Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005499/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ JAYANTA BHATTA'S NYAYAMANJARĪ [ SASTHA-SAPTAMA-AŞTAMA-NAVAMA AHNIKA ] WITH GUJARATI TRANSLATION L. D. SERIES 115 GENERAL EDITOR H. C. Bhayani EDITED AND TRANSLATED BY NAGIN J. SHAH D. INSTITUTE OF INDOLOGY, AHMEDABAD-9 in 58 Roco 3 BEET , To Page #2 -------------------------------------------------------------------------- ________________ जयन्तमविरचिता न्यायमञ्जरी [ षष्ठ-सप्तम-अष्टम-नवम आह्निक ] गूर्जरभाषानुवादसहिता संपादक-अनुवादक नगीन जी. शाह प्रकाशक: लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर अहमदाबाद-९ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Pripted by Pitamber J. Mishra Tirhut printers 41, Meghnath Society Ranip Ahmedabad-382480 Published by Nitin J. Nanavati Administrative Trustee L. D. Institute of Indology Ahmedabad-380009 , FIRST EDITION April 1992 PRICE RUPEES Published with the financial assistance of the Gujarat Sahitya Academy, Government of Gujarat, Gandhinagar. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ GENERAL EDITOR'S FOREW Like his two Kashmirian successors (in different fields), Ananandavar. dhana and Abhinavagupta, Jayanta Bhita was a man of massive intellect and remarkable creativity. His Nyāyamañjari (9th Century) occupies an important place in literature of the Nyaya-Vaiseșika tradition. Although formally it is a commentary on Gautama's Nyāyasūtras the Nyāyamañjari, a major contribution to the Nyāya thought largely occupies itself with the two most important topics of Pramāṇa and Prameya. The nature of philosophical debates during the classical period was such that irrespective of the tradition and the subject matter of his treatise, the writer would get deeply involved in many of the basic philosophical issues discussed over centuries. Jayanta Bhatta too with his extremely versatile education and vast erudition presents a powerful critique of all the rival positions relating to those issues and corroborates the Nyāya position. Inspite of his encyclopaedic command of the literature of his times, he is modest and tolerant (he shows respect for Dharmakirti)-he specifically, states that 'all serious faiths should be tolerated.' His style is lively and brilliance, sharpness and remarkable clarity of mind are prominent traits of his personality. Besides being a scholar of preemine. nce, he was also a creative writer as is evidenced by his satirical drama, the Agamaļambara. Dr. N. J. Shah undertook the onerous task of making available to Gujarati readers the Nyāyamanjali (appropriately described as Jayanta Bhatta's great triumph) in authentic and lucid translation. The rich treasures of Indian classical learning in all its branches have to be made available in Modern Indian languages and consistent with this aim the L.D. Series has already published Gujarati translations of several impor. tant Sanskrit and Prakrit texts. In his introduction to the present volume, Dr. Shah has given a lucid short summary of the topics discussed in each of the Ahnikas of NM. and briefly pointed out their importance. His critical study of Jayanta Bhatta, to be published shortly, will be no doubt a valuable contribution to the study of that unique Nyāya philosopher. We are thankful to Dr. Shah and congratulate him for bringing his scholarly undertaking to a successful completion. - H. C. Bhayadi 1. K.L. Potter (ed.) Encyclopaedia of Indian Philosophies - Indian Meta physics and Epistemology: The Tradition of Nyāya - Vaiseșika (1977), p. 343 For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક કારમીરના રાજા શંકરવમના રાજ્યકાળમાં (ઈસ. ૮૮૫ ૯૦૨) થઈ ગયેલા કાશ્મીરી પંડિત જયંત ભટ્ટની ન્યાયમંજરી સંસ્કૃત દાર્શનિક સાહિત્યનું અણમોલ રત્ન છે. એક બાજુ તેની ચિંતનસમૃદ્ધિ બુદ્ધિષક અને વિચારપ્રેરક છે, તે બીજી બાજુ તેની કાવ્યમય શેલી ચિત્તાકર્ષક અને આહલાદક છે. ભારતીય દર્શનની મુખ્ય શાખાઓના ચિંતનને ધ્યાનમાં લઈ તેની સઘળી સમસ્યાઓનું તૈયાયિકની દૃષ્ટિએ વિશદ વિવરણ પ્રસ્તુત કરતો હોઈ તે ભારતીય દર્શનશાસ્ત્રને પ્રતિનિધિરૂપ પ્રૌઢ ગ્રંથ બની ગયું છે. આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત પાંચ આફ્રિકા પ્રકાશિત કર્યા છે–પ્રથમ ત્રણ આહ્નિકે ત્રણ અલગ અલગ પુસ્તકોમાં અને ચોથું અને પાંચમું આહૂનિક એક સાથે એક પુસ્તકમાં. પ્રસ્તુત પાંચમાં પુસ્તકમાં છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા એમ ચાર આનિકોને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આહ્નિકમાં પ્રમાણનું લક્ષણ, પ્રમાણવિભાગ, પ્રમાણની સંખ્યા, અર્થપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આહિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આહનિમાં શબ્દપ્રમાણ, ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યત્વની વિચારણું છે. ચોથા આહનિકમાં મીમાંસાના વેદાપૌરુષેયવાદની આલેચના કરી વેદકર્તવવાદની સ્થાપના કરવામાં આવી છે, અથર્વવેદનું પ્રથમ સ્થાપી તેને પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે, જેન–બૌદ્ધ આદિ અન્ય આગમના પ્રામાણ્યનું સમર્થન કરવામાં આવ્યું છે, વેદ ઉપર કરવામાં આવતા અપ્રામાણ્યના આક્ષેપને પરિહાર કરવામાં આવ્યું છે અને વેદનું પ્રામાણ્ય કાર્યાથમાં છે કે સિદ્ધાર્થમાં કે બનેમાં એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે પાંચમાં આહનિકમાં બૌદ્ધોના અપવાદનું ખંડન કરી ન્યાયના જાતિવાદની સ્થાપના કરવામાં આવી છે, પદને વાચ્ય અર્થ આકૃતિ છે, જતિ છે કે વ્યક્તિ છે એ પ્રશ્નની વિચારણું કરવામાં આવી છે અને વાકયા શે છે એ પ્રશ્ન પર અનેક મતોની આલેચના કરી ન્યાયમતની સ્થાપન કરવામાં આવી છે. જે ચાર આહનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે તેમનામાં ચર્ચવામાં આવેલી દાર્શનિક સમયાઓની ઝાંખી નીચે મુજબ છે. છ આદુનિકમાં ફેટવાદની વિસ્તૃત સમજુતી આપી, તેનું ખંડન કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે અહીં વર્ષો અર્થપ્રત્યાયન કેવી રીતે બને છે તેની વિશદ છણાવટ કરવામાં આવી છે. ત્યાર પછી વાકયાથબંધ કેવી રીતે થાય છે એ ચર્ચામાં પદાર્થો (= પદના અર્થો) વાક્યર્થ બુદ્ધિના જનક છે એ મીમાંસક મતની આલોચના કરી પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાક્ષાર્થમાં પર્યવસાન પામે છે એ ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે. નૈયાયિકને સિદ્ધાંત છે કે પદની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશકિત તે કાર્ય કરે છે જ. ઉપરાંત, For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ચર્ચામાં વર્ષોની પદભાવ અને વાક્યભાવને પામવાની પ્રક્રિયા વિશેના તૈયાયિક ચિંતકોના મતભેદને પણ રજૂ કરવામાં આવેલ છે. વળી, અભિહિતાયવાદ અને અન્વિતાભિધાનવાદની આલોચના કરી બને વાદમાં રહેલા દોષોનું પ્રદર્શન કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે ન્યાયમત કહે છે–પદે અન્વિત (= સંસૃષ્ટો અર્થનું જ્ઞાન કરાવે છે પણ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. તે જ્ઞાન પદે પિતાની તાત્પર્યશક્તિથી કરાવે છે. એકબીજાની અપેક્ષા ન રાખતાં પદોને પ્રયોગ થાય છે એમ માનતાં છૂટી લોખંડની સળીઓની કપના જેવું બને અને પદ અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ માનતાં બીજાં પદોને પ્રયોગ નિરર્થક બની જાય પરંતુ પદે સાથે પ્રળીને એક કાર્ય ( = વાળાથે) કરે છે એમ મનતાં એક પણ દોષ રહેતો નથી. તેથી આ નિકંટક માગ શીકાર જોઈએ. પદોની અભિધાત્રી શક્તિ પદેના અર્થોમાં જ પર્યાવસિત થાય છે. એથી ઊલટું. પદોની તાત્પર્યશક્તિ સંસગનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી, અહીં અમે અન્વિતાભિધાનને સહન કસ્તા નથી, સ્વીકારતા નથી, પરંતુ અન્વિતના જ્ઞાનને તે અમે અવશ્ય સ્વીકારીએ છીએ. આ પ્રકરણ પછી આ આદુનિકમાં વ્યાકરણનું અધ્યયન નિપ્રયોજન છે એ પૂર્વપક્ષની વિસ્તારથી રજૂઆત કરી. વ્યાકરણનું અધ્યયન સપ્રયોજન છે એ સિદ્ધાન્તપક્ષની સ્થાપના કરવામાં આવી છેઆ ચર્ચામાં શબ્દને સાધુ-અસાધુ વિભાગ સંભવે છે કે નહિ શબ્દન સાપુત્વ અસાધુત્વ એટલે શું, શબ્દોના સાધુ-અસાધુત્વનું જ્ઞાન કેવી રીતે થાય છે વગેરે મહત્વના પ્રશ્નોની વિચારણા કરવામાં આવી છે. સાતમા આકનિકમાં “પ્રમેય શબ્દને મેક્ષલક્ષી અથ આપી પ્રથમ પ્રમેય આત્માનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં આત્મા નથી એ ચાકમતની દલીલનું ખંડન કરી આત્માના અસ્તિત્વની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે ભૂતચેતન્યવાદ, ઈન્દ્રિયચૈતન્યવાદ અને મનચૈતન્યવાદની આલોચના કરવામાં આવી છે. ત્યાર પછી આત્મા નિત્ય નથી પરંતુ કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધમતને વિસ્તારથી રજુ કરી તેનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બૌદ્ધોના ક્ષણભંગવાદનું વિસ્તૃત ખંડન કરવું પ્રસ્તુત હેઈ તેમ કરવામાં આવ્યું છે. છેવટે, આમ નિત્ય છે, વિભુ છે અને સ્વત: જ્ઞાનસ્વભાવ નથી એ ન્યાયમતની સ્થાપના કરી છે. આઠમા આહનિકમાં શરીર પરીક્ષ, ઈન્દ્રિય પરીક્ષા, ઇન્ડિયા પરીક્ષા, બુદ્ધિ પરીક્ષા, મન પરીક્ષા, પ્રવૃત્તિ પરીક્ષા, દેશ પરીક્ષા, પ્રેત્યભાવપરીક્ષા, ફલપરીક્ષા અને દુઃખ પરીક્ષા કરવામાં આવી છે. અહીં બુદ્ધિ પરીક્ષાની અંતર્ગત બુદ્ધિવિષયક સાંખ્યમતનું ખંડન કરી સાં ખ્યના સત્કાર્યવાદની ધારદાર આચના કરવામાં આવી છે નવમાં આદનિકમાં મોક્ષના સ્વરૂપને, મેક્ષના ઉપાયને, મોક્ષના સાક્ષાત કારણ અને સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે તેને લંબાણથી વિચાર કરવામાં આવ્યો છે. સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે એ પ્રશ્ન બાબતે વિવિધ ચાર મને વિચાર કર્યો છે. એક મત અનુસાર સંચિત કર્મો ફળ આપી નાશ પામે છે. બીજા મત અનુસાર સંચિત કર્મો ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે ત્રીજા મત અનુસાર સંચિત કર્મોને ભેગથી જ નાશ થાય છે. આને મીમાંસને મત કહ્યો છે એવા મત અનુસાર સચિત કર્મોને નહિ પણ તેમની ફલજનનશક્તિને જ નાશ થાય છે. આ જ ન્યાયમત છે એમ જણાવાયું છે. ન્યાયમતે તત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે એમ કહેવામાં આવ્યું હોઈ વિરોધીએ પ્રશ્ન ઊભો કર્યો કે આ તત્ત્વજ્ઞાનને વિષય શો છે? For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકે ઉત્તર આપે કે આત્મજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે એમ અમે વારંવાર જણાવ્યું હોઈ આ પ્રશ્ન નિરર્થક છે. પરંતુ વિરોધી પિતાના પ્રશ્નને વળગી રહે છે અને જણાવે છે, ને, મતભેદ હોવાથી આ પ્રશ્ન કર્યો છે, વાદીઓ આ બાબતમાં જુદા જુદા મત આપે છે. એક મત આ છે–જીવાત્મા અને પરમાત્માને ભેદ અવિદ્યાએ ઊભો કર્યો છે, પરમાત્માનું તત્ત્વજ્ઞાન થવાથી અવિદ્યા દૂર થતાં મેક્ષ થાય છે એમ બ્રહ્મવાદીઓ કહે છે. શબ્દાદ્વૈતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણે કહે છે વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બૌદ્ધ ભિક્ષઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું ( = ભેદનું) જ્ઞાન થવાથી મેક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રણિધાનથી મેક્ષ થાય છે એમ પાતંજલે કહે છે. તે આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષઓ ઇરછા કરે એ તમારે જવવું જોઈએ.” વિધીના ઉત્તરમાં અહીં જયંત બ્રહ્માદ્વૈતવાદ, શબ્દાદ્વૈતવાદ, વિજ્ઞાનદૈતવાદ અને શૂન્યવાદને પૂવપક્ષરૂપે સવિસ્તર રજૂ કરી તેમનું ખંડન કરે છે. તેથી આ ભાગ દાર્શનિક દષ્ટિએ અત્યંત મહત્ત્વનું બની ગયો છે. ગુજરાતી અનુવાદમાં મૂળ ગ્રંથને અર્થ બરાબર ઊતરી આવે અને અનુવાદ કિલષ્ટ ન બની જાય એનું સતત ધ્યાન રાખ્યું છે. ભારતીય તત્વજ્ઞાનના ગુજરાતીભાષી અભ્યાસીઓને આ અનુવાદ ઉપયોગી બની રહેશે એવી મને આશા છે. નગીન જી. શાહ ૨૩, વાલકેશ્વર સોસાયટી આંબાવાડી અમદાવાદ- ૩૮૦૦૧૫ ૨૧ માર્ચ ૧૯૯૨ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષયનિદેશ ૧-૧૨ ૧-૧૮ છછું આલિંક સફાટવાદપ્રતિપાદન પદ એ શું છે ? વાક્ય એ શું છે ? સ્ફોટવા તૈયાયિકને પ્રતિકૂળ છે વર્ષે અર્થપ્રત્યાયક નથી પૂર્વ પૂર્વવર્ણજનિત સંસ્કારવાળો અંત્ય વર્ણ અર્થપ્રત્યાયક નથી વ્યુત્પત્તિવશે શબ્દ અર્થપ્રત્યાયક બનતું નથી વ્યુત્પત્તિવશે પણ વર્ષો અર્થપ્રત્યાયક નથી સ્ફાટવાદ ફોટ વણુભિવ્યંગ્ય છે. સ્ફોટાભિવ્યક્તિપક્ષ ધ્વનિઓ (વાયુ) ફોટાભિવ્યંજક છે વર્ગોનું પ્રત્યક્ષ ઓ પાધિક છે, સ્ફોટનું વાસ્તવિક છે વાક્ય અને વાક્યા બન્ને નિરવયવ છે વાક્ય પણ અખંડ અને વાક્યા પણ અખંડ નિરંશ વાક્યના અંશેની કલ્પના કરવાનું પ્રજન પદે પણ અપારમાર્થિક છે. અય શબ્દબ્રહ્મ જ પરમતત્વ છે વાવિધ્ય ફોટવાદો પસંહાર ફોટવાદખંડન અને ન્યાયમતપ્રતિપાદન કમભાવી વણે સાથે મળી વાચક બને છે કમભાવીઓ સાથે મળી એક કાર્ય કરી શકે તેમાં વેદસમર્થન વર્ણો ક્રમથી અર્થબોધ કરાવે છે તેનું સમર્થન કમભાવી વર્ણોનું સંકલનાજ્ઞાન સંભવે છે સંકલનાજ્ઞાન અર્થજ્ઞાનનું કારણ છે સંસ્કાર અથબોધનો જનક છે સંસ્કાર આત્માનો ગુણ અને અર્થબોધનો જનક સંસ્કારથી સંસ્કારોત્પત્તિ ફોટવાદમાં ક૯૫નાગૌરવ આદ્ય વર્ણથી જ નિર શ રહોટની પૂર્ણ અભિવ્યક્તિ માનવી પડે ૪ ૧૮-૪૮ ? ? ૨૬ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ o છ o * o * ને o ૩૭ ફોટ વનિત્યંગ્ય છે એ પક્ષનું ખંડના કમયુક્ત વર્ણો અર્થ પ્રત્યાયક વર્ણોની વાચતાનું ફેટવાદીએ કરેલું ખંડન ૩૧-૩૨ વર્ણની વાચતાનું સમર્થન સ્ફોટની શબ્દરૂપતા પ્રમાણસિદ્ધ નથી શબ્દનું લક્ષણ સ્ફોટ શોત્રગ્રાહ્ય નથી શું શબ્દસ્વસામાન્ય જ સ્ફોટ છે? ૫૪ કે વાક્ય એ અખંડ અવયવી નથી ૩૮ શબ્દ અને અર્થને અભેદ નથી વાક સાવયવ છે કેવળ પદ પણ પ્રયોગાહે છે વણું પણ સાવયવ હો એ આપત્તિનો પરિહાર વર્ણાનુગમમાત્ર અથનગમનો હેતુ નથી અશ્વકર્ણ વગેરે પદના અવયવો સર્વથા નિરર્થક નથી પદોનું અસત્યત્વ ઘટતું નથી અસત્ ઉપાયથી સદર્થનું જ્ઞાન ઘટતું નથી વાફના સૈવિધ્યનું તાત્પર્ય વાક્યાથબોધવિચાર ૪૮-૮૮ વાક્ષાર્થનું જ્ઞાન પદાર્થો દ્વારા એ ભાદ મત ૪૮ વર્ણો વાક્યાથંબોધજનક નથી એ મીમાંસક મત વર્ણોની અનુપસ્થિતિમાં પણ વાક્ષાર્થશાન થાય છે છતા વાક્યા બુદ્ધિના જનક છે એ મીમાંસક મત પદસમૂહરૂપ વાક્ય જ વાયા થયોધનું જનકે એ મત વર્ષો જ પહેલાં પદાર્થનું અને પછી વાક્યર્થનું જ્ઞાન કરાવે છે એ નૈયાયિક મત ૫૩ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાકાર્યમાં પર્યાવસાન પામે છે એ નૈયાયિક મત ૫૪ પદોની અભિધાશક્તિની વિરતિ પદની, પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે એ તૈયાયિક મત અશ્વ દેડે છે' એ જ્ઞાન અનુમાન પ્રમાણુથી થાય છે ૫૬ વર્ણોની પદભાવ અને વાક્યભાવને પામવાની પ્રક્રિયા આચાર્ય મતે આચાર્યમતમાં દેવપ્રદર્શન વર્ષોની પન્નાવ અને વાક્યભાવને પામવાની પ્રક્રિયા વ્યાખ્યાતાઓને મતે વ્યાખ્યાતાઓના મતમાં દોષપ્રદર્શન વાક્યર્થજ્ઞાનોત્પત્તિની પ્રક્રિયા બાબતે શંકરસ્વામીને મત શંકરસ્વામીના મતમાં દુષપ્રદર્શન ૬૨-૬૪ વાક્યાથબોધને ક્રમ ૫૦ ૫૭ ૫૮ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ७६ ७७ શાબ્દબોધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણ સ્મરણારૂઢ પદસમૂહ વાકય અને પદાર્થ સમૂહ વાકયાથ પદાર્થોના અન્વયનું સંસર્ગનું) જ્ઞાન કેવી રીતે થાય છે ? અભિહિતાવવાદનું વર્ણન અન્વિતાભિધાનમાં અનેક વસ્તુઓ ઘટતી નથી અન્વિતાભિધાનવાદી દ્વારા અભિહિતાવાદનું ખંડન અન્વિતાભિધાનમાં અન્ય પદ વ્યર્થ નથી ૭૨ અન્વિતાભિધાનવાદીને મતે અનવિત પદે પિતાનું કાર્ય (પદાર્થ પ્રતિપાદન) કરતા નથી અa અન્વિતાભિધાનવાદમાં વાક્યર્થ સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે અવિતાભિધાનમાં અન્ય પદોની સન્નિધિનું સાર્થક્ય અન્વિતાભિધાનવાદમાં આકાંક્ષા અને તેનું કાર્ય આંગળીના ટેરવે...” જેવાં વાક્યોની બાબતમાં પણ અવિનાભિધાન ઘટે છે આંગળીના ટેરવે...” જેવાં વાક્યોમાં પણ શાબ અન્વય છે જ ‘આંગળીના ટેરવે...' જેવાં વાકયમાં પણ અન્વિતાભિધાન છે જ અન્વિતાભિધાનવાદ ખંડનારંભ અન્વિતાભિધાનના દોષો અન્વિતાભિધાન અને અભિહિતાવય બને અરુચિકર અન્વીયમાનાભિધાન-અભિધીયમાનવયવાદ સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન અને વિશેષને અનુલક્ષી અભિહિતાવય : યાયિક મત ૮૫-૮૮ વ્યાકરણનું અધ્યયન નિપ્રયોજન છે એ પૂર્વપક્ષ ૮૮-૧૨૩ વેદવાક્યના અર્થનું જ્ઞાન અસંભવ છે એ પૂર્વપક્ષ વેદવાક્યોના અર્થને જાણવામાં સહાયક ૯૦ - લેક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ વ્યાકરણની સહાયથી વેદાર્થનું અવધારણ અસંભવ એ પૂર્વપક્ષ વ્યાકરણ વેદાને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ સાધુ-અસાધુ શબ્દવિભાગ સંભવતો નથી એ પૂર્વપક્ષ સાધુત્વ એટલે શું ? ૯૫-૯૬ શબ્દનું સાધુ અસાધુમાં વગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ઉપલક્ષણને આધારે પણ શબ્દોનું સાધુ-અસાધુમાં વગીકરણ અસંભવ સાધુ શબ્દભાવનિયમાર્થ શું છે? અને તે સંભવે છે ? અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ એ પરિસંખ્યાનું ફળ નથી સાધુ -અસાધુ શબ્દના પ્રયોગના ફળના વિધાને અથંવાદ છે ૧૦૧ - વ્યાકરણની વેદાંગતા બાબત શંકા ૧૦૨ વ્યાકરણનું શિપ્રયોગમૂલત્વ પણ ઘટતું નથી . ઇ v - v ૯૮ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૧• ૧૧૩ વ્યાકરણ નિપ્રયોજન છે ૧૦૪ વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી રક્ષા, ઊઠ, વગેરે વ્યાકરણનાં પ્રજને નથી ૧૦૬ આગમ, લઘુ, અસંદેહ વ્યાકરણનાં પ્રજને નથી ૧૦૭ શબ્દસંસ્કાર પણું વ્યાકરણનું પ્રયોજન નથી ૧૦૮ શબ્દને સંસ્કાર કરવો જોઈએ એવું વિધિવાક્ય ઉપલબ્ધ નથી ૧૦૯ કશાક દ્વારા પણું વ્યાકરણ શબ્દસંસ્કાર કરવા સમર્થ નથી મુનિત્રયે અપશબ્દના પ્રયોગ કરેલા છે ૧૧૧ સાધુ શબ્દમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દોમાં અવશ્યપણે અપ્રાપ્ય એવું લક્ષણ છે જ નહિ ૧૧૨ ધાતુનું સ્વરૂપ અનિર્ણત છે ક્રિયાવાચકત્વ પણ ધાતુનું લક્ષણ નથી ૧૧૪ કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી ૧૧૫ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવું કઠિન ૧૧૬ અધિકરણુકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ ૧૧૭ કમ'કારકનું વરૂપ પણ અનવરિથત ૧૧૮ કોંકારકનું સ્વરૂપ પણ અનવસ્થિત કૃત તદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત ૧૨૦-૧૨૧ પ્રાતિ પદિક સંજ્ઞાને વિષય અનિશ્ચિત ૧૨૨ વ્યાકરણધ્યયન નિરર્થક ૧૨૩ વ્યાકરણનું અધ્યયન સપ્રયોજન છે એ સિદ્ધાતપક્ષનું સમર્થન ૧૨૪-૧૨ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ એ પક્ષની સ્થાપના ૧૨૪ વેદ અનાદિ છે ૧૨૫ અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુલ્ય નથી ૧૨૬ અપભ્રંશ શબ્દ અનાદિ નથી ૧૨૭ અપભ્રંશ શબ્દો પુરુષાપરાધજન્ય ૧૨૮ અપભ્રંશ શબ્દમાં નૈસર્ગિક શક્તિ નથી ૧૨૯ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાનો ઉપાય ૧૩૦ શબ્દોનું સાધુત્વ અને અસારત્વ પ્રત્યક્ષગમ્ય વૈયાકરણના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ.અસાધુત્વ ગ્રાહ્ય ૧૩૨ શબ્દના સાધુત્વ અસાધુત્વનું જ્ઞાન શાસ્ત્ર પ્રમાણથી પણ થાય છે ૧૩૩ શબ્દનું સાધુવસ્વરૂપ મૂલશાસ્ત્રને વિષય નથી ૧૩૪ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે ૧૩૫-૧૩૬ પાણિનિએ વ્યાકરણનું પ્રયોજન ન કહેવાનું કારણ ૧૩૭ વ્યાકરણ શિબ્દપ્રયોગમૂલક નથી ૧૩૮ અન્યષપરિહાર ૧૩૯ ૧૩૧ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ વ્યાકરણ ધ્યયનની પ્રશંસા વ્યાકરણ ઉપરના દે દૂર કરવાથી વેદના પ્રામાણ્યની રક્ષા સાતમું આહૂનિક પ્રમેય સંખ્યા અને પ્રમેય' શબ્દનો અર્થ પ્રમેયનિદેશ પ્રમેયના બાર જ પ્રકાર કેમ ? પ્રમેયરને અર્થે મોક્ષના અંગભૂત પ્રમેય આત્માદિનું પ્રમેયપણું આમ પરીક્ષા આત્મા નથી એ ચાર્વાક મત આત્મા અહ પ્રત્યયગમ્ય છે એ મત જ્ઞાન આઇપ્રાયમાં પ્રકાશે છે, આત્મા નહિ એ બૌદ્ધમતખંડન આત્મા ગ્રાહ્ય પણ છે અને ગ્રાહક પણ છે એ અંગે વિવાદ જ્ઞાતૃતા પિતે જ ગ્રાહ્ય અને ગ્રાહક એ ઉએકમત અહ પ્રત્યયનું ગ્રાહ્ય શરીર છે એ મત આત્મા સ્વતઃ પ્રકાશે છે એ પ્રાભાકર મત પ્રાભાકરમતખંડન પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષને સિદ્ધાન્ત અને તેનું ખંડના આત્મા સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ નૈયાયિકમત આત્મા પ્રત્યક્ષ છે કે નહિ એ બાબતે વિવાદ આત્મા પ્રત્યક્ષ છે એ મતની સ્થાપના આત્માનુમાનપ્રકાર' ઈછા, વગેરે આત્મસાધક લિંગ કેવી રીતે છે તેની સમજૂતી આત્માનું અનુમાન શક્ય છે આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન શરીરને પ્રતિક્ષણ ભેદ અને પાકપ્રક્રિયા નાયિકો ને પિઠરપકવાદ શરીર અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ છે કે અમે ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન ઈન્દ્રિયચૈતન્યપક્ષનિરાસ મનચૈતન્ય પક્ષનિરાસ આત્માને સિદ્ધ કરનાર બીજા હેતુઓ આત્મસિદ્ધિ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩-૧૪ ૧૪૩-૧૪૬ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૯-૨૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯-૧૬૦ ૧૬ ૧૬૨ ૧૬-૧૬ ૧૬૭-૧૬૮ १७० ૧૭૧-૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ નિત્ય આત્માની આવશ્યક્તા ૧૭૭ નિત્ય આત્મા નથી, કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધ મત ૧૭૮ પ્રતીત્યસમુત્પન્ન ક્ષણિક વિજ્ઞાનની સન્મતિથી બૌદ્ધો અનેક દે દૂર કરે છે ૧૭૮-૧૮૦ ક્ષણિક્તા પુરવાર કરવું અનુમાન ૧૮૧ ક્ષણિકતા સાથે સત્યની વ્યાતિનું ગ્રહણ ક્યાં અને કેવી રીતે થાય છે ? ૧૮૨૧૮૩ નિત્ય પદાર્થ ક્રમથી અર્થ ક્રિયાકારી નથી ૧૮૪-૧૮૫ નિત્ય પદાર્થ યુગપત પણ અર્થ ક્રિયાકારી નથી ૧૮૬ ક્ષણિકતાની સર્વ સાથેની વ્યાપ્તિનું અન્ય રીતે ગ્રહણ ૧૮૭ કારકત્વરૂપ ક્ષણવતી જ છે ૧૮૮ વસ્તુને નાશ નિહેતુક છે પ્રત્યભિજ્ઞાન શુભ ગસાધક અનુમાનનું બાધક નથી ૧૯૦ અનુમાનનું પ્રામાણ્ય વ્યાપ્તિનો મહિમાથી જ છે ૧૯૧ પ્રત્યભિજ્ઞાના સ્વરૂપની વિચારણા ૧૯૨ પ્રત્યભિજ્ઞાને વિષય કેવો છે ? ૧૯૩ કેટલાક બૌદ્ધો ક્ષણિક્તાને પ્રત્યક્ષગમ્ય માને છે બૌદ્ધ મતે કાલ ૧૯૮૫ વિતત કાલ પ્રત્યભિજ્ઞાન વિષય નથી ધારાવાહિશાન ઐયસાધક નથી ૧૯૭ વિનાશ નિહેતુક છે ૧૮૮ વિનાશ મુદ્દગર આદિનું કાર્ય નથી ૧૯૯ ક્ષણભંગવાદના ખંડનને પ્રારંભ ક્ષણિક વસ્તુ અથક્રિયાસમર્થ નથી ૨૦૧ એક કારણમાંથી એક કાર્ય, બહુ કારણમાંથી એક કાર્ય વગેરે વિકલ્પની વિચારણા ૨૦૨ અનેક કારણેમાંથી એક કાર્યના પક્ષનું ખંડન ૨૦૩ અનેક