું અતીત (ભૂતકાળ)માં નાશ થઈને છૂપાઈ જવું અતીત લક્ષણ પરિણામ છે. માટીના ઘટરૂપ ધર્મના અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં આવતાં સુધી અને વર્તમાન લક્ષણથી અતીતલક્ષણમાં જતાં સુધી તેની અવસ્થામાં ક્રમશઃ જે દઢ તથા દુર્બળ કરવા રૂપે પ્રતિક્ષણ પરિણામ થઈ રહ્યું છે, તે ઘટધર્મનું અવસ્થા પરિણામ છે. તે જ પ્રકારે બીજા ભૂતોનાં અને પ્રાણીઓનાં શરીરોમાં ઈદ્રિયોના ધર્મ આદિ પરિણામ પણ જાણવાં જોઈએ. જેમ કે ધર્મી નેત્રનો પોતાનો ધર્મ નીલ7 (ભૂરાશ), પીતત્વ (પીળાશ), રક્તત્વ (રતાશ) આદિ વિષયોમાં એક રૂપને છોડીને બીજા રૂપને ગ્રહણ કરવું એ ધર્મપરિણામ છે અને ધર્મી નેત્રનો નીલત્વ આદિ પ્રકટ થતા પહેલાં અનાગત લક્ષણ-પરિણામ છે, વર્તમાનકાળમાં પ્રકટ થવું વર્તમાન લક્ષણ પરિણામ છે અને વર્તમાનકાળમાંથી અતીત કાળમાં છુપાઈ જવું અતીત લક્ષણ પરિણામ છે. અને વર્તમાન લક્ષણ પરિણામમાં ગ્રાહ્ય નીલ આદિ વિષયનું સ્કુટ, સ્કુટર, તથા અસ્ફટ આદિ પ્રતીતિઓનું હોવું અવસ્થા પરિણામ છે. એ જ પ્રકારે ઘાણ આદિ ઈદ્રિયોનાં પરિણામ પણ જાણવાં જોઈએ. ૧૩ નોંધ- (૧) ધર્મમાં પૂર્વ ધર્મનું દબાઈ જવું અને બીજા ધર્મનું પ્રકટ થવું એને ધર્મ પરિણામ કહે છે. (૨) કાળ પરિણામને અહીં લક્ષણ પરિણામ કહે છે. (૩) એક ધર્મના અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં પ્રકટ થતાં સુધી અવસ્થાને દઢ કરવામાં અને વર્તમાન લક્ષણથી અતીત લક્ષણમાં જતાં સુધી તેની અવસ્થાને દુર્બળ કરવામાં જે પ્રતિક્ષણ પરિણામ થઈ રહ્યું છે તે અવસ્થા પરિણામ છે. (૪) યોગશાસનો એ સર્વતંત્ર સિદ્ધાંત છે કે સત્ પદાર્થનો સ્વરૂપ નાશ કયારેય નથી થતો અને અસતુ પદાર્થની ઉત્પત્તિ નથી થતી. (૫) માટીથી જેમ ઘડો બન્યો. એ ધર્મીની ધર્માન્તર અવસ્થા છે. અને માટીમાં પૂર્વતઃ વિદ્યમાન ઘટ આકાર ધર્મની વર્તમાન અવસ્થા થવી લક્ષણાંતર પરિણામ છે.
વિભૂતિપાદ
૨૪૯
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે - તેમનામાં (ધર્મીનું રૂપ આ છે) - __शान्तोदिताऽव्यपदेश्यधर्मानुपाती धर्मी ॥१४॥ સૂત્રાર્થ-(શાન્તોતિપથનુપાતી, જે એકતત્ત્વશાન્ત-અતીત, ઉદિત=વર્તમાન તથા અવ્યપદેશ્ય-અનાગતધર્મોમાં અનુગત રહે છે, તે ઘf) = ધર્મી કહેવાય છે. ભાપ્ય અનુવાદ – ધર્મીની યોગ્યતાથી વર્જીન = યુક્ત શક્તિ જ ધર્મ છે. અને ફલોત્પત્તિના ભેદથી સત્તાત્મક અનુમાન કરાવતો તે એક ધર્મી ભિન્ન ભિન્ન ધર્મોવાળો જોવામાં આવે છે. એ જુદા જુદા ધર્મોમાં વર્તમાન ધર્મી પોતાના વ્યાપાર = કાર્યનો અનુભવ પ્રાપ્ત કરતા શાન્ત = અતીત અને અવ્ય = ભવિષ્યરૂપ (અનાગત) ધર્મોથી જુદી હોય છે. જયારે સામાન્યધર્મથી ધર્મી સંયુક્ત હોય છે, તે વખતે ધર્મીનું સ્વરૂપમાત્ર હોવાથી કોણ કયા રૂપ વાળો ધમ, કયા વ્યાપારરૂપ બીજા ધર્મોથી જુદો હશે? અર્થાત્ તે વખતે કોઈનાથી જુદો હોવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી.
તેમાં ધર્મીના જે શાન = અતીત, ૩રત = વર્તમાન, અને અપશ્ય = અનાગત એમ ત્રણ પ્રકારના ધર્મ હોય છે, તે આ પ્રકારે હોય છે – તેમાં શાન્ત તે ધર્મો છે, કે જે પોતાનો વ્યાપાર (કાર્યો કરીને ૩૫રત = કાર્યરહિત થઈ જાય છે, ઉદિત તે ધર્મો છે કે જે વ્યાપારસ્પતિ =કાર્ય કરી રહ્યાં હોય છે. એ ઉદિત-ધર્મ અનાગત-લક્ષણવાળા ધર્મોના મવદિત = અતિશય સમીપ હોય છે. અને અતીત ધર્મ દ્રિત = વર્તમાન ધર્મોની અવ્યવદિત = અતિશય નજીક હોય છે. વર્તમાન ધર્મ અતીતની સમીપ કેમ નથી હોતાં. અતીતમાં વર્તમાન ધર્મોની પૂર્વતા - પશ્ચિમંતા ન હોવાથી. જેમ કે ભવિષ્ય અને વર્તમાન ધર્મોમાં પૂર્વ-પશ્ચિમભાવ હોય છે, એવું અતીત ધર્મનું (વર્તમાન ધર્મની સાથે) નથી. કેમ કે અતીત ધર્મની અનન્તર = પછી થનારે કોઈ ધર્મ નથી. તેનાથી અતીતની સમીપી નથી અને અનાગત જ વર્તમાનનો સમીપી છે.
વ્યUદ્દેશ્ય = અનાગત ધર્મ કયા છે? બધા જ ધર્મી પોતાની બધી શક્તિઓ વાળા હોય છે. જે વિષયમાં (પૂર્વ-આચાર્યોએ) કહ્યું છે - જળ અને પૃથ્વીના પરિણામકૃત રસ આદિની વિશ્વરૂપતા=વિવિધરૂપતા સ્થાવર (વૃક્ષ આદિ) પદાર્થોમાં જોવામાં આવે છે અને તે જ પ્રકારે સ્થાવરોની વિવિધરૂપતા = ચર પદાર્થોમાં (શરીરમાં) અને જંગમોરચર પદાર્થોની વિવિધરૂપતા થાવર= અચર પદાર્થોમાં જોવામાં આવે છે. આ પ્રકારે જાતિનો નાશ ન થવાથી બધા (ધર્મા) પદાર્થ, બધી શક્તિઓવાળા હોય છે. પરંતુ આ બધી જ શક્તિઓ=ધર્મોની અભિવ્યક્તિ દેશ, કાળ તથા આકારરૂપ પબંધન = પ્રતિબંધ હોવાના કારણે એકસાથે નથી હોતી. માટે જે આ અભિવ્યક્ત (વર્તમાન) અથવા અનાભિવ્યક્ત (અતીત અથવા અનાગત) ધર્મોમાં અનુત = રહે છે અને સામાન્ય-વિશેષરૂપવાળા છે, તે જ ધર્મી છે.
જેમના મતમાં (બધા ધર્મોમાં) ધર્મી અનુગત નથી, ફક્ત ધર્મમાત્રની જ સત્તા
૨૫૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માની છે, તેમના મતમાં ભો= કર્મફળના ભોગનો અભાવ પ્રાપ્ત થશે. બીજું કે વિજ્ઞાન =ચિત્ત દ્વારા કરાયેલાં કર્મના ભોક્તાના રૂપમાં બીજા વિજ્ઞાનનો અધિકાર કેવી રીતે હોઈ શકે? અને તેના મનમાં સ્મૃતિનો અભાવથશે, કેમકે એક દ્વારા જોવાયેલાં વિષયનું સ્મરણ બીજાને નથી થતું. (અનુભૂતિ વિષયક) વસ્તુની પ્રમજ્ઞા=સ્મૃતિથી સિદ્ધ થાય છે કે ધર્મી બધા ધર્મોમાં અનુગત થાય છે, જે ભિન્ન ધર્મવાળા થઈને (મૃતિ આદિથી) ઓળ ખી શકાય છે. એટલા માટે બધા જ પદાર્થ) અનુગતત્વથી રહિત ધર્મમાત્ર નથી. (બલ્લું બધા ધર્મોમાં અનુગત ધર્મી છે.) ભાવાર્થ-પૂર્વોક્ત સૂત્રમાં ધર્મ આદિ ત્રણ પરિણામ બતાવ્યાં છે. હવે તે જેના ધર્મ છે, તે ધર્મીનાં સ્વરૂપ અહીં બતાવવામાં આવે છે. પૂર્વ સૂત્રના વ્યાસ-ભાગ્યમાં ઉદાહરણ આપીને એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માટીનો ગોળો (પિંડ), વાસણ ઘડો વગેરે તથા કાળાન્તરમાં તેમના ટુકડા વગેરે જુદા-જુદા આકારવાળા થઈ ગયા છે, અથવા થશે એ બધા જ એક માટી ધર્મીના વિભન્ન ધર્મ છે. પહેલાં માટીના ચૂરાને પાણીમાં પલાળીને પિંડાકાર બનાવ્યો, પછી તેનાથી કુંભારે જુદાં જુદાં ઘડા આદિ વાસણો બનાવ્યાં, પછી તૂટી જતાં જુદા જુદા આકાર થઈ ગયા છે. એનાથી સ્પષ્ટ છે કે વિભિન્ન આકાર ઘટ વગેરે, જે એક બીજાથી જુદા જુદા છે, એ બધામાં એક ધર્મી માટી સમાનરૂપે અનુગત છે. તે ધર્મીના બધાં જ ધર્મોને આ સૂત્રમાં ત્રણ ભાગોમાં વહેચ્યાં છે - (૧) શાન્ત=જે પોતાના વ્યાપાર કરીને ઉપરત થઈ ગયા છે, તે શાન્ત અથવા અતીત ધર્મ હોય છે. (૨) ઉદિત એ ધર્મ છે કે જે વર્તમાનમાં કાર્યરત છે. (૩) અવ્યપદેશ્ય જે ધર્મ ધર્મીમાં શક્તિરૂપે સ્થિત છે, જેમનો નિર્દેશ નથી કરી શકાતો તે અવ્યપદેશ અનાગત ધર્મ છે. જેમ કે ઘડો, બનતા પહેલાં માટીમાં અવ્યપદેશ્યરૂપે હતો, ઘડો બન્યા પછી ઉદિત થઈ જાય છે અને તૂટી ગયા પછી શાન્તરૂપે હોય છે. ધર્મી માટી આ બધા જ ધર્મોમાં અનુગત હોય છે. અને એ બધાજ એક ધર્મી (તત્વ)ના છે. આ રીતે એક ધર્મમાં વિભિન્ન ધર્મ વિદ્યમાન રહે છે અને તે દેશ, કાળ આદિ ઉચિત નિમિત્ત મેળવીને પ્રકટ થઈ જાય છે. જે અભિવ્યક્ત ધર્મ નથી તે ધમમાં તિરોહિતરૂપે રહે છે. સામાન્યરૂપે અન્વિત ધર્મી વિશેષ ધર્મોના ઉદિત થતાં સામાન્ય- વિશેષવાળા કહેવાય છે.
અહીં વ્યાસ ભાષ્યમાં “અવ્યપદેશ્ય'ની વ્યાખ્યામાં સર્વ સર્વાત્મન્ બધા ધર્મી બધી શક્તિઓવાળા છે, એમ કહ્યું છે. તેનો આશય એ કદાપિ નથી કે બધા જ પદાર્થોમાં બધા પ્રકારની શક્તિઓ છે. અહીં યથા શક્તિ જ નિર્દેશ સમજવો જોઈએ. જે પદાર્થના જે ધર્મ અભિવ્યક્ત નથી, તેમને જ અહીંયાં સર્વ શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. નહીંતર બધાથી બધાંની ઉત્પત્તિ થવા લાગે. આજ આની જ વ્યાખ્યા જળ અને ભૂમિના પરિણામનાં વિવિધરૂપ બતાવીને કરી છે. સ્થાવર વૃક્ષ વગેરેમાં મધુર, અમ્લ, મૃદુ વગેરે વિવિધરૂપ જોવામાં આવે છે. એ બધાં જળ-ભૂમિના પરિણામ-સ્વરૂપ જ છે અને જંગમો ચાલતાં ફરતાં પ્રાણીઓના શરીરોમાં જે રૂ૫ આદિની વિવિધતા છે, તે
વિભૂતિપાદ
૨પ૧
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાવર વૃક્ષ પધિ આદિના પરિણામસ્વરૂપ છે. આ પ્રકારે વિભિન્ન વસ્તુઓમાં વિભિન્ન વિકારોને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પરંતુ તેમની અભિવ્યક્તિ એક સાથે કેમ નથી થતી? એમાં (૧) દેશ=સ્થાનનો પ્રતિબંધ હોય છે. જેમ કે કેશર કાશ્મીરમાં જ પેદા થાય છે, બીજા ગરમ પ્રદેશોમાં નહીં. (૨) કાળનો પ્રતિબંધ હોય છે - જેમ કે તરબૂચ ઠંડી ઋતુમાં નથી થતું, ગરમ ઋતુમાં જ થાય છે. (૩) આકારનો પણ પ્રતિબંધ હોય છે, જેમ કે વિભિન્ન યોનિઓમાં આકાર પરમેશ્વરે બનાવ્યા છે, તેમાં મૃગ વગેરે મનુખાકાર નથી હોતાં અથવા મનુષ્ય મૃગ આદિ આકારવાળા નથી થતા. અથવા મનુષ્યકૃત ઘટ વગેરે પોતાના આકારને છોડીને બીજા આકારવાળા નથી થતા જે શાન્ત ધર્મવાળા ધર્મી છે. તેમનામાં વિભિન્ન ધર્મ કેવી રીતે રહે છે? તેનો ઉત્તર વ્યાસ-ભાગ્યમાં એ આપ્યો છે કે જાતિ અવિનાશ-ધર્મા છે. તે કદીપણ નાશ નથી પામતી. જો કોઈ ઘડો નાશ પામ્યો છે, તો તે ઘટ જાતિ અન્યત્ર નથી, એવું કદી પણ નથી હોતું. નાશ થયેલા ઘટ આદિમાં પણ કાળાન્તરમાં માટી રૂપ થતાં તે શક્તિ અનભિવ્યક્તરૂપે જોઈ શકાય છે. માટે બધા ધર્મીઓમાં તેમના પોતાના બધા જ ધર્મ રહે છે અને બધા જ ધર્મોમાં ધર્મી અનુગત હોય છે. આ નિયમમાં કોઈ દોષ નથી આવતો.
અહીં વ્યાસ-ભાખમાં ધર્મોથી ભિન્ન એક ધર્મીની સત્તા ન માનનારા ક્ષણિક વાદીઓના મતનું યુક્તિ સહિત ખંડન કરવામાં આવ્યું છે. એતદર્થ ચિત્તનું ઉદાહરણ આપ્યું છે કે ચિત્ત એક ધર્મી છે, કે જેનો સ્મૃતિ આદિ ધર્મ હોય છે. પૂર્વાનુભૂત વિષયની
સ્મૃતિ એટલા માટે જ થઈ જાય છે કે જેણે નેત્ર આદિથી જોયું, સાંભળ્યું, ચાનું અથવા સુંધ્યું હતું, તે હજી પણ વિદ્યમાન હોવાથી તેમની સ્મૃતિ કરી શકે છે. જો ધમ ક્ષણિક માનવામાં આવે તો એકે જોયેલી વસ્તુનું સ્મરણ બીજો કેવી રીતે કરી શકે છે? જોકે ચિત્ત પણ ચેતન આત્મા વિના કાર્ય નથી કરી શકતું, તેમ છતાં ચિત્તને ધર્મ માનીને તેનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું છે, કેમ કે ક્ષણિકવાદીઓના મતમાં ચેતન આત્માની કોઈ સત્તા જ નથી. આ જ પ્રકારે કર્મ કોઈકે કર્યા અને તેનાં ફળ બીજું ચિત્ત ભોગવે, એ પણ ક્ષણિકવાદમાં એક દોષ છે. માટે ધર્મોથી જુદી પરંતુ ધર્મોમાં અનુગત એક ધર્મની સત્તા માનવી અપરિહાર્ય છે. જે ૧૪ હવે – એક ધર્મીના વિભિન્ન પરિણામોનું કારણ -
માન્યતં પરિમાન્યત્વે હેતુ / ૧ / સૂત્રાર્થ માન્યત્વે ક્રમની ભિન્નતા (રિણામન્યત્વે ધર્મીના પરિણામોની ભિન્નતામાં હેતુ :) કારણ છે. ભાષ્ય અનુવાદ-એક ધર્મીનું એક જ પરિણામ હોવું જોઈએ એવો પ્ર=દોષ આવતાં ક્રમ ભિન્નતા જ પરિણામોની ભિન્નતામાં કારણ હોય છે. જેમ કે ચૂ-ગુંદેલી (પીસેલી) માટી, પિંડાકાર માટી, ઘટાકાર માટી, કપાલાકાર (ઠીકરાં)ની માટી અને કણરૂપ માટી, એમાં પાંચ પ્રકારનો માટી-સંબંધી ક્રમ છે. જે ધર્મ જે ધર્મ પછી=સમીપવાળો ધર્મ છે,
યોગદર્શન
૨પર
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તેનો ક્રમ છે. માટીનો પિંડ પોતાના સ્વરૂપથી નાશ થાય છે, અને ઘડો પેદા થઈ જાય છે, એ ધર્મ-પરિણામ ક્રમ છે. લક્ષણ પરિણામમાં ક્રમ એ છે કે જેમ ઘડાના અનાગત લક્ષણની સ્થિતિમાં વર્તમાન લક્ષણની સ્થિતિનો ક્રમ છે, તે જ રીતે પિંડના વર્તમાન લક્ષણની સ્થિતિમાં અતીત લક્ષણની સ્થિતિનો ક્રમ છે. અતીત લક્ષણનો ક્રમ નથી હોતો, કેમકે પૂર્વથી પશ્ચાત્ થતાં જ અવ્યવહિત પરવતા=અનન્તર સમીપતા હોઈ શકે છે અને તે (પૂર્વથી પરત નો ભાવ) અતીતનો નથી. એટલા માટે બે જ લક્ષણો (અનાગત અને વર્તમાન)નો ક્રમ હોય છે. તે જ રીતે અવસ્થા પરિણામમાં પણ ક્રમ હોય છે. જેમ કે નવીન ઘડાનું પ્રાન્ત-બન્યા પછીના કેટલાક કાળ પછી પુરાણાપણું દેખાવા લાગે છે અને તે પુરાણાપણું ક્ષણ પરંપરાનું અનુસરણ કરનારા ક્રમ દ્વારા પ્રકટ થતું અતિશય અભિવ્યક્તિને પ્રાપ્ત થાય છે અર્થાત્ પુરાણાપણું સર્વથા પ્રકટ થઈ જાય છે. આ ધર્મપરિણામ અને લક્ષણપરિણામથી જાદો ત્રીજા પ્રકારનો અવસ્થા નામનો) પરિણામ છે.
આ ક્રમ ધર્મ અને ધમના ભેદ હોવાથી જ સ્વરૂપને પ્રાપ્ત થયેલા હોય છે. અને ધર્મ પણ પોતાના બીજા ધર્મોનાં સ્વરૂપની અપેક્ષાથી ધર્મી થઈ જાય છે. પરંતુ જયારે પરમાર્થ રૂપમાં ધમમાં અભેદની દૃષ્ટિએ કથન કરવામાં આવે છે, ત્યારે અભેદોપચાર દ્વારા તે ધર્મી જ ધર્મ કહેવાય છે. તે સમયે આ ક્રમ (ક્રમિક વિકાસ) એક જ રૂપમાં (એક જ ધર્મીના ધર્મ પરિણામના રૂપમાં પ્રતિભાસિત થાય છે.
(જે પ્રકારે બાહ્ય પદાર્થોનાં વિભિન્ન પરિણામો બતાવ્યાં છે, એ જ પ્રકારે ચિત્તનાં પણ બતાવે છે.) ચિત્ત ધર્મીનાં બે પ્રકારનાં ધર્મ છે – પરિદષ્ટ (=પ્રત્યક્ષ) અને અપરિદ(=પરોક્ષ). તેમનામાં પ્રત્યયાત્મી=જ્ઞાન કરાવનારી પ્રમાણ વગેરે ચિત્તની વૃત્તિઓ અને જે ચિત્તમાં સ્વરૂપથી જ સ્થિત ધર્મ હોય છે તે અપરિદષ્ટ (પરોક્ષ) છે. તે સાત જ (૭) હોય છે, જેમને વસ્તુ સ્વરૂપ અનુમાનથી જ સિદ્ધ કરી શકાય છે. (નિરોધથRT :) અર્થાત્ નિરોધ, ધર્મ, સંસ્કાર, પરિણામ, જીવન, ચેષ્ટા અને શક્તિ એ ચિત્તના ધર્મો રનવર્જિત = અપરિદષ્ટ (પરોક્ષ) છે. ભાવાર્થ - પહેલા સૂત્રોમાં એક ધર્મના અનેક ધર્મોનું કથન કરવામાં આવ્યું છે. પરંતુ એમાં શંકા થાય છે કે એક ધમનું એક જ પરિણામ હોવું જોઈએ, અનેક કેમ? તેનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. ક્રમના ભેદથી પરિણામોમાં ભિન્નતા થઈ જાય છે. જેમાં માટી એક ધર્મી છે, તેના ભિન્ન ભિન્ન ક્રમ થતા રહે છે. પહેલાં માટી ચૂર્ણ રૂપમાં હતી, પાણી મેળવવાથી પિંડરૂપ થઈ ગઈ, કુંભારે પિંડમાંથી ઘટાકાર વગેરે કરી દીધી, ઘડાના તૂટવાથી કપાલા (ઠીકરાં)નું રૂપ તથા તેમનું બારીક થવાથી કાળાન્તરમાં ફરીથી ચૂર્ણ રૂપમાં માટી થઈ જાય છે. આ પ્રકારે ક્રમભેદથી એક ધમનાં જુદાં જુદાં અનેક પરિણામ થઈ જાય છે.
ક્રમનો અભિપ્રાય છે-એક પરિણામનું કોઈ બીજા પરિણામની અનંતર=અતિશય નિટ (નજીક) ભાવથી હોવું તેનો ક્રમ છે. માટીના ચૂર્ણમાંથી પિંડઆકાર થવું, પિંડમાંથી વિભૂતિપાદ
૨૫૩
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
wy
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટાકાર થવું એ ધર્મપરિણામ છે. અને ઘડો બનતા પહેલાં માટીના પિંડમાં (ઘડો) અનાગત (ભવિષ્ય)ના રૂપમાં રહેલો હતો, તેનું વર્તમાનરૂપમાં ઘટાકાર થવું અને ફરીથી વર્તમાનરૂપમાંથી તૂટીને અતીતરૂપમાં થવું એ લક્ષણ પરિણામ ક્રમ છે. અતીતનો ફરીથી આગળ ક્રમ નથી હોતો, કેમ કે પૂર્વ-પર ભાવ હોવાથી જ ક્રમ થાય છે. અવસ્થા-પરિણામ ક્રમ આ પ્રકારે - જે ઘડો અનાગત (ભવિષ્ય) દશામાંથી વર્તમાન દશામાં આવ્યો છે, તે એ વખતે નવીન હોય છે. કાળક્રમે તે જુનો થઈ જાય છે અને કેટલાક દિવસો પછી વધારે જુનો થઈ જાય છે. આ નવીનતાથી પુરાણાપણું એકદમ નથી થયું પરંતુ ધીરે ધીરે પ્રતિક્ષણ પરિણત થઈને થયું છે. આ અવસ્થા-પરિણામનો ક્રમ છે. એ ત્રણેય પરિણામો ધર્મ અને ધર્મનો ભેદ સ્વીકાર કરવાથી જ પોતાના સ્વરૂપને પ્રકટ કરે છે. વાસ્તવમાં બધું જ ભૌતિક જગત પ્રકૃતિનો વિકાર છે માટે પ્રકૃતિ જ ધર્મી છે, અન્ય તેના ધર્મો છે. તેમછતાં વ્યવહારિક દષ્ટિથી માટી આદિને પણ ધર્મી માનીને ઔપચારિક રૂપે ધર્મ-ધર્મી ભાવ બતાવવામાં આવ્યો છે.
વ્યાસ-ભાષ્યમાં ભૌતિક પદાર્થોનાં ત્રિવિધ પરિણામો બતાવીને ચિત્તના ધર્મોનું પરિગણન કરવામાં આવ્યું છે. ચિત્તના પરિદષ્ટ (પ્રત્યક્ષ) અને અપરિદષ્ટ (પરોક્ષ) બે પ્રકારના ધર્મો બતાવ્યા છે. પરિદષ્ટ ધર્મ પ્રત્યયાત્મક જ્ઞાન કરાવનારી પ્રમાણ આદિ ચિત્તની વૃત્તિઓ પરિદષ્ટ=પ્રત્યક્ષ છે અને અપરિદષ્ટ ધર્મોનું જ્ઞાન અનુમાન આદિથી થાય છે. પ્રાચીન આચાર્યોએ અપરિદષ્ટ ધર્મોની સંખ્યા સાત (૭)ની બતાવી છે, જે નીચે પ્રમાણે છે – (૧) નિરોધ-અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં સંસ્કારમાત્ર શેષ રહી જાય છે. ચિત્તના આ પરિણામને સામાન્ય મનુષ્ય આપ્ત પ્રમાણથી જાણી શકે છે. (૨) ધર્મ-ધર્મ તથા અધર્મનું ફળ જ શુભ-અશુભ હોય છે. શુભ-અશુભ ફળને જોઈને ધર્મ-અધર્મનો બોધ થાય છે. ધર્મ-અધર્મના અનુષ્ઠાન કાળમાં ચિત્ત ધર્મરૂપ અથવા અધર્મરૂપ થઈ જાય છે. એ ચિત્તનું ધર્મપરિણામ છે. અહીં ધર્મ શબ્દથી અધર્મનું પણ ગ્રહણ કરવું જોઈએ. (૩) સંસ્કાર - જે કંઈ પુરુષ કર્મ કરે છે, તેના સંસ્કાર ચિત્તમાં સ્થિત હોય છે. તેમનામાં પ્રસુખ, તન, વિચ્છિન્ન તથા ઉદાર આ સંસ્કારોની ચિત્તમાં વિભિન્ન સ્થિતિઓ છે. જે (યો. ૨/૪)માં વર્ણવેલી છે. એમનામાં જે સંસ્કાર કાર્યરત થાય છે, ચિત્ત પણ એવું જ થઈ જાય છે. એ ચિત્તનું સંસ્કારપરિણામ છે. (૪) પરિણામ-ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે અને વાળવૃત્તન પ્રમાણે ચિત્ત પ્રતિક્ષણ પરિણત (બદલાતું) થતું રહે છે. કયારેક સત્ત્વગુણપ્રધાન થાય છે, ત્યારે બીજા રજોગુણ અને તમોગુણ અભિભૂત રહે છે. કયારેક રજોગુણપ્રધાન થાય છે, ત્યારે સત્ત્વગુણ અને તમોગુણ અભિભૂત રહે છે. અને જયારે ચિત્ત તમોગુણ પ્રધાન હોય છે, ત્યારે સત્ત્વ અને રજસ અભિભૂત રહે છે. જે ગુણની મુખ્યતા (પ્રધાનતા) હોય છે, ૨૫૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સમયે ચિત્ત તન્મય થઈ જાય છે. (એ ગુણવાળુ થઈ જાય છે) આ પરિણામ અનુમાનથી જાણી શકાય છે. (પ) જીવન - આ શરીરને ધારણ કરવાનો પ્રયત્નવિશેપ ચિત્તની સહાયથી ચાલતો રહે છે. કયારેક જીવનમાં ઉત્સાહ હોય છે, તો કયારેક નિરાશા. ક્યારેક શોક, દુઃખ, ભય વગેરેના કારણે પ્રયત્નમાં શિથિલતા પણ થઈ જાય છે. આ જીવનને ચલાવનારા પ્રયત્નવિશેપ ચિત્તનું પરિણામ છે. કે જે અનુમાનથી સમજી શકાય છે. (૬) ચેષ્ટા - શરીરના વિભિન્ન ઈદ્રિય આદિ પ્રદેશોમાં જે પણ શારીરિક ચેષ્ટા (પ્રયત્ન) થાય છે, તે બધામાં ચિત્તનો સહયોગ ઘણો જ જરૂરી છે. ચિત્તના સંપર્ક વગર નેત્ર જોવા છતાં પણ જોઈ નથી શકતાં. કાન સાંભળતા હોવા છતાં પણ નથી સાંભળતા. આચિત્તનો સંપર્ક પણ અનુમાનગણ્ય જ છે. (૭) શક્તિ-ચિત્તનું એક શક્તિરૂપ પરિણામ પણ છે. ચિત્તના સબળ થતાં મનુષ્ય વધારે કાર્ય કરે છે, નિર્બળ અથવા હતોત્સાહ દશામાં નહીં. એનાથી ચિત્તની શક્તિને કારણે થયેલ પરિણામનું જ્ઞાન પણ અનુમાનથી થાય છે. ૧૫ હવે - ત્રણે પરિણામોના સંયમનું ફળ - - પરિણાત્રયસંચમા તોતાનાતજ્ઞાનન ૨૬ / સૂત્રાર્થ - (TOTAત્રય યાત) ધર્મ-પરિણામ, લક્ષણ-પરિણામ અને અવસ્થા-પરિણામમાં સંયમ કરવાથી (તીતાડના તિજ્ઞાનમ) યોગીને અતીત = ભૂત અને અનાગત = ભવિષ્યનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - પરિણમત્ર સંયમ) ધર્મ-પરિણામ, લક્ષણ-પરિણામ અને અવસ્થા પરિણામમાં સંયમ કરવાથી યોગીઓને અતીત તથા અનાગતનું જ્ઞાન થઈ જાય છે. એક જ આલંબનમાં કરેલાં ધારણા, ધ્યાન અને સમાધિને સંયમ કહે છે. આ કારણથી ધર્મ આદિ ત્રણેય પરિણામોનો સાક્ષાત્કાર કરનાર યોગીઓ ધ્યેય પદાર્થોમાં અતીત=ભૂત તથા ભવિષ્યનું જ્ઞાન સંપન્ન કરાવે છે. ભાવાર્થ-સંસારમાં જેટલા પણ પદાર્થો છે, તે ત્રણે કાળોમાં ધર્મ, લક્ષણ અને અવસ્થાપરિણામોની અંતર્ગત આવી જાય છે. ઉપર ત્રણેય પરિણામોની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે અનાગત (ભવિષ્યત) શક્તિના રૂપમાં પ્રત્યેક પદાર્થમાં વિદ્યમાન છે. જયારે યોગી આ વસ્તુઓના પરિણામોમાં સંયમ કરે છે. તો તે પદાર્થોનાં અતીત-પરિણામ તથા ભવિષ્ય-પરિણામને જાણી લે છે. આનો અભિપ્રાય એ છે કે તે વસ્તુ કયા કયા પરિણામોમાંથી પસાર થઈને વર્તમાનમાં આવી છે અને કેટલો સમય લાગ્યો છે, તેના જ્ઞાનથી યોગીને તે વસ્તુના ભવિષ્યમાં થનારા પરિણામોનો પણ બોધ થઈ જાય છે. તે ૧૬ |
વિભૂતિપાદ
૨૫૫
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે – શબ્દ, અર્થ અને જ્ઞાનના વિભાગમાં સંયમ કરવાનું ફળ - शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत्प्रवि
મા સંયમત્સર્વતરતજ્ઞાનમ / ૭ / સૂત્રાર્થ (શબ્દાર્થ-પ્રત્યાનામ) શબ્દ, અર્થ અને પ્રત્યય=જ્ઞાનના ફતરેતરાધ્યાસાત) એક બીજાના અધ્યાસથી= એકનો ધર્મ બીજામાં જોવાથી સંર) પરસ્પર મિશ્રણ થાય છે (તત્વવિમાનત) શબ્દ, અર્થ તથા જ્ઞાનના પ્રવિભાગમાં સંયમ કરવાથી (સર્વપૂતઋતજ્ઞાનમ) બધાં જ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન થઈ જાય છે. ભાષ્ય અનુવાદ – (શબ્દાર્થપ્રત્યયાના) તેમનામાં વાણી (વાફ ઈદ્રિય) વર્ગોચ્ચારણ કરવામાં જ સાર્થક થાય છે. શ્રોતેન્દ્રિય ધ્વનિના પરિણામ-માત્રને ગ્રહણ કરનારી છે અને પદ્ર = નાદ વર્ણાત્મક ધ્વનિઓના ઉચ્ચારણ પછી એકત્વ ગ્રહણ કરાવનારી બુદ્ધિથી ગ્રહણ થાય છે. બધા જ વર્ગોનું એકીસાથે ઉચ્ચારણ કરવું સંભવ ન હોવાથી તેઓ પરસ્પર નિરનુપ્રણાત્મક = અસંબદ્ધ સ્વભાવવાળા હોય છે. તે વર્ણ પદભાવ નો સ્પર્શ ન કરીને (પદને = ઉપસ્થિત ન કરીને) પ્રકટ થાય છે અને વિનાશ થઈ જાય છે. એટલા માટે પ્રત્યેક વર્ણ પદસ્વરૂપ જ કહેવામાં આવે છે. (અહીં વર્ણ અને પદનો ભેદ માનીને કહેવામાં આવ્યું છે પરંતુ બીજી દૃષ્ટિથી) એક-એક વર્ણ પદનો આત્મા = પદના નિર્માણમાં ઉપાદાનરૂપ છે, તે બધા જ મfમધાર = અર્થબોધ કરાવવાની શક્તિ = યોગ્યતાથી યુક્ત છે, બીજા સહકારી વર્ષોથી પ્રતિયોrl= સંબદ્ધ થવાને કારણે વૈ = વિવિધરૂપતાને પ્રાપ્ત થતા જેવા (=અસંખ્યપદરૂપ બનતા જતા) પૂર્વ વધુ ઉત્તર = આગળના વર્ણની સાથે અને ઉત્તર-વર્ણ, પૂર્વ-વર્ણની સાથે વિશેષરૂપમાં અવસ્થિત હોય છે. આ પ્રકારે અનેકવર્ણ ક્રમાનુસાર = આનુપૂર્વીની અપેક્ષા રાખવાવાળા અર્થ-સંકેતથી યુક્ત થાય છે. આ એટલા આ વર્ણ બધો જ અર્થબોધ કરાવવાની શક્તિથી ભરપૂર થયેલાં ગકાર, ઔકાર અને વિસર્જનીય સાસ્નાદિમાન અર્થ =પદાર્થ=ગાય નામનું પશુ)ને પ્રકાશિત કરે છે.
જે આ પ્રકારે અર્થ સંકેતથી યુક્ત અને ધ્વનિગત ક્રમથી ૩પસંદૂત = સહિત વર્ગો બુદ્ધિમાં એક અભિવ્યક્તિ થાય છે, તે વાચ્યાર્થનો વાચક (અખંડ-સ્ફોટરૂપ) પદ નામથી સંકેતિત કરવામાં આવે છે. તે પદ એક હોય છે, એક બુદ્ધિનો વિષય હોય છે, એક પ્રયત્નથી પ્રકટ થાય છે, અખંડ હોય છે, ક્રમ રહિત હોય છે, એવ= વર્ણાકારથી રહિત હોય છે, બુદ્ધિનિષ્ઠ હોય છે, અંતિમ વર્ણના જ્ઞાનના વ્યાપારથી અભિવ્યક્ત (પ્રકટ) થાય છે અને બીજાને બતાવવાની ઈચ્છાથી (વકતાથી) બોલાતા અને શ્રોતાઓથી સંભળાતા વર્ષો દ્વારા અનાદિકાલીન વાણીના વ્યવહારની વાસનાથી અનુવિદ્ધ લોક બુદ્ધિથી સિદ્ધ (નિત્ય) જેવી જણાય છે.
તે પદનો સંકેત-જ્ઞાનથી પ્રવિભાગ થાય છે અર્થાત્ આટલા વર્ષોનો આ પ્રકારનો અનુસંહાર = મિલન એક અર્થનો વાચક થાય છે. સંકેત તો પદ અને પદાર્થનો પરસ્પર ૨૫૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મધ્યાપ = અભિનાકારરૂપ સ્મૃતિવાળો હોય છે. કે જે આ શબ્દ છે, તે જ આ અર્થ છે અને જે આ અર્થ છે, તે જ શબ્દ છે. આ પ્રકારે પરસ્પર અધ્યારોપ (એકબીજામાં ભળી ગયેલા) વાળા શબ્દ અને અર્થનો સંકેત હોય છે. એ શબ્દ, અર્થ અને જ્ઞાન પરસ્પર અધ્યાસના કારણે સંવકી = મિશ્રિત જેવા થઈ જાય છે. જેમ કે – “ શબ્દ છે : જ અર્થ છે અને ન જ જ્ઞાન છે. જે એના પ્રવિભાગને જાણે છે, તે સર્વવિદ્ = બધાં જ (પ્રાણીઓના) શબ્દોનો જ્ઞાતા થઈ જાય છે.
જેમ કે એક પદ સર્વાભિધાન શક્તિથી યુક્ત હોય છે, તે જ રીતે બધા જ પદોમાં વાક્ષાર્થનો બોધ કરાવનારી શક્તિ રહે છે. જેમ કે – “વૃક્ષ' એવું કહેતાં ‘તિ = છે. એવું “જ્ઞાન” થાય છે. કેમ કે કોઈપણ પદાર્થ સત્તા= વિદ્યમાનતાનું ઉલ્લંઘન નથી કરતો, તે જ પ્રકારે કારક વિના ક્રિયા થતી નથી અને એટલા માટે જ “પ્રવતિ = પકાવે છે,” એ કહેતાં બધા જ કારકોની સાક્ષેને = પ્રાપ્તિ થાય છે. ચૈત્ર નામની વ્યક્તિ ક્રિયાકર્તા, અગ્નિ પકાવવાની ક્રિયામાં કારણ અને ચોખાનું કર્મરૂપમાં કથન તો અર્થનું નિયમન કરવાને માટે અનુવાદ માત્ર છે અને પૂરા વાકયને માટે એક પદની રચના પણ જોવામાં આવે છે જેમ કે – “શ્રોત્રિયછન્ડોડધી “વેદનું અધ્યયન કરે છે.” આ વાકય અર્થમાં શ્રોત્રિય પદનું અને પ્રાણીને ધારત = “પ્રાણોને ધારણ કરે છે,” આ વાકય – અર્થમાં ‘નીવતિ પદનો પ્રયોગ થાય છે.
પ્રત્યેક વાકયમાં પદાર્થની અભિવ્યક્તિ હોય છે. એટલા માટે વાકયગત પદનો વિભાગ કરીને = બરાબર વ્યુત્પત્તિ કરીને જ સિદ્ધ કરવો જોઈએ કે તે પદ ક્રિયાબોધક છે અથવા કારકબોધક છે. નહીંતર મવતિ ‘મવું: ‘મનાય? વગેરે પદોમાં નામ તથા આખ્યાનું સમાનરૂપ હોવાના કારણે ક્રિયા અને કારકનું વિજ્ઞાન (જ્ઞાન) ન થવાથી કેવી રીતે વ્યાખ્યા થઈ શકે ? કેમ કે ઉક્ત ઉદાહરણોમાં પ્રત્યેક પદ ક્રિયાવાચક તેમજ કારકવાચક પણ છે. જેમ કે – “પટો મવતિ અહીં “મવતિ ક્રિયાવાચક અને મવતિ મિક્ષ દિ અહીં મવતિ નામ વાચક છે. વર્મ9 = તું ગયો અથવા તે શ્વાસ લીધો અહીં ‘મશ્વ:' પદ ક્રિયાવાચક છે. ‘મો ઘાવતિ = “ઘોડો દોડે છે' અહીં નામવાચક ‘અશ્વ' શબ્દ છે. અને એ જ પ્રકારે તન્મનાથ: શત્રન'તુ શત્રુઓને હરાવડાવે છે. અહીં ‘મનાપ:' શબ્દ ક્રિયાવાચક છે. પરંતુ અત્યન્ મનાય . fપવ તુ બકરીનું દૂધ પી, ત્યાં નામવાચક છે.
(તવિમા') તે શબ્દ, અર્થ અને જ્ઞાનના પ્રવિભાગ બતાવીએ છીએ. જેમ કે શ્વેતજો પ્રસાદુ = મકાન સફેદ થઈ રહ્યું છે... અહીં “શ્વેત પદ ક્રિયાર્થક છે. અને શ્વેત પ્રદુ: = મકાન સફેદ છે પદ કારક અર્થનો બોધક છે. “તને અને ત?' શબ્દોના અર્થ ક્રમવાર ક્રિયારૂપ અને કારકરૂપ છે. જ્ઞાન પણ ક્રિયારૂપ અને કારકરૂપ હોય છે. એમાં કારણ એ છે કે “રોય- તે આ છે આ પ્રકારના પરસ્પર એકાકાર સંબંધથી સંકેતકૃત એકાકાર જ જ્ઞાન થાય છે. જે આ “શ્વેત અર્થ છે, તે શ્વેત તથા “શ્વેત જ્ઞાન” વિભૂતિપાદ
૨૫૭
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નું આલંબનીભૂત છે. કેમ કે તે અર્થ પોતાની અવસ્થાઓથી વિકૃત થતો ન તો શબ્દની સાથે સંગત થાય છે અને ન તો જ્ઞાનની સાથે સંગત થાય છે. આ જ પ્રકારે શબ્દ અને જ્ઞાન એક બીજાની સાથે સંગત થતા નથી. તેનાથી સ્પષ્ટ છે કે શબ્દ જુદો છે અને અર્થ જુદો છે અને જ્ઞાન પણ જુદુ છે. આ ત્રણેયનો વિમ= ભેદ છે. આ પ્રકારે શબ્દ, અર્થ તથા જ્ઞાન ત્રણેયના પ્રવિભાગોમાં સંયમ કરવાથી યોગીને બધા પ્રોણીઓની બોલીનું જ્ઞાન થઈ જાય છે. ભાવાર્થ- શબ્દ વાચક હોય છે, જેને કંઠ વગેરેથી બોલાય છે અને કાનથી સંભળાય છે. અર્થ વાચ્ય હોય છે કે જે શબ્દ દ્વારા જાણવામાં આવે છે. અને પ્રત્યય = જ્ઞાન અર્થાત ચિત્તની વૃત્તિનું વિપયાકાર થવું, જે શબ્દ અને અર્થ બંનેને મેળવીને જ્ઞાન કરાવે છે. આ ત્રણેય શબ્દ, અર્થ અને જ્ઞાન પરસ્પર એકબીજાથી જુદા છે. અને પોત પોતાની જુદી સત્તા રાખે છે. અર્થાત ગાય શબ્દ વક્તાની વાકુ ઈન્દ્રિયમાં છે'. :” શબ્દનો અર્થ સાસ્નાદિમાન્ પશુવિશેપમાં રહે છે. અને ગૌ શબ્દનું જ્ઞાન મનમાં રહે છે. પરંતુ સામાન્યજનોના નિરંતર અભ્યાસના કારણે એ ત્રણેય મળેલા હોય તેવાં જણાય છે. વ્યવહારમાં એ જોવામાં આવે છે કે જયારે આપણે કોઈને કહીએ છીએ કે ગાયને ચારો આપી આવો, અથવા પાણી પીવડાવો, તો તે વ્યક્તિ ત્રણેયને એકાકાર સમજીને કાર્ય કરવાની શરૂઆત કરી દે છે. પરંતુ આ જ વાકય આપણે કોઈ વિદેશીને કે જે “ગૌ”ના અર્થને નથી જાણતો તેને કહીએ, તો તે ત્રણેય (શબ્દ, અર્થ, અને જ્ઞાન) પર વિચાર કરીને પહેલાં ત્રણેયના ભેદ જાણવાનો પ્રયત્ન કરશે પછી તેનો વ્યવહાર કરી શકશે.
આ પ્રકારે વ્યવહારમાં સાધારણ વ્યક્તિ શબ્દ, અર્થ અને જ્ઞાનનું સાંકયૂ બનાવી રાખે છે – શબ્દમાં અર્થનો, અર્થમાં શબ્દનો, શબ્દમાં જ્ઞાનનો, જ્ઞાનમાં શબ્દનો, અર્થમાં જ્ઞાનનો અને જ્ઞાનમાં અર્થનો અધ્યાસ = એકાકાર કરીને આ ત્રણેયનો લોકમાં વ્યવહાર થાય છે. આ અભેદ સ્થિતિને જ સૂત્રમાં સંકર' શબ્દથી કહેવામાં આવી છે. એ જ પ્રકારે પશુ-પક્ષી જે શબ્દ બોલે છે, તેમનામાં શબ્દ, અર્થ તથા જ્ઞાન ત્રણેય હોય છે, પરંતુ સામાન્યજન નથી જાણી શકતા. યોગી પુરૂપ આ ત્રણેયને જુદા જુદા વિભાગો પર સંયમ કરીને એક સમાધિજન્ય (યો. ૩/૫) વિશેષ પ્રજ્ઞાને પ્રાપ્ત કરી લે છે, જેનાથી તે મનુષ્યોના શબ્દોનું જ નહીં, બલ્ક બધાં પ્રાણીઓના શબ્દ, અર્થ, તથા જ્ઞાનના સૂક્ષ્મ વિભાગોને સમજી લે છે અને આ પ્રકારે બધાં પ્રાણીઓની ધ્વનિઓ (અવાજ)ને સમજી લે છે.
તે સિવાય વ્યાસ ભાગ્યમાં સ્ફોટવાડ= જેનાથી અર્થ કુટ થાય છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વર્ષોના મેળથી પદ અને પદોના મેળથી જે વાકય બને છે, જેનાથી આપણને શબ્દ, અર્થ તથા તેમનાથી જ્ઞાન થાય છે, તેમના પ્રવિભાગો પર વિચાર કરવામાં આવ્યો છે. કયાંક એક પદથી જ પૂરા અર્થનો બોધ થઈ જાય છે, તો કયાંક એક પદ પૂરા વાકયનો અર્થ બતાવી દે છે, ક્યાંક એક જ શબ્દ ક્રિયાનો બોધક હોય છે પરંતુ ૨૫૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી જગાએ નામવાચક હોય છે. આ જ પ્રકારે જેમ માનવીય ભાષામાં શબ્દ, અર્થ તથા જ્ઞાનના વિભાગોનું આપણે ધ્યાન રાખવું પડે છે, તે જ પ્રકારે પશુ પક્ષીઓના શબ્દોમાં પણ વિભાગને જાણવા પડશે, ત્યારે જ તેમના શબ્દોને સમજી શકાય છે. વ્યાસ મુનિએ યોગીને માટે આ વર્ણસ્ફોટ, પદસ્ફોટ તથા વાકયસ્ફોટનાં ઉદાહરણ આપીને બીજા પ્રાણીઓની વાણીને સમજવામાં એક માર્ગદર્શન કર્યું છે. જે ૧૭ મે હવે - સંયમ દ્વારા સંસ્કારોના સાક્ષાત્કારનું ફળ - ___ संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानम् ॥१८॥ સૂત્રાર્થ - (ારાક્ષાત) યોગીને સંયમ દ્વારા સંસ્કારોનો સાક્ષાત્કાર થવાથી (પૂર્વજ્ઞાતિજ્ઞાનમ) પૂર્વ જન્મનું જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-આ સંસ્કારો નિશ્ચયથી બે પ્રકારના છે - (૧) એક સ્મૃતિ અને અવિદ્યા આદિ લેશોના કારણભૂત વાસનારૂપી સંસ્કાર (૨) સુખ દુઃખ રૂપ કર્મફળ ભોગના કારણે ધર્મ અને અધર્મરૂપ સંસ્કાર. આ બંને પ્રકારના સંસ્કારો) પૂર્વજન્મમાં સંચિત થયેલાં પરિણામ, ચેષ્ટા, નિરોધ, શક્તિ, જીવન, ધર્મની સમાન ચિત્તના અપરિદષ્ટ (પરોક્ષ) ધર્મ છે. આ સંસ્કારોમાં કરેલા સંયમ યોગીને સંસ્કારોના સાક્ષાત્કાર દ્વારા ક્રિયાને માટે સમર્થ કરે છે અને આ સંસ્કારોનો સાક્ષાત્કાર (તે પૂર્વજન્મોનો) રેશ= સ્થાન, કાળ તથા નિમિત્તના અનુભવો વિના નથી થતો. આ પ્રકારે સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી યોગીને પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે. એ જ પ્રકારે પૂર = બીજા પુરુષમાં પણ સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી તેના પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે.
આ વિષયમાં એ મરયાન = ઋષિઓનો સંવાદ સાંભળવામાં આવે છે કે ભગવાન જૈગીષત્રને સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી દશ મહાસર્ગોમાં થયેલા જન્મોના પરિણામ ક્રમને જાણતાં વિવેકજ્ઞાન પ્રકટ થયું. ત્યાર પછી જૈગીપને શરીરધારી ભગવાન આવ કહ્યું - દશમહાસગોમાં ભવ્ય હોવાના કારણે ન દબાવી શકાય તેવા બુદ્ધિસત્ત્વવાળા તમે નરવ = અત્યંત દુઃખમય તથા તિર્થવ યોનિ = પશુપક્ષી આદિ યોનિઓના ગર્ભમાંથી થનારા દુઃખનો અનુભવ કરતા અને દેવો તથા મનુષ્યોના રૂપમાં વારંવાર ઉત્પન્ન થતાં સુખ અને દુઃખમાંથી કોનો વધારે અનુભવ કર્યો ? ભગવાન આવર્યાને જંગીપળે ઉત્તર આપ્યો કે દશ-મહાસર્ગોમાં ભવ્ય હોવાના કારણે ન દબાઈ શકે તેવા બુદ્ધિસત્ત્વવાળા મારા દ્વારા નરકની તિર્યકયોનિમાં થતાં દુઃખને જોતાં દેવો તથા મનુષ્યોમાં વારંવાર ઉત્પન્ન થતાં મેં જે કંઈ પણ અનુભવ કર્યો તે બધું દુઃખરૂપ જ છે, એવું હું સમજું છું. ત્યાર પછી ભગવાન આવએ ફરીથી પૂછયું – આ જે આપનું આયુષ્માન પ્રકૃતિના=પ્રકૃતિપરસ્વામિત્વરૂપ અને અનુત્તમ સંતોષસુખ છેશું તેને પણ આપે દુ:ખના પક્ષમાં રાખ્યું છે? ભગવાન્ જોગીપળે ઉત્તર આપ્યો – વિષય-સુખની સરખામણીમાં જ આ સંતોષસુખ અતિ ઉત્તમ કહેવામાં આવ્યું છે. પરંતું વર્ચસુરવ= મોક્ષ સુખની સરખામણીમાં તે પણ દુઃખ જ છે. (કેમ કે) બુદ્ધિસત્ત્વનો આ ધર્મ વિભૂતિપાદ
૨૫૯
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પણ) ત્રિગુણાત્મક છે અને ત્રિગુણાત્મક જ્ઞાન, દેઢ = ત્યાજ્ય દુઃખની કોટિમાં રાખવામાં આવ્યું છે. તૃણાતંતુ દુઃખસ્વરૂપ હોય છે. તૃષ્ણારૂપ દુઃખપ્રવાહના દૂર થવાથી આ (સંતોષ સુખ) નિર્મળ, નિબંધ, સર્વાનુકૂળ સુખ કહેવામાં આવ્યું છે. (કેવલ્યની દષ્ટિએ તો એ પણ દુઃખ જ છે) ભાવાર્થ-જીવાત્મા જે પણ શુભ-અશુભ કર્મ કરે છે, તેના સંસ્કાર ચિત્તના પટ પર અંક્તિ થાય છે. અને એ ચિત્ત સૂક્ષ્મ શરીરનું એક ઘટક છે કે જે જીવાત્માની સાથે જન્મ જન્માતરોમાં સાથે જાય છે સ્થૂળ શરીરના નાશથી આ સૂક્ષ્મ-શરીરનો નાશ નથી થતો. જેમ કે ગ્રામોફોનની પ્લેટ પર રેકર્ડ થાય છે. તેજ રીતે જન્મ જન્માંતરના સંસ્કાર ચિત્ત પર અંક્તિ થતા રહે છે. તે સંસ્કાર બે પ્રકારના હોય છે – (૧) એક સ્મૃતિ અને અવિદ્યા આદિ લેશોના કારણભૂત વાસનારૂપ સંસ્કાર અને (૨) બીજા શુભ-અશુભ કર્મોના સંસ્કાર, જેમના પરિણામસ્વરૂપ જીવાત્મા સુખ દુઃખ ભોગવે છે. એ સંસ્કારોમાં સંયમ કરવાથી યોગીને તેમનો સાક્ષાત્કાર થઈ જાય છે અને તે સંસ્કારો જે દેશ, કાળ તથા નિમિત્તથી બન્યા છે, તે બધા યોગીને સ્મરણ થઈ જાય છે. * આજ પૂર્વજન્મનું જ્ઞાન છે અને અહીં વ્યાસ ભાગ્યમાં પૂર્વજન્મને જાણવાના વિષયમાં બે ઋષિઓનો પ્રાચીન સંવાદ પણ આપ્યો છે, જેનાથી સ્પષ્ટ છે કે સંસ્કારોના આશ્રયથી યોગી જન્મ - જન્માંતરોની વાતોને જાણી લે છે.[* = આ સિદ્ધિ પરીક્ષા-કોટિમાં છે.] . ૧૮ હવે – બીજાના જ્ઞાનમાં સંયમ કરવાનું ફળ –
પ્રત્યય પવિત્તજ્ઞાનમ / ૧ / સૂત્રાર્થ - (પ્ર ) બીજાના જ્ઞાન (ચિત્તવૃત્તિ)માં સંયમ કરવાથી ઘર-વિત્તજ્ઞાન) યોગીને બીજાના ચિત્તનું જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (પ્રત્યય) પ્રત્યય = બીજાના જ્ઞાનમાં સંયમ કરવાથી = જ્ઞાનનો સાક્ષાત્કાર થવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. ભાવાર્થ – બીજા મનુષ્યની આકૃતિ, ચેષ્ટા, ઈગિત, નેત્ર અને મુખના વિકારોને જોઈને અબોધ બાળક તથા બીજા સામાન્ય માણસ પણ બીજાના મનની વાતોને જાણી લે છે. યોગી પુરુષ બીજા જીવોની આકૃતિ આદિથી બીજાની રાગ આદિ યુક્ત ચિત્તવૃત્તિને જાણી લે છે અને તેમાં સંયમ કરવાથી પવિત્ત = બીજાના ચિત્તને જાણી લે છે. જો કે સૂત્રમાં પ્રત્યયસ્થ ની સાથે જ શબ્દ નથી તેમ છતાં પણ પરિચિત્ત જ્ઞાન' રૂ૫ ફળ થી સંયમ કરનારા પ્રત્યય'માં “પર”નો સંબંધ જાણવો જોઈએ. [* = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧૯ ! હવે શું પરજ્ઞાનના સંયમથી યોગી પરચિત્તના આલંબનને પણ જાણી શકે છે? . न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥ २०॥ સૂત્રાર્થ - (૨) અને યોગી (તરા) પરચિત્ત સાધનના વિષયમૂતત્વત) સંયમનો ૨૬૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય ન હોવાના કારણે તાતન) આલંબન સહિત પરચિત્તને તેની સાક્ષાત્ નથી કરતો. ભાપ્ય અનુવાદ - (પૂર્વસૂત્રોક્ત પરચિત્તને જાણનારો યોગી) બીજાના રાગયુક્ત ચિત્તના જ્ઞાનને જાણે છે. પરંતુ તે અમુક આલંબનમાં અનુરક્ત છે, એ નથી જાણતો કેમ કે બીજાના પ્રય = જ્ઞાનનું જે આલંબન આશ્રય સ્ત્રી વગેરે છે તે યોગીના ચિત્તના આલંબનના વિષય નથી બનાવાયા. બીજાનું પ્રત્યય = બાહ્ય જ્ઞાન જ તો (સંયમ કરનાર) યોગીના ચિત્તનું માનવન = સંયમનો વિષય હોય છે. ભાવાર્થ - યોગીને (૩/૧૮) સૂત્ર પ્રમાણે જેમ પોતાના ચિત્તના સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મના દેશ, કાળ, નિમિત્ત વગેરેનું જ્ઞાન થાય છે, તે જ રીતે શું પરચિત્તના સંસ્કારોનું દેશ આદિનું જ્ઞાન થઈ જાય છે? એ આશંકાનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યો છે. (૩/૧૯) સૂત્રમાં જે પરિચિત્તના જ્ઞાનની વાત કહી છે, તે ફક્ત બીજાની ચિત્તવૃત્તિ આદિને જોઈને જ કહી છે, જેનાથી યોગી એટલું જ જાણી શકે છે કે તેના ચિત્તની વૃત્તિ રાગવાળી અથવા પ વાળી છે. પરંતુ રાગ અથવા પનું આલંબન કોણ છે? એ યોગીને જ્ઞાન નથી થઈ શકતું. યોગીના સંયમનો વિષય પ્રત્યય = પરચિત્તનું જ્ઞાન હોય છે. આલંબન નહીં, પરચિત્ત કયા દેશ, કાળ તથા કયા નિમિત્તથી રાગી છે અથવા વિરક્ત છે, તે યોગીના સંયમનો વિષય નથી બની શકતો. મે ૨૦ હવે - શરીરના રૂપમાં સંયમ કરવાનું ફળ -
कायरूपसंयमात्तद्पग्राह्यशक्तिस्तम्भे
चक्षुष्प्रकाशाऽसंयोगेऽन्तर्धानम् ॥ २१॥ સુત્રાર્થ - (વપસંયતિ) શરીરના રૂપમાં સંયમ કરવાથી તદ્ધિવિરૂસ્તમે) તે રૂપની ગ્રાહ્ય શક્તિ રોકાઈ જતાં (વધુઃ પ્રકાશાસંયો) નેત્રના પ્રકાશનો સંયોગ ન થતાં અન્તર્ધાનY) યોગીને “અન્તર્ધાન = છુપાઈ જવું' નામની સિદ્ધિ થાય છે. ભાપ્ય અનુવાદ - #Tયરૂપસંયમ) દેહના રૂપમાં સંયમ કરવાથી રૂપની જે (નેત્ર ઈદ્રિય દ્વારા) કાર્ય કરવા યોગ્ય શક્તિ છે, તેને યોગી રોકી દે છે અને રૂપગ્રહણ કરવાની શક્તિનું ખંભિત થતાં નેત્રપ્રકાશનાં સંયોગ ન થવાથી યોગીને “અંતર્ધાન' નામની સિદ્ધિ થાય છે. આ રૂપાંતર્ધાનની માફક શબ્દ આદિનું પણ અંતર્ધાન જાણવું જોઈએ. ભાવાર્થ –આંખ રૂપનું ગ્રહણ કરવામાં સાધન છે અને રૂપ ગ્રાહ્ય છે. ચક્ષુ અને રૂપનો સંયોગ થતાં જોવાનું કાર્ય થાય છે પરંતુ ગ્રહણ-શક્તિ તથા ગ્રાહ્યશક્તિ બંનેમાંથી એક શક્તિ અટકી જતાં જોવાનું કાર્ય નથી થઈ શકતું. યોગી પોતાના શરીરના રૂપમાં સંયમ કરીને ગ્રાહ્ય-શક્તિને રોકી દે છે, આ કારણે બીજા દા પુરુષોની ગ્રહણ-શક્તિ નેત્રો બરાબર હોવા છતાં પણ તેઓ તે યોગીના શરીરને જોઈ નથી શકતા. * આ જ યોગીનું અંતર્ધાન–છૂપાઈ જવું છે. જો એ વખતે યોગીના શરીરનો સ્પર્શ કરવામાં આવે તો ત્વમ્ વિભૂતિપાદ
૨૬૧
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈદ્રિયથી યોગીની સ્પષ્ટ પ્રતીતિ થાય છે. કાયરૂપ સંયમની જેમ યોગી શબ્દ, સ્પર્શ, રસ અને ગંધ એ ગ્રાહ્ય-શક્તિઓ પર પણ સંયમ કરી શકે છે. તે વખતે યોગીને સ્પર્શથી પણ નથી જાણી શકાતો. એ જ પ્રકારે શબ્દ વગેરે વિષયોમાં જાણવું જોઈએ. [ક = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે.] | ૨૧ છે હવે - સોપક્રમ અને નિરુપક્રમ કર્મમાં સંયમનું ફળ -
सोपक्रम निरूपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥२२॥ સત્રાર્થ - ( i) ઉપક્રમસહિત = આરંભ સહિત = તીવ્રવેગવાળા () અને (નિરૂપમH) ઉપક્રમરહિત=આરંભરહિત=મંદ વેગવાળા (4) બે પ્રકારનાં કર્મ હોય છે. (તëયHR) તે કર્મોમાં સંયમ કરવાથી યોગીને (માન્તિજ્ઞાનH) મૃત્યુનું જ્ઞાન થઈ જાય છે. (વા) અથવા (9િ]:) આયુર્વેદમાં કહેલાં મરણસૂચક અશુભ ચિહનોથી મૃત્યુનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - (સોપ%નંનિરૂપમન્વે) આયુષ્યરૂપ ફળ આપનારાં કર્મ સમૂહ બે પ્રકારનાં હોય છે-સૌપક્રમ અને નિરૂપક્રમ. તેમનામાંથી સોપક્રમ કર્મ એવાં જ શીઘ્ર ફળ આપનારાં હોય છે જેમ - ભીનું વસ્ત્ર ફેલાવવાથી થોડા જ વખતમાં સૂકાઈ જાય છે. અને જેમ - તે જ ભીનું વસ્ત્ર લપેટેલું હોવાથી લાંબા વખત પછી સૂકાય છે, તે જ રીતે નિરુ ક્રમ લાંબા ગાળે ફળ આપનારું હોય છે. અથવા જેમ - અગ્નિ સૂકાં લાકડાના સમૂહમાં નાંખવાથી ચારે તરફથી વાયુથી યુક્ત થઈને ટૂંક સમયમાં જ લાકડાંને બાળી નાંખે છે, તે જ રીતે શીધ્ર ફળ આપનારાં કર્મ સોપક્રમ હોય છે. અને જેમ-તે જ અગ્નિ તણખલાનાં ઢગલામાં ક્રમશઃ અવયવો = થોડા થોડા ભાગો પર નાંખવામાં આવે તો મોડેથી સળગશે તે જ રીતે નિરુપક્રમ કર્મ વિલંબથી ફળ આપનારાં હોય છે. તે એક જન્મમાં ફળ આપનારા આયુષ્યના નિમિત્ત કર્મ-સમૂહબે પ્રકારનાં છે. સોપક્રમ અને નિરૂપક્રમ. તેમાં સંયમ કરવાથી મરીન = મૃત્યુનું જ્ઞાન થઈ જાય છે. ભાવાર્થ – આ સૂત્રમાં કર્મનાં બે વિશેષણો આવ્યાં છે – સોપક્રમ અને નિરુપક્રમ. જે કર્મોનું ફળ જલ્દી મળે છે, તે સોપક્રમ છે અને વિલંબથી ફળ આપનારાં કર્મ નિરુપક્રમ કહેવાય છે. આયુષ્ય આ કર્મોનું જ ફળ હોય છે. વ્યાસ-ભાષ્યમાં આ કર્મોના તફાવતને બે ઉદાહરણો આપીને સ્પષ્ટ કર્યું છે. જેમ ભીના વસ્ત્રને નીચોવીને ફેલાવવામાં આવે તો જલ્દી સુકાઈ જાય છે અને તે જ વસને ફેલાવ્યા સિવાય જ નાંખી દેવામાં આવે તો મોડેથી સુકાય છે. અથવા સૂકા લાકડાના ઢગલામાં પડેલો અગ્નિ વાયુના સંયોગથી જલ્દી સળગાવી દે છે અને તણખલાંના ઢગલામાં (ભૂસામાં) ક્રમશઃ લાગેલો અગ્નિ વાયુનો સંયોગ ન થવાના કારણે વિલંબથી બાળે છે. તે જ રીતે આયુષ્યનું ફળ આપનારાં બે પ્રકારનાં કર્મ ઉપર બતાવ્યા છે, કે યોગી એ કર્મોમાં સંયમ કરીને મૃત્યુનું જ્ઞાન કરી લે ૨૬ર
યોગદર્શન
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. યોગીથી ભિન્ન વ્યક્તિઓ પણ આયુર્વેદ વગેરેમાં કહેલા મૃત્યુના ચિહનો (અરિષ્ટો) દ્વારા મૃત્યુનું જ્ઞાન કરી લે છે. વ્યાસભાપ્યમાં આધિભૌતિક અરિષ્ટોમાં યમદૂતોને જોવા, અને મૃત પિતરોને જોવાનું લખ્યું છે. આ બાબતોને સત્ય ન માનવી જોઈએ કેમ કે અરિષ્ટનો અભિપ્રાય જ વિપરીત ચિહન પ્રકટ થવું એ છે. મૃત્યુનો સમય આવતાં જીવાત્માની શક્તિઓ ધીરે ધીરે સંકુચિત થવા લાગે છે અને તે વખતે વિક્ષિપ્ત જેવી દશા થવાથી વિપરીત જ કાર્ય દેખાય છે. માટે આ વિક્ષિપ્ત દશાના કાર્યોમાં વિશ્વાસ કરવાનું કદી પણ સત્ય નથી હોઈ શકતું. [૪ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧ ૨૨ છે હવે મૈત્રી આદિ ભાવનામાં સંયમ કરવાનું ફળ
મૈયાવિ૬ વનનિ / રરૂ I સૂત્રાર્થ-(યતિપુ) મૈત્રી, કરૂણા વગેરેમાં સંયમ કરવાથી વિજ્ઞાન) યોગીને મૈત્રી વગેરે શક્તિઓ પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - (ઐશ્યાતિપુ.) મૈત્રી, કરુણા, મુદિતા એ ત્રણ ભાવનાઓ છે. યોગી તેમાંથી સુખી પ્રાણીઓમાં મૈત્રીની ભાવના કરીને મૈત્રી બળ પ્રાપ્ત કરે છે, દુઃખી પ્રાણીઓમાં કરૂણાની ભાવના કરીને કરૂણા બળ પ્રાપ્ત કરે છે અને પુણ્ય આત્માઓમાં Fરિત = પ્રસન્નતાની ભાવના કરીને મુદિતાબળ (પ્રસન્નતાનું બળ) પ્રાપ્ત કરે છે. ભાવનાઓથી જે સમાધિ થાય તે સંયમ છે, તેનાથી અવય્યવીર્ય = વ્યર્થ ન જનારું અદમ્ય મૈત્રી આદિ બળ ઉત્પન્ન થાય છે. (યો. ૧/૩૩) સૂત્રમાં ચાર ભાવનાઓમાંથી અહીં ન કહેલી ઉપેક્ષાના વિષયમાં પાપીઓ પ્રત્યે ઉપેક્ષા હોય છે, ભાવના નહીં. માટે તેમાં (ઉપેક્ષામાં) સમાધિ નથી હોતી. એટલા માટે ઉપેક્ષાથી બળ પ્રાપ્ત નથી થતું કેમ કે તેમાં સંયમનો અભાવ હોય છે. ભાવાર્થ-જો કે યોગીને માટે (યો. ૧/૩૩) સૂત્રમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ બતાવવામાં આવી છે. તેમ છતાં પણ જેની ઉપેક્ષા જ કરવામાં આવી રહી છે, તેમાં સંયમ કેવી રીતે થશે? આ કારણથી સૂત્રમાં ઉપેક્ષાને છોડી દીધી છે. * યોગી-પુરુષ સુખી મનુષ્યોમાં મૈત્રી, દુઃખી પ્રાણીઓમાં કરુણા અને પુણ્યાત્માઓ પ્રત્યે પ્રસન્નતાની ભાવના કરવાથી અને તદનુસાર સંયમથી અદમ્ય શક્તિ સંપન્ન થઈ જાય છે. અર્થાત્ આ ભાવનાઓવાળી વ્યક્તિ અકુતોભય થઈને પ્રાણીમાત્રને માટે હિતની ઈચ્છાથી અલૌકિક કાર્યો કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લે છે. [+ = આ સિદ્ધિ સંભવ કોટિમાં છે.] ૧ ૨૩ હવે - હાથી વગેરેના બળોમાં સંયમનું ફળ -
વનેષ તિવનવિનિ / / ર૪ . સૂત્રાર્થ - (વત્તેT) યોગી હાથી વગેરેના બળોમાં સંયમ કરીને તરતાનિ) હાથી વગેરે ના જેટલા બળને પ્રાપ્ત કરી લે છે. વિભૂતિપાદ
- ૨૬૩
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ - (યોગીનું) હાથી વગેરેના બળોમાં સંયમ કરવાથી હાથી વગેરેના જેવું બળ થઈ જાય છે. વૈનેતેય = ગરૂડના બળમાં સંયમ કરવાથી યોગી ચૈતેય = ગરૂડના બળવાળો થઈ જાય છે અને વાયુના બળમાં સંયમ કરવાથી વાયુના સમાન બળવાળો થઈ જાય છે. * [* = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ભાવાર્થ-સંયમની પરિભાષામાં ધારણા, ધ્યાન તથા સમાધિ ત્રણેયનું એકત્ર હોવું લખ્યું છે. વ્યાસ-ભાપ્ય તથા સૂત્રમાં હાથી અથવા ગરૂડ શબ્દોને જોઈને એવી શંકા થાય છે કે શું યોગી હાથી વગેરેની અંદર પ્રવેશ કરીને તેમના બળોમાં સંયમ કરે છે? પરંતુ આ ધારણા મિથ્યા તેમજ શાસ-વિરૂદ્ધ છે. કેમ કે યોગી સંયમ બાહ્ય વસ્તુઓમાં ન કરતાં પોતાની અંદર જ કરે છે. સંયમનું સ્વરૂપ પણ એવું જ છે અને વ્યાસભાપ્યમાં હાથી વગેરેની સાથે વાયુનું ઉદાહરણ આપ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે એ બાહ્ય સંયમ નથી, બલ્ક આંતરિક જ છે. કેમ કે સૂત્ર તથા ભાગ્યકારે હાથી આદિમાં સંયમ ન કહીને તેમના બળ-શક્તિમાં (સંયમ) કહ્યો છે. શક્તિમાં સંયમ અંદર જ કરી શકાય છે. (૩૨૫) સૂત્રથી પણ એ જ સ્પષ્ટ થાય છે કે યોગી અંદરના સંયમથી જ દૂર રહેલી, છૂપાયેલી તથા સૂક્ષ્મ વસ્તુ (પદાર્થો)નું જ્ઞાન કરી લે છે. [ક = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે. = આ સિદ્ધિ આગળના સૂત્ર સાથે સંબંધ રાખે છે.] . ૨૪ હવે -મનની જ્યોતિષ્મતી પ્રવૃત્તિના આલોફ (પ્રકાશ)માં સંયમનું ફળ - प्रवृत्त्यालोकन्यासात्सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम्॥२५॥ સૂત્રાર્થ – યોગીને પ્રવૃત્યાતો સાત) મનની જ્યોતિષ્મતી પ્રવૃત્તિમાં સંયમનો ચાસ= સ્થાપના કરવાથી (સૂક્ષ્મ-વ્યવદિત-વિપ્રyજ્ઞાનY) સંયમ કરેલી સૂક્ષ્મ, વ્યવધાયુક્ત (છૂપાયેલી) તથા દૂર રહેલી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - યોગદર્શનના (૧/૩૬) સૂત્રમાં મનની સત્ત્વગુણ પ્રધાન જ્યોતિષ્મતી પ્રવૃત્તિ કહેવામાં આવી છે, તેમાં જે માનો= પ્રકાશે છે, તેને યોગી સૂક્ષ્મ, વ્યવહિત = અંતરાયના કારણે છૂપાયેલી અથવા દૂર રહેલા પદાર્થો પર ફેંકીને તે પદાર્થની જાણકારી કરી લે છે. ભાવાર્થ- (યો. ૧૩૫-૩૬) સૂત્રોમાં મનને સ્થિર કરનારી વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સૂત્રમાં બીજી પ્રવૃત્રિજ્યોતિષ્મતીના આલોક (પ્રકાશ)માં સંયમ કરવાથી સૂક્ષ્મ તથા ઈદ્રિયાતીત પદાર્થોનું જ્ઞાન થવું બતાવ્યું છે, કે જેમનું બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ નથી થઈ શકતું. આજ પ્રકારે * વ્યવધાયુક્ત તથા દૂરસ્થ વસ્તુઓનું પણ જ્ઞાન થઈ જાય છે. જેમ સૂર્યના પ્રકાશથી ઘડા વગેરેનું પ્રત્યક્ષ થાય છે, તેજ રીતે જ્યોતિષ્મતીના પ્રકાશમાં સૂક્ષ્મ વગેરે વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. [+= આ સિદ્ધિ પરિક્ષા કોટિ માં છે.] . ૨૫ હવે - સૂર્યમાં સંયમનું ફળ
૨૬૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भूवनज्ञानं सूर्ये संयमात् ॥ २६॥ સૂત્રાર્થ - યોગી (સૂ) શરીરમાં રહેલી નાડીમાં સંયમ કરીને પૂવનજ્ઞાન) સમસ્ત બ્રહ્માંડનું જ્ઞાન કરી શકે છે. ભાપ્ય અનુવાદ-તે ભુવનનો વિસ્તાર સાત લોક છે. તેમનામાં નવ ભૂકેન્દ્રથી લઈને મેરુપર્વતની ઊપરી ધરાતલ સુધી ભૂલોક છે. મેરુપૃથી લઈને ધ્રુવ સુધી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી વિચિત્રિત અંતરિક્ષ લોક છે. તેના ઉપર પાંચ પ્રકારના સ્વર્લોક છે, જેમનામાં ત્રીજો લોક માહેન્દ્ર છે. ચોથો પ્રજાપતિનો મહઃ લોક છે, પછી આગળ બ્રહ્મના ત્રણ લોકો છે જેવાકે - જનલોક, તપલોક અને સત્યલોક, આલોક સપ્તકનો સંગ્રહ શ્લોક આ પ્રકારે છે –
ब्राह्मत्रिभूमिको लोक : प्राजापत्यस्ततो महान् ।
माहेन्द्रश्च स्वरित्युक्तो दिवि तारा भुवि प्रजा : ।। અર્થાત્ બ્રહ્મલોક ત્રણ ભાગોવાળો, પ્રજાપતિનો મહલોક, મહેન્દ્રનો સ્વર્લોક કહેવામાં આવ્યો છે. ઘુલોકમાં તારા છે, અર્થાત્ તારા તથા નક્ષત્રોવાળો લોક ઘુલોક છે અને ભૂલોકમાં પ્રજાઓનું સ્થાન છે.
એ સાત લોકોમાં ભૂલોકનું વર્ણન આ પ્રકારે છે - મવવિ = ભૂ-કેન્દ્રની નજીક રહેલી છ (૬) મહાનરક ભૂમિઓ છે, જે ક્રમશઃ ઘનમાટી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને અંધકારમાં રહેલાં અને મહાકાલ અંબરિષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર અને અંધતામિસ્ત્ર નામવાળા છે. જેમાં પોતાનાં કર્મોથી ઉપાર્જિત દુઃખનો ભોગ કરનારાં પ્રાણીઓ દુઃખપ્રદ લાંબા આયુષ્યમાં પડીને ઉત્પન્ન થાય છે અને પછી મહાતલ, રસાતલ, અતલ, સુતલ, વિતલ, તલાતલ અને પાતાળ એ સાત પાતાળલોક છે. આ ભૂમિ આઠમી છે. કે જે સાત દ્વીપોવાળી વસુમતી નામની ભૂમિ છે, જેના મધ્યમાં પર્વોંના રાજા સોનેરી સુમેરૂ પર્વત રહેલો છે. તેનાં શિખર (શૃંગ) = ચોટિઓ ચાંદી, વૈદૂર્યમણિ, સ્ફટિકમણિ અને સોનાની બનેલી છે. તે સુમેરુ પર્વતનો દક્ષિણ આકાશ ભાગ વૈદુર્યમણિની ચમકથી નીલકમલની પાંખડિયો સમાન શ્યામ રંગનો છે. પૂર્વનો આકાશીય ભાગ સફેદ, પશ્ચિમનો આકાશીય ભાગ નિર્મળ અને ઉત્તરની તરફ કુરંટક નામના ફૂલના જેવો સોનેરી કાન્તિવાળો છે. આ પર્વતના દક્ષિણ ભાગમાં જંબૂછે, જેથી આ જંબુદ્વિપ કહેવાય છે. તે સુમેરુની ચારેય તરફ સૂર્યકિરણપ્રસારથી રાત-દિવસ તેમાં જાડાયેલાં હોય તેવાં લાગે છે. તે સુમેરુ પર્વતની ઉત્તરની તરફ રહેલા, નીલ, ત તથા શ્રેગવાન નામના ત્રણ પર્વત છે કે જે બે હજાર (યોજન) થાન = વિસ્તારવાળા છે. તે પર્વોંની વચ્ચે વચ્ચે નવ નવ હજાર યોજન વિસ્તારવાળા ત્રણ વર્ષ કેશ = રમણક, હિરમય તથા ઉત્તરકુરુ નામના દેશ છે. તેની દક્ષિણમાં બે હજાર યોજન ક્ષેત્રફળવાળા નિપધ, હેમકૂટ અને હિમશેલ નામના પર્વત છે. એ પર્વતોની વચમાં વચમાં નવ નવ હજાર યોજન ક્ષેત્રફળવાળા હરિવર્ષ, કિમપુરુષ અને ભારત નામના ત્રણ વિભૂતિપાદ
૨૬૫
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશ છે. તે સુમેરુ પર્વતની પૂર્વની તરફ રહેલા માલ્યવાન પર્વતની સીમાવાળો ‘ભદ્રાશ્વ' નામનો દેશ છે. પશ્ચિમમાં ગંધમાદન પર્વતની સીમાવાળો “કેતુમાલ' નામનો દેશ છે. સુમેરુ પર્વતની વચમાં (પર્વતની બરાબર નીચે) “ઈલાવૃત' નામનો દેશ છે. આ પ્રકારે આ જંબૂઢીપ સો હજાર યોજન ક્ષેત્રફળવાળો છે અને તેનાથી અડધા પચાસ હજાર યોજન ક્ષેત્રફળમાં ચારે તરફની દિશાઓમાં સુમેરુ પર્વત છે અને પચાસ હજાર યોજન ક્ષેત્રફળમાં દેશ છે)
તે આ સો હજાર યોજન ક્ષેત્રફળવાળો જબૂદ્વીપ' છે, કે જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળો મંડલાકાર તવનોદ = ક્ષાર સમુદ્રથી ઘેરાયેલો છે. તે જંબૂદીપથી બે ગણા વિસ્તારવાળો “શાકકીપ” કે જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર ઇશુરસ-સમુદ્રથી ઘેરાયેલો છે. આ શાકદીપથી બે ગણા વિસ્તારવાળો કુશદ્વીપ' છે, જે પોતાનાથી બે ગણા પરિમાણવાળા મંડલાકાર મદિરા-સમુદ્રથી ઘેરાયેલો છે. આ કુશદ્વીપથી બે ગણા ક્ષેત્રફળ વાળો કૌચઢીપ” છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર ધૃત સમુદ્રથી ઘેરાયેલો છે. આ કૌચદ્વીપથી બે ગણા ક્ષેત્રફળવાળો “શાલ્મલદ્વીપ' છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર દધિ-સમુદ્રથી ઘેરાયેલો છે. આ શાલ્મલદ્વીપથી બે ગણા ક્ષેત્રફળવાળો “મગધદ્વીપ” (ગોમેધ) છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર ક્ષીર-સમુદ્રથી ઘેરાયેલો છે.
આ મગધદ્વીપથી બે ગણા ક્ષેત્રફળવાળો “પુષ્કરદ્વીપ' છે, જે પોતાનાથી બે ગણા વિસ્તારવાળા મંડલાકાર સ્વાદૂદકસમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપ અને સમુદ્ર
ઉપરા=સરસોની જેમ વિચિત્ર તથા પર્વતોથી અલંકૃત છે. અને આ સાત દ્વીપ સાત સમુદ્રોથી ઘેરાયેલા કંકણની જેમ ગોળ આકાર-વાળા, “લોક-આલોક' નામના પર્વતોથી પરિવૃત અને પચાસ કોટિયોજન માપવાળા છે. આ પ્રકારે આ બધું ભૂમંડળ સુપ્રતિષ્ઠિત છે અને બ્રહ્માંડની વચ્ચમાં રહેલું છે. અને આ બ્રહ્માંડ પ્રકૃતિનો એવો જ એક લઘુતમ ભાગ છે, જેમ આકાશમાં વિદ્યોત્ત= જુગનૂન (ચમકનારા નાના પતંગ-કીટ) થાય છે.
તેમનામાંથી પાતાળમાં, સમુદ્રમાં અને આ પર્વર્તી પર અસુર, ગંધર્વ, કિન્નર, મિપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કુષ્માંડ અને વિનાયક નવ દેવગણ નિવાસ કરે છે. અને બીજા બધા દ્વીપોમાં દેવતા તથા મનુષ્ય પુણ્યાત્મા લોકો રહે છે. સુમેરુ પર્વત દેવતાઓની ઉદ્યાન ભૂમિ છે. ત્યાં મિશ્રવન, નંદન, ચૈત્રરથ અને સુમાનસ, એ ઉપવન છે અને ત્યાં સુધર્મા નામક દેવસભા, સુદર્શન નામક નગરી તથા વૈજયન્ત નામક મહેલ છે. ગ્રહ, નક્ષત્ર અને તારા તો ધ્રુવમાં બાંધેલા હોય તેમ વાયુ-વિક્ષેપના નિયમથી પ્રકટિત ગતિવાળા થઈને સુમેરુ પર્વતની ઉપસ્થિત થઈને અંતરિક્ષ લોકમાં (દ્વિતીય લોકમાં) ભ્રમણ કરે છે.
ત્રીજા માહેન્દ્ર નામક લોકમાં રહેનારા છ (૬) પ્રકારના દેવગણ છે (૧) ત્રિદશ (૨) અગ્નિસ્વાત્ત (૩) યાય (૪) તુષિત (૫) અપરિનિર્મિતવશવર્તી (૬) પરિનિર્મિત
યોગદર્શન
૨૬૬
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વશવર્તી. આ બધા જ દેવગણ સિદ્ધસંકલ્પ, અણિમા વગેરે ઐશ્વર્યોથી યુક્ત, કલ્પ સુધી જીવનારા,વૃંદારક નામથી કહેવાતા, કામ અને ભોગના કારણે સ્વાભાવિક શરીરવાળા અને ઉત્તમ અપ્સરાઓથી સેવા કરાવનારા છે.
ચોથા પ્રાજાપત્ય લોકમાં (મહનામક લોકમાં) પાંચ પ્રકારના દેવગણ રહે છે. - (૧) કુમુદ (૨) ભુ (૩) પ્રતર્દન (૪) અંજનાભ અને (૫) પ્રચિતાભ. આ બધા જ દેવગણ પંચમહાભૂતોને વશમાં કરનારા, ધ્યાનજન્ય તૃમિનો આહાર કરનારા એક હજાર કલ્પ પર્યત જીવનારા છે.
પાંચમા લોક-બ્રહ્માના પ્રથમ જનલોકમાં ચાર પ્રકારના દેવગણ છે – (૧) બ્રહ્મપુરોહિત (૨) બ્રહ્મકાયિક (૩) બ્રહ્મમહાકાયિક (૪) અમર. આ બધા જ દેવગણ પંચમહાભૂતો તથા ઈદ્રિયોને વશમાં કરેલા અને ક્રમશઃ બેગણાં-બેગણાં આયુષ્યવાળા છે. અર્થાતુ બે હજાર કલ્પાયુવાળા બ્રહ્મપુરોહિત છે. ચાર હજાર કલ્પાયુવાળા બ્રહ્મકાયિક છે, આઠ હજાર કલ્પાયુવાળા બ્રહ્મમહાકાયિક છે, અને સોળ હજાર કલ્પાયુ વાળો અમરદેવ છે.
