________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સ્વરૂપોપલબ્ધિહેતુ સોગ ) સ્વરૂપોને જાણવાનો જે હેતુ છે, તે સંયોગ છે. ભાપ્ય - અનુવાદ - પુરુષને જ અહીં “સ્વામી' શબ્દથી કહેવામાં આવ્યો છે અને સ્વ' શબ્દથી =પ્રકૃતિજન્ય બુદ્ધિ આદિને. પુરુષ સ્ત્ર=દશ્યની સાથે દર્શનને માટે સંયુક્ત થાય છે. તે સંયોગથી જે દશ્યના સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે, એ ભોગ છે. અને જે કઈ સ્વામી પુરુષ આત્માના સ્વરૂપનો બોધ થવો, તે અપવ=મોક્ષ છે અને પુરુષ તથા દશ્યનો સંયોગન= યથાર્થજ્ઞાનરૂપ કાર્યનાં સંપન્ન થતાં સુધી જ રહે છે. એટલા માટે દર્શનને પુરુષ તથા બુદ્ધિ આદિ દશ્યના વિયોગનું કારણ કહેવામાં આવ્યું છે. આ દર્શન પણ મદર્શન= અવિદ્યાનું પ્રતિદીવિરોધી છે એટલા માટે અદર્શન (અવિદ્યા)ને પુરષ અને દશ્યના સંયોગનું કારણ કહેવામાં આવ્યું છે. અહીં ન = વિદ્યા, મોક્ષનું કારણ નથી, બલ્ક પ્રદર્શન = અવિદ્યાનો અભાવ થઈ જતાં જ જે બંધનનો અભાવ થઈ જાય છે, તે જ મોક્ષ છે. ન = યથાર્થજ્ઞાન થઈ જતાં બંધનનું કારણ (પ્રકૃતિ પુરુષના સંયોગનું કારણ) અન= અવિદ્યાનો નાશ થઈ જાય છે. એટલા માટે ન= જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. અદર્શન=અવિદ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરવાને માટે આઠ વિકલ્પ (૧) આ અદર્શન શું છે? (
fમુનાધિકાર) શું જે સત્ત્વ, રજસ અને તમસ ગુણોનો અધિકાર=પ્રકૃતિ વિકારને અભિવ્યક્ત (પ્રકટ) કરવાનું સામર્થ્ય છે, શું તે અદર્શન છે? (૨) (મસ્વિશિપબ્લ્યુ) અથવા દ્રષ્ટા જે સ્વામી પુરષ છે, તેના પ્રત્યે શબ્દ આદિ વિષયોને બતાવી ચૂકેલું પ્રધાન વિર=ચિત્તવૃત્તિનું પ્રકટન થવું અર્થાત્ (મિ ) સ્વરૂપ દશ્ય વિદ્યમાન રહેવા છતાં પણ તેન= બંનેનાં યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન થવું છે. શું તે અદર્શન છે? (૩) નિર્ણવત્તા પુના) શું સત્વઆદિ ગુણોની અર્થવત્તા= (ઝર્થ = પુરષચર્થ તયુHI: અર્થવને તેષાં વાવ) પુરુષના અર્થ = ભોગ-અપવર્ગ સંપાદનમાં પ્રવૃત્ત રહેવું અર્થાત જયાં સુધી ગુણોનું પુરુષાર્થ કાર્ય પૂરું નથી થતું, ત્યાં સુધી ગુણોમાં પુરુષાર્થવત્તા બની રહે છે, શું આ અદર્શન છે? (૪) (અથવા વત્તેનલદ) અથવા (પ્રલયકાળમાં) પ્રત્યેક જીવના પોતાના ચિત્તની સાથે નિરુદ્ધા = પોતાના કારણમાં લીન થનારી અને (સર્ગના પ્રારંભમાં) પોતાના ચિત્તની ઉત્પત્તિનાં વીઝ = કારણરૂપમાં રહેનારી અવિદ્યા અદર્શન છે? (પ) વિ રિતિરક્ષ) અથવા શું સ્થિતિ= સંસ્કારક્ષય = મૂળ પ્રકૃતિમાં સામ્ય અવસ્થાના શાન્ત સંસ્કારો ક્ષીણ થઈ જતાં ગતિ સંરમિથ્યવિત: = સત્ત્વ આદિ ગુણોની વિષમતાથી મહત્તત્ત્વ આદિ વિકારોનો પ્રારંભ કરનારા સંસ્કારોની
મળ્યવિર = કાર્યોન્મુખ કરવું એ જ અદર્શન છે? જેના વિષયમાં એમ કહ્યું છે કે જો પ્રધાન = પ્રકૃતિ, સ્થિતિ દશામાં=સામ્ય અવસ્થામાં જ રહે તો વિકારોની શરૂઆત ના થવાથી, પ્રકૃતિ પ્રધાન નથી કહી શકાતી અને એ જ પ્રકારે ચૈત્ર વર્તમાન) સામ્ય સાધન પાદ
૧૭૧
For Private and Personal Use Only