કારણોથી અનેક કાર્યોના પક્ષનું ખંડન २०४ ઉપાદાનકારણ-સહકારિકરણ ક્ષણભંગવાદમાં ઘટતાં નથી ૨૦૫-૨૦૭ ક્ષણભંગવાદમાં કાર્યકારણભાવ જ દુર્ઘટ ૨૦૮ ક્ષણિકતની સિદ્ધિમાં ‘સત્ત્વ હેતુ વિરુદ્ધ છે ૨૦૯ અવિકલ સામગ્રીનું જ કાર્યોત્પત્તિમાં અવિકા સામર્થ્ય ૨૧૦ નાશ પણ નાશક સામગ્રીને અધીન ૨૧૧ અવયવવિભાગ કે આશ્રયનાશ વિનાશનું કારણ ૨૧૨ પ્રત્યભિજ્ઞા ખરેખર એક જ્ઞાન છે ૨૧૩ સંસ્કાર સહિત ઈન્દ્રિય પ્રયભિજ્ઞા રૂપ પ્રત્યક્ષનું કારણ ૨૧૪ અર્થ તે અતીત અને અનાગત બને કાળમાં અનુસ્મૃત એક છે ૨૧૫ ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાનનો વિષય કેવી રીતે ૨૧૬-૨૧૭ પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય નથી ૨૧૮ ૨૦૦ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ૨૨૦ ૨૨૧-૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૭ ૨૨૮-૨૦૦ ૨૩૧ ૨૩૨ २३. ૨૩૪ ૨૩૫ ૨૩૬ અથવા પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ છે હેતુબલવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ પ્રમાણ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ ધારાવાહી પ્રત્યક્ષને વિષય સ્થાયી છે જ્ઞાન વર્તમાનકાલીન હોવા છતાં અતીત અને અનાગતને ગ્રહણ કરે છે નાશ હેતુજન્ય હેવાથી વસ્તુ સ્થાયી છે લગભગવાદમાં સત્તાન દ્વારા પણ વ્યવહારે ઘટતા નથી વસ્તુની ક્ષણિક્તા પ્રત્યક્ષથી કે અનુમાનથી પુરવાર થતી નથી ક્ષણભંગવાદમાં પરલેક આદિ ઘટતાં નથી આભાને નિત્ય માનવાથી કૃતકર્મફળભોગ ઘટે છે આત્મા વિશે ચાર્વાક મત આત્મા અવિનાશી છે એ યાયિક મત આત્મા વ્યાપક છે એમ માનવામાં શું પ્રમાણ છે? આત્મા શરીરમાં રહેતા નથી એમ માનવામાં શું પ્રમાણ છે? વ્યાપક આત્માનું કતૃત્વ કેવી રીતે ઘટે ? પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ જગચિયનું કારણ કવૈચિયા કર્મવૈચિત્ર્યનો ખુલાસે આત્મનિવાદિને ઉપસંહાર આઠમું આહૂનિક ૧. શરીરપરીક્ષા શરીરલક્ષણ શરીર ઈદ્રિયોને આશ્રય કેવી રીતે ? શરીર અર્થોને આશ્રય કયા અર્થમાં ? આપણાં શરીર પૃથ્વીભૂતનાં બનેલાં છે કે અનેક ભૂતોનાં? માનવ શરીરે પાર્થિવ છે માનવ શરીરે પાર્થિવ છે એ ન્યાયમતને વેદનું સમર્થન ૨. ઈન્દ્રિય પરીક્ષા ચક્ષુ વગેરે ઇન્દ્રિયોનાં વિશે લક્ષણે ઈન્દ્રિોને હેય તરીકે ભાવવી જોઈએ ઈન્દ્રિયો ભૌતિક છે એ ન્યાયમતા ઈન્દ્રિયોને ભોતિક માનતાં તેમનું પ્રાયકારી કેવી રીતે ઘટશે? ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે એ પૂર્વપક્ષ અને તેનું ખંડન ઈન્દ્રિની પ્રાયકારિતા તેજ પ્રસારના કારણે ચક્ષુની પ્રાયોરિતા ૨૩૭-૨૩૯ ૨૪• ૨૪૧- ૨૪૩ ૨૪૪, ૨૪૫-૩રર ૨૪૫૨૫૧ ૨૪૫-૨૪૬ २४७ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫-૨૬૮ ૨૫૨ ૨૫ २५४ ૨૫૫ ૨૫૬ ૨૫૭ २५८ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ૨૬૪ ૨૦ ૨ ૮ ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી નથી ૨૫૯ બધી ઇન્દ્રિય પ્રાયકારી છે २९० ઈદ્ધિ આહંકારિક છે એ સાંખ્ય મત ઘટતે નથી ઈન્દ્રિયોને ભૌતિક માનતાં વિષયમર્યાદેષ નથી આવતો ઇન્દ્રિયનું ભૌતિકત્વ પુરવાર કરતુ અનુમાન એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન બે શ્રેત્ર અને બે ચક્ષુ એક એક ઇન્દ્રિય જ કેમ ? બે બે કેમ નહિ ? ૨૬૫ પાંચ જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત પાંચ કર્મેન્દ્રિયો છે એ સાંખ્ય પક્ષ પાંચ કર્મેન્દ્રિયોની માન્યતાનું ખંડન અન્તઃકરણની ત્રિવિધતાની સાંખ્ય માન્યતાનું ખંડન ૩. ઇન્દ્રિયાથપરીક્ષા ૨૬૯-૨૭૪ ઇન્દ્રિયર્થનું લક્ષણ ૨૬૯ રૂપ આદિ ગુણે પ્રધાનપણે રાગનું કારણ છે - ૨૭૦-૨૭૧ ભૂતોમાં એક એક ગુણ જ છે એ પક્ષનું ખંડન ૨૭ર બધાં ભૂતેમાં બધા ગુણ નથી ૨૭૩ ઈન્દ્રિયો અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ? ૨૭૪ ૪. બુદ્ધિ પરીક્ષા તથા તદન્તર્ગત સત્કાર્યવાદપરીક્ષા ૨૭૪-૨૯૮ બુદ્ધિનું લક્ષણ ૨૭૪-૨૭૫ સાંખ્ય મતે બુદ્ધિ ૨૭૬ પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણ ২০৩ પંગ-અંધના સંયોગ જેવો પ્રકૃતિ-પુરુષને સંગ २७८ સાંખ્યમાન્ય પચીસ તો ૨૭૯ પ્રકૃતિ આત્માને ભોગ અને અપવગર કેવી રીતે સધી આપે છે ? ૨૮૦ બધ અને મેક્ષ પ્રકૃતિના જ છે. અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? ' ૨૮૨ સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિને ભેદ ૨૮૩ “બુદ્ધિથી અધ્યવસિત અર્થને પુરુષ દેખે છે' એ સાંખ્ય મતનું ખંડન ૨૮૪ સાંખ્યમાન્ય બુદ્ધિવની આવશ્યક્તા નથી ૨૮૫ સાંખ્ય મતમાં પુરુષને મેક્ષ અસંભવ બની જાય ૨૮૬ સાંખ્યોની સૃષ્ટિ ઘટતી નથી સાંખ્યો એ કરેલી કાર્યવાદની સ્થાપના ૨૮૮ ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે કે સત -અસત છે એ બે પક્ષનું સાંખ્યકૃત ખંડન ર૮૯ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખંડન રહે અભિવ્યક્તિ એ શું છે ? ર૯૧ અસત્કાર્યવાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપને પરિહાર ર૯ર ૨૮૧ २८७ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શક્તિનિયમથી ઉપાદાનનિયમ ઘટતો નથી ૨૯૩ શક્તિવિષયક વિચાર ઉપાદાનનિયમ અસરકાર્યવાદમાં ઘટે છે, સત્કાર્યવદમાં ઘટતો નથી ૨૯૫ ઉપત્તિ પૂર્વે કાર્યો અસત છે પણ બુદ્ધિસિદ્ધ છે એ ન્યાયમત ૨૯૬ બુદ્ધિ આત્મામાં સમવાય સંબંધથી રહે છે ર૯૭ ન્યાયતે બુદ્ધિ સ્વરૂપ ૨૯૮ ૫. મનપરીક્ષા ૨૯૮-૩૦૭ મનનું સ્વરૂપ અને મનના અસ્તિત્વમાં પ્રમાણ ૨૯૯ જ્ઞાનનો યુગપત ઉત્પત્તિ ન થવાનું કારણ જ્ઞાનોત્પત્તિ મનની અપેક્ષા રાખે છે એ •• ન્યાયમતે મનનું સ્વરૂપ ૩૦૧ માનસ જ્ઞાને ૬. પ્રવૃત્તિ પરીક્ષા ૩૦૬-૦૦૫ પ્રવૃત્તિ એટલે શું ? ૩૦ ૩ પ્રવૃત્તિના પ્રકાર ૩૦૪ પ્રવૃત્તિજન્ય કર્મ સસ્કાર સુખ-દુઃખરૂપ ફળ આપે છે ૩૦૫ ૭ દેષપરીક્ષા ૨૦૫-૯o દેષલક્ષણવિચાર ૩૦૬ દ્વેષ અને મહિના પ્રકારે દેષનું શમન કેવી રીતે થાય ? ૩૦૮ ૮. પ્રત્યભાવ૫રીક્ષા ૩૦૯-૦૧૬ પ્રત્યભાવ એટલે ? નિત્ય આત્મામાં જન્મ-મરણ ઘટાવવાની રીત ૩૧૦ શરીર વગેરેનાં મૂળ કારણ પરમાણુઓની સિદ્ધિ ૩૧૧ પરમાણુઓની આરંભ ગતિને પ્રેરક ઈશ્વર ૩૧૨ પરમાણુઓ દ્વાણુક આદિ ક્રમે જ કાર્ય ઉત્પન્ન કરે છે ૩૧૩ કારણ એક કાર્યને ઉત્પન્ન કરી પછી બીજા કાર્યને ઉત્પન્ન કરે છે એને વિરોધ ૩૧૪ શરીરવિષયક મતાન્તરે ૧૫ ૯, ફલપરીક્ષા ૩૧૬-૩૧૯ દિવિધ ફળ ૩૧૭ કમફળવિચાર ૩૧૮ ૧૦. દુ:ખપરીક્ષા ૩૧૦-૩૨૨ દુખલક્ષણ ૩૧૯ સાંસારિક સુખ પણ દુઃખ જ છે ૩૨૦ દુઃખ કેવી રીતે મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગી ૩૨૧ દેહથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમેય હેય ૩૨૨ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ નવમું આલિંક ૩ર૩-૪૪ મેક્ષવિચાર ૩૨૨-૨૩૩ મોક્ષ (અપવર્ગ) શું છે? ૩૨૩ આત્માના નવ વિશેષ ગુણોને આત્યંતિક નાશ મોક્ષ છે એ ન્યાયમત મેક્ષમાં નિત્ય સુખનું સવેદન છે એ વેદાન્તમત ૩૨૫ મેક્ષમાં સુખનું સંવેદને નથી એ ન્યાયમત ૩૨૬ મેક્ષમાં નિત્ય સુખનું સંવેદન છે એના સમર્થનમાં આપેલ આગમપ્રમાણુનું ખંડન ૩૨ ૭ મોક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનું ખંડન ૩૨૮ મોક્ષને નિત્યસુખસ્વભાવ માનતાં મોક્ષ અસંભવ બની જાય ૩૨૯ આનંદરહિત મોક્ષને માટે બુદ્ધિમાનો પ્રયત્ન કરે છે ૩૩૦ સંસારમાં અનુભવાતા સુખને પ્રતિકાર કરવો ન ઘટે એ ન્યાયમત ૩૩ી આત્માની જાગ્રત આદિ ચાર દશાઓ વિશે નાયક ૩ ૩૨ સાંખ્ય, બૌદ્ધ અને જૈનની મોક્ષની માન્યતાઓ અને તેમનું ખંડન ૩૩૩ માક્ષના ઉપાયો વિચાર ૩૩૪ ૩૪૭ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય ? ૩૩૪ સંસારના મૂળરૂપ મિથ્યાજ્ઞાનના નાશથી મોક્ષપ્રાપ્તિ ૩ ૩૫ મેક્ષ અસંભવ છે એ શંકા ૩૩૬ ઋણાનુબંધને કારણે મોક્ષ અસંભવ છે ૩૩૬ મેક્ષ છે એમ કહેવું શ્રુતિવિરુદ્ધ છે ૩૩૧ કલેશોના અનુબંધને કારણે મેક્ષ અસંભવ છે પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મેક્ષ અસંભવ છે ૩૩૯ મોક્ષપ્રાપ્તિ અશક્ય છે એ મતને નિરાસ થે આશ્રમ સંભવે છે ચેથે આશ્રમ સંભવતો હેઈ મોક્ષપ્રાપ્તિને ઉપને અભ્યાસ સંભવે છે પ્રતિપક્ષભાવના વડે કલેશોનો નાશ થઈ શકે છે ૩૪૩ વિષદોષદર્શનથી રાગ શમે છે ૩૪૪ વિષયષદર્શનનું ઉદાહરણ ભેગથી રાગ શમત નથી, વધે છે ३४६ કલેશશુન્ય આત્માને અનુભવ સૌને છે ૩૪૭ સંચિત કર્મોથી મુક્તિ કેવી રીતે થાય છે? ૩૪૮-૩૫૫ સંચિત કર્મો ફળ આપી નાશ પામે છે ૩૪૮ સંચિત કર્મો ફળ આપ્યા વિના તત્ત્વજ્ઞાનથી નાશ પામે છે ૩૪૮- ૩૪૯ સંચિત કર્મોને નાશ થતે જ નથી પણ તેમની ફલજનશક્તિનો જ નાશ થાય છે ૩૪૯ સંચિત કર્મોને નાશ ન થતો હોય તે મોક્ષમાં ધમધમને ઉછેદ કહ્યો તેનું શું ? ૩૫૦ સંચિત કર્મોને નાશ ભોગથી જ થાય છે એ મીમાંસક મત ૩૫૧ ૩૩૮ ૩૪૧ ૩૪૨ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ નિત્યકર્મ અને કામ્યમને ભેદ ૭૫૨-૫૭ સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ મીમાંસક મતમાં મોક્ષ દુર્લભ ૩૫૪ સંચિત કર્મોને નહિ પણ તેમની ફલજનનશક્તિને જ નાશ થાય છે એ ન્યાયમત ઉપરના આક્ષેપોને પરિવાર ૩૫૪-૦૫૫ મોક્ષનું સાક્ષાત્ કારણ શું? કર્મ કે જ્ઞાન કે બને ? ૩૫-૩૫૬ તત્ત્વજ્ઞાનવિચાર ૩૫૬ કયા વિષયનું તત્વજ્ઞાન મેક્ષનું કારણ? પરમાત્માનું ? | શબ્દાદ્વૈતનું વિજ્ઞાનાતનું ? પ્રકૃતિ-પુરુષના ભેદનું ? ૫૭ આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ એ ન્યાયમત ૩૫૮ આત્મજ્ઞાનનું મેક્ષિકારણુપણું વિધિસિદ્ધ આત્મજ્ઞાનવિધિનું સ્વરૂપ વિજ્ઞાનાત, સત્તાત, શબ્દાત વગેરે અતનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે બ્રહ્માદ્વૈતવાદ અને તેને નિરાસ ૩૬૧-૩૭૨ અતનું નહિ પણ તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે એ વેદાન્તમતા ૩૬૧ અતને શ્રુતિનું સમર્થન ૩૬૧ પ્રત્યક્ષ વિધાયક જ છે, નિષેધક નથી એટલે અભેદવાચી આગમને વિરોધ પ્રત્યક્ષ કરતું નથી એ વેદાન્તમત ૩૬૨ બ્રહ્મ એક જ હોય તે વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે? અવિદ્યાને કારણે વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે એ વેદાન્તમતા અવિદ્યા શું છે ? અવિદ્યા કોને છે ? ૩૬૩ અવિદ્યા જીવાત્માઓને છે એ વેદાનતમત જીવાત્માએ બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન અવિદ્યા અનાદિ હોય તો તેનો ઉછેર કેવી રીતે થાય ? અવિદ્યા જ અવિદ્યાનો ઉછેર કરે છે એ વેદાન્તમત ३६४ અવિદ્યા સ્વરૂપથી અસત્ય હોય તો સયકાય કેવી રીતે કરે ? છે નિત્યશુદ્ધ બ્રહ્મથી અભિન્ન હોઈ જીવોમાં અવિદ્યા કેવી રીતે અવકાશ પામે? ૩૬૫ છો બ્રહ્મથી અભિન્ન હતાં જે પરસ્પર અભિન્ન બની જાય ३६६ પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેને પા ભેદ છે એ ન્યાયમન જેમ ભેદ પરાપેક્ષ છે તેમ અભેદ પણ પરાપેક્ષ છે. ૩૬૬ ભેદપ્રતીતિ પરાપેક્ષ છે એ વેદાન્તમતને તૈયાયિકને ઉત્તર પ્રત્યક્ષ વિધાયક અને નિષેધક બને છે એ ન્યાયમત ૩૬૭ પ્રત્યક્ષ ભેદ અને અભેદ બન્નેને ગ્રહે છે એ ન્યાયમત શબ્દ અને અનુમાનને વિષય ભેદ જ છે ૩૬૮ અભેદપ્રતિવાદક આગમવાકયે અર્થવાદરૂપ છે . ઇ ' o o o ૩૬૫ o o o o ૩૬૭ ૩૬૮ ૩૬૮ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ અદ્વૈત વેદાન્ત કપેલી વિદ્યાનું ખંડન અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ ૩૭૧- ૩૭ર શબ્દાદ્વૈતવાદ અને તેનો નિરાસ ૩૭૩-૩૮૫ શબ્દા તવાદની સ્થાપના ૩૭૩-૩૭૫ શબ્દાદ્વૈતવાદનું ન્યાયકૃત ખંડન ૩૭૬-૩૭૭ શબ્દ અને અર્થને અભેદ સંભવ નથી શબ્દ ઉપર અને અધ્યાસ શક્ય નથી ૩૭૯ શબ્દાતમાં સામાનાધિકરણ્ય અસંભવ ૩૮ ૦ શખ ઉપર અર્થને અધ્યાસ સંભવ નથી ૩૮૧ ‘વિવત'ના ચારે અર્થ શબ્દવિવતંવાદમાં ઘટતા નથી ૩૮૧-૭૮૩ બ્રહ્મવિધ્યનિરાસ ૩૮૩ એકામવાદ તર્કસંગત નથી , , ૩૮૪ વિજ્ઞાનાદ્વૈતવાદ અને તેનું ખંડન ૩૮૫-૪૨૨ વિજ્ઞાનદૈતવાદસ્થાપનારંભ ૩૮૬ જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર કરવાનું હોય તે