છઠ્ઠાલોકમાં - (બ્રહ્માના બીજા) તપોલોકમાં ત્રણ પ્રકારના દેવગણ છે - (૧) અભાસ્વર (૨) મહાભાસ્વર (૩) સત્યમહાભાસ્વર. આ બધા જ દેવ પંચમહાભૂતો, ઈદ્રિયો તથા પ્રકૃતિને વશમાં કરનારા ક્રમશઃ બેગણાં બેગણાં આયુષ્યવાળા છે. અર્થાત અભાસ્વર બત્રીસ હજાર કલ્પ, મહાભાસ્વર ચોસઠ હજાર ક૫ અને સત્યમહાભાસ્કર એક લાખ અઠયાવીસ હજાર કલ્પપર્યત આયુષ્યવાળા, ધ્યાનાહાર કરનારા, ઊર્ધ્વરેતા, ઉચ્ચસ્તરનું અખંડ જ્ઞાન રાખનારા અને નીચેના લોકોનું પણ યથાર્થ જ્ઞાન રાખનારા છે.
સાતમા લોકમાં – (બ્રહ્માના ત્રીજા) સત્યલોકમાં ચાર પ્રકારના દેવગણ છે – (૧) અય્યત (૨) શુદ્ધનિવાસ (૩) સત્યાભ (૪) સંજ્ઞાસંજ્ઞી. તે દેવગણ કોઈ પ્રકારના ભવન વગેરેની ઇચ્છા ન રાખનારા, પોતાનામાં પ્રતિષ્ઠાવાળા ઊપર-ઊપર જ રહેનારા, પ્રકૃતિના સ્વામી તથા કલ્પપર્યત આયુષ્યવાળા છે. તેમનામાંથી અશ્રુત નામક દેવગણ સવિતર્ક સમાધિજન્ય સુખમાં મગ્ન રહેનારા છે. શુદ્ધનિવાસ નામક દેવગણ સવિચારસમાધિજન્યસુખમાં મગ્ન રહેનારા છે. સત્યાભ નામક દેવગણ આનંદાનુગતસમાધિજન્ય સુખમાં મગ્ન રહે છે. અને સંજ્ઞાસંજ્ઞી નામક દેવગણ અસ્મિતાનુગતસમાધિજન્ય સુખમાં મગ્ન રહે છે. તે બધા દેવો ત્રણેય લોકોના મધ્યમાં રહેલા છે.
તે આ સાતલોક બધા જ બ્રહ્મલોક કહેવાય છે. વિદેહ અને પ્રકૃતિલીન તો મોક્ષમાં હોય છે. એટલા માટે તેમને લોકોની મધ્યમાં જ રાખવામાં આવ્યા છે. યોગીને (આ સમસ્ત ભૂવનના) સૂર્યદ્વારમાં સંયમ કરીને સાક્ષાત્કાર કરવો જોઈએ. અને યોગી સૂર્યથી બીજા પદાર્થોમાં પણ આ જ પ્રકારના સંયમનો અભ્યાસ ત્યાં સુધી કરતો રહે, જયાં સુધી એ બધું સાક્ષાત્ જોઈ લીધું ના હોય. ભાવાર્થ - આ સૂત્રમાં સૂર્યમાં સંયમ કરવાથી યોગીને ભુવનજ્ઞાન થવાનું લખ્યું છે. વિભૂતિપાદ
૨૬૭
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ આ સૂર્ય બાહ્ય ભૌતિક (સૂર્ય) નથી. બલ્ક શરીરમાં રહેલી ઈડા નામક નાડીનું જ નામ સૂર્ય છે. આ વિષયમાં (યો. ૩/૨૮) સૂત્રનો ભાવાર્થ દ્રષ્ટવ્ય છે. ત્યાં સપ્રમાણ આ વિષયને જુઓ.
વ્યાસ ભાખમાં સાત લોકોનું પર્યાપ્ત વિસ્તારથી વર્ણન કર્યું છે. એ બધું સત્ય છે જ અથવા અસત્ય એ કહેવું ઘણું જ કઠિન છે. કેમ કે તેમાં વધુ પડતું વર્ણન અપ્રસિદ્ધ છે, અને જે પ્રસિદ્ધ છે તે તો સત્ય જણાય છે. પરંતુ તે પણ અનુસંધાનને યોગ્ય છે અને વિશિષ્ટ યોગીઓથી પ્રકાશ કરવા યોગ્ય છે. આ ભાષ્યને જોવાથી એવું જરૂર જણાય છે કે એમાં અર્વાચીન કાળના લોકોએ કાલ્પનિક વાતોનું મિશ્રણ કરવાનો વધારેમાં વધારે પ્રયત્ન કર્યો છે. તેમનામાંથી નિમ્નલિખિત વાતો પૌરાણિક કાળની દેણ હોવાથી સત્ય નથી કહી શકાતી જેમ કે – (૧) એમાં પૃથ્વીની ઉપર છ લોક (અંતરિક્ષલોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક તથા સત્યલોક) તથા નીચે ચૌદ લોક માન્યા છે, જેમાં સાત નરક (અવીચિ, મહાકાલ, અંબરીષ, રૌરવ, મહારૌરવ, કાલસૂત્ર અને અંધતામિસ્ત્રી અને સાત પાતાળ લોક છે (મહાતલ, રસાતલ, અતલ, સુતલ, વિતલ, તલાતલ અને પાતાલ). આ નીચે ઉપરનું કથન ભૂગોળ તથા ખગોળની વિદ્યાથી વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતું. કેમ કે આ સમસ્ત બ્રહ્માંડ સૂર્યની ચારે તરફ ઘૂમી રહ્યું છે, અને એવા એવા સૂર્યો પણ ખબર નથી કે કેટલા હશે. આ આપણી પૃથ્વી જ્યોતિષ પ્રમાણે વર્ષમાં સૂર્યની ચારે તરફ ઘૂમી જાય છે. તે જ પ્રકારે બીજા લોક લોકાંતરો પણ છે. જેને અહીં ધુલોક માન્યો છે કે જેમાં તારા તથા નક્ષત્રો છે, શું તે પૃથ્વીના નીચેના ભાગમાં રહેનારાંને નથી દેખાતાં? જેમ આપણી અપેક્ષાએ (સરખામણીમાં) અમેરીકા ભૂમિના નીચલા ભાગમાં છે, તો ઊપરના ધુલોક અમેરીકાવાળાને ન દેખાવા જોઈએ. પરંતુ એવું પ્રત્યક્ષની વિરુદ્ધ હોવાથી માન્ય નથી થઈ શકતું અને જયારે ઘુલોક ઉપર માનો છો તો ભૂમિના નીચલા ભાગમાં ઘુલોકના સૂર્ય આદિનો પ્રકાશ ન પહોંચવો જોઈએ? અથવા બીજા સૂર્યની કલ્પના કરવી પડશે. આવી વિજ્ઞાન વિરુદ્ધની વાતોને કોઈક આંખની આંધળી બુદ્ધિ વગરની વ્યક્તિ જ સ્વીકાર કરી શકે છે, બીજા બુદ્ધિજીવી નહીં. (૨) પૃથ્વીની નીચે સાત નરક અને સાત પાતાળોની વાત પણ કાલ્પનિક જ છે. કેમ કે એ ચૌદેય લોક નીચે ઉપર ક્રમશઃ જ માનવામાં આવ્યા છે. એમના મધ્યમાં કંઈક તો અવકાશ હશે. પછી આટલા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા લોકોને આજના વિજ્ઞાનના યુગમાં બેઠેલો વૈજ્ઞાનિક ન જાણી શકે એ કેમ સંભવ છે? અને જે આંજના વૈજ્ઞાનિકો ઉપગ્રહોને આકાશમાં છોડી રહ્યા છે, કે જે પૃથ્વીની ચારેતરફ વેગથી ઘૂમી રહ્યાં છે, શું તેમને આ ચૌદ લોકોનું જ્ઞાન ન થઈ શકે? અથવા આ ઉપગ્રહો તે લોકોથી ટકરાતા કેમ નથી? જો ભૂમિની નીચે હોય તો જરૂરથી ટકરાય, પરંતુ ભૌતિક વિજ્ઞાનથી તદ્દન અજાણ અને ભૂગોળ-ખગોળની વિદ્યાથી શૂન્ય લોકોએ આવી વિદ્યા-વિરોધીવાતો લખીને ઋષિઓના
૨૬૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથોમાં પ્રક્ષેપ (મિશ્રણ) કરી દીધી, તેનાથી વધારે મોટું જઘન્ય-કૃત્ય કર્યું હોઈ શકે ? (૩) ભૂમિથી નીચેના સાત નરકોની કલ્પના પણ વિચિત્ર જેવી છે. આ નરકોમાં મહાકાલ નરક માટી પત્થરોવાળું છે, અંબરીપ નરક જળથી ભરેલું છે, રૌરવ નરક અગ્નિથી પૂર્ણ છે, મહારૌરવ નરક વાયુથી ભરેલું છે, મહાસુત્ર નરક અંદરથી ખાલી છે, (આકાશથી ભરેલું છે), અંધતામિત્ર નરક અંધકારથી વ્યાપ્ત છે અને આ નરકોમાં પોતાના દુષ્કર્મોથી લાંબાકાળ સુધી દુઃખ ભોગવવા માટે પ્રાણી જન્મ લે છે. આ પણ બુદ્ધિ તથા વિદ્યા વગરનાનું મોટું ગપ જ છે, કેમ કે તેઓએ સ્વર્ગ-નરક શબ્દોના શાસ્ત્રીય અર્થોને ન સમજીને આવી મિથ્યા વાતો લખી દીધી છે. જયારે કોઈ પ્રાણી મરી જાય છે, ત્યારે તેનું ભૌતિક શરીર તો અહીં જ પાંચ તત્વોમાં મળી જાય છે, પછી એ નરકોમાં, જે જળમય, અગ્નિમય વગેરે બતાવ્યાં છે, તે શરીર વિના કેવી રીતે દુઃખો ભોગવી શકે? આ તો એવી કલ્પના છે કે જેમ – શરીરધારીને સમુદ્રમાં અથવા અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવે, અને તે તડપી તડપીને મરી જાય. પરંતુ શરીર વિનાના જીવાત્માને આ અગ્નિ આદિ પદાર્થો દુ:ખ કેવી રીતે આપી શકે ? અને જો દુઃખ ભોગવવાનાં આ નરક સ્થાન વિશેપ બનાવી દીધાં હોય, તો આ પૃથ્વી પર મનુષ્પોથી જે જુદી યોનિઓ છે, તે શું છે? શું તે દુઃખ ભોગવવાની યોનિઓ નથી ? અને માનવ જીવનમાં એવાં એવાં દુઃખ ભોગવાતાં જોવામાં આવે છે, કે જેમને જોઈને એમ જ કહી શકાય કે તે પોતાના કોઈક દુષ્કર્મનું ફળ ભોગવી રહ્યો છે. તો પછી ભૂલોક (પૃથ્વીને) ને પણ નરકલોક શું કામ નથી માનવામાં આવ્યું? વગેરે અનેક શંકાઓ આ મિથ્યા માન્યતાઓથી ઉત્પન્ન થાય છે, જેમનો આ નરકોને માનવાવાળા પૌરાણિકોની પાસે કોઈ ઉત્તર નથી. (૪) પાતાલે નતથી પર્વતેલ્વેષ દેવાનિયા' અર્થાત્ પાતાળમાં, સમુદ્રમાં અને પર્વતો પર દેવગણો રહે છે, જેમાં અસુર, ગંધર્વ, કિનર, કિંગુરુષ, યક્ષ,, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્માર, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કુખાંડ તથા વિનાયક ગણાવ્યા છે. આ કેવા દેવો છે? જેમાં રાક્ષસ, પિશાચ, ભૂત તથા પ્રેત પણ સંમિલિત છે. એ બધાંને દેવ માનતાં દુષ્કર્મ કરનારાં પ્રાણીઓનું શું નામ હશે? શું દેવ શબ્દની કોઈ નવી પરિભાષા કરી દીધી છે? અને આજ વ્યાસભાપ્યમાં, ખગોલવર્તી મહેન્દ્ર આદિ લોકોમાં દેવોનો નિવાસ માન્યો છે, અને પાતાળોમાં પણ. શું તેમાં એક જ જાતના દેવો રહે છે? અથવા દેવોની પણ ઉત્તમાધમ તથા મધ્યમ આદિ જુદી જુદી શ્રેણીઓ છે, કે જે લોકવિશેપોમાં જુદા જુદા રહેવાનું માન્યું છે ? અને શું દેવ પણ મનુષ્યોની જેમ શરીરધારી થઈને પોત-પોતના કર્મો પ્રમાણે આ વિભિન્ન લોકોમાં ફળ ભોગવી રહ્યા છે ? (૫) પૌરાણિક જગતમાં મૃતક શ્રાદ્ધમાં અગ્નિસ્વાત્ત વગેરે પિતર માન્યા છે, જેમને અહીં ઊપર મહેન્દ્રલોકમાં માન્યા છે અને ભૂત, પ્રેતોનો નિવાસ પાતાળલોકમાં શું ભૂતપ્રેતોથી પિતર ભિન્ન છે ? અથવા તેમની વિભિન્ન શ્રેણીઓ છે ? અને જો ભૂતપ્રેતોનો નિવાસ પાતાળ લોકમાં હોય તો તેઓ ભૂતપ્રેતને માનવાવાળા આ પૃથ્વી
વિભૂતિપાદ
ર૬૯
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ભૂતપ્રેતોની જાળ શા માટે ફેલાવેછે? તથા તેઓ ભૂલોકનાં પ્રાણીઓને દુઃખ આપવા માટે શું કામ આવે છે? ફલત યથાર્થમાં આ બધી ખોટી કલ્પનાઓ જ છે. મર્યા પછી જીવાત્મા તેના કર્મો પ્રમાણે યોનિઓમાં ઈશ્વરની વ્યવસ્થાથી ચાલ્યા જાય છે, તેમનું શ્રાદ્ધ વગેરેના સમયે આવવું કોઈપણ પ્રકારે સંભવ નથી. ભૂત પ્રેતનો પણ અંધ વિશ્વાસ જ છે. એટલા માટે જે એમને માને છે, તેમને જ સતાવે છે, બીજાને નહીં, અથવા ભૂતપ્રેતોને માનવાવાળાઓને એમ શિખવવા ઈચ્છે છે કે તમે પણ આ મિથ્યા વાતોને છોડીને સુખેથી રહો. (૬) એક કલ્પનું આયુષ્ય ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ માનવામાં આવ્યું છે. અને તેટલાં જ વર્ષો પ્રલયનાં હોય છે. અને અહીં ભૂમિથી ઊપરના લોકોમાં રહેનારા દેવગણોનું આયુષ્ય એકકલ્પથી લઈને એક લાખ અઠ્ઠાવીસ હજાર કલ્પપર્યત બતાવી છે. આ પણ મહાન ગપછે. આટલું લાંબુ આયુષ્ય કોઈનું પણ સંભવ નથી. શાસ્ત્રોના આધાર પર મોક્ષનો પણ આટલો સમય નથી. અને જ્યારે એ દેવોને ઉર્ધ્વરેતા લખ્યા છે, રેતનો અર્થ વીર્ય છે, વીર્ય વગેરે ધાતુઓ શરીરમાં પેદા થાય છે, અને અપ્સરાઓ તેમની સેવા કરનારી માની છે. તેમને અણિમા વગેરે ઐશ્વર્યોવાળા બતાવ્યા છે, તથા ભવનોમાં નિવાસ કરનારાં માનવામાં આવ્યા છે. ઈત્યાદિ વાતોથી એ દેવો શરીરધારી સિદ્ધ થાય છે. પરંતુ કોઈપણ શરીરધારી આટલા લાંબા આયુષ્યવાળો નથી હોઈ શકતો.
ઈત્યાદિ વાતોથી સ્પષ્ટ છે કે બધું પાછળથી ઉમેરેલું છે. મહર્ષિ વ્યાસ જેવા આપ્તપુરુષ આવી મિથ્યા વાતો કદાપિ લખે નહીં. નહીંતર તેમને આપ્તપુરુષ અથવા મહર્ષિ શબ્દથી કહેવાનું મિથ્યા થશે. જે ર૬ હવે - ચંદ્રમાં સંયમનું ફળ -
વ તારવ્યશનિ / ર૭ / સૂત્રાર્થ - (ર) શરીરમાં રહેલી પિંગળા નાડીમાં સંયમ કરીને તારીગૂજ્ઞાનH) યોગી તારાઓના બૃહ સ્થિતિક્રમ (નિવેશ) ને જાણી શકે છે ભાપ્ય અનુવાદ – + ચન્દ્રમામાં સંયમ કરીને તારાઓના બૂહ = સ્થિતિક્રમને જાણી શકે છે. ભાવાર્થ-આ સૂત્રના વિષયમાં આગળના સૂત્ર (૩/૨૮)નો ભાવાર્થ દ્રષ્ટવ્ય છે. [+= આ સિદ્ધિ પરીક્ષા-કોટિમાં છે.] ૧ ૨૭ છે હવે - ધ્રુવમાં સંયમનું ફળ -
gવે તાતિજ્ઞાન // ૨૮ સૂત્રાર્થ - (પુ) ધ્રુવ નાડીમાં સંયમ કરીને (
તતાન) તારાઓની ગતિનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - યોગી પછી ધ્રુવમાં સંયમ કરીને તિજ્ઞાન) તારાઓની ગતિને ૨૭૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણી શકે છે. સર્વ = ઉપરના વિમાન = વિશેષ માનયુક્ત ગ્રહ-નક્ષત્રોમાં સંયમ કરીને તેમને જાણી શકે છે. ભાવાર્થ-આ સૂત્રમાં ‘સત્ શબ્દથી પૂર્વ-સૂત્રોક્ત તારા'નું ગ્રહણ છે. પ્રાયઃ વ્યાખ્યાકાર ધ્રુવ શબ્દ'થી ધ્રુવ તારાનું ગ્રહણ કરે છે. પરંતુ એ વ્યાખ્યા પરસ્પર વિરોધી તથા મિથ્યા હોવાથી માન્ય નથી. યોગનાં પહેલાં પાંચ અંગો બાહ્ય છે અને ત્રણ અંતરંગ છે. જેનાથી સ્પષ્ટ છે કે સંયમ કોઈપણ બાહ્ય વસ્તુમાં કરવો એ શાસ્ત્ર વિરુદ્ધ છે. (યો. ૩/૨૫થી ૨૭) સુધી સૂત્રોમાં સૂર્ય આદિ શબ્દોથી આંતરિક (શરીરની અંદરના) સૂર્ય આદિનું ગ્રહણ કરવું જોઈએ. આ ભૌતિક શરીરમાં ત્રણ નાડીઓ છે – ઈડા, પિંગળા અને સુષુમ્યા. એમના માંથી ઈડા કે જે શરીરના દક્ષિણ ભાગથી શરૂ થઈને ઉત્તરભાગ સુધી જાય છે, તે સૂર્ય છે. અને પિંગળા કે જે શરીરના ડાબા ભાગથી શરૂ થઈને ઉપર દક્ષિણ ભાગ સુધી જાય છે, તે ચંદ્ર છે. અને એ બંનેની મધ્યની નાડી, જે કરોડ રજુમાંથી ગઈ છે – ધ્રુવ કહેવાય છે. તેમનામાં સંયમ કરવાથી ભુવન, નક્ષત્ર તથા તેમની ગતિઓનું જ્ઞાન થાય છે. કેમ કે મનુષ્યનું શરીર બ્રહ્માંડનું સૂક્ષ્મરૂપ છે. સુપૃષ્ણા નાડી શરીરની મુખ્ય નાડી છે, અને જેટલાં સૂર્ય આદિ ચક્ર છે, તે બધાં એમાં જ છે. એટલા માટે એ નાડીમાં સંયમ કરવાથી સમસ્ત શરીરનું જ્ઞાન થઈ જાય છે. અને શરીરના જ્ઞાનથી બાહ્ય બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય છે. મહર્ષિ દયાનંદે આ વિષયમાં ઘણું જ સ્પષ્ટ કહ્યું છે – (૧) “ઈત્યાદિ સૂત્રોથી એ પ્રસિદ્ધ જાણી શકાય છે કે ધારણા વગેરે ત્રણ અંગ આભ્યન્તર (અંતરંગ) છે. માટે હૃદયમાં જ પરમાણુ પર્યત જેટલા પદાર્થો છે, તેમને યોગ- જ્ઞાનથી જ યોગી જાણે છે, બહારના પદાર્થોથી કિંચિત્માત્ર પણ ધ્યાનમાં સંબંધ યોગી નથી રાખતો, પરંતુ આત્માથી જ ધ્યાનનો સંબંધ છે બીજાથી નહીં. આ વિષયમાં જો કોઈ બીજું કહે તો તેનું કહેવું બધા સજ્જન લોકો મિથ્યા જ જાણે કેમ કે –
યોપિત્તવૃત્તિનિરોધઃ | (HI. ૨). તા 2 સ્વરૂશ્વત્થાનમ્ II (ામ, રૂ)
જયારે યોગી ચિત્ત વૃત્તિઓનો વિરોધ કરે છે, બહાર તથા અંદરથી તે જ વખતે દ્રષ્ટા, કે જે જીવાત્મા છે, તેના ચેતન સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે. બીજે નહીં.”
(દયાનંદ શાસ્ત્રાર્થસંગ્રહ) (૨) ઉપનિષદની સાક્ષી - છાન્દોગ્ય. પ્રા. ૮/મં.૧/મં. ૩ની વ્યાખ્યામાં મહર્ષિ દયાનંદ લખે છે –
હૃદયદેશમાં જેટલું આકાશ છે, તે બધુ અંતર્યામી પરમેશ્વરથીજ ભરેલું છે? અને એ જ હૃદયાકાશની વચમાં સૂર્ય આદિ પ્રકાશ તથા પૃથ્વી લોક, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર, વીજળી અને બધા જ નક્ષત્ર લોક પણ આવેલા છે. જેટલા દેખાય છે અને નથી દેખાતા પદાર્થ છે, તે બધા જ તેની જ સત્તાની વચમાં સ્થિર થઈ રહ્યાં છે. [૪ = આ સિદ્ધિ પરીક્ષા-કોટિમાં છે.]
(ઋ. P. ઉપાસના) હવે - નાભિ ચક્રમાં સંયમનું ફળ -
વિભૂતિપાદ
૨૭૧
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__ नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥ २९॥ સૂત્રાર્થ - યોગી (નામ) નાભિચક્રમાં સંયમ કરીને નાયબ્દજ્ઞાનમ) શરીરના બૃહ = સ્થિતિક્રમનું જ્ઞાન કરે. ભાપ્ય અનુવાદ - યોગી નાભિચક્રમાં સંયમ કરીને વાયબ્દ્ર = શરીરના સ્થિતિક્રમનું જ્ઞાન કરે. (આ શરીરમાં) વાત, પિત્ત અને સ્નેH = કફ ત્રણ દોષ છે. અને ત્વચા, રક્ત, માંસ, સ્નાયુ, અસ્થિ, મજ્જા તથા શુક (વીર્ય) ધાતુઓ છે. આ ધાતુઓમાં પહેલાં પહેલાં કહેલી ધાતુ (પોતાનાથી પછી કહેલી ધાતુની સરખામણીમાં) વાહ્ય = બહારની છે. એ એમના સન્નિવેશનો ક્રમ છે. ભાવાર્થ - સૂત્રના ‘ધૂહ' શબ્દનો અર્થ વ્યાસ ભાખમાં વિન્યાસ (સન્નિવેશ) શબ્દથી સ્પષ્ટ કર્યો છે. સન્નિવેશનો આશય છે શરીરના અંગોની રચના તથા તેમનો યથાસ્થાન સમાવેશ. નાભિચક્ર શરીરના મધ્યમાં રહેલું છે. આ સ્થાનમાં પાંખડીઓની માફક બધી બાજુએ નાડીઓ ફેલાયેલી હોય છે. * એટલા માટે એમાં સંયમ કરવાથી યોગીને કાયવૂહજ્ઞાન શરીરના અવયવોના સન્નિવેશનું જ્ઞાન થઈ જાય છે. આ કાયવૂહને સમજાવવા માટે વ્યાસભાખમાં વાત વગેરે દોપો અને ત્વચા વગેરે સાત ધાતુઓનો સંનિવેશકમ બતાવ્યો છે. વાત, પિત્ત તથા કફ તેમની સમતા જ સ્વાથ્ય તથા વિપમતા જ શરીર સંનિવેશનું ધ્વસ્ત (નાશ) થવું આ છે. અને ત્વચા વગેરેને ધાતુ એટલા માટે કહે છે કે એ શરીરને ધારણ કરી રહી છે. ત્વચા વગેરે સાત ધાતુઓમાં પહેલી પહેલી ધાતુઓ પછીની ધાતુઓની સરખામણીમાં બાહ્ય છે. તાત્પર્ય એ છે કે શરીરમાં ત્વચા બધાંથી બહાર હોય છે. ત્વચા પછી અંદરની બાજુ રક્ત રહે છે, જે ત્વચાથી ભિન્ન માંસ વગેરેની અપેક્ષા બાહ્ય છે. એ બંને પછી માંસ રહે છે, જે ત્વચા અને રક્તની અપેક્ષાએ અંદર, પરંતુ સ્નાય આદિની અપેક્ષાએ બાહ્ય છે. એ ત્રણેયથી અંદર સ્નાયુ નસો હોય છે. જે ત્વચા વગેરેની અપેક્ષાએ અંદર, પરંતુ અસ્થિ આદિની અપેક્ષાએ બાહ્ય હોય છે. આ ચારેયથી અંદરની તરફ અસ્થિ હાડકાં હોય છે. જે ત્વચા આદિની અપેક્ષાએ અંદર, પરંતુ મજ્જા અને શુક્રની અપેક્ષાએ બાહ્ય હોય છે. આ પાંચેયથી અંદરની બાજુ મજ્જા ધાતુ છે, જે શુક્રની દૃષ્ટિએ બાહ્ય છે અને બધાથી અંદર વીર્ય રહે છે. એ ત્વચા વગેરે સાત ધાતુઓની શરીરમાં સ્થિતિ છે. [+ = આ સિદ્ધિ પરીક્ષા-કોટિ માં છે.] ૧ ૨૯ હવે - કંઠકૂપમાં સંયમનું ફળ –
ઇઝરે ક્ષત્પિપાસાનિવૃત્તિ. / ર૦ . સૂત્રાર્થ - (૩) કંઠકૂપમાં સંયમ કરવાથી સુવાનિવૃતિ) ભૂખ અને તરસની નિવૃત્તિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (8) જીભની નીચે સૂતરના જેવી નસ છે. તેની નીચે કંઠ છે. ૨૭૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કંઠની નીચે ફૂપ= ગર્ણવિશેપ છે, તેને કંઠકૂપ કહે છે, તેમાં સંયમ કરવાથી ભૂખ અને તરસ યોગીને બાધિત નથી કરતા અર્થાત સતાવતાં નથી. ભાવાર્થ - શરીરમાં કંઠકૂપ કયાં છે ? તેના ઉત્તર વ્યાસભાપ્યમાં એ આપ્યો છે કે જીહ્વા (જીભ)ની નીચે સૂતરના જેવી એક નસ છે, તેની નીચે કંઠ છે, અને કંઠની નીચે જે ગર્તાકાર સ્થાન છે, તે કંઠકૂપ છે. યોગી જયારે એ સ્થાન પર સંયમ કરે છે, તો તેની ભૂખ તથા પ્રાસ (તરસ)ની નિવૃત્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે દશ પ્રાણોમાં ઉદાન નામનો વાયુ કંઠકૂપમાં કાર્ય કરે છે. જે આપણે ભોજન વગેરે ખાઈએ છીએ, તેને એ વાયુ આમાશયમાં પહોંચાડે છે અને જયારે આમાશય ખાલી થઈ જાય છે, ત્યારે તેની ભૂખ-તરસરૂપે અનુભૂતિ એ જ ઉદાનવાયુ કરાવે છે. આ કંઠકૂપમાં સંયમ કરવાથી ઉદાનવાયુનું કાર્ય રોકાઈ જાય છે અર્થાત્ તેનો સ્પર્શ કંઠકૂપમાં ન થવાથી યોગીને ભૂખ-તરસ નથી લાગતી અને યોગી જ્યાં સુધી સંયમ કરવામાં સમર્થ હોય છે, ત્યાં સુધી ભૂખ તરસની ચિંતાથી મુક્ત રહે છે. [+ = આ સિદ્ધિ વિકલ્પ-કોટિ માં છે.] . ૩૦ હવે - કૂર્મનાડીમાં સંયમનું ફળ -
નડિયાં શૈર્યન / રૂ? / સૂત્રાર્થ - (સૂર્યનાડયાન) કૂર્મ નાડીમાં સંયમ કરવાથી તીર્થ યોગીને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - કંઠ-કૂપની નીચે ૩f= છાતીમાં સૂÍાર = કાચબાના આકારવાળી એક નાડી છે તે કૂર્મનાડીમાં સંયમ કરનાર યોગી સ્થિરતાને પ્રાપ્ત કરી લે છે. જેમ – સર્વ = સાપ અને ઘા = ઘો સ્થિર થઈ જાય છે. ભાવાર્થ-કંઠકૂપથી નીચે છાતીમાં કૂર્મ-કાચબાના આકારની એક નાડી છે, તેને કૂર્મનાડી કહે છે. તેમાં સંયમ કરવાથી યોગીને સ્થિરતા=અશ્રુત સ્થિતિ પ્રાપ્ત થાય છે અને એ સ્થિરતા શારીરિક જ હોય છે. આ વાતને વ્યાસભાપ્યમાં સર્પ (સાપ) તથા ગોધા (ઘો)ના ઉદાહરણથી સ્પષ્ટ કરી છે. જેમ-સાપ અથવા ઘો સ્વેચ્છાથી પોતાના શરીરને સ્થિર કરી લે છે અર્થાત્ સાપની સ્થિરતા દરમાં બિલમાં) દાખલ થતાં જોઈ શકાય છે. બિલમાં (દરમાં) પ્રવેશ કરતો સાપ પર્યાપ્ત બળની સાથે ખેંચવાથી ખેંચી શકાતો નથી. અને ઘો નો પ્રયોગ દિવાલો પર તથા યુદ્ધના સમયે કિલ્લા વગેરે ઉંચા સ્થાનો પર ચઢવા માટે કરવામાં આવે છે. ઘો ના પગોમાં મજબૂત દોરડું બાંધીને કિલ્લાની દિવાલ પર ફેંકી દે છે અને પછી એ દોરડાના આશ્રયથી કિલ્લા પર યોદ્ધા લોકો ચઢી જાય છે. * સાપ તથા ઘોની માફક યોગી પુરપ પણ કૂર્મ નાડીમાં સંયમ કરવાથી શરીરને એટલું સ્થિર કરી લે છે કે જેનાથી કોઈ તેના શરીરને સ્થાનાન્તરિત અથવા અહીં-તહીં હલાવવામાં સમર્થનથી થતું. [+ = આ સિદ્ધિ પરીક્ષા-કોટિ માં છે.] ૧ ૩૧ | હવે - મૂર્ધાની જ્યોતિમાં સંયમનું ફળ –
વિભૂતિપાદ
૨૭૩
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूर्धज्योतिषि सिद्धदर्शनम् ॥३२॥ સૂત્રાર્થ (મૂર્ધન્યોતિષ) મૂર્ધા મસ્તિષ્કસ્થિત જ્યોતિ અર્થાત બ્રહ્મરંધમાં સંયમ કરવાથી (સિદ્ધ-ર્શનન) સિદ્ધ=ડ્યુલોક તથા મધ્ય અહીં-તહીં ગતિ કરનારા સૂક્ષ્મ અદશ્ય પદાર્થોનું દર્શન=સાક્ષાત્કાર થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - પૂર્ધન્યોતિષિ) માથાના કપાળની અંદર એક છિદ્ર ઘણું જ ચમતું પ્રકાશવાળુ છે જેને બ્રહ્મરંધ્ર કહે છે.]તેમાં સંયમ કરીને યોગીને (સિદ્ધદર્શનમ) ઘુલોક તથા પૃથ્વીલોકની વચમાં વિચરણ કરનારા પદાર્થનું વર્ણન = જ્ઞાન થાય છે. ભાવાર્થ-માથામાં બે કપાળોની વચમાં એક એવું છિદ્ર નાનું સ્થાન છે, કે જે ઘણું જ પ્રબળ પ્રકાશવાળું છે, જેને બ્રહ્મરંધ્ર કહે છે, આ મૂર્ધસ્થ જ્યોતિને સૂત્રકારે મૂર્ધજ્યોતિ કહી છે. * આ સ્થાન પર સંયમ કરવાથી સિદ્ધસૂક્ષ્મ નિત્ય પદાર્થોનો સાક્ષાત્કાર થઈ જાય છે, વ્યાસ ભાષ્યમાં “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા ઘુલોક તથા પૃથ્વી લોકની મધ્યમાં વિચરણ કરનારાથી કરી છે. બીજા વ્યાખ્યાકાર જેનો અર્થ દિવ્યયોનિવિશેષના દેવનિકાય કરે છે. પરંતુ દેવ તો મનુષ્યોના જ સ્તર વિશેષ હોય છે, જુદા યોનિવિશેષ નહીં. એટલા માટે અંતરિક્ષમાં ફરનારી દેવયોનિને માનવી જ નહીં. કેટલાક વ્યાખ્યાકાર આ મૂર્ધ0 જ્યોતિને જીવાત્મા માને છે. કેમ કે તેમની માન્યતા પ્રમાણે જીવાત્માનું નિવાસ આ જ સ્થાનમાં છે. જીવાત્મા જીવાત્મ-જ્યોતિમાં જ ધ્યાન અથવા સંયમ કરે, એ બુદ્ધિગમ્ય નથી. મહર્ષિ દયાનંદે જીવાત્માનું સ્થાન બે સ્તનોની મધ્યમાં નાભિથી ઊપર માન્યું છે. એતદર્થ યો. ૩/૩૪ સૂત્ર પર ટિપ્પણી દ્રષ્ટવ્ય છે. માટે આ મૂર્ધજ્યોતિમાં સત્ત્વગુણનો પ્રકાશ માનવો સંગત છે. તેમાં સંયમ કરવાથી સૂક્ષ્મ તથા અદશ્ય પ્રાકૃતિક પદાર્થોનો સાક્ષાત્કાર થવો જ યુક્તિયુક્ત તથા સંગત લાગે છે. દેવોના વિષયમાં વ્યાસ ભાખની સાક્ષી –
મહર્ષિભાસદેવોને મનુષ્ય-યોનિનો જ એક ભાગ માને છે. મનુષ્યોથી જુદી કોઈ યોનિવેશેષ નથી, આ વિષયમાં વ્યાસ-ભાષ્યની અંતઃસાક્ષી જાઓ - (ક)"સમૂદચરેવાપો મારે મનુષ્યાદ્રિતીયો માતા ગામેવામથીયાતે સમૂદ:(યોગ. ૩/૪૪નું ભાખ) અર્થાત દેવ અને મનુષ્ય એક જ યોનિના સ્તર વિશેષથી ભેદ છે. તેના જ સામાન્ય રૂપને મનુષ્ય તથા વિશિષ્ટ વિદ્યા વગેરે ગુણોના કારણે) સ્તરવાળાને દેવ કહે છે. કેમ કે વ્યાસ ભાગ્યમાં “સામાન્યવિશેષમુદ્દાયોત્ર દ્રવ્યY કહીને તેનું જ સ્પષ્ટીકરણ દેવ-મનુષ્યના ઉદાહરણથી આપ્યું છે. (4)"तत्र मधुमती भूभिं साक्षात् कुर्वतो ब्राह्मणस्य स्वामिनो देवा : सत्त्वशुद्धिमनुपश्यतः स्थानैरुपनिमन्त्रयन्ते मो इहाऽऽस्यतामिह रभ्यतां कमनीयोऽयं भोग : ।”
(યો. ૩/૪૧ ભાય) અર્થાત્ યોગસાધનામાં સંલગ્ન મનુષ્ય જયારે મધુમતીના સ્તરને પ્રાપ્ત કરી લે છે અને તેનું અંતઃકરણ અવિદ્યા આદિ લેશોના ક્ષીણ થવાથી શુદ્ધ થઈ જાય છે, ત્યારે
૨૭૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ બ્રહ્મવેત્તા યોગીને ભૂમિ આદિ સંપત્તિના સ્વામી દેવલોક તેમના સ્થાનો પર નિમંત્રિત કરે છે કે – ભગવન્! અહીં બેસો, અહીં રમણ કરો, આ અમારા દ્વારા પ્રસ્તુત ભોગ કામના કરવા યોગ્ય છે. એનાથી સ્પષ્ટ છે કે એ દેવ મનુષ્યોમાં જ વિશિષ્ટ - સ્તરવાળા હોય છે, મનુષ્યોથી જુદા અંતરિક્ષલોકમાં ફરનારાયોનિવિશેષ નહીં. નહીતર યોગાભ્યાસીને બોલાવવો, બેસાડવો તથા ભોગ્યવસ્તુઓની ભેટ કરવી વગેરે વાતો અસંગત જ થઈ જશે. [૪ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] છે ૩૨ હવે - યોગ-પ્રાતિભ-જ્ઞાનનું ફળ -
प्रातिभाद्वा सर्वम् ॥३३॥ સૂત્રાર્થ - (વા) અથવા (પ્રતિમત) યોગ પ્રતિભાથી ઉત્પન્ન અર્થાત્ ઉપદેશ વિના થયેલા જ્ઞાનથી (સર્વF) પૂર્વોક્ત બધું જ સિદ્ધજ જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (પ્રતિમાનું) પ્રાતિજજ્ઞાનને તારક-જ્ઞાન પણ કહેવામાં આવે છે અર્થાત જે યોગીને વિવેક જ્ઞાન થતા પહેલાં ઉપદેશ વિના જ પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થાય છે, તે વિવેકજ્ઞાનનું પૂર્વરૂપ હોય છે. જેમ કે- સૂર્યોદય થતાં તેનું જ્ઞાપકચિહન પ્રભા હોય છે. (તે જ રીતે વિવેકખ્યાતિથી પહેલાં પ્રાતિજજ્ઞાન થાય છે) આ પ્રાતિજજ્ઞાનની ઉત્પત્તિ થતાં યોગી બધું જ જાણી લે છે. ભાવાર્થ - પ્રાતિભ જ્ઞાન સૂર્યોદયના પ્રથમ જ્ઞાપક ચિન પ્રભાની સમાન છે. યોગીને જયારે વિવેકજ જ્ઞાન થવા લાગે છે, ત્યારે તે તેનું પ્રતિભજ્ઞાન સૂર્યપ્રભાની જેમ સર્વપ્રકાશક હોય છે. આ જ્ઞાન બાહ્ય નિમિત્તથી ન હોવાથી આંતરિક જ્ઞાન કહેવાય છે. વ્યાસ ભાગ્યમાં પ્રતિભજ્ઞાનને “તારકજ્ઞાન” કહ્યું છે. કે જે યોગીને ઉત્તરોત્તર યોગમાર્ગ પર ચાલતાં બાધાઓ અથવા ભ્રાન્તિઓથી પાર કરવાના કારણે તારકજ્ઞાન કહેવાય છે. સૂત્રમાં ‘સર્વન શબ્દ સાપેક્ષ છે. જેનું તાત્પર્ય પૂર્વોક્ત વિભૂતિઓથી છે. * પ્રાતિજ્ઞાનથી પૂર્વકથિત એક-એક સ્થાન પર કરેલા સંયમથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી જ યોગીને પ્રાપ્ત થઈ જાય છે. [+ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૩૩ છે હવે - હૃદયમાં સંયમ કરવાનું ફળ –
હત્યવિરસંવિત / રૂ૪ સૂત્રાર્થ- (૨) હૃદય સ્થાનમાં સંયમ કરવાથી વિસંવત) ચિત્તનું જ્ઞાન થઈ જાય છે અર્થાત્ + ચિત્તનું શું સ્વરૂપ છે, તેની કેવી – કેવી પ્રવૃત્તિઓ છે, વગેરેનો બોધ યોગીને હૃદયમાં સંયમ કરવાથી થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - હિં) આ શરીરમાં જે આ બ્રહ્મ નગરમાં ગુપ્ત કમલ-ગૃહ છે તેમાં વિજ્ઞાન = જ્ઞાનનું સાધન ચિત્ત છે, તેમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે. ભાવાર્થ- ચિત્તને અંતઃકરણ કહે છે અને જીવાત્મા જે કંઈ કરવાની ઈચ્છા કરે છે, તે આ અંતઃકરણ દ્વારા જ કરે છે. જીવાત્માનું આ સાધન ચિત્ત, પરિચ્છિન્ન જીવાત્માની નજીક વિભૂતિપાદ
૨૭પ
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ રહે છે. એટલા માટે શાસ્ત્રોની એ માન્યતા છે કે ચિત્ત સૂક્ષ્મ-શરીરનું એક ઘટક છે અને જીવાત્મા સૂક્ષ્મ શરીરથી પરિવેષ્ટિત (ઘેરાયેલો) રહે છે. માટે જીવાત્મા તથા ચિત્ત બંનેનું નિવાસસ્થાન શરીરમાં હૃદય છે. આ હૃદયમાં સંયમ કરવાથી યોગીને ચિત્તનું જ્ઞાન થઈ જાય છે. અર્થાત્ ચિત્તમાં સમસ્ત કર્ભાશય તથા વાસનાઓ રહે છે. જેમના અનુરૂપ જીવાત્મા ફળ પ્રાપ્ત કરે છે. યોગીને આ ચિત્તસ્થ વાસનાઓનો, ભલે તે પ્રસુખરૂપ હોય, અર્થાત્ કાર્યરત ન હોય અથવા અવસર (નિમિત્ત) મળતાં જાગ્રત થનારી હોય બધાનું જ્ઞાન થઈ જાય છે.
આ ભૌતિક શરીરમાં આ હૃદય કયાં છે? વિદ્વાનોમાં એ વિવાદાસ્પદ છે? કેટલાક વિદ્વાનો મસ્તિષ્કમાં હદય - સ્થાન માને છે અને કેટલાક રક્ત શોધક યંત્રથી બંને સ્તનોની મધ્ય, પેટ (ઉદર)થી ઉપર જે ગર્તાકાર સ્થાન છે, તેને હૃદય-સ્થાન માને છે. જો કે તેનો નિર્ણય યોગીજન જ કરી શકે છે, કેમ કે તે સાક્ષાત દ્રષ્ટા હોય છે. એટલે આપણી સમક્ષ વર્તમાન સમયના યોગીરાજ મહર્ષિ દયાનંદનો લેખ પરમ-પ્રમાણ છે, એનાથી સુગમ સ્પષ્ટીકરણ બીજું નથી હોઈ શકતું. પરંતુ શાસ્ત્રોના સમ્યગાલોચનથી પણ નિષ્પક્ષ વિદ્વાનો નિર્ણય કરી શકે છે.
યોગદર્શનકારે મૂર્ધજ્યોતિ તથા હૃદયને જુદાં જુદાં માનીને (૩ ૩૨ અને ૩ ૩૪માં) સંયમજન્ય સિદ્ધિઓને માની છે અને વ્યાસમુનિએ મૂર્ધજ્યોતિને માથાના કપાળની મધ્યમાં રહેલું સ્પષ્ટ કર્યું છે. જો તે આત્માનું સ્થાન હોત, તો તેમાં સંયમ કરવાથી હૃદયસ્થ ચિત્તનું જ્ઞાન પણ થઈ જાત. પરંતુ એ વ્યાસમુનિને અભીષ્ટ નથી. હૃદય-સ્થાન કયાં છે ? તેની વ્યાખ્યામાં વ્યાસમુનિએ મૂર્ધજ્યોતિની જેમ માથામાં હૃદયને માન્યું નથી પરંતુ “હૃદય' ની વ્યાખ્યામાં બ્રહ્મપુર દર પંદરી વે$ શબ્દ લખ્યા છે. જો આ હૃદય માથામાં જ હોત તો વ્યાસમુનિ મૂજ્યોતિની જેમ તેનો પણ નિર્દેશ અવશ્ય કરતા, હૃદય અને મૂર્ધજ્યોતિ એક જ સ્થાન પર હોત તો સૂત્રકાર તથા ભાગ્યકાર જુદો જુદો નિર્દેશ શું કામ કરતે? અને જો માથામાં જ બે જુદાં જુદાં સ્થાન માનીને વ્યાખ્યા કરવામાં આવે, તો પણ સંગત નથી. કેમ કે જીવાત્મા ચિત્તથી કાર્ય કેવી રીતે કરી શકે? સાથે જ જીવાત્મા સૂક્ષ્મ શરીરથી પરિવેષ્ટિત રહે છે, એ માન્યતા પણ આ પક્ષમાં મિથ્યા થઈ જાય છે. માટે સૂત્રકાર અને ભાગ્યકારના જુદાં જુદાં સ્થાન નિર્દેશથી સ્પષ્ટ છે કે હૃદય - સ્થાન શિર (માથા)થી જુદા સ્થાન પર છે કે જે બીજા પક્ષની પુષ્ટિ કરે છે.
| ઋષિનો અભિપ્રાય સાક્ષાત દર્શનથી હોય છે. આ સાક્ષાત-દષ્ટા ઋપિઓની વાતોમાં વિરોધ માનવો એટલે તેમને ઋષિ પદથી ખસેડવાથી જ છે. આ ઋષિ પદ પ્રમાણે પતંજલિ, વ્યાસ અને દયાનંદ, ત્રણેયની હૃદયની વ્યાખ્યા અભિન્ન (એકજ) જણાય છે. સાથે જ પાદ - ટિપ્પણીમાં આપેલાં વેદાન્ત - સૂત્રો (૧/૩/૨૫-૨૬)થી પણ આ પક્ષની જ પુષ્ટિ થઈ રહી છે. કેમ કે વેદાન્ત - દર્શનમાં ઈશ્વરની ઉપાસના હૃદયસ્થાનમાં માનીને તેનાથી ઉપર પણ માની છે. જો હૃદયનું સ્થાન ઉદર (પેટ)થી ઉપર ન
યોગદર્શન
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનીને માથામાં માનવામાં આવે, તેનાથી ઉપર બીજો કયો પ્રદેશ ઉપાસના સ્થળ હોઈ શકે છે? માટે વેદાન્ત-દર્શનમાં પણ શિરથી ભિન્ન હૃદય-સ્થાન માન્યું છે. કેમ કે હૃદય સ્થાન સંબંધી વિષય સૂમ છે, સર્વ સામાન્ય એને નથી જાણી શકતા, એટલા માટે ઋપિઓ તથા ઋપિયોએ બનાવેલાં શાસ્ત્રો પ્રમાણે વિવાદાસ્પદ વિષયનો નિર્ણય કરવો યોગ્ય છે.
વ્યાસ ભાગ્યમાં ‘હૃદય’ શબ્દથી કયા સ્થાનનું ગ્રહણ થાય છે. એ વિષયમાં એક બીજું ઉદ્ધરણ જાઓ, - Dા પુરવના િતિરાદિત્યવૃત્તિ:' (યો. ભા. ૩/૩૯) અર્થાત પ્રાણવાયુ મુખ તથા નાસિકાથી લઈને હૃદય સુધી ગતિ કરે છે. માટે હૃદય મસ્તિકગત કદાપિ નથી હોઈ શકતું. જો વિપક્ષી એમ કહે કે અહીં તો રક્તશોધક યંત્રને હૃદય કહ્યું છે તો તેનું પણ એ કથન સંગત નથી કેમ કે આ પ્રત્યક્ષ-ગમ્ય હોવાથી શંકાસ્પદ નથી અને એક જ શાસ્ત્રકાર ઋપિ આ પ્રકારે એક જ શબ્દનો પ્રયોગ જુદા જુદા અર્થોમાં કેવી રીતે કરશે ? ઋપિ સંદિગ્ધ (શંકાશીલ) વાતાનો ઉલ્લેખ ન કરતાં સદા સરળ તથા સુબોધ વાતોને જ લખે છે. [+ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] છે ૩૪ હવે - પુરુપ વિષયક જ્ઞાનમાં સ્વાર્થ સંયમનું ફળ - सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोग :
પાર્થાત્વાર્થસંયમનુષજ્ઞાનમ / ર૬ / સૂત્રાર્થ - (ચન્તાસીયો ) જે પરસ્પર અત્યંત ભિન્ન છે તે સર્વપુરુષો ) ચિત્ત અને પુરુષનો (પ્રત્યયાવિશેષો મો1 ) અભેદ (એકજ) પ્રતીતિનું હોવું ભોગ કહેવાય છે. (TRIર્થત્યાતો કેમ કે તે * ભોગ પ્રતીતિ બુદ્ધિતત્ત્વના પરાર્થ પુરુપના પ્રયોજનને સિદ્ધ કરનારી છે, અને સ્વાર્થ-જંયતિ) ભોગ પ્રતીતિથી ભિન્ન પોતાના પુરુપ વિષયક જ્ઞાનમાં સંયમ કરવાથી પુરુષજ્ઞાનH) પુરુ= જીવાત્મતત્ત્વનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - બુદ્ધિગત સત્ત્વગુણ પરાશક્તિ= પ્રકાશ સ્વભાવવાળો છે. તે સમાનરૂપથી વિનામાવી- સંબંધથી સાથે રહેનારા રજોગુણ તથા તમોગુણને વશમાં કરીને તેમનો અભિભવ કરીને સર્વ = બુદ્ધિ અને પુરુષની ભિન્નતાના રૂપમાં (સર્વપુરુષા તારાતિ દશામાં) પરિત = પરિવર્તિત થઈ જાય છે અને પુરુષ = ચેતન આત્મા તે પરિણામી સત્ત્વથી અત્યંત વિપરીત ધર્મવાળો, શુદ્ધસ્વરૂપ, જુદો, ચૈતન્યમાત્ર સ્વરૂપવાળો છે. આ પ્રકારે અત્યંત ભિન્ન બુદ્ધિ તથા પુરુષનું પ્રત્યયાવિશેષ = અભિન્નરૂપે પ્રતીત થવું જ ભોગ છે. તેનું કારણ એ છે કે બુદ્ધિ દ્વારા પુરુષને વિષયોનું દર્શન (જ્ઞાન) કરાવાય છે (માટે બંનેની એકાકાર પ્રતીતિ થાય છે.) અને તે ભોગની પ્રતીતિ બુદ્ધિનું પરાર્થ હોવાથી પુરુષને માટે વિષયોનું દર્શન કરાવવાને કારણે થાય છે. જે તે બુદ્ધિવસ્તુથી ભિન્ન ચૈતન્યમાત્ર સ્વરૂપવાળું પુરુષત્વજ્ઞાન છે, તેમાં વિભૂતિપાદ
૨૭૭
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ કરવાથી પુરુષવિષયક પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. તે બુદ્ધિનિષ્ઠ પુરુષવિષયક જ્ઞાનથી પુરુષ (ચેતન આત્મા)નું જ્ઞાન નથી થતું. પુરુપ સ્વયં જ તે શુદ્ધ પુરુપના જ્ઞાન જે સ્વાત્મામાં આશ્રિત જુએ છે. કેમ કે બુદ્ધિ તો તે જ્ઞાન સુધી પહોંચાડીને નિવૃત્ત થઈ જાય છે, એવું કહ્યું પણ છે – અરે તે વિજ્ઞાતા = જ્ઞાનના કર્તાને કયા સાધનથી જાણી શકાય છે. ભાવાર્થ - અહીં “સત્ત્વ' શબ્દનો આશય ચિત્તની સત્ત્વગુણ પ્રધાન બુદ્ધિવૃત્તિથી છે. વ્યાસ-ભાષ્યમાં તેને હજી વધુ સ્પષ્ટ કરતાં લખ્યું છે કે – જો કે ચિત્ત ત્રિગુણાત્મક છે, પરંતુ જયારે રજોગુણ તથા તમોગુણને દબાવીને સત્ત્વ ગુણની મુખ્યતા થાય છે, તો તે ચિત્ત પ્રખ્યાશીલ પ્રકાશશીલ હોવાથી ‘સત્ત્વ' કહેવાય છે. આ સર્વ’ પુરુષથી તદ્દન જૂદું છે. પુરુપ ચેતન છે તો સત્ત્વ અચેતન (જડ) છે, પુરુષ અપરિણામી છે, તો સત્ત્વ પરિણામી અને પુરુપ શુદ્ધ છે, તો સત્ત્વ રજોગુણ વગેરેથી યુક્ત હોવાથી શુદ્ધ નથી. પરંતુ પુરુષને બાહ્ય સુખ-દુ:ખનો ભોગ, સત્ત્વના આશ્રયથી જ થાય છે. નેત્ર આદિ ઈદ્રિયોથી ગૃહીત બાહ્ય વિષય જેવું સત્ત્વ (બુદ્ધિ)માં ભાસિત થાય છે, પુરુષને તેવી જ પ્રતીતિ થાય છે. બાહ્ય-વિષયોના આશ્રયથી સત્ત્વની જેવી શાન્ત, ઘોર અથવા મૂઢ વૃત્તિ થાય છે, પુરુષ પણ તેવો જ અનુભવ કરે છે, આ સત્ત્વ અને પુરપની પ્રત્યયાવિશેષ બંનેની એકાકાર (એક જેવી) પ્રતીતિ જ ભોગ કહેવાય છે. આ પ્રતીતિમાં ભોગનાં સાધન સત્ત્વ વગેરે છે, ભોગ્ય વિષય છે અને ભોક્તા પુરુપ છે. પુરુપને ભોગ કરાવવામાં સત્ત્વવૃત્તિ સાધન હોવાથી “પાર્થ” કહેવાય છે.
આ સત્ત્વથી સર્વથા ભિન્ન પુરુષમાં જયારે સત્ત્વવૃત્તિમાં ભાસિત કોઈ બાહ્ય વિષય પ્રતિભાસિત નથી હોતો, ત્યારે પુરુષ શુદ્ધ ચેતનસ્વરૂપ હોય છે (થાય છે). તે પોતાના સ્વરૂપમાં સંયમ કરવાથી યોગીને પોતાના પુરુ૫ = આત્મતત્ત્વનો બોધ અથવા સાક્ષાત્કાર થાય છે. તે સમયે સત્ત્વવૃત્તિ પણ સર્વથા નિવૃત્ત થઈ જાય છે, કેમ કે સત્ત્વ વૃત્તિથી સંબદ્ધ રહેતાં પુરુષનો બોધ નથી થઈ શકતો. [ * = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૩પ છે હવે આત્મ તત્ત્વના બોધનું ફળ – तत: प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता
ગાયત્તે / રૂદ્દ .. સૂત્રાર્થ – (તત) કે તે પુરુષજ્ઞાન=આત્મતત્ત્વના બોધથી યોગીને પ્રતિમ-શ્રવણવેના સ્વાદવ ) પ્રાતિજ, શ્રાવણ, વેદન, આદર્શ, આસ્વાદ અને વાર્તા એ છે સિદ્ધિઓ (ગાયત્તે પ્રકટ થઈ જાય છે. ભાષ્ય અનુવાદ-પ્રતિભસિદ્ધિથી સૂક્ષ્મ, વ્યવધાનયુક્ત (ઢંકાયેલા) દૂરસ્થ, અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. શ્રાવણસિદ્ધિથી દિવ્ય શબ્દોનું શ્રવણ, વેદના-સિદ્ધિથી દિવ્ય ૨૭૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્પર્શની પ્રાપ્તિ, આદર્શ સિદ્ધિથી દિવ્યરૂપ અનુભૂતિ, આસ્વાદ – સિદ્ધિથી દિવ્યરસની અનુભૂતિ અને વાર્તા-સિદ્ધિથી દિવ્યગંધનું વિજ્ઞાન થાય છે. આ દિવ્ય અનુભૂતિઓ યોગીને નિત્ય થવા લાગે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - આનાથી પ્રથમ સૂત્રમાં સ્વાર્થ-સંયમથી પુરુષ જ્ઞાન=આત્મ-તત્ત્વનો બોધ બતાવ્યો છે. આ સૂત્રમાં પુરુષ જ્ઞાનથી પ્રાતિભ આદિ બીજી સિદ્ધિઓ બતાવવામાં આવી છે. (યો. ૩/૩૭) સૂત્રથી સ્પષ્ટ છે કે એ સિદ્ધિઓ સમાધિમાં વિઘ્ન છે અને વ્યુત્થાનકાળ (સાધારણ દશા)માં જ એમને સિદ્ધિઓ કહેવાય છે. આ સિદ્ધિઓનું સ્વરૂપ વ્યાસભાપ્ય પ્રમાણે આ પ્રકારે છે -
(૧) પ્રાતિભ - મનમાં સૂક્ષ્મ=અતીન્દ્રિય વ્યવહિત=કોઈક વ્યવધાનથી છુપાયેલી, વિપ્રકૃષ્ટ=દૂર રહેલી, અતીત–વીતેલા સમયની અને અનાગત=ભવિષ્યમાં થનારી વસ્તુઓને જાણવાનું સામર્થ્ય ઉત્પન્ન થઈ જાય છે.
(૨) શ્રાવણ - શ્રવણેન્દ્રિયમાં દિવ્યશ્રવણનું સામર્થ્ય પ્રકટ થવું અર્થાત્ સૂક્ષ્મ, દૂરસ્થાદિ ધ્વનિઓને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે.
(૩) વેદન - ત્વચા ઇંદ્રિયમાં દિવ્યસ્પર્શની પ્રાપ્તિ થવી અર્થાત્ સૂક્ષ્મ વ્યવહિત આદિ સ્પર્શનો અનુભવ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. વેદ્યતેતિ વૈવનમ, જેનાથી સ્પર્શ પ્રતીતિ કરી શકાય તેને વેદન કહે છે.
(૪) આદર્શ - ‘આ સમન્તાદ્ દૃશ્યને નુમૂત્તે રૂપમનેન આ વ્યુત્પત્તિ અનુસાર નેત્ર ઇંદ્રિયમાં દિવ્યરૂપને જોવાની શક્તિ પ્રાપ્ત કરવી અર્થાત્ સૂક્ષ્મ વ્યવહિત અથવા દૂરસ્થ રૂપને જોવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય છે.
-
(૫) આસ્વાદ – રસેન્દ્રિયમાં દિવ્યરસનું જ્ઞાન પ્રકટ થવું અર્થાત્ સૂક્ષ્મ, વ્યવહિત વગેરે રસના આસ્વાદનનું સામર્થ્ય પ્રાપ્ત કરવું.
(૬) વાર્તા – ઘ્રાણેન્દ્રિય (નાસિકા)માં દિવ્યગંધ જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું અર્થાત્ સૂક્ષ્મ, વ્યવહિત તથા દૂરસ્થ આદિ ગંધોને જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે.
યોગાભ્યાસી પુરુષને આ સિદ્ધિઓ દ૨૨ોજ થતી રહે છે. માટે યોગીએ તેમનાથી પ્રતિક્ષણ સાવધાન તથા અપ્રમત્ત રહેવું જોઈએ. કેમ કે એ યોગીના પતનનું કારણ પણ બની શકે છે. વિષયોની એ પ્રબળ અનુભૂતિ વિષયોમાં આસક્તિનું કારણ પણ બની શકે છે. આ વિષયમાં મનુ ભગવાને સ્પષ્ટ કહ્યું છે વત્તવનિન્દ્રિયગ્રામો વિદ્યાસમપિ યંતિ અર્થાત્ બળવાન ઇંદ્રિયો વિદ્વાન પુરુષને પણ આકૃષ્ટ કરી લે છે. [ * = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ॥ ૩૬ શા
હવે – એ સિદ્ધિઓ કયારે, શું થાય છે?
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥ ३७ ॥
સૂત્રાર્થ - (તે) તે પ્રાતિભાદિ સિદ્ધિઓ (સમાધૌ) સ્થિર ચિત્તવાળા પુરુષની ચિત્ત વૃત્તિ નિરોધ દશામાં (૩પસf :) = વિઘ્ન બાધક છે અને (વ્યસ્થાને) વ્યુત્થાન
વિભૂતિપાદ
૨૦૯
=
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશા=અસ્થિર ચિત્તની દશામાં (સિદ્ધય:) સિદ્ધિઓ છે. ભાષ્ય અનુવાદ - તે પૂર્વ સૂત્રોક્ત પ્રાતિજ, શ્રાવણ વગેરે સિદ્ધિઓ સહિત = સ્થિર ચિત્તવાળા યોગીને માટે સમાધિ માર્ગમાં તો ઉત્પન્ન થનારા ૩પસ= વિપ્ન (અંતરાય) છે. કેમ કે એ દૃર્શન = વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં હર્ષ, ગૌરવ, આશ્ચર્ય વગેરે કરવાથી પ્રત્યનીવ=વિરોધી છે. અને જે વ્યસ્થિત ચિત્તવાળા=અસ્થિર ચિત્તવાળા છે, તેમને માટે ઉત્પન્ન પ્રાતિભ આદિ સિદ્ધિઓ છે. ભાવાર્થ- યોગાભ્યાસી પુરુપની બે દશાઓ હોય છે એક સમાધિ = ચિત્તવૃત્તિના નિરોધની દશા અને બીજી વ્યુત્થાન દશા. યોગાભ્યાસમાં - રત પુરપ અનવરત સમાધિ - દશામાં જ નથી રહેતો, આ ભૌતિક શરીરના નિર્વાહ માટે સાંસારિક કાર્ય પણ કરે છે, ભોજન વગેરે કાર્યોમાં પણ રત રહે છે અથવા પોતાના ઈષ્ટમિત્રો સાથે પણ વ્યવહાર કરે છે. પ્રાતિભ આદિ સિદ્ધિઓનું સામર્થ્યસમાધિ=ચિત્તવૃત્તિનિરોધ કાળમાં ચિત્તવૃત્તિના દિવ્યગંધ આદિ તરફ આકૃષ્ટ કરવાના કારણે બાધક બને છે. અને સમાધિથી ભિન્ન દશામાં પ્રતિભ આદિ સિદ્ધિઓથી જયાં પોતે વિપયોથી આકૃષ્ટ થઈ શકે છે, ત્યાં તેના આ યોગ જ ચમત્કાર – પ્રદર્શનથી બીજા સામાન્ય પુરુપ પ્રભાવિત થઈને પાછળ લાગી જાય છે અને તે યોગાભ્યાસી પુરુષ જાદૂગરની માફક બની જાય છે. એ સ્થિતિ યોગીને માટે સૌથી વધુ ભયાનક હોય છે. લોકોમાં થનારી પ્રતિષ્ઠા તથા બીજી વ્યક્તિઓની તેના પ્રત્યે શ્રદ્ધા યોગાભ્યાસી પુરુષને સમાધિથી શ્રુત કરવા માટે પ્રબળ વિન્ન થઈ જાય છે. માટે સમાહિત ચિત્તવાળો યોગાભ્યાસી પૂર્ણતઃ આ વિનોથી સજાગ તથા અપ્રમત્ત રહીને જ પોતાનું રક્ષણ કરી શકે છે. ફલતઃ યોગાભ્યાસીને માટે એકાન્ત પર્વત, ગુફા વગેરે સ્થાન જ યોગ્ય રહે છે. . ૩૭ હવે - યોગીના ચિત્તનો પરશરીરમાં પ્રવેશ - बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य
પરણારરર : | 0 | સૂત્રાર્થ - (ચિત્તચ) ચિત્તના વિશ્વાળથત્યાત) બંધનના કારણભૂત, કર્ભાશયનું શિથિલ=સમાધિથી ક્ષીણ થવાથી (વ) અને પ્રવીરત્વેની) ચિત્તના પ્રચાર=પ્રવૃત્તિ માર્ગોના જાણવાથી શરીરવેશ :) યોગીનું ચિત્ત બીજા શરીરોમાં આવેશ=પ્રવેશ કરે છે. ભાપ્ય અનુવાદ – વિશ્વા૨ાશથચાત) ચંચળ સ્વભાવ હોવાથી પ્રતિષ્ઠિત = અસ્થિર મનનું કર્ભાશયવશ શરીરમાં બંધન અને સ્થિતિ હોય છે. તે બંધનના કારણરૂપ કર્મ (કર્ભાશય)ની શિથિલતા સમાધિના બળથી થાય છે. (પ્રવાજેદ્રનાQ) અને ચિત્તની પ્રવાસંવેદ્દન = ગમનાગમનરૂપ ગતિનું જ્ઞાન પણ સમાધિથી જ થાય છે. ચિત્તના કર્મરૂપ બંધનનો ક્ષય = શિથિલ થવાથી તથા તેની ગતિનું જ્ઞાન થવાથી યોગી ૨૮૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્તને પોતાના શરીરમાંથી કાઢીને બીજા શરીરોમાં પ્રવેશ કરાવે છે અને પ્રવિષ્ઠ ચિત્તની સાથે યોગીની ઈદ્રિયો ઈદ્રિયશક્તિઓ પણ અનુસરણ કરે છે. જેમ મધમાખીઓ ઊડતાં મધમાખી રાજાની પાછળ ઊડે છે અને તેના બેસવાથી = (પ્રવિષ્ટ થતાં) બેસી જાય છે. (પ્રવિષ્ટ થઈ જાય છે, તે જ રીતે ઈદ્રિય-શક્તિઓ ચિત્તના પરશરીરમાં પ્રવિષ્ટ થતાં તેનું અનુસરણ કરે છે. ભાવાર્થ - આ સૂત્રને સમજાવવાને માટે પાઠકોને જીવાત્માનો શરીરસંયોગ થવાના કારણો તથા જીવાત્માની સાથે જન્મ-જન્માંતરોમાં સાથે જનારા સૂક્ષ્મ શરીરને જાણવું ઘણું જ જરૂરી છે. જીવાત્મા પોતાના શુભ અશુભ કર્મોના કારણે ઈશ્વરીય વ્યવસ્થાથી જુદી જુદી યોનિઓમાં ગમનાગમન કરતો રહે છે. માટે બંધનનું કારણ શુભ-અશુભ કર્મજન્ય કર્ભાશય છે અને પરમેશ્વર સૂક્ષ્મ શરીરને જીવાત્માની સાથે સૃષ્ટિની શરૂઆતમાં સંયુક્ત કરે છે. તેનું જ મુખ્ય ઘટક ચિત્ત છે. જીવના બંધનનું કારણ પણ એ ચિત્તસ્થ કર્ભાશય જ છે. જયારે યોગી યોગબળથી કર્ભાશયને શિથિલ કરી દે છે, ક્ષીણપ્રાય કરી દે છે, તેથી કર્ભાશય ચિત્તને બાંધવામાં અસમર્થ થઈ જાય છે અને ચિત્તનો સંચારમાર્ગ=ગતિના માર્ગોને યોગી જાણી લે છે, ત્યારે યોગી પોતાના ચિત્તને પોતાના વર્તમાન શરીરમાંથી કાઢીને બીજા શરીરમાં પ્રવેશ કરાવી શકે છે. ચિત્તનો ગતિમાર્ગ સૂક્ષ્મ નાડીઓ તથા બાહ્ય-ઈદ્રિયો જ છે જેનાથી ચિત્ત ગમનાગમન કરી શકે છે. અને ચિત્ત પણ શરીરમાં એકલુંજનથી જતું, બલ્ક ઈદ્રિયો પણ મધમાખી રાણીનું અનુસરણ કરનારી મધમાખીઓની જેમ જાય છે.
* જો કે આ ચિત્તના પરશરીર પ્રવેશની વાત ઘણી જ આશ્ચર્યજનક જણાય છે. પરંતુ સૂત્રકાર તથા ભાગ્યકાર બંનેએ આ યોગજ-સિદ્ધિને માની છે, માટે શંકાને સ્થાન નથી રહેતું. તેમ છતાં એ બધા જ વિષય યોગીગમ્ય જ છે. આ વિષય પર યોગાભ્યાસ દ્વારા બીજી સિદ્ધિઓની જેમ અનુભૂતિ કરીને વિષયનું વિશેષ સ્પષ્ટીકરણ અવશ્ય કરવું જોઈએ. (યો. ૩/૪૩) સૂત્રમાંના ભાગ્યમાં પણ ‘અથાપ૨શરીરવિત્તિ યોનિ:', લખીને વ્યાસ મુનિએ પરશરીર પ્રવેશની વાત માની છે. પરંતુ પરશરીરનો આશય બીજાનાં શરીરોમાં પ્રવેશ ન માનતાં જન્માંતર માની શકાય છે. કેમ કે ઈદ્રિયોનું અનુગમન પણ આ વાતની જ પુષ્ટિ કરે છે. વર્તમાન શરીરમાં જીવાત્માની સ્થિતિ કર્ભાશયવશ (પ્રારબ્ધ કર્મને આધીન) છે. જયારે યોગી આ કર્ભાશયના બંધનને શિથિલ કરી દે છે અને ચિત્તના ગમન માર્ગને જાણી લે છે, ત્યારે એક શરીરથી બીજા નવીન શરીરમાં પ્રવેશ કરવામાં કર્ભાશયનું બંધન પ્રતિબંધક નથી થતું. જેનાથી યોગી નિર્વિઘ્નતાપૂર્વક સ્વેચ્છાથી બીજા શરીરમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ બીજા મનુષ્યો એવું સ્વેચ્છાથી નથી કરી શકતા. [+= અહીં બીજાનાં શરીરમાં પ્રવેશ કરવાનો અર્થ એ લેવો જોઈએ કે બીજાનાં માનસિક વિચારોને સારી રીતે જાણી લે છે. અન્યથા આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં આવે છે.] [ ૩૮ છે હવે - ઉદાનના જયનું ફળ –
વિભૂતિપાદ
૨૮૧
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उदानजयाज्जलपंककण्टकादिष्वसंग
૩mત્તિ / રૂ . સૂત્રાર્થ - યોગી (8ાનનયાત) કંઠસ્થ + ઉદાન નામના વાયુ પર વિજય પ્રાપ્ત કરવાથી નિત્ત-પં-Tટ૬િ ) પાણી, કીચડ અને કાંટા વગેરેવાળા સ્થાનોમાં (અ) સંગ રહિત રહે છે (૨) અને (૩ન્તિ :) ઉદાનજયથી મૃત્યુના સમયમાં ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે. ભાપ્ય અનુવાદ - બધી જ ઈદ્રિયોની વૃત્તિ (વ્યાપાર) પ્રાણ વગેરે લક્ષણવાળી છે અર્થાતુ પ્રાણોના આશ્રયથી થાય છે અને એ પ્રાણોનો વ્યાપાર જ જીવન છે. તે પ્રાણની ક્રિયા પાંચ પ્રકારની છે. (૧) મુખ અને નાસિકાથી હૃદય પર્યત સંચાર કરનારો વાયુ “પ્રાણી છે. (ર) ખાધેલા પીધેલા આહાર (ભોજન) ને સમ= સમાનરૂપથી લઈ જવાના કારણે હૃદયથી લઈને નાભિ પર્યત કાર્ય કરનારો વાયુ “સમાન' છે. (૩) મળમૂત્ર વગેરેને અપનયન = નીચે લઈ જવાના કારણે નાભિથી લઈને પગના તળિયા સુધી કાર્ય કરનારો વાયુ “અપાન' છે. (૪) (કંઠથી) ઉપર લઈ જવાના કારણે માથા સુધી કાર્ય કરનારો વાયુ ઉદાન' છે, (પ) અને સમસ્ત શરીરમાં વ્યાપક થઈને કાર્ય કરનારો વાયુ વ્યાન છે. આ બધામાં પ્રાણ પ્રધાન = મુખ્ય છે.
યોગી ‘ઉદાન” નામના પ્રાણ પર સંયમ કરીને) જય કરવાથી પાણી, કીચડ, કાંટા વગેરેના સંગથી રહિત થઈ જાય છે અને તેની પ્રથાળતિ = મૃત્યુના સમયે
ત્તિ = ઉર્ધ્વગતિ થાય છે. અને યોગી એ ઉત્ક્રાન્તિ–ઉર્ધ્વગતિને પોતાને આધીન કરી લે છે. અનુવાદ-આ ભૌતિકશરીરના જીવનનો આધાર પ્રાણ છે. પ્રાણોના આશ્રયથી જ બધી ઈદ્રિયોનો વ્યાપાર થાય છે. પ્રાણના ભેદતથા તેમનાં કાર્ય કરવાનાં સ્થાન વ્યાસ-ભાયમાં બતાવ્યાં છે અર્થાત પ્રાણ, સમાન, અપાન, ઉદાન અને વ્યાન એ કાર્યભેદથી પ્રાણના પાંચ ભેદ છે. તેમનામાં પ્રાણ મુખથી તથા નાસિકાથી લઈને હૃદય સુધી કાર્ય કરે છે. સમાનવાયુ હૃદયથી લઈને નાભિ સુધી કાર્ય કરે છે. તેનું કાર્ય ખાધેલા પીધેલા પદાર્થોના રસને સમાનરૂપે સંપૂર્ણ શરીરમાં પહોંચાડવાનું છે. અપાનવાયુ નાભિથી લઈને પગના તળિયા સુધી કાર્ય કરે છે. તેનું વિશેષ કાર્ય મળ મૂત્ર આદિને નીચેની તરફ લઈ જવાનું છે. ઉદાનવાયુ કંઠથી ઉપર માથા સુધી કાર્ય કરે છે અને તેનું કાર્ય ઉર્ધ્વગતિ કરવાનું છે. યોગી એમાં જ સંયમ કરીને મૃત્યુના સમયે ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે અને વ્યાન-વાયુ આખા શરીરમાં વ્યાપક થઈને ગતિ કરે છે, તેના આશ્રયથી લોહીનું ભ્રમણ વગેરે શરીરમાં થાય છે. તે બધામાં પ્રાણવાયુ બધાનો આધાર હોવાથી મુખ્ય છે.
અહીં ઉદાન વાયુમાં સંયમ કરવાનાં બે ફળ બતાવ્યાં છે – એક જળ, કીચડ અને કાંટા વગેરેમાં ન ફસાવું અર્થાત્ યોગીનું શરીર એટલું હલકું થઈ જાય છે કે જેના કારણે ૨૮૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પાણીમાં ડૂબી નથી શકતો, કીચડમાં ખૂંપતો નથી અને કાંટા વગેરેથી વીંધાતો નથી. અને બીજું ફળ છે – ઉત્ક્રાન્તિ-ઊર્ધ્વગમન કરવું. યોગી ઉદાનવાયુને વશમાં કરીને સ્વેચ્છાથી મૃત્યુના સમયે ઊર્ધ્વગતિ કરી શકે છે. આ તથ્યને પ્રશ્નોપનિષદમાં પણ કહ્યું છે – અર્થયોર્થ ૩૮ન: પુજેન જુવે નોરું નતિ (પ્રશ્નો. ૩૭) અર્થાત્ ઉદાન વાયુ સુપુષ્ણા નાડી દ્વારાઊર્ધ્વગતિ કરાવીને પુણ્યલોકને પ્રાપ્ત કરાવે છે. અને છાંદોગ્યોપનિષદ (પ|૧૦૧) બૃહદારણ્યક-ઉપનિષદ (૬/૨૧૫)માં પણ ઊર્ધ્વગમન=મરણકાળમાં યોગી સ્વેચ્છાથી ઊર્ધ્વગતિ કરે છે. આ વાત દ્રષ્ટવ્ય છે અને -
शतं चैका हृदयस्य नाड़यस्तासां मूर्धानामभिनि : सृतैका। તયોર્બયનગૃતત્વતિ | (છાન્દો. ૮/૬/૬ – કઠો. ૬/૧૬)
એમાં પણ સુપષ્ણા નાડીથી ઊર્ધ્વગતિ કરીને અમૃતત્ત્વની પ્રાપ્તિ કહી છે. [x = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે.] ૩૯ હવે - સમાનવાયુના જયનું ફળ –
समानजयाज्ज्वलनम् ॥४०॥ સૂત્રાર્થ - (સમાનનયત) યોગી * સમાનવાયુના જય = સંયમથી (શ્વનનH) તેજને પ્રાપ્ત કરે છે. ભાપ્ય અનુવાદ - યોગી સમાન-પ્રાણને સંયમ દ્વારા જીતીને તેજને ઉદીપ્ત કરીને પ્રકાશમાન થઈ જાય છે. ભાવાર્થ - (યો. ૩/૩૯)ના વ્યાસભાગ્યમાં પાંચ પ્રાણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંથી સમાન વાયુમાં સંયમનું ફળ આ સૂત્રમાં બતાવ્યું છે. સમાનવાયુ હૃદયથી લઈને કેન્દ્રસ્થાન નાભિપર્યત કાર્ય કરે છે. તેનું કાર્ય સમસ્ત ખાધેલા-પીધેલા પદાર્થોના રસને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું છે. તેમાં સંયમ કરીને યોગી એવી રીતે તેજસ્વી થઈ જાય છે જેવી રીતે અગ્નિ તેજવાયુના વેગથી પ્રચંડ બની, ચમકવા લાગે છે. * શરીરના કેન્દ્રસ્થાન નાભિ પર સંયમ થવાથી યોગીની તેજસ્વિતા વધી જાય છે. [= આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧ ૪૦ મા હવે - કાન અને આકાશના સંબંધમાં સંયમનું ફળ –
श्रोत्राकाशयो: संबन्धसंयमादिव्यं श्रोत्रम् ॥४१॥ સૂત્રાર્થ (શ્રોત્રાવાયો.) શ્રવણેન્દ્રિય તથા આકાશના (અસ્વસંમતિ) સંબંધમાં સંયમ કરવાથી (ફિચ્ચે શ્રોત્રમ) યોગીના શ્રોત્ર (શ્રવણેન્દ્રિય) દિવ્ય થઈ જાય છે. ભાપ્ય અનુવાદ -સમસ્ત શ્રોત્રેજિયનો આધાર આકાશ છે અને બધા શબ્દોનો પણ જેમ કહ્યું પણ છે કે બધાં જ સમાન સ્થાનમાં સ્થિત શ્રોત્રેન્દ્રિયવાળાને એક દેશવાળા (એક જ પ્રકારના) શબ્દોનું શ્રવણ થાય છે. એ શ્રોત્રેન્દ્રિય આકાશનું ઉતા = ઓળખચિહ્ન છે અને આકાશને અનાવરણ = આવરણ રહિત પણ કહ્યું છે, એટલા માટે અમૂર્ત = વિભૂતિપાદ
૨૮૩
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીન્દ્રિયવસ્તુનું અનાવરણ= ઘેરાયેલી નહોવાના કારણે, આકાશનું વિભુ હોવાનું સિદ્ધ થાય છે. શબ્દોનું ગ્રહણ કરાવવાથી શ્રોત્રેન્દ્રિયનું અનુમાન થાય છે. બધિર અને અબધિરમાં એક શબ્દનું ગ્રહણ કરે છે. બીજો (બહેરો) શબ્દનું ગ્રહણ નથી કરતો, આ કારણથી શ્રોતેન્દ્રિય જ શબ્દને વિષય બનાવનારી ઈદ્રિય છે.
- આ શબ્દ અને આકાશના (આધાર-આધેયરૂપ) સંબંધમાં સંયમ કરનાર યોગીની દિવ્ય શ્રોત્રેન્દ્રિય થઈ જાય છે. ભાવાર્થ – શબ્દનું ગ્રહણ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. મહાભાગ્યમાં મહર્ષિ-પતંજલિ લખે છેકે શ્રોત્રોપશ્વિનિર્ણાાં કોમર્ચીતત ગાશ રેશઃ શબ્દ ” અર્થાત શબ્દનું આકાશ સ્થાન છે, શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું ગ્રહણ થાય છે. બુદ્ધિથી શબ્દનો નિશ્ચય થાય છે અને ઉચ્ચારણ કરવાથી શબ્દની અભિવ્યક્તિ થાય છે. આ પ્રકારે શ્રોત્રેન્દ્રિય અને આકાશનો આધાર આધેય સંબંધ (આશ્રયાશ્રયિભાવ) છે. આ શ્રોત્ર તથા આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થાય છે અર્થાત્ યોગી દિવ્ય શ્રવણશક્તિ પ્રાપ્ત થવાથી સૂક્ષ્મ, વ્યવહિત, દૂરસ્થ વગેરે શબ્દોને સાંભળી શકે છે.
દિવ્ય શ્રોત્રની સિદ્ધિને અહીં બધી જ ઈદ્રિયોનું ઉપલક્ષણ સમજવું જોઈએ. ફત: આ જ પ્રકારે યોગી ત્વ-વાયુના, ચક્ષુ-તેજના રસના (જીભ) – જળના અને ઘાણા (નાક) – પૃથ્વીના સંબંધોમાં સંયમ કરીને દિવ્ય ત્વફ, દિવ્ય ચક્ષુ, દિવ્ય સના અને દિવ્ય ઘાણની + સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સૂત્રકારે (યો. ૩/૩૬)માં તથા વ્યાસભાગ્યમાં બધી જ સિદ્ધિઓનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. તેમનું જ અહીં વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. [૪ = ધ્વનિને સાંભળવા માટે એકાગ્રતા વધે છે, આમાં શ્રવણશક્તિ વધી જાય છે, આ સંભવ કોટિ માં છે પરંતુ દૂરના શબ્દોને સાંભળવા પરિક્ષા કોટિ માં છે.] ૪૧ છે હવે - શરીર અને આકાશના સંબંધમાં સંયમનું ફળ -
. कायाकाशयो: संबन्धसंयमाल्लघुतूल
समापत्तेश्चाकाशगमनम् ॥४२॥ સુત્રાર્થ - (T -આશજો) શરીર અને આકાશના (WWથHT) સંબંધમાં સંયમ કરવાથી (૨) અને (નપુતૂત્ર-જાપ) હલકા રૂ વગેરે પદાર્થોમાં સમાપત્તિ કરવા (તદાકારતા પ્રાપ્ત થઈ જવા) થી (મારા મનમ) યોગી આકાશ-ગમન સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. ભાષ્ય અનુવાદ - જયાં શરીર છે ત્યાં આકાશ છે, એ આકાશના અવકાશ આપવાના કારણે શરીરને આકાશની સાથે સંબંધ (આધાર-આધેય તથા વ્યાપ્ય-વ્યાપકરૂપ) તથા પ્રાપ્તિ = મિલન થાય છે. આ સંબંધમાં સંયમ કરનાર યોગી એ સંબંધને જીતીને અથવા તપુ=હલકા રૂ વગેરે પરમાણુ પર્યત પદાર્થોમાં સમપત્તિeતદાકાર થઈને કાય (શરીર) ૨૮૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા આકાશના સંબંધને જીતનારો હલકો થઈ જાય છે અને તપુ = હલકો થઈને જળ માં પગથી વિહાર= વિચરણ કરે છે. ત્યારપછી કરોળિયાની જાળના તંતુઓમાં વિચરણ કરીને સૂર્યના કિરણોમાં વિચરણ કરે છે. ત્યારે આ યોગીની સ્વેચ્છાથી ગાશ-તિ= આકાશમાં વિહાર કરવું સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ - જો કે શરીર પંચભૌતિક છે, તેમાં પાંચ ભૂતોનો સંયોગ છે. પરંતુ અહીં તહીં ગતિ કરતી વખતે આકાશ જ શરીરને અવકાશ આપે છે અને આકાશ પાંચભૂતોમાં સૂક્ષ્મતમ હોવાથી બધામાં વ્યાપક છે.
