________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરપ પ્રત્યે નથી થતી. આ ચાર પ્રજ્ઞા-વિમુક્તિઓ તથા ત્રણ ચિત્ત-વિમુક્તિઓ જ સાત પ્રકારની પ્રજ્ઞાઓ કહેવાય છે. તેમને સાત પ્રકારની પ્રજ્ઞા કેમ કહેવામાં આવે છે? તેનું કારણ એ છે કે પુરુષનું બુદ્ધિની સાથે અતિશય સાંનિધ્ય રહે છે અને પુરુષને મોક્ષની પ્રાપ્તિ કરાવવામાં એ ચિત્તવૃત્તિ (બુદ્ધિ) છેવટ સુધી અતિશય સહાયક હોય છે. ભોગ-ર પવર્ગની પ્રાપ્તિ કરાવવી એ દશ્યનું પ્રયોજન માન્યું છે. અને દશ્યની અંતર્ગત ચિત્તવૃત્તિમાં પણ બુદ્ધિનું કાર્ય, મુક્ત પુરુષ પ્રત્યે છેલ્લું કાર્ય હોય છે. માટે મુક્ત પુરુષની અંતિમ દશાઓને જ અહીં “સપ્તધા પ્રજ્ઞા” કહી છે. પરવા નોંધ – (૧) કાર્ય વિમુક્તિથી અભિપ્રાય છે – કાર્ય = ક્રિયા = વ્યાપારથી છૂટકારો, પ્રજ્ઞા = બુદ્ધિનું કરવાનું કાર્ય પૂરું થવાથી કોઈ કર્તવ્ય બાકી નથી રહેતું. (૨) “પ્રાન્તભૂમિ' પ્રજ્ઞાનું વિશેષણ છે. એનો અર્થ છે – પ્રણોનો વાસ મૂળીનાં તા : પ્રાન્તા ઃ | પ્રાન્તા કયોવસ્થા વસ્થા : સી પ્રાન્તપૂમિ : (પ્રજ્ઞા) અર્થાત્ ઉત્કૃષ્ટતમ સ્તરવાળી પ્રજ્ઞા. (૩) મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ અંતઃકરણની મુખ્ય વૃત્તિઓ છે. આમાં મહર્ષિ દયાનંદનું વચન દ્રવ્ય છે - અંતઃકરણ અર્થાત મન, બુદ્ધિ, ચિત્ત અહંકારથી (સ.પ્ર. ૯મો સમુલ્લાસ) મન =ધારાવત દ્ધિન (યજુર્વેદ ૩/૫૫) મન+ =વિરૂણ (ઋ. ૧૭૬/૧) વગેરે. હવે - વિવેકખ્યાતિરૂપી ‘હાન'નો ઉપાય પહેલાં સિદ્ધ કરી દીધો છે અને વિના સાધન સિદ્ધિ નથી થતી માટે સાધન સિદ્ધિ નથી થતી. માટે સાધનોને બતાવવા માટે આ સૂત્રનો પ્રારંભ કરાયો છે –
योगाङ्गानुष्ठानादशुद्धिक्षये
જ્ઞાનતત્તરાવિવેચને ર૮ાા સૂત્રાર્થ - (યોહ્નનુષ્ઠાનાત.) યોગનાં યમ-નિયમ આદિ આઠ અંગોનાં અનુષ્ઠાન (આચરણ) કરવાથી મિશુદ્ધિ અશુદ્ધિનો ક્ષય (નાશ) થતાં સમાવિવેoથાતે:) વિવેકખ્યાતિ પર્યત જ્ઞાનતિ ) જ્ઞાનની વૃદ્ધિ થતી રહે છે. મહર્ષિ દયાનંદકૃત વ્યાખ્યા - (ક) (
યોનુષ્ઠાનાત) આગળ જે ઉપાસના (ભક્તિ) યોગનાં આઠ અંગ લખીએ છીએ, જેના અનુષ્ઠાનથી (મદ્ધિ) અવિદ્યા આદિ દોષોનો ક્ષય અને (જ્ઞાનતીતિ ) જ્ઞાનના પ્રકાશની વૃદ્ધિ થવાથી જીવ યથાવત્ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે.
(ઋ. ભૂ. ઉપાસના) (ખ) " (માવિવેદ6યા છે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી તેના આત્માનું જ્ઞાન બરાબર વધતું રહે છે.”
(સ. પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ - યોગનાં આઠ અંગો યમ નિયમ આદિ (યો. ૨/૨૯) આગલા સૂત્રમાં
સાધન પાદ
૧૮૧
For Private and Personal Use Only