________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે તે પરમેશ્વર દેવ પણ રહેવાનો ઉપાસકોને વિયેતો fધયા વિમું) અત્યંત સુખ આપીને સિવિતા) એમની બુદ્ધિની સાથે, પોતાના આનંદસ્વરૂપ, પ્રકાશને, કરે છે તથા (યુક્વાવ) તે જ અંતર્યામી પરમાત્મા પોતાની કૃપાથી તેઓને યુક્ત કરીને તેમનાં આત્માઓમાં (વૃોતિ ) મહાન પ્રકાશને પ્રગટ કરે છે અને સવિતા) જે સર્વ જગતનો પિતા છે, તે જ (પ્રફુવતિ) તે ઉપાસકોને જ્ઞાન અને આનંદ આદિથી પરિપૂર્ણ કરી દે છે. પરંતુ (ષ્યિત) મનુષ્યો સત્ય પ્રેમ-ભક્તિથી પરમેશ્વરની ઉપાસના કરશે, તે ઉપાસકોને પરમ કૃપામય અંતર્યામી પરમેશ્વર મોક્ષ-સુખ આપીને સદા માટે આનંદયુક્ત કરી દેશે. આ
(ઋ. ભૂ. ઉપાસના) નોધ- “નાયમાત્મા વિનંતીન તપ્યઃ' એવું કઠોપનિષદમાં અન્યત્ર પણ કહ્યું છે અને યોગશક્તિને પ્રાપ્ત કરતાં ક્લેશોની નિવૃત્તિ (જોશીનૂરપાર્થ : ૨/૧૨) યોગદર્શનમાં જ છે.
યોગનું પ્રિક્રિયા સ્થિતિશીન પૂતેન્દ્રિયાત્મ મોITEવર્થ દૃશ્યમ્ (યો. ૨/૧૮) આ સૂત્ર આ મંત્રના આધાર પર બન્યું છે. ટેવ શબ્દનો અર્થ પ્રકાશક છે. વૈદિક ભાષામાં પૃથ્વી વગેરે ભૂતો તથા ઈદ્રિયોને દેવ કહેવામાં આવે છે. તેમનો એક સ્વભાવપ્રકાશ પણ છે. ઈદ્રિયો પ્રકાશ=જ્ઞાનનું સાધન છે. જો આ ઈદ્રિયોનેયુક્ત (જોડી) કરી દેવામાં આવે, તો તેમની પ્રકાશ શક્તિ ઘણીજ વધી જાય છે..... સ્વચ્છ અને નિર્મળ ઈદ્રિયો જલ્દીથી જ પોતાના વિષયોમાં પ્રત્યાહત થઈ જાય છે. તેનાથી પરમાર્થમાં સહાયતા મળે છે. આ જ ભાવને લઈને કહ્યું છે – “વત: દ્રિવં ચત દેવીનું સુખ આપનારા તથા જ્ઞાન આપનારા ટેવ ઈદ્રિયો છે...અવિદ્યા આદિ ક્લેશો દૂર થવાથી જ્ઞાનનો પ્રકાશ વધે છે. એટલા માટે યોગદર્શનમાં પ્રાણાયામનું ફળ – ‘તત: ક્ષયતે પ્રશાવરણનું કહ્યું છે.”
(યોગોપનિષદમાંથી) એટલા માટે જે યોગના સાધક જ્ઞાન પ્રાપ્તિથી વિમુખ થઈને સાધના કરે છે, તેઓ ન તો પૂર્ણ વિરક્ત જ થઈ શકે છે કે ન તો તેમને યોગનો પૂરો લાભ જ મળે છે. પરબ્રહ્મની પ્રાપ્તિનો સાચો ઉપાય યોગ -
युञ्जते मन उत यञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चित ।
વિ દોત્રા ધે વયુવાવિવેવસ્મરી ટેવી સવિતુ પરિક્રુતિઃ |(યજુ. ૧૧/૪) અર્થ - જે (હોત્રા ) દાન આપવાવાળા અને વિપ્ર :) મેધાવી લોકો, જે વૃદત ). મહાન ગુણોને પ્રાપ્ત (વિપતિ :) સકળ વિદ્યાઓથી યુક્ત આપ્ત વિદ્વાન સમાન (વિપ્રથ) સર્વ શાસ્ત્રોના જાણકાર મેધાવી વિદ્વાનથી વિદ્યા પ્રાપ્ત કરીને, જે સવિતુ:) સર્વ જગતના ઉત્પાદક (ટેવ) બધાના પ્રકાશક જગદીશ્વરની નદી મહાન (પરિતિ:) સ્તુતિ તેમજ ઉપાસના છે, ત્યાં જેમ - (મન) ચિત્તને પુષ્પ) પરમાત્મા અથવા તત્ત્વજ્ઞાનમાં સમાધિસ્થ કરે છે (૩) અને (fધય:) બુદ્ધિઓને (યુન્નતે) યુક્ત કરે છે, તેવો વિયુનાવિત) તત્ત્વજ્ઞાનનો અભિલાષી () એકલો (ફત) જ - હું
૩૭ર
યોગદર્શન
For Private and Personal Use Only