શરીર અને આકાશનો આધાર-આધેય, વ્યાય-વ્યાપકભાવ સંબંધ છે. એટલા માટે આ શરીર આકાશથી જુદું કદાપિ નથી થઈ શકતું, કેમ કે આકાશ સર્વત્ર વિદ્યમાન છે. આ બંનેના સંબંધમાં સંયમ કરવાથી અને “3” વગેરે હલકા પદાર્થોમાં સમાપત્તિ કરવાથી કે અર્થાત તેમની સમાન શરીરને હલકું કરવાથી યોગી આકાશમાં ગમન કરી શકે છે. વ્યાસભાપ્યમાં શરીરના હલકા થવાથી કેટલાંક આકાશગમન ઉદાહરણ પણ આપવામાં આવ્યાં છે. જેમ કે હલકા થવાથી પગથી પાણી પર ચાલી શકાય છે. કરોળિયાના જાળાના તંતુમાં વિચરણ કરી શકે છે અને સૂર્યના કિરણોમાં વિહાર કરી શકે છે વગેરે આકાશ ગતિનાં ઉદાહરણ આપ્યાં છે. શરીરને હલકા કરવાની વાત (યો ૩/૩૯) સૂત્રમાં પણ કહી છે કે યોગી ઉદાનવાયુમાં સંયમ કરીને જળમાં ડૂબતો નથી, કીચડમાં ખૂંપતો નથી અને કાંટા વગેરેથી વીંધાતો નથી. જેનાથી સ્પષ્ટ છે કે યોગી આકાશગમન સિદ્ધિથી ઈચ્છા પ્રમાણે આકાશમાં ગમન કરી શકે છે. [+=આ સિદ્ધિ વિકલ્પ કોટિ માં છે. - બૌધિક સ્તર પર તો થઈ શકે છે.] . ૪૨ . હવે - યોગીઓની મહાવિદેહાવૃત્તિનું ફળ -
बहिरकल्पिता वृत्तिर्महाविदेहा तत:
#શવરાક્ષય: ૪રૂા. સૂત્રાર્થ - વિદિપિતા) શરીરની બહાર પણ વ્યાપક, સૂક્ષ્મ પરમાત્મામાં સંકલ્પ વિના રહેલી વૃિત્તિ ) મનની વૃત્તિઃ મનનો વ્યાપાર (મહાવિદેહી) મહાવિદેહા કહેવાય છે (તત ) તે જ મહાવિદેહા વૃત્તિથી પ્રકાશ રાવળક્ષય :) પ્રકાશના આવરણનો નાશ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - દિલ્પિત વૃત્તિ) શરીર સાપેક્ષ મનની વૃત્તિ વિદેહ ધારણા” કહેવાય છે. તે મનની વૃત્તિ) જો મનનું શરીરમાં સ્થિત = રહેતાં, વૃત્તિ માત્રથી બહાર હોય છે. તો તે “કલ્પિતા' કહેવાય છે. પરંતુ જો શરીર નિરપેક્ષ થઈને (શરીર અહંકાર રહિત થવાથી) વરિષ્કૃત = પરમાત્માની ઉપાસનામાં જ મનની બાહ્ય-વૃત્તિ હોય છે, તે “અકલ્પિતા' કહેવાય છે. યોગી પુરુષ એ વૃત્તિઓમાંથી કલ્પિતા દ્વારા અકલ્પિતા વૃત્તિની સાધના કરે છે કે જે “મહાવિદેહા' કહેવાય છે. તે જ મહાવિદેહા દ્વારા યોગી પરશરીર=
વિભૂતિપાદ
૨૮
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજાના શરીરમાં પ્રવેશ કરે છે અને તે ધારણાથી (સત્ત્વગુણ પ્રધાન હોવાથી) પ્રકાશસ્વરૂપ બુદ્ધિસત્ત્વનું જે નાવરણ = (રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા અવિદ્યાદિ ક્લેશ, કર્ભાશય તથા તેના ફળ રૂપ)નો ક્ષય થઈ જાય છે. ભાવાર્થ – આ સૂત્રમાં ચિત્તવૃત્તિના બે ભેદ માન્યા છે - એક “કલ્પિતા' જેને “વિદેહ ધારણા' કહે છે. બીજી “અકલ્પિતા', જેને “મહાવિદેહા' કહે છે. અહીં કલ્પિતા શબ્દનો અર્થ સંકલ્પ કરેલી વૃત્તિ છે. જે શરીર-સાપેક્ષ હોય છે. અને અકલ્પિતા વૃત્તિ શરીર નિરપેક્ષ સંકલ્પ-રહિત હોય છે. શરીર વિષયક અહંકારનો પરિત્યાગ કરીને જયારે ચિત્ત સ્વતંત્રતાથી પોતાનો વ્યાપાર બહાર-અંદર વ્યાપક પરમાત્મામાં લગાવી રાખે છે, તે ધારણા અકલ્પિતા છે, તેને જ મહાવિદેહા કહે છે. યોગી યોગસાધનારત પ્રથમ #ઉત્પતી = સંકલ્પપૂર્વક વૃત્તિથી પોતાની સાધનાનો પ્રારંભ કરે છે, તેમાં સફળતા પ્રાપ્ત કરીને અકલ્પિતા ધારણામાં નિરંતર અભ્યાસ કરે છે. તેમાં સંયમ કરવાથી યોગીને જયારે સફળતા મળે છે, ત્યારે તેના સાત્ત્વિક ચિત્તના આવરણભૂત અવિદ્યા આદિ ક્લેશ, કર્ભાશય તથા તેનાં ફળોનો ક્ષય થઈ જાય છે. એ ચિત્તનું આવરણ રજોગુણ તથા તમોગુણ મૂલક હોય છે. તેમના દ્વારા ચિત્તને ઢાંકવાથી અવિદ્યા આદિ ક્લેશોની ઉત્પત્તિ થાય છે અને કર્માશય ફલોન્મુખ થાય છે. યોગાભ્યાસ કરતાં-કરતાં જ્યારે સત્ત્વગુણ પ્રધાન ચિત્ત થઈ જાય છે, ત્યારે સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણનો અભિભવ કરી દે છે, જેથી આ ગુણોથી પ્રકટ થનારા આવરણનો નાશ થઈ જાય છે. આ સિદ્ધિ દ્વારા યોગી ઈચ્છા અનુસાર વિચરણ કરતો પરશરીરોમાં પ્રવેશ કરી શકે છે.
તેનો આશય એ છે કે જ્યાં સુધી ચિત્તવૃત્તિ રજોગુણ તથા તમોગુણના કારણે મલિન રહે છે, ત્યાં સુધી પરમાત્માની ઉપાસનામાં લાગી નથી શકતી. જયારે સત્ત્વગુણની પ્રધાનતા યોગસાધનાથી થઈ જાય છે અને બીજા રજોગુણ વગેરેનો અભિભવ થઈ જાય છે, ત્યારે ચિત્તવૃત્તિ પ્રકાશસ્વરૂપ તથા શુદ્ધ હોવાથી પરમાત્મા સ્થિર થવા લાગે છે તે વખતે સંકલ્પપૂર્વક ચિત્તવૃત્તિને પરમાત્મામાં લગાવવામાં આવે, તો તેનું નામ વિદેહ ધારણા છે અને તેના જ ફરી ફરીને સુદઢ અભ્યાસથી જયારે સંકલ્પ વિના ચિત્તવૃત્તિ પરમાત્મામાં સ્થિર થાય છે તેને “મહાવિદેહ ધારણા' કહે છે.
આ સૂત્ર તથા ભાષ્યના વ્યાખ્યાકારોને ‘હજુ શબ્દને સમજવામાં મોટી ભ્રાન્તિ થઈ છે. તેઓ એનો અર્થ બાહ્ય દેશ અથવા બાહ્ય વિષયમાં ચિત્તવૃત્તિને લગાવવી એવો કરે છે, પરંતુ તેમણે સૂત્ર તથા ભાષ્યમાં કહેલાં પરિણામ પર ધ્યાન નથી આપ્યું. શું પ્રકાશ આવરણનો ક્ષય બહિદશમાં ચિત્ત લગાવવાથી થઈ શકે ખરો? આ ફળ પર જો તેઓ વિચાર કરતે તો તેમને પોતાની વ્યાખ્યા અસંગત જ લાગત. આ સૂત્ર તથા ભાષ્યને સમજવા માટે બીજા આધ્યાત્મિક શાસ્ત્રોનું પણ અવલોકન પરમ આવશ્યક છે. મુંડકોપનિષદ ૨/૨/૮ માં લખ્યું છે કે –
૨૮૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥
અર્થાત્ – “જયારે જીવના હૃદયની અવિદ્યા અજ્ઞાનરૂપી ગાંઠ કપાઈ જાય છે, ત્યારે બધાં સંશય છિન્ન થઈ જાય છે અને ખરાબ કર્મ ક્ષયને પ્રાપ્ત થાય છે, ત્યારે તે પરમાત્મા કે જે પોતાના આત્માની અંદર અને બહાર વ્યાપી રહ્યા છે, તેમાં નિવાસ કરે છે.” (સ.પ્ર. નવમો સમુલ્લાસ) આ જ વાત આ સૂત્રમાં કહી છે, માટે અહીં ‘બહિર્' શબ્દથી બહાર – સમસ્ત બ્રહ્માંડની અંદર અને બહાર વ્યાપક પરમાત્માનું ગ્રહણ કરવું જ સંગત છે. કેમ કે તેમના સાક્ષાત્કારથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. અહીં ‘બિહ' શબ્દને ઉપલક્ષણ તથા સાપેક્ષ માનીને અંદર-બહાર વ્યાપક પરમાત્માનો વાચક માનવો જ સર્વથા સંગત છે. કેમ કે શાસ્ત્રકારો એ પરમાત્માને બહાર-અંદર સર્વત્ર પરિપૂર્ણ માન્યા છે.
આજે ‘બહિર્’ શબ્દની માફક (યો. ૩/૧) સૂત્રના ભાષ્યમાં બાહ્ય વાવિષયે પાઠ મળે છે. તેની પણ વ્યાખ્યા ટીકાકારોએ અસંગત કરી છે. મહર્ષિ દયાનંદે ત્યાં ‘બાહ્ય’ શબ્દથી ૫૨માત્માનું મુખ્ય નામ ‘રૂમ અથવા ગાયત્રી મંત્રનો જપ તથા તેમના વાચ્ય પરમેશ્વરનો હૃદયમાં વિચાર કરવો એ અર્થ ગ્રહણ કરતાં લખ્યું છે કે – “બાહ્ય વિષય જેવો કે કાર અથવા ગાયત્રી મંત્ર તેમાં ચિત્ત લગાવે,..અને તેના અર્થ કે જે ઈશ્વર છે તેને હૃદયમાં વિચારે......ઓંકારનો વાચ્ય ઈશ્વર છે અને તેનો વાચક ઓંકાર છે. બાહ્ય વિષયથી તેમને જ લેવાં, અન્ય કોઈ નહીં. (શાસ્રાર્થ સંગ્રહ) માટે આ ‘બાહ્ય’ શબ્દની જેમ આ સૂત્રમાં પણ ‘વ્રુત્તિ :’ શબ્દથી પરમેશ્વર તથા ઓંકાર ઉપાસનાનું જ ગ્રહણ કરવું ઉચિત છે. તેનાથી જ પ્રકાશાવરણનો ક્ષય સંભવ છે, નહીંતર નહીં. [* આ સિદ્ધિ વિકલ્પ કોટિ માં છે.] ૫ ૪૩ ॥ હવે – પંચભૂતોના સ્વરૂપોમાં સંયમ કરવાનું ફળ – स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद् भूतजयः ॥ ४४ ॥
=
-
સૂત્રાર્થ - (સ્ક્રૂત સ્વરૂપ સૂક્ષ્મ અન્વયે અર્થતત્ત્વ સંયમાતા) પૃથ્વી વગેરે પાંચભૂતોનું સ્થૂળ રૂપ, સામાન્યસ્વરૂપ, ભૂતોની તન્માત્રા વગેરે સૂક્ષ્મરૂપ, અન્વય=પૃથ્વી વગેરેમાં કારણરૂપથી ગુણત્રયનું અન્વયી ભાવથી મળેલા રહેવું, અને અર્થવત્ત્વ=પુરુષના ભોગ અપવર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિને માટે પંચભૂતોનું કાર્યરત રહેવું, યોગી તેમના સ્વરૂપોમાં સંયમ કરવાથી (મૂતનય :) પૃથ્વી વગેરે પાંચ ભૂતો પર વિજય પ્રાપ્ત કરી લે છે. ભાપ્ય અનુવાદ - તેમનામાં પાર્થિવારિ = પૃથ્વી વગેરે પાંચમહાભૂતોમાં રહેનારા શવ્પતિ = શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ વિશેષ ધર્મો આકારાદિ ધર્મોની સાથે સ્થૂળ શબ્દથી કહેવામાં આવ્યા છે. એ ભૂતોનું પહેલું સ્વરૂપ છે. ભૂતોનું બીજું રૂપ તેમનું સામાન્ય છે. જેમ કે ભૂમિ મૂર્તિ= પિંડરૂપ અથવા કઠણરૂપ છે, જળ સ્નેહરૂપ છે, અગ્નિ
વિભૂતિપાદ
For Private and Personal Use Only
૨૮૭
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩Mાતા = દાહક ગુણવાળો છે, વાયુ પ્રાણી = પ્રણમનશીલ = વહનશીલ અને આકાશ સર્વતોતિ = સર્વત્રવ્યાપ્ત છે. આ બધાં “સ્વરૂપ” શબ્દથી કહેવામાં આવે છે. આ સામાન્ય સ્વરૂપના જ શબ્દ આદિ વિશેષ છે. તેવું કહ્યું પણ છે કે એક જાતિ (સામાન્ય) માં અંતર્ગત રહેનારા આ પૃથ્વી વગેરેના શબ્દ, સ્પર્શ આદિ ધર્મ માત્ર ભેદક છે.
આ શાસ્ત્રમાં સામાન્ય અને વિશેષના સમૂહને દ્રવ્ય કહેવામાં આવ્યાં છે. સમૂહ બે પ્રકારના હોય છે (૧) જેમનો ભેદ (શબ્દોથી) પ્રકટ નથી, એવા અવયવોથી યુક્ત સમૂહ જેવાં કે શરીર,વૃક્ષ, પૂથ = ઝૂંડ તથા વન. (૨) જેમનો ભેદ શબ્દોથી પ્રકટ છે, એવા અવયવોથી યુક્ત બીજો સમૂહ હોય છે. જેમ કે ૩ વમનુષ્ય – એમાં દેવ અને મનુષ્ય બંને તેનાં ઉદાહરણ છે. સમૂહનો એક ભાગ દેવ છે, અને બીજો ભાગ છે એ મનુષ્ય છે, તે બંનેથી જ સમૂહ કહેવાય છે. અને તે સમૂહ વિવક્ષિત ભેદ તથા અવિવક્ષિત ભેટવાળા છે. જેમ કે માત્રા વનમૂ= આંબાનું વન, બ્રાહિમનાં સંપ: = બ્રાહ્મણોનો સંઘ, એ વિવક્ષિત ભેદનાં ઉદાહરણો છે. અને મામ્રવન તથા બ્રાહળસંપ એ અવિવક્ષિત ભેદનાં ઉદાહરણ છે.
એ સમૂહ ફરી પાછા બે પ્રકારના છે, જેમ કે (૧) યુ દ્ધવિયવ તથા અયુતસિદ્ધાવયવ યુત સિદ્ધાવયવોના સમૂહનું ઉદાહરણ છે - વન અને સંઘ. અને અયુતસિદ્ધાવયવોવાળા સમૂહનાં ઉદાહરણ છે – શરીર, વૃક્ષ, પરમાણુ. પરંતુ મહર્ષિ પતંજલિનો પોતાનો મત એ છે કે મયુત સિદ્ધ = પૃથફ ન કરી શકાય તેવા અવયવોના ભેદથી યુક્ત સમૂહને દ્રવ્ય કહે છે. એ પંચ મહાભૂતોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
આ પૃથ્વી વગેરે ભૂતોનું સૂક્ષ્મરૂપ શું છે? સ્થૂળ ભૂતોનું કારણ તન્માત્રી જ સૂક્ષ્મરૂપ છે. તન્માત્રાનો એક અવયવ પરમાણુ છે કે જે સામાન્ય વિશેષાત્મક તથા અયુક્તસિદ્ધ અવયવોના ભેદથી યુક્ત સમૂહ છે. આ પ્રકારે બધી તન્માત્રાઓ ભૂતોનું ત્રીજું રૂપ છે.
હવે ભૂતોનું ચોથું રૂપ હતિ = પ્રકાશ, ક્રિયા = પ્રગતિ સ્થિતિ = જડતાના સ્વભાવવાળા ક્રમશઃ સત્ત્વ, રજસ તથા તમોગુણ છે, કે જે પોતાનાં કાર્યોના સ્વભાવનું અનુસરણ કરવાના કારણે સૂત્રમાં “અન્વય' શબ્દથી કહેવામાં આવ્યા છે અને આ ભૂતોનું પાંચમું રૂપ – “અર્થવત્ત્વ છે અર્થાત્ પુરુષનો ભોગ અપવર્ગના સંપાદનની સાર્થતા = સામર્થવિશેષ ગુણોમાં જ મવયિની અનુગત (સંગત) થાય છે. કેમ કે સત્ત્વવગેરે ગુણ તન્માત્રાઓમાં, મૂત=સ્થૂળભૂતોમાં તથા ભૌતિક પદાર્થોમાં છે. એટલા માટે બધા જ પદાર્થ અર્થવત્ = સાર્થક છે.
હવે એ ઉપર્યુક્ત પાંચ રૂપોમાં સંયમ કરવાથી યોગીને તે તે રૂપનું સ્વરૂપઃર્શન = સાક્ષાત્કાર અને તેમની પર વિજય પ્રાપ્ત થાય છે. તે પાંચ ભૂતોનાં સ્વરૂપોને જીતીને યોગી ભૂતજયી થઈ જાય છે અને ભૂતોના ભયથી ભૂતોની પ્રકૃતિઓ (તન્માત્રાઓ) આ યોગીના સંકલ્પોનું એવું જ અનુસરણ કરે છે, જેમ ગાય વાછરડાનું અનુસરણ કરે છે. ભાવાર્થ - આ શાસ્ત્રમાં પરિણમત્ર સંયમ (યો. ૩/૧૬) એ સૂત્રથી લઈને ૨૮૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(યો. ૩/૪૩) પૂર્વ સૂત્ર પર્યત યોગીને જુદા જુદા સંયમોથી પ્રાપ્ત સિદ્ધિઓનું વર્ણન ક૨વામાં આવ્યું છે. જો કે એ સિદ્ધિઓ પણ યોગીની સાધનાનું ફળ જ છે, પરંતુ એ સિદ્ધિઓથી (આકાશગમન વગેરેથી) સમાધિમાં બાધાઓ પણ ઉપસ્થિત થઈ શકે છે. એટલા માટે (૩/૩૭) સૂત્રમાં ‘તે સમાધાયુપસર્ના ' એ સિદ્ધિઓને વિઘ્નો માન્યાં છે. હવે આ શાસ્ત્રમાં મુખ્યરૂપથી પ્રતિપાદ્ય ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યના વિષયોમાં સંયમથી થનારી સિદ્ધિઓનું કથન કરવામાં આવે છે. આ સૂત્રમાં ગ્રાહ્ય-વિષયક સંયમથી થનારી સિદ્ધિનું કથન છે અને અહીં ભૂતોનાં પાંચ રૂપો બતાવ્યાં છે. જેનું તાત્પર્ય એ છે કે દરેક ભૂત સ્થૂળ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય તથા અર્થવત્વ, પાંચ વિશેષતાઓથી જાણી શકાય છે, જેનું વ્યાસ-ભાષ્યમાં નીચે મુજબ વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) સ્થૂળ – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતોનાં જે પોત-પોતાનાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિશેપ ધર્મ છે, તે પોત-પોતાના વિશિષ્ટ આકાર-પ્રકાર વગેરેની સાથે સ્થૂળ કહેવાય છે. જેમ કે પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ છે, પરંતુ તેનામાં પોતાનાથી સૂક્ષ્મ જળ વગેરેના ગુણ (રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ) પણ સમાયેલા છે, અને તેના કઠણતા, ભારેપણું (ગુરુત્વ) વગેરે ધર્મ છે. જળ (પાણી)નો વિશેષ ગુણ ૨સ છે. તેમાં તેનાથી સૂક્ષ્મ રૂપ, સ્પર્શ અને શબ્દ ગુણો સમાયેલાં છે. તથા જળના સ્નેહ, સૂક્ષ્મતા, મૃદુતા, ગુરુત્વ વગેરે ધર્મ છે. અગ્નિનો વિશેષ ગુણ રૂપ છે, પરંતુ તેમાં તેનાથી સૂક્ષ્મ ભૂતોના સ્પર્શ અને ગુણ પણ છે. વાયુનો વિશેષ ગુણ સ્પર્શ છે, પરંતુ તેમાં તેનાથી સૂક્ષ્મ આકાશનો શબ્દ ગુણ પણ છે. અને વાયુના તિર્યકગતિ, પવિત્રતા, કંપન, રુક્ષતા વગેરે ધર્મ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ છે અને તેના વ્યાપકતા, અવકાશ આપવો વગેરે ધર્મછે. એવિશેષધર્મોની સાથે પંચભૂતોનો જે આકાર-પ્રકાર આપણી સામે છે, તે તેમનાં સ્થૂળરૂપ છે.
(૨) સ્વરૂપ - પૃથ્વી આદિ પાંચ ભૂતોનાં જે પોતાના સામાન્ય રૂપ છે, તેને જ અહીં ‘સ્વરૂપ’ શબ્દથી જાણવું જોઈએ. જેમ કે પૃથ્વીનું મૂર્તિ=પિંડરૂપ થવું, જળનું સ્નિગ્ધતા, અગ્નિનું ઉષ્ણતા, વાયુનું વહનશીલતા અને આકાશનું વ્યાપકતા. એ મૂર્તિ વગેરે ધર્મ જ પૃથ્વી આદિનાં સામાન્ય છે. આ સામાન્ય સ્વરૂપના શબ્દ વગેરે ગુણો પરસ્પર ભિન્નતા કરવાના કારણવિશેષ છે. જો કે મૂર્તિ આદિ ધર્મ પણ પૃથ્વી આદિ ભૂતોના ભેદક છે, પરંતુ પૃથ્વીના લીંબુ અને દ્રાક્ષમાં જે ખાટા તથા મીઠાનો ભેદ છે તે રસના કા૨ણે છે. એટલા માટે રસ વગેરેને વિશેષ કહેવામાં આવ્યા છે. તેમાં જ્ઞાતિસમન્વિતાનામેષાં ધર્મમાત્રવ્યાવૃત્તિ ઃ’ એ કોઈક પ્રાચીન આચાર્યનું પ્રમાણ પણ વ્યાસ ભાષ્યમાં આપ્યું છે. દ્રવ્યનું સ્વરૂપ-સામાન્યવિશેષ સમુલાયોત્રદ્રવ્યમ્ અર્થાત્ આ શાસ્ત્રમાં સામાન્ય વિશેષ ધર્મોના સમુદાયને દ્રવ્ય માનવામાં આવ્યું છે. પૃથ્વી આદિ ભૂત પણ દ્રવ્ય એટલા માટે છે કે એ પણ સામાન્ય-વિશેષના સમૂહરૂપ છે. સમૂહ પણ બે પ્રકારના હોય છે (૧) એક જેમાં સમુદાયના અવયવોનો ભેદ છૂપો રહે છે જેમ કે શ૨ી૨, વૃક્ષ, ઝૂંડ તથા વન.
વિભૂતિપાદ
૨૮૯
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનામાં અવાન્તર ભેદક શબ્દ બોલવામાં નથી આવતો. શરીર, હાથ-પગ વગેરે અવયવોનો, વૃક્ષ શાખા વગેરેનો, વન વૃક્ષ વગેરેનો, અને ઝૂંડ (ટાળું) બકરી વગેરેના અયવયોનો સમૂહ હોય છે. પરંતુ અવયવ બોધક શબ્દ બોલવામાં નથી આવતો એટલા માટે તેમાં અવયવોનો ભેદ છૂપો રહે છે (૨) બીજો સમૂહ એ છે કે જેમાં શબ્દો દ્વારા અવયવોનો ભેદ પ્રકટ કરે છે. જેમ કે ‘મ ટેવમનુષ્ય દેવતા અને મનુષ્ય બંને છે. સમૂહના એક ભાગને દેવ શબ્દથી અને બીજા ભાગને મનુષ્ય શબ્દથી પ્રકટ કર્યો છે. એ સમૂહ ભેદ- વિચક્ષા અને અભેદ-વિવક્ષાના ભેદથી બે પ્રકારના છે. જેમ કે મામ્રાળ વન-આંબાનું વન, દ્રાક્ષનાં સંપ = બ્રાહ્મણોનો સંઘ. અહીં છઠ્ઠી વિભક્તિ ભેદ વિવક્ષામાં છે અને મમ્રવન અને વ્રીહી સં૫: તેમનામાંથી આંબા છે એ જ વન છે. તે જ રીતે જે બ્રાહ્મણો છે એ જ સંઘ છે, અહીં અભેદ વિવલા છે. આ સમૂહયુતસિદ્ધાવયવ અને અયુતસિદ્ધાવયવ ભેદથી બે પ્રકારના છે. અયુતસિદ્ધાવયવનું તાત્પર્ય છે કે જેના અવયવ જુદી પ્રતીતિથી રહિત મળીને સમૂહ બન્યા છે. જેમ કે શરીર, વૃક્ષ પરમાણુ વગેરે. એમાં શરીર વગેરેના અવયવ પરસ્પર મળેલા હોય છે અને યુતસિદ્ધાવયવજેના અવયવ જુદા જુદા હોય. જેમ કે આંબાના વનમાં આંબાનાં ઝાડ જુદાં જુદાં હોય છે, એક બીજાનાં આશ્રિત નથી હોતાં. એ જ પ્રકારે ગાયનો સંઘ વગેરેનાં ઉદાહરણ જાણવા જોઈએ. આચાર્ય પતંજલિના મતમાં અયુતસિદ્ધાવય-સમૂહને જ દ્રવ્ય માન્યું છે. પૃથ્વી વગેરે ભૂતોનું એવું મળેલું જ બીજું રૂપ છે. (૩) સૂક્ષ્મ – પૃથ્વી આદિ પાંચ સ્થૂળ ભૂતોનું કારણ પંચસૂક્ષ્મ ભૂત છે. જેમને પાંચ તન્માત્રા પણ કહેવામાં આવે છે. એ તન્માત્રાઓ પણ સૂક્ષ્મ કારણ અહંકારના અવયવોના અયુતસિદ્ધાવયવ સમૂહરૂપ હોય છે. એ પૃથ્વી વગેરે ભૂતોનું સૂક્ષ્મરૂપ ત્રીજું છે. (૪) અન્વય - પાંચ ભૂત પૃથ્વી આદિ પ્રકૃતિનું કાર્ય છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મકા છે. ઉપાદાન કારણનો ગુણ કાર્યમાં અનુગત થાય છે. એટલા માટે પ્રકૃતિના સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણ જે ક્રમશઃ પ્રકાશ-ક્રિયા-સ્થિતિશીલ છે, એ પાંચેય ભૂતોમાં અનુગત થાય છે એ ભૂતોનું ચોથુ રૂપ છે. (૫) અર્થવત્વ - અહીં “અર્થશબ્દનો અર્થ “પ્રયોજન છે. એટલા માટે અર્થવત્વનો અર્થ પ્રયોજનવાળું છે. પ્રકૃતિ પુરુષના ભોગ–અપવર્ગરૂપ પ્રયોજનને સિદ્ધ કરે છે. માટે પ્રકૃતિથી બનેલા સમસ્ત ત્રિગુણાત્મક વિશ્વનું એ જ પ્રયોજન છે. એ ભૂતોનું પાંચમું રૂપ છે.
આ પ્રકારે પાંચભૂતોના આ પૂર્વોક્ત પાંચ રૂપોમાંથી યોગી જે રૂપમાં સંયમ કરે છે. તેના પર યોગીનો, સ્વરૂપજ્ઞાન થવાથી જય થાય છે. સ્થૂળ આદિ પાંચ રૂપોમાં સંયમ કરવાથી પાંચભૂતોના પાંચરૂપોનો સાક્ષાત્કાર યોગીને થઈ જાય છે, અને યોગી ભૂતજથી થઈ જાય છે. * વાછરડાની પાછળ ચાલનારી ગાયોની માફક પાંચભૂતોની ૨૯૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
પ્રકૃતિઓ ભૂતજયી યોગીના સંકલ્પનું અનુસરણ કરવા લાગે છે. [* યોગીનાં સંકલ્પનું અનુસરણ કરવાનો અર્થ છે – એમનો ઉચિત પ્રયોગ કરવો, માટે આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૫ ૪૪૫
હવે – ભૂતો પર જયનું ફળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
ततोऽणिमादिप्रादुर्भाव : कायसंपत्
तद्धर्मानभिघातश्च ।। ४५ ।।
સૂત્રાર્થ - (સત :) તે ભૂતોના જયથી (અખિમટિપ્રાદુર્ભાવ :) યોગીને અણિમા આદિ સિદ્ધિઓ પ્રકટ થાય છે (યો. ૩/૪૬)(લાયસમ્પત્) સૂત્રમાં કહેલી કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે. (વ) અને (તન્દ્વર્ગામિવાત) પાંચભૂતોના કઠોરતા વગેરે ધર્મોથી અભિઘાત=રુકાવટ નથી થતી.
ભાષ્ય અનુવાદ - (અણિમાવિપ્રાદુર્ભાવ :) તેમનામાં ખિમ = અણુ = સૂક્ષ્મ થાય છે, તમિ=લઘુ=હલકાપણું થાય છે, મહિમા = મહાન થાય છે, પ્રાપ્તિ જેનાથી આંગળીના અગ્રભાગથી પણ ચંદ્રમાને અડકે છે, પ્રાન્તમ્ય= ઇચ્છાનું નિર્બાધ પુરું થવું, જેનાથી યોગી પાણીમાં ડૂબકી મારવા તથા બહાર આવવા સમાન ભૂમિમાં અંદર ચાલી જાય છે અને બહાર, આવી છે, શિત્વ = એ પાંચ ભૂતો તથા ભૌતિક પદાર્થોને વશમાં કરી લે છે, અને પોતે બીજાના વશમાં નથી થતો, શિતૃત્વ – એ પંચભૌતિક પદાર્થોના પ્રમવ=ઉત્પત્તિ, અવ્યય = વિનાશ તથા વ્યૂહ = સ્થિતિક્રમને ક૨વામાં સમર્થ થઈ જાય છે, યત્ર જામાવસાયિત્વ = સત્યસંકલ્પતા જેનાથી જેવો સંકલ્પ હોય તેવી જ પાંચભૂતો તથા ભૂતોની પ્રકૃતિઓ = તન્માત્રાઓની સ્થિતિ થઈ જાય છે. પરંતુ યોગી સમર્થ હોવા છતાં પદાર્થોને ઊલટા કરી નથી શકતો. કારણ એ છે કે પૂર્વસિદ્ધ કામાવસાયી સત્ય સંકલ્પવાળા (ઈશ્વર)નો ભૂતોમાં એવો સંકલ્પ હોય છે. આ અણિમા વગેરે આઠ ઐશ્વર્યો છે.
For Private and Personal Use Only
=
-
(ાયસમ્પત્) કાય-સંપત્તિના વિષયમાં આગળ (યો. ૩/૪૬)માં કહેવામાં આવશે. (તક્રર્નાનમિયત :) એ પાંચ ભૂતોના ધર્મ (યોગીના કાર્યોમાં) બાષા = રુકાવટ નથી કરતા. પૃથ્વી પોતાના મૂર્તિ= કઠોર ધર્મથી યોગીની શારીરિક ક્રિયાને નથી રોકતી. એટલા માટે યોગી શિલા (પત્થર)માં પણ પ્રવેશ કરી શકે છે. સ્નિગ્ધ જળ યોગીને ઓગાળવા અથવા પલાળવામાં સમર્થ નથી થતું, અગ્નિની ઉષ્ણતા યોગીને નથી બાળતી, વહનશીલ વાયુ યોગીને નથી ઉડાડતો અને આવરણ રહિત આકાશમાં પણ યોગી ઢાંકેલા શરીરવાળો થઈ જાય છે અર્થાત્ ગુપ્ત શરીરવાળો થઈ જાય છે અને તે યોગી સિદ્ધોથી પણ અદૃશ્ય થઈ જાય છે.
ભાવાર્થ - ગત સૂત્રમાં પૃથ્વી આદિ પાંચ ભૂતોનાં સ્થૂળ આદિ પાંચ રૂપોમાં સંયમ કરવાનું ફળ ભૂતજય=પાંચભૂતોનો વશીકાર કહેવામાં આવ્યોછે. તે ભૂતજયથી યોગીને અણિમા
વિભૂતિપાદ
૨૯૧
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ આઠ પ્રકારના ઐશ્વર્ય કાયસંપત તથા ભૂતોના ધર્મોથી અભિઘાત ન થવું એ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અણિમા, મહિમા, લઘિમા, વગેરે સિદ્ધિઓમાં ગરિમાનું નામ નથી. સંભવ છે કે વ્યાસ ભાગ્યમાં મહિમાની અંતર્ગત જ ગરિમાને માની હોય. કેટલાક વ્યાખ્યાકાર આ સિદ્ધિઓને શારીરિક માનીને જ વ્યાખ્યા કરે છે. પરંતુ એ માન્યતા અસંભવ તથા અસંગત જ જણાય છે કે યોગી શરીરને એટલુ બધું મહાન બનાવી લે કે આંગળીથી ચંદ્રમાને અડી શકે, ભૂમિમાં પાણીની જેમ ડૂબકી લગાવી શકે વગેરે. પરંતુ એ વાતો વ્યાસભાષ્યમાં લખી છે, એટલા માટે તેમને એકદમ મિથ્યા કહી દેવી પણ યોગ્ય નથી. આ વિષયમાં યોગીઓએ અવશ્ય જ સત્ય-અસત્યનો નિર્ણય કરવામાં સહાયક બનવું જોઈએ. વર્તમાન યુગના મહાન યોગીરાજ મહર્ષિ દયાનંદે આ સિદ્ધિઓના વિષયમાં આ પ્રકારે કહ્યું છે. -
(ક) “અણિમા વગેરે વિભૂતિઓ છે તે યોગીના ચિત્તમાં પેદા થાય છે. સંસારિક લોકો જે એમ માને છે કે એ યોગીના શરીરમાં પેદા થાય છે, એ યોગ્ય નથી. અણિમાનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને વિશેષ સૂક્ષ્મ કરીને માપનારું થાય છે. તે જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેપત૨ મોટું કરીને યોગીનું મન તેને ઘેરી લે છે, તેને ‘ગરિમા’ કહે છે. એ મનના ધર્મ છે. શરીરમાં તેમની શક્તિ નથી”
"
(ઉપદેશ મંજરી ૧૧મો ઉપદેશ) (ખ) “એટલે હૃદયમાં જ પરમાણુ પર્યંત જેટલા પદાર્થ છે, તેમને યોગ જ્ઞાનથી યોગી જાણે છે. બહારના પદાર્થોથી થોડો ઘણો પણ ધ્યાનમાં સંબંધ યોગી નથી રાખતો, પરંતુ આત્માથી જ ધ્યાનનો સંબંધ છે બીજાથી નહીં. (શાસ્ત્રાર્થ) (ગ) “તેનાથી નિર્મળ પ્રકાશ સ્વરૂપ ચિત્ત થાય છે. જેવું સૂક્ષ્મ વિભુ આકાશ છે, તેવી જ યોગીની બુદ્ધિ થાય છે. ત્યાં પોતાના હૃદયમાં વિશાળ સ્થિતિ થવાથી બુદ્ધિની જે શુદ્ધ પ્રવૃત્તિ, તે જ બુદ્ધિ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, મણિ તેમના જેવી જ પ્રભા તેવી જ યોગીની બુદ્ધિ સમાધિમાં થાય છે.” (શાસ્ત્રાર્થ) આ ઉદાહરણોથી સ્પષ્ટ છે કે અણિમા આદિ સિદ્ધિઓ માનસિક છે, શારીરિક નથી અને એ સિદ્ધિઓમાં કામાવસાયિત્વ=સત્યસંકલ્પ હોવો, તેના વિષયમાં વ્યાસ-ભાષ્યમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યોગી ન તો ઈશ્વરની તુલ્ય થઈ શકે છે કે ન તો ઈશ્વર-રચિત પદાર્થોમાં વિપર્યય કરી શકે છે. યોગી ચંદ્રને સૂર્ય અથવા સૂર્યને ચંદ્ર વગેરે ઈશ્વરીય-સૃષ્ટિમાં વિપર્યય કદાપિ કરી નથી શકતો, કેમ કે પદાર્થોને વિપરીત કરવાનું સામર્થ્ય યોગીમાં નથી હોતું અને એવું કરવું એ ઈશ્વરના સંકલ્પની વિરુદ્ધ છે.
આ સિદ્ધિઓ ઉપરાંત ‘હ્રાયસમ્પત્ ની વ્યાખ્યા આગળના સૂત્રમાં કરવામાં આવી છે. માટે ત્યાં જ દ્રષ્ટવ્ય છે. સૂત્રમાં કહેલી ત્રીજી સિદ્ધિ તત્વમાંનમિષાત નું તાત્પર્ય એ છે કે * પૃથ્વીનો કઠિનતા ધર્મ, જળનો સ્નેહ ધર્મ, અગ્નિનો બાળવાનો ધર્મ, વાયુનો
૨૯૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગતિ ધર્મ, અને આકાશનો અનાવરણતા ધર્મ યોગીના પ્રતિબંધક નથી થતા. અર્થાત્ ભૂતજયી યોગીના ભૂતોનો ઉપયોગ લેવા રૂપ કાર્યોમાં આ કઠિનતા આદિ ધર્મ પ્રતિબંધ નથી કરતા. પ્રતિબંધ ન હોવાથી યોગી બધાં જ કાર્યોને નિર્વિઘ્નતાપૂર્વક સંપન્ન કરી લે છે. આ વિષયમાં પણ વ્યાસ ભાષ્યમાં કહ્યું છે - પત્થરમાં પ્રવેશ કરવો, અગ્નિનું ન બાળવું વગેરે વાતો પર યોગી પુરુષોએ વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. [* = સૃષ્ટિ-ક્રમને અનુકૂળ અર્થ કરવામાં આવે તો સંભવ કોટિ માં અન્યથા અસંભવ કોટિ માં આવશે. માટે આ સિદ્ધિ વિકલ્પ કોટિ માં છે.] ૫ ૪૫ ૫ હવે – ભૂતજયની ફળ વ્યાખ્યા – रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् ।। ४६ । સૂત્રાર્થ - (રૂપ-તાવન્ય-વલ-વપ્રસંહનનત્વનિ) ભૂતોના વશીકારથી * યોગીને રૂપ=દર્શનીયરૂપ, લાવણ્ય=અનુપમ કાન્તિ, બળ=અતિશય બળ, અને વજ્રસંહનનત્વ વજ્રના જેવી અંગોની દૃઢતા એ (ાયસંવત) શારીરિક સંપદા (ઐશ્વર્ય) પ્રાપ્ત થાય છે.
+]
ભાપ્ય અનુવાદ – (યોગીના ભૂતજયથી ‘કાયસંપત્' નામનું ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય છે) અર્થાત્ યોગી વર્શનીય = રૂપવાન, શક્તિમાન = તેજસ્વી, અતિશયબલ = અત્યંત બળવાન અને વજ્રસંહનન વજ્રની સમાન સુદૃઢ તથા પુષ્ટ શરીર અવયવોવાળો થઈ જાય છે. ભાવાર્થ - પૃથ્વી આદિ પાંચ ભૂતોને વશ કરવાથી યોગીને જે કાયસંપત્ = શારીરિક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તેની વ્યાખ્યા આ સૂત્રમાં કરી છે. * અર્થાત્ ભૂતજયી યોગીનું શરીર દર્શનીય, તેજસ્વી, બળવાન તથા વજ્ર જેવું સદૃઢ થઈ જાય છે. આ ચાર ગુણોને જ ‘કાયસંપત્’ નામથી અહીં કહેવામાં આવ્યાં છે.
આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૫ ૪૬ ૫
=
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
હવે – ઇંદ્રિયોના પાંચ રૂપોમાં સંયમ કરવાનું ફળ –
ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः ।।४७।।
સૂત્રાર્થ - (પ્રદળ-સ્વરૂપ-અસ્મિતા-અન્વય-અર્થવત્વ-સંયપાત્) ગ્રહણ=નેત્ર વગેરે ઇંદ્રિયોનું રૂપ આદિ વિષયાભિમુખી વૃત્તિ-સ્વરૂપ=સાત્ત્વિક અહંકારનું કાર્ય હોવાથી ઇંદ્રિયોનું પ્રકાશકત્વ. અસ્મિતા=ઇંદ્રિયોનું કારણ અહંકાર, અન્વય=સત્ત્વ આદિ ગુણોનો પોતાનો પ્રકાશ, તથા સ્થિતિરૂપ ધર્મોથી ઈંદ્રિયોમાં અનુગત હોવું, અર્થવત્ત્વ=પુરુષના ભોગ અપવર્ગને સંપન્ન કરવા ઇંદ્રિયોનું પ્રયોજન છે. ઇંદ્રિયોના આ પાંચ રૂપોમાં સંયમ કરવાથી (ન્દ્રિયનય :) યોગી ઇંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે. ભાષ્ય અનુવાદ - (પ્રદળ) પાંચભૂતોનું સામાન્ય તથા વિશેષાત્મક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, તથા ગંધ વિષય ગ્રાહ્ય છે. એ વિષયોમાં નેત્ર વગેરે ઇંદ્રિયોની વૃત્તિ = વર્તનશક્તિ
વિભૂતિપાદ
૨૯૩
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહણ છે અને એ પ્રદાન = ઈદ્રિયોની વૃત્તિ સામાન્ય માત્ર વિષયને જ ગ્રહણ કરનારી નથી હોતી (પરંતુ સામાન્ય તથા વિશેષ બંનેનું ગ્રહણ કરાવે છે.) નહીંતર ઇન્દ્રિયથી મનાતોચિત = ગ્રહણ ન કરેલ વિષય-વિશેપ મનથી કેવી રીતે નિશ્ચિત થઈ શકે? (કેમ કે બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ થવાથી જ મન નિશ્ચય કરે છે.)
વિરૂ૫) (ઈદ્રિયોનું સ્વરૂપ – પ્રકાશશીલ બુદ્ધિસત્ત્વ (મહત્તત્ત્વ)ના સામાન્ય અને વિશેપોમાં વર્તમાન મયુદ્ધ= કુદરતી રીતે જુદા ન થનારા અવયવોને ભેદથી યુક્ત જે સમૂહદ્રવ્ય છે, તે ઈદ્રિયોનું સ્વરૂપ છે.
(ગમ્મત) – એ ઈદ્રિયોનું ત્રીજુંરૂપ અસ્મિતાના લક્ષણવાળું અહંકાર છે. અર્થાત્ ઈદ્રિયોનું કારણ જે અહંકાર છે તે ઈદ્રિયોનું “અસ્મિતા” નામનું રૂપ છે. તે સામાન્ય રૂપ અહંકારનું ઈદ્રિયો વિશેષ કાર્ય છે.
(મન્વય)- ઈદ્રિયોનું ચોથું રૂપ છે – વ્યવસાયાત્મ = નિશ્ચયાત્મક વ્યવહાર કરાવનાર મહતત્ત્વથી પરિણામને પ્રાપ્ત થયેલા, પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ સત્ત્વ, રજસ્ તથા તમોગુણ જેમનો અહંકાર સહિત ઈદ્રિયો પરિણામ છે. (સત્ત્વ આદિ ત્રણે ગુણ ઈદ્રિયોમાં કારણ - કાર્ય ભાવથી અનુગત હોવાથી અહીં અન્વય રૂપમાં કહેવામાં આવ્યા છે.)
(અર્થવત્વ)- ઈદ્રિયોનું પાંચમું સ્વરૂપ - સત્ત્વ આદિ ત્રણેય ગુણોમાં જે પુરુષને ભોગ અપવર્ગ સંપાદનનું સામર્થ્ય અનુગત છે, તે ઈદ્રિયોનું અર્થવત્વ પાંચમું રૂપ છે.
આ ઉપરની પાંચેય ઈદ્રિયોના રૂપમાં ક્રમથી સંયમ કરીને અને તેમનામાં પાંચરૂપ જય પ્રાપ્ત કરીને યોગીને “ઇન્દ્રિયજય' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – (૩/૪૪) સૂત્રમાં પૃથ્વી વગેરે પાંચ ભૂતોનાં પાંચ રૂપોમાં સંયમ કરવાથી યોગીને ભૂતજથી કહ્યો છે, તે જ પ્રકારે આ સૂત્રમાં * ઈદ્રિયોનાં પાંચ રૂપોમાં સંયમ કરવાથી “ઈદ્રિયજય” નામની સિદ્ધિ બતાવવામાં આવી છે. તે પાંચ રૂપો આ પ્રકારે સમજવાં જોઈએ. (૧) ગ્રહણ=રૂપ વગેરે વિષયોને ગ્રહણ કરવાની જે ઈદ્રિયોની વૃત્તિ છે, તે ઈદ્રિયોનું ગ્રહણ રૂપ છે. ગ્રાહ્ય પૃથ્વી આદિ પાંચભૂતોનાં સ્વરૂપ પહેલાં (૩/૪૪) કહેવામાં આવ્યાં છે. તેમના સામાન્ય અને વિશેષધર્મોથી યુક્ત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ ઈદ્રિયોના ગ્રાહ્ય (વિષય) છે. ઈદ્રિયો દ્વારા શબ્દ આદિનું ગ્રહણ થતાં જ મન નિશ્ચય કરે છે. માટે યોગીને વિષયો તરફ લઈ જનારી ઇન્દ્રિયોની વૃત્તિ પર સંયમ કરવો જોઈએ. (૨) સ્વરૂપ – ઈદ્રિયો વિપયોનો સાક્ષાત્કાર કરાવનારી હોવાથી પ્રકાશ સ્વરૂપ છે. નેત્ર વગેરે ઈદ્રિયો સાત્ત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલી હોવાથી પ્રકાશક છે અને સાત્ત્વિક અહંકાર સાત્ત્વિક મહત્તત્વનું પરિણામ છે. માટે મહત્તત્વના પૃથફ ન થનારા પ્રકાશક અવયવોથી યુક્ત સામાન્ય અને વિશેષ બંને રૂપોનું ગ્રહણ કરવાનું જ ઈદ્રિયોનું સ્વરૂપ છે. ૨૯૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) અસ્મિતા - ઈદ્રિયો સાત્ત્વિક અહંકારથી ઉત્પન્ન થાય છે. માટે ઈદ્રિયોનું કારણ અહંકાર છે. આ જ ઉપાદાનકારણને અહીં “અસ્મિતા' કહી છે. (૪) અન્વય - ઈદ્રિયો અહંકારનું, અહંકાર મહત્તત્વનું અને મહતત્ત્વ પ્રકૃત્તિનું કાર્ય છે અને RUTTUપૂર્વ : +ાર્યTI : નિયમ પ્રમાણે કારણના ગુણ કાર્યમાં આવે છે. માટે ઈદ્રિયોમાં પ્રકૃતિના સત્ત્વ આદિ ગુણ અનુગત છે. આ અન્વયીભાવને અહીં ઈદ્રિયોનું ચોથું રૂપ કહ્યું છે. (૫) અર્થવત્વ - આ શબ્દનો અર્થ છે – પ્રયોજનવાળું. ઈદ્રિયોનું પણ એ જ પ્રયોજન છે કે જે પ્રકૃતિનું છે. માટે પુરુપના ભોગ તથા અપવર્ગને સંપન્ન કરવાનું એ ઈદ્રિયોનું પાંચમું અર્થવત્વ રૂપ છે.
આ ઈદ્રિયોના સ્વરૂપ આદિમાં સંયમ કરવાથી યોગીને ઈદ્રિયોનાં યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે અને યથાર્થબોધ થવાથી યોગી ઈદ્રિયોના વશમાં ન થતાં તેમને પોતાને અધીન કરી લે છે. જેથી ઈદ્રિયોના વિષય-પ્રવણ-સ્વભાવ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. ઈદ્રિયો અંતર્મુખી થઈને યોગીની ઈચ્છાથી કાર્યરત થાય છે. એ જ યોગીનો ઈદ્રિયજય કહેવાય છે. કિ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧ ૪૭ | હવે - ઈદ્રિયજયનાં ત્રણ ફળ - ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥४८॥ સૂત્રાર્થ-તિત) તે ઈદ્રિયજય થવાથી (નોનવત્વમ) મનની સમાન શરીરસ્થ ઈદ્રિયોના વેગવાળા થવું (વિરમાવ!) શરીરની અપેક્ષા વિના સૂક્ષ્મ, દૂરસ્થ વગેરે વિષયોનું ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવું (૨) અને પ્રધાન :) પ્રકૃતિના વિકારોને વશમાં કરવા, એ ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભાપ્ય અનુવાદ - મનોજ્ઞવર્તમ) શરીરની અતિ ઉત્તમ ગતિ પ્રાપ્ત થવી એ જ મનોજવિત્વ છે. (વિરમાવ :) વિવેદ = દેહની અપેક્ષા વિના ઈદ્રિયોનું અભિષ્ટ (ઇચ્છિત) દેશમાં, અભિષ્ટ સમયમાં અને અભિષ્ટ વિષયને અનુકૂળ વૃત્તિ = ઈદ્રિયોનું વ્યાપારમાં લાગવું ‘વિકરણભાવ' છે. પ્રધાનના) પ્રકૃતિના બધા જ વિકારોને વશમાં થઈ જવું પ્રધાનજય છે. એ ત્રણેય સિદ્ધિઓ “મધુ પ્રતીક' કહેવાય છે. અને એ સિદ્ધિઓ કરી = ઈદ્રિયોના પાંચ રૂપોના જયથી પ્રાપ્ત થાય છે. ભાવાર્થ - ઈદ્રિયો પર જય કરવાથી ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૂત્ર (૩૪૭)માં ઈદ્રિયોનાં ગ્રહણ આદિ પાંચ રૂપોમાં સંયમ કરવાથી ઈદ્રિયજય બતાવ્યો છે, તેમનામાં ઈદ્રિયોનું ગ્રહણ (વિષયગ્રહણવૃત્તિ)માં સંયમ કરવાથી પહેલી મનોજવિત્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અહીં વ્યાસ ભાષ્યમાં મનોજવિત્વનો અર્થ શરીરની અત્યંત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવી લખ્યું છે. અહીં શરીરથી અભિપ્રાય શરીરસ્થ બાહ્ય ઈદ્રિયો જ છે. કેમ કે મનના સમાન શરીરની ગતિ સંભવ નથી. મન પ્રમાણે ઈદ્રિયોની પ્રવૃત્તિ થાય છે. ઈદ્રિયોનું વિભૂતિપાદ
૨૯૫
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષ શક્તિસંપન્ન થવું જ મનોજવિત્વસિદ્ધિ પ્રાપ્ત કરવી છે. બીજી સિદ્ધિ વિકરણભાવ છે, જે પ્રાપ્ત થવાથી ઈદ્રિયો શરીરની અપેક્ષા વિના સૂક્ષ્મ, વ્યવહિત અથવા દૂરસ્થ વિષયોનું પણ ગ્રહણ કરવા લાગે છે. એ ઈદ્રિયોના સ્વરૂપમાં સંયમ કરવાનું ફળ છે. ત્રીજી સિદ્ધિ પ્રધાનજયછે. જેનું તાત્પર્ય પ્રકૃતિના વિકારોને વશમાં કરવાનું છે. જેના પરિણામસ્વરૂપયોગીનિબંધરૂપે અભિપ્રેત કાર્ય કરી શકે છે. એ ઈદ્રિયોનાકારણ અસ્મિતા અહંકાર વગેરેમાં સંયમ કરવાનું પરિણામ છે. યોગશાસ્ત્રમાં એ ત્રણેય સિદ્ધિઓ “મધુપ્રતીકા' કહેવાય છે. આ ગ્રાહ્ય તથા ગ્રહણના સ્વરૂપ-બોધથી થનારી સિદ્ધિઓને મધુપ્રતીકા કહેવાનો ભાવ એ છે કે એ મધુ=મોક્ષ આનંદનું પ્રતીક=ચિહ્ન હોય છે. કેમ કે તેમના પછી ગ્રહીતાના સ્વરૂપનો બોધ થવાથી “વિવેકગ્રાતિ' પ્રાપ્ત થઈ જાય છે. ૪૮ હવે - ચિત્ત અને પુરુપનો ભેદ જાણવાનું ફળ - सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं
सर्वज्ञातृत्वं च ॥४९॥ સૂત્રાર્થ- સર્વ-પુરુષાચતારતિમાત્રચો ચિત્ત અને પુરુષના ભેદને જાણનારાયોગી (સર્વમવધષ્ઠાતૃત્વમ) બધા જ ભાવ સત્તાત્મક ત્રિગુણમય પદાર્થોનું સ્વામિત્વ (૨) અને સર્વજ્ઞાતૃત્વ૬) સત્ત્વાદિ ગુણોનાં શાન્ત વગેરે સમસ્ત રૂપોને જાણવાથી વિવેકજ જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - રજોગુણ અને તમોગુણથી ઉત્પન્ન મળોથી શૂન્ય સત્ત્વગુણપ્રધાન બુદ્ધિના અત્યંત નિર્મળ થઈ જતાં અને ઉત્કૃષ્ટ વારસજ્ઞા = વૈરાગ્યમાં રહેલા તથા સર્વ= બુદ્ધિ અને પુરુષની ભિન્નતાની દર્શનસ્થિતિમાં પ્રતિષ્ઠિત (ચિત્તવાળા) યોગીને સર્વમાવાધિષ્ઠાતૃત્વ = બધા જ ભાવો (વસ્તુઓનું) સ્વામિત્વ પ્રાપ્ત થઈ જાય છે. સર્વભાવાધિષ્ઠાતૃત્વનો ભાવ એ છે કે વ્યવસાય= જ્ઞાનાત્મક તથા વ્યવસેય= શેયાત્મક બધાં જ રૂપોવાળા સત્ત્વ, રજસ, તથા તમસ ગુણો પોતાના સ્વામી ક્ષેત્રીય = જીવાત્મા પ્રત્યે સંપૂર્ણ દૃશ્યાત્મક રૂપમાં = સમસ્ત ભોગ્ય પદાર્થોના રૂપે ઉપસ્થિત થઈ જાય છે. (સર્વજ્ઞાતૃત્વમ) અને યોગીને સર્વજ્ઞ પ્રાપ્ત થાય છે અર્થાત્ શાન = ભૂત, ત = વર્તમાન, તથા ચશ્ય = ભવિષ્ય, ધર્મભાવના રૂપે રહેલાં બધાં જ રૂપોવાળા સત્ત્વ આદિ ગુણોનું કોઈપણ જાતના ક્રમ વિના (એક સાથે) વિવેકજન્ય જ્ઞાન થાય છે. આ વિશોકા' નામની સિદ્ધિ છે જેને પ્રાપ્ત કરીને યોગી સર્વજ્ઞ (વિવેકજજ્ઞાનથી સંપન્ન). ક્લેશના બંધનોથી ક્ષીપા =દગ્ધફ્લેશબંધનવાળો અને વંશી= બધાંનો અધિષ્ઠાતા થઈને વિદતિ = વિચરણ કરે છે. ભાવાર્થ - ગ્રાહ્ય તથા ગ્રહણમાં સંયમ કરવાથી થતી સિદ્ધિઓનું કથન કરીને આ સૂત્રમાં ગ્રહીતામાં સંયમ કરવાના ફળનું કથન કરે છે. આ સૂત્રમાં “સત્ત્વ' શબ્દથી ચિત્ત (અંતઃકરણ)નું ગ્રહણ છે. વિવેકખ્યાતિના સમયે ચિત્ત સત્ત્વગુણપ્રધાન હોવાથી “સત્ત્વ”
યોગદર્શન
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય છે. કેમ કે તે સમયે રજોગુણ તથા તમોગુણ અભિભૂત દશામાં રહે છે અને પુરુપ” શબ્દથી જીવાત્માતત્ત્વનું ગ્રહણ છે. એ બંનેના ભેદનો સાક્ષાત્કાર થવાથી યોગીને બે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ પ્રકારે છે - (૧) સર્વભાવાધિષ્ઠાતૃત્વ-યોગી સંયમના અભ્યાસથી એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે રજોગુણ તથા તમોગુણના મળોથી રહિત સત્ત્વગુણની પ્રધાનતા થવાથી તથા નિર્મળ અંત:કરણ થવાથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય દશાને પ્રાપ્ત કરી લે છે, તે વખતે સમસ્ત ત્રિગુણાત્મક પ્રતિકૂળ વિકારો પણ પુરુપરસ્વામીની સામે ઉપસ્થિત થઈને યોગીને આકૃષ્ટ કરી નથી શકતા. યોગી તેમને વશમાં કરીને પોતાનાં અભિપ્રેત કાર્યોને કરે છે. એ જ યોગીનું સર્વભાવાધિષ્ઠાતૃત્વ કહેવાય છે. (૨) સર્વજ્ઞાતૃત્વ-ગ્રાહ્ય તથા ગ્રહણને જાણનારો યોગી જગતનાં બધાં જ તત્ત્વોને જાણી લે છે. યોગીને માટે એવું કોઈ તત્ત્વ બાકી નથી રહેતું, કે જેનું યથાર્થ સ્વરૂપ યોગી જાણતો ન હોય. આ સ્થિતિને જ સૂત્રકારે સર્વજ્ઞાતૃત્વ કહી છે. વ્યાસભાગ્યમાં આ વિષયમાં કહ્યું છે કે પ્રકૃતિજન્ય વિશ્વ ત્રિગુણાત્મક છે, જેટલા પણ ધર્મારૂપે પ્રાકૃતિક પદાર્થો છે, તેમનામાં શાન્ત, વર્તમાન તથા ઉદિત થનારા ગુણોનો કોઈપણ જાતના ક્રમ વિના જયારે -વિવેકજ જ્ઞાન થઈ જાય છે, ત્યારે યોગી બધાં તત્ત્વોને જાણવાથી સર્વજ્ઞ કહેવાય છે. એટલા માટે જીવાત્માની સર્વજ્ઞતા સાપેક્ષ જ છે, પરમેશ્વરની માફક નહીં.
- યોગીની આ સિદ્ધિઓને વ્યાસભાપ્યમાં ‘વિશોકા” નામથી કહી છે. તેનું કારણ બધા લેશોના બંધનથી રહિત થઈ અને વશી (સ્વતંત્ર) થઈને સ્વેચ્છાથી વિચરવાથી છે. આ દશામાં યોગી સર્વથા શોકરહિત થઈ જાય છે.
સર્વજ્ઞતાનો ભાવ એ છે કે તેને માટે કોઈ તત્ત્વ જોય નથી રહેતું. એટલા માટે ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે કે – 'आत्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेनेदं सर्व विदितम् ।।'
(બૃહદ, ઉપનિષદ ૨/૪/પ) અર્થાત્ અંતિમ આત્મ-તત્ત્વને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય છે. જે ૪૯ . હવે - વિશોકાસિદ્ધિથી પણ વૈરાગ્ય થવાથી કૈવલ્ય=મોક્ષ પ્રાપ્તિ -
तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥५०॥ સૂત્રાર્થ (તદ્ વૈરાગદ્ ) એ પૂર્વસૂત્રોક્ત સત્ત્વગુણ પ્રધાન વિશોકાસિદ્ધિથી પણ વિરક્ત થવાથી રોષ વીના બધા અસ્મિતા આદિ લેશો તથા તેમનું બીજ= કારણરૂપ અવિદ્યાનો નાશ થતાં વૈવલ્યY) ગુણોનો આયન્તિક વિયોગ થવાથી પુરુષનો મોક્ષ થાય છે. મહર્ષિ દયાનંદકત વ્યાખ્યા -“(તવૈરાષ૮) અર્થાતુ શોકરહિત વગેરે સિદ્ધિથી પણ વિરક્ત થઈ બધા લેશો અને દોષોનું બીજ જે અવિદ્યા છે, તેનો નાશ કરવાને માટે
વિભૂતિપાદ
૨૯૭
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવત્ પ્રયત્ન કરે, કેમ કે તેમનો નાશ કર્યા વિના મોક્ષ ક્યારેય પણ નથી થઈ શકતો.”
(ઋ. ભૂ. મુક્તિવિષય) ભાપ્ય અનુવાદ – તિવૈરાષfT) ક્લેશ અને ર્ષ = કર્ભાશયના ક્ષીણ થઈ જતાં જયારે એ યોગીને એવું જ્ઞાન થઈ જાય છે કે એ વિવેકજ જ્ઞાન (વિવેકખ્યાતિ) પણ સત્ત્વગુણનો જ ધર્મ છે, અને સત્ત્વ ગુણ તો રે= ત્યાજ્ય કોટિમાં રાખવામાં આવ્યો છે. અને પુરુષ અપરિણામી, શુદ્ધ સ્વરૂપ અને સત્ત્વ ગુણથી સર્વથા જુદો છે. રોપવીનક્ષ) ત્યારે આ પ્રકારે તે (સત્ત્વગુણજન્ય વિવેકખ્યાતિ)થી વિરક્ત થતાં યોગીનાં જેટલાં ક્લેશબીજ રહે છે, કે જે બળેલા ધાનનાં બીજના સમાન ફળ ઉત્પત્તિમાં સમર્થ નથી, તેઓ મનની સાથે કારણમાં લીન થઈ જાય છે. તે (ક્લેશ)ના પ્રલીન થતાં પુરુષ પછી ત્રણેય તાપોને નથી ભોગવતો. વિત્યમ) ત્યારે મનમાં કર્મ, કલેશ અને તેમના ફળરૂપે અભિવ્યક્ત થનારાં, પરંતુ વરિતાર્થ = પુરુષના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજન પૂર્ણ કરવાથી કૃતકૃત્ય થયેલા ગુણોનો પ્રતિપ્રવિ= (મનની સાથે) પોતાના કારણમાં લીન થઈ જતાં જે પુરુષના ગુણોથી આત્યન્તિક વિયોગ થાય છે, તે શૈવન્ય = મોક્ષ કહેવાય છે. તે સમયે પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત ચૈતન્ય માત્ર જ રહે છે. ભાવાર્થ - સૂત્ર (૩/૪૯)માં સાત્ત્વિક ચિત્ત તથા પુરુપની ભિન્નતાનું જ્ઞાન થતાં સર્વભાવાધિષ્ઠાતૃત્વ તથા સર્વજ્ઞાતૃત્વ નામની સિદ્ધિઓને વિશીકા' નામથી કહી છે. આ સ્થિતિમાં યોગી જે વિવેકજ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે પણ સતોગુણ-પ્રધાન ચિત્તનો ધર્મ છે અને ચિત્ત ત્રિગુણાત્મક પ્રકૃતિનો વિકાર હોવાથી મોક્ષ-પ્રાપ્તિ માટે ત્યાજ્ય છે. એટલા માટે આ વિવેકજ જ્ઞાનથી વિશોકા સિદ્ધિથી ઊંચા ઊઠવા માટે યોગીને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. કેમ કે પુરુષઃચેતન આત્મ તત્ત્વ પરિણામી ચિત્તથી ભિન્ન અપરિણામી તત્ત્વ છે. આ વૈરાગ્યને પર-વૈરાગ્ય પણ કહેવાય છે. કેમ કે યોગીનું આ દશામાં પ્રકૃતિથી આત્યન્તિક વિયોગ થઈ જાય છે. પછી યોગીની યોગભ્રષ્ટ થવાની સંભાવના ક્ષીણ જ થઈ જાય છે અને તેને કોઈપણ પ્રકારનું તાપ-દુ:ખ નથી સતાવતું.
આદશામાંચિત્ત પુરુષના ભોગ અપવર્ગરૂપ પ્રયોજનનાસિદ્ધ થવાથી સ્વકારણમાં (પોતાના કારણમાં) લીન થઈ જાય છે અને અનાદિકાલીન ચિત્તસ્થ અવિદ્યા આદિ ક્લેશોના બીજ=કારણભૂત વાસનાઓ દગ્ધબીજની માફક ફળ આપવામાં સર્વથા અસમર્થ થઈ જાય છે અને ચિત્તની સાથે જ કારણમાં લીન થઈ જાય છે. આ સ્થિતિ (ગુણોથી આત્યંતિક વિયોગ)માં યોગી પુરુપ ફક્ત પોતાના સ્વરૂપમાં જ સ્થિત હોવાથી કૈવલ્ય=મોક્ષમાં સ્થિત થઈ જાય છે.
અને અહીં ભૌતિક મનનો પોતાના કારણમાં લય માનીને વ્યાસમુનિએ સ્પષ્ટ કર્યું છે કે મોલમાં ભૌતિક મન નથી રહેતું. આ જ તથ્યને મહર્ષિ દયાનંદે માન્યું છે -
(ક) “પાંચ પ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ સૂક્ષ્મભૂત અને મન તથા બુદ્ધિ આ સત્તર
૨૯૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તત્ત્વોનો બીજો સમુદાય ‘સૂક્ષ્મ શરીર’ કહેવાય છે. એ સૂક્ષ્મ શરીર જન્મ-મ૨ણ આદિમાં પણ જીવની સાથે રહે છે. તેના બે ભેદ છે. એક ભૌતિક અર્થાત્ જે સૂક્ષ્મ ભૂતોના અંશોથી બન્યું છે, બીજાં સ્વાભાવિક કે જે જીવના સ્વાભાવિક ગુણરૂપ છે.” (સ.પ્ર. નવમો સમુલ્લાસ) (ખ) “મોક્ષમાં ભૌતિક શરીર તથા ઇંદ્રિયોના ગોલક જીવાત્માની સાથે નથી રહેતાં. પરંતુ પોતાના સ્વાભાવિક શુદ્ધ ગુણ રહે છે. . જેમ શરીરના આધારે રહીને ઇંદ્રિયોના ગોલક દ્વારા જીવ પોતાનું કાર્ય કરે છે, તે જ રીતે પોતાની શક્તિથી મુક્તિમાં બધો આનંદ ભોગવી લે છે.” (સ.પ્ર. નવમો સમુલ્લાસ) ૫ ૫૦ ૫ - હવે – યોગીને સન્માન મળતાં અનિષ્ટની આશંકાથી શું ન કરવું જોઈએ. - स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं પુનરનિષ્ટપ્રજ્ઞાત્ ।। ૧ ।।
સૂત્રાર્થ - યોગી પુરુષને (સ્થાન્યુપનિમત્રને) માનવસમાજમાં વિશેષ સ્થાન રાખનારા સંપન્ન તથા વિદ્વાન પુરુષો દ્વારા સાદર (આદર સહિત) નિમંત્રિત કરાતાં (પુન:) ફરીથી (અનિષ્ટપ્રલક્ત) યોગીને અનિષ્ટ=યોગમાર્ગથી ભ્રષ્ટ કરનારા પ્રસંગ=આસક્તિ આદિના ભયથી (સંગ-આયાળમ) વિષય-આસક્તિ તથા અભિમાન ન કરવું જોઈએ.
ભાષ્ય અનુવાદ - તે યોગી ચાર પ્રકારના હોય છે. (૧) પ્રાથમકલ્પિક (૨) મધુભૂમિક (૩) પ્રજ્ઞાજ્યોતિ (૪) અતિક્રાન્તભાવનીય. તેમનામાં પહેલા (પ્રકારનો) યોગી પ્રવૃત્તમાત્રજ્યોતિ = જેને પદાર્થોને પ્રકાશિત કરનારી જ્યોતિ પ્રાપ્ત થવા લાગે છે, એવો યોગાભ્યાસી પ્રાથમકલ્પિક છે. ઋતંભરા પ્રજ્ઞાવાળો યોગી બીજી કોટિનો હોય છે, જેને ‘મધુભૂમિક’ કહે છે. પાંચભૂતો તથા ઇંદ્રિયો પર વિજય કરનારો યોગી ‘પ્રજ્ઞાજ્યોતિ’ કહેવાય છે. એ યોગી બધા જ સાક્ષાત્કૃત વિષયોમાં ધૃતરક્ષાબંધ = આસક્ત ન થવાને માટે આત્મરક્ષણ વગેરેને માટે દૃઢ-અભ્યાસ વગેરે કરી લે છે અને અસાક્ષાત્કૃષ્કૃત = જે હજી સાક્ષાત્ કરવાનું છે, તે વિષયોમાં કરણીય સાધન-અનુષ્ઠાનોને કરનારો હોય છે અને ચોથો યોગી જે ‘અતિક્રાન્ત ભાવનીય' હોય છે, તેને માટે વિત્ત પ્રતિર્ન = ચિત્તનું પોતાના કારણમાં લીન કરવાનું જ એક પ્રયોજન રહી જાયછે. આ યોગીનીસાત પ્રકારની પ્રાન્તમૂમિ પ્રજ્ઞા = અંતિમ (છેલ્લા) સ્તરની પ્રજ્ઞા થઈ જાય છે.
=
એ ચારેય યોગીઓમાં મધુમતી ભૂમિને સાક્ષાત્ કરનારા બ્રાહ્મળ = બ્રહ્મને જાણનારા યોગીને સ્થાનીય (ભૂમિ વગેરેના) સ્વામી ટેવ = વિદ્વાન લોક સત્ત્વશુદ્ધિને જોતા વિભિન્ન સ્થાનોથી સત્કારપૂર્વક નિમંત્રણ આપે છે – ભગવાન ! અહીં બેસો, આ સ્થાન પ૨ ૨મણ કરો, આ પોળ = ભોગ્યપદાર્થ મનીય = સ્પૃહા કરવા યોગ્ય છે, આ કન્યા મનીય = સુંદર છે, આ રસાયન = આયુષ્યવર્ધક ઔષધિ (દવા) છે કે જે ઘડપણ
વિભૂતિપાદ
૨૯૯
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મૃત્યુને પણ દૂર કરે છે. આ આકાશમાં ચાલનારું વિમાન છે, આ કલ્પવૃક્ષ છે, આ પવિત્ર ગંગા છે, આ સિદ્ધ મહર્ષિ છે, આ શ્રેષ્ઠ અનુકૂળ અસરાઓ છે, આ દિવ્ય કાન અને નેત્ર છે, આ વનતુલ્ય શરીર, આ બધું આપે પોતાના ગુણો દ્વારા જ અર્જિત કર્યું છે. તેને આપ (ચિરંજીવી) સેવન કરો અને આ અક્ષય,અજર અને અમર દેવોને પ્રિય સ્થાનનો સ્વીકાર કરો.
આ પ્રકારે કહેવાતા ઉપનિમંત્રિત યોગી વિષયોની આસક્તિના દોષોને જોતો આ પ્રકારે વિચાર કરે - આ ભીષણ સંસાર (જન્મ-મરણ)ના ધધકતા અંગારોમાં બળવા સમાન દુઃખોને સહન કરતાં અને જન્મ-મરણના ઘોર અંધકારમાં ભટકતા મેં જેમ તેમ (કોઈપણ રીતે) લેશમૂળ અવિદ્યા, અંધકારનો નાશ કરનારો આ યોગરૂપી દીપક પ્રાપ્ત કર્યા છે. અને એ યોગ-દીપકની એ તુણાના કારણભૂત વિષયોની વાયુ પ્રતિપક્ષ = વિરોધી છે. આ યોગ દીપકના પ્રકાશવાળો હું આ વિષયરૂપી મૃગતૃણાના ધોખામાં આવીને કેવી રીતે ફરીથી તે જ સળગતા ધકધકતા) સંસારના અગ્નિમાં પોતાને ઈધણ (બળતણ) બનાવું? આપનો આ સ્વપ્નતુલ્ય તથા કૃપ= હીન અથવા દયનીયમનુષ્યો દ્વારા અભિષણીય વિષયોને માટે મળ્યો છું. આ પ્રકારે સુસ્થિર બુદ્ધિવાળો થઈને યોગી સમાધિ = યોગસાધનામાં જ લાગેલા રહે.
આ પ્રકારે યોગી ઉપસ્થિત વિષયોમાં પણ આસક્ત ન થઈને ૧= ગર્વ પણ ન કરે કે હું તો હવે દેવોનો પણ પ્રાર્થનીય થઈ ગયો છું. કેમ કે ગર્વના કારણે યોગી પોતાને સુસ્થિર માનતો મૃત્યુ દ્વારા વાળને પકડવા સમાન પોતાને સમુન્નત કરી નહી શકે. કેમ કે આ ગર્વિત (ગર્વવાળા) યોગીના બીજા દોષોની તાકમાં રહેનારા અને ઘણા પ્રયત્નથી દૂર કરવા યોગ્ય પ્રમાદ (અસાવધાની) લબ્ધાવકાશ થઈને અવસર મળતાં લેશોને ઉભારી દેશે અર્થાત આશ્રય આપીને લેશોમાં ફસાવી દેશે. તેનાથી ફરીથી અનિષ્ટનો પ્રસંગ (સંસારચક્રમાં ફસાવવાનુ) થઈ જશે.
આ પ્રકારે આસક્તિ તથા ગર્વથી શૂન્ય યોગી દ્વારા માવિત = સાક્ષાત કરાયેલા (યોગાનુષ્ઠાન કરાયેલા) અભ્યાસ રૂપ અર્થ સુદઢ થઈ જશે અને ભાવના = સાધન કરવા યોગ્ય અર્થ સામે આવી જશે અર્થાત યોગારૂઢ થઈને અગ્રસર થતો રહેશે. (આગળ વધતો રહેશે) ભાવાર્થ-ચિત્તવૃત્તિઓના નિરોધને આ શાસ્ત્રમાં યોગ માન્યો છે. પરંતુ નિરોધથી પહેલાં ક્ષિપ્ત, વિક્ષિપ્ત વગેરે વિભિન્ન દશાઓને પાર કરીને નિરોધ દશાને યોગી પ્રાપ્ત કરે છે. તેને અવિદ્યા આદિ ક્લેશોનો ક્ષય, પરવૈરાગ્યપ્રાપ્તિ, અનાદિકાલીન ચિત્તમાં રહેલી વાસનાઓનું વિવેક-ખ્યાતિથી બાળી નાંખવું અને ચિત્તને એકાગ્ર કરીને નિરોધ દશાને પ્રાપ્ત કરવી વગેરે ઉપાયો કરવા પડે છે. જે યોગાભ્યાસી જે સ્તર પર પહોંચી ગયો છે, તેને તેટલી જ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે અને બીજા યોગાભ્યાસમાં પ્રથમ સ્તર પર લાગેલી વ્યક્તિઓને તે સ્તર પર પહોંચવામાં વિલંબ થવો સ્વાભાવિક જ છે. એવા ૩૦૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીર્ઘકાળમાં સંસાધનીય યોગમાર્ગ પર ચાલનારા પુરૂષને માટે ડગલેને પગલે સજાગ તથા ઉદ્બદ્ધ રહેવું ઘણું જ જરૂરી છે અને ઉત્તરોત્તર ઉન્નત સ્તર પર પહોંચતાં પતનની વધારે સંભાવના રહેવાથી યોગીને ઘણું જ સાવધાન રહેવાની જરૂરિયાત રહે છે.
યોગીના આ વિભિન્ન સ્તરોને વ્યાસભાષ્યમાં ચાર ભાગોમાં વહેંચ્યા છે – (૧) પ્રાથમકલ્પિકયોગી - જેણે હજી યોગાભ્યાસ શરૂ જ કર્યો છે, યોગની જ્યોતિ ભોગ માર્ગની સરખામણીમાં પ્રશસ્ય હોવાથી જેની શ્રદ્ધાવશ તેમાં પ્રવૃત્તિ જ થઈ છે, તેને હજી કોઈપણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ (૨) મધુભૂમિક - આ યોગનો બીજો સ્તર છે. એમાં યોગીને નિજૅન્ત ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે. જેનાથી યોગીને આગળ વધવામાં પૂરી સહાયતા મળે છે. (૩) પ્રજ્ઞાજ્યોતિ - આ ત્રીજા સ્તરમાં યોગી પાંચભૂતો તથા ઈદ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લે છે. તેનાથી (૩/૪૫) અણિમા વગેરે તથા (૩/૪૮) મનોજવિત્વ વગેરે સિદ્ધિઓ યોગીને પ્રાપ્ત થઈ જાય છે. (૪) અતિક્રાન્ત ભાવનીયયોગના આ સ્તરમાં યોગી ત્રીજા સ્તરની સિદ્ધિઓથી વિરક્ત (છૂટો) થઈ જાય છે અને તેને આત્મતત્ત્વને જાણવાને માટે સમસ્ત સ્તરોને પાર કર્યા પછી ચિત્તને પોતાના કારણમાં લય કરવાનું જ બાકી રહે છે. આ દિશામાં તેનું ચિત્ત (૨/૨૭ માં કહેલી) સાત પ્રકારની પ્રાન્તભૂમિ પ્રજ્ઞાવાળું થઈ જાય છે.
યોગના આ વિભિન્ન સ્તરોમાં ત્રીજા અને ચોથો સ્તર જ એવો છે કે જેમાં યોગીને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એવા સિદ્ધપુરુષ પ્રત્યે અતિશય શ્રદ્ધા રાખનારી સાંસારિક વ્યક્તિ, સિદ્ધપુરુષને આદરપૂર્વક પોતાનાં સ્થાનો પર બોલાવીને તેનો ઉત્તમોત્તમ ભોગોથી યથાશક્તિ સત્કાર કરવાની ઈચ્છા પ્રકટ કરે છે અને યોગીને નિમંત્રણ આપે છે. તે વખતે યોગીની સામે બે પ્રકારનાં પતનનાં કારણ ઉપસ્થિત થઈ શકે છે. (૧) યોગી તેમના નિમંત્રણનો સ્વીકાર કરીને તેમનાં નિવાસસ્થાનો પર જવા લાગે અને અતિશય સત્કારથી ઉપહાર કરેલા ભોગોમાં આસક્ત થવાથી તેમના પ્રત્યે આકૃષ્ટ થવા લાગે. અને (૨) યોગીને યોગના ચમત્કારો અને બીજા લોકોથી અતિશય આદર કરવાથી અભિમાન પેદા થવા લાગે. આ બંને પ્રસંગો યોગીને માટે અનિષ્ટકારક છે. કે જે તેને યોગથી ભ્રષ્ટ કરી શકે છે.
યોગના ભાગ્યકાર કારુણિક મહર્ષિ વ્યાસે સૂત્રાર્થને સ્પષ્ટ કરતાં યોગાભ્યાસી વ્યક્તિને અહીં ઘણો જ સાવધાન કર્યો છે. યોગી પુરુષને યોગજ સિદ્ધિઓના ચમત્કારો તથા સંસારિક લોકોના નિમંત્રણોથી સદા બચતા રહેવું જોઈએ અને એવી સ્થિતિ પેદા થતાં યોગી પ્રતિપક્ષની ભાવનાને જાગૃત કરીને એ અનિષ્ટોનું નિવારણ કરતો રહે. અર્થાત્ જે ક્લેશોથી દુઃખી થઈને મેં ઘણા જ કઠિન અભ્યાસ દ્વારા યોગનો દીપક પ્રાપ્ત કર્યો છે, અભિમાન અને આસક્તિએને જે બુઝાવીને ફરીથી સંસારના જટિલ પાશમાં (જાળમાં) બાંધનારાં છે, માટે તેમનાથી જુદા રહેવું જ કલ્યાણકારક છે, વગેરે પ્રતિપક્ષની ભાવના સદા જાગૃત કરતો રહે છે પ૧ વિભૂતિપાદ
૩૦૧
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ-(૧) કલ્પવૃક્ષ, ગંગા, અપ્સરા વગેરેની વાતો અર્વાચીન પૌરાણિકકાળની હોવાથી પ્રક્ષિપ્ત (ભેળવેલી) છે. કમનીય કન્યાથી ભિન્ન અપ્સરા કોણ છે? કલ્પવૃક્ષ કયાં આગળ છે? ગંગા નદીનો શું આશયછે? આ બધું કાલ્પનિક જ જણાય છે, અને કેટલાંક પુસ્તકોમાં આ પાઠ કોઠાન્તર્ગત કરવાથી પણ સંદિગ્ધ (શંકાશીલ) છે. હવે - ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવાનું ફળ -
क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम् ॥५२॥ સૂત્રાર્થ - યોગીને લગ-તમો ) ક્ષણ તથા તેના ક્રમમાં સંચમ) સંયમ કરવાથી (વિવેગમ) વિવેકથી ઉત્પન્ન જ્ઞાનમ) જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - જેમ દ્રવ્યનું પર્વ = સૂક્ષ્મ કરતાં કરતાં અંતિમ ભાગ પરમાણુ કહેવાય છે, તે જ રીતે અત્યંત નાના કાળના અંતિમ અંશને ક્ષણ કહેવામાં આવે છે. અથવા જેટલા સમયમાં પરમાણુ પૂર્વ શ = પહેલા સ્થાનને છોડે (ખસે) અને ૩ત્તત્તેશ = બીજા સ્થાનને પ્રાપ્ત કરે (થાય) તેટલા સમયને ક્ષણ કહે છે. તે ક્ષણનો પ્રવાહ (ધારા) ન તૂટવો જ (ક્ષણનો) ક્રમ છે. ક્ષણ અને તેના ક્રમને વહુરૂપથી સમાહાર (સંગ્રહ) નથી બલ્ક બુદ્ધિગત ક્ષણ સમાહાર (ક્ષણ સમૂહ) હોય છે. જેમ કે મુહૂર્ત, દિવસ, રાત વગેરે. તે એ કાળ (ક્ષણ સમુહરૂપ) વસ્તુશૂન્ય હોવા છતાં પણ બુદ્ધિથી નિર્મિત શબ્દજ્ઞાન (શાબ્દી પ્રભા)નું અનુસરણ કરનારો છે અને વ્યુત્થાનí = અસમાહિત દષ્ટિવાળા લૌકિક સામાન્યજનોની સામે વસ્તુરૂપ જેમ અવમત = પ્રતીત થાય છે.
પરંતુ ક્ષણ તો વાસ્તવમાં ક્રમના આશ્રયભૂત હોય છે અને ક્રમ ક્ષણોનું નૈત્તિર્ય સ્વરૂપ (તારતમ્યરૂપ) હોય છે. અર્થાત્ એક ક્ષણની પછી બીજી ક્ષણ એ રૂપ ક્રમ છે. તેને (ક્ષણ નૈત્તિર્યરૂપી ક્રમને જ) કાલવેત્તા (કાળને જાણનાર) યોગી “કાળ' નામથી કહે છે. બે ક્ષણ એક સાથે નથી હોતી અને ક્રમ પણ એક સાથે રહેલી બે ક્ષણોનો નથી હોતો. કેમકે બે ક્ષણોનું એક સાથે રહેવું સંભવ નથી. પૂર્વેક્ષણની આગળ થનારી ક્ષણનું જે માનાર્ય = સામીપ્ય (નજીક પણું) છે, તે ક્રમ છે. માટે વર્તમાન (અવસ્થા વાળી) જ એક ક્ષણ હોય છે. તેનાથી પહેલા તથા પછીની ક્ષણ વર્તમાન (ચાલુ) નથી હોતી એટલા માટે ક્ષણોનો સમાહાર (સંગ્રહ) નથી હોતો. જે ભૂતકાલીન અને ભવિષ્યની ક્ષણો છે તે નિશ્વિત = અતીતલક્ષણ પરિણામ તથા અનાગતલક્ષણ પરિણામમાં સામાન્ય રૂપથી અનુગત કહેવાવી જોઈએ. આ કારણથી આ એક (વર્તમાન=ચાલુ) ક્ષણથી જ સમસ્ત જગત પરિણામને પ્રાપ્ત થતું રહે છે. તે જ (વર્તમાન) ક્ષણ પર આ બધા ધર્મો ચઢેલા=પ્રાપ્ત થયેલા હોય છે. તે બંને ક્ષણો અને તેના ક્રમમાં સંયમ કરવાથી તે બંનેનો યોગીને સાક્ષાત્કાર થાય છે અને તે સાક્ષાત્કારથી વિવેકજ જ્ઞાન પ્રકટ થાય છે. ભાવાર્થ: યોગદર્શનકારે (૩૩૫) સૂત્રમાં પુરુષતત્ત્વની ચિત્તથી ભિન્નતાને જાણવા માટે સ્વાર્થ-સંયમ આદિ ઉપાય બતાવ્યા છે. આ સત્ત્વ-પુરુષાન્યતાખ્યાતિ જ્ઞાનને વિવેકજ જ્ઞાન પણ કહે છે. તે જ્ઞાનની પ્રાપ્તિનો એક બીજો ઉપાય આ સૂત્રમાં વર્ણન ૩૦૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં આવ્યો છે – ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવો. તેનો અભિપ્રાય એ છે કે પુરુપતત્ત્વથી ભિન્ન સંસારમાં જેટલા પણ પ્રકૃતિજન્ય પદાર્થ છે તે બધા ક્ષણ-પરિણામી છે અને પુરુષ (જીવાત્મા) અપરિણામી તત્ત્વ છે. તેમના ભેદનું જ્ઞાન, ક્ષણ તથા તેના ક્રમમાં સંયમ કરવાથી થાય છે. જે વખતે યોગીક્ષણ તથા તેમના ક્રમમાં સંયમ કરે છે ત્યારે તેને સમસ્ત પરિણામી પ્રકૃતિજન્ય પદાર્થોની યથાર્થ સીમાનો બોધ થઈ જાય છે અને અપરિણામી પુરુષતત્ત્વ એનાથી જુદો છે, એવું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય છે અને આ વિવેકજ-જ્ઞાનનો પ્રકાર (૩/પ૩) સૂત્રમાં સમજાવવામાં આવેલ છે. અર્થાત્ પદાર્થોનું એક બીજાથી ભેદનું જ્ઞાન, જાતિભેદ, લક્ષણભેદ તથા દેશભેદથી હોય છે. પરંતુ બે સરખા જણાતા સૂક્ષ્મ-પરમાણુ વગેરેના ભેદનું જ્ઞાન ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવાથી થાય છે.