જ્ઞાનાકારને જ થાય ૨૮૭ અયગ્રહણવાડીએ ૫ણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ ૩૮૮ જ્ઞાન સાકાર જ ગ્રહીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે ૩૮૯ જ્ઞાનગત આકારથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટી શકે છે જ્ઞાનાકાર અને અર્થકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દેશે આવે ૩૧ અર્થકાર વિના જ્ઞાનાકાર ઘટી શકે અર્થકાર મિથ્યા છે, કલ્પિત છે. ૩૯ અનાદિ અવિવાને લીધે એક જ્ઞાને જ ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળું જણાય છે ૩૮૪ વિજ્ઞાન દૈતખંડનારંભ ૩૯૫ પ્રાઘને પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત અગૃહીત જ્ઞાન જ અર્થનું દર્શન કરે છે એ ન્યાયમત ૩૭ જ્ઞાનનું સ્વપ્રકાશત્વ સંભવતું નથી એ ન્યાયમત ૩૯૮ જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ખંડન જ્ઞાન માનસપ્રત્યક્ષગ્રાહ્ય છે, નિત્યપરોક્ષ નથી એ ન્યાયમત ४०० જેને અર્થકાર માનવામાં આવે છે તે જ્ઞાનને જ આકાર છે એવિજ્ઞાનવાદીના મતનું ખંડન ૪૦૧ નીલકર્મકારક જ નીલજ્ઞાનને ઉત્પન્ન કરે છે એ ન્યાયમત અન્વય-વ્યતિરેક દ્વારા અર્થ જ્ઞાનને જનક પુરવાર થાય છે ૪૦ ૩ સહે પસંભનિયમથી અભેદ પુરવાર ન થઈ શકે ૪૦૪ અસખ્યાતિનું ખંડન ૪૦૫–૪૦૬ ૩૯૬ ૪૦૨ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્મખ્યાતિનું ખંડન ૪૭-૪૦૮ પ્રમાણથી જ્ઞાત હોય તો એક અર્થમાં પરસ્પર વિરુદ્ધ આકારોને સ્વીકાર કરવો જોઈએ ૪૯ માત્ર વાસનભેદ દ્વારા જ જ્ઞાનેને ભેદ સમજાવી ન શકાય વાસના એ તે અર્થનુભવે પાડેલે સંસ્કાર છે ૪૧૧ ક્ષણભંગવાદમાં તે વાસનાને આશ્રય જ ઘટતે નથી ૪૧૨ આલયવિજ્ઞાન શું છે ? ૪૧૩ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન ૪૧૪–૪૧૫ વિજ્ઞાનવાદીએ કરેલું પરમાણુઓનું ખંડન નૈયાયિકોએ કરેલી અવયવીની સ્થાપના ૪૧૭-૧૮ નૈયાયિકોએ કરેલી પરમાણુની સ્થાપના ૪૧૯ શૂન્યવાદખંડન ૪૨૦ વૈરાગ્ય જન્માવવા માટે પણ ક્ષણિકવાદ વગેરે જરૂરી નથી સાંખ્ય-જૈનખંડનપૂર્વક આત્મજ્ઞાન જ મેક્ષમાગ છે એનું પ્રતિપાદન ૪૨-૪૨ ૪૨૧ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ जयन्तभट्टविरचित न्यायमंजरी षष्ठमाह्निकम् 1. ननु नाद्यापि शब्दस्य निरणायि प्रमाणता । बीजं पदार्थवाक्यार्थबुद्धेन हि निरूपितम् ॥ જયંતભટ્ટ વિરચિત ન્યાયમંજરી છઠું હિનક 1. શંકાકાર–હજુ પણ શબ્દના પ્રામાયને નિર્ણય તમે કર્યો નથી. પદાર્થજ્ઞાન भने पायाशानना भानु (=४।२९नु) तमे नि३५९] नथी. 2. उच्यते । किमत्र निरूपणीयम् ? यदनन्तरं हि यद् भवति तत् तस्य निमित्तम् । पदवाक्यश्रवणे सति पदार्थवाक्यार्थसंप्रत्ययो भवतीति ते एव तत्र निमित्तम् । 2. કોઈક કહે છે–અહીં નિરૂપવાનું વળી શું છે? જેના પછી તરત જ જે થાય તે તેનું કારણ છે. પદનું શ્રવણું થતાં પદાર્થનું જ્ઞાન અને વાકયનું શ્રવણ થતાં વાકયાર્થીનું જ્ઞાન થાય છે, એટલે પદાર્થ જ્ઞાનનું કારણ પદશ્રવણ છે અને વાક્ષાર્થજ્ઞાનનું કારણ वाव छे. 3. किं पुनरिदं पदं नाम ? किं च वाक्यमिति १ । 3. ॥२-जी, मा ५६ से शुछ अने वा४५ से शु ___4. उक्तमत्र वर्णसमूहः पदम् , पदसमूहो वाक्यमिति । 4. કોઈક – અહીં કહેવામાં આવ્યું છે કે વર્ણસમૂહ પદ છે અને પદસમૂહ વાકય છે. 5. ननु एतदेव न क्षमन्ते । न हि वर्णानां समूहः कश्चिदस्ति वास्तवः । तेन कुतस्तत्समूहः पदं भविष्यति ? तदभावाच्च नतरां पदसमूहा वाक्यमवकल्पते । न च वर्णानां व्यस्तसमस्तविकल्पोपहतत्वेन वाचकत्वमुपपद्यते । तस्मादन्य एव स्फेाटात्मा शब्दोऽर्थप्रतिपादक इति प्रतिजानते । 5. १२-माने । तेस। (-२शवाहाम) सन ३२ता नथी. पनि સમૂહ વાસ્તવિક નથી. તે પછી વણેને સમૂહ ૫૪ ક્યાંથી બનશે? પદના અભાવના કારણે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટવાદ યાયિકને પ્રતિકૂળ છે. પદસમૂહ વાળે અવશ્યપણે નહિ ઘટે. વણે કાં તે એકે એકે વાચક બને, કાં તે સાથે મળીને વાચક બને, પરંતુ એ બને વિકલ્પ વડે વર્ગોનું વાચકવ હાનિ પામ્યું હોઈ ઘટતું નથી. તેથી, વર્ષોથી અન્ય જ સ્ફટાત્મક શબ્દ અર્થને પ્રતિપાદક છે એમ તેઓ પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. 6. નy gવમસ્તુ | શ્લેટોડા વાર્થપ્રતિજ્ઞા મવતુ ! ઈ ક્ષતિનૈयायिकानाम् ? 6. કોઈક—ભલે એમ છે, વર્ષોથી જુદો ફેટ જ અર્થ પ્રતિપાદક છે, નાયિકોને એમાં શું હાનિ છે? 7. कथं न क्षतिः ? आप्तप्रणीतत्वेन हि शब्दस्य प्रामाण्यं तैरुक्तम् । स्फेाटस्य च नित्यत्वेन नाप्तप्रणीतत्वम् । अथ च यस्यानित्यत्वं वर्णात्मनः शब्दस्य साधितम् , नासौ अर्थप्रतीतिहेतुः । अतो न प्रमाणम् । यश्चार्थप्रतीतिहेतुः स्फेाटात्मा शब्दः, तस्य नानित्यत्वम् , न चातः · आप्तप्रणीतत्वमिति अस्थाने नैयायिकाः क्लिष्टा भवेयुः । तस्मादनित्यानां वर्णानामेव वाचकत्वं प्रतिष्ठापनीयं पराकरणीयश्च स्फाट इति । 1. શંકાકાર–કેમ હાનિ નથી ? [ છે જ ] કારણ કે આતપ્રણીત હોવાથી શબ્દનું પ્રામાણ્ય છે એમ તેમણે કહ્યું છે, અને ફેટ તે નિત્ય હોઈ તે આપ્તપ્રણીત નથી. અને જે વર્ણાત્મક શબ્દનું અનિત્યત તેમણે પૂરવાર કર્યું છે તે વર્ણમક શબ્દ અર્થજ્ઞાનને જનક નથી, તેથી તે વર્ણાત્મક અનિત્ય શબ્દ પ્રમાણુ નથી અને જે ફેટાત્મક શબ્દ અર્થશાનને જનક છે તે અનિત્ય નથી અને પરિણામે આપ્તપ્રણીત નથી, એટલે નિયાયિક નકામા કલેશ પામશે. માટે, અનિત્ય વર્ણો જ વાચક છે એમ તેમણે સ્થાપવું જોઈએ અને સ્ફોટને અસ્વીકાર કરવો જોઈએ. 8. तदुच्यते- गकारादिवर्णावगमे सत्यर्थप्रतीतेर्भावात् , तदभावे चाभावात् तेषामेवार्थप्रत्यायनसामर्थ्यम् । ते एव च श्रवणकरणकावगमगोचरतया शब्दव्यपदेशभाज इति न प्रतीत्यनुपारूढः स्फोटो नाम शब्दः कश्चित् प्रत्यक्षानुमानातीतः परिकल्पनीयः । 8. તેથી તેઓ (= તૈયાયિક) કહે છે કે ગકાર વગેરે વણેનું જ્ઞાન થતાં અર્થનું જ્ઞાન થતું હોવાથી અને ગકાર વગેરે વણેનું જ્ઞાન ન થતાં અર્થનું જ્ઞાન ન થતું હોવાથી અર્થનું જ્ઞાન કરાવવાનું સામર્થ્ય વર્ગોમાં જ છે. શ્રવણરૂપ કરણથી થતા જ્ઞાનને વિષય તે વર્ષો જ હેવાથી તે વણે “શબ્દ' નામ પામે છે. જ્ઞાનને વિષય ન બનતા તેમ જ પ્રત્યક્ષ અને અનુમાનથી અતીત ફેટ નામના કોઈ શબ્દની કલ્પના ન કરવી જોઈએ. 9. મા મે મવથતિ ? દૂરપેતા રૂમે મનોરણા / વनामर्थप्रत्यायकत्वम् ? ते हि वर्णा गकारादयोऽर्थ प्रतिपादयन्तः समस्ताः प्रतिपादयेयुः For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વણે અર્થપ્રત્યાયક નથી व्यस्ता वा ? न तावद् व्यस्ताः, एकैकवर्णाकर्णने सत्यप्यर्थप्रतीतेरनुत्पादात् । सामस्त्यं वर्णानां नास्त्येव, तद्धि सत्तामात्रेण वा स्यात् प्रतीयमानत्वेन वा ? नैयायिकपक्षे तावत् सत्तया यौंगपद्यमविद्यमानम् , आशुविनाशिनः शब्दस्य दर्शितत्वात् । अथापि मीमांसकमतेन नित्यः शब्द इष्यते । तत्रापि सत्तया यौगपद्यस्य सकलवर्णसाधारणत्वात् केन वर्णसमुदायेन कोऽर्थः प्रत्याय्यतेति नावधार्यते । अथोच्यते-न चक्षुरादीनामिव वर्णानां कारकत्वं, येनागृहीतानामेव सतां यौगपद्यमात्रमर्थप्रत्ययनाङ्गं स्यात् । ज्ञापकत्वात्तेषां गृहीतानां सतां धूमादिवत् प्रत्यायकत्वमिति प्रतीतावेव सामस्त्यमुपयुज्यते इति । एतदप्यघटमानम् । प्रतीतिसामस्त्यं हि किमेकवक्तृप्रयुक्तानां वर्णानामुत नानापुरुषभाषितानाम् ? तत्र एकदा अनेकपुरुषभाषितानां कोलाहलस्वभावत्वेन स्वरूपभेद एव दुरवगम इति कस्य सामस्त्यमसामस्त्यं वा चिन्त्येत ? सत्यपि वा तथाविधे सामस्त्ये नास्त्येवार्थप्रतीतिः । एकवकतृप्रयुक्तानां तु प्रयत्नस्थानकरणक्रमापरित्यागादवश्यम्भावी क्रमः । क्रमे च सत्येकैकवर्णकरणिकार्थप्रतीतिः प्राप्नोति, न चासौ दृश्यते इति व्यस्तसमस्तविकल्पानुपपत्तेर्न वर्णा वाचकाः । वर्णविषया अपि बुद्धयस्तथैव विकल्पनीयाः । ता अपि न युगपत् सम्भवन्ति । क्रमे च सत्येकैकवर्णबुद्धेरर्थसम्प्रत्ययः प्रसज्येत इति । 9. ફેટવાદી કહે છે–આવું કેવી રીતે બનશે ? આ અનેરા ટળી ગયા છે. વર્ષો અર્થનું જ્ઞાન કરાવનારા ક્યાંથી હોય? અર્થનું પ્રતિપ્રાદન કરતા તે ગકાર વગેરે વર્ષો ભેગા મળીને અર્થનું પ્રતિપ્રાદન કરે છે કે એક એક ? તેઓ એક એક, અર્થનું પ્રતિપાદન કરતા નથી કારણ કે એક એક વર્ણનું શ્રવણ થવા છતાં અર્થનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેમનું ભેગા મળવું હોવું કે થવું ) સંભવતું જ નથી. તેમનું ભેગા મળવું (હેવું કે થવું) તેમની સત્તામાત્રથી છે કે તેમના જ્ઞાનથી છે? [અર્થાત તેઓનું અસ્તિત્વ કે ઉત્પત્તિ યુગપત છે કે તેઓનું જ્ઞાન યુગપત છે?] તૈયાયિક પક્ષમાં તેઓનું સત્તા દ્વારા યૌગપદ્ય છે જ નહિ [અર્થાત્ તેઓનું અસ્તિત્વ કે ઉત્પત્તિ યુગપત છે જ નહિ ] કારણ કે શબ્દ ક્ષણિક છે એમ તૈયાયિકે એ દર્શાવ્યું છે. મીમાંસક મતમાં શબ્દને નિત્ય ઇચ્છવામાં આવ્યો છે, ત્યાં પણ સત્તાથી યૌગપઘ બધા જ વર્ગોમાં સમાનપણે હાઈ ક્યાં વર્ણ સમુદાયથી કે અર્થ જ્ઞાત થાય છે એ નિશ્ચિત થતું નથી, જે કઈ કહે કે જેમ ચક્ષુ વગેરે [ અર્થજ્ઞાનના] કારક છે તેમ વર્ણો [ અર્થજ્ઞાનના] કારક નથી જેથી અસ્તિત્વ ધરાવતા પણ અગૃહીત જ રહેલા તે વર્ગોનું કેવળ યૌગપદ્ય અર્થજ્ઞાનનું કારણ બને, તેઓ [ કારક નહિ પણ] જ્ઞાપક હેઈ અસ્તિત્વ ધરાવતા હોય તો પણ ગૃહીત બનેલા હોય તે જ ધૂમ વગેરેની જેમ જ્ઞાન કરાવનાર (=પ્રત્યાયક) બને છે, એટલે તેમના જ્ઞાનેનું સામાન્ય (કે યૌગપદ્ય) ઉચિત છે, તે તે કહેવું યોગ્ય નથી. શું એક વક્તાએ બોલેલા વર્ષોના For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પૂર્વવર્ણજનિત સંસ્કારવાળે અંત્ય વર્ણ અર્થપ્રત્યાયક નથી જ્ઞાનેનું સામસ્ય [ અર્થનું જ્ઞાન કરાવે ] છે કે અનેક પુરુષોએ બેલેના વર્ષોના જ્ઞાનનું સામા ? તેમાં એક સમયે અનેક પુરુષોએ બેલેલા વર્ષે લાહલરૂપ હોઈ તેમને સ્વરૂપભેદ જાણ મુકેલ છે, એટલે કોનું સામત્ય કે અસામત્ય વિચારીએ? તે પ્રકારનું સામાન્ય હેય તે પણ અર્થની પ્રતીતિ તે થતી જ નથી. એક વક્તાએ બેલેલા વણેને કેમ અવસ્થંભાવી છે, કારણ કે એક વક્તાએ બેલેલા વણે પ્રયત્ન (ઈષસ્પષ્ટતા આદિ), સ્થાન (તાલ આદિ) અને કરણના (જિહવામૂલ આદિ) ક્રમને છેડતા નથી. વને કમ હતાં એક એક વણે પેદા કરેલી અર્થ પ્રતીતિ પ્રાપ્ત થાય, પરંતુ એક એક વર્ષો પેદા કરેલી અથ પ્રતીતિ દેખાતી નથી. એટલે વર્ષો કાં તે એક એક (અર્થાત વ્યસ્તપણે) અર્થ પ્રતીતિ ઉત્પન્ન કરે કાં તો ભેગા મળીને ( અર્થાત સમસ્તપણે), પરંતુ એ બેમાંથી એક પણ વિકલ્પ ઘટતે ન હોઈ વર્ષો અર્થવાચક નથી. વર્ણવિષયક જ્ઞાનની બાબતમાં પણ આ બે વિકલ્પો કરવા જોઈએ. તે જ્ઞાને પણ યુગપત સંભવતા નથી. તે જ્ઞાનેને ક્રમ હેતાં એક એક વર્ણજ્ઞાનમાંથી અર્થજ્ઞાન થવાની આપત્તિ આવે. ____10. यदप्युच्यते पूर्वपूर्यवर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः प्रत्यायक इति तदप्ययुक्तम् । संस्कारो हि नाम यदनुभवजनितस्तद्विषयमेव स्मरणमुपजनयति, न पुनरर्थान्तरविषयं ज्ञानमिति । स्मृतिद्वारेण तर्थप्रत्यायकोऽसौ भविष्यतीति चेत् , एतदपि नास्ति, ज्ञानयोगपद्यप्रसङ्गात् । अन्त्यवर्णज्ञानानन्तरं हि पूर्ववर्णस्मरणमिव समयस्मरणमपि तदैवापतति, ततश्च ज्ञानयोगपद्यम् । न च क्रमोत्पादे किञ्चित् कारणमुत्पश्यामः । अथापि तेन क्रमेण भवेतां, तथाऽपि तदानीमन्त्यवर्णज्ञानमुपरतमिति कस्य साहाय्यकं पूर्ववर्णस्मृतिर्विदधातीति ? एतच्चानेकपूर्ववर्णविषयामेकां स्मृतिमभ्युपगम्योक्तं, न पुनरेकाऽनेकपूर्ववर्णगोचरा ‘स्मृतिः । कुतः - भिन्नोपलम्भसंभूतवासनाभेदनिर्मिताः । भवेयुः स्मृतयो भिन्ना न त्वेकाऽनेकगोचराः ॥ अथ वदेत् संकलनाज्ञानमेकं सदसद्वर्णगोचरं भविष्यति, तदुपारूढाश्च वर्णा अर्थ प्रत्याययिष्यन्तीति तदपि दुराशामात्रम् , तथाविधज्ञानोत्पत्तौ कारणाभावात् । न चेन्द्रियमतीतवर्णग्रहणसमर्थम् । न संस्कारो वर्तमानग्राही भवति । न च युगपदिन्द्रिय संस्कारश्चेमा बुद्धिं जनयतः । संस्कारस्य सहचरदर्शनाधाहितप्रबोधस्य सतः स्मरणमात्रजन्मनि नितिसामर्थ्यस्येन्द्रियेण सह व्यापाराभावात् । तस्मान्न वर्णा વાવ: | 10. પૂર્વ પૂર્વ વર્ષે ઉત્પન્ન કરેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અને પ્રત્યાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અયોગ્ય છે, કારણ કે સંસ્કાર જેવસ્તુના અનુભવથી પડે છે તે વસ્તુનું જ સ્મરણ ઉત્પન્ન કરે છે, તેનાથી અન્ય વિષયનું જ્ઞાન (રસ્મરણ) ઉત્પન્ન કરતા નથી. જો કહે કે સ્મૃતિ દ્વારા અન્ય વર્ણ અને પ્રત્યાયક બનશે તે તે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિવશે શબ્દ અર્થપ્રત્યાયક બનતે નથી પણ ઘટતું નથી, કારણ કે તેમ માનતાં જ્ઞાનના યૌગપદ્યની આપત્તિ આવે. અન્ય વર્ણના જ્ઞાન પછી તરત જ પૂર્વ વર્ણના સ્મરણની જેમ સમયનું સ્મરણ પણ તે વખતે જ આવી પડે છે અને તેને પરિણામે જ્ઞાનયૌગપઘ આવી પડે છે, અને તેમની કલ્પત્તિનું કંઈ કારણ અમે દેખતા નથી. તેમ છતાં તે કમથી તેઓ ઉત્પન્ન થાય તે પણ તે વખતે અન્ય વર્ણનું જ્ઞાન નાશ પામી ગયું હોવાથી પૂર્વ વર્ણની સ્મૃતિ કોને સહાય કરશે ? અનેક પૂર્વ વર્ણવિષયક એક સ્મૃતિ સ્વીકારીને આ કહ્યું છે, પરંતુ ખરેખર અનેક પૂર્વવર્ણવિષયક એક સ્મૃતિ નથી. કેમ? જુદા જુદા અનુભવથી જન્મેલા જુદા જુદા સંસ્કારોથી ઉત્પન્ન થયેલી સ્મૃતિઓ જુદી જુદી થાય, પરંતુ એક સ્મૃતિ અનેકવિષયક ન હોય. વિદ્યમાન અને અવિદ્યમાન ( =નટ) વર્ણોને વિષય કરનારું એક સંકલનાજ્ઞાન બનશે (અર્થાત ક્રમગૃહીત વર્ણો અનન્સર એકકાલભાવી એક જ્ઞાનમાં સકલિત થઈ પ્રતિભાસિત થશે) અને તે જ્ઞાનમાં આવેલા વર્ષો અર્થના પ્રત્યાયક બનશે એમ જે તમે કહેશે તે તે દુરાશામાત્ર છે, કારણ કે તેવા ( =સંકલનાત્મક) જ્ઞાનની ઉત્પત્તિના કારણને અભાવ છે. ન તો ઇન્દ્રિય અતીત વણેને ગ્રહણ કરવા સમર્થ છે, ન તે સંસ્કાર વર્તમાન વર્ણને ગ્રહણ કરે છે અને ન તે ઇન્દ્રિય અને સંસ્કાર યુગપત આ સંકલનાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સહચરદશન વગેરેને કારણે સંસ્કાર જાગેલા હોવા છતાં તે સંસ્કાર ઈન્દ્રિયની સાથે વ્યાપાર કરતા નથી કારણ કે તે સંસ્કારનું સામર્થ કેવળ સ્મરણને ઉજન કરવામાં જ છે એ આપણે જાણેલું છે. તેથી વણી વાચક નથી. 11 अतश्चैवं-यदि ते वाचका भवेयुः, विपरीतक्रमप्रयुक्ता अप्यर्थ गमयेयुः । क्रमश्चेदपेक्ष्यते स व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्तनीयः । अव्यतिरेके ते एव ते वर्णा इति कथं न बोधका: ? व्यतिरेके तु किमप्यधिकं वाचकमभ्युपगतं . भवतीति मत्पक्षमाजिगमिषति भवान् । 11. જે વર્ષો વાચક હોય તો વિપરીત ક્રમે ઉચ્ચારવામાં આવે તો પણ અર્થનું તાન કરાવે. [નિયત ] કમની જે વણેને અપેક્ષા હોય તે તે કમ વર્ષોથી ભિન્ન છે કે બભિન્ન એ વિચારવું જોઈએ. જે ક્રમ વર્ષોથી અભિન્ન હેય તે [ વિપરીત કામમાં પણ ] તેના તે જ વર્ણો છે પછી તેઓ તે અર્થનું જ્ઞાન કેમ ન કરાવે ? જો ક્રમ વર્ષોથી ભન્ન હોય તે તમે [વર્ણોથી] કંઈક અધિક વાચક તરીકે સ્વીકાર્યું કહેવાય, એટલે તમે પરા પક્ષમાં આવી જશે. 12. ननु व्युत्पत्तिवशेन शब्दोऽर्थप्रत्यायकतामुपयाति । व्युत्पत्तौ च पावन्तो यत्क्रमका वर्णा यमर्थमभिवदन्तो दृष्टास्ते तावन्तस्तत्क्रमकास्तमर्थमभिवदिष्यन्तीति किं विकल्पमालया ? तदुक्तम् यावन्तो यादृशा ये च यदर्थप्रतिपादने । वर्णाः प्रज्ञातसामर्थ्यास्ते तस्यैवावबोधका ॥ इति [श्लो० वा० स्फोट ६९] 12. શંકાકાર–વ્યુત્પત્તિને લીધે શબ્દ અર્થને પ્રત્યાયક (=વાચક) બને છે અને For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્પત્તિવશે પણ વર્ષો અર્થ પ્રત્યાયક નથી , વ્યુત્પત્તિમાં તે જેટલા જે કમમાં વણે જે અર્થને જણાવતા દેખાય તેટલા તે ક્રમમાં અર્થને જણાવશે, એટલે એમાં આ વિકલ્પ ઊભા કરવાની જરૂર જ ક્યાં છે? તેથી કહ્યું છે કે જેટલા જેવા વણે જે અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ જણાયેલા છે તેટલા તેવા વિણે તે જ અર્થનું જ્ઞાન કરાવે છે –- તે જ અર્થને વાચક છે. ____13. तदुच्यते व्युत्पत्तिरेवेयं विचारणीया वर्तते । परावगतिपूर्विका हि शब्दात् स्वयमवगतिः । परावगतौ च के कियन्तः कथं कमर्थं प्रतिपादयन्तोऽनेन दृष्टाः, येभ्यः तथैव तमर्थ प्रतीयादिति दुरधिगमा हि वर्णवर्तनी । यावन्तो यादृशा ये चेत्येवं तावत् प्रभाषसे । कियन्तः कीदृशाः के चेत्येवं यावन्न पृच्छयसे ।। तस्मात् सर्वप्रकारमवाचका वर्णाः ।। 13. शटवाही-तेथी अभे डीये छीमे व्युत्पत्ति से शुछे से किया જોઈએ. બીજાને થયેલા જ્ઞાનપૂર્વક પિતાને શબ્દમાંથી થતું જ્ઞાન એ વ્યુત્પત્તિ. [એક વર્ડ બીજા વડીલને કહે છે કે ગાય લાવ” “ગાય દેહ. તે સાંભળી બીજ વડીલને અર્થશા થાય છે. પછી તે જ્ઞાન અનુસાર તે પ્રવૃત્તિ કરે છે. તેની પ્રવૃત્તિ દેખી બાલ તે બી વડીલને થયેલ જ્ઞાનનું અનુમાન કરે છે, છેવટે તે અનુમિતિ જ્ઞાનને કારણે પોતાને ગા શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. આ વ્યુત્પત્તિ છે. ] બીજાને થતા જ્ઞાનમાં કયા, કેટલા, કે રીતે કયા અર્થનું પ્રતિપાદન કરતા વર્ષે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે અર્થ પ્રતીત થાય ? એટલે [અર્થને બંધ કરાવવાને ] વર્ણને માર્ગ દુય છે. જેટલ જેવા અને જે એમ તમે કહે છે પણ કેટલા કેવા અને કયા એમ તમે તમારી જાત પૂછતા નથી. તેથી બધી રીતે વર્ણો અવાચક છે. 14. अस्ति चेयं शब्दादुच्चारितात् तदर्थावगतिः, न चेयमकारणिकैव भवितुमर्हति तदस्याः कारणं स्फोट इति कार्यानुमानमिदमस्तु परिशेषानुमानं वा अर्थापत्तिर्वा सर्वथाऽर्थप्रतीतिलक्षणकार्यवशात् कल्प्यमानं तत् कारणं स्फोट इत्युच्यते । स : निरवयवो नित्य एको निष्क्रमक इति न वर्णपक्षक्षपणदक्षदूषणपात्रता प्रतिपद्यते अतश्च स्फोटेोऽर्थप्रतिपादकः ‘शब्दादर्थ प्रतिपद्यामहे' इति व्यवहारात् । भवर हि वर्णजनितसंस्कारोऽर्थप्रतिपादकः । तत्र शब्दादिति प्रातिपदिकार्थोऽनुपपन्नः __ अथ वर्णाः 'शब्द'शब्देनोच्यन्ते, ते चार्थप्रतिपादका इति । इदमन्यथासिद्धम् तथापि शब्दादित्येकत्वं विभक्त्यर्थो न संगच्छते, 'शब्देभ्यः प्रतिपद्यामहे' इ व्यवहारः स्यात् । स्फोटात्मनि तु शब्देऽर्थप्रतिपादके इष्यमाणे शब्दादि प्रातिपदिकार्थो विभक्त्यर्थश्च द्वयमप्युपपन्नम् । For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટવાદે 14. “અને ઉચ્ચારાયેલ શબ્દમાંથી તે શબ્દના અર્થનું જ્ઞાન તે થાય છે. અર્થનું આ જ્ઞાન કારણ વિનાનું હોય એ મેગ્ય નથી. તેથી તેનું કારણ ફેટ છે–આ કાર્યાનુમાન હે, કે પરિશેષાનુમાન છે, કે અર્થાપત્તિ છે. [ પ્રથમ અર્થજ્ઞાનસ્થ કાર્ય માત્ર ઉપરથી તે અર્થજ્ઞાનના કારણમાત્રનું જ્ઞાન થાય છે, પછી શાબલેય આદિ વિશેષશૂન્ય ગોત્વને જેમ અસંભવ છે તેમ નિર્વિશેષ કારણમાત્રને પણ અસંભવ હેઈ અને અગાઉ જણાવી ગયા તેમ વર્ણોને કારણત્વને પ્રતિષેધ કરાયો હે ઈ અને અન્યત્ર કારણવ હોવાને કોઈ પ્રસંગ ન હેઈ ફેટ જ કારણ છે એમ કલ્પવું એ પરિશેષાનુમાન છે. આમ કારણમાત્રનું જ્ઞાન કાર્યાનુમાનથી થાય છે અને કારણવિશેષનું જ્ઞાન પરિશેષાનુમાનથી થાય છે. આવા કાર્યાનુમાન સહિતના પરિશેષાનુમાનને કેટલાક અથપત્તિ કહે છે. ] સર્વથા અર્થજ્ઞાનરૂપ કાયને આધારે કલ્પવામાં આવતું તે અર્થતાનનું કારણ ફેટ કહેવાય છે. તે સ્ફટ નિરવયવ, નિત્ય, એક અને કમરહિત છે એટલે વર્ણપક્ષનું નિરસન કરવામાં દક્ષ દૂષણ માટેની પાત્રતા સ્ફોટ પામતા નથી. તેથી, ફેટ અને પ્રતિપ્રાદક છે. વળી, ફીટ અર્થને પ્રતિપાદક છે, કારણ કે શબ્દમાંથી અમને અર્થનું જ્ઞાન થાય છે એમ આપણે બોલીએ છીએ. આપ વર્ણજનિત સંસ્કારને અર્થપ્રતિપાદક માનો છો પરંતુ “શબ્દમાંથી' એમ જે કહેવામાં આવ્યું છે તેમાં જે પ્રાતિપદિકર્થ [ શબ્દવડે છે તે સંસ્કારમાં ઘટતો નથી [ કારણ કે સંસ્કાર ‘શબ્દ શબ્દને વાગ્ય નથી, વિભકત્ય એકત્વ તે સંસ્કાર એક હાઈ સંસ્કારમાં ઘટે છે. ] જે કહે કે વર્ષો શબ્દ શબ્દથી વાચ્ય છે અને તેઓ જ અર્થ પ્રતિપાદક છે તો તે દલીલ ખોટી છે, તથાપિ [ અમે વધારામાં કહીએ છીએ કે ] “શબ્દમાંથી' એમાં રહેલું એકવ જે વિભકત્ય છે તે અહીં સંગતિ પામતું નથી, “શબ્દોમાંથી અર્થ જાણીએ છીએ' એમ બોલવું જોઈએ. પરંતુ સ્ફોટરૂપ શબ્દને અર્થપ્રતિપાદક ઈચ્છવામાં આવતાં શબ્દમાંથી' એમાં જે પ્રાતિપાદિકાર્થ છે તે (અર્થાત શબ્દ શબવાસ્થત્વ - શબ્દવ) અને જે વિભકત્યર્થ છે તે (અર્થાત એકત્વ): બંને ઘટે છે. 15. નનું સ્પોટ: “જ્ઞાનોરતે, જિં તુ વM ga | “ોત્રકળે બા'રા: પ્રસિદ્ધ: | તે શ્રોત્રગ્રહણ:' રૂતિ [રા મા I नैतदेवं, शब्दत्वस्यापि श्रोत्रग्रहणात्मनो भावात् , निर्झरझाङ्काररवप्रभृतीनां च सत्यपि श्रोत्रग्रहणत्वे शब्दकार्यनिर्वर्तकत्वानुपपत्तेः । तस्माद् यतोऽर्थप्रतिपत्तिः स शब्दः । अर्थप्रतिपत्तिश्च स्फोटादेव, न वर्णेभ्य इति स्फोट एव शब्दः । 15. શંકાકાર –“શબ્દ શબ્દ વડે ફેટ વાચ્ય નથી, પરંતુ વર્ષે જ વાય છે. શ્રેત્ર દ્વારા જેનું ગ્રહણ થાય છે તે અર્થને માટે જ “શબ્દ શબ્દ પ્રયોગ પ્રસિદ્ધ છે અને વર્ણનું જ શ્રેત્ર દ્વારા ગ્રહણ થાય છે. ફેટવાદી–ના, એવું નથી, કારણ કે શબ્દાવનું પણ ગ્રહણ શ્રેત્ર વડે થાય છે, વળી ઝરણાને ખળખળ અવાજ વગેરેનું પણ ગ્રહણ શ્રેત્ર વડે થાય છે, છતાં શબ્દકાર્યનું (=અર્થજ્ઞાનનું) જનકત્વ તેમનામાં ઘટતું નથી, તેથી જેમનામાંથી અર્થજ્ઞાન થાય તે શબ્દ. અર્થશાન સ્કેટમાંથી જ થાય છે, વર્ણોમાંથી થતું નથી. એટલે ફેટ જ શબ્દ છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ફોઢ વર્ણભિવ્યંગ્ય છે 16. नन्वेवं सति धूमादीनामप्यर्थप्रतीतिहेतुत्वात् शब्दत्वं प्राप्नोति । मैवं वादी: "अथ गौरित्यत्र श्रोत्रजप्रतिभासे बहवोऽर्थाः प्रतिभासन्ते, तत्र कस्तेषां शब्दः” इत्युपक्रम्य “यतोऽर्थप्रतिपत्तिः स शब्दः" इत्युपसंहृते कुतो धूमादीनां शब्दत्वशङ्कावकाशः ?। 16. ॥२-मेम डाय तो धूम कोरे ५९५ अयशानना ॥२९१ ला auty पामे. સ્ફોટવાદી—એમ ન કહે. “હવે ગાય' એ શ્રેત્રજન્ય જ્ઞાનમાં ઘણું અર્થે પ્રતિભાસ પામે છે [ અર્થાત “ગાય” એ શ્રેત્રજન્ય જ્ઞાનમાં વર્ગો, વર્ણભિવ્યંગ્ય સ્ફટ, સ્ફોટવાસ્ય જાતિ વગેરે અને જાતિ સાથે એક અર્થમાં સમવાય સંબંધથી રહેતા ગુણ ક્રિયા વગેરે प्रतिभासित याय छ ], सां तमनामा शह ध्यो छ ।” से प्रभारी ५भ ( =॥३ात) કરી જેમાંથી અર્થશાન થાય તે શબ્દ” એમ ઉપસંહાર કરાય છે, એટલે ધૂમ વગેરેમાં શબ્દત્વની શંકાને અવકાશ ક્યાંથી હોય ? 17. ननु चेयमर्थप्रतीतिवर्णेषु भवत्सु भवन्ती, तेष्वभवत्सु चाभवन्ती तानुत्सृज्य कथं स्फोटकार्यतामुपयायात् ? उच्यते । अनन्यथासिद्धं तद्भावभावित्वं तत्कार्यतामवगमयति, नान्यथासिद्धम् । इदं त्वन्यथासिद्धम् । का पुनरन्यथासिद्धिः ? स्फोटव्यञ्जकत्वाद्वर्णानां तदानन्तर्यमर्थप्रतीतेरुपालवते । वर्णाभिव्यक्तः स्फोटोऽर्थप्रतीतिमादधाति । भ्राम्यति जनो वर्णैरियमर्थप्रतीतिरुत्पादितेति । ____17. A२-पर्श होतां यती, व न होता न यती अर्थ प्रतीति पनि छोरी ટનું કાર્ય કેમ બને ? ફેટવાદી–તેના હોતાં હોવાપણું જ અન્યથાસિદ્ધ ન હોય તે તેની કાર્યતાનું જ્ઞાન કરાવે છે અન્યથાસિદ્ધ હોય તે તેની કાર્યતાનું જ્ઞાન ન કરાવે. તેને હેતાં હોવાપણું અહીં અન્યથાસિદ્ધ છે. આ અન્યથાસિદ્ધિ કઈ છે ? વર્ણો ફેટના વ્યંજક હોવાથી અર્થ પ્રતીતિનું વર્ષો પછી અનાર હેવાપણું મિશ્યા છે, ખોટું છે. વર્ષથી અભિવ્યક્ત થયેલે સ્ટેટ અથજ્ઞાન ઉત્પન્ન કરે છે. આ અર્થજ્ઞાન વર્ણોએ ઉત્પન કર્યું છે એમ લેકે ભાતિ પામે છે. ___ 18. ननु स्फोटव्यक्तावपीदानीं वर्णानां क्व गतास्ते व्यस्तसमस्तविकल्पाः ? आह च भट्टः यस्यानवयवः स्फोटो व्यज्यते वर्णबुद्धिभिः ।। सोऽपि पर्यनुयोगेन नैवानेन विमुच्यते ॥ इति [लो०वा० स्फोट० ९१] भाष्यकृताऽपि “ननु संस्कारकल्पनायामदृष्टकल्पना" इत्याशङ्कय प्रतिविहितं "शब्दकल्पनायां सा च शब्दकल्पना च" । इति [शा०भा० १.१.५] ___ नैष दोषः, न स्फोटव्यक्तौ विकल्पाः प्रभवन्ति । For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટાભિવ્યક્તિ પક્ષ 18. શંકાકાર–ફેટ વર્ણોથી અભિવ્યક્ત થાય છે એવા તમારા પક્ષમાં હવે વણે ફેટને એકે એકે અભિવ્યક્ત કરે છે કે સાથે મળી અભિવ્યક્ત કરે છે એ વિકલ્પ જ્યાં ગયા ? કુમારિલ ભટ્ટે કહ્યું છે કે જેના મતે વર્ણજ્ઞાને વડે નિરવયવ ફેટ અભિવ્યક્ત થાય છે તે પણ વણે એકે એકે અભિવ્યક્ત કરે છે કે સાથે મળી અભિવ્યકત કરે છે એ પ્રશ્નથી મુકન થતું નથી. ભાષ્યકાર શબર [ વણેથી જ અર્થ પ્રતીતિ થાય છે એ પક્ષમાં તે તે વર્ણના અનુભવથી ઉપન્ન થયેલે સંસ્કાર, જે તે તે વર્ણની સ્મૃતિને જનક છે, તેનું અર્થપ્રતીતિરૂપ બીજા કાર્યમાં સામર્થ્ય અદષ્ટ છે, તે અદષ્ટ સામર્થ્યની કલ્પના કરવી પડે છે. આમ] અર્થ પ્રતીતિના જનક તરીકે સંસ્કારની કલ્પના કરતાં અથ પ્રતીતિને જન્માવવાના સંસ્કારના અદષ્ટ સામર્થ્યની કલ્પના કરવી પડે છે એ પ્રમાણે આશંકા કરીને તેનું પ્રતિવિધાન કરે છે કે “શબ્દસ્ફોટકલ્પનામાં તો તે અદષ્ટ સામર્થ્યની ક૯પના ઉપરાંત અપ્રસિદ્ધ શબફેટની કલ્પના પણ કરવી પડે છે.” ફોટવાદી–ના, આ દોષ નથી આવતો, ફોટાભિવ્યકિત પક્ષમાં એ વિકલ્પ ઊઠતા નથી. ___19. कुतः ? एके तावदाचक्षते प्रथमवर्णश्रवणवेलायामेव स्फोटोऽभिव्यक्तो भवति । न च द्वितीयादिवर्णवैफल्यं, तदवगतेरेवातिशयकरणात् । यथा रत्नपरीक्षकाणां प्रथमदर्शने रत्नरूपममलमप्रकाशमानमपि पुनः पुनः परीक्षमाणानां चरमे चेतसि चकास्ति निरवा रत्नतत्त्वम् , एवमिहापि प्रथमवर्णश्रुत्या व्यक्तेऽपि स्फोटे स्फुटतरप्रतीत्यै वर्णान्तराणि प्रयोक्ष्यन्ते इति । 19. શંકાકાર- કેમ ? ફેટવાદી – કેટલાક કહે છે કે પ્રથમ વર્ણ સાંભળતાં જ સ્ફોટ અભિવ્યક્ત થાય છે, અને દ્વિતીય આદિ વર્ણો નકામા નથી, કારણ કે સ્ફોટજ્ઞાનમાં તેઓ અતિશય ( =વધારે) કરે છે. જેમ રનને પ્રથમ વાર જોતી વખતે તેનું રૂપ નિર્દોષ છે તેને ખ્યાલ રત્નપરીક્ષકને આવતું નથી પરંતુ વારંવાર નિરીક્ષણ કરતાં છેવટે ચિત્તમાં તેનું રૂપ નિર્દોષ છે એ જ્ઞાન થાય છે તેમ અહીં પણ પ્રથમ વર્ણ સાંભળવાથી ફેટ અભિવ્યક્ત થાય ત્યારે સ્ફોટની વધુ ને વધુ સ્પષ્ટ પ્રતીતિ થાય તે માટે બીજા વર્ગોને પ્રયોગ કરવામાં આવે છે. 20. अपरे तु वदन्ति ध्वनय एव स्फोटस्य च व्यञ्जकाः । तैश्च मरुद्भिरनवयव एव एष स्फोटोऽभिव्यज्यमानस्ताल्वादिस्थानकरणसंयोगोपाधिवशोपप्लवमाननानाकारगकारादिभागयोगीव प्रतिभासते । मरुतां चञ्चलत्वादुच्चारितप्रध्वंसिनस्ते तं काल्पनिकाकारमवभासयन्ते । दृष्टं चोपाधिवशादसत्यमपि रूपमवभासमानं यथा कृपाणमणिदर्पणादिव्यजकभेदेन श्यामदीर्घादिरूपं वदनस्य । नादात्मको हि शब्दो वीणावेणुमृदङ्गपटहादिव्यञ्जकभेदेन नानात्वमुपगच्छन् दृश्यते । तस्मान्न पारमार्थिका एव ते वर्णाः, न च स्फोटस्य व्यञ्जका इति क्व समस्तव्यस्तविकल्पाः प्रभवेयुः । For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ધ્વનિઓ (વાયુઓ) ફોટાભિવ્યંજક છે उपाधिभेदेन प्रतिभासमाना असत्याकाराश्च तेऽर्थप्रत्ययान्वयव्यतिरेकानुविधायिनो दृश्यन्ते । तेन यदुच्यते शब्दकल्पनायां कल्पनाद्वैगुण्यमिति तत्रौकगुणाऽपि कल्पना नास्ति, का कथा द्वैगुण्यस्येति । तस्मात् स्फोटात्मकादेव शब्दादर्थप्रत्ययः । वर्णानुविधायित्वं तु तस्यान्यथासिद्धमिति सिद्धम् । अपि च तार्किकाणामनुमानप्रियत्वात् तत्परितोषायेदमनुमानमभ्यधायि, न परमार्थतः । परमार्थतस्तु श्रौत्रे प्रत्यये प्रतिभासमानः प्रत्यक्ष एव स्फोट : । 20. પરંતુ બીજાઓ કહે છે કે ધ્વનિઓ (વાયુઓ) સ્ફોટના અભિવ્યંજક છે. તે વાયુઓ વડે નિરવયવ એવો ફોટ અભિવ્યકત થત, તાલ વગેરે સ્થાને અને જિહવામૂલઆદિ) કરણો સાથે વાયુઓના સંગરૂપ ઉપાધિઓને લીધે મિથ્યા ઊભા થતા વિવિધ આકારના ગકાર વગેરે ભાગોવાળો (=અવયવોવાળો ) જાણે કે હોય એવો જણાય છે. વાયુઓ ચંચળ હોવાથી ઉચ્ચારવામાં આવ્યા પછી તરત નાશ પામે છે, આવા વાયુઓ સ્ફોટના કાલ્પનિક ગકાર આદિ આકારને પ્રગટ કરે છે. ઉપાધિને કારણે અસત્ય રૂપને પણ પ્રગટ થતું આપણે જોયું છે, જેમકે તલવાર, મણિ, દર્પણ વગેરે અભિવ્યંજકેના ભેદે ઊભા થતાં શ્યામ, દીર્ધા, વગેરે મુખનાં [અસત્ય] રૂપિ. નાદાત્મક શબ્દ વીણ, વેણુ, મૃદંગ, પટલ વગેરે અભિવ્યંજકના ભેદ વિવિધતા પામતે દેખાય છે. તેથી તે વણે પારમાર્થિક (=વાસ્તવિક નથી જ અને ફેટના અભિવ્યંજક પણ નથી એટલે વર્ણો એકે એકે સ્ફોટને અભિવ્યકત કરે છે કે સાથે મળીને અભિવ્યકત કરે છે એ વિકલ્પ ક્યાંથી ઊઠે ? ઉપાધિભેદને લીધે જણાતા તે ગકાર આદિ અસત્ય આકારે અજ્ઞાન સાથે અન્ય વ્યતિરેક ધરાવતા દેખાય છે. તેથી, શદફેટની કલ્પનામાં બે કલપનાઓ કરવી પડે છે એમ તમે જે કહ્યું એ વિશે અમે કહીએ છીએ ત્યાં એક પણ કલ્પના નથી, તે પછી બે કલ્પનાની તે વાત જ ક્યાં રહી ? તેથી સ્ફોટાત્મક શબ્દમાંથી અર્થજ્ઞાન થાય છે. અર્થજ્ઞાન સાથે વણેને અવય-વ્યતિરેક તે અન્યથાસિદ્ધ છે એ પુરવાર થયું. વળી, યાયિક અનુમાનપ્રિય હોઈ તેમના પરિતોષ માટે આ અનુમાન અમે કહ્યું, પરમાર્થતઃ સ્ફોટ અનુમય નથી, પરંતુ પરમાર્થતઃ તો શ્રોત્ર જ્ઞાનમાં દેખાતો ફેટ પ્રત્યક્ષ જ છે. 21. आह किमिदमपूर्व तस्काराचरितं वर्तते ? वर्णाः प्रत्यक्षमुपलभ्यमाना अपि दुर्भगा न प्रत्यक्षाः, स्फोटः पुनरनवभासमानोऽपि सुभगः प्रत्यक्ष इति । उच्यते । न ब्रूमः वर्णा न प्रत्यक्षा इति । ते पुनरसन्तोऽपि उपाधिवशाद् वदनदैर्ध्यादिवदवभासन्ते । शब्दस्त्वेको निरवयवः प्रतीयते । तथा च पदमिति वाक्यमित्येकाकारा प्रतीतिरस्ति । न च भिन्ना वर्णास्तस्यामालम्बनीभवन्ति । न हि सामान्यप्रत्ययो व्यक्त्यालम्बनः, अवयविप्रत्ययो वाऽवयवालम्बनः । न च सेनावनादिबुद्धिवदयथार्था पदवाक्यबुद्धिः, वाधकाभावात् । For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વણેનું પ્રત્યક્ષ ઔપાધિક છે, ફોનું વાસ્તવિક છે 21. શંકાકાર- ચોરના જેવું અપૂર્વ આચરણ અહીં કેમ છે ? વણે પ્રત્યક્ષ રીતે જ્ઞાત થતા હોવા છતાં કમનસીબ તેઓ પ્રત્યક્ષ નથી જ્યારે સ્ફોટ પ્રત્યક્ષ રીતે દેખાતે ન હોવા છતાં નસીબવાળો તે પ્રત્યક્ષ છે. ફેટવાદી–અમે કહેતા નથી કે વણે પ્રત્યક્ષ નથી. [ અમે એમ કહીએ છીએ કે ] વર્ષે અસત હોવા છતાં ઉપાધિને કારણે દેખાય છે—જેમ મુખની દીર્ધતા શ્યામતા આદિ અસત હોવા છતાં તલવાર, મણિ આદિ ઉપાધિને કારણે દેખાય છે તેમ પરંતુ શબ્દસ્ફોટ તે એક નિરવયવ પ્રતીત થાય છે. “પદ' “વાક્ય” એમ એક આકારવાળી પ્રતીતિ થાય છે તે પ્રતીતિમાં ભિન્ન વણે વિષય બનતા નથી, કારણ કે સામાન્યના જ્ઞાનમાં વ્યક્તિ વિષય બનતી નથી કે અવયવીના જ્ઞાનમાં અવયવ વિષય બનતો નથી. જેમ સેના, વન વગેરેના જ્ઞાને અયથાર્થ છે તેમ પદજ્ઞાન અને વાક્યજ્ઞાન અયથાર્થ નથી, કારણ કે તેમના બાધકજ્ઞાનને અભાવ છે. ___ 22. एकार्थप्रत्ययवत्त्वोपाधिकृतेयमेकाकारा बुद्धिरिति चेत् , एकार्थप्रतीतिरिदानी कुतस्त्या ? पदवाक्यप्रतीतिपूर्विका हि पदार्थवाक्यार्थप्रतीतिः, पदार्थवाक्यार्थप्रतीत्याख्यकार्य क्याच्च पदवाक्यबुद्धिरेकाकारेति दुरुत्तरमितरेतराश्रयत्वम् । औपाधिकत्वं च सामान्यावयविबुद्धेरपि सुवचम् । बाधसन्देहरहितप्रतीतिदाढर्यात् तत्र परिहार इति चेत् , तदितरत्रापि समानम् । तस्मात् पदबुद्धेः पदस्फोटो वाक्यबुद्धेश्च वाक्यस्फोटो विषय इति प्रत्यक्ष एव स्फोटः । तत्र पदस्फोटात् पदार्थप्रतिपत्तिः, वाक्यस्फोटाच्च वाक्यार्थप्रतिपत्तिः । _22. પદમાં કે વાક્યમાં એકાકારવાળી બુદ્ધિ પદ કે વાક્યની એકાWજ્ઞાનોત્પાદકત્વરૂપ ઉપાધિને લીધે થાય છે એમ જે તમે કહેશે તો અમે પૂછીશું કે એકાર્થજ્ઞાન થયું ક્યાંથી ? પદજ્ઞાન કે વાક્યજ્ઞાનપૂર્વક પદાર્થજ્ઞાન કે વાક્યર્થ જ્ઞાન થાય છે, અને પદાર્થજ્ઞાન કે વાક્ષાર્થજ્ઞાન નામના એક કાર્યને આધારે પદમાં કે વાક્યમાં એક આકારવાળી બુદ્ધિ થાય છે–આ રીતને ઇતરેતરાયદેષ દુરુત્તર છે. વળી, સામાન્યનું જ્ઞાન અને અવયવીનું જ્ઞાન પણ પાધિક છે એમ કહેવું સરળ બનશે. [ દાહરૂપ એક ક્રિયા બધી અગ્નિવ્યક્તિઓ કરતી હોવાથી અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે, આમ દાહની એક ક્રિયા કરવારૂપ ઉપાધિને લીધે અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે એમ કહેવું સરળ બનશે. તેવી જ રીતે બધા તંતુઓ સાથે મળી આચ્છાદનરૂપ એક ક્રિયા કરતા હોવાથી એક પટ અવયવીનું જ્ઞાન થાય છે એમ કહેવું સહેલું બનશે. ] જે તમે કહે કે બાધસંદેહ રહિત દઢ પ્રતીતિને કારણે ત્યાં સામાન્યના જ્ઞાન અને અવયવીને જ્ઞાનના પાધિકપણાને પરિહાર થાય છે તે અમારે કહેવું જોઈએ કે પદમાં કે વાક્યમાં થતી એક આકારવાળી બુદ્ધિની બાબતમાં પણ સમાનપણે આ જ કહેવાય. તેથી પદબુદ્ધિને વિષય પદસ્ફટ છે અને વાચબુદ્ધિને વિષય વાસ્કેટ છે, એટલે સ્ફોટ પ્રત્યક્ષ જ છે. ત્યાં પદસ્ફોટમાંથી પદાર્થનું જ્ઞાન થાય છે અને વાક્યફોટમાંથી વાક્યાથનું જ્ઞાન થાય છે. 23. ગાë– નિરવયવ: wોટામાં શો મત, વાવયપિ દ્ gવ, For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વાકય અને વાકયાથ બને નિરવય છે तस्य पदात्मकास्त्ववयवा मा भूवन् । तस्य चेत् पदात्मानोऽवयवा भवन्ति, पदस्यापि तर्हि वर्णात्मानोऽवयवा भवन्तु । उच्यते । किञ्चिदुच्छ्वसितमिव मे हृदयम् । मन्ये भविष्यत्यायुष्मतो विवेकालोकः । बोध्यमानो भोत्स्यसे किञ्चित् । ध्वन्युपाधिभेदप्रवृत्तवर्णभेदावभासविप्रलब्धबुद्धिं भवद्विधं बोधयितुं पदस्फोट एष निरवयवोऽस्माभिर्दर्शितः । परमार्थतस्तु पदस्फोटो वाक्यावयवभूतो नास्त्येव । निरवयवमेव वाक्यं निरवयवस्यैव वाक्यार्थस्य बोधकम् । यथा पदस्यावयवा न सन्ति, तथा वाक्यस्यावयवाः पदानीति । तथा चाहुः "वाक्ये पदानामसत्त्वादसत्त्वं तदर्थे पदार्थानां, निरवयवौ वाक्यवाक्या” इति । अवयवकल्पनायां हि यथा वाक्यस्यावयवाः पदानि पदानामवयवा वर्णा एवं वर्णानामप्यवयवैर्भवितव्यं, तदवयवानामप्यवयवान्तरै रित्यानन्त्यात् का व्यवस्था स्यात् ? वर्णान् प्राप्य तु यद्यवयवकल्पनातो विरन्तव्यं, तद्वाक्ये एव विरम्यताम् । 23. શંકાકાર– જે ફોટાભ શબ્દ નિરવયવ હોય તો વાક્ય પણ ફેટાત્મક શબ્દ જ છે એટલે તેના પરૂપ અવયવ ન થાઓ. જે વાક્યના પદરૂપ અવયવ હેય તે પદના વર્ણરૂપ અવયવ થાઓ. कोटवारवाही-~-सानो उत्तरे आपाये छी. भाभन ४ . ययु. भने લાગે છે કે આપ આયુષ્માનને વિવેકને પ્રકાશ લાધશે અમે તમને બોધ કરીએ છીએ એટલે તમને કંઈક બંધ થશે. નિરૂપ ( =વાયુરૂ૫) ઉપાધિના ભેદથી થયેલા વર્ણના ભેદના મિથ્યા ભાસથી છેતરાયેલી બુદ્ધિવાળા આપના જેવાને સાચું જ્ઞાન કરાવવા અમે આ પદસ્ફોટને નિરવયવ દર્શાવ્યો છે. પરમાર્થ દૃષ્ટિએ પદસ્ફોટ એ વાક્યસ્ફોટને અવયવ નથી જ. નિરવયવ જ વાક્ય નિરવયવ જ વાક્યાથનું બોધક છે. જેમ પદને વરૂપ અવય નથી, તેમ વાક્યને પદરૂપ અવ્યો નથી. અને કહ્યું છે કે “વાક્યમાં પરૂપ અવયવો ન હોવાથી, વાક્ષાર્થમાં પદાર્થોરૂપ અવયે નથી, વાક્ય અને વાક્યર્થ બને નિરવયવ છે.' અવયવકલ્પનામાં જેમ વાક્યના અવયવો પદો છે, પદોના અવય વણે છે તેમ વર્ણોના પણ અવયવ હોવા જોઈએ, તે અવયના પણ અવય હોવા જોઈએ, અને એ રીતે આનન્યને લીધે અનવસ્થા થાય જે અવયવની કલ્પના કરવામાંથી વર્ણોએ આવીને વિરમવું પડતું હોય તે વાકયે જ વિરમેને. 