________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપથી ઉપરંજિત (રંગાયેલી) પ્રજ્ઞા પોતાના ગ્રહણાત્મક પ્રજ્ઞા સ્વરૂપને છોડીને પ્રાર્થનાત્રસ્વરૂપા ગ્રાહ્ય પદાર્થના સ્વરૂપને ધારણ કરેલી હોય છે, તે નિર્વિતક નામની HTTત્તિ=સમાધિ હોય છે.
આ જ પ્રકારે બીજા આચાર્યોએ પણ) વ્યાખ્યા કરી છે= [અવયવીની સિદ્ધિ]. વૃદ્ધયુપમ = “ પ બુદ્ધિમ ૩૫%ૉ=1નત' અર્થાત્ એક પદાર્થના રૂપમાં નમૂયમન=એ ક બુદ્ધિ ઉત્પન્ન કરનારા, અર્થાત્મા=પદાર્થ રૂપ अणुप्रचयविशेषात्मा 'अणुनां प्रचय : (स्थूलरूप : परिणाम :) एवात्मा स्वरूपं यस्य' પરમાણુઓના સ્થળ પરિણામવાળું વારિ પટારર્વ= ગાય આદિ અથવા ઘટ આદિ પદાર્થ તો : = લોકજ્ઞાનના વિષય છે. અને તે સ્થાનવિશેષ: = પરમાણુઓના સમૂહરૂપ (ગાય આદિ અથવા ઘટ આદિ) ભૂતસૂક્ષ્મUTIFસૂક્ષ્મભૂતો-તન્માત્રાઓ= પરમાણુઓનો સાધાર-ધર્વ =સમાન રૂપથી ધર્મ છે. = બધી જ તન્માત્રાઓનો ધર્મ છે. (કોઈ બે ચારનો નહીં) (પરંતુ) આત્મમૂત: તે સ્થળરૂપ સૂક્ષ્મ-ભૂતોના સ્વરૂપવાળ છે (તેમનાથી ભિન્ન કોઈ પદાર્થ પણ નથી) ચત્ત= સમૂહરૂપમાં પ્રકટ થનારા, ઘટ આદિ ધૂળરૂપ ફળથી જે મની (ઘટ આદિની) સત્તાનું અનુમાન કરાય છે. स्वव्यञ्जकाञ्जनः = ‘स्वव्यञ्जकेन कारणेनाञ्जनं प्रकटीकरणं यस्य अर्थात् ॥२९॥ भूत સૂક્ષ્મભૂતો (પરમાણુઓ)ના રૂપથી જે પ્રકટ થાય છે, એવું સ્થૂળરૂપ (અવયવી) ઉત્પન્ન થાય છે અને કપાલ આદિ અન્ય ધર્મોના અભિવ્યક્ત થતાં અર્થાત ઘટ આદિના ટુકડે ટુકડા થઈ જતાં ઘટ આદિ રૂ૫ છુપાઈ જાય છે. તે આ સૂક્ષ્મભૂતોનું ધૂળરૂપ) ઘટ આદિ પદાર્થ “અવયવી'ના નામથી કહેવાય છે. અને જે એકબુદ્ધિવાળા, માનસ્થૂળ રૂપ (મો) મf = અને અતિશય નાનું છે, સ્પર્શવાન=પણ ઈદ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય હોવાથી, સ્પર્શ ગુણવાળું, શિયાથર્વવ: = જળ આદિ ધારણરૂપ ક્રિયાનું સાધક નિત્ય અને ટુકડે ટુકડા થવાથી ધર્માન્તર વ્યક્ત થવાથી નાશ થનારું છે. તે અવયવી” કહેવાતા (ઘટ આદિ પદાર્થો દ્વારા)થી લોકમાં વ્યવહારો કરવામાં આવે છે. (અવયવીને ન માનનારાઓનું ખંડન) -
જેના મતમાં તે પરમાણુઓનું ધૂળરૂપ અવયવી વસ્તુ=સત્તાહીન છે, તેના મતમાં કારણભૂત સૂક્ષ્મ પરમાણુ તો અનુત્તમ ઉપલબ્ધિ (પ્રત્યક્ષ)ને યોગ્ય નથી (અ) કવિત્વસ્થ અભેદરૂપ અવયવીની સત્તાનમાનવાથી તQપ્રતિષ્ઠમ=પદાર્થના નિજરૂપમાં બધું જ્ઞાન અપ્રતિષ્ઠિત જ કહેવાશે એટલા માટે પ્રવેપા=બાહુલ્યથી સર્વમેવક બધું જ જ્ઞાન નીવવિવિત) મિથ્યા થઈ જશે અને ત્યારે જ્ઞાનનો વિષય (અવયવી ઘટ આદિ) ન હોવાથી યથાર્થજ્ઞાન પણ શું થશે? (કેવી રીતે થશે?) વાસ્તવમાં જે જે (પદાર્થ) ઉપલબ્ધ થઈ રહ્યો છે, તે તે અવયવીના રૂપથી કહ્યો છે. એટલા માટે (અવયવોથી ભિન્ન) “અવયવી' નામનો ઘટ આદિ પદાર્થ અવશ્ય છે, જે મહત્ત્વાદિ=મોટો, નાનો વગેરે વ્યવહારનો વિષય થાય છે અને તે જ અવયવી નિર્વિતક સમાપત્તિનો ૧૦૮
યોગદર્શન
-
-
-
--
-
---
-
-
For Private and Personal Use Only