ક્ષણ તથા તેના ક્રમની વ્યાખ્યા વ્યાસ-ભાષ્યમાં આ પ્રકારે કરી છે – જેમ દ્રવ્યનો સૌથી નાનો કણ કે જેનો વધુ ભાગ ન થઈ શકે, તેને પરમાણુ કહે છે. તે જ રીતે સમયનો સૌથી નાનો વિભાગરહિત એકમ ક્ષણ છે. તેને વધુ સ્પષ્ટ કરવાને માટે વ્યાસ મુનિએ લખ્યું છે કે- જેટલા સમયમાં એક પરમાણું પોતાના પહેલા સ્થાનને છોડીને બીજા સ્થાનને પ્રાપ્ત થાય, તેટલા કાળની માત્રા “ક્ષણ” છે અને ક્ષણના પ્રવાહનું વિચ્છેદન ન થવું (બનેલું રહેવું) “ક્રમ' કહેવાય છે. પૂર્વ ક્ષણમાં આગળ થનારી ક્ષણની જે સમીપતા નજીકપણું) છે. તેને ક્રમ કહે છે. “ક્ષણ' શબ્દ “કાળ'ને બતાવે છે અને કાળ યથાર્થમાં કોઈ વસ્તુભૂત તત્ત્વ નથી. જેમ ઘટ-પટ (ઘડો, વસ્ત્ર) વગેરે વસ્તુભૂત દ્રવ્ય છે અને એક સાથે વિદ્યમાન રહે છે, તે જ રીતે બે ક્ષણોનું યુગપત (એકી સાથે રહેવું એક સાથે હોવું) સંભવ નથી. ક્ષણોનો સમૂહ મુહૂર્ત, રાત, દિવસ, માસ વગેરે બૌદ્ધિક સમાહાર (સંગ્રહ) હોવાથી અસ્થિર પુરુષોને વસ્તુરૂપ જેવું જણાય છે. ક્ષણોનો ક્રમ પણ બૌદ્ધિક વ્યવહાર જ છે, વસ્તુભૂત નથી, કેમકે બે ક્ષણો એકી સાથે નથી હોઈ શકતી. એક વર્તમાન (ચાલુ) ક્ષણ જ સત્ય છે. તે જ એક વર્તમાન ક્ષણનું પરિણામ જ સમસ્ત બ્રહ્માંડ છે. ક્ષણના આશ્રયથી વસ્તુના પરિણામને માપી શકાય છે. * યોગીને ક્ષણ અને તેના ક્રમમાં સંયમ કરવાથી
અતિસૂક્ષ્મ વસ્તુઓનાં પરિણામોનો સાક્ષાત્કાર થઈ જાય છે. જેથી યોગી પ્રત્યેક ક્ષણમાં વિદ્યમાન તથા પરિણામ થવાથી તેમની ભિન્નતાને જાણી શકે છે. [+ = આ સિદ્ધિને એ રૂપમાં લેવી જોઈએ કે ક્ષણ તથા તેના ક્રમમાં સંયમ કરવાથી નિત્ય અને અનિત્ય બધા પ્રકારની વસ્તુઓનું જ્ઞાન થઈ શકે છે. માટે આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] . પર છે નોંધ : (૧) પુરુષતત્ત્વથી અભિપ્રાય આત્મા તથા પરમાત્મા બંનેથી છે. (૨) ક્રમનું સ્વરૂપ સ્વયં સૂત્રકારે આ પ્રકારે બતાવ્યું છે -
ક્ષપ્રતિયોની પરિમાપરાન્તનાં (યો. ૪/૩૩) અર્થાત્ ક્ષણની પછી થનારા પરિણામના પાછળના ભાગ અથવા સમાપ્તિમાં જે ગ્રહણ કરવામાં આવે તે ક્રમ હોય છે. હવે... તે વિવેકજ જ્ઞાન નો વિષય - વિશેષ પ્રસ્તુત કરવામાં આવે છે - વિભૂતિપાદ
૩૦૩
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जातिलक्षणदेशैरन्यतानवच्छेदात्तुल्ययोस्तत:
પ્રતિપત્તિ. I કરો. સૂત્રાર્થ: (07:) : બે સમાન દેખાતી વસ્તુઓનો (જ્ઞાતિ - તક્ષા-) જાતિ, લક્ષણ તથાદેશથી (માતાનવચ્છત) ભેદનો નિશ્ચય ન થવાથી (તત:) તે પૂર્વસૂત્રોકત ક્ષણ તથા તેના ક્રમમાં સંયમથી ઉત્પન્ન વિવેક જ્ઞાનથી પ્રતિત્તિ ) ભેદનો નિશ્ચય થાય છે. ભાખ-અનુવાદઃ બે સમાન પદાર્થોમાં દેશ (સ્થાન) અને લક્ષણની સમાનતા હોવા છતાં પણ જાતિભેદ તેની ભિન્નતાનો દેતુ= જ્ઞાપક હોય છે. જેમ કે - (એક સ્થાન પર રહેતા હોવાથી દેશ-સમાનતા તથા એક રંગ હોવાથી લક્ષણ-સમાનતા હોવા છતાં પણ) રિયન = આ ગાય છે વટવેય+ = આ ઘોડી છે. (આમાં જાતિકૃત ભેદ છે.)
સમાન સ્થાન તથા સમાન જાતિ હોવા છતાં પણ, લક્ષણ ભિન્નતાનો હેતુ હોય છે. જેમકે – ઋાનાક્ષી : = તે કાળી આંખવાળી ગાય છે. સ્વતિમતી = આ સ્વસ્તિક ચિહન વાળી ગાય છે. (એમનામાં લક્ષણકૃત ભેદ છે.)
બે આંબળાંમાં જાતિ તથા લક્ષણની સમાનતા હોવાથી દેશ (સ્થાન) ભેદ ભિન્નતાનો હેતુ છે જેમ કે - (જાતિ તથા લક્ષણની તુલ્યતા=સરખાપણુ હોવા છતાં પણ) આ આંબળ પૂર્વ દિશાનું છે અને આ ઉત્તર વર્તી (=ઉત્તર દિશાનું=પાછળનું) છે આનો જ્ઞાતા (જાણનારો) પુરુષના બીજા વિષયમાં આસક્ત થતાં પૂર્વ સ્થાન વાળા આંબળાને ઉત્તર સ્થાનમાં રાખી દેવામાં આવે ત્યારે જ્ઞાતા (જાણનારને) ને સમાનદેશી (સ્થાન) હોવાથી આ પૂર્વવર્તી આંબળુ છે અને આ ઉત્તરવર્તી, એવો ભેદ કરવાનું શક્ય નહીં થાય. તત્ત્વજ્ઞાન સંદેહ વિનાનું હોવું જોઈએ. એટલા માટે એમ કહેવાયું છે કે તે વિવેકજ્ઞાનથી જ (આ પ્રકારની) પ્રતિપત્તિ (જ્ઞાન) થાય છે. તેનો પ્રકાર એ છે કે પૂર્વવર્તી આંબળાની સાથેની ક્ષણોવાળું સ્થાન (દશ) ઉત્તરવર્તી આંબળાની સાથેની ક્ષણોવાળું સ્થાન (દશ)થી જુદું છે અને તે બંને આંબળાં પોત-પોતાના સ્થાનોની ક્ષણોના અનુભવોના કારણે જુદાં છે. બીજા સ્થાનોની ક્ષણોનો અનુભવ જ તે બન્ને આંબળાની ભિન્નતા જુદાપણા) નો હેતુ છે.
આ દષ્ટાંતથી સમાન-જાતિ, સમાન-લક્ષણ અને સમાન-સ્થાન (દશ) વાળા પરમાણુના પૂર્વવર્તી પરમાણુના દેશની સાથેવાળી ક્ષણોનો સાક્ષાત્કાર થવાથી ઉત્તરવર્તી પરમાણુનો તે પૂર્વદેશ ન હોવાથી તે ઉત્તરદેશનો (ક્ષણોની સાથે) અનુભવ જુદો હોય છે. સાથેવાળી ક્ષણોનો ભેદ હોવાથી તે બંને પરમાણુઓની ભિન્નતાનું જ્ઞાન ફ્રેશ્વર = યોગજ ઐશ્વર્યસંપન્ન યોગીને થઈ જાય છે.
૩૦૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા આચાર્યો (વૈશેષિક દર્શનના જ્ઞાતા – જાણકાર) તો આ પ્રકારે) કહે છે કે (પરમાણુઓમાં) જેમ7=અંતિમવિશેષ ભેદકધર્મછે, (પરમાણુઓની) ભિન્નતાનું જ્ઞાન કરાવે છે. તેમના મતમાં પણ દેશ તથા લક્ષણભેદ તથા મૂર્તિ=પિંડરૂપ, વ્યવધાન અને જાતિના ભેદ જ ભિન્નતાનું (જ્ઞાપક) કારણ છે. (બધાંથી વધુ સૂક્ષ્મ ક્ષણોનો ભેદ તો યોગીની બુદ્ધિથી જ જાણી શકાય છે. એટલા માટે આચાર્ય વાર્ષગણ્યએ પણ કહ્યું છે કે
મૂર્તિ-વધિ-જ્ઞાતિ-બે માવાનાસ્તિ ભૂતપૃથર્વમ્ II”
અર્થાત્ મૂર્તિ= પિંડરૂપ (અવયવસંનિવેશ), થર્વાધ =સીમા (વ્યવધાન છૂ૫) અને જાતિનો ભેદ આ ભેદોનાં કારણોના અભાવથી મૂળ પ્રકૃતિ (પરમાણુઓ)માં પૃથક્વ નથી હોતું. ભાવાર્થ : પૂર્વ સૂત્રમાં ક્ષણ, અને તેના ક્રમમાં સંયમ કરવાથી વિવેકજ્ઞાનનું કથન કરવામાં આવ્યું છે અને આ સૂત્રમાં તેનો પ્રકાર સમજાવવામાં આવ્યો છે. આ બ્રહ્માંડમાં જેટલા પણ વિદ્યમાન (દખાતા) પદાર્થો છે, તેમનામાં ભેદનો નિશ્ચય જાતિ, લક્ષણ તથા દેશ (સ્થાન) થી થાય છે. જાતિનો અભિપ્રાય અનેક વ્યક્તિઓમાં જે અનુગત (રહેલો) સામાન્ય ધર્મ છે. જેમકે -ગાય માત્રમાં ગોત્વજાતિ અનુગત ધર્મ છે. એક જ દેશમાં સ્થાનમાં) સમાન લક્ષણ (કાળો વગેરે રંગ) વાળી ગાય અથવા ભંસમાં ભેદનું જ્ઞાન જાતિથી થાય છે. તે જ પ્રકારે ગાય અને વડવા (ઘોડી)નો ભેદ જાણી શકાય છે અને લક્ષણનો અભિપ્રાય ભેદક વિશેષ ધર્મથી છે. એક જ સ્થાનમાં જાતિથી સમાન વસ્તુઓના ભેદનું જ્ઞાન, લક્ષણ = (અસાધારણ = ખાસ, ધર્મ) થી થાય છે. જેમકે – કાળી આંખવાળી ગાય, સ્વસ્તિક ચિહ્નવાળી ગાય એમનામાં લક્ષણથી ભેદનો નિશ્ચય થાય છે અને દેશ (સ્થાન) થી અભિપ્રાય પૂર્વવત્વ-પરત્વઆદિ સ્થાનથી છે. (આગળ ના પાછળના વગેરેથી)
જેમકે – જાતિ અને લક્ષણથી સમાન (સરખાં) હોવા છતાં પણ બે આંબળાનો ભેદનો નિશ્ચય પૂર્વ-ઉત્તર દેશના ભેદથી થાય છે. આ આંબળુ પૂર્વ દેશવાળું છે. અને તે આંબળુ ઉત્તર દેશવાળું છે પરંતુ એ આંબળાં એકઠાં રાખ્યાં હોય અને જોનારે તેમને પૂર્વોત્તર રૂપમાં જોયાં હોય, અને તે દ્રષ્ટ પુરુષના અન્યમનસ્ક (બીજી તરફ મન જતાં) કોઈ તે આંબળાને વિપર્યય (ઊલટ-સૂલટ)થી રાખી દે અર્થાત્ પૂર્વદશના આંબળાને ઉત્તરદેશમાં અને ઉત્તરદેશના આંબળાને પૂર્વદેશમાં રાખી દે ત્યારે તે પૂર્વ દ્રષ્ટા તેમનો નિશ્ચય કદાપિ કરી નહીં શકે. પરંતુ તેમના ભેદનું જ્ઞાન યોગી વિવેકજ્ઞાનથી કરી શકે છે. વ્યાસ મુનિએ આ રહસ્યને આ પ્રકારે સમજાવ્યું છે.
જોકે એ બંને આંબળામાં જાતિ, લક્ષણ, તથા દેશ ભેદનો નિર્ણય કરી નથી
વિભૂતિપાદ
૩૦૫
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાતો. પરંતુ જે આંબળું પહેલાં ઉત્તરદેશમાં રાખ્યું હતું, તેની ક્ષણવાળો દેશ (સ્થાન) પૂર્વદેશમાં રાખેલા આંબળાની ક્ષણવાળા સ્થાનથી જુદો છે. યોગી પુરુષ ક્ષણ તથા તેના ક્રમમાં સંયમ કરીને આંબળાંના દેશ-ક્ષણ-અનુભવથી બંનેના ભેદનો નિર્ણય કરી લે છે. પૂર્વ તરફ રાખેલા આંબળાની ક્ષણ અને તેની ઉત્તરદેશમાં રાખવાની ક્ષણમાં તથા તેના ક્રમમાં સંયમ કરીને યોગી બંને આંબળાના પરિક્રમ (બદલવાના ક્રમ)નો સાક્ષાત્કાર કરી લે છે અને એ જાણી જાય છે કે આ આંબળાઓમાં અમુક આંબળું તે ક્ષણે પૂર્વ દેશમાં રાખવામાં આવ્યું હતું અને અમુક આંબળું ઉત્તરદેશમાં રાખવામાં આવ્યું હતું. બંને પૂર્વોત્તર સ્થાનોમાં રાખેલાં આંબળાંની ક્ષણો તથા તેના ક્રમમાં સંયમથી પરિવર્તિત (બદલાયેલા) દેશની ક્ષણ અને ક્રમના ભેદને યોગી જાણી શકે છે પણ સામાન્ય મનુષ્ય નહીં. આ જ દ્રષ્ટાંત સમાન જાતિ, લક્ષણ તથા દેશથી સમાન પરમાણુઓમાં પણ પૂર્વદેશ-ક્ષણ તથા ઉત્તરદેશ-ક્ષણનોં ભેદ તથા તેમના ક્રમમાં ભેદને જાણીને યોગી ભેદનો નિર્ણય કરી શકે છે. બીજા દર્શનકારોએ પરમાણુઓમાં ભેદજ્ઞાનને માટે અન્યત્રઅંતિમ વિશેષ (ભેદક) ધર્મને કારણ માન્યું છે. તેમના મતમાં પણ દેશ, લક્ષણ, મૂર્તિ, વ્યવધાન અને જાતિને ભેદનું કારણ માન્યું છે. પરંતુ ઉપરના ઉદાહરણમાં ક્ષણકૃત ભેદને તો યોગી જ સંયમ દ્વારા જાણી શકે છે. તેની પુષ્ટિમાં વ્યાસ-ભાષ્યમાં વાર્પગણ્ય આચાર્યનો મત પણ ઉદ્ઘત કર્યો છે. મૂળ પ્રકૃતિ = પરમાણુઓના ભેદને મૂર્તિ, વ્યવધાન, તથા જાતિથી જાણી શકાતો નથી, તેને માટે યોગીનો સંયમ જ ભેદનું જ્ઞાપક થઈ શકે છે. * = આ સિદ્ધિ પરીક્ષા કોટિ માં છે.] છે પ૩ છે હવે - વિવેકજ્ઞાનનું લક્ષણ –
तारकं सर्वविषयं सवर्थाविषयमक्रम
તિવિવેવં જ્ઞાનમ ૧૪ સૂત્રાર્થ (વિવેનું જ્ઞાન) વિવેકજ જ્ઞાન (તાવ) પોતાની પ્રતિભાથી ઉત્પન્ન થવાથી અનુપદિષ્ટ (ઉપદેશ વિનાનું) હોય છે. (સર્વ વિષયમ) બધા જ સૂક્ષ્મ, વ્યવહિત વગેરે વસ્તુઓને વિષય બનાવનારું હોય છે. (સર્વથા વિષયમ) બધાં જ તત્ત્વોનાં અતીત, અનાગત વગેરે રૂપોને બધા પ્રકારથી વિષય બનાવનારું હોય છે (વ) અને (અમ) ક્રમની અપેક્ષા ન રાખતાં, બધાને એક સાથે વિષયો બનાવનારું હોય છે. ભાપ્ય અનુવાદ (તારમ) જે યોગીને પોતાની પ્રતિભાથી ઉત્પન્ન ઉપદેશ વિના જ્ઞાન થાય છે તેને “તારક' કહે છે. (સર્વ વિષયY) બધા જ વિષય-જ્ઞાનનો અર્થ છે કે એ જ્ઞાન બધા જ વિષયોમાં પહોંચનારું હોવાથી, તેનાથી કંઈપણ અવિષયીભૂત (વિષય-વગરનું) નથી હોતું. (સર્વથા વિષયમ) (તનો અર્થ છે) કે યોગી ભૂત, ભવિખ્યત્ અને વર્તમાન
૩/૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધાંને વારાફરતી જાણે છે. ( ૧) (એનો અર્થ છે) કે યોગી એક ક્ષણમાં ઉપસ્થિત બધાંને બધા પ્રકારથી ગ્રહણ કરી લે છે અને વિવેકજ જ્ઞાન પરિપૂર્ણ હોય છે. આ વિવેકજજ્ઞાનનો જ એક ભાગ યોગપ્રદીપ છે, કે જે મધુમતી ભૂમિથી લઈને જ્યાં સુધી પરિસમાપ્તિ (સપ્તપ્રાંતભૂમિપ્રજ્ઞા) થાય છે, ત્યાં સુધી રહે છે. ભાવાર્થ: પૂર્વ સૂત્રમાં વિવેકજ્ઞાનનો પ્રકાર બતાવીને આ સૂત્રમાં વિવેકજ્ઞાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. બીજા જ્ઞાનોથી વિવેકજ્ઞાનની ભિન્નતા બતાવતાં સૂત્રકારે ચાર વિશેષ લક્ષણો બતાવ્યાં છે – (૧) બીજાં જ્ઞાન ઉપદેશ અથવા શીખવવાથી પ્રાપ્ત થાય છે, પરંતુ વિવેકજ જ્ઞાન યોગ પ્રતિભાથી ઉત્પન્ન થવાથી ઉપદેશ વિનાનું હોય છે. (૨) બીજાં જ્ઞાન સૂક્ષ્મ, વ્યવહિત છૂપું), દૂરસ્થ આદિ વિષયોનું જ્ઞાન નથી કરાવતાં, પરંતુ વિવેકજજ્ઞાન બધાને વિષય બનાવે છે અર્થાત્ આ જ્ઞાનથી સૂક્ષ્મઆદિ પદાર્થોનું પણ જ્ઞાન થઈ જાય છે. (૩) બીજાં જ્ઞાન વર્તમાનની વસ્તુઓનું જ જ્ઞાન કરાવે છે. પરંતુ વિવેકજ-જ્ઞાન અતીત તથા અનાગત વિષયોનો પણ બોધ કરાવે છે. (૪) અને બીજાં જ્ઞાન ક્રમથી હોય છે, એક સાથે નથી થતાં, પરંતુ વિવેકજ જ્ઞાન ક્રમની અપેક્ષા નથી રાખતું. ક્ષણમાં જ, ઉપસ્થિત બધી વસ્તુઓનું જ્ઞાન કરી લે છે. આ ચાર વિશેષતાઓના કારણે વ્યાસ-ભાષ્યમાં વિવેકજ જ્ઞાનને પરિપૂર્ણ બતાવ્યું છે. આ જ યોગજ દીપકની મધુમતી, પ્રજ્ઞાજ્યોતિ આદિ અંશમાત્ર જ છે. યોગી મધુમતી - ભૂમિથી લઈને જ્ઞાનની વૃદ્ધિ કરતો સમાધિની આ અંતિમ અવસ્થા સુધી પહોંચી જાય છે. તેનાથી કોઈ વસ્તુ જાણ્યા વિના નથી રહેતી. છે ૫૪ હવે – વિવેકજ જ્ઞાનને પ્રાપ્ત કરનારાને મોક્ષ પ્રાપ્તિ થાય છે) અથવા વિવેકજ્ઞાનને પ્રાપ્ત ન કરનારને ?
सत्त्वपुरुषयो: शुद्धिसाम्ये कैवल्यमिति ॥५५॥ સૂત્રાર્થ (સર્વપુરુષો) સત્ત્વગુણ પ્રધાનચિત્તની બુદ્ધિવૃત્તિ અને પુરુષ = જીવાત્માતત્ત્વની (શુદ્ધ) શુદ્ધિની સમાનતા થતાં (વચન) મોક્ષ થાયછેતિ, ઇતિ શબ્દ પદની સમાપ્તિનું દ્યોતક (પ્રકાશક) છે. મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા -"(સર્વપુરુષો ) અર્થાત્ સત્ત્વ જે બુદ્ધિ, પુરુષ જે જીવ એ બંનેની શુદ્ધિથી મુક્તિ થાય છે, નહીંતર નહીં”. (ઋ.ભૂ. મુક્તિવિષય.) ભાષ્ય-અનુવાદ : જ્યારે રજોગુણ તથા તમોગુણ રૂપ મળથી રહિત વૃદ્ધિ સત્ત્વ = સતોગુણ પ્રધાન બુદ્ધિ પુરુષની ભિન્નતા પ્રતીતિ કરાવનારી થઈ જાય છે અને ક્લેશ દગ્ધબીજની જેમ (અસમર્થ) થઈ જાય છે, ત્યારે પુરુષની શુદ્ધિ જેવી સ્થિતિને (બુદ્ધિ) પ્રાપ્ત થઈ જાય છે. તે સમયે પુરુષમાં ઉપસ્થિત ભોગોનો પણ અભાવ થઈ જવો જ પુરુષની શુદ્ધિ છે આ અવસ્થામાં યોગી ભલે ફેશ્વર = વિવેકજ ઐશ્વર્ય સંપન્ન હોય અથવા અનીશ્વર, માત્ર થોડા ઐશ્વર્યવાળો હોય, વિવેકજ્ઞાન વાળો હોય અથવા વિભૂતિપાદ
૩૦૭
For Private and Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનાથી જુદો હોય, તેને વત્વ=મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દગ્ધ ક્લેશબીજવાળા યોગીને જ્ઞાનની પછી કોઈ આવશ્યક્તા અથવા ઈચ્છા નથી રહેતી, બુદ્ધિસત્ત્વની શુદ્ધિ દ્વારા આ સમાધિજન્ય ઐશ્વર્ય અને જ્ઞાનનો ૩પમ = કથન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં તો જ્ઞાનથી જ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તે અજ્ઞાન નિવૃત્ત થતાં ઉત્તર =ભાવિ (અવિદ્યાથી ઉત્પન્ન થનારાં અસ્મિતા આદિ) ક્લેશ ઉત્પન્ન નથી થતાં અને ક્લેશોનો અભાવ થતાં કર્મફળોનો અભાવ થઈ જાય છે અને આ (ક્લેશના અભાવની) દશામાં પોતાનું કાર્ય સમાપ્ત થવાથી કૃતકૃત્ય થયેલા સત્ત્વ આદિ ગુણો, પુરુષ = ચેતન આત્માને માટે ફરીથી દશ્યરૂપમાં ઉપસ્થિત નથી થતા. તે પુરુષનું કેવલ્ય છે, તે વખતે પુરુષ = આત્મા, સ્વરૂપમાત્ર જ્યોતિવાળો, નિર્મળ તથા કેવલી થઈ જાય છે. ભાવાર્થ: મોક્ષપ્રાપ્તિનાં અંતરંગ સાધનોનું તથા સંયમથી થનારી વિભિન્ન વિભૂતિઓનું વર્ણન કર્યા પછી, સૂત્રકારે આ સૂત્રમાં કૈવલ્યપ્રાપ્તિની ઉચ્ચતમ દશાનું વર્ણન કર્યું છે. સૂત્રમાં “સત્ત્વ' શબ્દથી ચિત્તની સાત્ત્વિક બુદ્ધિવૃત્તિનું ગ્રહણ છે. ચિત્ત પ્રકૃત્તિનું કાર્ય હોવાથી ત્રિગુણાત્મક છે. જ્યારે ચિત્તમાં રજોગુણ અથવા તમોગુણ મુખ્ય હોય છે, ત્યારે ચિત્ત મલિન રહે છે અને જ્યારે યોગાભ્યાસ કરતાં કરતાં રજોગુણ તથા તમોગુણ અભિભૂત થઈને ક્ષીણપ્રાય થઈ જાય છે, ત્યારે સત્ત્વગુણ પ્રધાન હોવાથી, ચિત્ત શુદ્ધ થઈ જાયછે, અને તે ચિત્ત પુરુષ જીવાત્મ-તત્ત્વની જેમ શુદ્ધ જણાય છે. એ શુદ્ધિ વિવેકખ્યાતિ દ્વારા અવિદ્યા આદિ ક્લેશો તથા ચિત્તમાં રહેલી વાસનાઓના દગ્ધબીજવતુ થવાથી થાય છે. પુરુષ' શબ્દથી અહીં જીવાત્માનું ગ્રહણ છે. તેની મલિનતા શું છે? વિવેકMાતિના અભાવમાં પરસ્પર ભિન્ન બુદ્ધિ અને પુરુપનાં જ્ઞાનોની અભેદ (જુદી નહીં તેવી = એક જેવી) પ્રતીતિ થવાથી જે ભોગ આસક્ત થવું, એ જ પુરુષની મલિનતા છે. કેમ કે પુરુષને બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાને માટે બુદ્ધિતત્ત્વ મુખ્ય સાધન છે. ઈદ્રિયો દ્વારા ગૃહીત વિષય બુદ્ધિમાં જેવો ભાસે છે (જણાય છે) તેવો જ પુરુષને બોધ થાય છે. ઈદ્રિયો દ્વારા ગૃહીત બાહ્યવિષયોના અનુરૂપ બુદ્ધિવૃત્તિ શાન્ત, ઘોર અને મૂઢ થઈ જાય છે અને તેવું જ પુરુષને જ્ઞાન થાય છે. બુદ્ધિવૃત્તિ અને પુરુષના બોધની સમાનતા થવી એ જ ભોગ છે. અને એ જ પુરુષની અશુદ્ધિ છે. વિવેકખ્યાતિ થવા માટે ચિત્તની શુદ્ધિ થવી જરૂરી છે તથા ચિત્ત શુદ્ધિથી સત્ત્વ-પુરુષના ભેદનો બોધ થતાં પુરુષશુદ્ધિ થાય છે. પુરુષ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેતાં “કેવલી’ થઈ જાય છે અને પ્રકૃતિના સંપર્કથી સર્વથા છૂટી જાય છે, એ જ પુરુષની મુક્તિ કહેવાય છે. વ્યાસ-ભાગ્યમાં એ પણ સ્પષ્ટ કહ્યું છે કે મોક્ષ પ્રાપ્તિને માટે પ્રકૃતિ-પુરુષનું વિવેકજ્ઞાન થવું ઘણું જ જરૂરી છે. જેથી અવિદ્યા આદિ ક્લેશોનો ક્ષય થઈને સત્ત્વ અને પુરુષની શુદ્ધિ થાય છે. પરંતુ વિભિન્નયોગજ વિભૂતિઓને પ્રાપ્ત કરવી જરૂરી નથી. આ જ તથ્યને સ્પષ્ટ કરતાં લખ્યું છે કે
एतस्यामवस्थायां कैवल्यं भवतीश्वरस्यानीश्वरस्य वा । ૩૦૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ત્વ-પુરુષની શુદ્ધિ થતાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ભલે તે યોગીને યોગજ વિભૂતિની પ્રાપ્તિ થઈ હોય કે ન થઈ હોય. એનાથી સિદ્ધ છે કે કૈવલ્ય-પ્રાપ્તિને માટે યોગજ વિભૂતિઓને પ્રાપ્ત કરવી જરૂરી નથી. જન્મ-જન્માંતરોની સાધના-વિશેષથી વિવેકખ્યાતિ, યોગજ વિભૂતિઓ વિના પણ થઈ શકે છે. અને યોગજ વિભૂતિઓ પછી પણ, માટે સંયમથી પ્રાપ્ત થનારી વિભૂતિઓને પ્રાપ્ત કરવી એ વૈકલ્પિક વ્યવસ્થા જ છે.
તેની સાથે જ વ્યાસ-ભાણમાં ‘વિવેજ્ઞજ્ઞાનમતિરસ્યવા એ પાઠ પણ છે. જેનાથી કંઈક બ્રાન્તિ અવશ્ય થાય છે, કે આ જ સૂત્રના ભાષ્યમાં વિવેકખ્યાતિથી લેશો દગ્ધ (બળી જવાથી) થવાથી સત્ત્વશુદ્ધિ કહી છે, કે જે કૈવલ્યપ્રાપ્તિમાં પરમ આવશ્યક છે અને પછી અહી વિવેકજજ્ઞાનનો વિકલ્પ કેમ કહ્યો છે? પરંતુ પૂર્વાપરના પાઠનું અનુશીલન કરવાથી આ ભ્રાન્તિનું નિરાકરણ થઈ જાય છે. અહીં વ્યાસભાગ્યના વિવેકજજ્ઞાન અને સત્ત્વ પુરુપાન્યતાખ્યાતિમાં અંતર છે. આ વિવેકજજ્ઞાન યોગવિભૂતિઓની સમાન જ એક વિભૂતિ માત્ર છે. યોગ સૂત્રકારે (૩/પ૨) સૂત્રમાં ક્ષણ-તત્ક્રમમાં સંયમ કરવાથી વિવેકજ જ્ઞાનની પ્રાપ્તિ માની છે. અને બીજી વિભૂતિઓની જેમ વિવેકજજ્ઞાન વિભૂતિની પણ મોક્ષ પ્રાપ્તિને માટે અપરિહાર્ય, આવશ્યકતા નથી, કેમકે આ વિભૂતિઓ વિના પણ સત્ત્વ-પુરુષની શુદ્ધિ થવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. કે પ૫ મા નોંધ : સમાધિજન્ય ઐશ્વર્ય સર્વાધિષ્ઠાતૃત્વ છે અને સર્વજ્ઞતા છે.
વિભૂતિપાદ સમાપ્ત
ક
વિભૂતિપાદ
૩૦૯
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| મોરમ્ | अथ चतुर्थ : कैवल्यपाद : प्रारभ्यते॥
હવે ચોથો કૈવલ્યપાદ શરૂ થાય છે.
जन्मौषधिमन्त्रतपः समाधिजा : सिद्धयः ॥४॥ સૂત્રાર્થ (નૌષધમત્ર તા : સમાધના :) બીજા જન્મોથી સિદ્ધ થયેલી, રસાયણ ઔષધિઓથી (દવાઓથી), મંત્ર-જપથી, તપથી તથા સમાધિથી ઉત્પન્ન = પ્રાપ્ત થનારી (સિદ્ધય:) સિદ્ધિઓ (પાંચ પ્રકારની) હોય છે. ભાખ-અનુવાદ:બીજા દેહથી (પૂર્વ જન્માંતરથી) પ્રાપ્ત સિદ્ધિ (નનના) જન્મજાત હોય છે. (મજુર મવન) પ્રાણપદ (જીવન આપનાર) ભવનો (ચિકિત્સાલયો = દવાખાના)માં સિદ્ધ કરેલી (રાવન) જીવનપ્રદ ઔષધિઓ (દવાઓ) થી સિદ્ધિ પ્રાપ્ત કરવી; મંત્રોથી = વેદાધ્યયન દ્વારા જ્ઞાન પ્રાપ્તિથી અથવા ગાયત્રી વગેરે મંત્રોના જપથી આકાશગમન તથા અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, (૫) બ્રહ્મચર્ય આદિ વ્રતોના અનુષ્ઠાનથી સંન્યસિદ્ધિ= સંકલ્પ પ્રમાણે વિચરણ કરવું (ફરવું) વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી અને સમાધિથી = ચિત્તવૃત્તિ નિરોધથી થનારી સિદ્ધિઓ (વિભૂતિપાદમાં) કહેવામાં આવી છે. ભાવાર્થ યોગ દર્શનના પાછળના ત્રણ પાદોમાં ક્રમશઃ સમાધિનું સ્વરૂપ, સમાધિ પ્રાપ્ત કરવાના સાધન, અને સમાધિથી થનારી વિભૂતિઓનું વિસ્તૃત કથન કરવામાં આવ્યું છે, અને તેમની સાથે તેમના સંબંધી પ્રાસંગિક વિષયોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ ચોથા પાદ માં સમાધિના ફળરૂપ “કૈવલ્ય'નું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમાં પહેલાં કૈવલ્ય પ્રાપ્તિને યોગ્ય ચિત્તનો નિર્ણય કરવાને માટે સૌથી પહેલાં ચિત્તમાં થનારી સિદ્ધિઓનું કથન કરવામાં આવ્યું છે. જે આ પ્રકારે છે. - (૧) જન્મજાત સિદ્ધિ: જે બીજા જન્મોમાં કરવામાં આવેલાં યોગ-અનુષ્ઠાન આદિથી પ્રાપ્ત થઈ જાય, તેને જન્મજાત સિદ્ધિ કહે છે. પૂર્વ જન્મમાં જીવાત્માએ જેવાં ઉત્તમ અથવા નિકૃષ્ટ કર્મ કર્યા હોય છે, તે અનુસાર જ આગળનો જન્મ ધારણ કરે છે. એમાં કેટલાંક પ્રમાણ જુઓ - (ક) રેવત્વ સાત્ત્વિ યાંતિ મનુષ્યત્વે વનસા ||
तिर्यक्त्वं तामसा नित्यमित्येषा त्रिविधा गति : ।। (मनु. १२/४०) અર્થાત્ જે મુખ્ય સત્ત્વગુણી હોય છે, તે ઉત્તમ દેવ=વિદ્વાન, જે રજોગુણી છે તે મધ્યમ મનુષ્ય અને જે તમોગુણી છે તે પક્ષી આદિ નિકૃષ્ટ (હલકી) ગતિને પ્રાપ્ત કરે છે. (ખ) નિકળે પ્રપદ્યન્ત શરીરત્વયિ દિન: | થાળુ વેડનુસંક્તિ યથાર્થ યથાશ્રુતમ્ II (ડો. ૬/૭).
યોગદર્શન
૩૧૦
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્-બ્રહ્મજ્ઞાનીઓથી ભિન્ન જીવાત્માઓ જ્ઞાન તથા શુભ-અશુભ કર્મ પ્રમાણે મનુષ્ય આદિ શરીર ધારણ કરવાને માટે યોનિ=જન્મસ્થાનને પ્રાપ્ત કરે છે અને બીજા અતિ નિકૃષ્ટ (નીચ) પાપ કરનારા જીવાત્માઓ સ્થાવર વૃક્ષ આદિ યોનિઓને પ્રાપ્ત કરે છે. (ગ) પૂર્વકૃતતાનુબન્ધાસ્ તવુત્પત્તિ : ।। (ચાય. રૂ/૨/૬૪)
અર્થાત્ પૂર્વજન્મ કૃત કર્મ અને યોગાભ્યાસના ફલાનુબંધથી સમાધિની સિદ્ધિ થાય છે. આ પ્રકારે પૂર્વ જન્મમાં કરેલા યોગાભ્યાસના અનુરૂપ જે ઉત્તમ જન્મ પ્રાપ્ત થાય છે. અને તેમાં સામાન્ય જનની અપેક્ષા (સરખામણીમાં) ઉત્તમ સંસ્કારોના કારણે જે વિચિત્ર પરિણામ થાય છે તે જન્મજાત સિદ્ધિ કહેવાય છે.
(૨) ઔષધિ-જાત-સિદ્ધિ : “જેવું અન્ન ખાય તેવું મન થાય” આ લોક કહેવત પ્રમાણે અન્નનો મન પર વિશેષ પ્રભાવ પડે છે. (થાય છે) તામસિક ભોજનથી તમોગુણી, રાજસિક ભોજનથી રજોગુણી અને સાત્ત્વિક ભોજનથી સત્ત્વગુણી મન થઈ જાય છે. તે જ પ્રકારે પા૨ો વગેરેથી (તૈયાર) કરેલી રસાયણ ઔષધિઓ (દવાઓ)ના સેવનથી જે ચિત્ત વગેરેમાં વિલક્ષણ-પરિણામ થાય છે તે ઔષધિ-જાત-સિદ્ધિ હોય છે. જે સોમરસ આદિ ઔષધિઓથી કાયાકલ્પ થઈ જાય છે, તેમનાથી ચિત્તમાં પણ પરિણામ અવશ્ય થાય છે.
(૩) મંત્ર-જાત-સિદ્ધિ ઃ યોગદર્શનમાં સ્વાધ્યાયની ગણના નિયમોમાં કરેલી છે, જેના અનુષ્ઠાનથી અશુદ્ધિનો ક્ષય અને જ્ઞાન દીપ્તિ થાય છે. યો. (૨/૧-૨) સૂત્રોમાં ક્રિયાયોગમાં પણ તેની ગણના કરી છે, જેનું ફળ સમાધિ પ્રાપ્ત કરાવવી તથા ક્લેશોને ક્ષીણ કરવાનું છે. એટલા માટે યોગ દર્શનમાં કહ્યું છે કે સ્વાધ્યાયાવિતાલપ્રયોગ : ।। (યોગ, ૨/૪૪) અર્થાત્ સ્વાધ્યાય કરવાથી અભીષ્ટ દેવની સાથે મિલન થાય છે. સ્વાધ્યાયનો અર્થ વ્યાસમુનિએ આમ કર્યો છે - "સ્વાધ્યાયઃ પ્રવાપિવિત્રાળાં નવો મોક્ષશાસ્ત્રાધ્યયન વા ।। (યો.મા. ૨/⟩ અર્થાત્ ‘ઓમ્’ તથા ગાયત્રી આદિ પવિત્ર કરનારા મંત્રોનો જપ કરવો – અને મોક્ષનો ઉપદેશ કરનારાં વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ‘સ્વાધ્યાય' કહેવાય છે. માટે ગાયત્રી આદિ મંત્રોનો જપ તથા તદર્થભાવના કરવાથી જે ચિત્તની એકાગ્રતા અથવા નિર્મળતા થાય છે, તે મંત્ર સિદ્ધિ કહેવાય છે.
(૪) તપોજા સિદ્ધિ : ‘તપસ્ નો અર્થ-યોગાંગોના અનુષ્ઠાન કરવામાં ઠંડી ગરમી આદિ દ્વન્દ્વોને સહન કરવાં તે છે. યોગદર્શનમાં એના વિષયમાં કહ્યું છે – ાયેન્દ્રિયસિદ્ધિર શુદ્ઘિક્ષયાત્તપલ :’ (યો. ર૪રૂ) અર્થાત્ તપ દ્વારા અશુદ્ધિનો નાશ થવાથી શરીર અને ઈંદ્રિયોમાં જે વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે. અને તેનાથી અજ્ઞાનનો નાશ થવાથી જ્ઞાન - દીપ્તિરૂપ જે સિદ્ધિ થાય છે, તેને તપોજા સિદ્ધિ કહે છે. આ સિદ્ધિથી મન, ઇંદ્રિયો દ્વારા દિવ્ય-શ્રવણ આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.
For Private and Personal Use Only
-
(૫) સમાધિજા સિદ્ધિ ઃ યોગ સાધનાથી ચિત્તવૃત્તિનો નિરોધ થવાથી જે સમાધિ
:
કૈવલ્યપાદ
૩૧૧
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશામાં વિભિન્ન સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જેમનું કથન વિભૂતિપાદમાં વિશેષરૂપથી કરવામાં આવ્યું છે, તે બધી સમાધિજનિત સિદ્ધિઓ કહેવાય છે આ રીતે એ પાંચ ચિત્ત સિદ્ધિના પ્રકાર છે. આ પ્રકારોથી યોગીનું ચિત્ત સિદ્ધ થાય છે. અને ચિત્તની સિદ્ધિ થવાથી તથા ઇંદ્રિયો આદિમાં દિવ્ય-શક્તિ પ્રાપ્ત થવાથી ચરમ લક્ષ્ય ‘કૈવલ્ય'ની પ્રાપ્તિમાં ઘણી જ સહાયતા મળે છે. પરંતુ આ ચિત્તસિદ્ધિઓમાં સમાધિજ (ધ્યાનજ) ચિત્તજ (૪/૬ પ્રમાણે) વાસનાઓથી રહિત હોય છે.
વિમર્શ : (ક) અહીં વ્યાસ-ભાપ્યમાં મન્ત્રરાશમનધિમત્તિામ :' લખ્યું છે. જેથી એ ભ્રમ ઉત્પન્ન થાય છે કે મંત્રોથી આકાશગમન કેવી રીતે સંભવ છે ? અને યોગ (૨/૪૩) સૂત્રના ભાષ્યમાં તપથી કાયસિદ્ધિ અણિમા આદિ સિદ્ધિઓ કહી છે, અને અહીં મંત્રોથી માની છે, તપ થી નહીં. આથી પરસ્પર વિરોધ જણાય છે. આ વિષયમાં યોગીરાજ મહર્ષિ દયાનંદે ઉપદેશ મંજરીમાં કહ્યું છે કે -
“અણિમા આદિ વિભૂતિઓ છે, એ યોગીના ચિત્તમાં પેદા થાય છે. સાંસારિક લોકો જે એમ માને છે કે એ (સિદ્ધિઓ) યોગીના શરીરમાં પેદા થાય છે, તે બરાબર નથી. અણિમા આદિનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને, વિશેષ સૂક્ષ્મ થઈને માપવાવાળું થાય છે. એ જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેષત મોટું થઈને યોગીનું મન ઘેરી લે છે, તેને ‘ગરિમા' કહે છે. આ મનના ધર્મ છે, શરીરમાં તેની શક્તિ નથી.” (૧૧મો ઉપદેશ)
વાસ્તવમાં તપ દ્વારા અશુદ્ધિના નાશથી ચિત્તની શુદ્ધે થાય છે, અને તેમાં એવી શક્તિ પેદા થાય છે કે તે ચિત્ત સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષયોનું ગ્રહણ કરવાથી અણિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે જ પ્રકારે ગરિમા આદિ પણ ચિત્તની સિદ્ધિઓ છે, શરીરની નથી. આ જ વાત યુક્તિયુક્ત પણ છે, કેમકે ચિત્તની અશુદ્ધિના નાશથી ચિત્તની સિદ્ધિથશે, શરીરની નહીં. માટેયોગ. (૨/૪૩) સૂત્રના ભાષ્યનું તાવાળમતાપમાત્ાયસિદ્ધિણિમાઘા પાઠમાં વર્તમાન ‘જાય શબ્દથી ‘કાયસ્થ મન’ અર્થને ગ્રહણ કરવો જોઈએ. આ સૂત્રના વ્યાસભાષ્ય - 'મન્ત્રરાજાશામનાળિમાહિતામ: ' પાછળથી ઉમેરેલું હોવાથી (પ્રક્ષિપ્ત હોવાથી) વિચારવા યોગ્ય છે. યોગાભ્યાસી સાધકોએ આ વિષયને હજી વધારે ચિંતન કરીને સ્પષ્ટ કરવું જોઈએ.
(ખ) આ જ પ્રકારે તપોજા – સિદ્ધિના વિષયમાં વ્યાસ-ભાષ્ય પણ વિચારણીય છે. તપ કરવાથી = બ્રહ્મચર્ય આદિ સત્યવ્રતોના અનુષ્ઠાનથી સંકલ્પ સિદ્ધિ તો થાય છે. પરંતુ "યત્ર-તંત્ર હ્રામ =સંકલ્પ અનુસાર ગતિ કરવી' તેનાથી ભ્રમ અવશ્ય પેદા થાય છે. તપથી (૨/૪૩) સૂત્રમાં અશુદ્ધિના નાશથી કાયસ્થ મન તથા ઇંદ્રિયોની સિદ્ધિ સ્વાધીનતા કહી છે. અને અહીં ઇચ્છા પ્રમાણે વિચરણ (ફરવાનું) કરવાનું કહ્યું છે, તે એનાથી વિરુદ્ધ જ જણાય છે. જો તેનું તાત્પર્ય શરીરથી ગતિ કરવાનું ન લેતાં ચિત્તની ગતિથી હોય તો તે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્થૂળ થી સ્થળ વિષયોમાં પણ ગતિ કરી જાય છે,
૩૧૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો તો તેની સંગતિ લાગી શકે છે. કેમકે અણિમા આદિ સિદ્ધિઓનો પણ એ જ આશય છે. પરંતુ શરીરની યથેપ્ટ ગતિ માનવીને તો સર્વથા અયુક્તિયુક્ત જણાય છે. ૧ નોંધ ઃ તેમ છતાં યોગ દર્શનકાર તથા વ્યાસ-મુનિ બંનેએ બીજે પણ ‘આકાશગમન’ યોગીની એક વિભૂતિ માની છે. આ વિષયમાં ‘જાયાાશયો સંવન્યસંયમાત્નથુતૂત સમાપપ્તેશ્વઽાશમનમ્ ।।(યો.રૂ/૪ર)સૂત્ર તથા એના પર તતો યથેષ્ટાાશતિરસ્ય મવતીતિ ઇત્યાદિ સૂત્ર ભાષ્ય પ્રમાણ છે. માટે યોગસાધકોએ આ વિષયમાં વધુ ગવેષણા (સંશોધન) કરવી જોઈએ
:
હવે – એ પૂર્વોક્ત સિદ્ધિઓથી અન્ય જાતીય=જન્માંતરમાં પૂર્વથી વિલક્ષણ રૂપમાં પરિવર્તિત શરીર અને ઇંદ્રિયોનું
નાત્યન્તરપરિણામ પ્રત્યપૂરાત્ ॥૨॥
:
-
સૂત્રાર્થ - (પ્રત્યાપૂરાત) પ્રકૃતિ = શરીર ઇંદ્રિયોના ઉપાદાન કારણમાં (યોગજ-ધર્મ રૂપ સંસ્કારના) આપૂર=પ્રવેશ થવાથી (નાત્યન્તર પરિણામ :) બીજા જન્મ = દેહાન્તરમાં પરિણામ-જન્મજાત સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થાય છે.
ભાષ્ય-અનુવાદ : તે શરીર અને ઇંદ્રિયોના પહેલા જન્મનું પરિણામ સમાપ્ત થતાં સત્તર પછીથી સિદ્ધિઓથી થનારાં જન્માંતર પરિણામની પ્રાપ્તિ અપૂર્વ અવયવોના અનુપ્રવેશથી થાય છે. શરીર અને ઇંદ્રિયોની પ્રકૃતિઓ (ભૂત અને અસ્મિતા) આપૂર =
=
સિદ્ધિવશ સમર્થ હોવાથી પોત-પોતાના વિર =પરિણામને ધર્મ આદિ - નિમિત્તની અપેક્ષા કરતી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : આનાથી પૂર્વ સૂત્રમાં જન્મજાત વગેરે સિદ્ધિઓનું કથન કરવામાં આવ્યું છે. અને આ સિદ્ધિઓનો અભિપ્રાય શ૨ી૨, ઇંદ્રિય આદિમાં અસાધારણ દિવ્યશક્તિ પ્રાપ્ત કરવાનો છે. જયારે સાધક પૂર્વ દેહનો ત્યાગ કરીને બીજો દેહ પ્રાપ્ત કરે છે, તેને ‘જાત્યન્તર' કહે છે. તે દેહાન્તરમાં પૂર્વશરીરમાં કરેલાં મંત્ર, તપ, ઔષધ, તથા સમાધિનો પ્રભાવ કેવો હોય છે ? જેનાથી દેહાન્તરમાં (બીજા દેહમાં) શરીર અને ઇંદ્રિયોમાં વિલક્ષણ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. તેનો ઉત્તર આ સૂત્રમાં અને (૪/૩) માં આપવામાં આવ્યો છે. અર્થાત્ પૂર્વસૂત્રમાં જે સિદ્ધિઓ કહીછે, ,તેમના સંસ્કાર જન્માંતરના દેહ આદિમાં પ્રવેશ કરે છે, જેનાથી દેહ આદિમાં પૂર્વ શરીરથી વિલક્ષણતા પ્રાપ્ત થઈ જાય છે. પૂર્વ દેહ તથા ઇંદ્રિયોના કારણમાં જે ન્યૂનતા (ખામી) હતી, તેની પૂર્તિ (પુરવણી) તથા પ્રતિબંધક અશુદ્ધિનું અપાકરણ યોગજ ધર્મ થી દેહાન્તરમાં થઈ જાય છે. જેના પરિણામસ્વરૂપ યોગીને દેહાન્તરમાં પ્રાપ્ત શરીર ઇંદ્રિય આદિમાં દિવ્ય-શક્તિ પ્રાપ્ત થાય છે. જેનો પ્રકાર આગળના (યો. ૪/૩) સૂત્રમાં ખેડૂતના ઉદાહરણથી સમજાવવામાં આવ્યો છે. ॥ ૨ ॥
નોંધ : (૧) અહીં શરીર અને ઇંદ્રિયોનાં ઉપાદાન તત્ત્વોનું નામ પ્રકૃતિ છે. અને તે
કૈવલ્યપાદ
For Private and Personal Use Only
૩૧૩
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિના કાર્યભૂત શરીર આદિ અવયવોમાં યોગજ ધર્મરૂપ સંસ્કારોના પ્રવેશને આપૂર' કહે છે. (૨) “જાતિ' નો અર્થ જન્મ છે.... કન્યા જ્ઞાતિજ્ઞત્યન્તરમ્ | હવે -યોગજ ધર્મ પ્રકૃતિઓનો પ્રયોજક નથી હોતો -- निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु तत:
ક્ષોત્રિવત / રૂા. સૂત્રાર્થ- નિત્તમ) યોગજ ધર્મ વગેરે જે નિમિત્ત છે તે પ્રકૃતીના) ઉપાદાન તત્ત્વોનું (પ્રયોગમ) પ્રવર્તક નથી હોતું (0) પરંતુ તત:) તે યોગજ ધર્મ આદિ નિમિત્તથી
ક્ષેત્રિવત) ખેડૂતની માફક વિરમે ) પ્રકૃતિનું આવરણ = પ્રતિબંધક અધર્મથી ઉત્પન્ન અશુદ્ધિરૂપ વિપ્ન પૃથફ = દૂર થઈ જાય છે. ભાખ-અનુવાદ-તે નિમિત્ત યોગજધર્મ પ્રકૃતિઓનો પ્રયોગ = પ્રેરક નથી હોતો કેમકે કાર્યથી કારણ પ્રવૃત્ત નથી થતું. તો પછી કેવી રીતે (જાત્યન્તરપરિણામ) હોય છે.? તે ધર્મ આદિ નિમિત્તથી ખેડૂતની જેમ વરખે=આવરણનું ભેદન (ફાડવાનું) માત્ર કરે છે. જેમ ખેડૂત પાણીથી ભરેલી વાર= કયારીથી બીજી સમતલ (સરખી), નીચેની અથવા વધારે નીચેની ક્યારીમાં પાણી પહોંચાડવાની ઇચ્છાવાળો પાણીને હાથથી (ખોબાથી) નથી પહોંચાડતો, પરંતુ પાણીના આવરણ (પાળા)ને તોડી નાખે છે. તેના ટૂટી જવાથી પાણી તેની જાતે જ બીજી કયારીમાં પહોંચી જાય છે. તે જ રીતે યોગજ ધર્મ નિમિત્ત પ્રવૃત્તિઓના આવરણભૂત અધર્મને હટાવી દે છે. તેના હટવાથી પ્રકૃતિઓ જાતે જ પોત-પોતાના વિકારને પ્રાપ્ત થઈ જાય છે.
અથવા જેમ તે જ ખેડૂત તે જ કયારીમાં જલીય અથવા પાર્થિવ રસોને ધાન્ય અનાજના છોડો (રોપાઓ) ની જડોમાં દાખલ કરાવવામાં સમર્થ નથી થતો, તો તે શું કરે છે? મુદ્ગ, ગધુક (ગોજવી) શ્યામક વગેરે (વાસો ને) તે ક્યારીમાંથી ખોદીને હટાવી દે છે. અને તેમના દૂર થવાથી (જલીય અથવા પાર્થિવ) રસ, વાચ= અન્નના છોડવાની જડોમાં સ્વયં પ્રવિષ્ટ થઈ જાય છે. તે જ પ્રકારે ધર્મ પણ અધર્મની નિવૃત્તિ માત્રમાં કારણ બને છે. શુદ્ધિ અને અશુદ્ધિનો પરસ્પર એકદમ વિરોધ હોવાથી એ ધર્મ પ્રકૃત્તિની પ્રવૃત્તિમાં કારણ નથી હોતો (બનતો). આ વિષયમાં નંદીશ્વર વગેરેનાં ઉદાહરણ આપવા યોગ્ય છે. આ વાતનેવિપરીત (ઉલ્ટા) રૂપમાં પણ લો તો અધર્મ ધર્મને બાધિત કરે છે અને તેનાથી અશુદ્ધિવાળાં પરિણામ થાય છે. આ વિષયમાં પણ નહુષ, અજગર વગેરેનાં ઉદાહરણ આપવા યોગ્ય છે. ભાવાર્થઃ ગત સૂત્રોમાં ચિત્તની વિભિન્નસિદ્ધિઓનું કથન કરીને દેહાન્તરમાં તેમનું ફળ કહેવામાં આવ્યું છે. અહીં એ પ્રશ્ન થાય છે કે શું યોગસાધનાથી ઉત્પન્ન ધર્મ આદિ નિમિત્ત દેહાન્તરમાં પ્રકૃત્તિનાં તત્ત્વોને પ્રેરિત કરે છે, અથવા અનુકૂળ પરિણામમાં ૩૧૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન પ્રતિબંધકરૂપ વિક્નોને દૂર કરે છે? તેનો ઉત્તર આ સૂત્રમાં લૌકિક ઉદાહરણ આપી આ પ્રકારે આપવામાં આવ્યો છે. જેમ ખેડૂત ખેતરને પાણી પાતી વખતે એક કયારામાંથી બીજા કયારામાં અથવા એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી લઈ જવા ઈચ્છે છે, ત્યારે તે પાણીને હાથથી ખેંચીને નથી લઈ જતો. પરંતુ પાણીને રોકનારી પાળી (માટીની બનેલી પાળી)ને કોદાળીથી તોડી નાખે છે (હટાવી દે છે). તે બાંધાના હઠવાથી પાણી સ્વયં પ્રવાહિત થઈને યથેષ્ટ સ્થાન પર પહોંચી જાય છે. અથવા ખેડૂત સ્વર્ય છોડવાની જડોમાં જલીય અથવા ભૂમિ સંબંધી રસોને નથી પહોંચાડતો, પરંતુ ખેતરમાં વાવેલા ધાન્ય ઉપરાંત પોતાની જાતે ઉગેલાં (ઉત્પન્ન થયેલાં) મુદ્ગ, ગવેધક, શ્યામક વગેરે ઘાસોને ખોદીને નીંદીને) જુદાં કરી દે છે. છોડવાઓને રસ મળવામાં જે ઘાસ બાધક (અટકાવરૂપ) હતું, તે દૂર થવાથી પાણી છોડવાઓની જડોમાં તેની જાતે પહોંચી જાય છે, અને તેનાથી ભૂમિ-સંબંધી રસ પણ તેમને સ્વયં પ્રાપ્ત થતો રહે છે અથવા એ કહેવું જોઈએ કે છોડવાઓનાં મૂળ-તન્ત રસને ગ્રહણ કરવામાં સમર્થ થઈ જાય છે. એ જ પ્રકારે યોગીના દેહ ઈદ્રિયો આદિ પ્રકૃતિને અનુકૂળ પરિણામોમાં બાધક જે અધર્મ સંસ્કારરૂપ હોય છે, તેમનું નિવારણ યોગજધર્મથી થાય છે અને એ બાધાના દૂર થવાથી ઉપાદાનતત્ત્વ દેહાન્તરમાં ચિત્ત આદિની ન્યૂનતા (ખામી)ને સ્વયં પૂરી કરી દે છે. અહીં વ્યાસ-ભાષ્યમાં અન્વય-વ્યતિરેક ભાવથી આ તથ્યને ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જેમ યોગજધર્મના સંસ્કારોથી અશુદ્ધિનો નાશ થઈ જાય છે અને ચિત્ત આદિમાં દિવ્ય-સિદ્ધિ ઉત્પન્ન થાય છે બરાબર એ જ પ્રકારે અધર્મઆચરણથી અશુદ્ધિ વધી જાય છે, અને ચિત્ત આદિ મલિન થઈ જાય છે જેમ નંદીશ્વર આદિએ યોગ સાધના દ્વારા ચિત્ત આદિની અશુદ્ધિનો નાશ કરીને દિવ્ય-સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને અધર્મ આચરણ રૂપ સંસ્કારોના કારણે નહુષ, અજગર આદિએ તિર્થક યોનિઓમાં જન્મ લીધો. આ વિષયમાં યો. (૨/૧૨) સૂત્રનું વ્યાસ-ભાષ્ય પણ દ્રવ્ય છે.
જેમ નંદીશ્વરકુમારે મનુષ્યત્વમાંથી આ જ જન્મમાં યોગજ ધર્મથી દેવત્વને પ્રાપ્ત કર્યું અને નહુશે કે જે દેવોનો પણ રાજા હતો, અશુદ્ધિના કારણે તિર્યક = પશુ, પક્ષીની યોનિને પ્રાપ્ત કરી. ૩ એ નોંધ - (૧) “વર' શબ્દનો અર્થ ધાત્વર્થ મુજબ પ્રતિબંધક અધર્મથી ઉત્પન્ન સંસ્કાર છે. (૨) યોગી અનેક શરીરોનું નિર્માણ કરી લે છે, એ કથન સત્ય જણાતું નથી. કેમકે એ વૈદિક સિદ્ધાંતથી વિરુદ્ધ કલ્પના માત્ર છે. એક જીવાત્મા ગમે તેટલી સાધના કરી લે, તો પણ એક સમયમાં અનેક શરીરોની રચના તથા ધારણ કદાપિ સંભવ નથી. એનું કારણ સ્પષ્ટ છે કે વૈદિક માન્યતામાં જીવાત્મા પરિચ્છિન્ન = એકદેશી છે. વિભ=વ્યાપક નથી અને યો. (૨/૧૩) સુત્રના ભાપ્યથી પણ એ વિરુદ્ધ છે. ત્યાં તો સ્પષ્ટલખ્યું છે કે- “મને ગયુપનમવતિ અર્થાત્ કર્મફળ ભોગવવા માટે અનેક શરીરોનું ધારણ એક સાથે કેવલ્યપાદ
૩૧૫
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાપિ સંભવ નથી. હવે-જ્યારે યોગી અનેક શરીરોનું નિર્માણ કરે છે, ત્યારે શું તે શરીરો એકમનવાળાં હોય છે અથવા અનેક મનવાળાં?
निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४॥ સૂત્રાર્થ - યોગી (અમિતામાત્રાતી અસ્મિતા માત્ર = અહંકારથી વિજ્ઞાન) નિર્માણ ચિત્તોને બનાવી લે છે. ભાષ્ય – અનુવાદ - ચિત્તનું કારણ અમિતાત્ર = અહંકારને લઈને યોગી નિર્મા-વિત્ત= પ્રવૃત્તિ માટે ચિત્તોને કરે છે, પછી શરીર વિત્ત–ચિત્તવાળાં થઈ જાય છે. ભાવાર્થ - આ સુત્ર પર પૌરાણિક વ્યાખ્યાકારોને મોટી ભ્રાન્તિ થઈ છે. જેના કારણે તેઓએ યોગી દ્વારા અનેક શરીરોની રચનાની કલ્પના કરી લીધી અને તેમના પ્રમાણે જ અનેક ચિત્તોની અસ્મિતાથી રચના પણ સ્વીકાર કરી છે, અને એટલેથી જ તેઓને સંતોષ ન થયો, તેઓએ આ સૂત્રની અવતરણિકામાં પણ પ્રક્ષેપ (ઉમેરો) કરી દીધો કે જેથી તેમનો કરેલો સૂત્રાર્થ સંગત લાગી શકે. જો તેમની વ્યાખ્યામાં યથાર્થતા હોત તો સૂત્રકાર નિષ્પચિંત્તાનિ ન કહેતા ‘વિત્તનિર્માનિ કહેતા, જેનાથી અર્થ સ્પષ્ટ થઈ જાય છે. યથાર્થમાં તેઓ આ સમસ્ત શબ્દને સમજ્યા જ નથી. નિર્માણ ચિત્તની વ્યાખ્યા : જીવાત્મા ગમે તેટલી સાધના કરે, પણ તે પરમાત્માની તુલ્ય (બરાબર) તથા પરમાત્માની રચના કરવામાં સમર્થ થઈ નથી શકતો. જોકે મુક્તાત્માનું, ઈચ્છા પ્રમાણે ફરવું, ઈશ્વરીય આનંદ ભોગવવો, અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી, વગેરે કાર્યોને કરવામાં સામાન્ય જીવોથી વિશિષ્ટતા થઈ જાય છે. પરંતુ તે પરમાત્માનાં કાર્ય, જગત રચના વગેરે નથી કરી શકતો, એટલા માટે વેદાન્ત દર્શનમાં કહ્યું છે કે
जगद्व्यापारवर्ज प्रकरणादसन्निहितत्वाच्च । (वे. ४/४/१७)
અર્થાત્ જગતની રચના વગેરે કાર્યોને છોડીને મુક્તાત્માને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ચિત્ત આદિની રચના પણ સૃષ્ટિ-રચનાની અંદર જ છે, કે જે પરમાત્માને જ આધીન હોય છે, જીવાત્માને નહી. વેદમાં આ વિષયમાં સ્પષ્ટ કહ્યું છે કે -
શે અ દિપ તુNIK (ગુ. રર/રૂ) અર્થાત્ તે પરમાત્મા બે પગવાળાં મનુષ્ય આદિ અને ચાર પગવાળાં ગાય વગેરે પ્રાણીઓનાં શરીરોની રચના કરે છે. ઋષિ શબ્દનો અર્થ છે – સાક્ષાત્કાર કરનાર. એવા સાક્ષાત્ દ્રષ્ટા આપ્ત પુરુષોના વચનોમાં પરસ્પર વિરોધ કેવી રીતે હોઈ શકે? વેદાન્ત-દર્શનની વિરુદ્ધ યોગદર્શનમાં ચિત્ત આદિની રચના જીવકૃત માનવામાં આવી હોય એ કદાપિ સંભવ નથી. એટલા માટે સુત્રનો એ અર્થ કરવો કે યોગી “અસ્મિતા' તત્ત્વથી અનેક ચિત્તોનું નિર્માણ એવી રીતે જ કરી લે છે કે જેમ
૩૧૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુંભાર માટીથી ઘડા આદિની અને સોની સોનામાંથી આભૂષણ આદિની રચના કરી લે છે, એ બિલકુલ શાસ્ત્ર વિરુદ્ધ કલ્પના હોવાથી મિથ્યા તથા અસંભવ વાત છે.
તો પછી ‘નિર્માણ-ચિત્ત' શબ્દનો શું અર્થ છે ? તેનો ઉત્તર એ છે કે ‘નિર્માણ' શબ્દમાં ‘નિર્′ પૂર્વક ‘મા' ધાતુ થી ભાવમાં ‘લ્યુટ’ પ્રત્યય છે, જે અનુસાર ‘નિમિતિ-નિર્માળસ્’ બનાવવું એ આ શબ્દનો અર્થ છે અને નિર્માર્થ વિત્તમ્ નિર્માળચિત્ત આ સમાસના આશ્રયથી ‘બનાવવાને માટે ચિત્તની ઉત્કૃષ્ટ સાધના કરવી’ - નિર્માણ ચિત્ત કહેવાય છે જેમ સામાન્ય રૂપે મન એક સમયમાં એક જ કાર્ય કરી શકે છે, પરંતુ યોગીને –
=
तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ।। (यो. ३/५४)
આ સૂત્ર પ્રમાણે જ્યારે વિવેકોત્પન્ન જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો તેનાથી તે પ્રતીત (દેખાતા – જણાતા) ન થનારા ક્રમથી અનેક વિષયોને પણ જાણવામાં સમર્થ થઈ જાય છે. અતીત તથા અનાગત વિષયોને પણ જાણી લે છે. આ અવસ્થામાં યોગીને માટે કોઈ વસ્તુ અજ્ઞાત (જાણ્યા વિનાની) નથી રહેતી. આ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે યોગી પોતાના ચિત્તની સાધના કરે છે, જે ચિત્તને પરમાત્માએ બનાવીને સર્ગની શરૂઆતમાં (સૃષ્ટિ રચનાની શરૂઆતમાં) જીવાત્માથી સંબદ્ધ કર્યું છે. તે ચિત્તની ઝં· {{હિત (અંદર આવેલી) શક્તિઓને જ યોગી સાધના કરીને પ્રબુદ્ધ (જાગૃત) - -, તે જ યોગીનું ‘નિર્માણ ચિત્ત’ કહેવાય છે. આ જ અર્થની સંગતિ આ પ્રકરણને અનુકૂળ કે ચોથા પાદના પહેલા સૂત્રથી પાંચમા સૂત્ર સુધી ચિત્તની સિદ્ધિઓનું જ વર્ણન કરવામાં આવ્યું છે. ચિત્તની રચના અથવા શરીરની રચના વગેરેનું નહીં. એટલામાટે સૂત્રકાર છઠ્ઠા સૂત્રમાં ચિત્તની વિભિન્ન સિદ્ધિઓમાં તંત્ર ધ્યાનઝમનાયમ્ કહીને સમાધિસિદ્ધ ચિત્તને જ વાસનાઓથી રહિત કહીને મોક્ષ-પ્રાપ્તિને માટે શ્રેષ્ઠ માને છે. વ્યાસ-ભાષ્યમાં પણ એક બીજા સ્થાન પ૨ નિર્માવૃિત્ત’ શબ્દનો પ્રયોગ આવે છે.
'आदिविद्वान् निर्माणचित्तमधिष्ठाय कारुण्याद् भगवान् परमर्षिरासुरये નિજ્ઞાસમાનાય તન્ત્ર પ્રોવવેતિ ।’ (યો. ૧ ૨૫ - વ્યાસ-ભાપ્ય)
જોકે વ્યાસ-મુનિએ અહીં તથા પોત’ કહીને આ વચનને ટાંકયું છે; જેનાથી સ્પષ્ટ છે કે એ વચન કોઈક પ્રાચીન આચાર્યનું છે. એમાં પણ એ જ અર્થ સંગત થાય છે કે પરમર્ષિ કપિલે પોતાના જિજ્ઞાસુશિષ્ય આસુરિને આ શાસ્ત્રનો ઉપદેશ ચિત્તનીવિશેષ સિદ્ધિને પ્રાપ્ત કરીને કર્યો.
For Private and Personal Use Only
‘નિર્માળવિજ્ઞાનિ’ એ પદ બહુવચનવાળું હોવાથી કેટલાક વ્યાખ્યાકારો એનો અર્થ અનેક ચિત્તોની રચના અથવા ‘ચિત્ત’ શબ્દને શરીરવાચી માનીને અનેક શરીરોની રચના કરે છે. પરંતુ એ વ્યાખ્યા અપ્રાસંગિક તથા મિથ્યા (ખોટી) હોવાથી સત્ય નથી. યોગીને સાધનાથી અક્રમિક (ક્રમ વિનાનું) અનેક જ્ઞાન તો થઈ જાય છે. પરંતુ આ ‘તારક’ નામની સિદ્ધિને માટે અનેક શરીરો તથા અનેક ચિત્તોની રચનાની જરૂરિયાત
કૈવલ્યપાદ
૩૧૭
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. કેમકે એક ચિત્ત જ યોગજ-સિદ્ધિથી અતિશય સામર્થ્યસંપન્ન થઈ જાય છે, જેનાથી અનેક જ્ઞાન યોગીને થવા લાગે છે. આ અનેક જ્ઞાનપ્રાપ્તિના કારણે જ સૂત્રમાં બહુવચનનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. (અક્રમિક અનેક જ્ઞાનના વિષયમાં (યો. ૩/પ૪) સૂત્રભાષ્ય દ્રવ્ય છે.)
“અસ્મિતા” શબ્દના પણ અનેક અર્થ થાય છે - જેમકે “અસ્મિતાને યોગદર્શનકારે પાંચ ક્લેશોમાં પણ પરિગણિત કરી છે. જેની વ્યાખ્યા યો. (૨૩) સૂત્રમાં ચેતન-આત્મા તથા બુદ્ધિ વૃત્તિને એક સમજીને કરી છે. અને અસ્મિતા' પ્રકૃતિનો એક વિકાર પણ છે, જેને મહત્તત્ત્વનું કાર્ય કહે છે, જેના સત્ત્વ-ગુણ પ્રધાન અંશથી ઈદ્રિયોની રચના થાય છે.
અસ્મિતા' નો અર્થ ચિત્તની અહંકાર વૃત્તિ પણ થાય છે, જેનો સંયમ કરવાથી (યો. ૩/૪૭ સૂત્રમાં) “ઈદ્રિયજય' નામની સિદ્ધિ માની છે. જેની સિદ્ધિથી (યો. ૩/૪૮ સૂત્રમાં) મનોજવિત્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રણેય અર્થોમાં આ સૂત્રમાં પહેલાં બે અર્થોની સંગતિ ન થતાં, અહંકારવૃત્તિ રૂપ અર્થ જ અસ્મિતા' શબ્દનો અહીં સંગત થાય છે. યોગી આ જ વૃત્તિ દ્વારા નિર્માણ-ચિત્તની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. ૪ હવે - અનેક નિર્માણ ચિત્તોના પ્રવૃત્તિ-ભેદમાં એક ચિત્ત જ પ્રયોજક હોય છે.
प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥५॥ સૂત્રાર્થ - (અષF) મંત્ર વગેરેથી સિદ્ધ વિભિન્ન નિર્માણ ચિત્તોની પ્રવૃત્તિને) ભિન્ન-ભિન્ન જ્ઞાન કરાવનારી પ્રવૃત્તિ થતાં તે વિત્તમ) એક મુખ્ય ચિત્ત જ (પ્રયોગમ) પ્રવૃત્તિનો હેતુ હોય છે. ભાખ-અનુવાદ – ઘણાં જ ચિત્તોની એક ચિત્તને લઈને કયા પ્રકારે અભિપ્રાય-પૂર્વક પ્રવૃત્તિ થાય છે? તેનું કારણ એ છે કે સમસ્ત ચિત્તોનું પ્રેરક-ચિત્ત એક છે. તે એક ચિત્ત જ્યારે બીજાં ચિત્તોનું નિર્માણ કરે છે, ત્યારે તેનાથી પ્રવૃત્તિભેદ થઈ જાય છે. ભાવાર્થ - આનાથી પૂર્વસૂત્રમાં કહ્યું છે કે યોગી અસ્મિતા વૃત્તિથી નિર્માણ-ચિત્તો અર્થાત ચિત્તની સાધનાથી અનેક જ્ઞાન કરી લે છે. એ વિભિન્ન જ્ઞાનોની પ્રાપ્તિને જોઈને એ ભ્રમ થવા લાગે છે કે યોગીને અનેક ચિત્ત છે. આનું સમાધાન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. કે યોગીનું ચિત્ત એક જ હોય છે. જેની વિશેષ સાધનાથી યોગી અનેક જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને તે વખતે વિભિન્ન પ્રવૃત્તિઓનું પ્રવર્તક ચિત્ત એક જ હોય છે. જે વ્યાખ્યાકારોએ આનાથી પૂર્વ સૂત્રની આ ભ્રાંત વ્યાખ્યા કરી છે, કે યોગી અનેક ચિત્તોનું નિર્માણ કરે છે, તેમણે આ સૂત્રની વ્યાખ્યા પણ તેવી જ કરી છે. જો તેમની વ્યાખ્યા સત્ય હોત તો “વિભિન્ન શરીરોમાં બનાવેલાં વિભિન્ન ચિત્તોનું પ્રેરક એક જ મન થાય છે” આ વ્યાસ ભાષ્યની સંગતિ તેમના અર્થની સાથે નથી લાગી શકતી. કેમકે ચિત્ત સૂક્ષ્મ શરીરનું એક ઘટક હોવાથી પરિચ્છિન્ન છે. તે એક સાથે અનેક શરીરોમાં કાર્ય કદાપિ નથી કરી શકતું અને ચિત્તનો સ્વામી જીવાત્મા પણ પરિચ્છિન્ન (એક દેશી) છે. તે પણ વિભિન્ન
૩૧૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરોમાં યુગપ એક સાથે કાર્યનથી કરી શકતો. એટલા માટે વ્યાસ-ભાણના વહુનાં વિજ્ઞાન - પદોની વ્યાખ્યા પણ બહુ પ્રકારનું જ્ઞાન અથવા પ્રવૃત્તિ જ કરવી જોઈએ.
આગળના સૂત્રમાં જે ધ્યાનજ ચિત્તને બીજા મંત્ર આદિથી સિદ્ધ ચિત્તોથી વિશિષ્ટ માન્યું છે. ત્યાં પણ એ અભિપ્રાય કદાપિ નથી કે એક જ યોગીનાં વિભિન્ન ચિત્તોની અપેક્ષાથી એ વિશેષતા બતાવી છે. એક વ્યક્તિ પોતાના ચિત્તની સાધના મંત્ર-જપથી કરે છે, બીજી વ્યક્તિ તપથી કરે છે, ત્રીજો રસાયણ-ઔષધિથી શક્તિ સંપન્ન બનાવે છે. અને ચોથો પૂર્વજન્મની સાધનાથી ચિત્તને સાધે છે. આ ચારેય ચિત્તોની સિદ્ધિઓની અપેક્ષા સમાધિથી જે ચિત્ત સિદ્ધ થાય છે, તે જ વાસના રહિત હોવાથી મોક્ષ પ્રાપ્તિમાં પરમ સાધન બને છે. આનાથી આ સૂત્રની વ્યાખ્યામાં પૂર્વાપરની સંગતિથી કોઈ વિરોધ નથી આવતો. આ પાદનાં પહેલાં જ સૂત્રોમાં ચિત્તની વિભિન્ન સિદ્ધિઓ બતાવીને તેમનામાં યોગીને માટે ઉપયુક્ત ચિત્તની સિદ્ધિ બતાવવાનું જ સૂત્રકારને અભીષ્ટછે. આ સૂત્રોનો એમનાથી વિરુદ્ધ અર્થ કરવો અસંગત, પ્રકરણ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ તથા અવૈદિક માન્યતાનો જ પોપક થઈ શકે છે, સત્યનો નહી. . પ . હવે – ધ્યાનજ ચિત્ત જ રાગ આદિ વાસનાથી રહિત હોય છે. -
तत्र ध्यानजमनाशयम् ॥६॥ સૂત્રાર્થ-તત્ર) તે પંચવિધ નિર્માણ ચિત્તોમાંથી નિગમ) ધ્યાન =સમાધિથી સિદ્ધચિત્ત (અનાશયમ) રાગ આદિની વાસનાથી રહિત હોય છે. ભાખ-અનુવાદ-નિર્માણ ચિત્ત પાંચ પ્રકારનું હોય છે - કેમ કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી પાંચ સિદ્ધિઓ પ્રકટ થાય છે જેનાથી ચિત્ત પાંચ પ્રકારનાં હોય છે) તેમનામાં જે ચિત્ત ન = સમાધિથી ઉત્પન્ન થાય છે તે જ (અનાથ) રાગ આદિ મૂલક આશય = વાસનાઓથી રહિત હોય છે. તેનાથી પુણ્ય તથા પાપનો સમ્બન્ધ = સંસર્ગ યોગીને નથી રહેતો, કેમ કે યોગીના અવિધા આદિ ક્લેશો ક્ષીણ થઈ જાય છે. સમાધિથી ભિન્ન ચિત્તોમાં તો ય = વાસનાઓ રહે છે. ભાવાર્થ- આ કૈવલ્ય પાદના પહેલા સૂત્રમાં જન્મજાત વગેરે પાંચ પ્રકારની સિદ્ધિઓ બતાવવામાં આવી છે. તે સિદ્ધિઓને અનુરૂપ ચિત્ત પણ પાંચ પ્રકારનાં માનવામાં આવ્યાં છે. અર્થાત્ ચિત્તની પાંચ વિશિષ્ટ અવસ્થાઓ બતાવવામાં આવી છે. જેમને નિર્માણ-ચિત્ત'ના નામથી કહેવામાં આવી છે. નિર્માણ-ચિત્તનો અભિપ્રાય ચિત્તોની રચના કરવી એ નથી, બલ્ક યોગ સાધના વગેરેથી ચિત્તની શક્તિઓને પ્રબુદ્ધ (જાગ્રત) કરવી એ છે. જો કે આ શક્તિઓ જન્મજાત આદિ સિદ્ધિઓથી પ્રબુદ્ધ થાય છે, પરંતુ સમાધિસિદ્ધ ચિત્તની અપેક્ષા (સરખામણીમાં) તેમનામાં મોક્ષ પ્રાપ્તિનું સામર્થ્ય નથી હોતું. તેનું કારણ એ છે કે તે ચિત્તોમાં રાગ આદિની વાસનાઓ બનેલી જ રહે છે, અને
જ્યાં સુધી વાસનાઓ રહે છે, ત્યાં સુધી જન્મ આદિનાં બંધનથી મુક્તિ થઈ શકતી નથી. પરંતુ જે સમાધિથી સિદ્ધ ચિત્ત હોય છે, તે અનાશય વાસનાઓથી સર્વથા રહિત થઈ કૈવલ્યપાદ
૩૧૯
For Private and Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે. તેના અવિદ્યા આદિ ક્લેશો ક્ષીણ થઈ જાય છે. અને વાસનાઓ દગ્ધબીજવતુ થવાથી “ફલોન્મુખ નથી થઈ શકતી.” (ા ૬ હવે - કેમ કે -
कर्माशुष्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥७॥ સૂત્રાર્થ - જિન :) યોગીના હર્ષ) કર્મ (અનાવૃM/E) પુણ્ય-પાપથી રહિત હોય છે (તરેTH) અને યોગીથી ભિન્ન પુરુષોનાં કર્મ (ત્રિવધ૬) ત્રણ પ્રકારનાં હોય છે અર્થાત્ કૃ = પાપાત્મક, શુન્ન = પુણ્યાત્મક અને પુન®M =પુણ્યપાપાત્મક હોય છે. ભાખ-અનુવાદ - આ ર્બનાઈત = (સમસ્ત કર્મ) ચાર પ્રકારની હોય છે કૃMI = પાપાત્મક, જુનછૂUTI= પુણ્ય પાપાત્મક, જુના=પુણ્યાત્મક અને મળTIઋWIT= પુણ્ય પાપથી રહિત. તેમનામાંથી દુર = પાપી જનોની કર્મજાતિ પાપાત્મક હોય છે. બાહ્ય સાધનોથી સિદ્ધ કર્યજાતિ પુણ્ય-પાપાત્મક હોય છે, કેમ કે એમાં બીજાના પ્રત્યે પીડા = હિંસા તથા દયા દ્વારા જ કર્ભાશયનો સંગ્રહ થાય છે અને તપસ્યા, સ્વાધ્યાય અને ધ્યાન કરનારાઓની કર્મજાતિ પુણ્યાત્મક હોય છે. કેમ કે તે ફક્ત મનને આધીન હોવાના કારણે બાહ્ય સાધનોને આધીન ન હોવાથી બીજાને પીડા પહોંચાડયા વિનાની હોય છે. અને પાપ-પુણ્ય રહિત કર્યજાતિ તે સંન્યાસીઓની હોય છે, કે જેમના અવિદ્યા આદિ ક્લેશો ક્ષીણ થઈ ગયાં છે અને જે અંતિમ શરીરવાળા અર્થાત્ જીવન-મુક્ત હોય છે, તેમની શશુના = પુણ્ય રહિત કર્યજાતિ કર્મ-ફળનો ત્યાગ કરવાથી તથા અ#MIT = પાપરહિત કર્યજાતિ પાપમૂલક ક્રિયાઓને ન અપનાવવાના કારણે હોય છે. યોગીથી ભિન્ન પ્રાણીઓની કર્મજાતિ તો પહેલા ત્રણ પ્રકારની અર્થાત્ કૃષ્ણા, શુકલકૃષ્ણા અને શુકલા જ હોય છે. ભાવાર્થ : જે યોગી પુરુપો વિવેકખ્યાતિ પ્રાપ્ત કરી લે છે, તેમના કર્મોમાં બીજા જીવોના કર્મોથી શો તફાવત હોય છે? અને જેમ બીજા જીવોના બંધનનું કારણ તેમનાં કર્મ હોય છે, તે રીતે યોગીનાં કર્મ તેમને કેમ નથી બાંધતાં? તેનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યો છે –
સમસ્ત જીવોના કર્મોને ચાર ભાગોમાં વહેંચી શકાય છે – (૧) કૃષ્ણકર્મ-આ એવાં પાપ કર્મ હોય છે, કે જે શાસ્ત્રની વિરુદ્ધ હિંસા, ચોરી વગેરે છે, જેમનું ફળ દુઃખ જ છે. (ર) શુકલકૃષ્ણ કર્મ - આ કર્મો પુણ્ય અને પાપથી મિશ્રિત હોય છે. જેમ કે ભોજન બનાવવું, ખેતી કરવી વગેરે કર્મ છે, આમનાથી (આ કર્મોથી) અતિથિ સેવા, યજ્ઞ, દાન વગેરે પુણ્ય પણ થાય છે, અને અનિચ્છાથી ઇચ્છા વિના) પ્રાણી-હિંસા પણ થાય છે. (૩) શુકલકર્મ – આ એવાં કર્મ છે કે જે પુણ્યપ્રદ હોય છે. જેમ કે બ્રહ્મચર્યનું પાલન,
૩૨૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાન વગેરે કર્મો પુણ્ય આપનારાં છે. પરંતુ એમનામાં પણ કર્મફળની ઇચ્છા વિદ્યમાન રહેવાથી એ દુઃખનાં કારણ પણ બની જાય છે. (૪) અશુકલ - અકૃષ્ણકર્મ - જે બંને પુણ્ય-પાપથી રહિત કર્મ હોય છે. જેમાં કામના અથવા ફળની ઇચ્છાનો પણ સર્વથા ત્યાગ હોય છે અને જે ફક્ત દેહ-રક્ષણ તથા પરોપકારની ભાવનાથી જ કરવામાં આવે છે, તે અશુકલ-અકૃષ્ણ કર્મ યોગીઓનાં હોય છે. આ યોગીઓના અવિદ્યા આદિ ક્લેશો ક્ષીણ થઈ ગયેલા હોય છે. વાસનાઓ દગ્ધબીજ જેવી થઈ જાય છે, અને આ અવસ્થામાં પહોંચીને તેમનો વર્તમાન શરીર-સંયોગ અંતિમ હોય છે. ત્યાર પછી તે મુક્ત થઈ જાય છે. આવા યોગી પાપકર્મોમાં કદીપણ પ્રવૃત્ત જ નથી થતાં, અને પુણ્ય કર્મોને નિષ્કામભાવથી કરવાથી તેમનાં કર્મોને અશુકલ તથા અકૃષ્ણ કહે છે.