24. एकघटनाकारा हि वाक्यार्थबुद्धिस्तथाविधादेव वाक्यादुत्पत्तुमर्हति । वृद्धव्यवहाराद्धि शब्दार्थे व्युत्पद्यन्ते व्यवहारः । तत्रास्य पदस्य प्रयोग एव न केवलस्य दृश्यते, व्यवहारानङ्गत्वात् । वाक्यं तु प्रयोगार्ह मिति तत्रैव व्युत्पत्तिः । तत एवार्थसम्प्रत्ययः । अवयवप्रतिभासस्तु भ्रममात्रम् । अर्थोऽपि वाक्यस्यैक एव For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વાકય પણ અખંડ અને વાકષાર્થ પણ અખંડ नरसिंहाकारः । जात्यन्तरं हि नरसिंहो नाम । तत्र न नरार्थः, नापि सिंहार्थः । एवं पदार्थेभ्योऽन्य एव वाक्यार्थः पानकादिवत् । यथा पानकं शर्करानागकेशरमरिचादिभ्योऽर्थान्तरमेव यथा च सिन्दूरहरिताललाक्षादिभ्योऽर्थान्तरमेव चित्रम् , यथा वा षड़ जर्षभगान्धारधैवतादिभ्योऽर्थान्तरमेव ग्रामरागः तथा पदेभ्यो वाक्यं पदार्थेभ्यो वाक्यार्थः । 24. એકાકાર વાક્યથાન એવા એકાકાર વાક્યમાંથી ઉત્પન્ન થવાને યોગ્ય છે. વૃદ્ધોના વ્યવહાર દ્વારા જ ભાષા શીખનારને શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. વૃદ્ધોના વ્યવહારમાં કેવળ પદને પ્રયોગ દેખાતું નથી જ, કારણ કે કેવળ પદ વ્યવહારનું અંગ ( કારણ) નથી. [અર્થાત વૃદ્ધો કેવળ પદથી વ્યવહાર કરતા નથી પરંતુ વાક્યથી વ્યવહાર કરે છે. ] વાક્ય વ્યવહારમાં પ્રયોજાવાને એ ગ્ય છે, એટલે વાક્યની બાબતમાં જ ભાષા શીખનારને જ્ઞાન થાય છે. તેમાંથી જ તેને અર્થનું જ્ઞાન થાય છે. અવયવરૂપ પદેની પ્રતીતિ તે ભ્રમમાત્ર છે. નરસિંહાકારની જેમ વાક્યને અર્થ પણ એક જ છે. નરસિંહ એ કોઈ સ્વતંત્ર ત્રીજી જ જાતિ છે, ત્યાં નરરૂપ અર્થ પણ નથી કે સિંહરૂપ અર્થ પણ નથી. તેવી જ રીતે, પાનક વગેરેની જેમ વાક્ષાર્થ પદાર્થોથી જુદે છે. જેમ પાનક (પીણું) સાકર, નાગકેસર, મરી વગેરેથી જુદું છે, જેમ ચિત્ર સિંદૂર, હળદર, લાખ વગેરેથી જુદું છે, જેમ ગ્રામરાગ ષડૂજ, ઋષભ, ગાંધાર, પૈવત વગેરેથી જુદો છે તેમ વાક્ય પદેથી જુદું છે અને વાક્ષાર્થ પદાર્થોથી જુદો છે. 25. कथं तर्हि तदंशावगम इति चेत् , कल्पनामानं तत् , नासौ परमार्थः । तच्छब्दानुगमे तदर्थानुगमदर्शनात् पारमार्थिकत्वं भागानामिति चेत् , न, कूपसूपयूपानामेकाक्षरानुगमेऽप्यर्थानुगमाभावात् । न च केवलानुगममात्रेण तत्कारणभावो वक्तुं शक्यः, रेणुपट लानुगामितया करितुरगादिवत् पिपीलिकापतेरपि दृश्यमानायास्तकारणत्वप्रसङ्गात् । तस्मात् प्रकृतिप्रत्ययांशवदसत्पदार्थपरिकल्पनं वाक्यार्थावगमोपायतयाऽऽश्रीयते, न त्वर्थस्तदीयः तत्राश्वकर्णादिवदुपलभ्यते । असत्यमपि सत्योपायतां प्रतिपद्यमानं दृश्यते । अलीकाहिंदंशादयः सत्यमरणकारणं भवन्ति । लिप्यक्षराणि चासत्यान्येव सत्यार्थप्रतिपत्तिमादधति । स्वरूपसत्यानि तानीति चेत् , न, रेखारूपतया तेषामर्थाप्रतिपादकत्वात् , गकारोऽयमिति एवं गृह्यमाणा रेखा अर्थप्रत्ययहेतवः, ताः येन रूपेण सत्यास्तेन नार्थप्रतिपादिकाः, येन चार्थ प्रतिपादिकास्तेन न सत्या इति । 25. २४.२- तो पछी पाउथना अशानु (अवयवानु) ज्ञान म थाय छे ? ફોટવાદી–તેના અંશે તે કેવળ કલ્પના છે, પરમાર્થ નથી. કાકાર – જુદા જુદા વાકયોમાં ] તે એક શબ્દ આવતો હોય તે તેની પાછળ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નિરંશ વાક્યના અંશોની કલ્પના કરવાનું પ્રજન પાછળ તેનો અર્થ પણ આવત દેખાય છે એટલે ભાગ [અર્થાત વાક્યના ભાગ પદે અને વાક્ષાર્થના ભાગો પદાર્થો ] પરમાર્થ છે. સ્ફોટવાદી – ના; કૂપ, સૂપ, ચૂપ, આ ત્રણેય શબ્દોમાં ૫ એ એક અક્ષર સમાનપણે આવે છે પરંતુ તે ત્રણ શબ્દોના જે અર્થો છે તેમાં પની પાછળ પાછળ ત્રણેય શબ્દોમાં આવતે કઈ સમાન અર્થ છે નહિ. અમુકની પછી અમુક થાય છે એટલા માત્રથી પછી થનારનું તે કારણું છે એમ કહેવું શક્ય નથી, કારણ કે ધૂળને ગોટાઓ ઊંચે ચઢવા પલાં જેમ હાથી, ઘોડા દોડતા દેખાય છે તેમ કીડીઓની હાર પણ ચાલતી દેખાય છે, પરિણામે કીડીઓની હારના ચાલવાને ધૂળના ગોટા ઊડવાનું કારણ માનવાની આપત્તિ આવે. તેથી પ્રકૃતિ અને પ્રત્યય એ બે અંશેની જેમ અસત પદાર્થની ક૯પનાને આશરે વાકક્ષાર્થ જ્ઞાનના ઉપાય તરીકે લેવામાં આવે છે, પરંતુ પદાર્થ વાક્યાથંમાં જણાતું નથી, જેમ અશ્વનો અર્થ અને કર્ણને અર્થ “અશ્વકર્ણના અર્થમાં જણાતો નથી તેમ. અસત્ય પણ સત્યને ઉપાય બનતું દેખાય છે, અસત્ય સર્પદંશ વગેરે સત્ય મરણનું કારણ બને છે. લિપિના અક્ષરો અસત્ય જ છે, તેઓ સત્ય અર્થનું જ્ઞાન કરાવે છે. જે કહે કે લિપિના અક્ષરે સ્વરૂપથી તે સત્ય છે તે અમે કહીશું કે ના, રેખારૂપે તેઓ અર્થના પ્રતિપાદક નથી, આ ગાર છે એ પ્રમાણે ગ્રહણ કરાયેલી રેખાઓ અર્થજ્ઞાનનું કારણ છે. તે રેખાઓ જે રૂપે સત્ય છે તે રૂપે અર્થપ્રતિપાદક નથી અને જે રૂપે અર્થપ્રતિપાદક છે તે રૂપે સત્ય નથી. 26. નનુ પ્રતિકારાચંદ ગરિ પરમાર્થાન્ત વ, તથા પ્રતિમાસાત્, तदर्थ प्रत्ययहेतुत्वाच्च । नैतदेवम् , अन्वाख्यानभेदेन तेषां स्वरूपेणेयत्तानिश्चयानुपपत्तेः । भवतीत्यत्र भूशब्दः प्रकृतिः क्वचिदन्वाख्यायते, क्वचिद्भवशब्दः । प्रत्ययादेशागमगुणवृद्धिवर्णलोपाद्यन्वाख्यानविसंवादात् कः पारमार्थिकः प्रकृतिप्रत्ययविभागः ? कल्पनामात्रं त्वेतत् ‘इयं प्रकृतिरेष प्रत्ययः' इति । एवं पदार्थानामपि वाक्यार्थात् परिकल्पनयैवापोद्धारः । तदुक्तम्पदं कैश्चिद् द्विधा भिन्नं चतुर्धा पञ्चधाऽपि वा । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ॥ इति [वाक्यप० ३.१] 26. શંકાકાર–પ્રકૃતિ, પ્રત્યય, વગેરે અંશે પણ પરમાર્થ સત જ છે, કારણ કે તેઓ તેવા જણાય છે અને તેઓ અર્થજ્ઞાનનું કારણ છે. ફોટવા–ના, એવું નથી. વ્યાખ્યાતાઓ એક જ શબ્દની ભિન્ન ભિન્ન સમજુતી આપતા હે ઈ પ્રકૃતિ, પ્રત્યય વગેરે અંશોનું સ્વરૂપ આટલું જ છે એવો નિશ્ચય ઘટતા નથી. મવતિ' એ શબ્દમાં ‘મૂ' શબ્દ પ્રકૃતિ છે એમ કોઈ વાર સમજાવવામાં આવે છે; કોઈ વાર મવ' શબ્દ પ્રકૃતિ છે એમ સમજાવવામાં આવે છે. પ્રત્યય, આદેશ, આગમ ગુણ, વૃદ્ધિ, વણલેપ વગેરે ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હાઈ પ્રકૃતિ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પદે પણ અપારમાર્થિક છે અને પ્રત્યયને પારમાર્થિક વિભાગ કયો ? “આ પ્રકૃતિ છે અને આ પ્રત્યય છે એ તે કેવળ કલ્પના છે. એવી જ રીતે પદાર્થોને વાક્યાથમાંથી કલ્પનાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે. તેથી કહ્યું છે કે જેમ એક શબ્દમાંથી પ્રકૃતિ અને પ્રત્યયને ક૯૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે તેમ વાક્યોમાંથી પદોને કહ૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે અને પછી તેમને બે વિભાગમાં કે ચાર વિભાગમાં કે પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. 27. अपि च पारमार्थिकत्वे पदानां नियतमविसंवादि रूपं प्रतीयेत, विसंवादि तु तत् । नामाख्यातसाधारणसन्निवेशदर्शनात् न नियतं तेषां रूपम् । ત: પુનિવમેવ ત , ન વાસ્તવમ્ , ન ચ નિશ્ચામપિ તત્વ પર્યતે | ‘કાઢેनदन्तिनागाः' इत्यत्र हि कीदृशः पदविभागः, अर्थद्वयोपपत्तेः, उभयत्र च वर्णतुल्यत्वात् । किं 'कालेन कृष्णेन दन्तिना हस्तिना अगास्त्वम् गतः' इत्येवमेतानि पदानि व्यवस्थाप्यन्ताम् , अथ 'काले समये नदन्ति शब्दायन्ते नागाः करिणः फणिनो वा' इति ? तस्मादनियमात् न पदतदर्थविभागः पारमार्थिकः । 27. વળી, જે પદે પારમાર્થિક (=વાસ્તવિક) હોત તો તેમનું નિયત અવિસંવાદી રૂપ જણાત, પરંતુ તેમનું રૂપ તે વિસંવાદી છે. નામ અને આખ્યાત બંનેમાં સમાન વર્ણોની રચના દેખાતી હોઈ તેમનું રૂપ નિયત નથી. [દાખલા તરીકે “મવતિ' એ આખ્યાત પણ છે (‘મૂ' નું વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન) અને નામ પણ છે (મવતનું સપ્તમી એક વચન)]. તેથી પદોનું રૂપ કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. તે રૂપને નિશ્ચય કરે પણ મુશ્કેલ છે. “નિતિનr:' આ વાક્યમાં પદવિભાગ કે થશે? કારણ કે વાક્યના બે અર્થો ઘટે છે અને બંનેમાં વણે તો તુલ્ય જ છે. શું ‘કાળા (1) હાથી વડે (તિના) તુ ગયે (મ.) આ પ્રમાણે પદવિભાગ કરશે કે પછી “સમયે (#) અવાજ કરે છે, (રિત) હાથીઓ કે સર્પો (નાTI.) આ પ્રમાણે પદવિભાગ કરશે ? નિષ્કર્ષ એ કે અનિયમને કારણે પદવિભાગ અને પદાર્થવિભાગ બંને કાલ્પનિક છે. 28, અથ પ્રથમતિqનવાયાર્થાનુસારેગ ઉતઃ વિમાનો વ્યવસ્થાથ, तर्हि किं तेन तदानी व्यवस्थापितेन, वाक्यार्थस्य प्रथममेव प्रतिपन्नत्वात् । किञ्च दध्यत्र मध्वत्रेति दधिमधुपदयोरिकारोकारयोरदर्शनेऽपि तदर्थसंप्रत्ययो दृश्यते । तस्मादपि न पारमार्थिकः पदवर्णविभागः । निरस्तावयवं वाक्यं तथाविधस्यैव वाक्यार्थस्य वाचकमिति सिद्धम् । 28. જો પહેલેથી જ્ઞાત વાક્ષાર્થ અનુસાર પદવિભાગ અને પદાર્થ વિભાગની વ્યવસ્થા કરવાની હોય છે ત્યારે તેમની વ્યવસ્થા કરવાની જરૂર જ શી ? કારણ કે વાક્યર્થ તો પહેલેથી જ જ્ઞાત હ. વળી, ક્ષત્ર' “નવત્ર' એમાં “દધિ” અને “મધુએ બે પદના ઈમાર અને ઉપરનું દર્શન ન હોવા છતાં તે બે પદના અર્થનું જ્ઞાન તે થતું દેખાય છે. તેથી પણ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અય શબ્દબ્રહ્મ જ પરમતત્ત્વ છે. પદવિભાગ અને વર્ણવિભાગ પારમાર્થિક નથી, વાસ્તવિક નથી. નિરવયવ વાકય તેવા જ (=નિરવયય) વાક્યાથનું વાચક છે એ સિદ્ધ થયું. 29. ननु यथा पदेषु वर्णा न सन्ति, वाक्येषु पदानि न सन्ति, तथा महावाक्येष्ववान्तरवाक्यान्यपि न स्युः । ततः किम् ? महावाक्यान्यपि प्रकरणापेक्षया न तात्त्विकानि स्युः । ततः किम् ? प्रकरणान्यपि शास्त्रापेक्षया न स्युः । ततोऽपि किम् ? एकमेवेदं शास्त्रतत्त्वम् अविभागमद्वयमापतति । ___उच्यते । यदि तत्त्वं पृच्छसि बुद्धयसे वा तदा एवमेतत् साधो ! शब्दब्रह्मैवेदमद्वयमनाद्यविद्यावासनोपप्लवमानभेदमर्थभावेन विवर्तते । न तु वाचकाद्विभक्त वाच्यमपि नाम किञ्चिदस्ति । तस्मात् काल्पनिक एव वाच्यवाचकविभागोऽयम् अविद्यैव विद्योपाय इत्याश्रीयते । वापता तत्वम् , सर्वत्र प्रत्यये तदनपायात् । થો – वाग्रपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । ન પ્રારા પ્રવાસે ના હિ યેવમીિની છે રૂતિ [વાયT૦ ૨.૨૨૫] 29. શંકાકાર-જેમ પદમાં વર્ષે નથી, વાક્યોમાં પદે નથી તેમ મહાવાકયમાં અવાન્તર વાકયો પણ નહિ હોય. સ્ફોટવાદી-તેથી શું? શંકાકાર-પ્રકરણની અપેક્ષાએ મહાવાક્યો પણ વાસ્તવિક નહિ બને. ફેટવાદી - તેથી શું ? શંકાકાર – શાસ્ત્રની અપેક્ષાએ પ્રકરણે પણ વાસ્તવમાં અસ્તિત્વ નહિ ધરાવે. ફાટવાદી – તેથી પણ શું ? શંકાકાર – અવિભાગ અધય એક જ શાસ્ત્રતત્વ આવી પડે. સ્ફોટવાડી - અમે કહીએ છીએ કે જે ખરું પૂછે, સમજે તે હે સજજન ! એમ જ છે. આ અદ્ય શબ્દબ્રહ્મ જ છે, જેમાં અનાદિ અવિદ્યાવાસનાને લીધે મિથા ભેદ ઊઠતા જણાય છે અને જે [ધટ, પટ આદિ અર્થ રૂપે વિવત (મિથ્યા પરિણામો) પામે છે. વાચકથી જુદું કંઈ વાગ્યે પણ નથી. તેથી વાચક અને વાચને આ વિભાગ કાલ્પનિક જ છે. અવિવાને જ વિદ્યાના ઉપાય તરીકે આશ્રય કરવામાં આવે છે. વાયુરૂપતા જ તત્ત્વ છે, તે બધા જ જ્ઞાનમાં છે, કારણ કે કઈ જ્ઞાનમાંથી તે દૂર થતી જ નથી, જેમ કે કહેવામાં આવ્યું છે કે “અવધની (=જ્ઞાનની) સાથે હંમેશા પ્રાપ્ત થનારી વાફરૂપતા જો અવધમાંથી દૂર થાય તો પ્રકાશ (=અવબોધ) પ્રકાશે નહિ (અથત અવધ અર્થને પ્રકાશિત કરે નહિ), કારણ કે વાફર તા જ પ્રત્યવમશિની છે. [‘આ ઘડે છે એ પ્રકારને પ્રત્યવમર્શ ન થાય ત્યાં સુધી પદાર્થ ઘટ પ્રકાશિત થતું નથી.] For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વાગૈવિધ્ય 30. सा चेयं वाक त्रैविध्येन व्यवस्थितैवावभासते-वैखरी मध्यमा पश्यन्तीति । तत्रेयं स्थानकरणप्रयत्नक्रमव्यज्यमानगकारादिवर्णसमुदायात्मिका या वाक् सा वैखरीत्युच्यते । विखर इति देहेन्द्रियसंघात उच्यते। तत्र भवा वैखरी । तदुक्तम् स्थानेषु विधृते वायौं कृतवर्णपरिग्रहा । वैखरी वाक् प्रयोक्त णां प्राणवृत्तिनिबन्धना ॥ इति [વાયT૦ વો૦ ૨.૨૪] या पुनरन्तःसंकल्प्यमानक्रमवती श्रोत्रग्राह्यवर्णरूपाऽभिव्यक्तिरहिता वाक् सा मध्यमोच्यते । तदुक्तम् केवलं बुद्ध युपादाना क्रमरूपानुपातिनी । प्राणवृत्तिमतिक्रम्य मध्यमा वाक् प्रवर्तते ॥ इति [वाक्यप० स्वोप० १.