Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 377
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [આ મંત્રમાં]“પરમાત્મ-પ્રકાશ-પ્રાપ્તિનાં બે સાધન બતાવ્યા છે. - એક યુક્ત મન અને બીજુ શક્તિ. યુક્ત મનથી અભિપ્રાય છે - યોગ સાધન દ્વારા સંસ્કૃત મન. યુક્ત મનથી સ્વર્ગ મળે છે... હર્ષ શોકથી રહિત અવસ્થાનું નામ સ્વર્ગ છે. સ્વર્ગ-પ્રાપ્તિની સાધનાનો નિર્દેશ યમે નચિકેતાને આ શબ્દોમાં કર્યો છે. - માધ્યત્મિયાધાબેન રેવં મત્વા હર્ષ-શો વદતિ | (કઠો. ૧/૨/૧૨). આધ્યાત્મ યોગ દ્વારા મન અને આત્માને બધા જ વ્યાપારોમાંથી હટાવવાથી તે આનંદપ્રદ દેવનું મનન કરી સાધક હર્ષ અને શોકનો ત્યાગ કરી શકે છે.” *યમેવોદિ પ્રમવાધ્યય. કઠો. ૨/૩/૧૧) યોગનો અર્થ ઉત્પત્તિ અને વિનાશ કહીને એક વિશેષ સૂચના કરી છે. યોગનું લક્ષણ ચિત્તની વૃત્તિઓનો નિરોધ બતાવવામાં આવ્યો છે. અર્થાત્ બધી જ વૃત્તિઓનો વિનાશ અને તેના સતત = લગતા અભ્યાસથી ઉત્પન્ન થાય છે – ઋતંભરા પ્રજ્ઞા...મંત્રમાં વર્ણિત શક્તિથી અભિપ્રાય શારીરિક, આત્મિક બંનેય શક્તિઓ છે. જેમની ઈદ્રિયો દુર્બળ છે.... જેના આત્મામાં બળ નથી, તેને માટે સંસાર સ્વર્ગ-સુખ ક્યાં છે? નોંધ - (૧) વૈદિક વિજ્ઞાન શ્રી સ્વામી વેદાનન્દ (દયાનંદ) જી તીર્થે યુજાર્વેદના (૧૧/૧-૮) મંત્રોને યોગોપનિષદ્ નામથી પ્રકાશિત કર્યા છે. (૨) પ્રાણા ધિય (શત. બ્રા. ૬૩/૧/૧૩) આ પ્રમાણથી પ્રાણોને રોકવા એ અર્થ પણ સંગત થાય છે. મહામુનિ શ્વેતાશ્વરજીએ કહ્યું પણ છે – ન તો નગરા મૃત્યુ: પ્રતિસ્ય યોનિમ શરીરમ્ (શ્વેતા. ર/૧૨) “યોગરૂપ અગ્નિવાળા શરીરને ન તો બિમારી થાય છે, ન તો વૃદ્ધાવસ્થા કે ન તો મૃત્યુ થાય છે'. (યોગોપનિષદ્ માંથી) યોગ સાધનાથી પ્રકાશનું આવરણ અજ્ઞાન નાશ પામે છે - અજ્ઞાનની નિવૃત્તિ વિના યોગસાધનાનો લાભ નથી મળતો - युकत्वाय सविता देवान् स्वर्यतो धिया दिवम्। બૃહન્નતિઃ ષ્યિતઃ વિતા પ્રફુવાતિ તાન (યા. ૧૧/૩) અર્થ- સિવિતા) યોગ અને પદાર્થજ્ઞાનને ઉત્પન્ન કરવાવાળો પુરુષ પરમાત્મામાં મનને (યુવાય) યુક્ત કરીને તfધયા) બુદ્ધિથી વિમ) વિદ્યા-પ્રકાશને તથા (4) સુખને (યત:) પ્રાપ્ત કરાવવાવાળા (વૃદત) મહાન (તિ :) વિજ્ઞાનને ઋરિષ્યત:) ઉત્પન્ન કરવાવાળા દેવાજી જે દિવ્યગુણોને પ્રયુવતિ) ઉત્પન્ન કરે છે, તે દિવ્યગુણોને બીજા લોકો પણ સિવિતા) પ્રેરણાવાન થઈને પ્રિવે) ઉત્પન્ન કરે. ભાવાર્થ - જે લોકો યોગ અને પદાર્થવિદ્યાનો અભ્યાસ કરે છે, તેઓ અવિદ્યા આદિ hશોના નિવારક શુદ્ધ ગુણોને ઉત્પન્ન કરી શકે છે, (દયાનન્દ-યજુર્વેદ-ભાગ્ય-ભાસ્કર) પરિશિષ્ટ ૩૭૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401