આ ચાર પ્રકારનાં કર્મોમાં યોગીનાં કર્મો અશુકલ-અકૃષ્ણ=પુણ્ય-પાપથી રહિત હોય છે. માટે તે યોગીનાં બંધનનાં કારણ નથી બનતાં પરંતુ બીજા ત્રણ પ્રકારનાં કર્મોનું ફળ, વાસનામૂલક હોવાથી બંધન થાય છે. એટલા માટે આ કર્મોને કરનારા મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતા. ॥ ૭॥
-
હવે – ત્રિવિધ કર્મ ફળને અનુરૂપ વાસનાઓની અભિવ્યક્તિ - ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥८॥
સૂત્રાર્થ - (તત: ) તે શુકલ, કૃષ્ણ તથા શુકલકૃષ્ણ, ત્રિવિધ કર્મોથી (તવિપાાનુ'મુળાનામ્ વ) તેમના ફળને અનુરૂપ જ (વાસનાનામ્) વાસનાઓની (અમિવ્યક્તિઃ ) મનુષ્ય વગેરે યોનિઓમાં અભિવ્યક્તિ = પ્રકટતા થાય છે. ભાષ્ય-અનુવાદ- (તત :) તે ત્રિવિધ કર્મ (પાપ, પાપ-પુણ્ય, તથા પુણ્ય)થી (તસ્-વિવાાનુ'મુળનામ) તે કર્મ ફળોને ભોગવ્યા પછી તેને અનુરૂપ જે વાસનાઓ રહી જાય છે, તેમની જ અભિવ્યક્તિ થાય છે, અર્થાત્ જે પ્રકારનાં (પાપ-પુણ્યના ભેદથી) કર્મનું જે ફળ છે, તેના અનુરૂપ જે વાસનાઓ કર્મફળ (ભોગ) પછી રહી જાય છે, તેમની જ અભિવ્યક્તિ થાય છે. ફલોન્મુખ થતાં ટેવ વર્મ=દેવ શ્રેણીનાં કર્મ, નારીય =નિકૃષ્ટ કીડા વગેરેની, તિર્યક્= પશુ-પક્ષીઓની અને મનુષ્યોની (કર્મને અનુરૂપ) વાસનાઓની અભિવ્યક્તિનું કારણ નથી હોઈ શકતું. પરંતુ દેવોને અનુરૂપ કર્મોની વાસનાઓ જ તેનાથી પ્રકટ થાય છે. ના૨કીય, નિર્યક તથા મનુષ્યની વાસનાઓમાં પણ આ જ પ્રકારે તે જ સમાન સિદ્ધાંત છે *
ભાવાર્થ - આનાથી પૂર્વ સૂત્રમાં વિભિન્ન કર્મોના ચાર ભેદ કહ્યા છે, તેમનામાં યોગી-પુરુષનાં કર્મ પુણ્ય-પાપથી રહિત હોય છે. તે જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ બાકીનાં ત્રણ પ્રકારનાં કર્મોવાળા અર્થાત્ જેમનાં કર્મ પાપરૂપ, અથવા પુણ્યરૂપ અથવા પાપ-પુણ્ય મિશ્રિત છે, તે જીવોનાં કર્મોનાં ફળની વ્યવસ્થા કેવી રીતે
કૈવલ્યપાદ
૩૨૧
For Private and Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે? અથવા જીવને કર્મ પ્રમાણે જે યોનિ મળે છે, તે વખતે બીજાં કર્મોની વાસનાઓ ઉબુદ્ધ (જાગૃત) કેમ નથી થતી? તેનું સમાધાન આ સૂત્રમાં આપવામાં આવ્યું છે. જો કે જીવોના કર્મફળની વ્યવરથા ઈશ્વરીય નિયમથી થાય છે, અને ઈશ્વર પરમન્યાયકારી, અને જીવોની પ્રત્યેક ચેપ્ટાને જાણે છે. તેની વ્યવસ્થામાં કોઈપણ પ્રકારનો અન્યાય થવો સંભવ નથી, કેમકે તે સર્વજ્ઞ છે. જીવોનાં ઉપર કહેલાં (ઉપર્યુક્ત) કર્મોમાંથી કયા કર્મ જલ્દી ફલોન્મુખ થશે અને કયા નહી, એ જીવોના જ્ઞાનથી દૂરની વાત છે. પરંતુ એ તો સત્ય છે કે જે કર્મોનું આધિય અથવા પ્રબળતા હોય છે, તેમનું ફળ પહેલું મળે છે, અને જે કર્મ ઈશ્વરીય વ્યવસ્થાથી ફલોન્મુખ થાય છે, તેમને અનુરૂપ જ વાસનાઓની અભિવ્યક્તિ (પ્રકટતા) થાય છે. બીજાં કર્મ પ્રસુખ-દશામાં જ દબાયેલાં રહે છે. ઉદાહરણ સ્વરૂપ જ્યારે કર્મોનું ફળ મનુષ્યયોનિ હોય છે, તો તેને અનુરૂપ વાસનાઓ જાગૃત થાય છે અને જે કર્મ અથવા કર્મ સમૂહનો વિપાક=તરત ફળ પ્રાપ્તિ-થવાનો હોય છે, તેનાથી ભિન્ન કર્મ અભિભૂત દશામાં રહે છે, અને તે ન તો બાધક બને છે, કે ન તો ફલોન્મુખ થાય છે. દાખલા તરીકે કોઈક જીવના મનુષ્યયોનિ આપનારાં કર્મોનો વિપાક થઈ રહ્યો છે, તે વખતે ન તો તિર્યક આદિ યોનિ અપનારાં કર્મોનો વિપાક જ થાય છે, કે નથી તો તે બાધક બનતાં.
કર્મફળની વ્યવસ્થાનો એ પણ નિયમ છે કે જે જાતિ (યોનિ)ના કર્મોનો વિપાક થઈ રહ્યો છે, તે બીજી જાતિની યોનિની) વાસનાઓની અભિવ્યક્તિનું કારણ પણ નથી બનતાં. જેમ – કે જો મનુષ્યોચિત કર્મોનો વિપાક થઈ રહ્યો છે, તો તે કર્મ તિર્યક (પશુ-પક્ષી આદિ) જાતિની વાસનાઓની અભિવ્યક્તિના નિમિત્ત પણ નથી બની શકતાં. . ૮ નોંધ : જે તેનું તાત્પર્ય એ છે કે – દેવકર્મની જેમ નારકીય આદિ કર્મ ફળોની પણ વાસનાઓ સમજવી જોઈએ. જેમ - મનુષ્યને યોગ્ય ફલોન્મુખ કર્મ નારકીય તથા તિર્યક - સંબંધી વાસનાઓની અભિવ્યક્તિનું કારણ નથી બનતું, પરંતુ મનુષ્યને યોગ્ય કર્મોની વાસનાઓ જ પ્રકટ કરે છે. તે જ પ્રકારે નારકીય, તિર્યક, અને કર્મવાસનાઓના સંબંધમાં પણ સમજવું જોઈએ. હવે સ્મૃતિ અને સંસ્કારોની એકરૂપતાથી જાતિ (યોનિ) આદિગત વ્યવધાન (અંતરાય) હોવા છતાં પણ વાસનાઓનું સામીપ્ય બની રહે છે.
जातिदेशकालव्यवहितानामप्यानन्तर्य
स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ॥९॥ સૂત્રાર્થ- (નાતિ-જી-ક્ષત્તિ વ્યવદિતાનY) જાતિ=વિભિન્ન જન્મ, દેશ=સ્થાન, તથા કાળના વ્યવધાનથી યુક્ત વાસનાઓનું (વિ) પણ (મનન્તર્ય) વ્યવધાન -રહિતતા=સમીપતા હોય છે. (મૃતિસંરયો.)મૃતિ અને સંસ્કારોની કુપાત) ૩૨૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકરૂપતા=સહચર ભાવ બની રહેવાથી, ભાખ-અનુવાદ-વૃષ-રંશવિપાકો પુણ્ય-પાપરૂપ કર્મોનાં ફળોને અનુરૂપ ૩૮૦૦ કર્ભાશય પોતાનાં મથંગવા = પ્રકટ કરનારાં નિમિત્તના પ્રકટ થતાં (ઉપસ્થિત થતાં) પ્રકટ થઈ જાય છે. તે કર્ભાશય જો સેંકડો ગત = જન્મોથી અથવા દેશ (સ્થાન) ગત દૂરીથી, અથવા સેંકડો કલ્પોથી મન્તરિત= વ્યવધાનવાળાં (ઢંકાયેલાં) હોવાથી છૂપાયેલાં છે, તેમ છતાં પણ પોતાના ચંન=પ્રકટ-કરનારા નિમિત્તથી દ્રા=જલ્દીથી જ અભિવ્યક્ત થઈ જાય છે. તેનું કારણ આ છે) પુર્વ અનુભવ કરેલાં પુણ્ય-પાપના ફળ ને અનુરૂપ સંસ્કાર રૂપથી નિષ્પન્ન વાસનાઓને લઈને કર્ભાશય પ્રગટ થઈ જશે, કેમ કે જન્મ આદિથી વદિત = છુપાયેલી આ વાસનાઓની તુલ્ય જાતીયકર્મ જ મિથંન = પ્રકટ કરનારું નિમિત્ત બની જાય છે. અને એટલા માટે જ જન્મ આદિના વ્યવધાનનો અભાવ હોય છે. જે પ્રકારનો અનુભવ હોય છે. (થાય છે, તેવા સંસ્કાર બને છે, અને તે સંસ્કાર કર્મવાસનાને અનુરૂપ હોય છે, અને જેવી વાસનાઓ હોય છે, tવી જ સ્મૃતિ હોય છે (થાય છે, એટલા માટે જ્ઞાતિ = જન્મ, દેશ, કાળથી વ્યવદિત = વ્યવધાનવાળા સંસ્કારોથી સ્મૃતિ થાય છે, અને સ્મૃતિથી ફરી પાછા સંસ્કાર પ્રકટ થાય છે. આ પ્રકારે સ્મૃતિ અને સંસ્કાર કર્ભાશયના ફળને અનુરૂપ વૃત્તિતમવશ = અભિવ્યંજક કારણના ઉપસ્થિત થવાથી પ્રકટ થાય છે. એટલા માટે જન્મ આદિથી ચેવદિત = વ્યવધાનવાળી પણ આ વાસનાઓના નિમિત્તffમાવ નો ૩છે = નાશ ન થવાના કારણે મનન = વ્યવધાનરાહિત્ય = સમીપતા સિદ્ધ છે. ભાવાર્થ-વાસનાઓને અનુરૂપ મનુષ્ય વગેરેને જન્મ મળે છે. તે જન્મોમાં આ વાસનાની અભિવ્યક્તિ થાય છે, ત્યારે બીજી વાસનાઓ અભિભૂત અથવા તિરોહિત (દબાયેલી) થઈને ચિત્તમાં સ્થિત રહે છે. એવી સેંકડો જન્મોથી અથવા અનેક જન્મોથી પૂર્વની વાસનાઓ ભિન્ન-ભિન્ન જાતિઓ = જન્મો તથા દેશ = સ્થાનો તથા લાંબાકાળના વ્યવધાનોથી છૂપાયેલી હોવાથી કેવી રીતે અભિવ્યક્ત થાય છે? તેનું સમાધાન આ સૂત્રમાં આપવામાં આવ્યું છે -
બધા જ જીવોને વાસનાઓને અનુરૂપ જન્મ ઈશ્વરની વ્યવસ્થાથી મળે છે. અને તે જન્મ (વિભિન્ન યોનિઓનાં શરીરનો સંયોગ) વાસનાઓને અનુરૂપ સંસ્કારોના અભિવ્યંજક (પ્રકાશક) હોય છે. (થાય છે) જાતિ, દેશ, તથા કાળનું નજીકપણું જ વાસનાઓના સંસ્કારોની અભિવ્યક્તિનું કારણ નથી હોતું બબ્બે સંસ્કાર ભલે ગમે તેટલા પહેલાંના જન્મોના હોય, ગમે તેટલા જૂના હોય, અથવા ગમે તેટલા દૂર સ્થાનના હોય, અભિવ્યંજક યોનિને મળતાં તેમની અભિવ્યક્તિ તરત જ થઈ જાય છે. ઉદાહરણ સ્વરૂપ એક જીવાત્મા મનુષ્ય યોનિમાંથી ગાયની યોનિમાં જન્મ લે છે, અને તે જીવના વાસનાનુરૂપ ગાયના સંસ્કારોને તો હજારો વર્ષો થઈ ગયાં છે, તેમ છતાં પણ ગાયની યોનિ તે પ્રસુપ્ત સંસ્કારોને તરત જ અભિવ્યક્ત કરાવી દે છે. તેનાથી જુદા સંસ્કાર તેમની
કેવલ્યપાદ
૩૨૩
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અભિવ્યક્તિમાં કોઈપણ પ્રકારે બાધક નથી થતા. (બનતા) કેમ કે અભિવ્યંજક કારણના હોવાથી જાગૃત સંસ્કાર પોતાને અનુરૂપ સ્મૃતિને જન્મ આપે છે. અને એ સ્મૃતિથી ગાયની યોનિનાં હજારો વર્ષો પહેલાંના સંરકારો જાગૃત થઈ જાય છે.
આ વિષયમાં સૂત્રકારે એ હેતુ પણ આપ્યો છે કે ‘સ્મૃતિસંસ્કારયોરે પત્નાત્ અર્થાત્ સ્મૃતિ અને સંસ્કાર સમાન વિષયના જ હોય છે, પ્રતિકૂળ નહીં, એ એક નિશ્ચિત નિયમ છે. અર્થાત્ જેવો અભિવ્યંજક જન્મ હશે, તેને અનુરૂપ અનુભવથી સ્મૃતિ થશે. અને સ્મૃતિને અનુરૂપ જ સંસ્કાર જાગૃત થઈ જાય છે. એ સ્મૃતિ અને સંસ્કારનો નૈમિત્તિક (કારણ-કાર્યભાવ) સંબંધ છે. જીવાત્માથી સંબદ્ધ અંતઃકરણમાં અસંખ્ય સંસ્કાર પ્રસુપ્ત દશામાં પડી રહે છે. પરંતુ તેમાંથી તે સંસ્કાર જ જાગૃત થાય છે, કે જેમની સ્મૃતિ અભિવ્યંજક જાતિરૂપ કારણથી થાય છે. જાતિ, દેશ તથા કાળનું વ્યવધાન પણ સ્મૃતિ તથા સંસ્કારની સમીપતાને રોકી નથી શકતું. કેમ કે સ્મૃતિ અને સંસ્કારની એકરૂપતા = અભિવ્યંજક જાતિની સમાન જ હોય છે. ! ૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધ -‘વૃષ–રંશ શબ્દનો અર્થ વ્યાખ્યાકારોએ માર્જર (બિલાડી) યોનિ કર્યો છે. જો કે એ શબ્દનો એ અર્થ પણ થાય છે. એટલા માટે મહર્ષિ દયાનંદે પણ વેદ ભાગ્યમાં વૃષ વંશઃ = માર્ગાર: (બિલાડી) (યજુ. ૨૪/૩૧) અર્થ કર્યો છે. પરંતુ એ અર્થ અહીં સંગત નથી કેમ કે અહીં સામાન્યરૂપથી જ કથન કરવામાં આવ્યું છે. ‘વૃષ’ શબ્દનો ધર્મ (પુણ્ય) તથા વંશ શબ્દનો અર્થ દુઃખ (અપુણ્ય) જ સંગત થાય છે. આ અર્થોમાં પ્રમાણ જુઓ - વૃષોત્તિ માવાન્ ધર્મ. (મનુ. ૮/૧૬) પિર્વાદ: શ્રેષ્ઠશ્વધર્મન્દ્વવૃવાચ્યતે(મહાભારત શાન્તિ, પર્વ ૩૪૨ અધ્યાય, ૮૯ શ્લોક) અને વંશશબ્દમાં વંશને સ્વા) ધાતુ છે. જે અનુસાર કાપવાવાળા=દુઃખ આપવાવાળા અપુણ્ય કર્મ વંશ કહેવાય છે. હવે – જીવવાની ઇચ્છા નિત્ય હોવાથી વાસનાઓનું અનાદિત્વ -
૩૨૪
तासामनादित्वं चाऽऽशिषो नित्यत्वात् ||१०|| સૂત્રાર્થ - (તાસTH) તે વાસનાઓનું (અનાસ્ત્વિમ્ ૨) અનાદિતા પણ સિદ્ધ છે. (આશિષ :) જીવવાની ઇચ્છાનું (નિત્યત્વાત) સદા બની રહેવાના કારણે. ભાષ્ય અનુવાદ – આશીઃ = ઇચ્છાનુંનિત્ય હોવાથી તેમની વાસનાઓનું અનાદિત્વ સિદ્ધ છે. જે એ આત્માશીઃ = પોતાની ઇચ્છા બધા પ્રાણીઓને દેખાય છે કે હું ન રહું એવું ન થાય અર્થાત્ હું સદા આવો જ (જીવતો) રહું, એ સ્વાભાવિક (કારણ વિનાનું) નથી તેનું કારણ એ છે કે ઉત્પન્નમાત્ર પ્રાણીઓની àપાત્મક દુઃખની સ્મૃતિનું નિમિત્તવાળો મરણ-ભય મૃત્યુધર્મના અનુભવ વિના કેવી રીતે હોઈ શકે ? અને સ્વાભાવિક વસ્તુ કારણનું આશ્રય નથી લેતી એટલા માટે અનાદિ વાસનાઓથી અનુવિદ્ધ = યુક્ત આ ચિત્ત (કર્માશયરૂપ) કારણવશ કેટલીક વાસનાઓને લઈને પુરુષના ભોગને માટે પ્રવૃત્ત થાય છે.
(ચિત્તના પરિમાણના વિષયમાં) કેટલાક બીજા આચાર્યો એવું માને છે કે
યોગદર્શન
For Private and Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટ (ઘડો) અને પ્રસિદ્િ = મહેલની અંદર રાખેલા દીવાની માફક ચિત્ત સંકોચ ધર્મવાળું અને વિકાસધર્મવાળું છે. માટે ચિત્ત શરીરના પરિમાણના આકારવાળું હોય છે. એવું માનવાથી જ (પૂર્વદેહત્યાગ અને ત્યાર પછીના શરીરની પ્રાપ્તિમાં) અંતમા =વિપ્નનો અભાવ રહે છે અને સંસાર = જન્મ-જન્માંતરમાં સ્થૂળ શરીરમાં પ્રવેશ કરવું સિદ્ધ થાય છે. પરંતુ ચિત્તના વિષયમાં સિદ્ધાંત પક્ષ એ છે કે યોગ-દર્શનના આચાર્ય પતંજલિના મત મુજબ આ વિભુ ચિત્તની વૃત્તિ (વ્યાપાર) જ સંકોચધર્મવાળી તથા વિકાસધર્મવાળી હોય છે, ચિત્ત નહીં .
(તે ચિત્ત વૃત્તિના સંકોચ તથા વિકાસમાં) ધર્મ આદિ રૂપનિમિત્તની અપેક્ષા રાખે છે. ધર્મ આદિ નિમિત્ત બે પ્રકારના છે – બાહ્ય અને આધ્યાત્મિક. શરીર આદિ સાધનોની અપેક્ષા રાખનારી સ્તુતિ, દાન, અભિવાદન આદિ બાહ્ય નિમિત્ત છે, અને જે ફક્ત ચિત્તને આધીન શ્રદ્ધા વગેરે છે, તે આધ્યાત્મિક નિમિત્ત છે. અને એવું જ કોઈક પૂર્વ આચાર્યે પણ કહ્યું છે કે આ જે ધ્યાન કરનારા યોગીઓની મિત્રતા, કરુણા વગેરે સેવનીય ભાવનાઓ છે, તે બાહ્ય સાધન (શરીર આદિ) નિરપેક્ષ હોય છે, અને ઉત્તમ ધર્મને સિદ્ધ કરે છે. એ બંને નિમિત્તમાં મન=આધ્યાત્મિક નિમિત્ત વધારે બળવાન હોય છે. કેમ કે જ્ઞાન અને વૈરાગ્યથી વધીને બીજું શું હોઈ શકે છે? [અને ચિત્ત બળના વિના ભલા કઈ વ્યક્તિ શારીરિક કર્મથી દંડકારણ્ય વનને શૂન્ય કરવાનું સાહસ કરી શકે છે અથવા (ચિત્ત બળ વિના) અગત્યની માફક કોણ સમુદ્રને પી શકે છે ?]. ભાવાર્થ - ગયા બે સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસનાઓના વિપાક પ્રમાણે મનુષ્ય વગેરેનો જન્મ જીવોને મળે છે. અહીં બે પ્રકારના ભ્રમ ઉત્પન્ન થાય છે. (૧) જો વાસનાઓ જ જન્મનું નિમિત્ત છે, તો સૃષ્ટિની શરૂઆતમાં જયારે પ્રથમ જન્મ જીવાત્માઓને મળે છે, ત્યારે પૂર્વ વાસનાઓના અભાવમાં જન્મનું નિમિત્તે શું હોય છે? (૨) જીવાત્મા શરીરમાં આવીને કર્મ કરે છે, શુભ અશુભ કર્મોથી વાસનાઓ બને છે. અને વાસનાઓથી જન્મ=શરીરનો સંયોગ થાય છે. આ પ્રકારે એમાં અન્યોન્યાશ્રય દોષ આવે છે. કેમ કે શારીરિક કર્મથી વાસનાઓ અને વાસનાઓથી શરીર-આ એક બીજાનાં આશ્રિત હોવાથી દોષ ઉત્પન્ન કરે છે. આ બંને ભ્રમનું નિરાકરણ આ સૂત્રમાં આ પ્રકારે કરવામાં આવ્યું છે –
* પ્રત્યેક પ્રાણીમાં એ ઈચ્છા હંમેશાં બની રહે છે કે “હું મૃત્યુને પ્રાપ્ત ન થાઉં, સદા જીવતો રહું આ જીવવાની ઈચ્છા, જીવના પહેલાંનાં અનુભવેલા મૃત્યુના ભયને પ્રકટ કરે છે. અર્થાત જીવે પૂર્વજન્મોમાં મૃત્યુના દુઃખનો અનુભવ કર્યો છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ જીવન-મરણનો ક્રમ અનાદિ કાળથી રાત-દિવસની જેમ ચાલતો રહે છે, અને આ ક્રમની શરૂઆત આ સૃષ્ટિની શરૂઆત નથી બલ્ક પ્રલય પહેલાં સૃષ્ટિમાં પણ આ ક્રમ તો, આ પ્રકારે એના પહેલાં પણ ચાલતો રહ્યો છે. એટલે આ સૃષ્ટિનાં પ્રારંભમાં પણ આગળની સૃષ્ટિની વાસનાઓ જ જન્મનું કારણ બની છે. અન્યોન્ય આશ્રય દોષ કૈવલ્યપાદ
૩૨૫
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ એટલા માટે નથી આવતો કે આ જન્મનું કારણ જે વાસનાઓ હતી તે પૂર્વજન્મની હતી, અને પૂર્વજન્મનું કારણ એના પૂર્વજન્મની વાસનાઓ. એનો અભિપ્રાય એ છે કે આ જન્મનાં કર્મોની વાસનાઓ આ જન્મનું કારણ નથી, જેનાથી અન્યોન્ય આશ્રય દોષ નથી આવી શકતો. કેમ કે આ વાસનાઓ પ્રવાહથી અનાદિ હોય છે, અને આ વાસનાઓથી ચિત્ત અનુવિદ્ધ થઈને કેટલીક વાસનાઓને નિમિત્ત બનાવીને પુરુષના ભોગ માટે પ્રવૃત્ત થાય છે, સ્વાભાવિક નહીં. સ્વાભાવિક ગુણ નિમિત્તની અપેક્ષા કદી નથી રાખતો. બાકીની વાસનાઓ અભિભૂત થઈને ચિત્તના આશ્રયે બનેલી રહે છે, કે જે પોતાના અભિવ્યંજક (યોગ્ય) નિમિત્તને મેળવીને ઉબુદ્ધ (જાગૃત) તથા કાર્યરત થઈ જાય છે.
ચિત્તનું પરિમાણ - અહીં પ્રસંગથી વ્યાસ મુનિએ ચિત્તના પરિમાણ (માપ) સંબંધમાં કેટલીક વાતો પર વિચાર કર્યો છે. પહેલાં બીજા આચાર્યોનો મત બતાવીને ત્યાર પછી આચાર્ય પતંજલિની માન્યતા બતાવી છે, કે જે આ પ્રકારે છે – (૧) ચિત્ત એ જ પ્રકારે સંકુચિત તથા વિકાશશીલ થાય છે, કે જેમ દીપકનો પ્રકાશ ઘડામાં રાખવાથી સંકુચિત તથા મહેલમાં રાખવાથી વિકસિત થઈ જાય છે. એ જ પ્રકારે ચિત્ત મનુષ્ય, હાથી, કીડી વગેરે જે શરીરમાં જાય છે, તેના પરિમાણ (માપ) વાળું થઈ જાય છે. (૨) પરંતુ આચાર્ય પતંજલિનો મત એ છે કે વિભુ ચિત્તની વૃત્તિ જ સંકોચ તથા વિકાસવાળી હોય છે, ચિત્ત સ્વયં નહીં.
આ બંને મતોમાં પતંજલિનો મત જ યુક્તિયુક્ત, તેમ જ પ્રામાણિક છે. ચિત્ત શરીરના પરિમાણ (માપ) વાળું કદાપિ નથી હોઈ શકતું કેમ કે શરીરના માપવાળું હોવાથી સમસ્ત શરીરની સાથે ચિત્તનો એક સાથે સંબંધ હોવો જોઈએ પછી એક સાથે અનેક જ્ઞાન પણ હોવાં જોઈએ પરંતુ એવું કદાપિ નથી થતું. આ પ્રત્યક્ષ સર્વજનવિદિત છે કે એક સમયમાં એક જ જ્ઞાન થાય છે. તેનું કારણ સ્પષ્ટ છે કે ચિત્ત શરીરના આકારવાળુ ન થતાં એક-દેશી છે, તેનો જે ઈદ્રિય સાથે સંબંધ થાય છે, તેનું જ ગ્રહણ કરી શકે છે, બીજીનું નહીં. અહીં વ્યાસ ભાષ્યમાં ચિત્તની સાથે વિભુ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તેને વ્યાપક માનીને જ ટીકાકારોએ વ્યાખ્યા કરી છે. પરંતુ એ સત્ય નથી કેમ કે જો પતંજલિ ચિત્તને વ્યાપક માનતા હોત તો આખાય શરીરમાં તેની સત્તા માનવી પડશે અને પછી અન્ય મતથી આ મતનો શું તફાવત રહેશે? શરીરના પરિમાણના સમાન મોટું કહે અથવા આખા શરીરમાં વિદ્યમાન કહે, આ બંને વાતોમાં કોઈ અંતર નથી રહેતું. માટે “વિભુ' શબ્દનો (વિ પૂર્વક ભૂ ધાતુ પ્રમાણે) વિશેષણ મવતીતિ વિભ' જે બધા કારણોમાં વિશિષ્ટ છે, અથવા યોગ સાધના કરવાથી વિશિષ્ટ વૈભવયોગ ઐશ્વર્યવાળું થઈ જાય છે, આ અર્થ જ સુસંગત થાય છે. નહીંતર ચિત્તને વ્યાપક માનતાં તેની વૃત્તિનો સંકોચ તથા વિકાસ થયો કહેવું અસંગત થાય છે. જે ચિત્ત
યોગદર્શન
૩૨૬
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપક છે, તેની વૃત્તિ તેની સાથે અવશ્ય જ રહેશે. પછી તેનો સંકોચ તથા વિકાસ કેવી રીતે મનાશે ? માટે ઉપરની વ્યાખ્યા પ્રમાણે ચિત્તને વિભુ માનીને પણ તેને શરીરમાં એકદેશી જ માનવું યોગ્ય છે. આ વિષયમાં વેદ વગેરે શાસ્ત્રોનાં કેટલાંક પ્રમાણ નીચે પ્રમાણે લખ્યાં છે – (૧) હૃપ્રતિષ્ટ વનર વિષ્ટમ્ (યજુ. ૩૪/૬) આમાં મનનું સ્થાન હૃદયમાં બતાવ્યું છે. (૨) તમવાનુ મન: II (વૈશેષિક ૭/૧/૨૩) આકાશ વિભુ છે, તેનાથી વિપરીત મન અણુ માપવાળું છે. (૩) વિમુ જૈ મન કેન્દ્રિ: સંયુચત તા -વૃત્તિત્વયુIVર્મદાન? (ન્યાય. ૩/૨/૬). અર્થાત્ મન વિભુ નથી, તેનો ઈદ્રિયોથી પર્યાય થી જ સંયોગ થાય છે. (૪) (ક) અનુપરિમvi તfત કૃતેઃ || (સાંખ્ય. ૩/૧૪) મનની સિદ્ધિ શબ્દ પ્રમાણથી થાય છે, અને તે મન અણુ પરિમાણવાળું છે. (ખ) ન ચાપર્વ મનસ: રત્નત II (સાંખ્ય. પ/૬૫) અર્થાત્ મન એક કરણ (સાધન) છે, તેનું વ્યાપક હોવું સંભવ નથી. (૪) મહર્ષિ દયાનંદે પણ શાસ્ત્રો પ્રમાણે મનને સૂક્ષ્મ શરીરનું એક ઘટક માન્યું છે, અને જયારે સૂક્ષ્મ શરીર જ વ્યાપક નથી તો મન કેવી રીતે વ્યાપક હોઈ શકે ? અને શિવસંકલ્પના મંત્રના રેવF પદની વ્યાખ્યામાં મહર્ષિએ લખ્યું છે કે રેવન્=સેવે માત્માન મવF અર્થાત્ મન જીવાત્માની પાસે હૃદયમાં રહે છે. જેનો શરીરમાં એક સ્થાનમાં નિવાસ હોય તે વ્યાપક કદાપિ ન હોઈ શકે. (૬) ન્યાય દર્શનના વાસ્યાયન ભાષ્યમાં લખ્યું છે કે – “માત્મા મનના સંયુ મન રૂદ્રયેળ, રૂદ્રયHથૈન ' આત્માનો મનથી સંયોગ થાય છે, મનનો ઈદ્રિયથી અને ઈદ્રિયનો અર્થ (વિષય)થી. આ જ્ઞાન પ્રક્રિયાથી સ્પષ્ટ છે કે જેનો સંયોગ થાય છે, તે સંયોગ પહેલાં જુદું અવશ્ય રહે છે. જો મન વ્યાપક હોય તો ઈદ્રિયોથી સંયોગ કેવો? કેમ કે તે તો પહેલેથી જ ઈદ્રિયોથી સંયુક્ત હતું.
વગેરે પ્રમાણોથી સ્પષ્ટ છે કે મન (ચિત્ત) વ્યાપક નથી બલ્ક અણ (એકદેશી) છે. અને તેની વૃત્તિ = વ્યાપારનો જ સમસ્ત ઈદ્રિયો વગેરે સાથે સંપર્ક થાય છે. વ્યાસ ભાષ્યમાં પ્રક્ષેપ - આ સૂત્રના વ્યાસ ભાગ્યમાં લખ્યું છે કે –
'दण्डकारण्यं च चित्तबलव्यतिरेकेण शरीरेण कर्मणा शून्यं कः कर्तुमुत्सहेत, समुद्रमगस्त्यवद्वा पिबेत् ।”
તેની વ્યાખ્યા ટીકાકારોએ એ કરી છે કે ચિત્ત-બળ વિના ફક્ત શારીરિક બળથી કોણ દંડક વનને (ખર-દુષણ આદિ ચૌદ હજાર રાક્ષસોનો ક્ષય (નાશ) કરીને રાક્ષસોથી) શૂન્ય કરવાનો ઉત્સાહ (શ્રી રામચંદ્રજીની જેમ) કરી શકે છે. તથા કોણ કૈવલ્યપાદ
૩૨૭
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગમ્યમુનિની સમાન સમુદ્રને પી શકે છે.
આ બંને વાતો પાછળથી પ્રક્ષેપ (ઉમરેલી) છે. કેમ કે (૧) આ વાકય વ્યાસ ભાખનું ન હોઈ ‘તથા વોક્ત” કહીને ઉધૂત કરવામાં આવ્યું છે. પરંતુ આ કયા ગ્રંથનું છે, એ અનુસંધાન કરવા યોગ્ય છે. એવું જણાય છે કે કોઈકે તેને અહીં જોડવાનો પ્રયત્ન પછીથી કર્યો છે. (ર) અને રાક્ષસોને મારીને ભગાડવા તથા દંડકારણ્યને ખાલી કરવું, જો કે ચિત્તબળ વિના ફક્ત શારીરિક બળથી સંભવ નથી. પરંતુ આ વ્યાસજીની શેલી નથી કે તે ઐતિહાસિક પક્ષને રાખીને કોઈ વાત ને કહેતા હોય. (૩) અગત્સ્ય મુનિનું સમુદ્રને પીવો એતો એક પૌરાણિક મિથ્યા ગપ જ છે. સમુદ્રના અથાગ પાણીને કોણ પી શકે છે? માટે એ સ્પષ્ટ છે કે કોઈક પૌરાણિકે એનો પ્રક્ષેપ કર્યો છે. (૪) રામે રાક્ષસોને શસ્ત્ર અસ્ત્રોથી યુદ્ધ કરીને ભગાડ્યા અથવા માર્યા, આ પ્રકારના પ્રસંગોનું અહીં પ્રકરણ જ નથી. પરમાત્માના મોક્ષ આનંદના પ્રસંગમાં આ પ્રકારના વિષયોની વાર્તા કહેવી નિરર્થક જ છે. જે ૧૦ નોંધ - (૧) ભાપ્ય અનુવાદના ત્રીજા ફકરામાં શ્રદ્ધા વગેરે શબ્દથી વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા, વૈરાગ્ય આદિનું ગ્રહણ થાય છે. (૨) એ જ ફકરામાં ટીકાકારોએ પૂર્વ આચાર્યનાં વચનને પંચશિખાચાર્યના માન્યાં છે. (૩) ભાવાર્થના બીજા ફકરામાં આનાથી એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક વાસના ઉત્પન્ન થાય છે, અને ફળનું કારણ બનીને ના થઈ જાય છે. અહીં તેને પ્રવાહથી અનાદિ કહી છે. માટે એક જ વાસના અનાદિ કાળથી ચાલી આવતી હોય એવું સમજવું ન જોઈએ. આ વિષયમાં (૨/૧૨) સૂત્રના ભાવાર્થમાં નોંધ ટીપ્પણી દ્રવ્ય છે. હવે - હેતુ આદિના અભાવથી વાસનાઓનો અભાવ - हेतुफलाश्रयालम्बनै: संगृहीतत्वादेषामभावे तदभाव: ॥११॥ સૂત્રાર્થ - (દેતુપત્તાશ્રયાતસ્વનૈઃ) રેતુ-ધર્મ-અધર્મ વગેરે, ફળ, આશ્રય તથા આલંબન આ ચારેયથી (ગૃહીતવાતુ) વાસનાઓનો સંગ્રહ થવાથી (ાષાન) આ હેતુ વગેરેના (માવે) ન રહેવાની દશામાં (તર્ કમાવા તે વાસનાઓનો અભાવ થઈ જાય છે. ભાષ્ય અનુવાદ - દેતુ) ધર્મથી સુખ અને અધર્મથી દુઃખ થાય છે, સુખથી રાગ અને દુઃખથી પ થાય છે, તથા રાગ-દ્વેષથી પ્રયત્ન થાય છે, તે પ્રયત્ન દ્વારા મન, વાણી અને શરીરથી ક્રિયાશીલ થતો જીવ, બીજા જીવો પર દયા કરે છે અથવા તેમની હિંસા કરે છે. તેનાથી ફરી ધર્મ-અધર્મ, સુખ-દુ:ખ, રાગદ્વેષ આ પ્રકારે ક્રમશઃ પ્રવૃત્ત થનારા છ આરા વાળું સંસાર ચક્ર પ્રવૃત્ત થાય છે અને પ્રતિક્ષણ ઘૂમતા આ સંસાર ચક્રની નેત્રી = આગળ વધારનારી અવિદ્યા છે કે જે બધા જ લેશોનું મૂળ કારણ છે. આ પ્રકારે એ અવિદ્યા બધી જ વાસનાઓનો હેતુ છે....(7) ફળ તો એ છે કે જેને આશ્રય બનાવી, જે કોઈ પણ ધર્મ વગેરેની વર્તમાનતા હોય છે. એ કોઈ અપૂર્વ ઉત્પત્તિ નથી. (આશ્રય) બધી જ વાસનાઓનું આશ્રય મન છે. કે જે સરધાર = સત્ત્વ આદિ ગુણોના વ્યવહારથી યુક્ત ૩૨૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કેમ કે જેના ગુણોનું કાર્ય સમાપ્ત થઈ ગયું છે, તે ચિત્તમાં આશ્રય વિના વાસનાઓ સ્થિર રહી નથી શકતી. (બાવન) જે અભિવ્યંજક વસ્તુ (નિમિત્ત વસ્તુ) ઉપસ્થિત થઈને પ્રાણીની જે વાસનાને પ્રકટ કરે છે, તે તેનું આલંબન છે. આ પ્રકારે બધી જ વાસનાઓ, આ હેતુ, ફળ, આશ્રય તથા આલંબનથી સંગૃહીત થાય છે, અને તેમનો અભાવ થતાં વાસનાઓનો અભાવ થઈ જાય છે. ભાવાર્થ-પૂર્વસૂત્રમાં વાસનાઓને અનાદિ કહી છે, અને જેનું આદિ ન હોય, તેનો નાશ પણ કેવી રીતે થઈ શકે છે? વાસનાઓ રહેતાં મોક્ષ પ્રાપ્તિ કદાપિ સંભવ નથી. આ શંકાનું સમાધાન આ સૂત્રમાં આ પ્રમાણે આપ્યું છે કે આ વાસનાઓને અનાદિ કહેવાનો અભિપ્રાય એ છે કે એ સદાથી ચાલી આવનારી નથી. અનાદિથી અભિપ્રાય પુરુષનું વાસનાઓના કારણને ન જાણવાથી જ છે, કેમ કે જેનું કારણ હોય છે, તે કારણથી પહેલાં નથી હોઈ શકતું. આ વાસનાઓના પણ મનમાં સંગ્રહ થવાનાં ચાર કારણો છે – (૧) હેતુ - ધર્મ, અધર્મ, સુખ દુઃખ અને રાગ-દ્વેપ. અને એમનું મૂળ કારણ છે અવિદ્યા. (૨) વાસનાઓનું ફળ = જાતિ (જન્મ), આયુષ્ય અને ભોગ. (૩) વાસનાઓનો આશ્રય = સાધિકાર ચિત્ત (૪) વાસનાઓનું આલંબન = ઈદ્રિયોના વિભિન્ન વિષયો જ આલંબન છે.
બધી જ વાસનાઓનાં આ પૂર્વોક્ત ચાર જ કારણો છે. એવી કોઈ વાસના નથી કે જેમનો સંબંધ તેમની સાથે ન હોય. આ સંસારરૂપી ચક્ર છ આરાવાળું છે. અર્થાત્ ધર્મના આચરણથી સુખ થાય છે. અધર્મના આચરણથી દુ:ખ થાય છે. સુખ-પ્રાપ્તિથી સુખદ વસ્તુ પ્રત્યે રાગ થાય છે, દુઃખ પ્રાપ્તિથી દુ:ખદ વસ્તુ પ્રત્યે દ્વેષ થઈ જાય છે. રાગ-દ્વેષવશ બીજા પર અનુગ્રહ તથા બીજાને પીડા જીવ પહોંચાડે છે. આ પ્રકારે ધર્મ-અધર્મ, સુખ-દુઃખ તથા રાગ-દ્વેષને વશીભૂત જ પ્રાણીઓની બધી જ ચેષ્ટાઓ જોવામાં આવે છે. આ પ્રકારે, અનાદિ કાળથી ભ્રમિત (ફરતા) સુખ વગેરે છે આરાવાળા આ સંસાર ચક્રનું મૂળ કારણ અવિદ્યા છે. અવિદ્યાનું અસ્તિત્ત્વ રહેતાં વાસનાઓનો અભાવ કયારેય નથી થઈ શકતો. જયારે યોગી વિવેકખ્યાતિને પ્રાપ્ત કરીને યોગસાધનાથી અવિદ્યાને દગ્ધબીજની જેમ બનાવી દે છે, ત્યારે અવિદ્યાનો તિરોભાવ થવાથી અવિદ્યાની કાર્યભૂત વાસનાઓનો પણ અભાવ થઈ જાય છે, અને યોગી મોક્ષ પ્રાપ્તિમાં સમર્થ થઈ જાય છે. એ ૧૧ | હવે - અસત = અવિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ (પ્રાદુર્ભાવો નથી થતો, અને વિદ્યમાન પદાર્થનો નાશ નથી થતો. માટે દ્રવ્યભાવથી પ્રકટ થનારી વાસનાઓ કેવી રીતે નિવૃત્ત થઈ જશે? –
अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद्धर्माणाम् ॥१२॥ સૂત્રાર્થ (HTTP) ધર્મોના ગધ્વખેરાત) કાલિક (કાળના) – આધાર પર માર્ગ ભેદ થવાથી (હોવાથી) (સતત-અનાત) ભૂતકાળ તથા ભવિષ્યકાળમાં થનારી વસ્તુ, કેવલ્યપાદ
૩૨૯
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપત મતિ) પોતાના સ્વરૂપથી વિદ્યમાન રહે છે. ભાપ્ય અનુવાદ - ભવિષ્યમાં અભિવ્યક્તિ વાળો પદાર્થ “અનાગત' હોય છે. (વીતેલા સમયમાં) અનુભવ કરેલી અભિવ્યક્તિવાળો પદાર્થ “અતીત હોય છે. અને પોતાના અભિવ્યક્ત વ્યાપારમાં આરૂઢ થયેલી વસ્તુ વર્તમાન હોય છે. એ ત્રણેય પ્રકારના પદાર્થ જ્ઞાનનો વિષય બને છે. જો આ ત્રણેય શેય (જાણવા યોગ્ય) પદાર્થો પોતાના સ્વરૂપમાં ન હોય તો જ્ઞાન વિષય = ય જ ન હોવાથી ઉત્પન્ન ન થઈ શકે. એટલા માટે (ત્રિકાલિક વિષયોનું જ્ઞાન થવાથી) અતીત તથા અનાગત પદાર્થ સ્વરૂપથી છે અને ભોગ સિદ્ધ કરનારા અથવા અપવ=મોક્ષ સિદ્ધ કરનારા કર્મોનાં ફળને ઉત્પન્ન કરનારાં કર્મોના ફળને ઉત્પન્ન કરવામાં ઉત્સુક જ્ઞાન જો નિરુપા =અસરૂપ હોય તો તેના સકારણ ઉદ્દેશથી કરેલાં વાતાનુષ્ઠાન=ઉચિત (યોગ્ય) ધર્મ વગેરે સાધનોનું અનુષ્ઠાન કરવાનું યુક્તિ સંગત ન હોઈ શકે. યથાર્થમાં (અવ્યક્તરૂપમાં) સત=વિદ્યમાનના ફળને જ ધર્મઆદિ કારણ અભિવ્યક્ત કરવામાં સમર્થ થાય છે. મપૂર્વ = અસત વસ્તુની ઉત્પત્તિમાં નહીં. મિત્ત = સાધન અનુષ્ઠાન કરેલા ધર્મ આદિ, નિમિત્ત જૈમિત્તિક = નિમિત્તથી થનારા સિદ્ધ= નિત્ય વિશેષ ફળોને અભિવ્યક્ત કરે છે. અપૂર્વ = અસત્ની ઉત્પત્તિ નથી કરતું.
અને ધર્મી અનેક ધર્મોને રાખનારા સ્વભાવવાળું હોય છે, તેનો ધર્મ અધ્વર = વિભિન્નકાળ ભેદથી તેમાં સ્થિર રહે છે. અને જેમ - ધર્મી, વર્તમાન ધર્મ વિશિષ્ટ અભિવ્યક્તિથી સંપન્ન દ્રવ્યરૂપમાં રહે છે, એવું તેમાં અતીત, અનાગત ધર્મ નથી રહેતા. તો પછી કયા પ્રકારે રહે છે? અનાગત ધર્મ પોતાના ગ્રંથસ્થા = વ્યક્ત રૂપથી જ રહે છે. અર્થાત અનાગત ધર્મ આગળ આવનારી ક્ષણોમાં અભિવ્યક્ત થનારો હોય છે. અને અતીત ધર્મ પોતાના પૂર્વાનુભૂત અભિવ્યક્તિવાળા સ્વરૂપથી સ્થિત રહે છે. (વર્તમાનચૈવાધ્વની અભિવ્યક્ત વર્તમાન ધર્મના સમયમાં જ ધર્મીના સ્વરૂપની અભિવ્યક્તિ હોય છે. (થાય છે) અતીત તથા અનાગત ધર્મોની સ્થિતિના સમયે તે સ્વરૂપાભિવ્યક્તિ નથી થતી.
ધર્મીના આ “ત્રિવિધ ધર્મોમાં જયારે એક ધર્મની ઉપસ્થિતિનો સમય હોય છે, ત્યારે બાકીના ધર્મતે જધર્મીમાં સમન્વિત (સમાયેલા) રહે છે. તેમનો અભાવ નથી હોતો એટલા માટે ત્રણેય કાળો વાળા ધર્મોની સ્થિતિ ન અપૂર્વા ભાવ:) પહેલાં રહ્યા વિના (વિદ્યમાન) થતી નથી અર્થાત અસતથી સદ્દભાવ નથી થતો (હોતો, પરંતુ સતની જ અભિવ્યક્તિ થાય છે, આ સિદ્ધાંત પક્ષ છે. ભાવાર્થ-ગયા સૂત્રમાં વાસનાઓના હેતુ વગેરે કારણોનો અભાવ થવાથી વાસનાઓનો પણ અભાવ કહ્યો છે. જયારે સત્કાર્યવાદમાં અસતની ઉત્પત્તિ તથા સત્નો નાશ ક્યારેય નથી થતો તો સત વાસનાઓનો અભાવ કેવી રીતે થઈ શકે છે? આ શંકાનું સમાધાન સૂત્રકારે આ પ્રકારે કર્યું છે - ૩૩૦
યોગદર્શન
A
Lી છાતી
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાસનાઓના હેતુ આદિનો અભાવ થતાં તેમનો અભાવ થવાનો અભિપ્રાય અત્યંત અભાવથી નથી બલ્ક પોતાના કારણરૂપ અવિદ્યામાં શાન્ત હોવા સાથે છે. પ્રત્યેક ધર્મી વસ્તુનો ધર્મ અતીત, અનાગત તથા વર્તમાન કાળના ભેદથી સદા વિદ્યામાન રહે છે. જે વર્તમાનકાળમાં ઉદિત (ઉપસ્થિત) હોય છે, થાય છે, તે અતીતકાળમાં શાન્ત તથા ભવિષ્યકાળમાં અવ્યપદેશ્ય (છૂપાયેલા) રૂપમાં રહે છે. કેમ કે ધર્મી વસ્તુના સ્વરૂપનો સર્વથા નાશ નથી થતો, તે પોતાના કારણમાં વિદ્યમાન અવશ્ય રહે છે, અને તે વસ્તુનો ધર્મ-કારણમાં સદા રહે છે. જ્યાં સુધી ભવિષ્યત્ દશામાં હોય છે, તે ધર્મ ત્યાં સુધી પોતાનું કાર્ય પ્રકટ નથી કરતો અને અતીત કાળમાં ફરીથી શાન્તભાવથી વિદ્યમાન રહે છે. સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ આ રહસ્યને ન સમજીને તેમના વર્તમાનરૂપનો જ સ્વીકાર કરી લે છે અને વસ્તુનું કારણમાં લય થતાં વસ્તુના અભાવમાં ધમનો પણ નાશ સમજી બેસે છે. પરંતુ યોગી-પુરુપ ધર્મોના અતીત વગેરે ત્રણેય ભેદોને સારી રીતે જાણી લે છે. આ વાસનાઓનું પણ વર્તમાન (ઉદિત) અવસ્થાથી અતીત શાન્ત અવસ્થાને પ્રાપ્ત કરવું એ જ તેનો અભાવ હોય છે. આ વાસનાઓ હેતુ, ફળ, આશ્રય તથા આલંબન (યો. ૪/૧૧)માં કહેલાં કારણોથી સંગૃહીત (સંઘરાયેલી) હોય છે. અને પુરુષના બંધનનું કારણ બને છે. તેમના કારણનો અભાવ થતાં આ બંધનનો હેતુ નથી બનતી કેમકે જે અવિદ્યા સમસ્ત લેશો તથા વાસનાઓનું મૂળ કારણ છે, યોગીને એ અવિદ્યાનો સંપર્ક ન રહેવાથી તેમનો અભાવ થઈ જાય છે. અહીં અભાવનો આશય યોગી પુરુપથી જુદા થવાનો જ છે નાશનો નહીં. પોતાના કારણે અવિદ્યામાં તો તેનો શાન્તરૂપથી ભાવ રહે જ છે. માટે યોગીના સત્કાર્યવાદમાં વાસનાઓનો અભાવ કહેવામાં કોઈ દોષ, આપત્તિ નથી આવતી. ૧૨ છે નોંધ - મહર્ષિ દયાનંદે પણ લખ્યું છે કે “ક્યારેય અસત નો ભાવ વર્તમાન અને સતનો અભાવ અવર્તમાન ન દેખાવું) નથી હોતા આ બંનેનો નિર્ણય તત્ત્વદર્શી લોકોએ જાણ્યો છે.”
" (સ. પ્ર. આઠમો સમુલ્લાસ) હવે - તે ગુણસ્વરૂપ ધર્મ વ્યક્ત (પ્રકાશિત) અને સૂક્ષ્મ હોય છે.
ते व्यक्तसूक्ष्मा गुणात्मानः ॥१३॥ સૂત્રાર્થ – (તા તે ભૂત, વર્તમાન, ભવિખત આ ત્રણ કાળના આધાર પર માર્ગ-ભેદથી વિભક્ત ધન વવત્ત સૂક્ષ્મ ) વ્યક્ત = પ્રકટરૂપ તથા સૂક્ષ્મ = અપ્રકટરૂપ ગુણાત્મન; } ગુણસ્વરૂપ હોય છે. ભાપ્ય અનુવાદ - આ વર્તમાન, અતીત તથા અનાગત ત્રણ માર્ગોવાળા ધર્મ (ચત્તસૂક્ષ્મ :) વર્તમાન સમયમાં અભિવ્યક્તિરૂપવાળા હોય છે, અને અતીત તથા અનાગત સમયમાં સૂ: = અનભિવ્યક્તિરૂપ વાળા હોય છે, અને તેમનાં વિશેષરૂપ= સામાન્યરૂપક હોય છે. આત્માન:) આ સમસ્ત પ્રકૃતિ વિશ્વ
કેવલ્યપાદ
૩૩૧
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.ko
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણો = સત્ત્વ આદિ ગુણોનો નિવેવિશેષ = અવયવ સંસ્થાન (જેના અવયવ ત્રિગુણોના જ સંમિશ્રણથી જુદા જુદા રૂપમાં બનેલા છે) માત્ર છે. આ કારણથી પરમાર્થત: = વાસ્તવમાં બધા જ ધર્મો પુત્મનઃ = સત્ત્વાદિ ગુણરૂપ જ છે. અને તેવો જ શાસ્ત્રનો ઉપદેશ પણ છે - સત્ત્વ આદિ ગુણોનાં પરમરૂપ = યથાર્થ સ્વરૂપ
છોવર = જોવામાં નથી આવતાં (કેમકે ગુણોનાં જે અવ્યક્ત સ્વરૂપ છે તે જ મૂળરૂપ છે) અને જે ગુણોનું વ્યક્ત રૂપ દૃષ્ટિગોચર થાય છે, તે માયાની જેમ (ઇદ્રજાળ ની માફક) કુતુચ્છ= વિનાશી હોવાથી તુચ્છ છે. તેનો અભિપ્રાય એ છે કે ગુણોનાં બે રૂપો છે – એક અવ્યક્ત પ્રકૃતિરૂપ અને બીજું વ્યક્તિ વિકૃતિરૂપ. એમનામાં અવ્યક્ત પ્રકૃતિરૂપ જ યથાર્થ છે. વ્યક્તિ વિકૃતિરૂપ માયાની જેમ વિનાશી હોય છે. ભાવાર્થ- ધર્મ અને ગુણમાં અંતર - વ્યાસ ભાખમાં લખ્યું છે કે -અવસ્થિતદ્રવ્યસ્થ પૂર્વધર્મનિવૃત્તી ઇત્તરોત્પત્તિ: પરિણામ: | પહેલેથી વિદ્યમાન વસ્તુના પૂર્વધર્મની નિવૃત્તિ થતાં બીજા ધર્મની ઉત્પત્તિ થવી પરિણામ છે. જેમ કે સોનાનાં આભૂષણોને ગાળીને તેમાંથી બીજાં આભૂષણો બનાવવા, અથવા માટીથી ઘડો વગેરે પાત્રો(વાસણો) બનાવવાં વગેરે. આનાથી સ્પષ્ટ છે કે ધર્મ નિવૃત્ત તથા ઉદિત થનારો હોય છે. વ્યાસ મુનિએ યોગ્યતાજીના ઘfમ: વિતવ ઘર્ષ : (યો. ભાગ્ય ૩/૧૪) કહીને યોગ્યતા અનુસાર શક્તિને જ ધર્મ માન્યો છે. જો કે દ્રવ્યમાં ‘શાન્તોતિથિપદ્દેશ્યધનુપાતી ઘf. (યો. ૩/૧૪) સૂત્ર પ્રમાણે અતીત કાળમાં દ્રવ્ય શાન્તરૂપમાં, વર્તમાનમાં ઉદિતરૂપમાં અને ભવિષ્ય કાળમાં અવ્યપદેશ્ય રૂપમાં, રહે છે. ગુણ-સત્ત્વગુણ, રજોગુણ તથા તમોગુણના ભેદથી ત્રણ છે. આ ત્રણેય ગુણ કારણ-પ્રકૃતિ તથા તેનાં કાર્યોમાં સદા વિદ્યમાન રહે છે. પરંતુ આ ત્રણે ગુણો અભિભવ=દબાઈ જવું, પ્રાદુર્ભાવ = પ્રકટ થવા રૂપમાં, બધા જ કાર્ય-પદાર્થોમાં ગૌણ-મુખ્ય ભાવથી રહે છે. આ પ્રકારે ધર્મ અને ગુણમાં પરસ્પર ભેદ હોવાથી પણ વ્યક્ત = પ્રકટ થવું અને સૂક્ષ્મ = પ્રકટ ન થવાના રૂપમાં સમાનતા છે. એટલા માટે અહીં સૂત્રમાં ધર્મોને ગુણ સ્વરૂપ જ કહ્યા છે. અને એનો આશય આ પણ છે કે વસ્તુની શક્તિ = સામર્થ્યને ધર્મ કહ્યો છે. અને તે શાન્ત અને ઉદિત થતો રહે છે. આ પણ સત્ત્વ આદિ ગુણોને અનુરૂપ જ હોય છે. (થાય છે) અર્થાત જે ગુણની મુખ્યતા હશે, તેવી જ શક્તિ (ધર્મ)માં હશે. ગુણોની જે પરિણામ વિશેષ શક્તિ છે, તે જ અહીં “ધર્મ' શબ્દથી અભિપ્રેત છે.
આ ધર્મતથા ગુણના વિવેચનથી સ્પષ્ટ છે કે - જેમ સોની સોનાના દાગીનાઓને ઓગાળીને બીજા બનાવી દે છે, પરંતુ દાગીનાનું ઉપાદાન કારણ (મૂળ ધાતુ) નથી બદલી શકતો, તે જ રીતે આ આખુંય જગત મૂળ પ્રકૃતિનો વિકાર સત્ત્વ આદિ ગુણોનું પરિણામ છે. મહતત્ત્વ, અહંકાર, પાંચ તન્માત્રાઓ તથા પાંચ સ્થૂળભૂત બધું જ પ્રકૃતિનો વિકાર છે. પ્રકૃતિ વિભિન્ન કાર્યોમાં પરિવર્તિત થતી રહે છે. પરંતુ તે કાર્યોમાં કારણ-પ્રકૃતિના ગુણો વ્યક્ત તથા અવ્યક્ત રૂપમાં વિદ્યમાન (હાજર) રહે છે. આ જ પ્રકારે યોગદર્શનના ૩૩૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્કાર્યવાદમાં કોઈપણ વસ્તુનો અભાવ કયારેય નથી થતો. જે પદાર્થ વર્તમાન અવસ્થામાં હોય છે તેનો ધર્મ ઉદિતરૂપમાં હોય છે, અને અતીતકાળમાં શાન્તરૂપ તથા ભવિષ્યકાળમાં અવ્યપદેશ્યરૂપમાં રહે છે. ૧૩ નોંધઃ બધાજ ભાવ પદાર્થોના છ વિકારો હોય છે ‘નાયતે, તિ, વિપરિતે, વર્ધત, અપક્ષીયતે વિનશ્યતિતિ (નિરુક્ત ૧/૨) અર્થાત્ પેદા થાય છે. વર્તમાન હોય છે, બદલાય છે, વધે છે, ઘટે છે અને નાશ થઈ જાય છે. આ જ પ્રકારે ધર્મોનાં વ્યક્તઅવ્યક્તરૂપોમાં પણ છે સામાન્ય રૂપો સમજવાં જોઈએ. હવે જયારે બધા જ પદાર્થો સત્ત્વ આદિ ગુણ રૂપ જ છે તો તે પદાર્થોમાં) શબ્દ એક છે, ઈદ્રિય એક છે, આ વ્યવહાર કેવી રીતે થાય છે? -
परिणामैकत्वाद्वस्तुतत्त्वम् ॥१४॥ સૂત્રાર્થ - (ાવકત્વત) સત્ત્વ વગેરે ત્રણેય ગુણોનાં ગૌણ-પ્રધાન ભાવથી એક પરિણામ થવાથી વસ્તુતત્ત્વ૫) પરિણત પદાર્થોની એકતા સિદ્ધ થાય છે. ભાપ્ય અનુવાદ-પ્ર = પ્રકાશશીલ, ક્રિયા = પ્રવૃત્તિશીલ, સ્થિતિ = ગુરુત્વના કારણે સ્થિતિશીલ સત્ત્વ, રજસ, તમસ ગુણ પ્રાત્મક = વિષયોને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમનો જમાવ = ગ્રહણ કરનારી ઈદ્રિયરૂપમાં જે એક પરિણામ છે, તે કર્મેન્દ્રિય છે, તે અને ગુણોનું જે પ્રહરૂપ = વિષયરૂપથી ગૃહીત થવાની ક્ષમતા રાખવાવાળા છે, તેમના શબ્દ તન્માત્ર ભાવથી જે એક પરિણામ છે, તે શબ્દ વિષય છે. શબ્દ તન્માત્ર વગેરેની જે મૂર્તિ = કઠોરતા વગેરે રૂપો સમાન જાતીયતા છે, તેનું એક પરિણામ પૃથ્વી તન્માત્રાઓનો અવયવ છે અને તે પૃથ્વી પરમાણુઓનું એક મિત્ર (પૃથ્વી, ગાય, વૃક્ષ વગેરે) છે. આજ પ્રકારે બીજાં જળ આદિ ભૂતોમાં પણ (મૂર્તિ ધર્મને લઈને પૃથ્વીની જેમ) અર્થાત જળમાં સ્નેહ ધર્મ, અગ્નિમાં ઉણતા ધર્મ, વાયુમાં વહનશીલતા ધર્મ અને આકાશમાં અવકાશ આપવા રૂપ ધર્મોને લઈને એક સામાન્ય= સજાતીય જળ આદિ વિર = પરિણામનો પ્રારંભ સમજવો જોઈએ. ક્ષણિકવાદનું પ્રત્યાખ્યાન-વિજ્ઞાનથી વિસર = જુદા રહેનારા કોઈ અર્થ = સત પદાર્થ નથી પરંતુ અર્થવિસદર = સતવસ્તુથી ભિન્ન જ્ઞાન તો સ્વપ્ન વગેરેમાં કલ્પિતની માફક સત છે. આ પ્રકારે જે વ્યક્તિ સત વસ્તુનો તાપ = નિષેધ કરે છે, અને તેના અનુસાર સત પદાર્થ જ્ઞાનની પરિકલ્પના માત્ર જ હોય છે, સ્વપ્ન પદાર્થોની સમાન, વાસ્તવિક નહીં. આ પ્રકારે તે લોકો અપ્રમાણિક વિકલ્પિતજ્ઞાનના આધારે સત વસ્તુના સ્વરૂપને છોડીને વસ્તુના સતરૂપનું જ ખંડન કરે છે. સત્ વસ્તુ તો પોતાની મહિમાથી = લોક પ્રસિદ્ધ પ્રત્યક્ષ રૂપથી પોતાની સત્તાને ઉપસ્થિત કરાવવાના કારણે વિદ્યમાન છે. તે પ્રત્યક્ષ સવસ્તુનો પણ અપલાપ (નિષેધ) કરનારા લોકોની વાતો કેવી રીતે શ્રદ્ધા કરવા યોગ્ય હોઈ શકે છે? અર્થાત્ જાગ્રત દશામાં અનુભૂયમાન (અનુભવેલા) સત
કૈવલ્યપાદ
૩૩૩
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદાથોનું સ્વપ્નગત (સ્વપ્નમાં આવેલા) પદાર્થોની જેમ અપલાપ (નિષેધ) કદાપિ નથી કરી શકાતો. ભાવાર્થ –ગયા સૂત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે આ સમસ્ત ભૌતિક જગત ગુણ સ્વરૂપ છે. અર્થાત્ પૃથ્વી આદિ પાંચ સ્થૂળ ભૂતો સૂક્ષ્મ પાંચ તન્માત્રાઓનું કાર્ય છે. પાંચ તન્માત્રાઓ તથા અગિયાર ઈદ્રિયો (મન સાથે) અહંકારનું કાર્ય હોવાથી અહંકાર-સ્વરૂપ છે. અહંકાર મહત્તત્ત્વનું કાર્ય છે. મહત્તત્ત્વ પ્રધાન (મૂળ પ્રકૃતિ)નું કાર્ય છે. અને પ્રધાન (પ્રકૃતિ) ગુણત્રયસ્વરૂપ છે. માટે ત્રણેય ગુણો જ સમસ્ત પદાર્થોનું કારણ છે. અહીં એવી શંકા ઉત્પન્ન થાય છે કે ત્રણેય ગુણોનું કાર્યહોવાથી પદાર્થોમાં એકતાની પ્રતીતિ કેવી રીતે થાય છે? ત્રણેય ગુણોનું કાર્ય હોવાથી અનેક રૂપ જ ગૃહીત થવાં જોઈએ. તેનું સમાધાન આ સૂત્રમાં આ પ્રકારે આપ્યું છે-આ સત્ય છે કે સત્ત્વ આદિ ત્રણેય ગુણો જબધા પદાર્થોનું કારણ છે. પરંતુ તેમનું પરિણામ એક હોયછે? અર્થાત્ સત્ત્વગુણ પ્રકાશશીલ છે, રજોગુણ ક્રિયાશીલ છે, તમોગુણ સ્થિતિશીલ છે. તેમનો સ્વભાવ જુદો જુદો હોવાથી એમનું પરિણામ એક ન હોવું જોઈએ. પરંતુ વસ્તુઓમાં એકતા જોવામાં આવે છે કે – આ ગાય છે, આ વૃક્ષ છે, આ પૃથ્વી છે, આ જળ છે વગેરે તેનું કારણ એ છે કે સત્ત્વ આદિ ગુણોના સ્વભાવમાં ભિન્નતા હોવા છતાં પણ આ “મણિમાવ થી કાર્ય કરી રહ્યા છે. કોઈ પદાર્થમાં સત્ત્વગુણ મુખ્ય હોય છે, ત્યારે બીજા ગુણ ગૌણ ભાવથી રહે છે. કોઈ પદાર્થમાં રજોગુણ મુખ્ય હોય છે, તો કોઈકમાં તમોગુણ મુખ્ય હોય છે. આ બાબતને દીવાના દષ્ટાંતથી સમજી શકાય છે. દીપકમાં બત્તી (વાટ), તેલ તથા અગ્નિનો સંયોગ હોય છે. પરંતુ એ ત્રણેય મળીને પ્રકાશરૂપ એક કાર્ય કરે છે. આ જ પ્રકારે ત્રણેય ગુણો મળીને પુરુષના ભોગ અપવર્ગને માટે જુદી જુદી વસ્તુઓના રૂપમાં પરિણત થાય છે. આ ત્રણેય ગુણો પરસ્પર વિલક્ષણ હોવા છતાં પણ પરિણત થઈને કાર્યરૂપમાં ઉત્પન્ન (પૃથ્વી, જળ, વગેરેના રૂપમાં) પદાર્થોની એકતામાં કોઈપણ પ્રકારની બાધા (વાંધો) નથી નાંખતા. આ જ ગુણ જ્યારે કરણરૂપમાં પરિણત થાય છે. તો તેમને એક કર્મેન્દ્રિય, એક નેત્ર ઈદ્રિયના રૂપમાં કહેવામાં આવે છે. તે જ ગુણો જયારે ગ્રાહ્યરૂપમાં પરિણત થાય છે. ત્યારે તેમને એક શબ્દ, એક રૂપ આદિના રૂપમાં કહેવામાં આવે છે, આજ પ્રકારે પૃથ્વી, જળ વગેરેનો એક એક પરમાણુ તન્માત્રાઓના સંઘાતથી પરિણત થાય છે, અને તે પરમાણુઓથી મળીને પૃથ્વી, ગાય, વૃક્ષ, પર્વત વગેરે સ્થૂળ પરિણામ થતાં રહે છે. આ પ્રકારે અનેકના સંઘાતથી એક પરિણામ હોવામાં કોઈ બાધા નથી થતી. બીજા દર્શનકાર કણાદ અને ગૌતમે આ જ પરિણામની એકતાને “અવયવી' શબ્દથી કહીને સ્વીકાર કર્યો છે. એક અવયવીને ન માનનારા ક્ષણિકવાદીઓનું ખંડન - ક્ષણિકવાદની માન્યતા પ્રમાણે સંસારમાં એવો કોઈ પદાર્થ નથી કે જે જ્ઞાન વિના રહી શકે અને જ્ઞાન પદાર્થ વિના પણ સ્વપ્નની જેમ રહી શકે છે. એટલા માટે બાહ્ય વસ્તુઓનાં એકરૂપ (અવયવીરૂપ) ન હોવા ૩૩૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં પણ તે જ્ઞાનથી એકરૂપ (પૃથ્વી, જળ વગેરે રૂપ)માં થઈ જાય છે. માટે તેઓ (ક્ષણિકવાદીઓ) બાહ્ય વસ્તુઓને એક વિષય ન માનીને પણ જ્ઞાનને એકરૂપ માને છે. અને સત વસ્તુઓનો જ સ્વીકાર નથી કરતા. વ્યાસ મુનિએ તેમનું સ્પષ્ટ શબ્દોમાં ખંડન કર્યું છે. સ્વપ્ન દશાની સમાન સત વસ્તુઓનો નિષેધ નથી કરી શકતો કેમ કે સ્વપ્ન જ્ઞાનનો પણ આધાર જાગ્રત દશાના સવિષયક જ્ઞાન જ હોય છે. જેમ કે જન્મથી આંધળાને રૂપનું સ્વપ્ન કદીપણ નથી આવતું અને પ્રત્યક્ષમાં દેખાતા પદાર્થોનો નિષેધ અપ્રમાણિક વિકલ્પજ્ઞાનથી કદાપિ નથી કરી શકાતો.
ક્ષણિકવાદીઓનું એક અવયવીને ન માનીને કારણરૂપ અવયવોના સંઘાત માત્ર જ વસ્તુઓને માનવું પણ મિથ્યા છે. જે વસ્તુની સત્તાને ન માનતા હોય અને પછી સંઘાતનો સ્વીકાર કરે, પહેલાં તો આ પરસ્પર વિરોધી વાતો હોવાથી મિથ્યા છે. અવયવોનો જે સંઘાત છે, શું તે અવયવોથી વધારાનો છે? જો જુદા છે તો તેને અવયવી કહો અથવા સંઘાત એમાં કોઈ અંતર નથી અને જો અવયવોથી ભિન્ન ન હોતાં અવયવરૂપ જ માને છે, તો વિભિન્ન અવયવોમાં એકત્વનું જ્ઞાન જ ભ્રાન્ત કહેવાશે. કેમ કે અનેકમાં એકત્વનું જ્ઞાન હોવું, એ આમેય ભ્રાન્તિ છે, જેમ અંધકારવશ દોરડામાં સાપનો ભ્રમ છે જેનું પરિણામ હોય છે, તે તેનાથી કારણરૂપથી અભિન્ન (એક જ) હોવા છતાં પણ ભિન્ન હોય છે, જેમ માટીનું પરિણામ ઘડો વગેરે હોય છે. માટે કારણરૂપ અવયવોનું પરિણામ અવયવરૂપ નથી હોઈ શકતું, ફળ સ્વરૂપને પરિણામને “અવયવી માનવું જ યોગ્ય છે. ૧૪ . નોંધ- (૧) અહીં કર્મેન્દ્રિય ઉપલક્ષણમાત્ર જ છે. એમાં બીજી ઈન્દ્રિયો પણ કારણરૂપથી એક-એક પરિણામ છે. (૨) અહીં પણ રૂપ આદિ અન્ય વિષયોનું ગ્રહણ ઉપલક્ષણ માનીને કરવું જોઈએ. (૩) વિજ્ઞાનવાદી ક્ષણિકવાદી છે. તે બાહ્ય કોઈપણ વસ્તુની સત્તા પર વિશ્વાસ નથી કરતા. ચિત્ત જ જ્ઞાનરૂપ છે, જ્ઞાન નો આશ્રય નહીં. અને તેમના મનમાં પ્રતિક્ષણ ઉત્પન્ન થનારું જ વિજ્ઞાન છે. (૪) પરિણામનું સ્વરૂપ એ છે – ‘અવસ્થિતથ દ્રવ્ય પૂર્વ નિવૃત્તી ઇત્તરોત્પત્તિ પરિણામ?' (યો. ભા. ૩/૧૩). હવે આ વાત (સત્ પદાર્થોને ચિત્તની કલ્પના માનવી) માથ્ય = અયથાર્થ કેમ છે?
वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्त : पन्थाः ॥१५॥ સૂત્રાર્થ - (વસુલા) બાહ્ય વસ્તુનું એક હોવા છતાં પણ વિત્તન) ચિત્તોના ભેદ હોવાથી ત:) તે વસ્તુ અને ચિત્તના (પન્થા: વિમત્ત:) માર્ગ જુદા જુદા છે. ભાય અનુવાદ – અનેક ચિત્તોનું આશ્રયપૂત = આલંબન (વિષય) બનેલી જ એક વસ્તુ સાધાર = સમાનરૂપથી ધારણ કરેલી હોય છે. તે વસ્તુ ન તો એક ચિત્તથી
કૈવલ્યપાદ
૩૩૫
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિલ્પિત = કલ્પના કરેલી હોય છે અને ન તો અનેક ચિત્તોથી પરિકલ્પિત. પરંતુ પોતાના સ્વરૂપમાં = નિજ સત્તામાં રહેલી હોય છે. તેનું કારણ એ છે કે વસ્તુનાગ્યે વિખેરાત) વસ્તુના સમાન (એક) હોવા છતાં પણ ચિત્તોનું ભિન્ન-ભિન્ન હોવાથી (વસ્તુની સત્તા પૃથફ સિદ્ધ થાય છે.) વસ્તુ એક હોવા છતાં પણ કોઈ એક ચિત્તને ધર્મ = ધર્મસંસ્કારોની અપેક્ષાથી સુરવજ્ઞાન = સુખાત્મક અનુભવ થાય છે, બીજાને મધ = અધર્મના સંસ્કારોની અપેક્ષાથી તે જ વસ્તુથી ટુવજ્ઞાન= દુઃખાત્મક અનુભવ થાય છે. બીજા કોઈકને વઘા = મિથ્યાજ્ઞાનની અપેક્ષાથી તે જ વસ્તુથી મૂઢજ્ઞાન = મોહાત્મક અનુભવ થાય છે. અને કોઈકને અથર્શન = વિવેકખ્યાતિની અપેક્ષાથી તે જ વસ્તુથી પથ્થથ્ય જ્ઞાન = ઉદાસીનાત્મક અનુભવ થાય છે. (આ ચારેય પ્રકારના અનુભવ કરનારાં ચિત્તોમાંથી) કોના ચિત્તથી તે વસ્તુની પરિકલ્પના કરવામાં આવી છે ? અને બીજા પુરુપના ચિત્તથી પરિકલ્પિત પદાર્થથી બીજા પુરુપના ચિત્તનો ૩૫RT = લગાવ નથી થઈ શકતો. (તયોર્વિમસ્ત : સ્થા:) કેમ કે ગ્રાહ્ય = વસ્તુઅને પ્રફળ = ચિત્તના ભેદથી વસ્તુ અને ચિત્તના માર્ગ જુદા-જુદા હોય છે. આ વસ્તુ અને જ્ઞાનમાં સંકર ગંધ = અભિન્ન હોવાનો લેશમાત્ર પણ અવકાશ નથી.
(ચિત્તભેદથી એક વસ્તુથી ભિન્ન ભિન્ન જ્ઞાન કેમ થાય છે? તેનો ઉત્તર આપીએ છીએ.) સાંખ્ય દર્શનમાં તો દરેક ભૌતિક વસ્તુ ત્રિગુણાત્મક છે અને સત્ત્વ આદિ ગુણોનો સ્વભાવ વત્ન=પરિવર્તનશીલ=અસ્થિર હોય છે. એટલા માટે ધર્મ આદિ, (ધર્મ,અધર્મ, અવિદ્યા અને સમ્યગુજ્ઞાન-વિવેકજ્ઞાન) નિમિત્તની અપેક્ષાથી તે વસ્તુ, પુરુષોને ભિન્ન-ભિન્ન ચિત્તોથી સંબદ્ધ થઈ જાય છે અને ધર્મ આદિ નિમિત્તોને અનુરૂપ ઉત્પન્ન થનારી સુખાત્મક વગેરે અનુભૂતિઓનું તે તે રૂપથી (વસ્તુ) કારણ બની જાય છે.
કેટલાક (ક્ષણિકવાદી) કહે છે કે - “ભોગ્ય હોવાના કારણે સુખ આદિની સમાન જ્ઞાનની સાથે જ અર્થ (બાહ્ય પદાર્થ = વસ્તુ) ઉત્પન્ન થાય છે = (સત્તાવાળો થાય છે).” તેઓ આ માન્યતા થી સાધારણત્વ= વસ્તુનું અનેકચિત્તોમાં ગ્રહણ કરનારી વાતનું ખંડન કરતાં (સુખ આદિ અનુભવનું) પૂર્વક્ષણો અને પરવર્તી ક્ષણોમાં વસ્તુના સ્વરૂપનો જ અપલાપ (નિષેધ) કરે છે. અર્થાત્ વસ્તુની સત્તાનો સ્વીકાર નથી કરતા. (તેનો ઉત્તર આગળના સૂત્રમાં આપવામાં આવ્યો છે.) ભાવાર્થ - જેમ સ્વપ્ન અવસ્થામાં ચિત્તથી ભિન્ન પ્રતિભાસિત (દખાનારી) થનારી વસ્તુઓ યથાર્થરૂપમાં ભાવરૂપમાં નથી હોતી બલ્ક ચિત્તથી કલ્પિત જ હોય છે, તે જ પ્રકારે જાગ્રત દશામાં પણ ચિત્તથી ભિન્ન કોઈ બાહ્ય વસ્તુની સત્તા નથી, જે કંઈ પણ પરિજ્ઞાત (જાણકારી) થાય છે, તે બધી જ ચિત્તની કલ્પનાઓ જ છે. ચિત્તમાં અનાદિકાલીન વાસનાઓ ઓતપ્રોત છે, તે વાસનાઓને અનુરૂપ જ ચિત્તમાં જુદી જુદી વસ્તુઓ જણાય છે. આ ભ્રમનું નિરાકરણ સૂત્રમાં તથા ભાગ્યમાં આ પ્રમાણે કર્યું છે – બાહ્ય વસ્તુની સત્તા ચિત્તથી જુદીછે-દરેક બાહ્ય વસ્તુ ચિત્તની કલ્પના ન હોઈ પોતાના
૩૩૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપમાં સ્થિર છે, અને સ્થિર હોવાથી જ અનેક ચિત્તોનો વિષય બની જાય છે, કેમ કે એક જ વસ્તુને જોઈને ચિત્તોના અવસ્થાભેદથી કોઈને સુખ થાય છે, તો કોઈને દુઃખ થાય છે, કોઈકને વળી મોહ થાય છે, જયારે બીજા કોઈકને ઉદાસીનતા થાય છે. જેમ એક જ સુંદર સ્ત્રીને પતિ જોઈને તો સુખી થાય છે, પરંતુ સપત્ની (શોકય) તેને જોઈને દુઃખી થાય છે. કામી વ્યક્તિ તેને જોઈને મોહિત થાય છે, પણ કોઈ વિરક્ત સાધુ-પુરુષ તેને જોઈને ઉદાસીન રહે છે. જો ચિત્તથી ભિન્ન કોઈ બાહ્ય વસ્તુ નથી, તો એક જ વસ્તુ આટલા ચિત્તોનો વિષય બની નથી શકતી. માટે એક જ વસ્તુ અનેક ચિત્તોમાં જુદા જુદા ભાવોને ઉબુદ્ધ (જાગૃત) કરવાથી ચિત્ત દ્વારા કલ્પેલી નથી માની શકાતી પ્રત્યુત ચિત્તથી ભિન્ન સ્વતંત્ર પોતાની સત્તા રાખતી હોય છે.
આપણે આ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે આપણે પહેલાં કોઈક વસ્તુને જોઈ હતી અને કાળાન્તરમાં ફરીથી તેને જ જોઈને આપણને ‘ક્ષ વાય ઘટ :' આ ઘડો એ જ છે એવી પ્રત્યભિજ્ઞા (જ્ઞાન) થાય છે. જો ઘટ આદિ કોઈ પદાર્થ જ ન હોય તો પ્રથમ સ્મૃતિની પ્રત્યભિજ્ઞા કદાપિ ન થઈ શકે તથા ક્ષણિકવાદમાં એ પણ દોષ છે - કે અન્યન દ્રષ્ટ શ્રુત વા નાન્યઃ સ્મરતિ એકે જોયેલી, સાંભળેલી વસ્તુનું સ્મરણ બીજાથી કદાપિ નથી થતું. આ નિયમ પ્રમાણે જે ઘટ (ઘડા)નો આશ્રય પૂર્વચિત્ત હતું તેનો નાશ થવાથી બીજું ચિત્ત તેની સ્મૃતિ કેવી રીતે કરી શકે છે ? કેમ કે આ પ્રત્યભિજ્ઞાનો અપલાપ (નિષેધ) કોઈ નથી કરી શકતું. માટે ઘટ-પટ આદિ બાહ્ય વસ્તુઓની સ્વતંત્ર સત્તા છે, અને તે ચિત્તથી જુદી છે. આ વાતને અવશ્ય સ્વીકાર કરવી પડશે. અને પૂર્વકાળનું જ્ઞાતા જે ચિત્ત છે, તેની સ્મૃતિ દ્વારા બીજું ક્ષણિક ચિત્ત કદાપિ નથી કરી શકતું માટે ક્ષણિકવાદની ક્ષણિક ચિત્તની કલ્પના અને ચિત્તથી ભિન્ન બાહ્ય વસ્તુઓને ન માનવી, બંને માન્યતાઓ પ્રત્યક્ષ વિરુદ્ધ તેમ જ અયુક્તિયુક્ત છે.
-
અહીં એક આ પણ આ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે ચિત્ત એક ત્રિગુણાત્મક પ્રકૃતિનો વિકાર છે, તે ચિત્તથી ચેતન પુરુષને સુખ-દુઃખ, મોહ વગેરે અનેક પ્રકારનાં જ્ઞાન કેમ થાય છે? ક્ષણિકવાદીના મતમાં તેનું કારણ ભિન્ન ભિન્ન ચિત્ત છે. તેનો ઉત્તર વ્યાસ ભાષ્યમાં ઘણો જ યુક્તિયુક્ત આપ્યો છે. અર્થાત્ પ્રત્યેક પ્રકૃતિજન્ય વસ્તુ સત્ત્વ આદિ ગુણવાળી હોય છે. અને ગુણોનો સ્વભાવ ચલ = પરિવર્તનશીલ છે. આ ગુણોમાં ધર્મ, અધર્મ, વિદ્યા, અવિદ્યા આદિના કારણે ગુણોનો અભિભવ તથા પ્રાદુર્ભાવ થતો રહે છે. જે વખતે ધર્માચરણથી સત્ત્વગુણની મુખ્યતા હોય ૐ, તે વખતે સુખ, અધર્મ-આચરણથી રજોગુણની પ્રમુખતા થતાં દુઃખ અને અજ્ઞાનતાની પ્રધાનતામાં તમોગુણજન્ય મોહ ચિત્તમાં થતો રહે છે. પરંતુ વિવેકજ્ઞાનની મુખ્યતા થતાં ત્રિગુણાત્મક પ્રકૃતિથી ઉપેક્ષા ભાવ થવા લાગે છે. માટે સુખ, દુઃખ, મોહ આદિનું કારણ ધર્મ આદિ વિભિન્ન નિમિત્ત છે, ક્ષણિકવાદનાં વિભિન્ન ચિત્ત નહીં. ૫૧પપ્પા નોંધ – (૧) અહીં વ્યાસ-મુનિએ યોગની સમાન માન્યતા રાખનારા સાંખ્યદર્શનની વાત
કૈવલ્યપાદ
૩૩૭
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીને યોગની પણ માન્યતા બતાવી છે. કેમ કે ‘પૂરમતHપ્રતિષિદ્ધ સ્વમતપેવ મવતિ સિદ્ધાન્ત પ્રમાણે સાંખનો મત જ યોગનો મત છે. હવે – વસ્તુનું ચિત્તથી જ્ઞાન ન થતાં, વસ્તુના વિષયમાં શું હશે? न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् ॥१६॥ સૂત્રાર્થ - (a) અને (વસ્તુ, બાહ્ય વસ્તુની સત્તા (અવિરતત્રમ) એક વિત) ચિત્તને આધીન=આશ્રિત (ન) નથી. કેમ કે તે પ્રમાણમાં જયારે તે વસ્તુ ચિત્તથી પ્રમાણ=જ્ઞાન ન થઈ રહી હોય તો તે વખતે વિસ્ત ) થશે, અર્થાત્ શું વસ્તુનો અભાવ થઈ જશે? ભાખ અનુવાદ -જો વસ્તુની (સત્તા) એકચિત્તને આધીન હોય તો ચિત્તનું ગ્યા = બીજા વિષયમાં લાગી જતાં અથવા નિરુદ્ધ = યોગાભ્યાસથી નિરોધ થઈ જતાં તે વસ્તુ મસ્વરૂપ = પોતાના સ્વરૂપથી શુન્ય જ થઈ જાય અને તે વ્યગ્ર અથવા નિરુદ્ધ ચિત્તથી મા૨ીકૃષ્ટ = સંબંધ ન રાખનારી તથા બીજા પુરુષોનાં ચિત્તોનો પણ વિપયન બનનારી હોવાથી (ત વસ્તુ) સપ્રમાણ = કોઈ પુરુપથી પણ પ્રમાણહીન અજ્ઞાત સત્તાવાળી હોવાથી ગ્રહણ ન થઈ શકે. તે વખતે તે વસ્તુ કેવી હશે? અને પછી એ જ ચિત્તની સાથે જોડાયેલી રહેતી હોઈ કયાંથી ઉત્પન્ન થઈ શકે છે? અને જે તે વસ્તુનો અનુપસ્થિત = અજ્ઞાત અંશ છે, તે એ વ્યગ્ર (બીજા વિષયમાં ગયેલું) અથવા નિરુદ્ધ થનારા ચિત્તનો વિષય ન બની શકે. આ પ્રકારે જો પૃષ્ઠ-ભાગ (પીઠ) નથી તો ૩૨ = પેટ પણ ન હોવું જોઈએ.
એટલા માટે મર્થ = દરેક બાહ્ય પદાર્થ સ્વતંત્ર સત્તાવાળો=અન્યથી નિરપેક્ષ હોવાથી પોતાની સત્તાવાળો છે (તે ન તો ચિત્તને આધીન છે કે ન તો મિથ્યા છે.) બધા પુરુષોને માટે સમાન રૂપથી ગ્રાહ્ય છે. અને ચિત્ત પણ સ્વતંત્ર = અન્ય નિરપેક્ષ પોતાની સત્તાવાળું છે. અને ચિત્ત પ્રતિ પુરુષ (પૃથ-પૃથ) પ્રવૃત્ત થાય છે. એ બંને = વસ્તુ અને ચિત્તના સંપર્કથી પુરુષને જે ૩પત્તબ્ધ = જ્ઞાનની અનુભૂતિ થાય છે, તે જ પુરુષનો ભોગ કહેવાય છે. ભાવાર્થ – પૂર્વ સૂત્રમાં બાહ્ય વસ્તુને ચિત્તથી ભિન્ન સિદ્ધ કરી છે. પરંતુ બાહ્ય વસ્તુનું અસ્તિત્વ અર્થાત્ બોધ તો ચિત્તથી જ થાય છે. ચિત્તબોધથી ભિન્ન કાળમાં બાહ્ય વસ્તુની સત્તામાં કોઈ પ્રમાણ પણ નથી. માટે બાહ્ય વસ્તુની સત્તા ચિત્તના આશ્રયથી જમાનવામાં આવી રહી છે, વાસ્તવિક નહીં. આ શંકાનું સમાધાન સૂત્રકારે અહીં આપ્યું છે - જો ચિત્તના આશ્રયથી જ બાહ્ય વસ્તુની સત્તા સ્વીકાર કરવામાં આવે, અને પૂર્વ- ઉત્તરપહેલાંની-પછીની ક્ષણોમાં તે વસ્તુનો અભાવ જ માનવામાં આવે તો જે વખતે ચિત્ત ઘટ આદિને વિષય બનાવીને તેનાથી નિવૃત્ત થઈને, બીજા કોઈક પદાર્થમાં આસક્ત થશે, અથવા યોગદશાથી નિરુદ્ધ થઈ જશે, તે વખતે એ પદાર્થનો અભાવ જ માનવો પડશે. કેમ ૩૩૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે અન્યથા આસક્ત અથવા નિરુદ્ધ ચિત્તનો તેની સાથે કોઈ સંબંધ જ નહીં રહે. પરંતુ આ વાત પ્રત્યક્ષની વિરુદ્ધ હોવાથી માની શકાતી નથી કેમ કે લોકોમાં એ વસ્તુ વિદ્યમાન હોય છે કે બીજાનું ચિત્ત તેનું જ્ઞાન કરે છે, તે વસ્તુના અસ્તિત્ત્વનો સ્વીકાર કરે છે. આ વાતને વ્યાસ-મુનિએ આ પ્રકારે સમજાવી છે – આપણા શરીરનો જે ભાગ પીઠ, હાથ વગેરે જે વખતે જોવામાં ન આવે તો તેને તે વખતે ચિત્તનો વિષય ન હોવાથી શું અવિદ્યમાન નથી દેખાતો) કહી શકાશે ખરો? જો ના તો એ માનવું જ પડશે કે ચિત્તનો વિપયન હોવા છતાં પણ બાહ્ય વસ્તુની સત્તા હોય છે.
