________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ (ક) અણિમા આદિ સિદ્ધઓ યોગીને કયારે પ્રાપ્ત થાય છે? पृथिव्या अहमुदन्तरिक्षमारुहमन्तरिक्षाद्दिवमारुहम् । दिवो नाकस्य पृष्ठात् स्वोतिरगामहम् ।।
(યા. ૧૭/૬૭) મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા-હેમનુષ્યો !જેમ યોગનાં અંગોનું અનુષ્ઠાન તેમજ સંયમથી સિદ્ધ યોગીમાં (પૃથિવ્યા છે પૃથ્વીથી (બાર) આકાશમાં (દ્ + મારુ આરોહણ કરું છું અન્તરિક્ષાત) આકાશથી વિવ) પ્રકાશમાન સૂર્યમાં (બારદમ આરોહણ કરું છું (નાથ) સુખના નિમિત્ત (વિ :) પ્રકાશમાન ઘુલોકના પૃષ્ઠત) સમીપથી (4:) સુખ અને ચિતિ ) જ્ઞાન પ્રકાશને મદમ) હું માન) પ્રાપ્ત કરૂં તે જ રીતે તમે પણ
કરો.
ભાવાર્થ-જયારે મનુષ્ય આત્માની સાથે પરમાત્માને મુક્ત કરે છે. ત્યારે અણિમા આદિ સિદ્ધિઓ પ્રકટ થાય છે. તેનાથી અવ્યાહત ગતિથી અભીષ્ટ સ્થાનોમાં જઈ શકે છે, નહીંતર નહીં. યોગાગ્નિથી અશુદ્ધ સંસ્કારોનું દહન થઈ જાય છે.
विधेम ते परमे जन्मन्नग्ने विधेम स्तोमैरवरे सधस्थे । यस्माद् योनेरुदारिथा यजे तं प्रत्वे हवींषि जुहुरे समिद्धे ।।
(યજુ.૧૭/૭૫) મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા - હે (ક) યોગ સંસ્કારથી દુષ્ટ કર્મોને બાળનાર યોગી! (તે) તારા પર) યોગ સંસ્કારથી ઉત્પન્ન બધાથી ઉત્કૃષ્ટ (1) જન્મમાં (જે) તારા વિદ્યમાન થવાથી (કવરે) નવા સથળે લોકોમાં વર્તમાન અમે લોકો (તીજૈ ) સ્તુતિઓથી (વિષેની સેવા કરીએ. યા) જે યોને સ્થાનથી (૩રિ) ઉત્કૃષ્ટ સાધનો સહિત તુ પ્રાપ્ત થાય છે, તે સ્થાનનો હું (ખ) સંગ કરું છું. જેમ - હોતા લોક (મિ) પ્રદીપ્ત (સળગતી) અગ્નિમાં (દવffષ) હોમને યોગ્ય પદાર્થોનો (ગુ) હોમ કરે છે, તે જ રીતે યોગ - અગ્નિમાં દુઃખોનો (વિ) હોમ કરે છે યોગીની વિદેહ-મુક્તિદશાનું વર્ણન -
ये देवा देवेष्वधि देवत्वमायन्ये ब्रह्मण : पुरऽएतारोऽअस्य । येभ्यो नऽऋते पवते धाम किंचन न ते दिवो न पृथिव्याऽधिस्नुषु ।।
.(યજુ. ૧૭/૧૪) મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા - જે જે (રેવા કે પૂર્ણ વિદ્વાન (પુ) વિદ્વાનોમાં ૩૬૬
યોગદર્શન
For Private and Personal Use Only