Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 376
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનનો નિરોધ અથવા ઋતંભરા બુદ્ધિને ઉત્પન્ન કરવાનાં બે મુખ્ય સાધન છે - (૧) અભ્યાસ અને વૈરાગ્ય તથા (૨) ઈશ્વર-પ્રણિધાન. વેદમાં બંનેનું “અગ્નિ” શબ્દથી નિરૂપણ કર્યું છે. “અગ્નિ” શબ્દનો અર્થ “ઈશ્વર' તો બધા જ વૈદિક...માને છે અગ્નિનો એક અર્થ જ્ઞાન પણ છે. જ્ઞાનની પરાકાષ્ટાનું નામજ વૈરાગ્ય છે. જેમ કે વાસદેવજીએ કહ્યું છે - જ્ઞાનવ પરષ્ટિા વૈરાગ્યમ્ વૈરાગ્ય અથવા જ્ઞાનની એ સ્થિતિને બનાવી રાખવી એ જ અભ્યાસ છે. ભગવાન્ સ્વયં તે તત્ત્વજ પદની વ્યાખ્યા અથવા તત્ત્વ= પ્રાપ્તિની રીત બતાવવાને માટે સંકેત કરે છે – 'ગનેર્જ્યોતિર્સિવાળ ... પ્રકાશનો જ કોઈ મૂળ આધાર છે, તો (અગ્નિ) પરમાત્મા જ છે.....” પરમ જ્યોતિને પ્રાપ્ત કરીને મનુષ્યફક્ત પોતે જ તેનો આનંદનલેતો રહે, પરંતુ (પૃથિવ્યા મધ્યામરત) પૃથ્વભરમાં તેને ફેલાવી દે. જે ઉત્તમ પ્રકાશ તેણે પ્રાપ્ત કર્યો છે, તેનાથી સંપૂર્ણ મનુષ્યોને આલોકિત (પ્રકાશિત) કરે.” “વેદમંત્રમાં મનોયોગનું જેનિરૂપણ કરવામાં આવ્યું છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં તે ભાવને આ શબ્દોમાં વર્ણન કર્યું છે - अग्निर्यत्राभिमथ्यते वायुर्यत्राविरुध्यते। સનો યત્રસિરિતે તત્ર સંગાય મન: (. ૨/૬). અગ્નિ જે હાલતમાં મથવામાં (પ્રકટ કરવામાં) આવે છે, વાયુ જે અવસ્થામાં અધિકારપૂર્વક રોકી રાખવામાં આવે છે, જે દશામાં સોમ બાકી (શષ) રહી જાય છે, તે અવસ્થામાં મન સારી રીતે સંગત થાય છે.” (યોગોપનિષદમાંથી) સ્વર્ગ = મોક્ષ પ્રાપ્તિનો ઉપાય - युकतेन मनसा वयं देवस्य सवितु : सवे। વય ત્યા | (યજુ. ૧૧/૨) અર્થ - હે યોગ તથા પદાર્થ વિદ્યાના જિજ્ઞાસુ મનુષ્યો! જેમ (વય) અમે યોગી લોકો યુwતેન) યોગાભ્યાસથી યુક્ત (મનસા) વિજ્ઞાનમય મનથી તથા (શા ) પોતાના સામર્થ્યથી ટેવથી બધાના પ્રકાશક (સવિતુ ) સકળ જગતના ઉત્પાદક જગદીશ્વરના (૧) જગતમાં (વા ) સુખનાં સાધનોની પ્રાપ્તિને માટે (તિ ) આત્મપ્રકાશને (ગામમ) ધારણ કરીએ છીએ. તે જ રીતે તમે લોકો પણ ધારણ કરો. ભાવાર્થ - જો મનુષ્ય પરમેશ્વરની સૃષ્ટિમાં સમાધિસ્થ થઈને યોગ અને તત્ત્વ વિદ્યાનું યથાશક્તિ સેવન કરે અને તેઓ આત્મ પ્રકાશથી યુક્ત થઈને યોગ અને પદાર્થવિજ્ઞાનનો અભ્યાસ કરે, તો સિદ્ધિઓને કેમ પ્રાપ્ત ન થાય. બધા જ મનુષ્યો આ પ્રકારની ઈચ્છા કરે કે (વયમ્) અમે લોકો સ્વય) મોક્ષ સુખને માટે (સત્ય) યથા યોગ્ય સામર્થ્યનાં બળથી તેવ) પરમેશ્વરની સૃષ્ટિમાં ઉપાસના યોગ કરીને પોતાના આત્માને શુદ્ધ કરીએ કે જેથી યુનેન મનસા) પોતાના શુદ્ધ મનથી પરમેશ્વરના પ્રકાશસ્વરૂપ આનંદને પ્રાપ્ત થઈએ. (ઋ. ભૂ ઉપાસના) ૩૭૦ યોગદર્શન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401