આ વિષયમાં એ પણ વિચારણીય છે કે બાહ્ય વસ્તુની સત્તાનો સ્વીકાર ન કરનારા એ સ્પષ્ટ કરે કે ચિત્ત બાહ્ય વસ્તુનું ઉત્પાદક છે, અથવા દીપકની માફક પ્રકાશક છે? જો ચિત્ત વસ્તુઓનું પ્રકાશક માત્ર જ હોય, તો ચિત્તથી જ્ઞાન થવું જુદી વાત છે. અને તેનું અસ્તિત્ત્વ અલગ વાત છે. ચિત્તનો વિષય ન હોવા છતાં પણ તે વસ્તુની સત્તાથી ઈન્કાર નથી કરી શકાતો અને ઉત્પાદકના વિષયમાં એ પણ વિચાર કરવો પડશે કે પ્રત્યેક વસ્તુ પોતાના નિયત ઉપાદાન કારણથી જ ઉત્પન્ન થાય છે. તે વસ્તુઓના તત્ત્વોમાં ચિત્તને કોઈ નથી માનતું. માટે બાહ્ય વસ્તુનું અસ્તિત્ત્વ ચિત્તના આશ્રયથી નહીં, બબ્બે પોતાના સ્વતંત્ર ઉપાદાનકારણના આશ્રયથી હોવાથી તે વસ્તુની સત્તાથી ઈન્કારનથી થઈ શકતો.
એટલા માટે અહીં વ્યાસ-મુનિએ આ વિષયને ઘણો જ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે"तस्मात् स्वतंत्रोऽर्थ : सर्वपुरुषसाधारण : स्वतंत्राणि च चित्तानि प्रति पुरुषं प्रवर्तन्ते ।
तयो : संबंधादुपलब्धि : पुरुषस्य भोग इति ।।" અર્થાતુ પ્રત્યેક બાહ્ય વસ્તુ ઘટ પટ વગેરે સ્વતંત્ર સત્તાવાળી છે. એ ન તો મિથ્યા જ છે કે ન તો ચિત્તથી ઉત્પન્ન થાય છે, અને ચિત્તથી જુદી છે. તથા ચિત્ત પણ સ્વતંત્ર=અન્યસત્તા-નિરપેક્ષ છે, અને તેની પ્રવૃત્તિ પુરુષના આશ્રયથી થાય છે. ચિત્ત અને પુરુષના સંબંધથી તો પુરુપને સુખ આદિનો ભોગ થાય છે. છે ૧૬ ા નોંધ -દરેક વસ્તુને આગળ, પાછળ તથા વચ્ચેનો ભાગ અવશ્ય હોય છે. જયારે ચિત્ત વસ્તુના એક ભાગને જ્ઞાનનો વિષય બનાવે છે, ત્યારે બીજો ભાગ અજ્ઞાત રહે છે, વસ્તુને એક ચિત્તને આધીન માનવાથી જ્ઞાનકાળમાં પણ વસ્તુ અજ્ઞાત જ રહેશે અને વસ્તુના બીજા ભાગોને અસત માનવા પડશે. આ વાતને વ્યાસ મુનિએ એમ કહીને સમજાવી છે કે જેનો પૃષ્ઠ (પાછળનો) ભાગ નથી તેનું ઉદર (પેટ) પણ નહીં હોય અર્થાત્ વસ્તુના બીજા ભાગોનું ન હોવાથી વસ્તુની સત્તા ચિત્તનો વિષય કદાપિ નહી બની શકે. હવે - ચિત્તનું પ્રતિબિંબ અપેક્ષી હોવાથી બાહ્ય વસ્તુ કેવી હોય છે? तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताऽज्ञातम् ॥१७॥ સૂત્રાર્થ - (ચિત્ત) ચિત્તનું (તદુપરીક્ષ–ાત) તે બાહ્ય વસ્તુના ઉપરાગ = પ્રતિબિંબની અપેક્ષા હોવાથી (વસ્તુ) બાહ્ય-વસ્તુ જ્ઞાતારાતY) જ્ઞાત અથવા અજ્ઞાત હોય છે.
કૈવલ્યપાદ
૩૩૯
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ - ભૌતિક વિષય મીત્તળ = ચુંબકમણિના જેવો હોય છે અને મય : સધર્મવ: = લોઢાની સમાન છે. માટે વિષય ચિત્ત સાથે જોડાઈને ઉન્નત = અનુરક્ત કરે છે. અને ચિત્ત જે વિષયથી ઉપરક્ત થાય છે, અર્થાત જે વિષયને ગ્રહણ કરે છે તે વિષય તે સમયે ચિત્તને જ્ઞાત થાય છે. તેનાથી જુદો વિષય અજ્ઞાત હોય છે. વસ્તુના સ્વરૂપનું કદીક જ્ઞાત તથા કદીક અજ્ઞાત થવાથી ચિત્ત પરિણા = પરિણામ સ્વભાવવાળું સિદ્ધ થાય છે. ભાવાર્થ - જયારે બાહ્ય વસ્તુની સત્તા ચિત્તથી જુદી છે, તો પછી તેનું જ્ઞાન ચિત્તને સદા કેમ નથી થતું? તેનો ઉત્તર એ છે કે – બાહ્ય વસ્તુની સાથે ઈદ્રિય-સંનિકર્મ દ્વારા ચિત્ત પર વિપયનું પ્રતિબિંબ પડે છે. તેને “ઉપરાગ' કહે છે. સૂત્રમાં ‘તત સર્વનામ બાહ્ય વસ્તુનું બોધક છે. બાહ્ય વિષય અયસ્કાન્ત મણિ (ચુંબક પત્થર)ની સમાન છે, અને ચિત્ત લોઢાની સમાન છે. બાહ્ય વિષય ઈદ્રિય સંનિકર્ષ દ્વારા ચિત્તને આકૃષ્ટ કરીને ઉપરંજિત કરી દે છે. જે વિષય ચિત્તને જયારે ઉપરક્ત (ગ્રહણ) કરે છે, તે જ્ઞાત થાય છે, પરંતુ તેનાથી ભિન્ન વિષય જ્ઞાત નથી થતા. આ પ્રકારે ચિત્ત બાહ્ય વિષયોથી જ્ઞાત અથવા અજ્ઞાત વિષયવાળું થવાથી પરિણામી હોય છે.
અહીં એ પણ જાણવું જરૂરી છે કે ચિત્તમાં જે વિષય યા વસ્તુનું પ્રતિબિંબ પડે છે, ચિત્ત તે વિષયના આકારવાળું થઈ જાય છે, અને ચેતન પુરુપ ચિત્તના સાનિધ્યથી તે વિષયને જાણે છે, ચિત્ત નહીં. કેમ કે મન તો જાણવાનું સાધન જ છે તેમ છતાંય અહીં જ્ઞાત તથા અજ્ઞાત કહેવાનો અભિપ્રાય ચિત્તનું વિષયાકાર થવું અથવા વિષયથી પૃથફ થવું જ સમજવું જોઈએ. કેમ કે જાણવું ચેતન પુરુષનો જ ધર્મ છે. ચિત્ત વગેરે - કરણો (સાધનો)નો જ્ઞાનને અનુકૂલવ્યાપાર કરવો એ જ કાર્ય છે. અને તે કારણો (સાધનો) બાહ્ય વિષયોને પુરપ = ચેતન આત્મા સુધી પહોંચાડવામાં સહાયક થાય છે. માટે તે જાણવાનું સાધન માત્ર છે, જ્ઞાતા નહીં. તેમ છતાં ચિત્તને જ્ઞાત તથા અજ્ઞાત હોવાની વાત એવી જ સમજવી જોઈએ, જેમ કે - વ્યવહારમાં આપણે કહી દઈએ છીએ કે - નેત્ર જાએ છે, કાન સાંભળે છે વગેરે વ્યવહારિક વાતોમાં સાધનને સાધકના રૂપમાં અથવા કરણ (ઈદ્રિયો)ને કર્તાના રૂપમાં પ્રયોગ કરી દઈએ છીએ. જોકે ચેતન પુરુષ સુધી બાહ્ય વિષયોને પહોંચાડવામાં ચિત્ત તથા નેત્ર વગેરે બધાં કરણ સહાયક હોય છે. તેમ છતાં પણ અહીં ચિત્તનું ગ્રહણ પુરોક્રાઈસંપ્રત્યયઃ' ન્યાયથી કરવામાં આવ્યું છે. જેમ- સહાયકોની સાથે રાજા કયાંક જઈ રહ્યો હોય તો કોણ જઈ રહ્યું છે? એવું) પૂછતાં રાજાનું જ નામ લેવામાં આવે છે. બીજા સહાયકોના નહીં. આ જ પ્રકારે મનના સંપર્ક વિના નેત્ર આદિ ઈદ્રિયો પોત-પોતાના વિષયોનું ગ્રહણ કરી નથી શકતી માટે મન ઈદ્રિયોમાં મુખ્ય છે. ૧૭ હવે - જે પુરુપનું તે જ ચિત્ત વિષય હોય છે, તેનું સ્વરૂપ પરિણામી નથી.
યોગદર્શન
३४०
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः
पुरुषस्यापरिणामित्वात् ॥१८॥ સૂત્રાર્થ - (તમાં ) તે ચિત્તના સ્વામી (પુરુ૫) ચેતન જીવાત્માનું પરિણામિત્વત) અપરિણામી હોવાથી (fવત્તવૃત્તા:) ચિત્તની વૃત્તિઓ પુરુષને (ા જ્ઞાતા:) સનદી જ્ઞાત
રહે છે.
ભાપ્ય અનુવાદ - જો ચિત્તની સમાન પ્રભુ = ચિત્તનો સ્વામી પુરુપ પણ પરિણત થનારો થાય તો તે પુરુષના વિષય બનનારી ચિત્તની વૃત્તિઓ પણ શબ્દ આદિ વિષયોની જેમ જ્ઞાત અને કદીક અજ્ઞાત થઈ જાય (પરંતુ એવું નથી) મન: = મનની વૃત્તિઓ સ્વામી પુરુપને સદા જ્ઞાત રહે છે, જેનાથી પુરુષનું અપરિમિત્વ =પરિણામ-ધર્મથી રહિત હોવાનું અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. ભાવાર્થ - ચિત્ત અને પુરુષનો ભેદ – ગયા ત્રણ સૂત્રોમાં બાહ્ય પદાર્થોની સત્તા ચિત્તથી ભિન્ન સિદ્ધ કરીને હવે ચિત્તથી પુરુષનો ભેદ સ્પષ્ટ કરે છે. ચિત્ત પરિણામી = પરિણત = બદલાવાવાળું છે, અને પુરુષ અપરિણામી છે. ચિત્ત ગ્રહણ કરવાનું સાધન છે, તો પુરુ૫ ગ્રહણ કરનારો સ્વામી છે. ચિત્ત અચેતન છે, તો પુરુષ જ્ઞાતા = અનુભૂતિ કરનારી ચેતન સત્તા છે. ચિત્ત અંતઃકરણ હોવાથી બાહ્ય-વિષયને નેત્ર આદિ ઈદ્રિયોના સંપર્કથી પુરપ સુધી પહોચાડે છે. ચિત્તનો ઈદ્રિયો દ્વારા જયારે બાહ્ય વિષયોથી સંપર્ક થાય છે, તો તે વિષય ચિત્તને જ્ઞાત થાય છે. અને જયારે આ સંપર્ક નથી હોતો ત્યારે તે વિષય અજ્ઞાત હોય છે. ચિત્ત કદીક બાહ્ય વિષયને જાણે છે તો કદીક નથી પણ જાણતું એટલા માટે ચિત્તને પરિણામી =બદલાવાવાળું કહે છે, પરંતુ ચિત્તનો સ્વામી પુરુષ અપરિણામી છે. તે ચિત્ત વૃત્તિઓનો સદા જ્ઞાતા હોય છે. ચિત્તનું ફક્ત આ જ કાર્ય હોય છે કે તે જે વિષયથી જોડાયેલું હોય તેનાથી પ્રતિબિંબિત થઈને (તદાકાર થઈને) તેના સ્વરૂપને પોતાના સ્વામી ચેતન શક્તિ (પુરુષ)ને સોંપી દે છે. પુરુષને ચિત્તનાં સમસ્ત પરિણામોનું સદા જ્ઞાન રહે છે. ચિત્તનો વિષય છે - બાહ્ય ઘટ આદિ અને પુરુષના વિષય છે - ચિત્તવૃત્તિઓ. ચિત્ત વિષયોને કદીક જાણે છે. તો કદીક નથી જાણતું માટે પરિણામી કહેવાય છે. પરંતુ પુરુષ ચિત્તની વૃત્તિને હંમેશાં જ જાણે છે, જો તે કદી પણ ન જાણતો હોત તો તે પણ પરિણામી કહેવાત. ચિત્ત બાહ્ય વિષયોના પ્રતિબિંબથી તદાકાર જણાય છે. પરંતુ પુરુપ બાહ્ય વિષયાકાર કદી પણ ન હોવાથી પરિણતધર્મા નથી. ચિત્તનું વિષયાકાર થવાથી પરિણામી કહેવાનું તાત્પર્ય એ જ છે કે કરણરૂપ ચિત્તમાં વિષયને પ્રહણ કરવાનું સામર્થ્ય છે – જેમ સ્ફટિકમણિની પાસે લાલ રંગનું ફૂલ રાખ્યું હોય ત્યારે તે મણિ પણ લાલ દેખાય છે. પરંતુ વાસ્તવમાં તે સ્વચ્છ સફેદ જ હોય છે. આ જ પ્રકારે ચિત્ત કરણ છે. પુરુષ આ કરણથી બાહ્ય વિષયોનું જ્ઞાન મેળવે છે. અહીં એ પણ જાણવું ઘણું જ જરૂરી છે કે ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી જડ છે. તે કૈવલ્યપાદ
૩૪૧
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવેદનશીલ=અનુભૂ કરનારું કદીપણ નથી હોઈ શકતું. તેમ છતાંય અહીં ચિત્તને જ્ઞાત અથવા અજ્ઞાત કેમ કહેવામાં આવ્યું છે ? એનું કારણ એટલું જ છે કે જેમ લોખંડના ગોળામાં અગ્નિનો પ્રવેશ થવાથી તે અગ્નિના જેવો લાલવર્ણ અને પ્રકાશ-સ્વરૂપ દેખાવા લાગે છે, તે જ રીતે જડ ચિત્તમાં ચેતન-પુરુષના સાંનિધ્યથી જ્ઞાતૃતા જણાય છે. વાસ્તવિક નથી હોતી. આ વાતને આપણે વિદ્યુત બલ્બથી પણ સમજી શકીએ છીએ. બલ્બ વીજળી વિના પ્રકાશિત નથી થઈ શકતો. બલ્બ પ્રકાશ કરવાનું સાધન છે, તેના વિના પણ વિદ્યુતનો પ્રકાશ નથી મળી શકતો. પરંતુ પ્રકાશ કરવો એ વિદ્યુતનો જ ધર્મ છે, બલ્બનો નહીં. આ જ પ્રકારે જાણવું એ પુરુષનો ધર્મ છે, ચિત્તનો નહીં. તેમ છતાં પુરુષના સાંનિધ્યથી ચિત્તમાં જ્ઞાત-અજ્ઞાત-ધર્મનો આપણે પ્રયોગ કરીએ છીએ એટલા માટે વ્યાસમુનિએ ગત સૂત્ર (યો. ૪/૧૭)માં કહ્યું છે કે -
'अयस्कान्तमणिकल्पा विषया अयस्सधर्मकं चित्तमभिरञ्जयन्ति' । અર્થાત્ ચિત્ત લોઢાના જેવું અને વિષય ચુંબક સમાન છે. તે વિષય લોઢારૂપ ચિત્તને આકૃષ્ટ કરીને ઉપરંજિત કરતું રહે છે. વિષયથી ઉપરંજિત ચિત્તને તે વિષયનું જ્ઞાતા તથા અનુપરંજિત ચિત્તને અજ્ઞાતા કહેવામાં આવ્યું છે. ૫ ૧૮ ૫ નોંધ - અહીં ક્ષણિકવાદી અગ્નિનું દૃષ્ટાંત આપે છે - જેમ અગ્નિ બીજા પદાર્થોનો પ્રકાશક હોવાની સાથે સાથે સ્વપ્રકાશક પણ છે, તે જ રીતે ચિત્ત પણ છે. તેનું ખંડન વ્યાસભાપ્યમાં કર્યું છે.
હવે – આ પ્રસંગમાં એવી શંકા હોઈ શકે છે કે ચિત્ત જ અગ્નિની માફક સ્વપ્રકાશક તથા વિષયનું પ્રકાશક થતું હશે. (માટે પુરુષની સત્તાનો શું કામ સ્વીકાર કરવો ?)
न तत्स्वाभासं दृश्यत्वात् ।।१९।।
સૂત્રાર્થ - (તત્) ચિત્ત (વૃવત્તા) જડ હોવાથી (સ્વામાસું ન) સ્વયં પ્રકાશક નથી. ભાપ્ય અનુવાદ – જેમ શ્રોત્ર વગેરે ઇંદ્રિયો અને શબ્દ વગેરે વિષયો દૃશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી હોતા, તે જ રીતે ચિત્તને પણ સમજવું જોઈએ અર્થાત્ તે પણ સ્વપ્રકાશક નથી અને આ વિષયમાં અગ્નિનું દૃષ્ટાંત સંગત નથી. કેમ કે અગ્નિ પોતાના અપ્રકાશિત સ્વરૂપને પ્રકાશિત નથી કરતો અને આ અગ્નિનું જે પ્રકાશિત રૂપ છે, તે પ્રાશ્ય = પ્રકાશ કરવા યોગ્ય વસ્તુ તથા પ્રકાશકનો સંયોગ થતાં જ જોવામાં આવે છે, કેમ કે વસ્તુનો પોતાના સ્વરૂપમાં સંયોગ નથી થતો.
જો અહીં (પૂર્વપક્ષી એમ કહે કે) ચિત્ત પોતાનું પ્રકાશક છે, અર્થાત્ કોઈ બીજાથી ગ્રાહ્ય નથી જેમ કે આકાશ પોતે પોતાનામાં પ્રતિષ્ઠિત છે. અર્થાત્ બીજા કોઈમાં પ્રતિષ્ઠિત = બીજાના આશ્રયવાળું નથી. તો આ તેનું કથન યોગ્ય નથી કેમ કે પ્રાણીઓની સ્વકાર્યોમાં પ્રવૃત્તિ = (લોકોનું પોત પાતાના કાર્યોમાં લાગવું) પોતાના બુદ્ધિ પ્રચાર – (બુદ્ધિશ્વિત તસ્ય પ્રવારા વ્યાપારા :) ચિત્તવૃત્તિઓનું પ્રતિસંવેદ્દન - (અનુભૂતિ અથવા જ્ઞાન) થતાં જ જોવામાં આવે છે. અર્થાત્ કોઈપણ સત્ત્વ = પ્રાણી, ચિત્તવૃત્તિના જ્ઞાન
૩૪૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના કોઈ પણ વ્યાપારમાં પ્રવૃત્ત નથી થતું. ચિત્ત ઈદ્રિયોના માધ્યમથી કોઈક વિષયને પ્રકાશિત કરે છે, અને પ્રાણી તેને જાણીને જ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. જેમ કે હું hદ્ધ = ક્રોધી છું, હું ડરી ગયેલો છું, અમુક વિષયમાં મારો રાગ છે, અને અમુક વિષયમાં મારો ક્રોધ છે. આ બધા પ્રાણીઓનો વ્યાપાર પોતાની બુદ્ધિનું ગ્રહણ ન થતાં અર્થાત્ ચિત્તની વિષયાકારિત વૃત્તિનું જ્ઞાન ન થવાથી સંભવ નથી. “ઈતિ” શબ્દ સમાપ્તિનું સૂચક છે. ભાવાર્થ – ચિત્તને જ જ્ઞાતા માનવાવાળા એવી યુક્તિ આપે છે કે જેમ અગ્નિ બીજા પદાર્થોનો પ્રકાશક હોવાની સાથે સાથે પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. તેજ રીતે ચિત્ત પણ વિષયોના પ્રકાશની સાથે સાથે પોતાના સ્વરૂપનું પણ પ્રકાશક છે. એટલા માટે ચિત્ત જ જ્ઞાતા છે, તેનાથી ભિન્ન પુરુપ ચેતન સત્તાને માનવાની શું આવશ્યકતા છે? આનું સમાધાન અહીં આ પ્રકારે કર્યું છે કે – આ ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી ઘટ-પટ વગેરેની જેમ દશ્ય છે. માટે ચિત્ત ઘટ-પટ આદિની જેમ જ જડ છે. તેને કદાપિસ્વપ્રકાશક નથી માની શકાતું. અહીં વ્યાસ ભાષ્યમાં નેત્ર વગેરે ઈદ્રિયો તથા રૂપાદિ વિષયોના ઉદાહરણ પણ આપ્યાં છે, જેમ એ દશ્ય હોવાથી અચેતન છે, અને સ્વપ્રકાશક નથી, તે જ પ્રકારે ચિત્ત પણ સ્વપ્રકાશક નથી, કેમકે એ પણ દશ્ય છે. આ વિષયમાં પૂર્વપક્ષીનું અગ્નિનું દષ્ટાંત અહીં સંગત નથી થતું કેમ કે અગ્નિ સ્વયં જડ છે, તેને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી. તેને જાણવાને માટે પણ બીજા જ્ઞાતાની જરૂરિયાત રહે છે. તથા અગ્નિ પોતાના અપ્રકાશિત રૂપને કદાપિ પ્રકાશિત નથી કરતો. અગ્નિનો જે કંઈપણ પ્રકાશ = પદાર્થોને બતાવનારો જોવામાં આવે છે, તે પણ પ્રકાશ્ય = બળનારાં ઈધણ વગેરે અને પ્રકાશક = અગ્નિને પ્રજ્વલિત કરનારી વ્યક્તિના સંપર્કથી થાય છે. સ્વયં અગ્નિ સ્વપ્રકાશક જ્ઞાતા અથવા દ્રષ્ટા કદાપિ નથી. આજ પ્રકારે જડ ચિત્ત પુરુપના સાંનિધ્યથી જ વિષયોને પ્રકાશિત કરે છે.
અહીં વ્યાસ ભાષ્યમાં પૂર્વપક્ષીની શંકાને બીજી રીતે પણ બતાવીને તેનું સમાધાન કર્યું છે. પૂર્વપક્ષી જો સૂત્રના “સ્વમસન્મ પદનો અર્થ ‘પ્રવેશ ન કરીને ‘પરમસF “બીજાથી પ્રકાશિત” કરે અને આકાશના દષ્ટાંતથી સંગત કરવા ઈચ્છે છે, અર્થાત જેમ આકાશ પોતે પોતાનામાં સ્થિત (રહેલું) છે. તેનું તાત્પર્ય એ જ છે કે તે બીજાના આશ્રયથી સ્થિત (રહેલું) નથી. એ જ પ્રકારે ચિત્તને સૂત્રમાં ન સ્વમાન કહેવાનો આશય એટલો જ છે કે ચિત્ત બીજાથી ગ્રાહ્ય નથી. આનો ઉત્તર વ્યાસ મુનિએ એ આપ્યો છે કે ચિત્તતો બીજા (પુરૂષ)થી ગ્રાહ્ય થાય છે કેમ કે આપણે બધાં જ પ્રાણીઓની પ્રવૃત્તિ પ્રત્યક્ષ જોઈએ છીએ કે તેઓ ચિત્તવૃત્તિને જાણ્યા વિના કોઈપણ વ્યાપારમાં પ્રવૃત્ત નથી થતાં. “હું કુદ્ધ છું, હું ડરી ગયેલો છું, આ વસ્તુ પ્રત્યે મારો રાગ છે, આના પ્રત્યે ક્રોધ છે' - આ પ્રકારનો પ્રાણીઓનો વ્યાપાર ચિત્તવૃત્તિને જાણીને જ થાય છે. અને જ્ઞાતા = જાણનારું તત્ત્વ ચિત્તથી જુદું ચેતન છે, જેને દર્શનકાર “પુરુષ' કહે છે એ પુરુષ સ્વાભાસ = સ્વયંપ્રકાશક = જ્ઞાતા છે. કેમ કે અપરિણામી છે. પરંતુ ચિત્ત પરિણામી
કૈવલ્યપાદ
૩૪૩
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાથી જ્ઞાતા અથવા દ્રષ્ટા નથી. તે તો સ્વયં દૃશ્ય જ છે. ૫ ૧૯
નોંધ - (૧) આકાશના દૃષ્ટાંતનો પૂર્વ પક્ષીનો આશય એ છે કે જેમ આકાશ પ્રતિષ્ઠાને માટે કોઈ ક્રિયા નથી કરતું અને ન તો તેનું કોઈ અધિકરણ જ હોય છે, તે જ રીતે ચિત્ત પણ કોઈ પણ બીજાથી ગૃહીત નથી થતું પરંતુ તેનું આગળ ખંડન કરી દીધું છે. (૨) દૃશ્યનું સ્વરૂપ યો. ૨/૧૮-૧૯ સૂત્રોમાં દ્રષ્ટવ્ય છે.
(૩) આ આકાશ પણ એક જડ તત્ત્વ છે. તેનો આશ્રય પણ ઈશ્વર છે, તે સ્વયં સ્થિત નથી. હવે – શું ચિત્તથી એક સમયમાં જ વિષય અને ચિત્ત બંનેનું જ્ઞાન થાય છે ? एकसमये चोभयानवधारणम् ।। २० ।।
સૂત્રાર્થ - (૪) અને ( સમયે) એક જ સમયમાં (૩મય-અનવધારળન) વિષય-અને ચિત્ત બંનેનું જ્ઞાન નથી થઈ શકતું.
ભાપ્ય અનુવાદ – (૫ સમયે) અને એક જ ક્ષણમાં (૩મયાનવધારળમ્) (ચિત્ત દ્વારા) પોતાનું રૂપ તથા બીજાનું રૂપ=વિષયોનાં રૂપનું અવધારળ=નિશ્ચય કરવો સંભવ નથી (એમાં કારણ બતાવે છે) ક્ષણિક વાદિઓના મતમાં જે મવન = ચિત્તની ઉત્પત્તિ છે તે જ એક માત્ર યિા= વ્યાપાર છે (તેના વિના બીજો કોઈ વ્યાપાર નથી, કેમ કે બીજી ક્ષણમાં તેની સ્થિતિ નથી માનવામાં આવી) અને તે જ = ચિત્તનું ક્ષણિક અસ્તિત્ત્વ જ ાર = કર્તૃરૂપ, કરણરૂપ તથા કર્મરૂપ વગેરે છે, એવો ક્ષણિકવાદીઓનો ઍક્યુપામ : સ્વીકૃત સિદ્ધાંત છે.
ભાવાર્થ – ચિત્ત ઇંદ્રિયોના સંપર્કથી વિષયને પ્રકાશિત કરે છે, પરંતુ પોતાનું પ્રકાશક સ્વયં નથી. અહીં ક્ષણિકવાદીઓનું એ કથન યુક્તિયુક્ત નથી કે ચિત્ત એક જ સમયમાં વિષયનું તથા પોતાનું જ્ઞાન કરાવે છે, કેમ કે એક સમયમાં બે જ્ઞાન કદાપિ નથી થઈ શકતાં. એટલા માટે ચિત્તથી ભિન્ન, જ્ઞાતાપુરુષતત્ત્વને માનવું જરૂરી છે.
ચિત્તને ક્ષણિક માનનારા એ સિદ્ધાંતને ભૂલી જાય છે કે પ્રથમ ક્ષણમાં વસ્તુની ઉત્પત્તિ, બીજી ક્ષણમાં તેની ક્રિયા અને ત્રીજી ક્ષણમાં કોઈ કાર્ય કરવાથી તે વસ્તુ ‘કારક’ નામથી કહેવામાં આવે છે. અને તેઓ એક ક્ષણમાં જ ઉત્પત્તિ, ક્રિયા તથા કારકને માને છે, આ કદાપિ સંભવ નથી. અને જે ચિત્તને સ્વયં ક્ષણિક માની રહ્યા છે, તે - ‘ઉત્પત્તિ, ક્રિયા તથા કારક' - ત્રણેયને એક સાથે (એક ક્ષણમાં) કેવી રીતે કરી શકે છે ? અને પોતાનું તથા વિષયનું જ્ઞાન કેવી રીતે કરાવી શકે છે ? કેમ કે તે ચિત્તની ઉત્પત્તિની ક્ષણમાં બીજો કોઈ વ્યાપાર કરવો સંભવ જ નથી. બીજી ક્ષણે તે ચિત્તનીસત્તાને તેઓ માનતા નથી. એટલા માટે ચિત્તને વિષયનું પ્રકાશક માનીને ‘સ્વાભાસ’ પણ માનવુંયુક્તિવિરુદ્ધ જ નહીં, બલ્કે અસંભવ જ છે. તેનાથી સ્પષ્ટ છે કે દૃશ્યચિત્તનો દ્રષ્ટા, જ્ઞાતા તથા પ્રકાશક તત્ત્વચિત્તથી અલગ જ છે અને તે પુરુષ=ચેતન તત્ત્વ છે. ૫ ૨૦ નોંધ- ન્યાય દર્શનમાં પણ મનનું લક્ષણ આમ કર્યુંછે કે-‘યુગપજ્ઞાતાનુત્પત્તિર્યનસોનિકાન્
૩૪૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થાત્ એક સાથે અનેક જ્ઞાન ન થવાં એ જ મનનું જ્ઞાપક લિંગ (ચિહ્ન) છે. હવે – જો ક્ષણિકવાદીની એવી મતિ – માન્યતા હોય કે પોતાના વ્યાપારથી નિરુદ્ધ =નાશ થયેલું ચિત્ત પોતાના (સમીપી = પરવર્તી) બીજા ચિત્ત દ્વારા ગૃહીત થાય છે તો - चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्ग : સ્મૃતિસંરવ ।। ।।
સૂત્રાર્થ - (પિત્તાન્તરવૃશ્ય) પૂર્વ ચિત્તને બીજા ચિત્તનું દૃશ્ય (વિષય) માનવાથી (બુદ્ધિબુદ્ધે :) બુદ્ધિ—તે જ્ઞાતા ચિત્તને જાણવાને માટે બીજી બુદ્ધિ = જ્ઞાતા ચિત્તને માનવાથી (અતિપ્રસં। :) અનવસ્થા દોષ ઉત્પન્ન થાય છે (૬) અને (સ્મૃતિસંર :) સ્મૃતિઓનું પરસ્પર સંકર = મિશ્રણ પ્રાપ્ત થાય છે.
ભાપ્ય અનુવાદ - (ચિત્તાન્તર દૃશ્ય) જો પ્રથમ ચિત્ત (સમનન્તરવર્તી) બીજા ચિત્તથી ગૃહીત થાય છે તો બુદ્ધિની બુદ્ધિ = પૂર્વ ચિત્તનું જ્ઞાતા કોનાથી ગૃહીત થાય છે ? (જો) તે પણ બીજા ચિત્તથી અને (બીજુ) ચિત્ત પણ બીજા (ત્રીજા) ચિત્તથી ગ્રહીત જાણી શકાય છે, તો અતિપ્રસંગઃ = અનવસ્થા દોપ આવેછે. અને (સ્મૃતિસં૪) સ્મૃતિઓનું સંકર (અવ્યવસ્થા) દોષ પણ થશે. તથા (વિભિન્ન) ચિત્તોના જેટલા અનુભવો હશે, તેટલી જ સ્મૃતિઓ (એક સાથે) પ્રાપ્ત થશે અને એ સ્મૃતિઓની સકીર્ણતાના કારણે કોઈપણ એક સ્મૃતિનો નિશ્ચય નહીં થઈ શકે.
=
આ પ્રકારે ચિત્તના પ્રતિસંવેદ્રી યથાર્થજ્ઞાતા પુરુષનો સ્વીકાર ન કરનારા વૈનાશિ = ક્ષણિકવાદીઓની (બંધ મોક્ષ સંબંધી) બધી વ્યવસ્થા જ અસ્તવ્યસ્ત કરી દીધી છે. તે ક્ષણિકવાદી લોક ભોક્તા પુરુષના સ્વરૂપની જે કોઈ પદાર્થમાં (ચિત્ત આદિમાં) કલ્પના કરતા યાયાવરળ = યુક્તિયુક્ત વ્યવહારથી સંગત નથી થઈ શકતા. કેટલાક ક્ષણિકવાદી સત્ત્વમાત્ર = ચિત્તથી ભિન્ન પુરુષની સત્તા પણ કલ્પિત કરે છે - - સત્ત્વ = પુરુષ છે, જે આ પાંચ સ્કંન્ધોને છોડીને (મરણોત્તર) બીજા સ્કન્ધોને ધારણ કરી લે છે. એવું કહીને પછી તે જ પુરુષની સત્તાને માનવાથી ભયભીત થઈ રહ્યા છે. અને આ પાંચ સ્કન્ધોના મહાનિર્દેવ = ગ્લાનિભાવ તથા પરવૈરાગ્યની પ્રાપ્તિને માટે ફરી જન્મ આદિના અભાવને માટે અને શાન્તિ પ્રાપ્તિને માટે ગુરુની નજીક (જઈને) બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, એવું કહીને સત્ત્વ = પુરુષના સત્ત્વ = અસ્તિત્ત્વનો જ ઞપત્તાપ (નિષેધ)=ખંડન કરે છે. સાંખ્ય અને યોગ આદિ શાસ્ત્રોનો તો આ પ્રવાર્ = પ્રકૃષ્ટવાદ (દૃઢ માન્યતા) છે કે તેઓ ‘સ્વ’ શબ્દથી સ્વામી પુરુષને જ ચિત્તનો ભોક્તા સ્વીકાર કરે છે.
ભાવાર્થ – જો ક્ષણિકવાદી આમ કહે કે એક ચિત્તથી વિષયનું ગ્રહણ થાય છે અને તે વિષય સહિત ચિત્તનું જ્ઞાન બીજા ચિત્તથી થાય છે. આ પ્રકારે પૂર્વ સૂત્રમાં કથિત દોષ પણ નથી આવતો અને ચિત્તથી ભિન્ન પુરુષ તત્ત્વને માનવાની પણ આવશ્યકતા
કૈવલ્યપાદ
૩૪૫
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી રહેતી. આ પક્ષમાં બે દોપ આવે છે. (૧) અનવસ્થા અને (૨) મૃતિ સંકર. ક્ષણિજ્વાદ પ્રમાણે ચિત્ત ક્ષણ-ક્ષણમાં બદલાતું રહે છે. ફલતઃ એક ચિત્તે એક વિષયનું ગ્રહણ કરેલું અને એ વિષય સહિત ચિત્તનું જ્ઞાન બીજા ચિત્તથી થાય છે. એ જ પ્રકારે બીજાનું જ્ઞાન ત્રીજાથી, ત્રીજાનું જ્ઞાન ચોથાથી આ પ્રકારે ક્રમની સમાપ્તિ નહીં થઈ શકે. એનાથી અનવસ્થા દોષ ઉત્પન્ન થશે અર્થાત્ પ્રથમ એક વિષયનું જ્ઞાન, પછી તે જ્ઞાન સહિત ચિત્તનું જ્ઞાન, આ પ્રકારે ઉત્તરોત્તર વધતાં વધતાં એક જ્ઞાન પણ પૂર્ણતઃ નહીં થઈ શકે અને ક્ષણિકવાદીઓનો ક્ષણિકવાદ જ સ્થિર નહીં રહી શકે, તે ધરાશયી થઈ જશે. કેમ કે પ્રથમ ચિત્ત બીજા ચિત્તનું દશ્ય જયારે માને છે તો બીજા ચિત્તના સમયે પ્રથમ ચિત્ત અવશ્ય હોવું જોઈએ, અને પછી આ સત્તાને માનવાથી ક્ષણિકવાદ પણ કયાં રહ્યો? નહીંતર બીજા ચિત્તનું પ્રથમ ચિત્ત દશ્ય ના બની શકે.
બીજો દોષ - સ્મૃતિઓનું સંકર – આવે છે. જુદાં જુદાં જેટલાં ચિત્ત હશે, તેમની તેટલી જ સ્મૃતિઓ હશે. આ પ્રકારે અનેક અનુભવોની સ્મૃતિઓનું પરસ્પર મિશ્રણ થવાથી એ સ્મૃતિ કયા ચિત્તની છે, એવો નિશ્ચય નહીં થઈ શકે અને અનેક અનુભવોના મિશ્રણથી નિશ્ચયાત્મક સ્મૃતિનું હોવું જ સંભવ નહીં રહે. આ પ્રસંગમાં “નાચEFન્ય મતિ’ આ ન્યાયથી બીજા ચિત્તથી પ્રથમ ચિત્તની સ્મૃતિ કેવી રીતે થઈ શકે? જો એવું જ થઈ જાય તો દેવદત્ત જોયેલી વસ્તુની સ્મૃતિ યક્ષદત્તને પણ થવી જોઈએ. જો એકની પ્રતીતિ બીજાને સ્મૃતિ નથી થઈ શકતી તો પ્રથમ ચિત્તની પ્રતીતિને બીજું ચિત્ત પણ કેવી રીતે સ્મરણ કરી શકે? સ્પષ્ટ છે કે ક્ષણિકવાદમાં ઉત્પન્ન દોષોનું નિવાણ કરવું શકય નથી. એટલા માટે ચિત્તથી ભિન્ન, જ્ઞાતા પુરુપતત્ત્વને જ સ્વીકાર કરવાથી આ દોષોનું સમાધાન થઈ શકે છે. સાંખ્ય તથા યોગદર્શનમાં ચિત્તથી ભિન્ન પુરુપતત્ત્વનો પ્રવત્ = પરમ દઢતાથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે ૨૧ છે નોંધ - પાંચ સ્કંધ આ છે - રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર હવે - કયા પ્રકારથી (સાંખ્ય તથા યોગવાળા ભોક્તા પુરુષની સત્તાને માને છે?)
चित्तेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ
स्वबुद्धिसंवेदनम् ॥ २२ ।। સુત્રાર્થ - (પ્રતિસંજમાવી. fપત્તે ) અપરિણામી અને સ્વરૂપમાં અવિચળ રહેનારા ચેતન પુરુષતત્ત્વના સાંનિધ્યથી (તારી ) ચિત્તના પુરુપના જેવું ચેતનવતું પ્રતીત થતાં વિવુદ્ધિ વેનમ) ચિતિ-પુરુપતત્ત્વને પોતાના ચિત્તનું જ્ઞાન થાય છે. ભાગ્ય અનુવાદ-પોકનૃશવિત = ભોગ કરનારી ચેતન શક્તિ (પુરુપતત્ત્વ) મરિનાની = પરિણામથી રહિત અને પ્રતિસંક્રમ = ચિત્ત આદિથી સંબંધ રાખવા છતાં પણ અપરિવર્તિત રહે છે. એ પરિણામી ચિત્તની સાથે સંબંધ થતાં પ્રતિસંક્રાન્તા = પરિવર્તિત જેવી થઈને ચિત્તની વૃત્તિનું અનુસરણ કરે છે, અર્થાત્ ચિત્તમાં પ્રકાશિત થઈ જાય છે. ૩૪૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ચેતન શક્તિના પ્રકાશથી ચેતન સદશ સ્વરૂપને પ્રાપ્ત કરનારી તે વઢવૃત્તિ = ચિત્તવૃત્તિની મનુરિમાત્ર = અનુકરણાત્મકતાથી બુદ્ધિવૃત્તિથી = ચિત્તવૃત્તિથી
વિશિષ્ટ = અભિન્ન સમાન જ જ્ઞાન વૃત્તિ કહેવાય છે, અને તેવી જ ચિત્તવૃત્તિની ચેતન શક્તિથી અભિન્નતા (સમાનતા) અન્યત્ર પણ કહી છે.
વિ= ક્રાન્તદર્શી યોગી પુરુષ શાશ્વત્ બ્રહ્મની શોધ પાતાળલોકમાં, પર્વતોની ગુફાઓમાં, ઘોર અંધકારમાં અને સમુદ્રોની ક્ષ = ગંભીર તળેટીઓમાં નથી કરતા. બલ્ક ચેતન શક્તિથી વિશિષ્ટ = અભિન્ન બુદ્ધિવૃત્તિરૂપી ગુફામાં, કે જેમાં શાવત બ્રહ્મનિહિત (આવેલા) નિશ્ચિતરૂપથી ધારણ કરવામાં આવે છે, યોગીઓ તેમાં બ્રહ્મની અનુભૂતિ કરે છે. અને બીજાને જ્ઞાન કરાવે છે. ભાવાર્થ - ગયા સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે ચિત્ત સ્વપ્રકાશક નથી અને નથી બીજા ચિત્તથી જાણી શકાતું, તો તેનું જ્ઞાન કેવી રીતે થાય છે? તેનું સમાધાન આ સૂત્રમાં આપવામાં આવ્યું છે. પુરુષ સ્થિર રહેનાર, ચેતન, અપરિણામી તત્ત્વ છે. અને ચિત્ત જડ, પરિણામી છે. આ પુરુષ ચિત્તને કેવી રીતે પ્રકાશિત કરે છે? આ રહસ્ય જરૂરથી સમજવું જોઈએ નહીંતર ભ્રાન્તિની ઉત્પત્તિ જ થતી રહે છે. જો જેમ ચિત્ત વિષયાકાર થઈને વિષયોનું પ્રકાશક માનવામાં આવે છે. તે જ રીતે પુરુષ ચિત્તાકાર થઈને ચિત્તનો પ્રકાશક તથા જ્ઞાતા કહેવામાં આવે તો પુરુષ પણ પરિણામી કહેવાશે માટે જેમ વિષયોના પ્રકાશને માટે ચિત્ત ઈદ્રિયો દ્વારા વિષયાકાર થઈ જાય છે, એમ પુરુષ નથી થતો પરંતુ પુરુષ સાંનિધ્યમાત્રથી ચિત્તને પ્રકાશિત કરે છે, અને ચિત્તનો બોધ થાય છે. તે સમયે ચિત્તમાં પુરુષનું સાદેશ્ય આવે છે, પુરુષમાં કોઈપણ પ્રકારનું પરિણામ નથી થતું અને ચેતન પુરુષનો પ્રકાશ પડતાં ચિત્તની જે ચેતનવત (ચેતન જેવી) પ્રતીતિ થાય છે, તે જ તેની તદાકારાપત્તિ (તદાકાર થવું) છે અને વિવેકરહિત પુરુષ આ ચિત્તને જ દ્રષ્ટા ચેતન સમજવા લાગે છે. વાસ્તવમાં પુરુષ જદ્રષ્ટાછે, ચિત્ત નહીં, યોગી પુરુષ પરબ્રહ્મની શોધ પુરુષથી અભિન્ન પ્રતીત થનારી આજ બુદ્ધિવૃત્તિ (ચિત્તવૃત્તિ)રૂપી ગુફામાં કરે છે.રરા નોંધ - ચિત્તમાં પડતો એ પુરુષનો પ્રકાશ જ ચિત્તને ચેતન જેવું કરી દે છે. હવે - અને એટલા માટે આ સ્વીકાર કરવામાં આવે છે –
કોપરક્તપિત્ત સર્વાઈન / રરૂ I સૂત્રાર્થ - (કોપરાનું દ્રષ્ટા જીવાત્મા, દશ્ય=વિષય એ બંનેથી ઉપરક્ત એમના ધર્મોથી યુક્ત અથવા તેમનાથી જોડાયેલું (ચિત્ત) ચેતન તથા અચેતન બધા વિષયોવાળું થઈ જાય છે. ભાષ્ય અનુવાદ -મન તો મંતવ્ય= જાણવા યોગ્ય (ય) ઘટ આદિ પદાર્થોથી ઉપરક્ત થઈ જાય છે. અને સ્વયં(પુરુષનો) વિષય હોવાથી વિષથીષદ્રષ્ટાપુરુષની સાથે પોતાની વૃત્તિથી જોડાઈ જાય છે, તે એ ચિત્ત જ ર = પુરુષ અને = ઘટ આદિ વિષયોથી
કૈવલ્યપાદ
उ४७
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫રંવત = ઉપારંજિત થઈને વિષય = દશ્ય અને વિજયી = દ્રષ્ટા પુરુષના આકાર જેવું ભાસિત થાય છે. અને આ પ્રકારે તે ચિત્ત વેતન = પુરપ તથા ચેતન= દશ્ય વિષયોના સ્વરૂપને પ્રાપ્ત થયેલું વિષયાત્મા = દશ્યરૂપ થવા છતાં પણ વિષયાત્મક = મરૂપ = પુરુષની જેમ=સ્વયં અચેતન હોવા છતાં પણ ચેતન જેવું પ્રતીત થાય છે. ચિત્તની એ પ્રતીતિ સ્ફટિક મણિની સમાન સર્વાર્થ = સર્વવિષય કહેવામાં આવે છે.
એટલા માટે આ ચિત્તનો (દ્રષ્ટા તથા દશ્યના) સારૂપ્ય (એકરૂપતા)થી ભ્રાન્ત થયેલા કેટલાક લોકો ચિત્તને જ ચેતન (પુરુપ તત્ત્વ) કહે છે. બીજા કેટલાક લોકો કહે છે કે આ બધુ (જગત) એક ચિત્ત માત્ર=ચિત્તતત્ત્વ જ છે. (ચિત્તથી ભિન્ન) આ ગાય આદિ (સજીવ) તથા ઘટ આદિ (નિર્જીવ) બધુ જગત પોતાના કારણ સહિત કશું જ નથી. તે ભ્રાન્ત લોકો દયાને યોગ્ય છે (અત્યંત અજ્ઞાની છે). એનું કારણ એ છે કે તેમની સામે આ સર્વપIિR =દ્રષ્ટા તથા દશ્યથી ઉપરંજિત ચિત્ત જ ભ્રાન્તિનું વીર= કારણ છે. (આ બ્રાન્તિને દૂર કરવાનો ઉપાય બતાવે છે) સંપ્રજ્ઞાત સમાધિથી પ્રાપ્ત પ્રજ્ઞા ઋતંભરા બુદ્ધિમાં પ્રય= જાણવા યોગ્ય દશ્યરૂપ પદાર્થ પ્રતિબિંબીમૂત= પ્રકાશિત થાય છે. ચિત્તના માનંવનીબૂત= આશ્રય બનનારા પદાર્થ ચિત્તથી જાદા છે. જો તે (દશ્યરૂપ) શેય પદાર્થ ચિત્ત માત્ર જ હોય તો (સમાધિ દશામાં) પ્રજ્ઞા = ચિત્ત દ્વારા ચિત્તનું જ સ્વરૂપ કેવી રીતે નિશ્ચય કરી શકાય? અર્થાતુ પ્રજ્ઞા = ચિત્ત જાણવાનું સાધન છે. તેનાથી ભિન્ન પદાર્થોની સત્તાના અભાવમાં તો તે જાણવાનું સાધન કેવી રીતે કહી શકાય ? એટલા માટે એ સિદ્ધ થાય છે કે સમાધિજ - પ્રજ્ઞામાં જેના દ્વારા ચિત્તમાં પ્રતિબિંબીભૂત પદાર્થોનો નિશ્ચય કરવામાં આવે છે, એ પુરુષ=ચિત્તથી જુદું પુરુષતત્ત્વ જ છે.
આ પ્રકારે પ્રતા= પુરુષ, પ્રદ=બુદ્ધિ, અને પ્રાઇ= બાહ્ય પદાર્થોના રૂપમાં ચિત્તનું ભિન્ન ભિન્ન હોવાથી આ ત્રણેયને જ્ઞાતિ= સ્વભાવથી જે (યોગી-પુરુષ) જુદા જુદા વિભક્ત કરે છે, તે સંખ્યદર્શી = યથાર્થ સ્વરૂપને જાણવાવાળા છે, અને તેમના દ્વારા જ પુરુષતત્ત્વ = આત્માનો સાક્ષાત્કાર કરવામાં આવ્યો છે. ભાવાર્થ-દશ્ય = બાહ્ય જગત અને દ્રષ્ટા = પુરુષ તત્ત્વને ચિત્તથી ભિન્ન, પૂર્વ સૂત્રોથી સિદ્ધ કરીને, ચિત્તને જ દ્રષ્ટા માનવાવાળાની ભ્રાન્તિનું કારણ શું છે એ અહીં સ્પષ્ટ કરે છે. ચિત્ત પ્રાકૃતિક સત્ત્વ, રજસ, તમસ જડ તત્ત્વોનો) વિકાર, પ્રસવધર્મી ક્રિયાવાન, પરિણામી =વિકાર યુક્ત થનારું અને અચેતન છે. જો કે આ ચિત્ત સાત્વિક અહંકારનો વિકાર છે. પરંતુ તેનું જડ સ્વરૂપમાં પરિવર્તન કદાપિ નથી થઈ શકતું. એ ચિત્તનું પોતાનું ગ્રહણ સ્વરૂપ છે. બોધ અથવા અનુભૂતિ ફક્ત ચેતનનો ધર્મ છે, તે જડચિત્તનો ધર્મ કદાપિ ન હોઈ શકે. પુરષથી પ્રતિબિંબિત થઈને ચિત્ત ચેતનના ધર્મ જેવું જણાય છે. એ દ્રષ્ટાથી ઉપરક્ત થયેલા ચિત્તનું પ્રહિતાનું સ્વરૂપ છે. અને બાહ્ય વિષયોથી પ્રતિબિંબિત ચિત્ત બાહ્ય વિષયો જેવું દેખાવા લાગે છે. આ દશ્યથી ઉપરક્ત (જોડાયેલું) ગ્રાહ્ય સ્વરૂપ ચિત્તનું હોય છે. વાસ્તવમાં ચિત્ત=ગ્રહણરૂપ, પુરુષ=પ્રહીતારૂપ, અને ૩૪૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય જગત= દશ્યરૂપ ત્રણેય જુદાં જુદાં હોય છે.
આ ત્રણેયનાં સ્વરૂપોને વ્યાસ ભાયમાં સ્ફટિકમણિ (બિલોરીકાચ) ના દષ્ટાંતથી સમજાવ્યાં છે. જો આપણે શુદ્ધ સ્ફટિક મણિની એક તરફ નીલું ફૂલ તથા બીજી તરફ લાલ ફૂલ રાખી દઈએ, તો તે સ્ફટિક મણિ આપણને નીલા ફૂલના પ્રતિબિંબથી નીલું, લાલ ફૂલના પ્રતિબિંબથી લાલ અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સફેદ, - આ ત્રણેય રૂપોવાળો પ્રતિભાસિત થાય છે. અને યથાર્થમાં તેનું પોતાનું રૂપ શ્વેત જ છે. આ પ્રકારે એક જ ચિત્ત બાહ્ય પદાર્થોના પ્રતિબિંબથી દશ્ય રૂપ, પુરુપના પ્રતિબિંબથી ગ્રહીતારૂપ અને પોતાના ગ્રહણરૂપથી ત્રણ રૂપવાળું થઈ જાય છે. અર્થાત્ ચિત્ત પોતાના રૂપથી ગ્રહણાકાર, વિષયના પ્રતિબિંબથી ગ્રાહ્યકાર અને પુરુષના પ્રતિબિંબથી ગૃહીતાકાર થવાથી સર્વાર્થ-બધા વિષયોવાળું થઈ જાય છે.
અથવા ચિનની એક શ્વેત (સફેદ)રંગની ચાદર (પર્દા) સમાન પોતાનું ગ્રહણાકાર રૂ૫ છે, તેની પર વિજળીનો પ્રકાશ પુરુષનું દ્રારૂપ છે, અને ચિત્રોથી યુક્ત થવું બાહ્ય વિષયોથી ગ્રાહ્યાકાર થવું છે. અથવા આ જ બાબતને આ પ્રકારે સમજવી જોઈએ - જ્યારે આપણે એમ કહીએ છીએ કે પટરંગાનામિ હું ઘડાને જાણું છું, આ ઘટ આદિની અનુભૂતિ યા પ્રતીતિ પુરુષ = આત્માને થાય છે, આ પુરુષ જ વાસ્તવિક જ્ઞાતા છે, અને આ જ્ઞાનમાં દ્રષ્ટા પુરુષ શરીરની અંદર જ રહેલો છે. પરંતુ બાહ્ય વસ્તુ ઘટ આદિ બહાર જ રહે છે, તે અંદર નથી જતી. આ બાહ્ય વિષયોનું ગ્રહણ પુરુષને જેનાથી થાય છે તેને કરણ (નેત્ર, મન આદિ) કહે છે, જે સાત્ત્વિક અહંકારનું કાર્ય હોવાથી વિષયનાં પ્રકાશક હોય છે. આ કરણો (સાધનો)માં ગ્રાહ્ય વિષયોને ગ્રહણ કરવાની શક્તિ રહે છે, તેમનો ક્રમ આ હોય છે કે જયારે આત્મા કોઈ વસ્તુને જાણવાની ઈચ્છા કરે છે તો તે મનને પ્રેરણા કરે છે અને મન બાહ્ય ઈદ્રિયોથી સંબંધ કરીને બાહ્ય વિષયોને ગ્રહણ કરાવે છે. અથવા બાહ્ય વિષય ઈદ્રિયો દ્વારા ચિત્ત પર પ્રતિબિંબિત થાય છે. ત્યારે ચિત્ત વિષયાકાર થઈને પુરુષને તે વિષયનું જ્ઞાન કરાવે છે. માટે ચિત્ત પુરુષનું એક મધ્યસ્થ સાધન માત્ર જ છે અને સમસ્ત જ્ઞાન, ગ્રાહ્ય વિષય તથા ગ્રહણના સ્તરોને પ્રાપ્ત થઈને પુરુષને અનુભૂતિ કરાવે છે.
આ ચિત્તના ચહીતાકાર તથા ગ્રાહ્યાકારને જોઈને કેટલાક પુરુષોને એવી ભ્રાન્તિ થવા લાગે છે કે ચિત્ત જ ચેતન જ્ઞાતા છે. ચિત્તથી ભિન્ન પુરુષ તત્ત્વ અને ગ્રાહ્ય બાહ્ય વસ્તુ કોઈ નથી. એવા પુરુષોને વ્યાસ મુનિએ અત્યંત અજ્ઞાની હોવાથી દયનીય કહ્યા છે. કેમ કે તેમણે ચિત્તમાં પ્રતિબિંબિત થનારા ગ્રાહ્યકારને તથા ગ્રહીતાકારને સમજ્યા જ નથી. શું કોઈ પણ વસ્તુની સત્તા વિના તેનું પ્રતિબિંબ સંભવ હોઈ શકે ખરું ? જેમ- દર્પણમાં વસ્તુ વિના પ્રતિબિંબ નથી હોઈ શકતું તે જ પ્રકારે ચિત્તથી ભિન્ન પુરુષ વગેરેની સત્તા વિના ચિત્તમાં પણ પ્રતિબિંબ સંભવ નથી. વ્યાસ મુનિએ એનું સમાધાન એ પણ આપ્યું છે કે આ ગ્રહીતા, ગ્રાહ્ય તથા ગ્રહણનો ભેદ સમાધિમાં ઉત્પન્ન વિશેષ
કેવલ્યપાદ
૩૪૯
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજ્ઞા દ્વારા સ્પષ્ટ થઈ જાય છે. સમાધિપ્રજ્ઞામાં જે શેય વિષય છે, તે પ્રતિબિંબનો આશ્રય હોવાથી પ્રજ્ઞાથી જુદો છે. પ્રજ્ઞાથી ભિન્ન કોઈ પદાર્થ ન હોય તો પ્રજ્ઞાથી પ્રજ્ઞાનું જ્ઞાન કેવી રીતે થાય? અને પ્રજ્ઞામાં બાહ્ય વિષયના પ્રતિબિંબને જે જાણે છે, તે પુરુપતત્ત્વ, પ્રજ્ઞા અને બાહ્ય વિષયથી જુદો જ છે. આ ગ્રહીતા, ગ્રહણ તથા ગ્રાહ્યના સ્વરૂપોને વિવેકખ્યાતિને પ્રાપ્ત કરનારો યોગી પુરુષ જ સારી રીતે જાણે છે. ર૩ નોંધ - (૧) જેમ સ્ફટિક મણિ નજીક રાખેલું જયા કુસુમ (એક જાતનું પીળું ફૂલ) ઉપરંજિત થઈને તદકાર થઈ જાય છે, તે જ રીતે ચિત્ત પણ દ્રષ્ટા તથા દશ્યથી ઉપરંજિત, થઈને તદાકાર થઈ જાય છે. (૨) જેમ સ્ફટિક મણિ પોતાની બંને બાજુ રહેલાં બે રૂપો વાળા જુદા જુદા પદાર્થો સાથે ઉપરક્ત થઈને (જોડાઈને) તદાકાર જણાય છે, તે જ રીતે ચિત્ત પણ દ્રષ્ટા તથા દશ્યથી ઉપરક્ત થઈ જાય છે. (૩) યોગદર્શનમાં ચિત્ત, પ્રજ્ઞા, મન વગેરે શબ્દો એક અર્થમાં પ્રયુક્ત થયા છે, યોગશાસ્ત્રના અભ્યાસુએ સર્વત્ર તેમની એકાર્થતા સમજીને સંગતિ લગાવવી જોઈએ. હવે - અને તે કેવી રીતે થઈ શકે છે?
तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थ
હરિત્વતિ ર૪ . સૂત્રાર્થ-(ત) તેદ્રષ્ટા તથા દશ્યના સંપર્કથી ઉપરંજિત થનારું ચિત્ત (સંરચવાલનપ) અગણિત વાસનાઓથી (વિત્રમ્ ) ચિત્રીકૃત પણ દત્યરિત્વ) ઈદ્રિયોથી મળીને કાર્ય કરવાને કારણે તથા સત્ત્વ આદિનું સંઘાત હોવાના કારણે પરાર્થન) પર= પુરુષના ભોગ અપવર્ગરૂપ પ્રયોજન સિદ્ધ કરવાને માટે છે. ભાષ્ય અનુવાદ- તે આ ચિત્ત અસંખ્ય વાસનાઓથી (પૂર્ણ હોવાથી = ભરેલું હોવાથી) ચિત્રિત જેવું હોવા છતાં પણ પરાર્થન) બીજા (પુરુષ)ના ભોગ તથા અપવર્ગ પ્રયોજનને સિદ્ધ કરવા માટે છે, પોતાના માટે નહીં. કેમ કે એ ચિત્ત દત્યાર = ઈદ્રિયોથી મળીને તથા સત્ત્વ આદિનો સંઘાત હોવાથી પરાર્થ કાર્ય કરે છે. જેમ - ગૃર = ઘર ગૃહસ્વામીની સાથે જ ઉપયુક્ત રહે છે, પોતાને માટે નહીં. તે જ રીતે મળીને કાર્ય કરનાર ચિત્ત સ્વાર્થ માટે નથી હોઈ શકતું. સુરવવત્ત = સુખ આદિ ભોગનું સાધન ચિત્ત સુખ આદિ ભોગના માટે અને જ્ઞાનાકાર ચિત્ત, જ્ઞાનને માટે નથી હોતું, આ બંનેય, પરાર્થ = ચિત્તથી જુદા પુરુષને માટે હોય છે અને જે ભોગ તથા માવા = મોક્ષરૂપ અર્થ (પ્રયોજન)થી અર્થવાન અર્થવાળો પુરુષ છે. તે જ = પર શબ્દથી ગ્રહણ કરવા યોગ્ય છે. (જો કોઈ એવો પ્રશ્ન કરે કે “પર” શબ્દથી પુરુષનું જ શું કામ ગ્રહણ કરવું? તેનો ઉત્તર આપે છે.) અહીં “પર” શબ્દથી પુરુષનું જ ગ્રહણ થાય છે, સામાન્યમાત્રનું નહીં. જો વૈનારિા = ક્ષણિકવાદી “પર” શબ્દથી બોમ્બ બીજા સ્વરૂપથી સામાન્ય માત્રનું ઉદાહરણ આપે તો તે બધુ મળીને કાર્ય કરવાના કારણે પાર્થ = ચિત્તથી ભિન્ન ૩૫૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુપ-તત્ત્વને માટે જ હશે. કેમ કે પુરપ સંહત્યકારી નથી. તે સ્વતંત્ર છે. અને જે એ “પર” શબ્દથી વાચ્ય વિશેષ = ચિત્તથી ભિન્ન ચેતન આદિ ગુણોથી વિશિષ્ટ પુરુષ તત્ત્વ છે, તે હત્યારી = સત્ત્વ આદિથી મળીને નથી બન્યું (બલ્લે તે દશ્યથી ભિન્ન દ્રષ્ટા છે.) “ઈતિ' શબ્દ સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ - આ સૂત્રમાં પુરુષ તત્ત્વને ચિત્તથી ભિન્ન બતાવતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કે જો કે અસંખ્ય વાસનાઓનું આશ્રય ચિત્ત છે, તેમ છતાં પણ ચિત્ત પરાર્થ હોવાથી સ્વયં ભોક્તા નથી. એનું કારણ એ છે કે જે જે સંઘાત હોય છે, તે તે પરાર્થ જ હોય છે. જેમ કે - ગૃહ = ઘર અનેક પદાર્થોને મળીને બંને છે, અને તે સ્વાર્થ ન હોતાં ઘરના સ્વામીને માટે હોય છે. તે જ રીતે-ચિત્ત પણ સત્ત્વ, રજસ તથા તમસ રૂપ પ્રકૃતિનો વિકાર છે, પ્રકૃતિથી ભિન્ન પુરુષના ભોગ અપવર્ગ રૂપ પ્રયોજનની સિદ્ધિને માટે ચિત્તની પ્રવૃત્તિ હોય છે, અને તે ચિત્ત દેહ, ઈદ્રિયો આદિની સાથે મળીને પુરુષના અર્થની સિદ્ધિ કરે છે.
પુરુપની સાથે ચિત્ત આદિના રૂપમાં પ્રકૃતિનો સંબંધ અનાદિકાળથી છે. પુરુપ જે કંઈ પણ શુભાશુભ કર્મો કરે છે, તેમની અસંખ્ય વાસનાઓનો સંગ્રહ ચિત્તમાં થતો રહે છે. તે વાસનાઓને અનુરૂપ જ ચિત્તની પ્રવૃત્તિ થાય છે. (હોય છે. પરંતુ ચિત્ત પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન છે. માટે તે અનુભૂતિ નથી કરી શકતું. શુભ અશુભ કર્મોના ફળની અનુભૂતિ પુરુષ જ કરે છે. એટલા માટે ભોક્તા પુરુપ છે, ચિત્ત નથી. પ્રશ્ન - ઘર આદિના દષ્ટાંતથી એ તો સિદ્ધ થાય છે કે સંઘાત પરાર્થ હોય છે. પરંતુ તમે અહીં “પર” શબ્દથી પુરુષ તત્ત્વનું જ ગ્રહણ કરવા ઈચ્છો છો તે યોગ્ય નથી. “પર” શબ્દથી સામાન્યનું જ ગ્રહણ થઈ શકે છે. જેમાં પુરુષ પણ આવી શકે છે, અને પુરુષથી જુદું પણ. ઉત્તર - જો કે જે જે સંઘાત છે તે તે “પાર્થ” છે. આ વ્યાપ્તિથી સામાન્યનું જ ગ્રહણ સંભવ છે. પરંતુ સત્ત્વ આદિ ગુણો તો મળીને કાર્ય કરનારા જ છે. તેમનાથી ભિન્ન જ કોઈ ધર્મ હોવો જોઈએ. અને તે સત્ત્વ આદિ ગુણોથી વિલક્ષણ ચેતન પુરપતત્ત્વ જ સંભવ છે. જેમ- પર્વત પ્રદેશમાં દૂરથી ધૂમાડો જોઈને તેનાથી ભિન્ન અગ્નિનું જ્ઞાન અનુમાનથી થાય છે, તેજ રીતે ભોગ્ય સત્ત્વ ગુણોવાળી પ્રકૃતિથી ભિન્નવિલક્ષણ ભોક્તા ચેતન તત્ત્વની સિદ્ધિ થાય છે જો કે તે પુરુષ શબ્દ જીવાત્મા તથા પરમાત્મા બંનેને માટે પ્રયુક્ત (વપરાય) થાય છે, તેમ છતાં પણ અહીં પુરુષ-શબ્દ જીવાત્માનો જ બોધક છે, પરમેશ્વરનો નહીં, કેમ કે પરમેશ્વરને તો યોગદર્શન (૧ર૪)માં ક્લેશ, કર્મ, ફળ વગેરેથી સર્વથા રહિત પુરુપવિશેષ સ્વીકાર કર્યો છે. છે ૨૪ હવે - વિશેષદર્શી યોગીની કેવી સ્થિતિ હોય છે. -
विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥२५॥ સૂત્રાર્થ - (વિશેષfશન ) વિવેકખ્યાતિ દ્વારા ચિત્તથી પુરુષના ભેદનો સાક્ષાત્કાર કરનારા યોગીની તમામવ ભાવના નિવૃત્તિ:) આત્મભાવ-ભાવના = હું કોણ હતો, હું કેવા રૂપમાં હતો, આ વર્તમાન જન્મ શું છે? તેનું કારણ શું છે? અને ભવિષ્યમાં હું કૈવલ્યપાદ
૩૫૧
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવો થઈ જઈશ? આ પ્રકારની આત્મજિજ્ઞાસા નિવૃત્ત = સમાપ્ત થઈ જાય છે. અથવા ચિત્ત તથા દશ્ય પદાર્થોમાં આત્મીયતાની ભાવના સમાપ્ત થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-જેમ વર્ષાઋતુમાં ઘાસના અંકુરોની ઉત્પત્તિથી તેના બીજના અસ્તિત્ત્વનું અનુમાન કરવામાં આવે છે, (કરી શકાય છે, તે જ રીતે મોક્ષ-HT = દુ:ખથી અત્યંત મુક્તિથી જોડાયેલી વાતોને સાંભળવાથી જે પુરુષનાં માર્ગ = રોમાંચ તથા અગ્રુપતિ = આંસુ વહેવા લાગે, તો તે પુરુષમાં અાવ = મોક્ષ પ્રાપ્ત કરાવનારું વિશેષ ટર્શન = વિવેકજ્ઞાનનું વન = કારણ વિદ્યમાન છે, જે (યોગાંગ અનુષ્ઠાન વગેરે વિશેપ) કર્મોથી (જન્મ-જન્માંતરોમાં) સિદ્ધ કરેલું હોય છે, એમ અનુમાન કરી શકાય છે. તે પુરુપની મામાવાવના = આત્મતત્વને જાણવાની ઈચ્છા સ્વાભાવિક રૂપથી હોય છે. અને જે જીવોમાં વિવેકજ્ઞાનના બીજોનો અભાવ હોય છે, તેમની રુચિ યોગીના જેવો સ્વભાવ ન હોવાથી આત્માથી ભિન્ન તત્ત્વોમાં હોય છે અને સત્ત્વપુરુષના વિવેકમાં રુચિ નથી હોતી (થતી).
(માત્મ-ભાવ-ભાવનાઓ સૂત્રમાં કહેલી “આત્મ ભાવ ભાવના'નો અભિપ્રાય આ છે કે – હું પૂર્વજન્મોમાં) શું હતો? હું તેમનુષ્ય-પશુ-પક્ષી વગેરે યોનિઓમાં) કેવો હતો? આ અમારું યથાર્થ સ્વરૂપ) શું છે? આ વર્તમાન અવસ્થા (મનુષ્ય વગેરે) શા માટે પ્રાપ્ત થઈ છે? ભવિષ્યકાળમાં અમે કોણ હોઈશું? કેવા હશું? તે આત્મ ભાવ ભાવના તો વિશેષજ્ઞ = વિવેકખ્યાતિ પ્રાપ્ત કરનાર યોગીની નિવૃત્ત થઈ જાય છે. તેનું કારણ એ છે કે આ બધુ વિચિત્રપરિણામ:) = સંસાર વિભિન્ન દશાઓ ચિત્તની જ છે, પુરુષ તો અવિદ્યા ન રહેતાં શુદ્ધ સ્વરૂપ છે. અને ચિત્તના ધર્મોથી = (વિવિધ પરિણામોથી) મપરીકૃષ્ટ = અસ્પષ્ટ = અસંબદ્ધ છે. એટલા માટે એ વિવેકજ્ઞાનથી વશીન = યોગી પુરુષની આત્મ-પાવ-ભાવના = આત્માના અસ્તિત્ત્વ વગેરેથી સંબદ્ધ જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય છે. ભાવાર્થ-આ સૂત્રમાં વિશેષ” શબ્દ ભેદનો પર્યાયવાચી છે. યોગીને જયારે પ્રકૃતિજન્ય ચિત્ત અને પુરુષના ભેદનું જ્ઞાન થઈ જાય છે, ત્યારે તેની આત્મતત્ત્વની જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય છે. આનું કારણ એ છે કે યોગી ચિત્તસ્થ પરિણામોને સમજીને પુરુષના અપરિણામી શુદ્ધ સ્વરૂપને જાણી લે છે. ચિત્તમાં થનારી આત્મ-ભાવના સમાપ્ત થઈ જાય છે. એ આત્મ-જિજ્ઞાસાની નિવૃત્તિ કોને થાય છે? તેનું સમાધાન વ્યાસ-ભાખમાં પૂર્વજન્મજન્ય યોગની સાધના બતાવતાં આમ લખ્યું છે કે જેમ – વર્ષાઋતુમાં ઘાસનાં વિવિધ અંકુરોને જોઈને તેમના બીજોની સત્તાનું અનુમાન કરી શકાય છે. તે જ રીતે જે પુરુષને મોક્ષની વાતો સાંભળવાથી રોમાંચ, હર્ષ અથવા સંસારને દુઃખમય જાણીને અશ્રુપાત થવા લાગે (આંસુ વહેવા લાગે) તો એ પુરુષમાં વિવેક જ્ઞાનના કારણનું અનુમાન થાય છે. અર્થાત્ તે પુરુપે જન્મ જન્માતરોમાં યોગનાં સાધનોનું અનુષ્ઠાન અવશ્ય કર્યું છે. અને જે પુરુષમાં આ પ્રવૃત્તિ નથી હોતી (થતી) યોગ સાધનાન કરવાથી ઉપર
યોગદર્શન
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની મોક્ષમાં પ્રવૃત્તિ ન થવાનું પણ અનુમાન થતું રહે છે. આવી વ્યક્તિના મનમાં અપવર્ગથી ભિન્ન ભાવ જ ઉત્પન્ન થતા રહે છે.
જે યોગી પ્રકૃતિ પુરુષના ભેદને જાણી લે છે તે ચિત્ત ધર્મોથી જુદા આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને એ સમ્યફ (વિવેક, જાણી લે છે કે આ મારા જન્મ-જન્માંતરોમાં આવવા જવાનું કારણ ચિત્તનું વિચિત્ર પરિણામ જ છે. અને કુશળ = પ્રકૃતિ પુરુષના વિવેકજ્ઞા યોગીની અવિદ્યા નાશ થવાથી આત્મભાવના = હું પૂર્વ જન્મમાં શું હતો? આગળ શું હોઈશ? આ પ્રકારની જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય છે. ૨૫ નોંધ - આત્મ ભાવ-ભાવનાની એ વ્યાખ્યા વ્યાસ-ભાખના આશ્રયથી કરી છે. હવે - જયારે આત્મા વિવેક તરફ ઝૂકે છે (વળે છે) ત્યારે ચિત્ત કેવું થઈ જાય છે -
तदा विवेकनिम्न कैवल्यप्रारभारंचित्तम् ॥२६॥ સૂત્રાર્થ –ાતા વિવે. જયારે બધા દોષોથી અલગ થઈને જ્ઞાન તરફ આત્મા વળે છે ઝૂકે છે) ત્યારે કૈવલ્ય મોક્ષધર્મના સંસ્કારોથી ચિત્ત પરિપૂર્ણ થઈ જાય છે, ત્યારે જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. કેમ કે જ્યાં સુધી બંધનના કામોમાં જીવ ફસાતો જાય છે, ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત થવી અસંભવ છે.”.
(ઋ. ભૂ. મુક્તિવિપય) ભાપ્ય અનુવાદ – તે વખતે = વિવેકજ્ઞાનથી પહેલાં આ યોગીનું જે ચિત્ત વિષય = પરમાર =વિષયો તરફ વહેનારું અને માનનિન = અજ્ઞાનના કારણે પાપમાર્ગની તરફ ચાલનારું હતું, આ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરનાર યોગીનું તે ચિત્ત અન્યથા = પહેલેથી વિપરીત (ઊલટું) થઈ જાય છે. અર્થાત્ તે ચિત્ત હવે વઘપ્રમાર = મોક્ષતરફ વહેનારું અને વિવેકથી ઉત્પન્ન જ્ઞાનથી કલ્યાણ માર્ગ તરફ ચાલનારું થઈ જાય છે. ભાવાર્થ - જયારે યોગીની વિવેકખ્યાતિ દ્વારા સત્ત્વ-પુરુષના ભેદનું જ્ઞાન થવાથી પૂર્વ સૂત્રમાં કહેલી આત્મ જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય છે, તે સમયે વિષયો તરફ વહેનારી ચિત્તવૃત્તિ પહેલાંથી વિપરીત થઈ જાય છે, અર્થાતુ મોક્ષ તરફ પ્રવાહિત થવા લાગે છે. આસમયના ચિત્તની ઉપમા વહેતા પાણીથી આપી શકાય છે. જેમ-પાણી નીચે તરફ વહી રહ્યું હોય ત્યારે ખેડૂત વગેરે લોકો તેને રોકીને યત્ન કરીને અભીષ્ટ (ઇચ્છિત) સ્થાન પર પહોંચાડી દે છે, તે જ રીતે વિષયો તરફ ચિત્તનું પ્રવૃત્ત થવું નીચે તરફ વહેવું છે અને સત્ત્વપુરુષના ભેદનું જ્ઞાન થતાં તે પ્રવાહનું બંધ થઈ જવું તથા મોક્ષ તરફચિત્તના પ્રવાહનું થઈ જવું કૈવલ્યપ્રાભાર' કહેવાય છે. ૨૬ ા નોંધ - અહીં નિ= શબ્દમાં નિપૂર્વકના મMારે ધાતુ છે. જેથી તેનો અર્થ અભ્યાસ કરેલો અહીં સંગત થાય છે. અને આ અભ્યાસ પાપવહ તથા કલ્યાણવડ બંને પ્રકારના હોઈ શકે છે. ભાષ્યકાર તથા સૂત્રકાર બંનેએ આ અર્થમાં નિમ્ન શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે - સંસ્કારોના કારણે સમાધિથી ભિન્ન અવસરો પર શું થાય છે?
કૈવલ્યપાદ
૩૫૩
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥२७॥ સૂત્રાર્થ - (સંwારેષ્ય ) નિર્બળ થયેલા, સમાધિથી પૂર્વાનુભૂત સંસ્કારોના કારણે (છિદ્રષ) વિવેકજ્ઞાનના અભ્યસ્ત અને સત્ત્વ=પુરુપની ભિન્નતાના પ્રવાહમાં વહેનારા ચિત્તનું છિદ્ર = સમાધિથી ભિન્ન અવસરો પર પ્રિયાન્તરેTT) વિવેક જ્ઞાનથી જુદી પ્રતીતિઓ (હું છું, આ મારું છે, હું જાણું છું અથવા નથી જાણતો વગેરે) થતી રહે છે. ભાપ્ય અનુવાદ - વિવેકજ્ઞાનના અભ્યસ્ત અને સત્ત્વ-પુરુષ = ચિત્ત તથા આત્મતત્ત્વની ભિન્નતાના જ્ઞાનરૂપ પ્રવાહમાં વહેનારા ચિત્તનું, તેની વચ્ચે વચ્ચે (સંસ્કારવશ) પ્રિયાન્તરાળ) પ્રત્યયાત્તર = વિવેકજ્ઞાનથી ભિન્ન જ્ઞાન-હું છું (હું અમુક નામવાળ છે, અથવા યોગજ આદિ ઐશ્વર્યોથી સંપન્ન છું) અથવા આ મારું છે = હું આ સંપત્તિ વગેરેનો સ્વામી છું, અથવા હું જાણું છું, અથવા નથી જાણતો, વગેરે થતું રહે છે, એવું કયા કારણથી થાય છે? (તેનો ઉત્તર આ છે) (ક્ષયક વીનેગઃ પૂર્વસંખ્ય ) નાશ થયેલા = દગ્ધબીજોની જેમ થયેલા પૂર્વ = પૂર્વ અનુભવેલા સંસ્કારોના કારણે એવું (વિવેકજ્ઞાનવિરોધી) જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. ભાવાર્થ-યોગીનું ચિત્ત વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી જયારે સત્વ=બુદ્ધિ અને ચેતનતત્ત્વની ભિન્નતા તરફ અગ્રેસર થાય છે, ત્યારે વચ્ચે વચ્ચે અર્થાત્ સમાધિથી જુદી દશામાં વ્યુત્થાન સમયના સંસ્કારોના કારણે બીજી પ્રતીતિઓ પણ ઉત્પન્ન થતી રહે છે. અર્થાત્ “હું અમુક સંપત્તિનો સ્વામી છું, આ મારું છે, હું એ જાણું છું અથવા નથી જાણતો'- આ પ્રકારની વૃત્તિઓ પેદા થવા લાગે છે. તેનું કારણ એ છે કે જે સંસ્કાર નિર્બળ પ્રાયઃ થઈ ગયા છે, તેમની પ્રવૃત્તિઓમાં કારણ થઈ જાય છે. યોગીએ આ સંસ્કારોનો નાશ કરવો પણ પરમ આવશ્યક છે, જેનો ઉપાય આગળના સૂત્રમાં (યો. ૪/૨૮)માં અવિદ્યા આદિ લેશોના નાશના ઉપાયો સમાન બતાવવામાં આવ્યા છે. અર્થાત્ એ સંસ્કારોના નાશને માટે પણ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન વગેરે કરતા રહેવું જોઈએ. મારા હવે - આ પૂર્વસંસ્કારોનો નાશ કેવી રીતે થાય છે?
हानमेषां क्लेशवदुक्तम् ॥२८॥ સૂત્રાર્થ - (GK) આ વ્યુત્થાન (સાધારણ) કાળના વિરોધી સંસ્કારોની વત્તેવિત) અવિદ્યા આદિ લેશોની સમાન (દાનમ) નિવૃત્તિ (૩વતમ્) કહેલી છે, એમ સમજવું જોઈએ. ભાષ્ય અનુવાદ - વિજોશવત) જે પ્રકારે અવિદ્યા આદિ ક્ષેશ બળેલાં બીજની માફક થઈને ઊગવામાં = ફલોન્મુખ થવામાં સમર્થ નથી થતાં, તે જ રીતે જ્ઞાન = વિવેકખ્યાતિ રૂપી અગ્નિથી બળેલા બીજભાવવાળા થઈને પૂર્વાર = વ્યુત્થાન (સાધારણ દશા) સમયના સંસ્કાર પ્રત્યયy: = વ્યુત્થાન સમયના જ્ઞાનોને ઉત્પન્ન કરનારા નથી હોતા અને વિવેકખ્યાતિ રૂપી જ્ઞાનના સંસ્કાર તો ચિત્તના મfધાર = ૩૫૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યોની સમાપ્તિને અનુરૂપ હોય છે. અર્થાત્ ચિત્તનું પોતાના કારણમાં લીન થવા સુધી જ રહે છે ત્યારે પછી નહીં. એટલા માટે તેમને શાન્ત કરાતાં વિચાર કરવાની જરૂર નથી. ભાવાર્થ - ભૌતિક વિપયોથી પરાગ-મુખ થવા છતાં પણ યોગ-સાધકને વ્યુત્થાન સમયના સંસ્કાર પ્રબળ બાધાઓ ઉપસ્થિત કરતા રહે છે. આ સંસ્કારોની નિવૃત્તિ માટે પણ તે જ ઉપાય છે કે જે અવિદ્યા આદિ લેશોના નાશ માટે છે. આ શાસ્ત્રના સાધનપાદના (૨/૧)સૂત્રમાં તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાન આ ત્રણ ઉપાયો અવિદ્યા આદિ લેશોને શિથિલ (ઢીલા) કરવા માટે બતાવ્યા છે અને (યો. ૨/૧૦-૧૧) સૂત્રોમાં બીજભાવથી વિદ્યમાન સંસ્કારોની નિવૃત્તિનો ઉપાય ધ્યાન બતાવ્યો છે. (૨/૨૫)માં દશ્ય પ્રકૃતિના સંયોગનો અભાવ, તથા (૨૨૬)માં અવિપ્લવવિવેકખ્યાતિ, (૨/૨૮)માં યમ-નિયમ આદિના અનુષ્ઠાનથી અશુદ્ધિનો નાશ, અને ત્યારપછી વિવેકખ્યાતિની પ્રાપ્તિ, (૨/પર)માં પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશ-આવરણ કરનારા લેશોની નિવૃત્તિ (૧૧૨) માં અભ્યાસ તથા વૈરાગ્ય, (૧/૨૩)માં ઈશ્વરની ભક્તિ વિશે૫, (૧/૨૮)માં પ્રણવજપ તથા તેના અર્થની ભાવના કરવાની, (૧/૩૨)માં ક્લેશ તથા વિપ્નોની નિવૃત્તિના ઉપાય બતાવ્યા છે, જેમના અનુષ્ઠાનથી અવિદ્યા આદિ ક્લેશ દગ્ધબીજની જેમ અંકુરિત થવામાં અસમર્થ થઈ જાય છે. આ જ ઉપાયોનું નિરંતર અનુષ્ઠાન કરવાથી વ્યુત્થાન સમયના સંસ્કારો પણ દગ્ધબીજ થઈને બાધાઓ ઉત્પન્ન કરવામાં અસમર્થ થઈ જાય છે. જયારે વિવેક ખ્યાતિના સમયના સંસ્કાર તો ચિત્તનાં કાર્યોની સમાપ્તિની સાથે જ સમાપ્ત થઈ જાય છે. માટે તેમના નાશના ઉપાય પર વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. ૨૮ | હવે -ધર્મમેઘ (અસંપ્રજ્ઞાત) સમાધિ કેવી રીતે થાય છે? प्रसंरव्यानेऽप्यकुसीदस्य सवर्था विवेकख्याते
: સમાધિ: ર૬ સૂત્રાર્થ-(પ્રસંરયાનેfપ) વિવેકખ્યાતિમાં પણ મજુરી) રાગ-આદિ રહિત યોગીને (સર્વથાવિવેવરાજે) પૂર્ણરૂપથી વિવેકજ્ઞાન ઉદય થવાથી (ધર્મપHTTધ.) ધર્મમેઘ નામની સમાધિ સિદ્ધ થાય છે. ભાષ્ય અનુવાદ - જે સમયે આ ગ્રામ = બ્રહ્મજ્ઞાતા સાધક યોગી સંરથાન = વિવેકપ્યાતિ થઈ ગઈ હોવા છતાં પણ અશુદ્ર = રાગ વગેરેની વિષય વાસનાઓથી સર્વથા રહિત થઈ જાય છે, ત્યાર પછી તે કોઈપણ કામના (ઈચ્છા) નથી કરતો, તે કામના આદિમાં પણ સર્વથા વિરક્ત યોગીની સર્વથા = પૂર્ણરૂપથી વિવેકખ્યાતિ થઈ જાય છે. એટલા માટે વ્યુત્થાનકાળના સંસ્કારોનો નાશ થવાથી તે યોગીને બીજા પ્રત્યય = વ્યુત્થાન સમયનું જ્ઞાન = પ્રતીતિઓ ઉત્પન્ન નથી થતી. તે સમયે આ યોગીની “ધર્મમેઘ' નામની સમાધિ હોય છે.
