Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदशिनी टीका. अ० १ गा. २ विनये गुणनिधिशिष्य दृष्टान्तः २७ निधिर्गुरुस्तुतिं करोति-हे गुरो ! भवान् वारिद इव करुणारसदृष्टयामामकीनं चित्तचातकं प्रमोदयति, शमदमादिगुणोद्यानं हरितीकरोति । हे करुणासागर ! भवकरुणां विना सम्यक्त्वमाप्तिन भवति, सम्यक्त्वं विना तत्त्वातत्त्वविवेकरूयाऽमृतभावना न जायते, अमृतभावनां विना विशुद्धध्यानं न भवति । विशुद्धध्यानं विना क्षपकश्रेणिर्न प्रादुर्भवति । क्षपकश्रेणि विना शुक्लध्यानस्य द्वितीयपादः प्राप्तो न भवति । शुक्लध्यानस्य द्वितीयपादं विना केवलज्ञानं न संभवति । केवलज्ञानमिलना असंभव है उसी प्रकार गुरु की सेवा किये विना भी रत्नत्रयकी प्राप्ति होना महादुर्लभ है, धन्य है, गुरुमहाराज!। गुणनिधि ने इस प्रकार मन में विचार कर गुरु महाराज की स्तुति की, जो इस प्रकार हैहेगुरुमहाराज ! आप मेघ की तरह मेरे चित्तरूपी चातक को करुणारस के वर्षण से प्रमुदित करनेवाले हैं । शम दम आदि गुणस्वरूप उद्यान को हरा भरा बनाने वाले हैं। हे करुणासागर ! जबतक आपकी करुणारसा दृष्टि जीवों पर नहीं पडती, तबतक उन्हें सम्यक्त्व का लाभ नहीं होता है । सम्यत्त्व प्राप्त किये विना जीव कभी भी तत्त्वातत्त्वविवेकरूप अमृत से भरी हुई भावना को अपने में नहीं भर सकता। अमृतभावना भरे विना विशुद्ध ध्यान कभी भी नहीं जग सकता। विशुद्ध ध्यान की जागृति विना जीव को क्षपकणिकी प्राप्ति नहीं हो सकती, क्षपकश्रेणि की प्राप्ति हुए विना शुक्लध्यान का द्वितीयपाद (दूसरा ગુરૂની સેવા કર્યા સિવાય રત્નત્રયની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. ધન્ય છે ગુરૂ મહારાજ!. ગુણનિધિએ આ પ્રકારને મનમાં વિચાર કરી ગુરૂમહારાજની સ્તુતિ કરી, જે આ પ્રકારની છે.–હે ગુરૂમહારાજ આપ મેઘની માફક મારા ચિત્તરૂપી ચાતકને કરૂણારસના વર્ષથી પ્રમુદિત કરવાવાળા છે. આમ દમ આદિ ગુણસ્વરૂપ ઉદ્યાનને ફાલતે ફૂલતો બનાવવાવાળા છે, હે કરૂણાસાગર!
જ્યાં સુધી આપની કરૂણા રસા (દયાથી ભીની) દૃષ્ટિ જીવો પર નથી પડતી ત્યાં સુધી તેને સમ્યક્ત્વને લાભ થતું નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વગર જીવ કયારેય પણ તસ્વાતત્વવિવેકરૂપ અમૃતથી ભરેલી ભાવનાને પિતાનામાં ભરી શકતો નથી. અમૃત ભાવના ભર્યા વગર વિશુદ્ધ ધ્યાન કદી પણ જાગ્રત થતું નથી. વિશુદ્ધધ્યાનની જાગ્રતિ વિના જીવને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થતી નથી. ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થયા વિના શુક્લધ્યાનને બીજે પા પ્રાપ્ત થત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