કૈવલ્યપાદ
૩૫૫
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ - આ સૂત્રમાં યોગીની સર્વોચ્ચ સ્થિતિ કે ધર્મમેઘ સમાધિનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તેનું જ બીજું નામ “અસંપ્રજ્ઞાત-સમાધિ' છે. એનાથી પહેલાંની દશાનું નામ “સંપ્રજ્ઞાત-સમાધિ' છે. જેમાં યોગ સાધનાથી ઉત્પન્ન ઐશ્વર્યોની પ્રાપ્તિ થવાથી આનંદાનુભૂતિનું પૂર્વ રૂપ હોય છે. આ સમાધિમાં જે પ્રકૃતિ-પુરુષનું ભેદ-જ્ઞાન થાય છે. તેને પ્રસંખ્યાન' કહે છે. આ દશામાં યોગી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પ્રકૃતિથી ભિન્ન સારી રીતે સમજી લે છે. અને જયારે એ “પ્રસંખ્યાન' નિરંતર પ્રણવજપ વગેરેથી ઉત્કૃષ્ટતમ તેમ જ ચરમ દશામાં પહોંચી જાય છે, અને આ દશામાં યોગીને પ્રસંખ્યાનમાં પણ રાગ વગેરેનો ભાવ નથી રહેતો ત્યારે તેને પર-વૈરાગ્ય થવાથી ઉત્કૃષ્ટતમ સ્તરની વિવેકપ્યાતિ પ્રાપ્ત થાય છે. આ જ દશાનું નામ “ધર્મમેઘ' સમાધિ છે. સંપ્રજ્ઞાત સમાધિમાં વ્યુત્થાનકાળના સંસ્કારોનો ઉદ્ભવ થઈ શકે છે. પરંતુ ધર્મમેઘ સમાધિમાં તે સંસ્કારો સર્વથા ભસ્મ થઈ જાય છે. અહીં સૂત્રમાં આ દશાને અકસીદ = સર્વથા રાગ વગેરે દોષોથી અન્ય (પર વૈરાગ્યો કહ્યો છે. કેમ કે આ સમયે સાધક વિવેક ખ્યાતિથી પ્રાપ્ત સિદ્ધિઓથી પણ વિરક્ત થઈ જાય છે.
જો કે લોકવ્યવહારમાં “કુસીદ' શબ્દ “વ્યાજ'ના અર્થમાં વપરાય છે. ઉત્તમf = ઋણ આપનારી વ્યક્તિ, મધમf= ધન લેનાર કરજદાર વ્યક્તિથી મૂળ ધન ઉપરાંત વધારાનું જે ધન લે છે, તેને કુસીદ = વ્યાજ અથવા સૂદ કહે છે. જેમ કે - મૂળ ધન કરતાં વ્યાજ પ્રત્યે ઉત્તમર્ણનો વધારે રાગ હોય છે, તે જ રીતે યોગ સાધનારત વ્યક્તિ પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનને પ્રાપ્ત કરીને જયારે તેનાથી વધારે ઉપર ઉન્નતિ તરફ આગળ વધે છે, ત્યારે તેને પણ પોતાની પહેલાંની દશાઓ પ્રત્યે રાગ-મોહ વગેરે ઉત્પન્ન થઈ જાય છે, કે જે યોગ માર્ગમાં પ્રબળ બાધક જ થઈ જાય છે. માટે નિરંતર પ્રણવ આદિના અભ્યાસથી જયારે આ પ્રસંખ્યાન પ્રત્યે પણ રાગ આદિથી રહિત થઈ જાય છે, ત્યારે યોગી ઉત્તરોત્તર આગળ વધતી પરવૈરાગ્ય દશાને પ્રાપ્ત કરે છે, તેનું જ નામ “ધર્મમેઘ સમાધિ' છે. * અને અહીં સૂત્રાર્થમાં ‘ત્તેિષ વિષપુ ની તાતિ
હો રારિ પ્રવૃત્તિ:' આ વ્યુત્પત્તિવાળો અર્થ જ “કસીદ શબ્દને વધારે સંગત થાય છે. જે કુસીદ=બધા જ પ્રકારના ફળોની ઈચ્છાથી સર્વથા વિમુખ થવાથી રાગ આદિ પ્રવૃત્તિઓથી રહિત થઈ જાય છે, તે જ ધર્મમેઘ-સમાધિ દશાને પ્રાપ્ત કરી શકે છે. આ વિવેકાતિની પરિપકવદશા તેમ જ જ્ઞાનની પરાકાષ્ઠા હોય છે. આને જ વ્યાસ મુનિએ (યો. ૧/૨ ભાગ્યમાં) પર પ્રસંથાનમાવતે આચિનઃ' કહીને પરપ્રસંડ્યાને કહી છે. (* = ધર્મમેઘ સમાધિને કેટલીક વ્યક્તિઓ (યો. ૧/ર અનુસાર) ભાષ્યનાં સંદર્ભમાં અસંપ્રજ્ઞાત ન માની સંપ્રજ્ઞાત સમાધિ માને છે.] રહ્યા હવે - અસંપ્રજ્ઞાત સમાધિના પ્રાપ્ત થતાં શું થાય છે?
૩પ૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत: क्लेशकर्मनिवृत्तिः ॥३०॥ સૂત્રાર્થ - (તત.) તે ધર્મમેઘ સમાધિના સિદ્ધ થવાથી વત્તે શનિવૃત્તિ ) અવિદ્યા આદિ લેશો તથા પુણ્ય અપુણ્યરૂપ કર્મોની નિવૃત્તિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-તે ધર્મમેઘ સમાધિના લાભ (સિદ્ધ) થઈ જવાથી અવિદ્યા આદિ ક્લેશો સમૂર્તવE = સમૂળા નાશ થઈ જાય છે. સુશત = પુણ્યરૂપ અને માત્ર = અપુણ્યરૂપ કર્ભાશય સમૂળ નાશ થઈ જાય છે. લેશો અને કર્મોની નિવૃત્તિ થઈ જતાં વિદ્રાન = વિવેકખ્યાતિને પ્રાપ્ત કરનાર યોગી - જીવિત રહેતાં જ મુક્ત થઈ જાય છે. તેનું કારણ શું છે? કેમ કે વિપર્યય = મિથ્યાજ્ઞાન જ સંસાર = જન્મ મરણ રૂપ સંસાર ચક્રનું કારણ હોય છે. જેનું મિથ્યાજ્ઞાન નાશ થઈ ગયું છે, એવું કોઈપણ પ્રાણી કયાંય ઉત્પન્ન થયું હોય એવું કોઈએ જોયું નથી. ભાવાર્થ - આ સૂત્રમાં ધર્મમેઘ સમાધિનું ફળ કથન કરવામાં આવ્યું છે. વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિ સિદ્ધ થતાં યોગીના અવિદ્યા આદિ પાંચ ક્લેશ અને પુણ્યાપુણ્ય કર્ભાશય સમૂળ નાશ થઈ જાય છે અવિદ્યા આદિ લેશોને કારણે પુણ્ય-અપુણ્ય કર્મોમાં જીવની પ્રવૃત્તિ થાય છે. માટે લેશોનો નાશ કરીને અથવા લેશોમાં પણ મુખ્ય વિપર્યયન મિથ્યાજ્ઞાનને દૂર કરવાથી યોગી જીવન દશામાં જ મુક્ત થઈ જાય છે. કેમ કે મિથ્યાજ્ઞાન જ જન્મ-મરણ રૂપ સંસારનું કારણ છે. અવિદ્યા આદિ ક્લેશ તથા મિથ્યાજ્ઞાન જેનાં નાશ થઈગયાં છે, એવો કોઈ પુરુષ જન્મ લેતો સંસારમાં ક્યાંય જોવામાં આવ્યો નથી. ૩૦ હવે - ક્લેશ કર્મ વિમુક્ત પુરુષની સ્થિતિ કેવી હોય છે?
तदा सर्वावरणमलापेतस्य
ज्ञानस्याऽऽनन्त्याज्ञेयमल्पम् ॥३१॥ સૂત્રાર્થ - (CT) ધર્મમેઘ સમાધિ દશામાં અવિદ્યા આદિ ક્લેશો તથા કર્મોની નિવૃત્તિ થતાં (સર્વાવરમાવેતસ્ય જ્ઞાનથી બધા પ્રકારનું આચ્છાદાન કરનારા તમોગુણ આદિ મળોના પ્રભાવથી રહિત ચિત્તસ્થ પ્રકાશનું (માનન્યાત) અત્યધિક થવાથી તેણેયમ) જાણવા યોગ્ય વિષય (અન્ય) તુચ્છ થઈ જાય છે. ભાષ્ય અનુવાદ - સમસ્ત અવિદ્યા આદિ લેશો તથા કર્મોનાં આવરણોથી મુક્ત જ્ઞાનની અનંતતા = અત્યધિકતા થઈ જાય છે. અને આચ્છાદિત કરનારા તમોગુણથી
મિમૃત = દબાયેલો પ્રકાશાત્મક સત્ત્વગુણ જો રજોગુણથી પ્રવર્તિત થઈ ગયો હોય તો કયાંક જ = કોઈ ય પદાર્થના વિષયને જ ગ્રહણ કરવામાં સમર્થ થાય છે, અને જયારે તે જ્ઞાન-સર્વ = ચિત્ત, સમસ્ત આવરણ કરનારા મળોથી રહિત થઈ જાય છે = નિર્મળ થઈ જાય છે, ત્યારે જ્ઞાનની અનંતતા = અત્યધિકતા થઈ જાય છે. અને પછી જ્ઞાનના અનંત = અત્યધિક થવાથી ય = જાણવા યોગ્ય વિષય એવા જ મત્વ = સર્વથા ઓછા
કૈવલ્યપાદ
૩પ૭
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ જાય છે, જેમ – વિસ્તૃત આકાશમાં રવદ્યોતક રાતમાં ચમકનારું જુગનૂ = આગીયો નામનું ક્ષુદ્ર કીટ સ્વલ્પ થઈ જાય છે. જેના વિષયમાં એમ કહેવામાં આવ્યું છે કે –
આંધળાએ મણિને વિંધ્યો, આંગળી વગરનાએ તેમાં દોરો પરોવ્યો, ગરદન (ડોક) વગરનાએ તે મણિને ગળામાં ધારણ કર્યો અને જીભ વગરની વ્યક્તિએ તેની પ્રશંસા કરી.
જેમ આ વાકય (કારણ)ના વિના કાર્ય થવાથી આશ્ચર્યરૂપ જણાય છે, તે જ રીતે ક્લેશ આદિથી રહિત ધર્મમેઘ સમાધિના સ્તરને પ્રાપ્ત કરનારા યોગીનો જન્મ વગેરે પણ વિના કારણના કાર્ય સમાન આશ્ચર્ય રૂપ જ કહેવાશે. માટે કારણ ન હોવાથી યોગી ફરીથી દેહ વગેરે ધારણ કરતો નથી. ભાવાર્થ - જો કે ચિત્ત પ્રકૃત્તિનો વિકાર હોવાથી ત્રિગુણાત્મક છે, તેમ છતાં પણ એમાં ગુણોનો પ્રભાવ ઓછા-વત્તો થતો રહે છે. ધર્મમેઘ સમાધિની દશામાં જયારે લેશોની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે ચિત્ત તમોગુણ તથા રજોગુણના પ્રભાવથી રહિત થવાથી પ્રકાશાત્મક થઈ જાય છે. આ સત્ત્વગુણના પ્રકાશને તમોગુણ આદિ એવી રીતે જ ઢાંકી દે છે, કે જેમ સૂર્યના પ્રકાશને મેઘ ઢાંકી દે છે રજસ-તમસ મૂલક ક્લેશો તથા કર્ભાશયોની નિવૃત્તિથી ચિત્ત પ્રકાશથી ઓતપ્રોત થઈ જાય છે. તે વખતે ચિત્તને જાણવા યોગ્ય વિષય આમેય ઘણા જ ઓછા રહી જાય છે, જેમાં વિશાળ આકાશમાં આગિયો ઘણો જ નાનો હોય છે. ચિત્તના આ સમસ્ત અર્થ પ્રકાશક અત્યધિક સામર્થ્ય ને જ “સૂત્ર'માં “અનંત' શબ્દથી બતાવવામાં આવ્યું છે. ચિત્તના સામર્થ્યનું અનંત હોવું એ એ જ છે કે આ ધર્મમેઘ સમાધિના સ્તર પર પહોંચીને ચિત્ત સૂક્ષ્મમાં સૂક્ષ્મ, વ્યવહિત તેમ જ દૂર રહેલાં તત્ત્વોને પણ જલ્દી જાણી લે છે. અને આ જ્ઞાન પ્રકાશથી પ્રકૃતિજન્ય પદાર્થ યોગીને માટે હસ્તામલકવતું હોવાથી હેય તેમ જ તુચ્છ થઈ જાય છે. પરવૈરાગ્યોદયથી યોગીની ચિત્તવૃત્તિ બાહ્યમુખી ન રહીને સર્વથા અંતર્મુખી થઈ જાય છે. વ્યુત્થાન સમયના ક્લેશ, કર્મ તથા સંસ્કાર બધું જ દગ્ધબીજ થવાથી નિર્મુળ થઈ જાય છે અને આ ક્લેશ આદિ કારણોના અભાવમાં જન્મ આદિ કાર્યોનો પણ અભાવ થવાથી યોગી જીવન-મુક્ત થઈ જાય છે. એ ૩૧ છે હવે - અસંપ્રજ્ઞાત સમાધિ પછી સત્ત્વ આદિ ગુણોના પરિણામ ક્રમની સમાપ્તિ -
ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥३२॥ સૂત્રાર્થ (તત ) તે ધર્મમેઘ સમાધિનો ઉદય થવાથી (વૃતાર્થનામ) પુરુષનો અર્થ ભોગ અપવર્ગરૂપ પ્રયોજનને પૂર્ણ કરીને કૃતકૃત્ય થયેલા ગુનામ) સત્ત્વ આદિ ગુણોનો (પરિણામમસમાપ્તિ ) પરિણામના ક્રમની સમાપ્તિ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ (તત:) તે ધર્મમેઘ સમાધિના ઉદય (સિદ્ધ) થવાથી કૃતાર્થ = ચરિતાર્થ થયેલા = પોતાનું પ્રયોજન પૂર્ણ થવાથી કૃતકૃત્ય થયેલા સત્ત્વ આદિ ગુણોનો પરિણામ
૩૫૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાપ્તિ ) પરિણામક્રમ સમાપ્ત થઈ જાય છે. અને પુરુષના ભોગ તથા અપવર્ગ રૂપ અર્થ = પ્રયોજનને સિદ્ધ કરી લેનારા તથા પરિણામ ક્રમથી રહિત સત્ત્વ આદિ ગુણ ક્ષણ માટે પણ સ્થિર રહેવામાં સમર્થ નથી થતાં. ભાવાર્થ - ધર્મમેઘ સમાધિના ઉદયથી યોગીના ક્લેશો તથા કર્ભાશયોનો સમૂળો નાશ થઈ જાય છે. પરંતુ પરિણામશીલ ગુણ (સત્ત્વ આદિ) પોતાનું કાર્ય તો કરતા જ રહેશે. તેનાથી સુક્ષ્મ દેહ વગેરે મોક્ષાર્થીના પણ બનેલા રહેશે અને પ્રકૃતિનું બંધન સમાપ્ત ન થવાથી તેનો મોક્ષ કેવી રીતે થઈ શકે છે.? તેનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યો છે. ધર્મમેઘ સમાધિથી લેશો તથા કર્મોની નિવૃત્તિ થવાથી અત્યધિક જ્ઞાન થઈ જાય છે, અને જોય ઓછું થઈ જાય છે. એનાથી પ્રકૃતિ પ્રત્યે તેના દોષોનો બોધ થવાથી પરવૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. એનાથી મોક્ષાર્થી પ્રકૃતિના સર્વવિધ આકર્ષણથી જુદો થઈ જાય છે. પુરુપની આ પૃથકતા જ ગુણોના પરિણામક્રમની સમાપ્તિ કહેવાય છે. કેમ કે સત્વ આદિ ગુણ અચેતન છે, તેમનામાં એવી સંવેદનશીલતા કયાં છે કે આ પુરુષને પરવૈરાગ્ય થઈ ગયો છે. માટે સ્વતઃ તેમની નિવૃત્તિ થઈ જાય ? અથવા સમસ્ત પ્રકૃતિમાં જે પણ ગતિ જોવામાં આવે છે, તે ઉદ્દેશ્યવાળી તથા ઈશ્વર તરફથી છે. પુરુષના ઉદેશ્યને પૂરો કર્યા પછી પ્રકૃતિજન્ય ગુણોનું પરિણામ ન હોવું એ ઈશ્વરીય વ્યવસ્થાથી જ થાય છે. એટલા માટે પ્રકૃતિના સમસ્ત પરિણામ મહત્તત્ત્વ, અહંકાર, સૂક્ષ્મભૂત, ઈદ્રિયો, ચિત્ત તથા સ્થૂળભૂતોનું જે કાર્યરત થયું છે, તે પુરુષના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજન જ સિદ્ધ કરવાને માટે છે. પુરુષ જન્મ-જન્માંતરોમાં લાંબાકાળ સુધી પ્રકૃતિનાં સુખ-દુઃખને ભોગવતો ભોગવતો જયારે તેમનાથી સર્વથા વિરક્ત થઈ જાય છે, અને તેનાં બધાં જ કાયનું પરિણામ દુ:ખમય જ છે” એમ સમજી લે છે, ત્યારે તે સર્વથા ભોગોની પ્રત્યે તૃષ્ણા રહિત થઈને આત્મ તત્ત્વ તરફ વળી જાય છે, અને યોગસાધનાના નિરંતર અભ્યાસથી પરમાત્મ સાક્ષાત્કાર દ્વારા પરમાનંદને પ્રાપ્ત કરી લે છે. આવા પુરુષ પ્રત્યે ગુણ કૃત-કૃત્ય થવાથી ફરીથી પ્રવૃત્ત થતા નથી. કેમ કે મુક્તપુરુષનું ચરમ લક્ષ્ય સિદ્ધ થવાથી ગુણોનું તેના પ્રત્યે કોઈ કાર્ય બાકી રહેતું નથી. બીજા જીવોને માટે તો ગુણોની પ્રવૃત્તિ બનેલી જ રહે છે. જે ૩૨ છે હવે - ક્રમનું શું સ્વરૂપ છે?
क्षणप्रतियोगी परिणामापरान्तनियाह्यः क्रमः ॥३३॥ સૂત્રાર્થ - (ક્ષણ-પ્રતિયો) જે ક્ષણની પાછળ રહેનારો છે (થનારો) છે (રિણામપત્તનિહ) અને પરિણામના પાછળના ભાગથી જેના સ્વરૂપનો નિશ્ચય થાય છે. તે (મ:) ક્રમ છે. ભાષ્ય અનુવાદ – ક્ષિ-યોજ) ક્ષણ પછી થનારા પરિણામની પાછળના ભાગ અથવા સમાપ્તિથી જે ગ્રહણ કરી શકાય (કરવામાં આવે) તે ક્રમ છે. ક્રમને આશ્રિત
કૈવલ્યપાદ
૩પ૯
For Private and Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણોનો અનુભવ કર્યા વિના નવીન વસ્ત્રની સમાપ્તિ પર વસનું પુરાણાપણું પરિણામ) નથી હોઈ શકતું અને નિત્ય પદાર્થોમાં ક્રમ જોવામાં આવે છે. એ નિત્યતા બે પ્રકારની છે - એક કુટનિત્યતા = એકરસનિત્યતા = નિર્વિકાર નિત્યતા, અને બીજી પરિજિનિત્યતા = પરિણત વિકારયુક્તોના મૂળ તત્ત્વ સ્વરૂપમાં બનીને નાશ ના થવો તે નિત્ય પદાર્થોમાં પુરુષ તત્ત્વની કુટસ્થ નિત્યતા છે અને સત્ત્વાદિ ગુણોની પરિણામિનિયતા છે. જે તત્ત્વનાં રિત = પરિવર્તિતવિકારયુક્ત હોવા છતાં પણ તેનું મૂળ તત્ત્વ નાશ નથી પામતું, તેને પરિણામી નિત્ય કહે છે. અહીં પુરુષ તથા ગુણોના તત્ત્વોનો નાશ કદી પણ ન થવાથી બંનેની નિયતા છે.
એ નિત્ય વસ્તુઓમાં સત્ત્વ આદિ ગુણોના ધર્મવાળી બુદ્ધિ આદિ (આદિ શબ્દથી બીજા અહંકાર, ઈદ્રિયો વગેરે)માં પરિણામના પાછળના ભાગથી નિશ્ચય કરવા યોગ્ય ક્રમ નિરંતર થતો રહે છે. અને નિત્યથરૂ૫ = એકરસનિત્ય સત્ત્વ આદિ ગુણોમાં ક્રમ સમાપ્તિ વાળો નથી હોતો, અને જે કુટસ્થ નિત્ય પરિણામ રહિત પોતાના સ્વરૂપમાં રહેલો મુક્ત પુરપ છે, તેમનામાં સ્વરૂપનું અસ્તિત્ત્વ ક્રમથી જ અનુભૂતિ થાય છે. એટલા માટે એમ કહી શકાય છે કે મુક્ત પુરુષોમાં પણ સમાપ્તિને પ્રાપ્ત ન થનારો ક્રમ શgઝેન = શાબ્દિક કથન માત્ર જ “પ્તિ ક્રિયાને લઈને કલ્પિત કરવામાં આવ્યો છે.
હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે સ્થિતિ અને ગતિની અવસ્થાવાળા ગુણોના રૂપમાં વિદ્યમાન આ વર્તમાન સંસારના ક્રમની કયારેય પણ સમાપ્તિ થાય છે કે નહીં? આ પ્રશ્ન અવનીય = એકદમ એક ઉત્તરના રૂપમાં કથનીય નથી. (કહી શકાય તેમ નથી) એનું કારણ આ છે કે એક પ્રશ્ન એવો હોય છે કે જે વાસ્તવવનીય = નિશ્ચિતરૂપથી ઉત્તર આપવા યોગ્ય હોય છે, જેમ કે કોઈએ પ્રશ્ન કર્યો કે શું બધાં પ્રાણીઓ જન્મ લઈને અવશ્ય મરી જશે? તેનો ઉત્તર ‘ છે - અવશ્ય કહીને નિશ્ચિતરૂપથી આપી શકાય છે. અને કોઈ એવો પ્રશ્ન કરે કે શું બધાં પ્રાણીઓ મરીને અવશ્ય જન્મ લેશે? આ પ્રશ્નનો ઉત્તર બે ભાગોમાં વહેંચીને જ ઉત્તર આપવા યોગ્ય છે. જેમને વિવેકખ્યાતિ પ્રાપ્ત થઈ ગઈ છે, એવા તુચ્છ = વાસનાઓથી રહિત યોગી (મરીને) જન્મ નહીં લે. અને બીજાં પ્રાણી તો જન્મ અવશ્ય લેશે. તે જ પ્રકારનો એક પ્રશ્ન આ છે કે મનુષ્ય જાતિ શ્રેષ્ઠ બધાથી ઉત્તમ છે કે નહીં? આવા પ્રકારના પ્રશ્ન પૂછતાં તેને બે ભાગોમાં વહેંચીને જ ઉત્તર આપવો જોઈએ (એકાન્તવચનીયનહીં). મનુષ્ય જાતિ પશુઓની તુલનામાં શ્રેષ્ઠ છે, પરંતુ દેવો તથા ઋષિઓની સરખામણીમાં શ્રેષ્ઠ નથી.
સંસારની ક્રમ સમાપ્તિ થવાની છે કે નહી? એ પ્રશ્ન પણ અવવનય = એકાન્ત વચનીય નથી (વિભાગ કરીને વચનીય છે= કહેવા યોગ્ય છે) જે શાન્ત = વિવેકખ્યાતિ પ્રાપ્ત યોગી છે, તેની સંસારમાં ક્રમની સમાપ્તિ છે અર્થાત તેનું સાંસારિક જન્મ મરણ ચક્ર સમાપ્ત થઈ જાય છે, પરંતુ બીજા પ્રાણીઓનું નહીં. આ ઉત્તરોમાં કોઈપણ એકનો સ્વીકાર કરવામાં દોષ છે. અર્થાત સર્વથા અંતવાળો જ છે અથવા સર્વથા અંત રહિત જ ૩૬૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, એવું માનવા પ૨ ઉત્તર યોગ્ય નથી. એટલે આ પ્રશ્નનો વિભાગ કરીને જ ઉત્તર આપવો જોઈએ. “તિ શબ્દ સમાપ્તિ સૂચક છે. ભાવાર્થ-ગત સૂત્રમાં ‘રિણામમાતઃ 'પદમાં ‘ક્રમ' શબ્દનો પાઠ આવ્યો છે. તેનું તાત્પર્ય શું છે, તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રત્યેક પ્રાકૃતિક વસ્તુમાં પ્રતિક્ષણ પરિણામ થતું રહે છે. કાળના નાનામાં નાના ભાગને ક્ષણ કહેવાય છે. એક ક્ષણમાં ક્રમનું હોવું સંભવ નથી. ક્રમની અભિવ્યક્તિને માટે અનેક ક્ષણોનું હોવું ઘણું જરૂરી છે. પરિણામોના ધર્મ પરિણામ આદિ ભેદોનું વર્ણન યોગશાસ્ત્રમાં (યો. ૩૯-૧૩) વિભૂતિપાદમાં કરવામાં આવ્યું છે. તેમને સમજવા માટે “ક્રમ”ના સ્વરૂપનું જ્ઞાન કરવું પણ જરૂરી છે. દરેક વસ્તુમાં પ્રતિક્ષણ જે પરિણામ થતું રહે છે, તે સૂક્ષ્મ હોવાથી સર્વત્ર પ્રત્યક્ષ નથી હોઈ શકતું. તે કયાંક પ્રત્યક્ષ તો કયાંક અનુમય હોય છે. માટીમાં પિંડ, ઘડો, ઠીકરા, ચૂર્ણ તથા કણરૂપમાં જે પરિણામ થાય છે, તે પ્રત્યક્ષ છે, અને સારી રીતે સુરક્ષિત રાખેલું નવું વસ પણ કાળાન્તરમાં એટલું જુનું થઈ જાય છે કે હાથના સ્પર્શથી જ ટુકડે ટુકડા થવા લાગે છે. વસ્ત્રનું આ જુનાપણું એકદમ નથી થયું બલ્ક ક્ષણના અનુક્રમથી જ થયું છે. આ પરિણામ અનુમેય હોય છે, કેમ કે જે વખતે વસ્ત્રનું નિર્માણ થયું હતું, ત્યારે તે મજબુત હોવાથી હાથના સ્પર્શથી ટુકડે ટુકડા નહોતું થતું. આ જ પ્રકારે ઘટ વગેરેમાં પણ પહેલાં જે મજબૂતાઈ હતી, તે ઉત્તરોઉત્તર ઓછી થતી જાય છે. જળથી ભરેલા ઘડાને કિનારાથી પકડીને પહેલાં અહીં તહીં લઈ જઈ શકાતો હતો, પરંતુ જુનો થતાં ખાલી ઘડો પણ કિનારાથી પકડીને ઉઠાવો તો ફક્ત એક ટુકડો જ હાથમાં રહી જાય છે, એવું મોટા ભાગે જોવામાં આવે છે.
આ પ્રકારે પરિણામશીલ વસ્તુઓમાં આ પરિવર્તન એક સાથે નથી થતું. બલ્ક ધીરે ધીરે થાય છે. તેમનામાં ક્રમ અનુમાન કરવા યોગ્ય જ હોય છે. આ ક્રમનું સ્વરૂપ ક્ષણની પછી અને પરિણામના અવસાનથી જ પકડી શકાય છે. આ સૂક્ષ્મ પરિણામ-ક્રમને યોગી પુરુષ જ જાણી શકે છે. સામાન્ય મનુષ્યો તો ઘણાં પરિજ્ઞામોનું સ્થૂળરૂપ થતાં જ નિશ્ચય કરી શકે છે. પરિણામોની પૂર્વાપરની જે એકધારા (સિલસિલો) હોય છે, તેને જ ક્રમ કહે છે. ક્રમનો પ્રારંભ એક વિશેષ ક્ષણથી થાય છે, અને સમામિ બીજી ક્ષણમાં. પહેલી ક્ષણને, જયાંથી ક્રમની શરૂઆત થાય છે, તેને “પૂર્વાન્ત' છેલ્લી ક્ષણ જ્યાં ક્રમ પુરો થાય છે, તેને “અપરાન્ત' કહે છે.
આ ક્રમ ધર્મ, લક્ષણ અને અવસ્થા (યો. ૩/૧૩) ત્રણેય પરિણામોમાં મળે છે. ઉપર આપેલા ઘડા તથા વસના દ્રષ્ટાંતથી આ સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે કે અવસ્થા-પરિણામનો ક્રમ સૂક્ષ્મ રૂપથી થતો હોવા છતાં દેખાતો નથી, એનું અંતિમ પરિણામ જ પ્રત્યક્ષ થાય છે, અને લક્ષણ પરિણામોનો જે ક્રમ દેખાય છે, તે પણ કેટલાંય પરિણામોનું સ્થૂળ રૂપ જ છે, અને જે આમનામાં પણ દરેક ક્ષણે સૂક્ષ્મરૂપ-ક્રમ થતો રહે છે, તે પણ દેખાતો નથી. કૈવલ્યપાદ
૩૬૧
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પરિણામક્રમ સર્વ આદિ ગુણોમાં નિરંતર થતો રહે છે, ગુણ તો નિત્ય છે, તો પછી એમનામાં પરિણામ કેવી રીતે સંભવ છે? તેનું સમાધાન વ્યાસ-ભાષ્યમાં આ પ્રકારે કર્યું છે - નિત્યતા બે પ્રકારની હોય છે. (૧) કૂટસ્થ નિત્યતા અને (૨) પરિણામી નિત્યતા. આમાં જે કૂટસ્થ નિત્ય હોય છે, તેમાં કોઈપણ પ્રકારનું પરિણામ નથી હોતું. પુરુષ તત્ત્વમાં કૂટસ્થ નિત્યતા જ છે. કેમ કે પુરુષ (ચેતના-શક્તિ) અપરિણામી છે. પરિણામી નિત્યનો અભિપ્રાય એ છે કે તેમાં અવસ્થાન્તર થતું રહે છે, મૂળ તત્ત્વનો નાશ નથી થતો - જેમ કે માટીમાંથી ઘટ આદિ જુદા જુદાં વાસણો બનાવી શકાય છે. એક જ માટીને ફેરફાર કરીને ઘડો વગેરે બનાવી શકાય છે. અથવા સોનાના જુદા જુદા આભૂષણો બનાવી શકાય છે. જુદા જુદા આકાર હોવા છતાં પણ સોનું પોતાના સ્વરૂપને નથી છોડતું. આજ પ્રકારે સત્ત્વ આદિ ગુણ વિભિન્ન વિકૃતિઓમાં પરિવર્તિત થતાં હોવા છતાં પણ પોતાના સ્વરૂપનો પરિત્યાગ ન કરવાથી નિત્ય છે.
હવે બીજો એક પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે નિત્ય ગુણોની સ્થિતિ અને ગતિને અનુરૂપ (સૃષ્ટિ પ્રલયરૂપમાં) સંસારક્રમ ચાલી રહ્યો છે. તે ક્રમની પણ ક્યારેય સમાપ્તિ થાય છે કે નહીં? જો સમાપ્તિ માનવામાં આવે તો એ માન્યતા ખંડિત થઈ જાય છે કે ગુણોના પરિણામની કોઈ અંતિમ સીમા નથી અને જો સમાપ્તિ ન માનવામાં આવે તો પૂર્વ સૂત્રમાં ગુણોના ક્રમની સમાપ્તિ શા માટે કહી છે? તેનો ઉત્તર ભાષ્યકારે એ આપ્યો છે કે આ પ્રશ્ન એકાત્તવચનીય નથી અર્થાત્ એક વારમાં જ હા અથવા ના માં નથી આપી શકાતો કેમ કે સુષ્ટિ-પ્રલયનો ક્રમ પ્રવાહથી દિવસરાતની જેમ અનાદિ છે. માટે ગુણોના ક્રમની સમાપ્તિ કયારેય સંભવ નથી. પરંતુ આ સૂત્રમાં જે પરિણામ-ક્રમની સમાપ્તિ કહી છે, તેનો વિશેષ આશય છે. જે પણ જીવ જન્મ લે છે. તે મૃત્યુને અવશ્ય પ્રાપ્ત થાય છે, અને જે મરશે તે જન્મ પણ અવશ્ય લેશે. પરંતુ આ નિયમમાં એક અપવાદ છે કે જે વિવેકજ્ઞાન પ્રાપ્ત કરી લે છે, અને તૃષ્ણાઓ જેની ક્ષીણ (નાશ) થઈ ગઈ છે તે જીવાત્મા મરીને પાછો જન્મ ન લેતાં મોક્ષ આનંદને પ્રાપ્ત કરી લે છે. આ રીતે જ્ઞાનીઓની દષ્ટિથી પૂર્વસૂત્રમાં ગુણોનાક્રમની સમાપ્તિ કરી છે, અજ્ઞાનીઓ માટે નહીં. આ જ વાતને વ્યાસ ભાગ્યમાં એક બીજા દષ્ટાંતથી પણ સમજાવી છે કે મનુષ્યનો જન્મ ઉત્તમ છે કે નહીં? આનો વિભાગ કરીને જ જવાબ આપી શકાય છે, એકાન્તતાથી નહીં. પશુઓની દષ્ટિએ મનુષ્ય જન્મ ઉત્તમ છે. પરંતુ દેવતા અને ઋષિઓની સરખામણીમાં નહીં. આજ પ્રકારે આ સંસાર મુક્ત-આત્માઓની દષ્ટિએ અંતવાળો છે, પરંતુ બીજાની દષ્ટિએ નહીં. નોંધ - (૧) યથાર્થમાં પુરુષમાં ક્રમ નથી હોતો, કેમ કે પુરુષ-તત્ત્વમાં પરિણામ ન હોવાના કારણે ક્રમનું ગ્રહણ સંભવ નથી. (૨) કેમ કે જો સંસારને નિત્ય માનો તો ક્રમ-સમાપ્તિ ન થવી જોઈએ. અને જો અનિત્ય માનો તો ક્રમ-સમાપ્તિ અવશ્ય થવી જોઈએ. હવે સત્ત્વ આદિ ગુણોનો અધિકાર = પરિણામ-ક્રમના સમાપ્ત થતાં મોક્ષ પ્રાપ્તિ કહી છે, તે મોક્ષનું સ્વરૂપ નિશ્ચત કરવામાં આવે છે -
૩૬૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसव :
कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ||३४||
સૂત્રાર્થ – "(પુરુષrર્થ) અર્થાત્ કારણના સત્ત્વ, રજસ, તમસ ગુણો તથા તેમનાં બધાં જ કાર્યો પુરુષાર્થથી નષ્ટ થઈને આત્મામાં વિજ્ઞાન અને શુદ્ધિયથાવત્ થઈને સ્વરૂપપ્રતિષ્ઠાજેવું જીવનું તત્ત્વ છે, તેવું જ સ્વાભાવિક શક્તિ અને ગુણોથી યુક્ત થઈને શુદ્ધ સ્વરૂપ પરમેશ્વરના સ્વરૂપ, વિજ્ઞાન, પ્રકાશ અને નિત્ય આનંદમાં જે રહેવાનું છે, તેને જ જૈવત્વ = મોક્ષ કહે છે” (ઋ.ભૂ. મુક્તિવિષય) ભાષ્ય અનુવાદ – પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનને સંપાદિત કરી દેનારા અને એટલા માટે પુરુષાર્થ-શુન્ય પુરુષના પ્રયોજનથી વિમુખ થયેલા કાર્ય-કારણરૂપ (અહંકાર-ચિત્ત વગેરે પ્રકૃતિ-વિકૃતિરૂપ) સત્ત્વાદિ ગુણોનો જે પ્રતિપ્રસવ - પોતાના કારણમાં લય થવો, તે પુરુષનું જૈવર્ત્ય = મોક્ષ છે. અને પુરુષ તત્ત્વનું પોતાના સ્વરૂપમાં રહેવું, ફરીથી બુદ્ધિ સત્ત્વથી જોડાયેલું ન હોવાથી જે કેવળ ચિતિશક્તિ “ ચેતન સ્વરૂપ જ રહી જવું છે અને તેનું સવા = નિરંતર તેવું બની રહેવું છે, તે ‘કૈવલ્ય’ છે. ભાવાર્થ-સત્ત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોની પ્રવૃત્તિ પુરુષના ભોગ તથા અપવર્ગને માટે હોય છે. એટલા માટે ભોગ તથા અપવર્ગ જ પુરુષાર્થ કહેવાય છે. આજ પુરુષાર્થની સિદ્ધિને માટે સત્ત્વ આદિ ગુણોનું કાર્ય-કારણરૂપમાં (મહત્તત્ત્વ, અહંકાર વગેરે રૂપમાં) પરિણામ થાય છે. જે પુરુષનું ભોગ-અપવર્ગરૂપ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે, તેના પ્રત્યે ગુણોનું કોઈ કાર્ય બાકી નથી રહેતું. ગુણોએ જે કાર્ય કરવાનું હતું તે તેઓ કરી ચુકયા માટે પુરુષાર્થ-શૂન્ય અને પુરુષાર્થના સંપાદનથી કૃતકૃત્ય થયેલા ગુણો પોતાના કારણમાં વિલીન થઈ જાય છે, અર્થાત્ વ્યુત્થાન વગેરે સમયના સંસ્કાર દગ્ધબીજ જેવા થઈ જઈને ચિત્તમાં લીન થઈ જાય છે, ચિત્ત અહંકારમાં, અહંકા૨ મહત્ તત્ત્વમાં અને મહત્તત્ત્વ મૂળ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. આ પ્રકારે ગુણોનું કારણમાં લીન થવાથી પુરુષ તત્ત્વથી જે અલગ થવાનું છે, એ જ મોક્ષ છે. અથવા આ જ વાતને આ પ્રકારે પણ કહી શકાય છે -ચિત્તના પરિણામક્રમને બનાવનારા ગુણોનો પોતાના કારણમાં લય થવાથી પુરુષનો તેમની સાથે કોઈ સંબંધ નથી રહેતો, અને પુરુષને પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાનું નામ મોક્ષ છે. આજ વાતને સૂત્રકારે પહેલાં પણ કહી છે. -
તવા છ્: સ્વરૂપેવસ્થાનમ્ ।। (યો. ૧/૩)
અર્થાત્ તે વખતે દ્રષ્ટા પરમાત્માના સ્વરૂપમાં અથવા પોતાના સ્વરૂપમાં મુક્ત જીવાત્માની સ્થિતિ થાય છે. અર્થાત્ પુરુષ પોતાની સ્વાભાવિક શક્તિઓથી આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે જોડાઈને અલૌકિક આનંદનો અનુભવ કરવા લાગે છે. સૂત્રમાં ‘કૃતિ’ શબ્દ આ શાસ્ત્રની સમાપ્તિનું દ્યોતક છે.
અહીં વ્યાસ ભાષ્યમાં પઠિત ‘સદા’ શબ્દથી કેટલીક ભ્રાન્તિ જરૂર થાય છે. કે શું
કૈવલ્યપાદ
૩૬૩
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-
મોક્ષને પ્રાપ્ત કરનારો જીવ કયારેય મોક્ષથી પાછો નથી આવતો ? અને જો આવતો હોય તો અહીં ‘સદા’ શબ્દનો પાઠ નિરર્થક છે. એનો ઉત્તર આ છે કે અહીં ‘સદા' શબ્દ નિરંતર અથવા દીર્ઘકાળવાચી છે. જન્મજન્માંતરના એક લાંબા સમયને ઉલ્લંધીને જ્યાં સુધી ૩૬૦૦૦છત્રીસ હજારવાર સૃષ્ટિ (રચના) અને પ્રલય થતા રહેશે ત્યાં સુધી મુક્ત આત્મા મોક્ષ સુખને ભોગવે છે. તેને માટે ‘સદા’ શબ્દનો પ્રયોગ યોગ્ય જ છે. કેમ કે જો મોક્ષથી પુનરાવૃત્તિ (પાછા ન ફરવાનું) ન માનવાની અહીં વ્યાખ્યા કરવામાં આવે તો તે વ્યાસ ભાપ્યથી વિપરીત તથા અયુક્તિયુક્ત હોવાથી માન્ય નથી થળ શકતી. કેમ કે (યો. ૧/૨૪) વ્યાસ ભાગ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે - થથા વા પ્રતિતીનસ્યોત્તા વન્યજોટિ : સંમાતે નવમી વરસ્ય । K તુ ટેવ મુક્ત : સવવર કૃતિ । અર્થાત્ જેમ-યોગીઓનું મોક્ષ પછી પણ બંધન હોય છે, તેવું ઈશ્વરનું નથી હોતું. કેમ કે ઈશ્વર તો સદા મુક્ત છે. કેમ કે જીવોનાં સીમિત કર્મોનું ફળ અસીમિત કદાપિ નથી હોઈ શકતું. માટે અસીમિત ફળ મોક્ષનું માનવું એ ન્યાયથી સર્વથા વિરૂદ્ધ છે. મોક્ષનું સ્વરૂપ અહીં યોગદર્શનકારે મોક્ષનું જે સ્વરૂપ બતાવ્યું છે, કે પુરુષના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજનને સિદ્ધ કરનારા ગુણોનું કારણમાં લય થવું મોક્ષ છે. આનો અભિપ્રાય એ છે કે ત્રિગુણાત્મક ચિત્ત અહંકારમાં, અહંકાર મહત્તત્ત્વમાં, મહત્તત્ત્વ પ્રધાન (પ્રકૃતિ)માં લય થવાથી મુક્ત-પુરુષની સાથે પ્રકૃતિના સંયોગનો અભાવ થઈ જાય છે. પ્રકૃતિ-સંયોગ ન હોવાથી મોક્ષને ‘કૈવલ્ય' પણ કહ્યો છે. જે પ્રકૃતિ તથા પ્રકૃતિજન્ય દુઃખોથી જીવાત્મા લાંબા સમય સુધી દુઃખગ્રસ્ત રહ્યો તેનાથી જાદા થવાનું નામ જ મોક્ષ છે.
-
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કૈવલ્ય’ ના સ્વરૂપને આ પ્રકારે પણ કહી શકાય છે - સ્વરૂપપ્રતિષ્ઠા અર્થાત્ જયારે જીવાત્મા સૂક્ષ્મ શરીર વગેરે પ્રકૃતિજન્ય સાધનોથી સર્વથા જાદો થઈને શુદ્ધ હોવાથી (થવાથી) પોતાના સ્વરૂપમાં જ રહી જાય છે, ત્યારે મોક્ષને પ્રાપ્ત કરે છે. અહીં ‘સ્વરૂપપ્રતિષ્ઠા’ શબ્દથી અભિપ્રાય એ જ છે કે મુક્તાત્મા ઘણા લાંબા સમય પછી પ્રકૃતિના સંપર્કથી મુક્ત થયો છે, માટે તેને સ્વરૂપમાં સ્થિત થયેલો કહેવામાં આવ્યો છે. વ્યાપક પરમાત્માના સંબંધથી તો જીવાત્મા કયારેય જુદો થઈ જ શકતો નથી, એટલા માટે ન તો એનું વિધાન કર્યું છે કે ન તો તેનું ખંડન કર્યુ છે. પરંતુ તેનો આશય એ કદાપિ નથી કે દર્શનકાર મોક્ષમાં પરમાત્માના સાંનિધ્યના વિષયમાં મૌન છે. જો દર્શનકારની આવી માન્યતા હોત તો તે આ પ્રકારે એ કદાપિ ન કહેત - “તરા છુ : સ્વરૂપેવસ્થાનમ્ (યો. ૧/૩) ત્યારે જીવાત્મા પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થાય છે. ‘તવસ્ તર્થમાવનમ્ (યો. ૧/૧૮) પરમેશ્વરના મુખ્ય નામ ‘શૅમ્’ નો જપ તથા તેના અર્થનું ચિંતન કરવું જોઈએ અને ‘તપ્રતિવેષાર્થમતત્ત્વાભ્યાસ :' (યો. ૧/૩૨) વગેરે સૂત્રોમાં ૫૨માત્માનું અવલંબન કરવાનું વિધાન કદાપિ કરત નહીં. યથાર્થમાં જીવાત્માની શુદ્ધિ અથવા સ્વરૂપપ્રતિષ્ઠા=
૩૬૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિથી સર્વથા પૃથકતા, ઈશ્વરપ્રણિધાનાદિ વિના સંભવ જ નથી. આ જ વાત બીજા વેદ વગેરે શાસ્ત્રોથી પણ પુષ્ટ થાય છે. જેમ કે-(૧) તમે વિવિત્રાતિ મૃત્યુતિ II (યજુ ૩૧/૧૮) પરમાત્માને જાણીને જ જીવાત્મા દુઃખોથી છૂટે છે. (૨) સોનુ સર્વાન IITન સદ હિUT વિપરિતા (ઉપનિષદ) મુક્ત આત્મા મોક્ષ દશામાં બ્રહ્મની સાથે રહીને પરમ આનંદને પ્રાપ્ત કરે છે. (૩) પરં તિસંપદ્ય વેન નિષ્પદ્ય (છાંદો. ૮/૩/૪) મોક્ષમાં જીવાત્મા પરમાત્મજ્યોતિને પ્રાપ્ત કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહે છે. (૪) વિતિ તાત્રે તાત્મત્વા (વેદાન્ત. ૪૪૬) ત્રામેળ નિરૂપચાષ્યિ : (વેદાન્ત. ૪/૪/૫) અર્થાત જીવાત્મા બ્રહ્મના સાંનિધ્યમાં પરમાનંદને પ્રાપ્ત કરતો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. (૫) તત્પર્શ વેડનુપતિ તેષાં સુરવં શાશ્વત નેતtષાત્ ” (કઠો. પ૩૧). મોક્ષમાં મુક્તાત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તેના આનંદમાં મગ્ન રહે છે. (૬) તા સુપur સયુના સરવાયા. (ઋ. ૨/૩/૧૭) અહીં જીવાત્મા તથા પરમાત્માને શાશ્વત સખા (મિત્ર) તથા સાથે રહેનારા કહ્યા છે.
આ પ્રમાણોથી સ્પષ્ટ છે કે મોક્ષમાં જીવાત્માનો પરમાત્મામાં લય થતો નથી. પ્રત્યુત તે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. મુક્તાત્મા બ્રહ્મના સાંનિધ્યથી બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે, અને અવિદ્યાગ્રસ્ત જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. ૩૪
કેવલ્યપાદ સમાપ્ત ગ્રંથ સમાપ્ત
કૈવલ્યપાદ
૩૬૫
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ (ક) અણિમા આદિ સિદ્ધઓ યોગીને કયારે પ્રાપ્ત થાય છે? पृथिव्या अहमुदन्तरिक्षमारुहमन्तरिक्षाद्दिवमारुहम् । दिवो नाकस्य पृष्ठात् स्वोतिरगामहम् ।।
(યા. ૧૭/૬૭) મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા-હેમનુષ્યો !જેમ યોગનાં અંગોનું અનુષ્ઠાન તેમજ સંયમથી સિદ્ધ યોગીમાં (પૃથિવ્યા છે પૃથ્વીથી (બાર) આકાશમાં (દ્ + મારુ આરોહણ કરું છું અન્તરિક્ષાત) આકાશથી વિવ) પ્રકાશમાન સૂર્યમાં (બારદમ આરોહણ કરું છું (નાથ) સુખના નિમિત્ત (વિ :) પ્રકાશમાન ઘુલોકના પૃષ્ઠત) સમીપથી (4:) સુખ અને ચિતિ ) જ્ઞાન પ્રકાશને મદમ) હું માન) પ્રાપ્ત કરૂં તે જ રીતે તમે પણ
કરો.
ભાવાર્થ-જયારે મનુષ્ય આત્માની સાથે પરમાત્માને મુક્ત કરે છે. ત્યારે અણિમા આદિ સિદ્ધિઓ પ્રકટ થાય છે. તેનાથી અવ્યાહત ગતિથી અભીષ્ટ સ્થાનોમાં જઈ શકે છે, નહીંતર નહીં. યોગાગ્નિથી અશુદ્ધ સંસ્કારોનું દહન થઈ જાય છે.
विधेम ते परमे जन्मन्नग्ने विधेम स्तोमैरवरे सधस्थे । यस्माद् योनेरुदारिथा यजे तं प्रत्वे हवींषि जुहुरे समिद्धे ।।
(યજુ.૧૭/૭૫) મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા - હે (ક) યોગ સંસ્કારથી દુષ્ટ કર્મોને બાળનાર યોગી! (તે) તારા પર) યોગ સંસ્કારથી ઉત્પન્ન બધાથી ઉત્કૃષ્ટ (1) જન્મમાં (જે) તારા વિદ્યમાન થવાથી (કવરે) નવા સથળે લોકોમાં વર્તમાન અમે લોકો (તીજૈ ) સ્તુતિઓથી (વિષેની સેવા કરીએ. યા) જે યોને સ્થાનથી (૩રિ) ઉત્કૃષ્ટ સાધનો સહિત તુ પ્રાપ્ત થાય છે, તે સ્થાનનો હું (ખ) સંગ કરું છું. જેમ - હોતા લોક (મિ) પ્રદીપ્ત (સળગતી) અગ્નિમાં (દવffષ) હોમને યોગ્ય પદાર્થોનો (ગુ) હોમ કરે છે, તે જ રીતે યોગ - અગ્નિમાં દુઃખોનો (વિ) હોમ કરે છે યોગીની વિદેહ-મુક્તિદશાનું વર્ણન -
ये देवा देवेष्वधि देवत्वमायन्ये ब्रह्मण : पुरऽएतारोऽअस्य । येभ्यो नऽऋते पवते धाम किंचन न ते दिवो न पृथिव्याऽधिस्नुषु ।।
.(યજુ. ૧૭/૧૪) મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા - જે જે (રેવા કે પૂર્ણ વિદ્વાન (પુ) વિદ્વાનોમાં ૩૬૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(બ) ઉપર વિરાજમાન થઈને રેવત્વન) વિદ્વાનોનાં કર્મ તથા ભાવને (ગાયન) પ્રાપ્ત કરે છે. (જે) જે (ક) આ હળ:) પરમેશ્વરને પુરતા!) પૂર્વ પ્રાપ્ત કરનારા છે વેશ્ય:) જેમના (તે) વિના (વિન) કોઈ (પાન) સુખનું સ્થાન (1) નથી (પવો) પવિત્ર હોય છે તે) તે વિદ્વાન (1) નથી (વિવા) સૂર્યના (નુકું) પ્રાન્તોમાં ( ૧) અને નથી (
gવ્યા :) ભૂમિના (ધ) ઉપર વિરાજમાન (નુકુ) પ્રાન્તોમાં (ગાયન) પ્રાપ્ત થાય છે, અર્થાત્ નિવાસ નથી કરતા, સર્વત્ર વિચરે (ફરે) છે. ભાવાર્થ-જે આ જગતમાં અતિ ઉત્તમવિદ્વાન, યોગીરાજ યથાર્થ રૂપમાં પરમેશ્વરને જાણે છે, તે બધા લોકોને પવિત્ર કરનારા થઈને જીવન મુક્તિની અવસ્થામાં પરોપકાર કરતા અને વિદેહમુક્તિની અવસ્થામાં ન તો સૂર્યલોકમાં ન તો પૃથ્વી પર નિયતરૂપમાં રહે છે. પરંતુ બ્રહ્મમાં સ્થિત થઈને અવ્યાહત=અબાધગતિથી સર્વત્ર વિહાર કરે છે. છે પાતંજલ-યોગ” જ વેદમૂલક છે -
વેદ બધી સત્ય વિદ્યાઓનું મૂળ છે, આ મહર્ષિ દયાનંદની મૌલિક ઘોષણાથી કે જેમાં પરવર્તી સાયણ વગેરે ભાષ્યકારોની એ માન્યતા અસત્ય થઈ જાય છે કે વેદોમાં યજ્ઞનો જ વિષય છે. તેમાં મૂર્તિ મર્ચે વિMવ સર્વ નેતા પ્રસિધ્ધતિ (મનુ. ૧૨૯૭) મનું ભગવાનની આ માન્યતાની પણ પ્રષ્ટિ થાય છે. અને પરમેશ્વર વેદજ્ઞાનના ઉપદેષ્ટા (ઉપદેશક) હોવાથી આદિ ગુરુ છે. સમસ્ત ઋષિ મુનિઓએ પણ વેદોથી લઈને જ બધા જ્ઞાન વિજ્ઞાનને પ્રકાશિત કર્યું છે. મહર્ષિ પતંજલિની યોગ વિષયક માન્યતાઓનું પણ મૂળ વેદ મંત્રોમાં મળે છે. યોગીની કેટલીક માન્યતાઓનું મૂળ વેદમાં છે તે જાવો - (૧) ચિત્તવૃત્તિના નિરોધ માટે યોગનો અંગોનું અનુષ્ઠાન જરૂરી છે
યજુર્વેદના ૧૧માં અધ્યાયના પહેલા મંત્રમાં કહેવામાં આવ્યું છે. - કે જો યોગાભ્યાસી તત્ત્વ=પરમેશ્વર વગેરે સૂક્ષ્મ તત્ત્વોને અથવા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા સવિતા=યોગની વિભૂતિઓની ઈચ્છાવાળો સાધક સૌથી પહેલાં પોતાના મનની વૃત્તિઓનો વિરોધ કરીને જ્ઞાન = અંતર્યામી પરમેશ્વરના ધ્યાનમાં લગાવે. અને પરમેશ્વર આદિ પદાર્થોના ગુણ, કર્મ, સ્વભાવને જાણીને વિવેકખ્યાતિને પ્રાપ્ત કરે. મહર્ષિ દયાનંદ આ મંત્રના ભાવાર્થમાં લખે છે કે
यो जनो भूगर्म विद्या च चिकीर्षत स यमादिभि : क्रियाकौशलेश्चान्त : करण 'पवित्रीकृत्य, तत्त्वानां विज्ञानाय प्रज्ञा समज्य एतानि गुणकर्म स्वभावतो विदित्वोपयुञ्जीत અર્થાત યોગવિદ્યાના જિજ્ઞાસુએ પહેલાં યમનિયમ આદિના અનુષ્ઠાનથી મનને પવિત્ર કરવું જોઈએ. અને અંતઃકરણની પવિત્રતાથી ઋતંભરા=સૂક્ષ્મ પદાર્થોના ગ્રહણમાં સમર્થ પ્રજ્ઞા પ્રાપ્ત કરીને પરમેશ્વરના ગુણ, કર્મ, સ્વભાવને જાણીને ઉપાસના કર્યા કરે. (૨) દુઃખોથી છૂટીને મોક્ષ-પ્રાપ્તિને માટે પરમેશ્વરનું ધ્યાન અપરિહાર્ય છે -
પરિશિષ્ટ
૩૬૭
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જ અધ્યાયના બીજા મંત્રમાં કહ્યું છે - પ્રકૃતિજન્ય સુખ ક્ષણિક છે. અને (સ્વર્યાય) શાશ્વત સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરવા માટે યુક્તેન મનસા મનની શુદ્ધિ (પવિત્રતા) તથા તેની વૃત્તિઓને રોકીને ટેવ=સર્વ પ્રકાશક, સવિતા- સકળ જગન્ના ઉત્પાદક તેમજ સમસ્ત ઐશ્વર્યોના સ્વામી પરમેશ્વરમાં લગાવવી અર્થાત્ શુદ્ધ (પવિત્ર) મનથી શુદ્ધ સ્વરૂપ પરમેશ્વરની ઉપાસના કરવી જરૂરી છે. અને પરમેશ્વરના આનંદની અનુભૂતિ એકદમ નથી થતી, એના માટે નિરંતર શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરતાં કરતાં શ ત્યા= યોગની સિદ્ધિરૂપ શક્તિથી સંપન્ન થવું પડે છે (કરવું પડે છે) એવા પવિત્ર અંતઃરણવાળા જ્યોતિરામરેમ=પરમાત્માના પ્રકાશને ધારણ કરીને પરમ આનંદને પ્રાપ્ત કરે છે.
(૩) યોગ-સાધકને અવિદ્યા આદિ ક્લેશોની નિવૃત્તિ તથા યોગ-વિજ્ઞાનની પ્રાપ્તિ ઈશ્વરના અનુગ્રહથી થાય છે – આ જ અધ્યાયના ત્રીજા મંત્રમાં કહ્યું છે કે વિતાયોગ વિજ્ઞાનના પ્રકાશક પરમાત્મા પવિત્ર અંતઃકરણવાળા તથા ચિત્તવૃત્તિઓનો નિરોધ કરનારા યોગ સાધકને વૃદ્ઝ્યોતિ : રિષ્કૃત -અવિદ્યા આદિ ક્લેશોની નિવૃત્તિ કરીને શુદ્ધ ગુણોને પ્રકાશિત કરે છે. અને પ્રસુતિ તાન= ઉપાસકોને જ્ઞાન તથા આનંદ વગેરેથી પરિપૂર્ણ કરી દે છે. આ જ ભાવને યોગ દર્શનમાં શ્ર્વરપ્રણિધાનાદ્રા (યો. ૧/૨૩) સૂત્રમાં કહ્યું છે. અમૃત પરમેશ્વર પિતૃતુલ્ય હોવાથી પોતાના આરાધક (ભક્ત) પર વિશેપ અનુગ્રહ કરે છે અને ભક્તિ વિશેષથી સાધકને સમાધિની સિદ્ધિ અતિશય નજીકની થઈ જાય છે. અને યોગેન યોગો જ્ઞાતવ્ય :’ આ મહર્ષિ વ્યાસના વચન પ્રમાણે ઉપાસકને યોગનો અભ્યાસ જ ઉત્તરોત્તર યોગનો પ્રકાશક બનીને દીપકની જેમ માર્ગ દર્શક બની જાય છે.
:=
(૪) યોગ સાધકને માટે યોગ્ય આહાર-વિહાર કરવો તથા યોગ્ય ગુરૂ બનાવવો જરૂરી છે - ♦ - આ અધ્યાયના ચોથા મંત્રમાં કહ્યું છે કે જે વિ=મેધાવી હોત્રા= યુક્ત આહાર વિહાર કરનારા સંયમી યોગ સાધક છે કે જેમણે જગતના ઉત્પાદક પરમાત્માની પરિવ્રુતિ પવિત્ર હૃદયથી સ્તુતિ = ઉપાસના કરીને મન યુઝ્ઝતે- સમાધિ-સિદ્ધિ કરી છે, તેમની પાસે રહીને યોગવિદ્યાનો જેઓ અભ્યાસ કરે છે તેઓ દુઃખોથી છુટીને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ મંત્રના ભાવાર્થમાં મહર્ષિ દયાનંદ લખે છે – જે યુક્ત આહાર વિહારવાળો થઈને એકાન્ત સ્થાનમાં પરમાત્મામાં મન લગાવે છે, તે યોગવિજ્ઞાનથી બ્રહ્મતત્ત્વને જાણીને શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. યોગદર્શનમાં પણ આહાર-શુદ્ધિ પર વિશેપ બળ આપતાં લખ્યું છે.
તંત્ર શૌચ મુઝ્ઝતાગિનિત મેય્યામ્યવદરાદ્રિ = વાદ્યમ્ । (યો. ભા. ૨/૩૨) અર્થાત્ શૌચ નિયમ બે પ્રકારનો છે-બાહ્ય અને આભ્યાંતર . એમાં બાહ્ય શુદ્ધિ માટી, પાણી વગેરેથી તથા નિયમિત તેમજ પવિત્ર આહારથી થાય છે. અને આભ્યાંતર શુદ્ધિ (પવિત્રતા) ચિત્તના રાગ-દ્વેષ વગેરે મળોના ધોવાથી થાય છે. અને વીતરાગ વિષય વા
૩૬૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિ(યો. ૧૩૭) સૂત્રથી સ્પષ્ટ થાય છે કે જેઓ રાગ વગેરે ચિત્તના મળોથી – સાધના કરતાં કરતાં – મુક્ત થઈ ગયા છે, તેમની સંગતિ, તેમના ચરિત્રનું ચિંતન કરવાથી પણ મન સ્થિરતાને પ્રાપ્ત થાય છે. વેદમાં યોગનું સ્વરૂપ તથા પ્રયોજન
युज्जान : प्रथमं मनस्तत्त्वाय सविता धिय : ।
ને વીગ્ય પૃથા મધ્યાગ્યરત્ II (યા. ૧૧/૧) અર્થ - (વિતા) ઐશ્વર્યની કામના કરવાવાળો મનુષ્ય ((તસ્વાવ) પરમેશ્વર આદિ પદાર્થોનાં વિજ્ઞાન માટે પ્રથમH) આદિમાં મન :) મનનાત્મક અન્તઃકરણની વૃત્તિને અને ઉધય:) ધારણાત્મક અંતઃકરણની વૃત્તિઓને પુજ્ઞાન: યોગાભ્યાસ અને ભૂગર્ભ વિદ્યામાં યુદ્ધ કરતો મને) પૃથ્વી આદિમાં વિદ્યમાન વિદ્યુતનાં (જ્યોતિ ) પ્રકાશને (નવી) નિશ્ચિત જાણીને પૃથિગ્યા) ભૂમિને ગપ્પામરત) બધી બાજુથી ધારણ કરે. ભાવાર્થ-જે પુરુપ યોગ વિદ્યા તથા ભૂગર્ભ વિદ્યાને પ્રાપ્ત કરવા ઈચ્છે તે યમ આદિ યોગ ક્રિયા કૌશલોથી અંતઃકરણને પવિત્ર કરીને તત્ત્વોના વિજ્ઞાનને માટે બુદ્ધિને લગાવીને અને તેમને ગુણ કર્મ સ્વભાવથી જાણીને તેમનો ઉપયોગ કરે.
(દયાનંદ યુજાવેદ ભાષ્ય ભાસ્કરથી ઉદ્ધત) યુઝાન :) યોગસાધના કરતો મનુષ્ય તસ્વીય) તત્ત્વ અર્થાત્ બ્રહ્મજ્ઞાન માટે પ્રથમં મન ) જ્યારે પોતાના મનને પહેલાં પરમેશ્વરમાં યુક્ત કરે છે, ત્યારે (સવિતા) પરમેશ્વર તેમની ધિય) બુદ્ધિને પોતાની કૃપાથી યુક્ત કરી લે છે. (નેતિ :) પછી તેઓ પરમેશ્વરના પ્રકાશને નિશ્ચય કરીને (મધ્યમ) યથાવત ધારણ કરે છે. (fથળ્યા છે પૃથ્વીની મધ્યમાં યોગીનું આ પ્રસિદ્ધ લક્ષણ છે. (ઋ. ભૂ. ઉપાસના)
શ્રી સ્વામી વેદાનંદજીએ આ મંત્રની વ્યાખ્યા ‘વો નષદ્' નામના પુસ્તકમાં (અ. ૧૧/૧-૮) મંત્રોની યોગદર્શનની સાથે ઉત્તમ સંગતિ લગાવતાં આ પ્રકારે કરી છે - “યોગદર્શનમાં યોગનું લક્ષણ (વો વિત્તવૃત્તિનિરોધ એ કહ્યું છે. ચિત્ત=અંતઃકરણની વૃત્તિઓનો નિરોધ યોગ છે. યોગદર્શનકારના આ વચનનું મૂળ છે (પ્રથમ ધિયઃ યુજ્ઞાન:) ફેલાયેલા=વિખરાએલા-અનેકાગ્ર-ચંચળ મન અને વૃત્તિઓને સમાહિત કરતો.....”
“યોગનું શું પ્રયોજન છે? તેનું સમાધાન તસ્વીર આ એક શબ્દથી વેદે કરી દીધું છે. તત્વીય તત્ત્વને માટે અર્થાત્ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું હોય તો યોગનું અનુષ્ઠાન કરો. યોગદર્શનમાં યોગનું ફળ-નિરૂપણ કરતાં મહર્ષિ પતંજલિએ લખ્યું છે કે- ‘ત્રઢતમાં તત્ર પ્રજ્ઞા | (યો. ૧/૪૮) યોગ સાધના કરવાથી ઋતંભરા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ઋતંભરાથી ઉત્પન્ન થનારું જ્ઞાન પરમ પ્રત્યક્ષ હોય છે, અને તે યોગનાં અનુષ્ઠાન સિવાય સંભવ નથી. માટે જેને પ્રકૃતિ-પુરુષના યથાર્થ જ્ઞાનની ઈચ્છા હોય તે યોગસાધના કરે. પરિશિષ્ટ
૩૬૯
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનનો નિરોધ અથવા ઋતંભરા બુદ્ધિને ઉત્પન્ન કરવાનાં બે મુખ્ય સાધન છે - (૧) અભ્યાસ અને વૈરાગ્ય તથા (૨) ઈશ્વર-પ્રણિધાન. વેદમાં બંનેનું “અગ્નિ” શબ્દથી નિરૂપણ કર્યું છે. “અગ્નિ” શબ્દનો અર્થ “ઈશ્વર' તો બધા જ વૈદિક...માને છે અગ્નિનો એક અર્થ જ્ઞાન પણ છે. જ્ઞાનની પરાકાષ્ટાનું નામજ વૈરાગ્ય છે. જેમ કે વાસદેવજીએ કહ્યું છે - જ્ઞાનવ પરષ્ટિા વૈરાગ્યમ્ વૈરાગ્ય અથવા જ્ઞાનની એ સ્થિતિને બનાવી રાખવી એ જ અભ્યાસ છે. ભગવાન્ સ્વયં તે તત્ત્વજ પદની વ્યાખ્યા અથવા તત્ત્વ= પ્રાપ્તિની રીત બતાવવાને માટે સંકેત કરે છે – 'ગનેર્જ્યોતિર્સિવાળ ... પ્રકાશનો જ કોઈ મૂળ આધાર છે, તો (અગ્નિ) પરમાત્મા જ છે.....”
પરમ જ્યોતિને પ્રાપ્ત કરીને મનુષ્યફક્ત પોતે જ તેનો આનંદનલેતો રહે, પરંતુ (પૃથિવ્યા મધ્યામરત) પૃથ્વભરમાં તેને ફેલાવી દે. જે ઉત્તમ પ્રકાશ તેણે પ્રાપ્ત કર્યો છે, તેનાથી સંપૂર્ણ મનુષ્યોને આલોકિત (પ્રકાશિત) કરે.”
“વેદમંત્રમાં મનોયોગનું જેનિરૂપણ કરવામાં આવ્યું છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં તે ભાવને આ શબ્દોમાં વર્ણન કર્યું છે -
अग्निर्यत्राभिमथ्यते वायुर्यत्राविरुध्यते। સનો યત્રસિરિતે તત્ર સંગાય મન: (. ૨/૬).
અગ્નિ જે હાલતમાં મથવામાં (પ્રકટ કરવામાં) આવે છે, વાયુ જે અવસ્થામાં અધિકારપૂર્વક રોકી રાખવામાં આવે છે, જે દશામાં સોમ બાકી (શષ) રહી જાય છે, તે અવસ્થામાં મન સારી રીતે સંગત થાય છે.”
(યોગોપનિષદમાંથી) સ્વર્ગ = મોક્ષ પ્રાપ્તિનો ઉપાય -
युकतेन मनसा वयं देवस्य सवितु : सवे।
વય ત્યા | (યજુ. ૧૧/૨) અર્થ - હે યોગ તથા પદાર્થ વિદ્યાના જિજ્ઞાસુ મનુષ્યો! જેમ (વય) અમે યોગી લોકો યુwતેન) યોગાભ્યાસથી યુક્ત (મનસા) વિજ્ઞાનમય મનથી તથા (શા ) પોતાના સામર્થ્યથી ટેવથી બધાના પ્રકાશક (સવિતુ ) સકળ જગતના ઉત્પાદક જગદીશ્વરના (૧) જગતમાં (વા ) સુખનાં સાધનોની પ્રાપ્તિને માટે (તિ ) આત્મપ્રકાશને (ગામમ) ધારણ કરીએ છીએ. તે જ રીતે તમે લોકો પણ ધારણ કરો. ભાવાર્થ - જો મનુષ્ય પરમેશ્વરની સૃષ્ટિમાં સમાધિસ્થ થઈને યોગ અને તત્ત્વ વિદ્યાનું યથાશક્તિ સેવન કરે અને તેઓ આત્મ પ્રકાશથી યુક્ત થઈને યોગ અને પદાર્થવિજ્ઞાનનો અભ્યાસ કરે, તો સિદ્ધિઓને કેમ પ્રાપ્ત ન થાય.
બધા જ મનુષ્યો આ પ્રકારની ઈચ્છા કરે કે (વયમ્) અમે લોકો સ્વય) મોક્ષ સુખને માટે (સત્ય) યથા યોગ્ય સામર્થ્યનાં બળથી તેવ) પરમેશ્વરની સૃષ્ટિમાં ઉપાસના યોગ કરીને પોતાના આત્માને શુદ્ધ કરીએ કે જેથી યુનેન મનસા) પોતાના શુદ્ધ મનથી પરમેશ્વરના પ્રકાશસ્વરૂપ આનંદને પ્રાપ્ત થઈએ. (ઋ. ભૂ ઉપાસના) ૩૭૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[આ મંત્રમાં]“પરમાત્મ-પ્રકાશ-પ્રાપ્તિનાં બે સાધન બતાવ્યા છે. - એક યુક્ત મન અને બીજુ શક્તિ. યુક્ત મનથી અભિપ્રાય છે - યોગ સાધન દ્વારા સંસ્કૃત મન. યુક્ત મનથી સ્વર્ગ મળે છે... હર્ષ શોકથી રહિત અવસ્થાનું નામ સ્વર્ગ છે. સ્વર્ગ-પ્રાપ્તિની સાધનાનો નિર્દેશ યમે નચિકેતાને આ શબ્દોમાં કર્યો છે. -
માધ્યત્મિયાધાબેન રેવં મત્વા હર્ષ-શો વદતિ | (કઠો. ૧/૨/૧૨).
આધ્યાત્મ યોગ દ્વારા મન અને આત્માને બધા જ વ્યાપારોમાંથી હટાવવાથી તે આનંદપ્રદ દેવનું મનન કરી સાધક હર્ષ અને શોકનો ત્યાગ કરી શકે છે.”
*યમેવોદિ પ્રમવાધ્યય. કઠો. ૨/૩/૧૧) યોગનો અર્થ ઉત્પત્તિ અને વિનાશ કહીને એક વિશેષ સૂચના કરી છે. યોગનું લક્ષણ ચિત્તની વૃત્તિઓનો નિરોધ બતાવવામાં આવ્યો છે. અર્થાત્ બધી જ વૃત્તિઓનો વિનાશ અને તેના સતત = લગતા અભ્યાસથી ઉત્પન્ન થાય છે – ઋતંભરા પ્રજ્ઞા...મંત્રમાં વર્ણિત શક્તિથી અભિપ્રાય શારીરિક, આત્મિક બંનેય શક્તિઓ છે. જેમની ઈદ્રિયો દુર્બળ છે.... જેના આત્મામાં બળ નથી, તેને માટે સંસાર સ્વર્ગ-સુખ ક્યાં છે? નોંધ - (૧) વૈદિક વિજ્ઞાન શ્રી સ્વામી વેદાનન્દ (દયાનંદ) જી તીર્થે યુજાર્વેદના (૧૧/૧-૮) મંત્રોને યોગોપનિષદ્ નામથી પ્રકાશિત કર્યા છે. (૨) પ્રાણા ધિય (શત. બ્રા. ૬૩/૧/૧૩) આ પ્રમાણથી પ્રાણોને રોકવા એ અર્થ પણ સંગત થાય છે.
મહામુનિ શ્વેતાશ્વરજીએ કહ્યું પણ છે – ન તો નગરા મૃત્યુ: પ્રતિસ્ય યોનિમ શરીરમ્ (શ્વેતા. ર/૧૨)
“યોગરૂપ અગ્નિવાળા શરીરને ન તો બિમારી થાય છે, ન તો વૃદ્ધાવસ્થા કે ન તો મૃત્યુ થાય છે'.
(યોગોપનિષદ્ માંથી) યોગ સાધનાથી પ્રકાશનું આવરણ અજ્ઞાન નાશ પામે છે - અજ્ઞાનની નિવૃત્તિ વિના યોગસાધનાનો લાભ નથી મળતો -
युकत्वाय सविता देवान् स्वर्यतो धिया दिवम्।
બૃહન્નતિઃ ષ્યિતઃ વિતા પ્રફુવાતિ તાન (યા. ૧૧/૩) અર્થ- સિવિતા) યોગ અને પદાર્થજ્ઞાનને ઉત્પન્ન કરવાવાળો પુરુષ પરમાત્મામાં મનને (યુવાય) યુક્ત કરીને તfધયા) બુદ્ધિથી વિમ) વિદ્યા-પ્રકાશને તથા (4) સુખને (યત:) પ્રાપ્ત કરાવવાવાળા (વૃદત) મહાન (તિ :) વિજ્ઞાનને ઋરિષ્યત:) ઉત્પન્ન કરવાવાળા દેવાજી જે દિવ્યગુણોને પ્રયુવતિ) ઉત્પન્ન કરે છે, તે દિવ્યગુણોને બીજા લોકો પણ સિવિતા) પ્રેરણાવાન થઈને પ્રિવે) ઉત્પન્ન કરે. ભાવાર્થ - જે લોકો યોગ અને પદાર્થવિદ્યાનો અભ્યાસ કરે છે, તેઓ અવિદ્યા આદિ hશોના નિવારક શુદ્ધ ગુણોને ઉત્પન્ન કરી શકે છે, (દયાનન્દ-યજુર્વેદ-ભાગ્ય-ભાસ્કર)
પરિશિષ્ટ
૩૭૧
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે તે પરમેશ્વર દેવ પણ રહેવાનો ઉપાસકોને વિયેતો fધયા વિમું) અત્યંત સુખ આપીને સિવિતા) એમની બુદ્ધિની સાથે, પોતાના આનંદસ્વરૂપ, પ્રકાશને, કરે છે તથા (યુક્વાવ) તે જ અંતર્યામી પરમાત્મા પોતાની કૃપાથી તેઓને યુક્ત કરીને તેમનાં આત્માઓમાં (વૃોતિ ) મહાન પ્રકાશને પ્રગટ કરે છે અને સવિતા) જે સર્વ જગતનો પિતા છે, તે જ (પ્રફુવતિ) તે ઉપાસકોને જ્ઞાન અને આનંદ આદિથી પરિપૂર્ણ કરી દે છે. પરંતુ (ષ્યિત) મનુષ્યો સત્ય પ્રેમ-ભક્તિથી પરમેશ્વરની ઉપાસના કરશે, તે ઉપાસકોને પરમ કૃપામય અંતર્યામી પરમેશ્વર મોક્ષ-સુખ આપીને સદા માટે આનંદયુક્ત કરી દેશે. આ
(ઋ. ભૂ. ઉપાસના) નોધ- “નાયમાત્મા વિનંતીન તપ્યઃ' એવું કઠોપનિષદમાં અન્યત્ર પણ કહ્યું છે અને યોગશક્તિને પ્રાપ્ત કરતાં ક્લેશોની નિવૃત્તિ (જોશીનૂરપાર્થ : ૨/૧૨) યોગદર્શનમાં જ છે.
યોગનું પ્રિક્રિયા સ્થિતિશીન પૂતેન્દ્રિયાત્મ મોITEવર્થ દૃશ્યમ્ (યો. ૨/૧૮) આ સૂત્ર આ મંત્રના આધાર પર બન્યું છે. ટેવ શબ્દનો અર્થ પ્રકાશક છે. વૈદિક ભાષામાં પૃથ્વી વગેરે ભૂતો તથા ઈદ્રિયોને દેવ કહેવામાં આવે છે. તેમનો એક સ્વભાવપ્રકાશ પણ છે. ઈદ્રિયો પ્રકાશ=જ્ઞાનનું સાધન છે. જો આ ઈદ્રિયોનેયુક્ત (જોડી) કરી દેવામાં આવે, તો તેમની પ્રકાશ શક્તિ ઘણીજ વધી જાય છે..... સ્વચ્છ અને નિર્મળ ઈદ્રિયો જલ્દીથી જ પોતાના વિષયોમાં પ્રત્યાહત થઈ જાય છે. તેનાથી પરમાર્થમાં સહાયતા મળે છે. આ જ ભાવને લઈને કહ્યું છે – “વત: દ્રિવં ચત દેવીનું સુખ આપનારા તથા જ્ઞાન આપનારા ટેવ ઈદ્રિયો છે...અવિદ્યા આદિ ક્લેશો દૂર થવાથી જ્ઞાનનો પ્રકાશ વધે છે. એટલા માટે યોગદર્શનમાં પ્રાણાયામનું ફળ – ‘તત: ક્ષયતે પ્રશાવરણનું કહ્યું છે.”
(યોગોપનિષદમાંથી) એટલા માટે જે યોગના સાધક જ્ઞાન પ્રાપ્તિથી વિમુખ થઈને સાધના કરે છે, તેઓ ન તો પૂર્ણ વિરક્ત જ થઈ શકે છે કે ન તો તેમને યોગનો પૂરો લાભ જ મળે છે. પરબ્રહ્મની પ્રાપ્તિનો સાચો ઉપાય યોગ -
युञ्जते मन उत यञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चित ।
વિ દોત્રા ધે વયુવાવિવેવસ્મરી ટેવી સવિતુ પરિક્રુતિઃ |(યજુ. ૧૧/૪) અર્થ - જે (હોત્રા ) દાન આપવાવાળા અને વિપ્ર :) મેધાવી લોકો, જે વૃદત ). મહાન ગુણોને પ્રાપ્ત (વિપતિ :) સકળ વિદ્યાઓથી યુક્ત આપ્ત વિદ્વાન સમાન (વિપ્રથ) સર્વ શાસ્ત્રોના જાણકાર મેધાવી વિદ્વાનથી વિદ્યા પ્રાપ્ત કરીને, જે સવિતુ:) સર્વ જગતના ઉત્પાદક (ટેવ) બધાના પ્રકાશક જગદીશ્વરની નદી મહાન (પરિતિ:) સ્તુતિ તેમજ ઉપાસના છે, ત્યાં જેમ - (મન) ચિત્તને પુષ્પ) પરમાત્મા અથવા તત્ત્વજ્ઞાનમાં સમાધિસ્થ કરે છે (૩) અને (fધય:) બુદ્ધિઓને (યુન્નતે) યુક્ત કરે છે, તેવો વિયુનાવિત) તત્ત્વજ્ઞાનનો અભિલાષી () એકલો (ફત) જ - હું
૩૭ર
યોગદર્શન
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વિ) મન અને બુદ્ધિને યુક્ત કરું છું. તું ભાવાર્થ - જે યુક્ત આહારવિહારવાળા યોગી એકાન્ત દેશમાં (સ્થળમાં) પરમાત્મામાં સમાધિસ્થ થાય છે, તેઓ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને નિત્ય-સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે.
(દયાનંદ યા-ભાય-ભાસ્કર-માંથી) “પરમાત્મા શક્તિ અને જ્ઞાનમાં સૌથી મહાન છે. માટે યોગ જિજ્ઞાસુ શક્તિ પ્રાપ્તિને માટે પ્રભુની સ્તુતિ કરે છે. વેદ કહે છે - પરમાત્માની સૌથી મોટી સ્તુતિ આ જ છે કે મનુષ્ય તેમનાં આ સ્વરૂપ ને જાણીને પોતાના મન તથા પ્રાણોને પરમાત્મામાં લગાવે. અર્થાતુ પોતાની જાતને બ્રહ્મને અર્પણ કરી દે. બ્રહ્મ-પ્રાપિનો ઉપાય મંત્રના પૂર્વાર્ધમાં છે....... પ્રાણીઓના વિચાર તથા આચાર પરમાત્માથી કદિ પણ છૂપાઈનથી શકતા. તે મહાપ્રભુ જીવોના શુભ અશુભ કર્મો પ્રમાણે..ફળ આપતા રહે છે... પરમાત્માના આ ગુણને જાણીને મનુષ્ય પ્રભુની તરફ ખેંચાય છે.”
(મંત્રમાં પ્રકારતરથી) “વિપ્રસ્થ વૃદતો વિપતિ : વાકયમાં ગુરૂનું લક્ષણ બતાવ્યું છે. ઉપનિષદમાં પણ આજ રીતે વાત કહી છે. -
"તદ્રિજ્ઞાનાર્થ જ ગુરુવાજીંત નિત્યાન શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠY (મુંડકો. ૧/૨/૧૨) તે જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનને માટે ઉત્પાઉ= હાથમાં શ્રદ્ધાનો પ્રકાશ કરનારી વસ્તુ લઈને વેદવેત્તા (વદને જાણનાર) બ્રહ્મનિષ્ઠગુરુની પાસે જાય.” (યોગોપનિષદમાંથી) સાચા ગુરૂ વિના યોગ સાધના સંભવ નથી -
युजे वां ब्रह्म पूयं नमोभिर्वि श्लोक एतु पथ्येव सुरे: । સુવતુ વિષે મૃત પુત્રા આ ધામાતિ વ્યિનિ તઘુ || (ય૧૧/૫)
અર્થ - હે યોગના જિજ્ઞાસુ મનુષ્યો ! જેમ સ્તો!) સત્ય ભાષણયુક્ત એવો હું યોગી નિમિ.) સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનારૂપ સત્કારથી (પૂર્બન) જે પૂર્વયોગીજનોથી પ્રત્યક્ષ કરેલા (થયેલા) (ત્રણ) સર્વ વ્યાપક બ્રહ્મને યુને) આત્મામાં સાક્ષાત્ કરું છું, તેને તે વા૫) યોગી અને યોગ-ઉપદેશકોથી યોગ વિદ્યાના શ્રોતાઓને તથા સૂરે ) વિદ્વાનોને (પચ્ચેવ, પથમાં ઉત્તમ ગતિ સમાન (તુ) પ્રાપ્ત થાય. જેમ – જે આ (વિશ્લે) બધા (પુત્રા :) મોક્ષને પ્રાપ્ત કરેલા (થયેલા) આજ્ઞાપાલક ઉત્તમ સંતાન (અમૃતલ્સ) અવિનાશી જગદીશ્વરના યોગથી (દિવ્યાનો પ્રકાશમાન ધામની સ્થાનોમાં (મ+તળુ) વિરાજમાન છે, તેમનાથી આપ લોકો આ યોગ વિદ્યાને (કૃવતુ) સાંભળો. છે
(દયાનંદ યજાર્વેદ ભાષ્ય ભાસ્કરમાંથી) (૧) જે લોકોદિવ્યધામને પ્રાપ્ત કરી અમૃત–પ્રભુના પુત્ર કહેવડાવવાના અધિકારી બની ચુક્યા છે તેમની પાસેથી બધા લોકો આ યોગના) ઉપદેશનું શ્રવણ કરો. (૨) જે મન અને પ્રાણને યોગ યુક્ત કરે છે, તેમના યશ અને કીર્તિ સર્વત્ર ફેલાઈ જાય છે. (૩) જે યોગમાર્ગમાં ચાલવા ઈચ્છે, તેણે અત્યંત નમ્ર થવું જોઈએ. અહંકાર, અદેખાઈનો પરિશિષ્ટ
૩૭૩
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ કરી દેવો જોઈએ. ગુરુજનોની સદા નમસ્કાર વગેરેથી અર્ચના કર્યા કરે. (૪) બ્રહ્મવિદ્યાના મહાભંડાર વેદનો સદા અભ્યાસ કરે. (૫) મહારાજ (મહર્ષિ દયાનંદે) તેનો ભાવાર્થ એ બતાવ્યો છે કે –
योग जिज्ञासुभिराप्ता योगारूढा विद्धांस : संगन्तव्या .....। યોગના જિજ્ઞાસુઓએ યોગારૂઢ વિદ્વાનોની સંગતિ કરવી જોઈએ. (યોગોપનિષદમાંથી) પ્રાણને વશમાં કરવાથી મન તથા ઈદ્રિયો વશમાં થઈ જાય છે -
यस्य प्रयाणमन्वन्य इद् ययुर्देवा देवस्य महिमानभोजसा । य: पार्थिवानि विममे स एतशो रजांसि देवः सविता महित्वना ।।
(યજુ. ૧૧/૬) અર્થ-હેયોગી જનો!તમે લોકો વચ્ચે જે ફેવો બધા સુખોને આપનાર પરમેશ્વરની (દિમાનમ) સ્તુતિને પ્રિયાન) બધા સુખોના પ્રાપ્તિ-સાધન શ્રેષ્ઠ પ્રાણને મનુ કાર્યની પછી (ક) જીવ વગેરે વ્યિા :) વિદ્વાન લોકો વુિં:) પ્રાપ્ત કરે છે. અને () જે પરમેશ્વર (ત) પોતાની વ્યામિથી બધા જગતમાં પ્રાપ્ત (વિતા) બધા જગતના નિર્માતા (ટેવ) દિવ્યસ્વરૂપ ભગવાન છે, તે દિત્વના) પોતાના મહિમાથી (મોગલ) પરાક્રમથી (પર્થિવનિ) પૃથ્વી પર પ્રસિદ્ધ રાશિ) બધા લોકોનું વિ ) વિમાન આદિ યાનો જેવું નિર્માણ કરે છે, તે () જ ઉપાસનીય છે.
(દયા. યજુર્વેદ-ભાગ્ય-ભાસ્કરમાંથી) અધ્યાત્મ પક્ષમાં - (ક) સવિતાદેવ મન છે. બીજો દેવ અહીં પ્રાણ=ઈદ્રિયો છે. બધી જ ઈદ્રિયો મનને આધીન છે. જ્યાં મનનું પ્રયાણ થાય છે, ત્યાં જ ઈદ્રિયો જતી રહે છે, કેમ કે મન આ બધાનો અધિષ્ઠાતા છે. એટલા માટે મંત્રના ઉત્તરાર્ધમાં કહ્યું છે. - “ : પાર્થિવાન વિમરસિ' જે પાર્થિવ=વિસ્તૃત, વિશાળ અથવા વિપુલ શક્તિ સંપન્ન નસિક લોકો=જ્ઞાન સાધન ઈદ્રિયોનું વિશેષરૂપથી માપન કરે છે, નિયમમાં રાખે છે. પોતાના મહત્વના કારણે તે સવિતાદેવ મનોવેવ પતશ : = આ બધાંને ગતિ આપે છે.
આ અર્થ દ્વારા વેદ એક ગહન ઉપદેશ આપવા ઈચ્છે છે. “જો પોતાની ઈદ્રિયોને વશમાં કરવા ઈચ્છતા હો, એ બધાંનાં પ્રેરક મનને વશમાં કરો” (ખ) સવિતા મુખ્ય પ્રાણ છે, મુખ્ય પ્રાણના પ્રયાણની સાથે બીજા દેવો પણ પ્રયાણ કરવા લાગે છે... પ્રશ્રોપનિષદૂમાં જાણે આ જ મંત્રની વ્યાખ્યા કરી છે – “પાવન ત્યેવ સેવા : પ્રજ્ઞા विधारयन्ते, कतर एतत् प्रकाशयन्ते, क : पुनरेषां वरिष्ठ इति... तान् वरिष्ठ : प्राण ૩વાવ..અદવૈતરંવાડાપ્રવચૈતવાળવદથવિધારવાના કેટલાદેવ તે સ્થાવર જંગમ સૃષ્ટિને ધારણ કરે છે?... શરીરને પ્રકાશિત કરે છે. અને એમનામાં મુખિયો કોણ છે? .. તેમના બધામાં મુખિયા પ્રાણે કહ્યું – અજ્ઞાની ન બનો. હું જ પોતાની શક્તિને પાંચ પ્રકારથી ભાગ કરીને આ શરીરને સંભાળીને ધારણ કરૂં છું.
! (યોગોપનિષદ્ માંથી) ૩૭૪
યોગદર્શન
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગસાધકનું આવશ્યક કર્તવ્ય - देव सवित : प्रसुव यज्ञं प्रसुव यज्ञपति भगाय। લિવ્યો ગર્વ તપૂ વતનઃ પુનાનુ વાવતિ : સ્વતા (યજુ. ૧૧૭) અર્થ-હે તેવ) સત્ય યોગવિદ્યા દ્વારા ઉપાસનાને યોગ્ય, દિવ્ય વિજ્ઞાનના દાતા (લવિત એ બધી સિદ્ધિઓના ઉત્પાદક ભગવન્! આપ (૧) અમારા (મ) અખિલ ઐશ્વર્યને માટે (યજ્ઞમ) સુખદાયક વ્યવહારને પ્ર+સુવ) ઉત્પન્ન કરો (યજ્ઞપતિ) આ યજ્ઞના પાલકને (U+જુવો ઉત્પન્ન કરો. આપ (થર્વ) પૃથ્વીને ધારણ કરનારા (દિવ્ય) શુદ્ધ ગુણ, કર્મોમાં સર્વ શ્રેષ્ઠ તપૂ) વિજ્ઞાનથી પવિત્ર કરનારા છો, તેથી તે.) અમારા
તમ) વિજ્ઞાનને પુનાતુ) પવિત્ર કરો. આપ (વાવ) સત્ય વિદ્યાથી યુક્ત વેદવાણીનો (પતિ) પ્રચાર કરવાથી, રક્ષક છે, તેથી :) અમારી (વાવ) વાણીને ()
સ્વાદિષ્ટ=મધુર કરો. (દયા. યજુર્વેદ ભાષ્ય-ભાસ્કરમાંથી) યોગ સાધકને માટે અહીં કેટલાક આવશ્યક નિર્દેશ કરવામાં આવ્યા છે. - (૧) યજ્ઞ= શ્રેષ્ઠ કર્મોને કરે, અપકર્મ તથા અકર્મનો સદા ત્યાગ કરે - Uસુવ નો અર્થ છે - પ્રેરણા કર. કર્મની પ્રેરણા ત્યારેજ થઈ શકે છે, જયારે પોતે પણ કર્મ કરતા હોય અને સાથે જ બીજાને પણ શુભ કર્મ કરવા માટે ઉત્સાહિત કરતા રહેતા હોય. (૨) યજ્ઞાતિમ્ = શુભ કર્મના પાલક ભગવાનને લોક કલ્યાણને માટે પ્રેરે અર્થાત સદા ભગવાન પાસે સંસારનાં ભલાની કામના કરે. ભગવાનને કોઈની પણ બુરાઈને માટે કયારે પણ પ્રાર્થના ન કરે. (૩) વિદ્વાનોના સત્સંગથી સદા પોતાના જ્ઞાનનું સંશોધન કરતો રહે. પ્રભુની ઉપાસનાથી પણ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. માટે પ્રભુની ઉપાસનામાં પ્રમાદ ન કરે. (૪) ત = અન્નની પવિત્રતાનું સદા ધ્યાન રાખે. અન્યાયથી અર્જિત પાપયુક્ત અન્નનું ગ્રહણ કદી પણ ન કરે. માંસ, મદિરા, ઈડાં વગેરે અભક્ષ્ય અને અપેય પદાર્થોનું સેવન ન કરે. (૫) યોગાનુષ્ઠાન માટે પ્રાણશક્તિનો સંગ્રહ કરે. (૬) યોગસાધકનો વ્યવહાર ઘણો જ મધુર હોવો જોઈએ. ઋષિએ એનો ભાવ આ પ્રકારે દર્શાવ્યો છે - 'येजगदीश्वरवाग्वत्स्ववाचंशुन्धन्ति, तेसत्यवाचःसन्तः सर्वक्रियाफलान्याप्नुवन्ति
(યોગોપનિષદમાંથી) યોગસાધના કરવાથી શું લાભ છે? इमं नो देव सवितर्यशं प्रणय देवाव्य सखिविदं सत्राजितं धनजितं स्वर्जिनम्। આવા તો સમય જાય પાર હાયવરિ સ્થાપા (યજુ. ૧૧/૮) અર્થ - હે તેવી સત્ય કામનાઓને પૂર્ણ કરનારા સિવિતા) અંતર્યામીરૂપથી આત્મામાં પ્રેરણા કરનારા જગદીશ! આપ (૧) અમારા (૧૫) આ વાગ્યમ) વિદ્વાનો અથવા પરિશિષ્ટ
૩૭૫
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવ્ય ગુણોના રક્ષક સર્વિવિદ્રમ) મિત્રોને જાણનારા (સત્રાનિતમ) સત્યનો વિજય કરાવનારા (ધનગિતY) ધનને ઉત્પન્ન કરનારા (સ્વનિતમ્) સુખની વૃદ્ધિ કરનારા (વા) ઋગવેદથી સસ્તોનની સ્તુતિ કરવા યોગ્ય વિજ્ઞાન) વિદ્યા અને ધર્મથી મેળ કરાવનારા યજ્ઞને (વીરા) સત્ય આચરણ અને સત્ય ભાષણથી પ્રિય પ્રાપ્ત કરાવો અને (TયT) ગાયત્રી વગેરે છંદના દષ્ટાંતથી (Tયત્રવર્જીન) ગાયત્રીના સમાન માર્ગનું અનુસરણ કરનારા વૃદત) મહાન થતરમ) રમણીય યાનોથી પ્રાપ્ત કરવા યોગ્ય આ યજ્ઞને સમર્થ) વધારો
(દયા. યજુ. ભાગ્ય-ભાસ્કરમાંથી) વેદમંત્રોકત યોગના લાભ - (૧) સેવા યોગથી સારા ગુણોમાં પ્રીતિ વધે છે. (૨) રિવિ+સાચા સખા (મિત્ર) પરમાત્મા છે. ભલા ગુણોની પરાકાષ્ઠા પણ તેમાં જ છે. જેમ જેમ મનુષ્યમાં ભલા ગુણો વધે છે, તેમ તેમ તે પરમાત્માની સમીપતા પ્રાપ્ત કરે છે. (૩) સત્રના પ્રભુ પ્રીતિના કારણે સત્ય પ્રીતિ પણ વધે છે. કોઈ પ્રલોભન તેને સત્યથી ડગાવી નથી શકતુ. (૪) ધનનતમ-ધન, નિધન અને મૃત્યુ પર્યાયવાચી શબ્દો છે. જે યોગાભ્યાસી હોય છે, તેને મૃત્યુ ભય રહેતો જ નથી. મૃત્યુ તેને માટે લેશપ્રદ નથી રહેતું. (૫) નિતમ્ = આનંદ પ્રાપ્ત કરે છે. [આ યોગના લાભોમાં થોડુંક જ ધ્યાન આપવાથી ખ્યાલ આવે છે કે એમનામાં એક વિશેષ ક્રમ છે-પહેલાં મનુષ્યોએ ભલા ગુણોનું અર્જન (પ્રાપ્ત) કરવું જોઈએ. ભલા ગુણોના કારણે પ્રભુ-પ્રીતિ વધે છે. પ્રભુ પ્રેમને કારણે સત્યનિષ્ઠાથી મૃત્યુભય દૂર ભાગે છે. મૃત્યુભય દૂર થવાથી આનંદ-આનંદ જ મળે છે. (યોગોપનિષદૂમાંથી) નોંધ - (૧) મનો વૈ પવિતા | (શતપત બ્રા. ૬/૩/૧/૧૩) (૨) પ્રાણT ટેવ (શતપથ બ્રાહ્મણ – ૬/૩/૧/૧૫).
પરિશિષ્ટ (ખ) (૧) વિદેહ તથા પ્રકૃતિલય યોગીઓના વિષયમાં ભ્રાન્તિ તથા તેનું નિરાકરણ - યોગદર્શનમાં મુખ્યરૂપે બે પ્રકારની સમાધિઓમાની છે- (૧) સંપ્રજ્ઞાત (૨) અસંપ્રજ્ઞાત. અસંપ્રજ્ઞાત સમાધિના પણ બે ભેદ કહ્યા છે – (૧) ભવ પ્રત્યય (૨) ઉપાય પ્રત્યય ભવ પ્રત્યય (અસંપ્રજ્ઞાત સમાધિ) કોને પ્રાપ્ત થાય છે, એનો ઉત્તર સૂત્રકારે આમ આપ્યો છે – મવપ્રત્યયો વિપ્રવતિનયાનાર્ (યો, ૧/૧૯) અર્થાત્ વિદેહ તથા પ્રકૃતિલય યોગીની ભવપ્રત્યય નામની અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે. વિદેહ, પ્રકૃતિલય તથા ભવપ્રત્યય શબ્દોના સંગત અર્થ ન સમજવાને કારણે આ સ્થળ પર વ્યાખ્યાકારોને જે ભ્રાન્તિ થઈ છે, તેનું યોગ્ય સમાધાન કરતાં યોગમિમાંસા' ના લેખક
૩૭૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સ્વામી સત્યપતિજી પરિવ્રાજક લખે છે – (વિદેહયોગી) -(આ વિષયમાં યોગદર્શનના વ્યાખ્યાકાર શ્રી વાચસ્પતિજીની ભ્રાન્તિ) “વિદેહશબ્દનો અર્થ વાચસ્પતિ કરે છે કે જે દેહછૂટયા પછી ભૂતો તથા ઈદ્રિયોને આત્મા માનીને તેમની ઉપાસના કરે છે, તે દસ મન્વતર સુધી સમાધિ અવસ્થામાં રહેતાં હોય ત્યારે જ કૈવલ્ય મોક્ષ જેવો અનુભવ કરે છે. આ જ પ્રકારે ભૂતોને આત્મા માનીને તેમની ઉપાસના કરે છે, તે સોમન્વતર સમાધિ અવસ્થામાં રહીને મોક્ષ જેવો અનુભવ કરે છે” (પ્રકૃતિલય યોગી)-“વાચસ્પતિજી “પ્રકૃતિલય'નો અર્થ કરે છે- જે મૃત્યુ પછીથી પ્રકૃતિ, મહતત્ત્વ, અહંકાર, તન્માત્રા એમનામાંથી કોઈને પણ આત્મા માનીને તેમની ઉપાસના કરે છે. તેઓ વિદેહોથી લાંબા કાળ સુધી સમાધિ અવસ્થામાં રહેતાં મોક્ષ જેવો અનુભવ કરે છે, તેઓ પ્રકૃતિલય યોગી હોય છે.” (ભવ પ્રત્યય) - વાયસ્પતિજી “ભવ’ શબ્દનો અર્થ લખે છે- " મવતિ ગાયત્તે કન્તવત ગોવિદ્યા જેમાં જંતુ ઉત્પન્ન થાય તે (પવ) અવિદ્યા છે. “પ્રત્યય' શબ્દનો અર્થ વાચસ્પતિજીએ – કારણ - કર્યો છે. (બ્રાન્તિ નિવારણ) - “વાચસ્પતિજીએ “ભવ'નો અર્થ અવિદ્યા કર્યો છે અને કહ્યું છે કે અવિદ્યા છે, કારણ કે અસંપ્રજ્ઞાત સમાધિનું, તે “ભવ પ્રત્યય' અસંપ્રજ્ઞાત સમાધિ છે. અર્થાત અવિદ્યાને આ સમાધિનો ઉપાય માને છે. આ કેટલી આશ્ચર્યની વાત છે. અવિદ્યા તો અસંપ્રજ્ઞાત સમાધિનો ઉપાય હોઈ જ નથી શકતી. કેમ કે તેનો ઉપાય તો વિવેક અને પરવૈરાગ્ય છે. એટલા માટે વાચસ્પતિજીનો આ અર્થ યોગદર્શનકારના અભિપ્રાયથી તદ્દન વિપરીત (વિરૂદ્ધ) છે. યોગદર્શનકાર ઈશ્વર, જીવ અને પ્રકૃતિના વાસ્તવિક જ્ઞાન અને પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિ માને છે. વાચસ્પતિજીની અને પતંજલિજીની આ બંને માન્યતાઓ પરસ્પર વિરૂદ્ધ હોવાથી બંને સત્ય નથી હોઈ શકતી. પતંજલિજી કહે છે કે- “વિપર્યયનિધ્યાજ્ઞાનમંતિકૂપપ્રતિષ્ઠમ્ (યો. ૧|૮) વિપર્યયનો અર્થ છે મિથ્યાજ્ઞાન. અને આ મિથ્યાજ્ઞાન સમાધિનો વિરોધી છે. જ્યાં સુધી મનુષ્ય જડને ચેતન અને ચેતનને જડ સમજે છે, ત્યાં સુધી સમાધિને પ્રાપ્ત નથી કરી શકતો. વિપર્યય એક વૃત્તિ છે, કે જે વિપરીત જ્ઞાન છે. પતંજલિજી કહે છે કે આ વિપર્યયજ્ઞાન સમાધિ પ્રાપ્તિમાં બાધક છે. તેની ઉપસ્થિતિમાં સમાધિ નથી થઈ શકતી.” (મહર્ષિ પતંજલિ તથા મહર્ષિ વ્યાસના મતમાં અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિનો ઉપાય). “વ્યાસજી કહે છે - "તી પર વૈરાગ્યમુપાય” (યો. ૧/૧૫ ભાષ્ય) તે અસંપ્રજ્ઞાત સમાધિનો પ્રાપક પર વૈરાગ્ય વાસ્તવિક જ્ઞાન હોય છે, અજ્ઞાન નહીં. ઋતેમાં પ્રજ્ઞા (યો. ૧/૪૮) [આ સૂત્રથી સ્પષ્ટ છે કે તે અસંપ્રજ્ઞાત સમાધિની પરિપકવ અવસ્થામાં બુદ્ધિ સત્યને જ ધારણ કરે છે, અસત્યને નહી. વ્યાસજી આ સૂત્રના ભાષ્યમાં લખે છે કે -"મન્વર્યા ‘સા, સત્યમેવ વિના નવ તત્રવિપર્યા-જ્ઞાન મોડણતીતિ તે “ઋતંભરા પ્રજ્ઞા” શબ્દ અન્વર્થક અર્થ અનુસાર છે. તે સત્યને જ ધારણ કરે છે, પરિશિષ્ટ
૩૭૭
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસત્યની તો ત્યાં ગંધ પણ નથી હોતી.”
પતંજલિજી...અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરનારા મનુષ્યોની યોગ્યતા બતાવે છે - “તત્પરં પુરુષ તેનુવૈતૃળ્યમ્' (યો. ૧/૧૬) અર્થાત્ તત્પર તે ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે, જેમાં પુરુષજીવ અને ઈશ્વરનું પરિજ્ઞાન થવાથી પ્રકૃતિ=સત્ત્વગુણ, રજોગુણ, તમોગુણથી પણ જીવની આસક્તિ હટી જાય છે. અને પહેલી સંપ્રજ્ઞાત સમાધિની પરિપકવ અવસ્થા પ્રાપ્ત કરીને તથા આત્મા પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન થવાથી પરવૈરાગ્ય દ્વારા અસંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિ થાય છે. એટલા માટે ‘ભવપ્રત્યય' અને ‘ઉપાયપ્રત્યય' નામક અસંપ્રજ્ઞાત સમાધિઓની પ્રાપ્તિનો ઉપાય ઈશ્વર, જીવ અને પ્રકૃતિનું વાસ્તવિક જ્ઞાન અને પરવૈરાગ્ય છે.
શ્રી વાચસ્પતિજીની આ વ્યાખ્યા બરાબર નથી કે જે પ્રકૃતિનાં મહત્તત્ત્વ વગેરે જડ પદાર્થોને આત્મા સમજીને તેમની ઉપાસના કરે છે, તેઓ મુક્તિ જેવો અનુભવ કરે છે. કેમ કે આ અવિદ્યા હોવાથી પતંજલિ વગેરે ઋષિઓની વિરૂદ્ધ તો છે જ પરંતુ એ વેદની પણ વિરૂદ્ધ છે. વેદમાં કહ્યું છે કે –
अन्धतम : प्रविशन्ति येऽसंभूतिमुपासते। તતો “ય રૂવ તો તમો ય૩ પૂત્યાં તા: ૫ (યજુ. ૪૦/૯).
આ વેદમંત્રમાં એ બતાવ્યું છે કે જે લોકો પ્રકૃતિની ઉપાસના કરે છે, તેઓ અજ્ઞાનને પ્રાપ્ત થઈને ક્લેશોને ભોગવે છે. અને જે પ્રકૃતિનાં કાર્ય મહત્તત્ત્વ, અહંકાર, તન્માત્રા, પૃથ્વી વગેરેની ઉપાસના કરે છે, તેઓ તેમનાથી પણ વધારે અજ્ઞાનને પ્રાપ્ત કરીને દુઃખોને ભોગવે છે.
આનાથી એ સિદ્ધ છે કે પ્રકૃતિ વગેરે જડ પદાર્થોને આત્મા માનીને તેમની ઉપાસના કરનારા મુક્તિ જેવો અનુભવ કદિ પણ નથી કરી શકતા. એટલા માટે મહર્ષિ પતંજલિજીએ (યો. ૨/૪) સૂત્રમાં અવિદ્યાને બધાંજ દુઃખોનું કારણ બતાવ્યું છે...... વાચસ્પતિજીની માન્યતાનો આધાર પુરાણ છે, યોગદર્શન નથી.”
ઋષિઓએ જીવોની બેસ્થિતિઓ સ્વીકાર કરી છે- (૧) મોક્ષ પ્રાપ્ત કરવો (૨) જન્મ-મરણના ચક્રમાં રહેવું. જયારે જીવ મોક્ષ પ્રાપ્તિને યોગ્ય બની જાય છે, ત્યારે ઈશ્વર એને મોક્ષ પ્રાપ્ત કરાવે છે અને જયારે મોક્ષને યોગ્ય નથી હોતો, ત્યારે જન્મ મરણમાં આવતો રહે છે. એવી કોઈ ત્રીજી અવસ્થા નથી કે જેમાં નતો પૂર્ણ મોક્ષ પ્રાપ્ત થાય અને જન્મ મરણના ચક્રથી જાદો રહીને લાંબા સમય સુધી મુક્તિ જેવો અનુભવ કરતો રહે, અને પછી ફરીથી જન્મ-મરણમાં આવે.”
ભવ, પ્રત્યય, વિદેહ અને પ્રકૃતિલય શબ્દોનો વાસ્તવિક અર્થ -
ભવ શબ્દનો અર્થ છે સંસાર અને “પ્રત્યય' શબ્દનો અર્થ છે જ્ઞાન. સંસારમાં જન્મ લીધા પછી મનુષ્ય...જુદા જુદા પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે અને દુઃખોથી છૂટવાને માટે.. પૂરો પ્રયાસ કરે છે. સંસારની ઉત્પત્તિ, વિનાશના ૩૭૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અવયંભાવી અપરિહાર્ય) ચક્રને જોઈને મૃત્યુ વગેરે દુઃખોથી છૂટવાને માટે સત્યની ગવેષણા (શોધ) કરે છે...સંસાર શું છે? તેનો સ્વામી કોણ છે? વગેરે પ્રશ્નોના સમાધાનને માટે દિવસ રાત એક બનાવી દે છે. જેનું પરિણામ એ હોય છે કે તે પ્રકૃતિ, જીવ અને ઈશ્વરનું યથાર્થશાન કરી લે છે. સંસારમાં (આ ત્રણેયના) વાસ્તવિક સ્વરૂપનું પરિજ્ઞાન થવાથી જે સમાધિની સિદ્ધિ થાય છે, તેનું નામ “ભવપ્રત્યય' છે, અર્થાત્
વાત પ્રત્યો પવિત્યયઃ = ભવ (સંસાર)નું જ્ઞાન તેની પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. માટે તેનું નામ “ભવપ્રત્યય' છે.
વિદેહ શબ્દનો અર્થ છે - દેહમાં રહેતા હોવા છતાં પણ એવી સ્થિતિમાં રહેવું કે જાણે તેનો દેહ છે જ નથી. જયારે મનુષ્ય શરીરથી આત્માને જુદો જાણી લે છે, અને શરીરને નાશવાનું સમજી લે છે, ત્યારે દેહના રહેતા હોવા છતાં પણ એવી સ્થિતિમાં રહે છે કે જાણે તેનો દેહ છે જ નહી. આ પણ વિદેહ અવસ્થાનું કારણ છે....તે શરીરને ઈશ્વરનું સમજવા લાગે છે, અને દેહમાં રહેતો હોવા છતાં પણ વિદેહ' કહેવાય છે.” " “પ્રકૃતિલયનો અર્થ - પ્રકૃતિની સૂક્ષ્મતમ અવસ્થાઓને પણ જાણનારા યોગી. ઈશ્વર, જીવ અને પ્રકૃતિના યથાર્થ સ્વરૂપને જાણવાને માટે મહાન પરિશ્રમ (મોટી સાધના) લાંબાકાળસુધી કરવો પડે છે. જ્યાં સુધી મનુષ્ય પ્રકૃતિના સત્ય સ્વરૂપને સારી રીતે નથી જાણતો, ત્યાં સુધી પ્રકૃતિને ત્યાજ્ય ન સમજવાને કારણે ઈશ્વરની સાચી ઉપાસના નથી કરી શકતો. જે યોગી પ્રકૃતિની વાસ્તવિકતાને જાણવાને માટે તન, મન, ધન લગાવી દે છે, તેના સૂક્ષ્મ-સ્થળવિકાને સમજવામાં તલ્લીન રહે છે, તે “પ્રકૃતિલય' કહેવાય છે. જેમ કે કપિલાચાર્યજીએ “સત્વરચંતન' (સાંખ્ય. ૧/૬૧)માં અને
પૂત : (સાંખ્ય. ૧/૬૨) થી લઈને, તત પ્રવાસે (સાંખ્ય. ૧/૬૫) પર્યત સૂત્રોમાં વર્ણિત કર્યું છે કે સૂક્ષ્મથી સ્થૂળની તરફ અને સ્થૂળથી સૂક્ષ્મતાની તરફ ચાલો. આનાથી વિવેક પ્રાપ્ત થશે.” (યોગમિમાંસા પાન ૧૫૪-૧૬ર. આ પુસ્તકમાં યોગનું યથાર્થ સ્વરૂપ તથા યોગ વિષયની ભ્રાન્તિઓ પર સપ્રમાણ વિચાર કરવામાં આવ્યો છે) શું યોગી નવાં શરીરો તથા ચિત્તોનું નિર્માણ કરી શકે છે? (પ્રશ્ન) યોગદર્શનમાં (૪૪)
જિળ શબ્દોથી શું એ સ્પષ્ટ નથી થતું કે યોગી શરીરો તથા નવોચિત્તોની રચના કરી શકે છે? આનું સમાધાન કરતા પ્રસિદ્ધયોગ સાધક શ્રીયુત સત્યપતિજી પરિવ્રાજક “યોગમીમાંસા' પુસ્તકમાં લખે છે કે -
“(યોગદર્શનમાં) નવાં શરીર અને નવાં ચિત્ત બનાવવાનો એ અભિપ્રાય નથી કે ભૂમિ આદિનાં પરમાણુઓને લઈને પરમાત્માની જેમ નવું શરીર તથા નવું ચિત્ત બનાવવું. તેનું તાત્પર્ય એ છે કે યોગનાં અંગોના અનુષ્ઠાનથી શરીર, ચિત્ત વગેરેમાં પરિવર્તન કરી દેવું...જેમકે યોગના (તત્રણનગમનારાય-યો. ૪/૬) સૂત્ર પર આપેલું વ્યાસ ભાષ્ય આ પ્રકારે છે - "વિક
નિવત્ત વનૌષધમતિપ: અવિના: પરિશિષ્ટ
- ૩૭૯
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધયતા તત્ર દેવ ધ્યાનનંવિનંત ટુવાનાશય” આ વ્યાસભાયમાં પાંચ પ્રકારથી ચિત્તનું નિર્માણ બતાવ્યું છે. જે ચિત્ત ધ્યાનથી ઉત્પન્ન થાય છે, તે વાસનારહિત હોય છે. અહીં ધ્યાનનમ્ પદથી એ અભિપ્રાય નથી કે યોગી ધ્યાન બળથી પરમાણુઓને લઈને નવું ચિત્ત બનાવી લે છે. પરંતુ ધ્યાનના અભ્યાસથી તે પરમાત્માનિર્મિત ચિત્તને જ વાસનારહિત બનાવી લે છે. આ પ્રકારે સર્વત્ર જાણવું જોઈએ.”
આમાં ઋષિ દયાનંદજીનું પ્રમાણ જાઓ -ભલે ગમે તેટલો સિદ્ધ યોગી હોય તો પણ શરીર વગેરેની રચનાને પૂર્ણતાથી નથી જાણી શકતો.” (સ.પ્ર. ૧૨મોસમુ)...જ્યારે જ્ઞાન જ નથી કરી શકતો તો પછી ફરી શરીર અને ચિત્તનાં પરમાણુઓથી નિર્માણ કદાપિ નથી કરી શકતો. ફરીથી ઋષિ દયાનંદજી (સત્યાર્થ પ્રકાશમાં) લખે છે કે – જેમ તમે અને અમે સાકાર અર્થાત શરીરધારી છીએ, તેનાથી ત્રસરેણું, અણુ, પરમાણુ અને પ્રકૃતિને પોતાના વશમાં નથી લાવી શકતા, તે જ રીતે સ્થૂળ દેહધારી પરમેશ્વર પણ તે સૂક્ષ્મ પદાર્થોથી સ્થૂળ જગત નથી બનાવી શકતો.” [આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે જેમ - જો પરમાત્મા પણ દેહધારી થઈ જાય તો તે પ્રકૃતિ આદિને પોતાના વશમાં લાવીને સૂર્ય વગેરે ભૂગોળો તથા શરીરોની રચના નથી કરી શકતા, તો પછી શરીરધારી યોગી...પરમાણુઓથી નવાં શરીર અને ચિત્તની રચના કેવી રીતે કરી શકે ? ઋષિ (આમ પુરુષ હોવાથી યથાર્થવાદી હતા) એ કહ્યું કે - “તમે અને અમે પરમાણુ ઓથી સૃષ્ટિની રચના નથી કરી શકતા.” જો ઋષિ એમ માનતા હોત કે યોગી કરી શકે છે, તો તેઓ જરૂરથી સ્વીકાર કરતા ફરીથી ઋષિ લખે છે –* નિમિત્ત કારણ બે પ્રકારનાં છે - એક બધી જ સૃષ્ટિને કારણ (પ્રકૃતિ)થી બનાવવી, ધારણ કરવી, પ્રલય કરવો તથા બધાંની વ્યવસ્થા રાખનારું મુખ્ય નિમિત્ત કારણ, પરમાત્મા. બીજાં પરમેશ્વરની સૃષ્ટિમાંથી પદાર્થોને લઈને અનેકવિધ કાર્યાન્તર બનાવનારું સાધારણ નિમિત્તકારણ જીવ.”
(સ.પ્ર. ૮મો સમુ.) એમાં ઋષિજીએ બતાવ્યું છે કે મુખ્ય નિમિત્ત કારણ પરમેશ્વર છે. તેમની બનાવેલી વસ્તુઓથી લઈને જીવ બીજી વસ્તુઓનું નિર્માણ કરે છે, પરમાણુઓને લઈને નવાં શરીર વગેરે નથી બનાવતો. (પ્રશ્ન) જે અનેક શરીરો ધારણ કરવાની વાત યોગીના વિષયમાં આવે છે, તેનો શું અભિપ્રાય છે? (ઉત્તર) તેનો અભિપ્રાય એ છે કે યોગીના જ્ઞાન, બળ વગેરેથી અનેક મનુષ્યો, પશુ-પક્ષીઓનું પાલન-પોપણ થાય છે. જેમ કે ઋષિ દયાનંદજીના જ્ઞાન...થી હજારો મનુષ્યો તથા પશુ-પક્ષીઓનું રક્ષણ થયું. (કેમ કે) એક યોગીના જ્ઞાનથી અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની વૃદ્ધિ, અસત્ય, અજ્ઞાન, અન્યાયનો નાશ, સત્યની વૃદ્ધિ, વેરનો પરિત્યાગ અને પ્રેમનો વિકાસ થાય છે... આ જ કારણથી યોગીને અનેક પ્રાણીઓનાં શરીર ધારણ કરનારો કહ્યો છે. તેનો અભિપ્રાય એ નથી કે યોગી અનેક મનુષ્યો તથા પશુ-પક્ષીઓનાં શરીરોનું ધારણ અર્થાત્ તેમને બનાવીને તેમનાથી વ્યવહારની સિદ્ધિ કરે છે... કેમ કે ઋષિ દયાનંદજી એ
યોગદર્શન
૩૮)
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘માર્યોદ્દેશ્યરત્માના પુસ્તકમાં લખ્યું છે કે –
“જે જન્મથી લઈને મરણપર્યત બની રહે તે જાતિ કહેવાય છે.” જો યોગી અન્ય પશુ વગેરે પ્રાણીઓના શરીર ધારણ કરી લે, તો તે મરણપર્યત ક્યાં રહ્યું? પ્રમાણ આદિ વૃત્તિઓનું લિસ્ટ તથા અકિલwત્વ કેવી રીતે થાય છે?
યોગદર્શનમાં ચિત્તની વૃત્તિઓના પાંચ ભેદ કહ્યા છે- પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ વૃત્તિઓને ક્લેશનું કારણ તથા અકિલષ્ટ પણ માની છે. માટે સંદેહ થાય છે કે જે અકિલષ્ટ વૃત્તિ છે, તે પણ ક્લેશનું કારણ કેમ? તેનો યુક્તિયુક્ત ઉત્તર જાઓ
દરેક વૃત્તિ સુખ અને દુઃખ બંનેને ઉત્પન્ન કરે છે, જેમ કે એક વ્યક્તિ (પ્રમાણવૃત્તિની અંતર્ગત) પ્રત્યક્ષ પ્રમાણથી પોતાના મિત્રને જુએ છે, તો તેને સુખ ઉત્પન્ન થાય છે, અને જયારે કોઈક બીજી વિરોધી અથવા અપ્રિય) દુઃખદાયક વ્યક્તિને જાએ છે તો દુઃખ ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે અનુમાન અને શબ્દ પ્રમાણને પણ સમજી લેવાં જોઈએ. એક વ્યક્તિ અંધકારમાં પડેલા દોરડાને જાએ તો તેને સાપ સમજીને દુઃખનો અનુભવ કરે છે. તે જ પ્રકારે દોરડાને ઈચ્છતો જયારે સાપને અંધકારમાં દોરડાના જેવું જોઈને એમ સમજે છે કે મારૂં દોરડાથી થનારું કાર્ય આનાથી સિદ્ધ થઈ જશે, ત્યારે તે સુખનો અનુભવ કરે છે. અથવા કોઈએ કહ્યું કે વંધ્યાને પુત્ર આવી રહ્યો છે અને તે ઘણો જ સુખદાયક છે. આ વાકયને સાંભળીને સુખ ઉત્પન્ન થાય છે..... દુઃખદાયક છે તો સાંભળનારો દુ:ખનો અનુભવ કરે છે. આ વિકલ્પ વૃત્તિ બે પ્રકારની થઈ. નિદ્રાવૃત્તિ-જયારે સાત્ત્વિક નિંદ્રા (ગાઢ નિંદ્રા) આવે છે તો સુખ ઉત્પન્ન થાય છે. અને જયારે રાજસિક નિદ્રા આવે છે, ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. સ્મૃતિ-સુખદાયક વિષયની સ્મૃતિથી સુખ... અને દુઃખદાયક... સ્મૃતિથી દુઃખ ઉત્પન્ન થાય છે.”
(યોગ મિમાંસા માંથી) નિદ્રા-વૃત્તિ રોકવાનો અભિપ્રાય શું છે? “(પ્રશ્ન) શું ૨૪ કલાક નિંદ્રાને રોકવાથી સમાધિની સિદ્ધિ થાય છે? (ઉત્તર) ના (નહીં). ફક્ત સમાધિકાળમાં નિદ્રાને રોકવી જરૂરી છે. ઋષિ દયાનંદે સત્યાર્થ પ્રકાશના
મા સમુલ્લાસમાં લખ્યું છે કે-મુમુક્ષુએ ઓછામાં ઓછું બે કલાક નિત્ય (દરરોજ) ધ્યાન અવશ્ય કરવું જોઈએ.... જો કોઈ અધિક કરવા માંગે તો અધિક પણ કરી શકે છે. પરંતુ ૨૪ કલાક યોગાભ્યાસ કરવો જરૂરી નથી. જે લોકો ૨૪ કલાક નિંદ્રાને જીતવી સમાધિને માટે જરૂરી માને છે, તેઓ યોગના સ્વરૂપને
નથી જાણતા. આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્યસ્વાથ્યની સુરક્ષાને માટે જરૂરી છે. તેના વિના વ્યક્તિ રોગી થઈને યોગાભ્યાસને યોગ્ય નથી રહેતી....એટલા માટે ઠીક સમય પર સુઈ જવું અને ઠીક સમય પર ઉઠીને નિદ્રા રહિત થઈને યોગાભ્યાસ કરવો એજ નિંદ્રાને જીતવી કહેવાય છે. (એટલા માટે ગીતામાં પણ કહ્યું છે – કે પરિશિષ્ટ
उ८१
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
युकताहारविहारस्य युकतचेष्टस्य कर्मसु । યુવા સ્વાવવો યો પતિ તુલા (ગીતા).
અર્થાત્ યથાસમય યોગ્ય ખાન-પાન કરવા, યોગ્ય સામર્થ્ય અનુસાર કાર્ય કરવાં અને સમય પર સુવા તથા જાગવાવાળાનોયોગદુઃખનાશક હોયછે. (યોગમિમાંસામાંથી) લૌકિક સુખ અને મોક્ષ સુખમાં અંતર - (૧) લૌકિક સુખ ક્ષણિક હોય છે અને પરમાત્માથી મળનારૂ સુખ સ્થાયી (અબાધ ગતિથી પ્રાપ્ત થનાર) હોય છે. (૨) લૌકિક સુખમાં દુઃખ મિશ્રિત રહે છે, મોક્ષ સુખમાં નહીં.
૯) લૌકિક સુખથી વ્યક્તિ ઉબકી જાય છે, ઈશ્વરના સુખથી ઉબકી જતી નથી. (૪) લૌકિક સુખમાં વ્યક્તિ રોગી પણ થઈ જાય છે, પરમાત્માના સુખથી નહી. (૫) લૌકિક સુખોના ભોક્તા મન, ઈદ્રિયોના વશમાં આવી જાય છે. પરમાત્માના આનંદને ભોગવનારો જીવનમુક્ત તેમને મન વગેરેને) પોતાના વશમાં કરી લે છે (૬) ઈશ્વર-સાક્ષાત્કાર જ એક એવી અવસ્થા છે, જેમાં મનુષ્ય એવો અનુભવ કરે છે કે જે કંઈ મારે પ્રાપ્ત કરવાનું હતું, તે પ્રાપ્ત કરી લીધુ, હવે... સુખ સાધનોની જરૂરીયાત નથી... ચક્રવર્તી રાજ્યને પ્રાપ્ત કરી લે તો પણ યોગી જેવો અનુભવ નથી કરી શકતો.
(યોગ મિમાંસામાંથી) મોલ-પ્રાપ્તિને માટે પ્રયત્ન કરવાનો કેમ જરૂરી છે? મહર્ષિ દયાનંદે મુક્ત જીવોને પણ મોક્ષની અવધિ સમાપ્ત થતાં સંસારમાં જન્મ લેવાની માન્યતા સપ્રમાણ સત્યાર્થ પ્રકાશ આદિ ગ્રંથોમાં પ્રતિપાદિત કરી છે. આ વિષયમાં કોઈએ પ્રશ્ન કર્યો છે કે –
(પ્રશ્ર) જો એમ જ હોય તો મુક્તિ પણ જન્મ મરણ સદૃશ છે. એટલા માટે શ્રમ કરવો વ્યર્થ છે. (ઉત્તર) મુક્તિ જન્મ મરણ જેવી નથી. કેમ કે જ્યાં સુધી ૩૬૦૦૦વખત ઉત્પત્તિ અને પ્રલયનો જેટલો સમય થાય છે, તેટલા સમય પયંત જીવોને મુક્તિના આનંદમાં રહેવું, દુઃખ ન હોવું શું નાની વાત છે? જયારે આજે ખાવ છો-કાલે ભૂખ લાગે છે, ફરીથી તેનો ઉપાય શા માટે કરો છો? જયારે ભૂખ, તરસ, તૃષ્ણા, -ધન, રાજ્ય, પ્રતિષ્ઠા, રસી, સંતાન વગેરેને માટે ઉપાય કરવો જરૂરી છે, તો મુક્તિને માટે શા માટે ન કરવો? જેમ મરવાનું અવશ્ય છે, તો પણ જીવનનો ઉપાય કરવામાં આવે છે, તે જ રીતે મુક્તિથી પાછા ફરીને જન્મમાં આવવાનું છે, તો પણ ઉપાય કરવો જરૂરી છે.”
| (સ.પ્ર. ૯મો સમુલાસ) મોક્ષમાં શરીર આદિ સાધનો વિના જીવાત્મા આનંદ કેવી રીતે ભોગવે છે -
(પ્રશ્ન) જેમ શરીર વિના સંસારિક સુખો નથી ભોગવી શકાતાં, તે જ રીતે મુક્તિમાં શરીર વિના આનંદ કેવી રીતે ભોગવી શકાશે? (ઉત્તર) એનું સમાધાન પહેલાં ૩૮૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવામાં આવ્યું છે, અને આ વધુ સાંભળો - જેમ સંસારિક સુખ શરીરના આધારથી ભોગવાય છે, તેમ પરમેશ્વરના આધારથી મુક્તિના આનંદને જીવાત્મા ભોગવે છે. તે મુક્ત જીવ અનંત વ્યાપક બ્રહ્મમાં સ્વચ્છ ઘૂમતો, શુદ્ધ જ્ઞાનથી બધી સૃષ્ટિને જોતો, અન્ય મુક્તોની સાથે મળતો, સૃષ્ટિ વિદ્યાના ક્રમને જોતો બધાજ લોક લોકાન્તરોમાં અર્થાત્ જેટલા આ લોક દેખાય છે અને જે નથી દેખાતા તે બધામાં ઘૂમે છે. તે બધા પદાર્થોને કે જેતેના જ્ઞાનની આગળ છે, તે બધાને જોવે છે. જેટલું જ્ઞાન અધિક હોય છે, તેને તેટલો જ આનંદ વધારે થાય છે.”
(સ. પ્ર. ૯મો સમુ.) નોધ - આગળ આપેલો ઉત્તર આ પ્રકારે છે – (પ્રશ્ર) મુક્ત જીવનું સ્થૂળ શરીર રહે છે કે નહી? (ઉત્તર) નથી રહેતું. (પ્રશ્ન) તો પછી તે સુખ અને આનંદ કેવી રીતે ભોગવી શકે છે? (ઉત્તર) તેના સત્યસંકલ્પાદિસ્વાભાવિક ગુણ સામર્થ્ય બધું રહે છે, ભૌતિક સંગ નથી રહેતો. જેમ -
કૃષ્ણા શ્રોત વિત, અર્શયન વ મવતિ, પ્રશ્યન યુવતિ - (શતપથ.) મોક્ષમાં શરીરની ઈદ્રિયોનાં ગોલક જીવાત્માની સાથે રહે છે. પરંતુ મુક્તિમાં પોતાનો સ્વાભાવિક શુદ્ધ ગુણ રહે છે...પોતાની શક્તિથી મુક્તિમાં બધો આનંદ ભોગવી લે છે.”
(સ. પ્ર. ૯મો સમુલ્લાસ) મોલમાં જીવાત્માનો પરમાત્મામાં લય નથી થતો - “(પ્રશ્ર) મુક્તિમાં પરમેશ્વરમાં જીવ મળી જાય છે અથવા જુદો રહે છે. (ઉત્તર) જાદો રહે છે. કેમ કે જો મળી જાય તો મુક્તિનું સુખ કોણ ભોગવે અને મુક્તિનાં જેટલાં સાધન છે તે બધાં નિષ્ફળ થઈ જાય. તે મુક્તિ નથી, પરંતુ જીવનો પ્રલય જાણવો જોઈએ...
सर्त्य ज्ञानमनन्तं बह्म यो वेद निहितं गुहायां परमे व्योमन्। રોડનું સર્વાન માન સદ ત્ર૯T વિપત્તેિતિiા (તૈતિરી-ઉપ.)
જે જીવાત્મા પોતાની બુદ્ધિ અને આત્મામાં રહેલા સત્ય જ્ઞાન અને અનંત આનંદ સ્વરૂપ પરમાત્માને જાણે છે, તે એ વ્યાપકરૂપ બ્રહ્મમાં સિથત રહીને તે વિવિ -અનંત વિદ્યાયુક્ત બ્રહ્મની સાથે બધા કામોને પ્રાપ્ત થાય છે. અર્થાત્ જે જે આનંદની કામના કરે છે, તે તે આનંદને પ્રાપ્ત થાય છે. એ જ મુક્તિ કહેવાય છે.” (સ.પ્ર. ૯મો સમુ.) યોગશાસથી વિરુદ્ધ કાલ્પનિક મુક્તિઓ મિથ્યા (ખોટી) જ છે. -
(પ્રશ્ન) જેવી મુક્તિ આપ માનો છો, તેવી, બીજા કોઈ નથી માનતા... (ઉત્તર) ....અને પૌરાણિકોને પૂછવું જોઈએ કે જેથી તમારી ચાર પ્રકારની મુક્તિ છે, તેવી તો કૃમિ, કડા, પતંગિયા, પશુ આદિની પણ સ્વતઃ સિદ્ધ પ્રાપ્ત છે. કેમ કે આ જેટલા લોક છે, તે બધા જ ઈશ્વરના છે, એમાં જ બધા જીવો રહે છે. એટલા માટે સાનોવચમુવા અનાયાસ (વિના પ્રયત્ન જ) પ્રાપ્ત છે. ‘સામીણ ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત
પરિશિષ્ટ
૩૮૩
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોવાથી બધા જ તેની સમીપ છે, એટલા માટે “સામીપ્ય' મુક્તિ પણ સ્વતઃ સિદ્ધ છે. સનુક્ય જીવ ઈશ્વરથી બધી જ રીતે નાનો અને ચેતન હોવાથી સ્વતઃબંધુવત્ છે. તેનાથી સાનુજ્ય' મુક્તિ પણ પ્રયત્ન વિના જસિદ્ધ છે. અને બધા જીવ સર્વવ્યાપક પરમાત્મામાં વ્યાપ્ય હોવાથી સંયુક્ત છે. એનાથી “સાયુજય' મુક્તિ પણ સ્વતઃ સિદ્ધ છે... આ મુક્તિઓ નથી પરંતુ એક પ્રકારનાં બંધન છે. કેમ કે એ લોકો શિવપુર, મોક્ષશીલા, ચોથુ આસમાન, સાતમુ આસમાન, શ્રીપુર, કૈલાસ, વૈકુંઠ, ગોલોકને એકદેશમાં સ્થાન-વિશેષ માને છે. જે તે સ્થાનોથી જુદા પડીએ તો મુક્તિ છૂટી જાય... મુક્તિ તો એ જ છે કે જ્યાં ઈચ્છા હોય ત્યાં ફરો, કયાંય અટકો નહીં. ન ભય, ન શંકા, ન દુઃખ થાય.
(સ.પ્ર. ૯મો સમુલ્લાસ) - આ પૂર્વ ઉદ્ધત મહર્ષિ દયાનંદની સત્ય માન્યતાઓની સંગતિયોગદર્શનથી અક્ષરે અક્ષર મળે છે. યોગ દર્શનમાં પણ કોઈ એક સ્થાનને મોક્ષ તરીકે સ્વીકાર નથી કર્યું.
પરિશિષ્ટ (ગ). યોગ દર્શનમાં મનને પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન માન્યું છે - (૧) મહર્ષિ દયાનંદની માન્યતા: - યોગીરાજ મહર્ષિ દયાનંદે મનને સૂક્ષ્મ શરીરનું એક ઘટક માનતાં ઘણું જ સ્પષ્ટ રૂપે એ લખ્યું છે કે મને જડ છે ચેતન નથી. મહર્ષિનાં કેટલાંક વચન જુવો - (૧) “ત્રણ શરીર છે. - એક સ્થળ.. બીજું પાંચ પ્રાણો, પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ સૂક્ષ્મભૂતો (તન્માત્રાઓ) અને મન તથા બુદ્ધિ આ સત્તર (૧૭) તત્ત્વોના સમુદાયને “સૂક્ષ્મશરીર” કહે છે. આ સૂક્ષ્મશરીર જન્મ મરણ વગેરેમાં જીવની સાથે રહે છે. તેના બે ભેદ છે - એક ભૌતિક અર્થાત્ જે સૂક્ષ્મભૂતોના અંશથી બન્યું છે. બીજું સ્વાભાવિક કે જે જીવના સ્વાભાવિક ગુણ રૂપ છે. આ બીજું અભૌતિક શરીર મુક્તિમાં પણ રહે છે.”
(સ. પ્ર. ૯મો સમુલ્લાસ) (૨) “દેહ અને અંતઃકરણ જડ છે, તેમને ઠંડી-ગરમીની પ્રાપ્તિ અને ભોગ નથી... એવી રીતે પ્રાણ પણ જડ છે.... તે જ રીતે મન પણ જડ છે, ન તો તેને હર્ષ કે ન તો શોક થઈ શકે છે. પરંતુ મનથી હર્ષ, શોક, સુખ, દુઃખનો ભોગ જીવ કરે છે.
(સ. પ્ર. ૯મો સમુલ્લાસ) (૩) મહર્ષિ દયાનંદે પ્રકૃતિનું લક્ષણ તથા પ્રકૃતિના વિકારોને લખતાં સ્પષ્ટરૂપે મનને પ્રકૃતિનો વિકાર સ્વીકાર કર્યો છે.
“સત્ત્વ) શુદ્ધ (રન્ન :) મધ્ય (તમ ) જાણ્ય અર્થાત્ જડતા, ત્રણ વસ્તુ મળીને જે એક સંઘાત છે, તેનું નામ પ્રકૃતિ છે. તેનાથી મહત્તત્ત્વ બુદ્ધિ, તેનાથી અહંકાર, તેનાથી પાંચ તન્માત્રા (સૂક્ષ્મ) અને દશ ઈદ્રિયો તથા અગીયારમું મન, પાંચ તન્માત્રાઓથી પૃથ્વી આદિ પાંચ ભૂત એ ચોવીસ અને પચ્ચીસમો પુરુષ અર્થાત જીવ અને પરમેશ્વર ૩૮૪
- યોગદર્શન
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમનામાં પ્રકૃતિ અવિકારિણી અને મહત્તત્ત્વ, અહંકાર તથા પાંચ સૂક્ષ્મભૂત પ્રકૃતિનાં કાર્ય અને ઈદ્રિયો, મન તથા સ્થૂળભૂતોનું કારણ છે.” (સ. પ્ર. ૮મો સમુલ્લાસ)
આટલો સ્પષ્ટ ઉલ્લેખ અનેક સ્થાનો પર હોવા છતાં પણ આર્ય જગતના કેટલાક વિદ્વાન તથા સંન્યાસી મનને જડ ન માનીને ચેતન જ માની રહ્યા છે. તેઓએ યોગદર્શનકાર તથા ભાખ્રકારનાં નીચેનાં વચનો પર વિચાર કરવો જોઈએ. યોગદર્શન તથા વ્યાસ ભાષ્યની માન્યતા - (૧) વિત્ત દિ પ્રથા-પ્રવૃત્તિ-સ્થિતિ શીતત્વા ત્રિશુળા (યો. ૧ર વ્યાસ) અર્થાત્ ચિત્ત (મન) સત્ત્વ, રજસ તથા તમસ ગુણોના સ્વભાવવાળુ હોવાથી ત્રિગુણી છે. આ વ્યાસ-ભાખની વ્યાખ્યામાં શ્રી ૫ આર્યમુનિજી તથા શ્રી સ્વામી બ્રહ્મમુનિજી પરિવ્રાજક પણ મનને પ્રકૃતિનું પરિણામ હોવાથી ત્રિગુણાત્મક સ્વીકાર કર્યું છે. (૨) વ્યાસ ભાખમાં ચિત્તને સ્પષ્ટરૂપથી અચેતન લખ્યું છે - યોગદર્શનના (૪/૨૩) સૂત્રના વ્યાસ-ભાગ્યમાં લખ્યું છે કે - મનોfટ. ચેતનાતનસ્વરૂપાપન विषयात्मकमप्यविषयात्मकम् अचेतनं चेतनमिव स्फटिकमणिकल्पं सर्वार्थमित्युच्यते તને વિત્તીર્ણ થતા વિદ્વ વેતનપત્યાહુ .... અનુકંપનીયા”
અર્થાતું મનદ્રષ્ટા=આત્મા અને દશ્ય વિષયથી સંયુક્ત થયેલા વિષય-વિષયીના આકાર જેવું ચેતન-અચેતન સ્વરૂપને પ્રાપ્ત થયેલ તથા વિપયરૂપ થતું હોવા છતાં પણ અવિષયરૂપ જેવું, અચેતન હોવા છતાં પણ ચેતન જેવું, સ્ફટિક મણિની સમાન સર્વાર્થ કહેવાય છે... આ ચિત્તના સ્વરૂપથી ભ્રાન્ત થયેલા કેટલાક લોકો મનને જ ચેતન કહેવા લાગે છે. એવી વ્યક્તિઓ દયાને યોગ્ય છે. (૩) મનને ચેતન માનનારા અવિદ્યાગ્રસ્ત છે
મનને જીવાત્માનું સાધન અચેતન માનતાં (યો. ૨/૫) સૂત્રના ભાખમાં વ્યાસ મુનિ તે લોકોને સ્પષ્ટ રૂપથી અવિદ્યાગ્રસ્ત કહે છે કે જે અચેતન મનને ચેતન કહેવાનું સાહસ કરે છે. વ્યાસમુનિ લખે છે કે – “તથાનાત્મવાત્મરાતિ : પુરુષોપર વા મનસ-નાત્મયાત્મરતિનિતિ અર્થાત્ અનાત્મ=અચેતન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવી એ ચોથા પ્રકારની અવિદ્યા છે. જેમ અચેતન શરીરમાં આત્મબુદ્ધિ કરવી અવિદ્યા છે, તે જ રીતે જીવાત્માના સાધન ભૂત મનમાં આત્મબુદ્ધિ કરવી અવિદ્યા છે. (૪) મન પ્રકૃતિનો વિકાર છે - મનસ્તત્ત્વની રચના બતાવતાં યોગદર્શનના (૨/૧૯) સૂત્રના વ્યાસ ભાગ્યમાં લખ્યું છે કે – तथा श्रोत्रत्वक् बुद्धिन्द्रियाणि वाकपाणि...कर्मेन्द्रियाणि एकादशं मन : सर्वार्थम् "તામતીન્નક્ષણાવિશેષ વિશેષા” અહીંયા વ્યાસ મુનિએ સ્પષ્ટરૂપે મનને પ્રકૃતિનું કાર્ય બતાવતાં લખ્યું છે કે પ્રકૃતિ મૂળ ઉપાદાન કારણ છે. તેનો પ્રથમ વિકાર મહત્તત્ત્વ છે. મહત્તત્ત્વનો વિકાર અહંકાર (અસ્મિતા) છે. અને અસ્મિતાનો વિકાર
પરિશિષ્ટ
૩૮૫
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કાય) ૫ જ્ઞાનેન્દ્રિયો, ૫ કર્મેન્દ્રિયો તથા ૧૧મુ મન છે. માટે પ્રકૃતિનું વિકારભૂત મન ચેતન કેવી રીતે કહી શકાય? (૫) આજ પ્રકારે યોગદર્શનના (૨/૨૦) સૂત્ર ભાષ્યમાં વ્યાસ-મુનિએ લખ્યું છે કે – पुरुषो बुध्धे : प्रतिसंवेदी...ज्ञाताज्ञातविषयत्वात् परिणामिनी हि बुद्धि : ।...त्रिगुणा बुद्धि : त्रिगुणात्वाद् अचेतनेति।' ' અર્થાત્ - બુદ્ધિ (ચિત્ત) અને પુરુષ =ચેતન જીવાત્મતત્ત્વમાં પરસ્પર નીચે લખેલા ત્રણ ભેદ છે – (ક) બુદ્ધિ જ્ઞાતાજ્ઞાત વિષયવાળી હોવાથી પરિણામવાળી છે, પરંતુ પુરુષ અપરિણામી છે. (પ) બુદ્ધિ પરાર્થ= પોતાનાથી ભિન્ન પુરુષના ભોગ - અપવર્ગને સંપન્ન કરાવવા માટે છે, જયારે પુરપ સ્વાર્થ=પોતાના પ્રયોજનને સિદ્ધ કરવાને માટે છે. (ગ) બુદ્ધિ સત્ત્વ આદિ ત્રણ ગુણોવાળી હોવાથી અચેતન છે, જયારે પુરુષ ગુણોનો ઉપદ્રષ્ટા છે તથા ચેતન છે. (૬) ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો વિકાર છે, અને તેનું કાર્ય ક્ષેત્ર મોક્ષ પ્રાપ્તિ સુધી જ છે. મોક્ષ દશામાં તેની સત્તા નથી રહેતી. આ વિષયમાં (યો. ૨/૨૪) સૂત્ર ભાષ્યમાં મહર્ષિ વ્યાસ લખે છે - સ (વુદ્ધિ) તુ પુરુષરાતિપર્યવસાન તાનિષ્ઠા પ્રાપ્નોતિ, ચરિતધારા નિવૃત્તાના ન્યારામાવીન પુનરાવર્ત અર્થાત્ બુદ્ધિ=ચિત વિવેકખ્યાતિ પ્રાપ્ત થતાં સુધી પોતાના કાર્યને પૂર્ણ કરે છે. અને બંધનનું કારણ અજ્ઞાન નિવૃત્ત થતાં ફરીથી બુદ્ધિની પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ જીવાત્માની સાથે બુદ્ધિનો સંપર્ક મોલમાં નથી રહેતો. એટલા માટે આ જ સૂત્રભાષ્ય પર આગળ લખ્યું છે - વિનિવૃત્તિવમોક્ષ અર્થાત્ ચિત્તનું પુરુષથી પૃથક થવું જ મોક્ષ છે. અને આ જ વાત બીજે પણ કહી છે. "यानि क्लेशबीजानि दग्धशालि बीजकल्पान्यप्रसवसमर्थनि तानि सह मनसा प्रत्यस्तं गच्छन्ति ।”
(યો. ૩/૫૦ વ્યાસ ભાપ્ય) અર્થાત્ વિવેકખ્યાતિ થઈ જતાં યોગીના બધા જ લેશો તેમજ ક્લેશમૂલક વાસનાઓ દગ્ધબીજની જેમ ફલોત્પત્તિમાં અસમર્થ થઈ જાય છે. અને તે મનની સાથે પોતાના કારણમાં લીન થઈ જાય છે. તે વખતે પુરુષ પોતાના સ્વરૂપ ચૈતન્ય માત્રમાં જ રહેતો હોવાથી કેવલ્યપદને પ્રાપ્ત કરનારો કહેવાય છે. સંસારમાં ત્રણ પદાર્થ નિત્ય છે - પ્રકૃતિ, પુરુષ તથા પરમેશ્વર. પરમેશ્વર સર્વવ્યાપક સત્તા હોવાથી જીવોનો તેનાથી પૃથક ભાવ સંભવ જ નથી. પ્રકૃતિજન્ય મન આદિથી પૃથકતા જ કૈવલ્યભાવ કહેવાય છે. આ જ ભાવની અભિવ્યક્તિ (યો. ૪(૨૫) સૂત્ર ભાષ્યમાં આ પ્રકારે કરવામાં આવી છે. -
૩૮૬
યોગદર્શન
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"चित्तस्यैवैष विचित्र : परिणाम : पुरुषस्त्वसत्याम् अविद्यायां शुद्धश्चित्तधर्मेरपरामृष्ट इति ।
અર્થાત્ આ બધુ વિચિત્ર પરિણામ=સંસારમાં રહેલા જીવોની દશાઓ ચિત્તની જ છે - પુરુષ તો અવિદ્યા ન રહેતાં શુદ્ધ સ્વરૂપ છે અને તે ચિત્તના ધર્મો (વિવિધ પરિણામો)થી સર્વથા અસંબદ્ધ છે. (૭) મનથી પુરુષનો ભેદ(ક) ધો. ૪/૧૮ સૂત્ર તથા ભાગ્યમાં એ સ્પષ્ટ લખ્યું છે કે ચિત્ત પરિણામી છે અને પુરુપ અપરિણામી. ચિત્ત ગ્રહણ કરવાનું સાધન છે, અને જીવાત્મા તેનો સ્વામી છે. (ખ) (યો. ૪૨૪) સૂત્ર તથા ભાખમાં લખ્યું છે કે ચિત્ત પરાર્થ-જીવાત્માના ભોગ અપવર્ગને માટે અને ઈદ્રિયોની સાથે સંયુક્ત થઈને કાર્ય કરે છે. યોગદર્શનના (૪/૧૭) વ્યાસ ભાખમાં ચિત્તને પરિણામી તથા જીવાત્મા તેનાથી જુદા સ્વભાવવાળો અપરિણામી કહ્યો છે. અને (યો. ૩/૩૫) સૂત્રના ભાષ્યમાં ત્રિગુણાત્મકચિત્તથી જીવાત્માને “અત્યંત વિધર્મા કહીને જુદો માન્યો છે. અને ત્રિશુદ્ધિ ત્રિશુળાત્કાતન (યો. ૨/૨૦ વ્યાસ)માં તો જીવાત્મા તથા બુદ્ધિના સ્પષ્ટ ભેદ દર્શનીય જ છે. શું તેમાં પણ કોઈને ભ્રાન્તિ સંભવ છે? (૮) ચિત્ત દશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી - યોગદર્શનના તદ્વામા રત્નાત) સૂત્ર તથા ભાષ્યમાં આ સ્પષ્ટ લખ્યું છે કે જેમ નેત્ર વગેરે ઈદ્રિયો દશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી, તે રીતે મન પણ સ્વપ્રકાશક નથી. આ જીવાત્માના સંપર્કથી જ જ્ઞાનનું સાધન બને છે, નહીંતર નહીં.
ઈત્યાદિ અનેક ઉદ્ધરણ બીજા પણ આપી શકાય છે, જેનાથી એ નિશ્ચંન્ત સિદ્ધ થાય છે કે યોગદર્શનકાર મહર્ષિ પતંજલિ તથા મહર્ષિ વ્યાસ બંનેય મન તથા બુદ્ધિને પ્રકૃતિના વિકાર હોવાથી અચેતન માને છે. મહર્ષિ દયાનંદે પણ ઋષિઓની માન્યતાને જ પરમ પ્રમાણમાની છે. માટે વિપક્ષનાવિદ્વાનોએ પૂર્વોક્ત ઋષિ વચનો પર ફરી ફરીને મનન કરીને સત્યને ગ્રહણ કરવું જોઈએ.
પરિશિષ્ટ
૩૮૭
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगादेव तु कैवल्यम् 'દર્શનયોગ મહાવિધાલયા
સંક્ષિપ્ત પરિચય )
માનવ સમાજમાં સુખ, શાંતિ, પ્રેમ અને એકતાની સ્થાપના માટે વેદ અને ઋપિયોના મંતવ્યોને આધાર બનાવી મહર્ષિ દયાનન્દ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી અને સમાજનાં વૈદિકીકરણ માટે શિક્ષા, સંસ્કૃતિ, સભ્યતા, આચાર અને વ્યવહાર સંબંધિત એક મહત્વપૂર્ણ યોજનાની રૂપરેખા આપણી સામે પોતાના ગ્રંથોમાં રજૂ કરી. આ યોજના પ્રમાણે આર્યસમાજની સ્થાપના પછી હજારો ત્યાગી, તપસ્વી, નિઃસ્વાર્થી, સંન્યાસીઓ, વિદ્વાનો, ઉપદેશકોએ અનેક પ્રકારના કષ્ટો વેઠીને દેશ-વિદેશમાં વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. પરિણામે ઠેર ઠેર આર્યસમાજોની સ્થાપના થઈ અને લાખો મનુષ્યો સત્ય ધર્મને જાણીને આર્ય બન્યા.
આ જ પરંપરામાં અમદાવાદ-દહેગામ-મોડાસા માર્ગ ઉપર, અમદાવાદથી આશરે ૬૫ કી.મી. દૂર રોજડ ગામ પાસેના આર્યવન વિકાસ ફાર્મ (પો. સાગપુર, જિ. સાબરકાંઠા-૩૮૦૩૦૭) માં ચૈત્ર શુકલ પ્રતિપદા (ચૈત્ર સુદ એકમ) સં. ૨૦૪૩ (૧૦ એપ્રિલ, ૧૯૮૬) ના દિવસે દર્શન યોગ મહાવિદ્યાલયની સ્થાપના શ્રી સ્વામી સત્યપતિ પરિવ્રાજક દ્વારા કરવામાં આવી. વર્તમાનમાં આ વિદ્યાલય આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટના અધિકારીઓ તથા અન્ય અનેક સજ્જનોના સહયોગથી ઉત્તરોત્તર ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યું છે. વિદ્યાલયના ઉદ્દેશ્યો અને પ્રયોજનો નીચે મુજબ છે. -
( ઉદેશ્ય )
૧. મહર્ષિ પતંજલિ પ્રણીત અષ્ટાંગયોગની પદ્ધતિથી ઉચ્ચ સ્તરના યોગ પ્રશિક્ષકો
તૈયાર કરવા, કે જે દેશ-વિદેશમાં પ્રચલિત મિથ્યાયોગના સ્થાન પર સત્યયોગનું
પ્રશિક્ષણ આપી શકે. ૨. વિશિષ્ટ યોગ્યતાવાળા વૈદિક-દાર્શનિક વિદ્વાનોનું નિર્માણ કરવું, કે જે
સાર્વભૌમિક, યુક્તિયુક્ત, અકાટ્ય, વૈજ્ઞાનિક, શાવિત વૈદિક સિદ્ધાંતોનું
૩૮૮
યોગદર્શન
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિજીવી વર્ગ સમક્ષ પ્રભાવપૂર્ણ શૈલીથી પ્રતિપાદન કરી તેઓની નાસ્તિકતાને
મીટાવી તેઓને વૈદિક ધર્માનુયાયી બનાવી શકે. ૩. નિષ્કામ ભાવનાથી યુક્ત, મન-વચન-કર્મથી એક રહી તન, મન, ધનથી
સંપૂર્ણ જીવનની આહુતી આપવાવાળી વ્યક્તિઓનું નિર્માણ કરવું, કે જે પોતાના અને સંસારના અવિદ્યા, અધર્મ તથા દુઃખોનો નાશ કરી તેમના સ્થાન પર વિદ્યા, ધર્મ તથા આનંદની સ્થાપના કરી શકે.
( પ્રવેશ માટેની યોગ્યતા )
કેવળ બ્રહ્મચારિઓને પ્રવેશ અપાય છે. (આજીવન બ્રહ્મચારીને પ્રાથમિકતા) સમર્પિત ભાવનાથી યુક્ત થઈ પૂર્ણ અનુશાસનમાં રહેવું. વેદિક સિદ્ધાંતોમાં નિષ્ઠા હોવી. યોગાભ્યાસ તથા દર્શનોનાં અધ્યયનમાં રુચિ હોવી. સંસ્કૃત ભાષા વાંચવા, લખવા, બોલવામાં સમર્થ હોવું. (વ્યાકરણાચાર્ય, શાસ્ત્રી અથવા સમકક્ષ યોગ્યતાવાળાને પ્રાથમિકતા). યમ-નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું. નિષ્કામ ભાવથી સમાજ-રાષ્ટ્રની સેવાનો સંકલ્પ હોવો. ત્યાગી, તપસ્વી, સદાચારી હોવું. અધ્યયનકાળમાં ઘર કે સ્વજનો સાથે સાંસારિક સંબંધ ન હોવો.
અવસ્થા ૧૮ વર્ષથી અધિક હોવી. વિશેષ :- પ્રવેશ લેનાર બ્રહ્મચારીઓનું ત્રણ માસ સુધી બૌદ્ધિક આધ્યાત્મિક તથા વ્યાવહારિક પરીક્ષણ કરવામાં આવે છે. તેમને યોગ્ય સિદ્ધ થયા બાદ જ સ્થાયી પ્રવેશ આપવામાં આવે છે.
( વિધાલયની વિશેષતાઓ)
૧. પ્રત્યેક બ્રહ્મચારીને પક્ષપાતરહિત (સમાનરૂપે) ભોજન, વરસ, દૂધ, ઘી,
ફળ, પુસ્તકો, આસન આદિ બધી જ વસ્તુઓ નિઃશુલ્ક પ્રાપ્ત છે. પ્રતિદિન ઓછામાં ઓછા બે કલાક ધ્યાન” (વ્યક્તિગત યોગાભ્યાસ) કરવું અનિવાર્ય છે.
૨.
સંક્ષિપ્ત પરિચય
૩૮૯
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯.
૩. પ્રતિદિન ક્રિયાત્મક યોગ પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેમાં વિવેક,
વૈરાગ્ય, અભ્યાસ, ઈશ્વરપ્રણિધાન, મનોનિયંત્રણ, ધ્યાન, સમાધિ તથા સ્વ-સ્વામી સંબંધ (=મમત્વ) ઈત્યાદિ સૂક્ષ્મ વિષયો પર વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવે છે.
યમ-નિયમોનું મન-વચન-કર્મથી સૂક્ષ્મતાથી પાલન કરાવવામાં આવે છે. ૫. દિવસમાં ૬ કલાક મૌન પાળવામાં આવે છે (જેમાં ધ્યાન, સ્વાધ્યાય,
નિદિધ્યાસનનો સમાવેશ થાય છે).
વાર્તાલાપનું માધ્યમ સંસ્કૃત ભાષા છે. ૭. સ્વયંને ઉન્નતિના માર્ગે પ્રશસ્ત કરવા માટે બ્રહ્મચારીઓ દ્વારા યમ-નિયમ
તથા અનુશાસન સંબંધિત ત્રુટિઓનો પ્રાયશ્ચિત રૂપે સ્વયં દંડ લેવામાં આવે છે. દરરોજ રાત્રે આત્મનિરીક્ષણની કક્ષા યોજાય છે. જેમાં દિવસભરનાં દોપો-ત્રુટિઓને બધાની સમક્ષ જણાવી ભવિષ્યમાં સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.
પ્રતિદિન યજ્ઞ, વેદ-પાઠ તથા વેદમંત્રનો સ્વાધ્યાય થાય છે. ૧૦. સપ્તાહમાં એકવાર આસન-પ્રશિક્ષણ તથા ૧૫ દિવસમાં એકવાર
વ્યાખ્યાન-પ્રશિક્ષણ હોય છે. ૧૧. દર્શનોની લેખિત તેમ જ મૌખિક પરીક્ષાઓ લેવામાં આવે છે. ૧૨. પ્રાતઃકાળ ૪ વાગ્યાથી રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી આદર્શ તેમજ વ્યસ્ત ગુરુકુળીય દિનચર્યાનું પાલન કરવામાં આવે છે.
( ઉપલવિઓ ) સને ૧૯૮૬ થી ૧૯૯૯ સુધીના વિગત ૧૩ વર્ષોમાં ભારતભરના ૧૩ પ્રાંતોના સ્નાતક, સ્નાતકોત્તર (Graduate, Post Graduate), વ્યાકરણાચાર્ય, શાસ્ત્રી સ્તરના લગભગ ૩૨ બ્રહ્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો. યોગ, સાંખ્ય, વૈશેષિક, ન્યાય, વેદાન્ત તથા મીમાંસા - આ ૬ દર્શનોનું સંસ્કૃત ભાષ્યો સહિત અધ્યાપન થયું. ૫ દર્શનોની લેખિત તેમજ મૌખિક પરિક્ષાઓ લેવામાં આવી. દર્શનો ઉપરાંત ઈશ, કેન આદિ ૧૦ આર્ષ ઉપનિષદો તથા વેદના ચુનિંદા અધ્યાયોનું અધ્યાપન કરવામાં આવ્યું. આંશિક રૂપે અષ્ટાધ્યાયી વ્યાકરણનું પણ અધ્યાપન
કરવામાં આવ્યું. ૩૯૦
યોગદર્શન
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરોક્ત દર્શનોને ભણાવવાની યોગ્યતા પ્રાપ્ત કરનારાઓને દર્શનાચાર્ય', “દર્શન વિશારદ' તથા “દર્શને પ્રાજ્ઞ'ની ઉપાધિઓ પ્રદાન કરવામાં આવી. તે જ રીતે ક્રિયાત્મક યોગનું પ્રશિક્ષણ આપવામાં સમર્થ બ્રહ્મચારીઓને “યોગ વિશારદ' તથા “યોગ પ્રાણ'ની ઉપાધિ પ્રદાન કરવામાં આવી. બ્રહ્મચારીઓને વૈદિક ગંભીર દાર્શનિક સિદ્ધાંતોનું ઊહાપોહ સહિત જ્ઞાન કરાવવામાં આવ્યું, જેના ફળસ્વરૂપે અનેક બ્રહ્મચારીઓએ સૂક્ષ્મ વિષયો સંબંધી શંકાઓનું સમાધાન કરવામાં, ગંભીર સૂક્ષ્મ, આધ્યાત્મિક દાર્શનિક વિષયો પર વ્યાખ્યાન આપવામાં તથા નિબંધ લખવામાં નિપુણતા મેળવી. યમ-નિયમોનો વ્યવહારમાં પ્રયોગ કેવી રીતે કરવો તથા નિષ્કામ કર્મ શી રીતે સંપાદિત કરવાં તે વિષયમાં પણ વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. બ્રહ્મચારીઓએ પૂરતી માત્રામાં આ વિષયોને સમજી તેમને યથાશક્તિ જીવનમાં ઉતાર્યા. વર્તમાનમાં આ વિદ્યાલયના સ્નાતકો ભારતભરમાં વિવિધ પ્રાંતોમાં સંસ્કૃત ભાષા, વ્યાકરણ, દર્શન-અધ્યાપન, યોગ-પ્રશિક્ષણ તથા સાહિત્ય નિર્માણ દ્વારા વૈદિક ધર્મના પ્રચારમાં સંલગ્ન છે. વૈદિક ધર્મના પ્રચારના ભાગ રૂપે વિદ્યાલય દ્વારા અધ્યાપનના મુખ્ય કાર્યની સાથે સાથે ગૌણ રૂપે વર્ષમાં બે વાર “યોગ-પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવે છે. જેમાં અત્યાર સુધી દેશભરના હજારો લોકોને સૂક્ષ્મ દાર્શનિક સિદ્ધાંતો તથા ક્રિયાત્મક યોગનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. ઉપરાંત વિગત ૧૩ વર્ષોમાં લાખો રૂપિયાની કિંમતનું ઉપરોક્ત વિષયોને આવરી લેતું સાહિત્ય પુસ્તક, પુસ્તિકા, પત્રક, કેલેન્ડર વગેરે સ્વરૂપે પ્રકાશિત કરી દેશ વિદેશમાં નિઃશુલ્ક વિતરિત કરી બહોળા જનસમુદાયની જ્ઞાનપિપાસને તૃપ્ત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવેલ છે.
પ્રાચીન સમયનાં આશ્રમ જેવું સ્વચ્છ, શાંત વાતાવરણ ધરાવતા આ આદર્શ વિદ્યાલયની મુલાકાત લેવા તથા યોગ, ઈશ્વર, ધર્મ, વૈદિક સાહિત્ય-સંસ્કૃતિ સંબંધિત કોઈપણ પ્રકારની શંકાઓના સમાધાન માટે રૂબરૂ અથવા પત્રવ્યવહાર દ્વારા સંપર્ક કરવા સૌને હાર્દિક નિમંત્રણ છે.
સંક્ષિપ્ત પરિચય
૩૯૧
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अ
30२ ૩૫૯
૧૦૪
२८३
યોગદર્શનસૂત્રોની વર્ણાનુક્રમ-સૂચી
१४ सं. क्षण-तत्क्रमयो : संयमाद. अतीतानागतं स्वरूप. 3२८ क्षणप्रतियोगी परिणामा.. अथ योगानुशा.
४४ क्षीणवृत्तेरभिजातस्येव. अनित्याशुचिदुःखा
१२७ अनुभूतविषयाऽसम्प्र. ५८ ग्रहणस्वरूपाऽस्मिता. अपरिग्रहस्थैर्ये जन्म ૨૦૫ अभावप्रत्ययालम्बना. ૫૮ चन्द्रे ताराव्यूहज्ञानम्। अभ्यासवैराग्याभ्यां.
६१ चितेरप्रतिसंक्रमाया. अविद्याऽस्मिताराग. १२3 चित्तान्तरदृश्ये बुद्धि. अविद्याक्षेत्रमुत्तरेषां.. ૧૨૪ अस्तेयप्रतिष्ठायां.
२०3 जन्मौषधिमन्त्रतप:. अहिंसाप्रतिष्ठायां. २०१ जातिदेशकालव्यव. अहिंसासत्यास्तेय. १८६ जातिदेशकालसमयान.
जातिलक्षणदेशैर. ईश्वरप्रणिधानाद्वा ।
७४ जात्यन्तरपरिणाम :.
२७०
३४६ ૩૪૫
૩૧૦ ૩૨૨ ૧૯૦ 30४ ૩૧૩
उदानजयाज्जल.
ऋ ऋतम्भरा तत्र प्रज्ञा।
૩૫૪ ૧૧૭
૮૨ ૨૩૮
एकसमये चोभया. एतयैव सविचारा. एतेन भूतेन्द्रियेषु.
૩૫૮ ૨૨૪
૨૭૨
कण्ठकूपे क्षुत्पिपासा. कर्माशुक्लाकृष्णं योगिन. कायरूपसंयमात् तद्. कायाकाशयोः सम्बन्ध. कायेन्द्रियसिद्धिरशुद्धि. कूर्मनाड्यां स्थैर्यम्। कृतार्थ प्रति नष्टमप्य. क्रमान्यत्वं परिणामा. -क्लेशमूल : कर्माशयो. क्लेशकर्मविपाकाशयै.
२८२ तच्छिद्रेषु प्रत्ययान्तराणि.
तज्ज : संस्कारोऽन्य. ११४ तज्जपस्तदर्थभावनम्।
तज्जयात् प्रज्ञालोकः। 3४४ तत : कृतार्थानां परिणाम. , ११० तत: क्षीयते प्रकाशा. २४४ तत : क्लेशकर्मनि.
तत : परमा वश्यते.
तत : पुन : शान्तोदितौ. ૩૨૦ तत : प्रत्यक् चेतना. ૨૬૧ तत : प्रातिभश्रावण. २.८४ ततोऽणिमादिप्रादुर्भाव :. २११ ततस्तद्विपाकानु. २७3 ततो द्वन्द्वानभिघात : । १६८ ततो मनोजवित्वं. २५२ तत्परं पुरुषख्याते. १३७ तत्प्रतिषेधार्थमेक. ७५ तत्र ध्यानजमनाशयम्।
૩૫૭ ૨૨૭ ૨૪૩
८४ ૨૭૮ ૨૯૧ ૩૨૧ ૨૧૮ ૨૯૫
૬૫
८८ 3१८
૩૯૨
યોગદર્શન
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩ ૧૬૬ 3४७ ૧૫૬
૬૨
૨૨૬ ૧૩૫ ૨૭૦
૨૬૦
33८
૩૪૨
૨૭૨
3१४ ૩૧૬ ૧૧૪
तत्र निरतिशयं सर्वज्ञ. ७८ देशबन्धश्चित्तस्य. तत्र प्रत्ययैकतानता. २३५ द्रष्टदृशिमात्र : शुद्धो. तत्र शब्दार्थज्ञान.
- १०६ द्रष्टदृश्योपरक्त. तत्र स्थितौ यत्नो.
द्रष्टदृश्ययो : संयोगो. तदपि बहिरंग.
२४० घ तदभावात् संयोगा. १७६ धारणासु च योग्यता. तदर्थ एव दृश्य.
१६८ ध्यानहेयास्तदवृत्तयः । तदसंख्येयवासना.
૩૫૦ ध्रुवे तद्गतिज्ञानम्। तदा द्रष्टु : स्वरूपे.
४८ न तदा विवेकनिम्न कै.
૩૫૩ न च तत्सालम्बनं. तदा सर्वावरणमला. उ५७ न चैकचित्ततन्त्रं. तदुपरागापेक्षित्वा.
33८ न तत्स्वाभास. तदेवार्थमात्रनिर्भास. २६ नाभिचके कायव्यूह. तद् वैराग्यादपि दोष. . २८७ निमित्तमप्रयोजकं. तपः स्वाध्यायेश्वर. १२० निर्माणचित्तान्यस्मिता. तस्मिन् सति श्वास. २१८ निर्विचारवैशारद्ये. तस्य प्रशान्तवाहिता. .२४२ प तस्य भूमिषु विनि.
२३८ परमाणुपरममहत्त्वा. तस्य वाचक : प्रणव । ८० परिणामतापसंस्कार. तस्य सप्तधा प्रान्त.
૧૭૯ परिणाम-त्रयसंयमाद. तस्य हेतुरविद्या।
१७४ परिणामेकत्वाद्. तस्यापि निरोधे सर्व. .११८ पुरुषार्थशून्यानां गुणा. ता एव सबीज : समाधि: । ११३ प्रकाशक्रियास्थितिशीलं. तारकं सर्वविषयं सर्व. 305 प्रच्छर्दनविधारणायां. तासामनादित्वं चाशिषो. २४. प्रत्यक्षानुमानागमा : तीवसंवेगानामसन: । ७२ प्रत्ययस्य परचित.. ते प्रतिप्रसवहेया : सूक्ष्मा । १३४ प्रमाणविपर्ययविकल्प. ते व्यक्तसूक्ष्मा गुणा. 339 प्रयत्नशैथिल्यानन्त. ते समाधावुपसर्गा. ૨૭૯ प्रवृत्तिभेदे प्रयोजकफ्र ते हलादपरितापफला: १४७ प्रवृत्यालोकन्यासात्. त्रयमन्तरंग पूर्वेभ्य:।
२४०
प्रसंख्यानेऽप्यकुसी. त्रयमेकत्र संयम: । ૨૩૭ प्रतिभाद्रा सर्वम्।
૧૦૩ ૧૪૮ ૨૫૫ 333 ૩૬૩ ૧૫૮
८४
૨૬૦
૫૩ ૨૧૭ ૩૧૮ ૨૬૪ ૩૫૫ ૨૭૫
૨૮૦
दुःखदौर्मनस्यांगमे. दुःखानुशयी द्वेष :। दृग्दर्शनशक्त्योरे. दृष्टानुश्रविक विषय.
बन्धकारणशैथिल्यात्. -८७ बलेषु हस्तिबलादीनि ।
૧૩૨ बहिरकल्पिता. . १३० बाह्याभ्यत्तरविषया.
3 ब्रहमचर्यप्रतिष्ठायां. સંક્ષિપ્ત પરિચય
૨૬૩ ૨૮૫ . २२3. २०४।
૩૯૩
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१.
भवप्रत्ययो विदेह. भुवनज्ञानं सूर्ये.
श्रद्धावीर्यस्मृति. श्रुतानुमानप्रज्ञाभ्या. श्रोत्राकाशयो : सम्बन्ध.
૧૧૫ ૨૮૩
૨૬૫
मूर्द्धज्योतिषि सिद्ध. मृदुमध्याधिमात्रत्वात्. मैत्रीकरुणामुदितोपेक्षा. मैत्र्यादिषु बलानि ।
२७४ ७3 ८3 २६३
यथाभिमतध्यानाद्वा। यमनियामसनप्राणा. योगश्चित्तवृत्तिनिरोध : । योगांगानुष्ठानादशुद्धि.
૧૦૩ ૧૮૫
૪૫ ૧૮૧
૨૯૩.
૩૩૫ ૧૯૭
स एष पूर्वेषामपि गुरु :
७८ सति मूले तद्विपाको. ૧૩૯ स तु दीर्घकालनर. स तु बाभ्यन्तरस्तम्भ. ૨૨૦ सत्यप्रतिष्ठायां क्रिया, ૨૦૧ समानजयाज्जवलनम्। ૨૮૩ सर्वार्थतैकाग्रतयो : क्षयो. २४३ संस्कारसाक्षात्करणात्. ૨૫૯ सुखानुशयी राग :।
૧૩૨ सत्वपुरुषयो : शुद्धिसाम्ये। 309 सत्वपुरुषयारेत्यन्ता. २७७ सत्वपुरुषान्यताख्याति. ૨૯૬ सत्वशुद्धिसौमनस्य. ૨૦૯ सदा ज्ञाताश्चित्तवृत्तय. उ४१ सन्तोषादनुत्तमसुख. ૨૧૦ समाधिभावनार्थ : क्लेश. ૧૨૨ समाधिसिद्धिरीश्वर. ૨૧૪ सूक्ष्मविषयत्वं चालिग. ૧૧ ૨. सोपक्रमं निरुपक्रमं च. ૨૬૨ स्थान्युपनिमन्त्रणे संग. ૨૯૯ स्थिरसुखमासनम्।
૨૧૬ स्थूल स्वरूपसूक्ष्मा. ૨૮૭ स्मृतिपरिशुद्वौ स्वरूप. ૧૦૭ स्वप्ननिद्राज्ञानालम्ब. ૧૦૨ स्वरसवाही विदुषोऽपि. ૧૩૩ स्वविषयासम्प्रयोगे चित्त. ૨૨૬ स्वस्वामिशक्त्यो : स्वरूपो. १७० स्वाध्यायादिष्टदेवता. ૨૧૩
૧૯૮
૫૫
रूपलावण्यबलवज्र. व वस्तुसाम्ये चित्तभेदात. वितर्कबाधने प्रतिपक्ष. वितर्कविचारानन्दा. वितर्का हिंसादय :. विपर्ययो मिथ्याज्ञानम्. विरामप्रत्ययाभ्यास. विवेकख्यातिरविप्लावा. विशेषदर्शिन आत्मभाव. विशेषाविशेषलिंगमात्रा. विशोका वा ज्योतिष्मती विषयवती वा प्रवृत्तिरु. वीतरागविषयं वा. वृत्तय : पञ्चतय्य : वृत्तिसारूप्यमितरत्र.। व्याधि-स्त्यान-संशय. व्युत्त्थान-निरोधसंस्कार.
६८
૧૭૮ ૩૫૧ ૧૬૨ ८८
૧૦૧ ૫૧
४८
૮૫
૨૪૧
शब्दज्ञानाऽनुपाती. शब्दार्थप्रत्ययानाम्, शान्तोदिताव्यपदेश्य. शौचसन्तोषतप:. शौचात् स्वांगजुगुप्सा.
૫૫ ૨૫૬ ૨૫૦ ૧૯૩ ૨૦૭
हानमेषां क्लेशवदुक्तम्। हृदये चित्तसंवित् हेतुफलाश्रयालम्बन : हेय दु : खमनागतम्।
उ५४ ૨૭૫ ૩૨૮ ૧૫૫
3८४
યોગદર્શન,
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Serving Jin Shasan D 142652 gynnandi kobauntong For Private and Personal Use Only