१४४] या तु ग्राह्यभेदक्रमादिरहिता स्वप्रकाशसंविद्रपा वाक् सा पश्यन्तीत्युच्यते । તકુમ્-- अविभागात्त पश्यन्ती सर्वतः संहृतक्रमा । खरूपज्योतिरेवान्तः सूक्ष्मा वागनपायिनी ॥ इति [वाक्यप० खोप० १.१४४] तदलमतिप्रसक्तानुप्रसक्त्या । द्राघीयसी चर्चेयम् प्रकृतान्तरायकारिणीति न प्रतन्यते । 30. આ તે વાફ ત્રણ પ્રકારવાળી સ્થિર થયેલી દેખાય છે-વૈખરી, મધ્યમ અને પશ્યન્તી. તેમાં સ્થાન, કરણ, પ્રયત્ન અને ક્રમ દ્વારા અભિવ્યક્ત થનાર ગકાર આદિ વર્ણ સમુદાયરૂપ જે વાફ છે તે વૈખરી કહેવાય છે. દેહ અને ઇન્દ્રિયોને સમુદાય વિખર કહેવાય છે. તેમાં જન્મેલી તે વૈખરી, તેથી કહ્યું છે કે “જયારે વાયુ તાલ વગેરે સ્થાનેએ અથડાય છે ત્યારે પિતાની અભિવ્યક્તિને માટે વર્ણોને જે ગ્રહણ કરે છે અને આમ ઉચ્ચારણ કરનારાઓના પ્રાણરૂપ વાયુને વ્યાપાર જેની અભિવ્યક્તિનું નિમિત્ત છે તે વા વૈખરી છે” બીજી બાજુ, અંદર બુદ્ધિમાં પ્રાકટય પામતી. ક્રમવાળી અને શ્રેત્રગ્રાહ્ય વર્ણરૂપે અભિવ્યક્તિથી રહિત જે વાફ છે તે મધ્યમાં કહેવાય છે. તેથી કહ્યું છે કે કેવળ બુદ્ધિ જ જેનું ઉપાદાન છે અર્થાત બુદ્ધિમાં જ જે પ્રગટે છે [બહાર નહિ), ક્રમને જે પ્રાપ્ત કરે છે અને પ્રાણના વ્યાપારને પિતાના સ્વરૂપની નિષ્પત્તિ માટે જે અવગણે છે તે મધ્યમ વાફ છે. પરંતુ પ્રાથભેદ કમ, વગેરે રહિત સ્વપ્રકાશસંવિત રૂપ જે વાફ છે તે પશ્યનની કહેવાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે વિભાગ યા ભેદ વિનાની, સવંત્ર ક્રમ વિનાની, આંતર સ્વરૂપતિ રૂપ જ, સક્ષ્મ અને અવિનશ્વર એવી વાફ પશ્યન્તી છે. વધુ પડતું લંબાણ કરવાને રાગ રહેવા દઈએ. આ લાંબી ચર્ચા પ્રકૃત વિષયમાં બાધા કરનારી હોઈ તેને અમે લાવતા નથી. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ફેટવાદે પસંહાર 31. ઢું ત્રેતાવર્તવ પુન: યોગન– વવપૂર્યો વ્યવહારો ન આવતાંતિ, वाक्येन लोके व्यवहारात् । तस्य चावयवावयविव्यवस्थानुपपत्तेर्निर्भागमेव तद्वाचकं, निर्भागश्च तस्य वाच्योऽर्थ इति । अवान्तरवाक्यमपि प्रयोगयोग्य व्यवहारकारणमिति तन्न निहूनूयते । अविद्यावस्थेयं वर्तते । तत्रेयं व्यवहारवर्तनी यथादृश्यमानैवास्तु । विद्यायां सर्वमेवेदमसारमिति । पदेन वर्णेन वा व्यवहाराभावात् तस्य केवलस्याप्रयोगात् तत्स्वरूपमस्यामपि दशायां न वास्तवमिष्यते इति । ( 31. અહીં તે આટલું જ પ્રયોજન છે–વર્ણપદપૂર્વક વ્યવહાર થતો નથી, કારણ કે લેકમાં વાક્યથી વ્યવહાર થાય છે; વાક્યને વિશે અવયવ-અવયવીની વ્યવસ્થા ઘટતી ન હોઈ તે વાક્યરૂપ વાચક નિભંગ જ છે અને તેને વાચ્ય અર્થ પણ નિભંગ છે. અવાન્તર વાક્ય પણ પ્રયોગગ્ય છે અને વ્યવહારનું કારણ છે, એટલે તેને પ્રતિષેધ કરવામાં આવતો નથી. આ તે અવિદ્યાની અવસ્થા છે. અવિદ્યાવસ્થામાં આ વ્યવહારમાર્ગ જેવો દેખાય છે તે ભલે છે. વિદ્યામાં તે આ બધું અસાર છે. પરંતુ પદથી કે વર્ણથી વ્યવહાર થતો નથી, કારણ કે કેવળ પદને કે કેવળ વર્ણને પ્રયોગ થતો નથી, પદ કે વર્ણનું સ્વરૂપ તે અવિઘાની અવસ્થામાં પણ વાસ્તવિક ઈચ્છવામાં આવ્યું નથી. 32. તમાવે: ત્રવિરહિત: સરિતાદ્રિમાળો वाक्यस्फोटो जनयति मतिं तादृशीं स्वाभिधेये । वर्णास्त्वेते प्रकृतिलघवः कल्पनैकप्रतिष्ठाः तस्मिन्नर्थे विदधति धियं नेत्यलं तत्कथाभिः ।। 32. નિષ્કર્ષ એ કે એક, કમરહિત, જેના મિથ્યાભાગની કલ્પના કરવામાં આવી છે એ વાક્યસ્ફોટ પિતાના વાચનું તેવું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આ વર્ષે તે સ્વભાવથી જ અસાર છે, અસ્થિર છે, કેવળ કલ્પનામાં જ તેઓની સ્થિતિ છે; તેવા આ વર્ષે તે અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. હવે તેની ચર્ચા રહેવા દઈએ. 33. અત્રમથી તે . વિનયમનુમાનમહિમ્ના સ્પોટાડવુપમ:, પ્રત્યક્ષપ્રતીતિबलवत्तया वा ? न तावदनुमानतः स्फोटस्वरूपमुपपादयितुं पार्यते, परिदृश्यमानविशिष्टानुपूर्वीकवर्णकलापकरणेनार्थप्रतीतेर्घटमानत्वात् । ननु व्यस्तसमस्तादिविकल्पैरुत्सादितं वर्णानां वाचकत्वम् । 33. યાયિક - અહીં અમે પૂછીએ છીએ કે શું અનુમાનના મહિમાથી સ્ફોટને સ્વીકાર કરે છે કે પ્રત્યક્ષપ્રતીતિના બળે તેને સ્વીકાર કરે છે ? અનુમાન દ્વારા ફેટનું સ્વરૂપ ઘટાવવું શક્ય નથી, કારણ કે દેખાતી વિશિષ્ટ આનુપૂર્વીવાળા વર્ગો દ્વારા અર્થજ્ઞાન ઘટે છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ક્રમભાવી વણે સાથે મળી વાચક બને છે ફોટવાદી – વર્ગો એકે એકે અર્થજ્ઞાનના જનક છે કે બધા સાથે મળી અર્થજ્ઞાનના જનક છે, ઈત્યાદિ વિકલ્પ વડે વણેનું વાચકવ નિરસ્ત થઈ ગયું છે. 34. નૈતત | વિંજરાતે | વ્યસ્તાનાં તાવહૂાવવં નેધ્યતે વનામૂ | समस्ता एव ते वाचकाः । यत्त तत्साभस्त्यं नास्ति क्रमभावित्वादिति तदसत् , क्रमभाविनामपि समस्तानां कार्यकारिणामनेकशो दर्शनात् । यथा युगपद्भाविनः समस्तास्त्रयो ग्रावाणः एकामुखां धारयन्तो दृश्यन्ते तथा क्रमभाविनोऽपि समस्ता ग्रासा एक तृप्तिमुत्पादयन्तो दृश्यन्ते । एकस्मिन्नपि हि ग्रासे हीयमाने न भवति तादृशी तृप्तिः । अतः समस्ता एव ने ग्रासाः तृप्तेः कारगम् । न च समस्ता अपि ते ग्रासाः युगपत् प्रयोक्तुं शक्या: । तथै कानुवाकग्रहणे संस्थानां क्रमभाविनीनामपि सामस्त्ये सति सामर्थ्यम् , एकया संस्थया तदामुखीकरणासम्भवात् । एवं तावल्लोके सामस्त्वं क्रमभाविनां दृष्टम् । 34 નયાયિક - ના, એમ નથી. તે વિકપિ બેટા છે. વર્ષો એકે એકે અથના વાચક છે એમ ઈચ્છવામાં આવ્યું જ નથી. વર્ષો સાથે મળીને જ અર્થના વાચક છે. તેમનું ભેગા થવું સંભવતું નથી કારણ કે તેઓ કમભાવી છે એમ જે તમે કહ્યું તે ખોટું છે, કારણ કે આપણે ક્રમભાવીઓને પણ સાથે મળી કામ કરતા અનેક વાર દેખ્યા છે. જેમ યુગદ્ભાવી પથરાઓ સાથે મળી એક તપેલીને ધારણ કરતા દેખાય છે, તેમ કમલાવી કળિયાઓ સાથે મળી એક તૃપ્તિને ઉત્પન્ન કરતા દેખાય છે. એક પણ કેળિયો ઓછો ડેય તે તેવી તૃપ્તિ થતી નથી. તેથી તે કોળિયાઓ ભેગા મળીને તૃપ્તિનું કારણ બને છે તે ભેગા મળેલ કેળિયાઓને યુગપત પ્રયજવા શક્ય નથી. વળી, ક્રમભાવી સંસ્થાઓ પુનઃ પુનઃ ઉચ્ચારણે)' સાથે મળીને એક અનુવાકના (મંત્રસમૂહના) પ્રહણમાં (મોઢે કરવામાં) સમર્થ બને છે. એક સંસ્થાથી પુન: ઉચ્ચારણથી) એક અનુવાકને મોઢે કરી શકતા નથી. આપણે અનુભવ છે કે એક કને અનેક વાર ઉચ્ચારવામાં – ગોખવામાં આવે છે ત્યારે જ તે મેઢે થાય છે. આને અર્થ એ કે બધા ઉચ્ચારણે ભેગા મળી કને મોઢે કરાવે છે. આ રીતે અહી ક્રમભાવીઓનું સામર્સ્ટ સંભવે છે.] આમ લેકમાં કમભાવીઓનું સામસ્ય દેખાય છે. 35. વેડ પૂરતામ્યા' રૂતીતરેતરોનસિના દૂન સમર્પિતરાદિत्यानामाग्नेयादियागानां पक्षद्वये प्रयोज्यत्वेन चापरिहार्यक्रमाणामेकाधिकारसम्पादकत्वं दृष्टम् । तथा ऐ दवायवं गृह्णाति' 'आश्विनं गृह्णाति' इति सोमग्रहणाभ्यासानां समस्तानां क्रमभाविनां चैकप्रधाननिर्वर्तकत्वं दृष्टमिति । अतश्च नायं विरोधः सामस्त्यं च क्रमभावित्वं चेति । एवं क्रमवर्तिनोऽपि वर्णा एवार्थाभिधायिनो भविष्यन्ति । For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કમભાવીઓ સાથે મળી એક કાર્ય કરી શકે છે તેમાં વેદસમર્થન ननु ग्राससंस्थादीनां युक्तं समस्तानां क्रमभावित्वं यतः कार्यमपि तदीयं तृप्त्यादि क्रमेण निर्वय॑मानं दृश्यते । वर्णेभ्यस्तु क्रमेण श्रयमाणेभ्यः न यावती तावती अर्थावगतिमात्रा निवर्त्यमाना दृश्यते । 35. વેદમાં પણ રજૂળમાdrખ્યામ્' = ((દર્શપૂર્ણમાસથી) એમ એકબીજાને યોગ જણાવતા દ્વન્દ સમાસથી દર્શિત સાહિત્યવાળા ( = સામત્યવાળા) અને શુકલપક્ષ અને કૃષ્ણપક્ષમાં જેમને પ્રવેગ ક્રમથી જ થાય છે એવા આગ્નેય આદિ યાગે એક ફળ ઉત્પન્ન કરતા દેખાય છે. [ દર્શયાગ સુદ એકમે થાય છે અને પૂર્ણ માસયાગ પૂનમે થાય છે. દર્શયાર એક આગ્નેય અને બે સાન્તાય એમ ત્રણ યાગોને સમુદાય છે. પૂર્ણ માસયાગ એ આનેય અગ્નષમય અને ઉપાંશુ એ ત્રણ વાગોને સમુદાય છે. એકલા સાંગ દશથી કે એક સાંગ પૂર્ણમાસથી સ્વગરૂપે ફળ ઉત્પન્ન થતું નથી, પરંતુ પરસ્પર ભેગા મળી સાંગ એવ તે બંને ફલાપૂર્વ દ્વારા સ્વર્ગને ઉત્પન્ન કરે છે, એમ ‘ર પૂર્ણમાસાખ્યાં સ્થાનો યત એ વાક્યથી જ્ઞાત થાય છે. આથી સ્વર્ગજનક ફલાપૂર્વની પહેલાં, સાંગ દશ અને સાંગ પૂર્ણ માસ એ બન્નેનું જુદું જુદું એક એક સમુદાયપૂર્વ સ્વીકારવું પડશે કે જે દ્વારા તેઓ (દશ અને પૂર્ણ માસ એ બે સમુદા-દર્શના ત્રણ વાગેને સમુદાય અને પૂર્ણમાસના ત્રણ વાગેની સમુદાય) એક બીજાને સહકાર સાધી ફલાપૂર્વને પેદા કરી તે દ્વારા સ્વર્ગ ઉત્પન્ન કરી શકે વળી, ઉપયુક્ત આ પ્રત્યેક સમુદાયપૂવ પણ સાંગ દર્શ સમુદાયથી કે સાંગ પૂર્ણમાસ સમુદાયથી ઉત્પન્ન થતું હોવાથી, તત્તસમુદાયઘટક પ્રત્યેક પ્રધાન યાગથી જન્ય એક એક ઉત્પજ્યપૂર્વ સમુદાયપૂર્વની પહેલાં સ્વીકારવું આવશ્યક છે, જેથી ભિન્નકાલીન હેવા છતાં તે પ્રધાન યાગોને સમુદાયઘટકતા તેમ જ સાંગતા પ્રાપ્ત થઈ શકે છે. તે જ પ્રમાણે, અને પણ સમુદાયઘટક પ્રધાનનું સાહિત્ય પ્રાપ્ત કરવા પ્રત્યેક અંગજન્ય જુદુ જુદુ એક ઉપજ્ય પૂર્વ સ્વીકારવું આવશ્યક છે જ. નિષ્કર્ષ કે દરેક અંગના ઉપજ્યપૂવથી યુક્ત જે દશ ઘટક પ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયા પૂર્વ ઉત્પન્ન થાય છે, તેમ જ દરેક અંગના ઉત્પજ્યપૂર્વથી યુક્ત જે પૂર્ણ માસ ઘટકપ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયાપૂર્વ ઉત્પન્ન થાય છે. આ બે સમુદાય પૂર્વોથી એક પરમાપૂર્વ ( = ક્લાપૂર્વ) ઉત્પન્ન થાય છે અને આ ફલાપૂર્વથી યેગ્ય વખતે સ્વર્ગરૂપ ફળ પેદા થાય છે. આ જ વસ્તુને સંક્ષેપમાં સરળ રીતે આ પ્રમાણે મૂકી શકાય દર્શમાં ત્રણ વાગે કમથી થાય છે અને પૂર્ણ માસમાં પણ ત્રણ વાગે ક્રમથી થાય છે. દશ સુદ એકમે થાય છે અને પૂર્ણમાસ પૂનમે થાય છે, આમ તેમને પણ ક્રમ છે દશ અને પૂર્ણમાસ ભેગા મળીને જ એક ફળ સ્વર્ગ ઉત્પન્ન કરે છે આગ્નેય અને બે સાન્તા ય એમ ત્રણ યાગો સાથે મળી દયાગ થાય છે. આનેય, અનીષોમીય અને ઉપાંશુ એ ત્રણ વાગે સાથે મળી પૂર્ણમાસયાગ થાય છે. અને દશ અને પૂર્ણમાસ સાથે મળી એક ફળ સ્વગ પેદા કરે છે. આમ અહીં ક્રમભાવી ત્રણ યાગનું સામત્ય અને ક્રમભાવી દશ અને પૂર્ણમાસનું સામન્ય વેમાં સ્વીકારાયું છે જ. ] વળી તિષ્ઠોમમાં સેમરસ ભરેલાં અનેક પાત્રોમાંથી પેન્દ્રવજયવં જીજ્ઞાતિ” (“ઐન્દ્રવાયુનું પાત્ર ગ્રહણ કરે છે') “માધિન રાતિ’ (અશ્વિનનું પાત્ર ગ્રહણ કરે છે') એમ સેમ ભરેલાં પાત્રોના For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વણે કમથી અથબધ કરાવે છે તેનું સમર્થન ગ્રહણના કમભાવી અને સમસ્ત અભ્યાસનું એક પ્રધાન જ્યોતિષ્ઠોમને ઉત્પન્ન કરવાપણું દેખ્યું છે. તેથી સામાન્ય અને ક્રમભાવિત્વ વચ્ચે વિરોધ નથી. આમ ક્રમભાવી હેવા છતાં વર્ષો જ અર્થના વાચક બનશે. ફેટવાદી - કેળિયા, સંસ્થા, વગેરે સમસ્તનું કમભાવિત બરાબર છે કારણ કે તે દરેકનું તૃપ્તિ વગેરે કાર્ય પણ કમથી ઉત્પન થતું દેખાય છે. પરંતુ ક્રમથી સંભળાતા વથી જેટલા વર્ષે સંભળાય તેટલી અર્થજ્ઞાનની માત્રા ઉત્પન્ન થતી દેખાતી નથી. 36. यद्येवमाग्नेयादिभ्यः तर्हि क्रमेण निर्वय॑मानं किं कार्यमुपलभ्यते ? अवान्तरापूर्वमिति बमः, शब्दप्रामाण्यात् । परमापूर्वनिवृत्तिस्तु तेषां सामस्त्ये सति સંસ્થતીતિ | 36. નૈયાયિક -જે એમ હોય તો આગ્નેય વગેરેથી કમથી ઉત્પન્ન થતું કર્યું કાર્ય દેખાય છે? ફેટવાદી-અમે કહીએ છીએ કે અવાર અપૂર્વ, કારણ કે તેમાં શબ્દ પ્રમાણ છે. અવાતર અપૂર્વેનું સામત્યુ થતાં પરમાપૂર્વની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. 37. उच्यते । अवान्तरापूर्वनिवृत्ताविदानी क्रमभाविनामाग्नेयावयवभूतक्रियाक्षणानां किमवान्तरं कार्य का वा तस्य निर्वृत्तिरुपलभ्यते ? अपि च यथाभिमतं यत् कार्यं तदभिसन्धानेन प्रवृत्तिः । तत् सामस्त्यात् पूर्व न कचिदुपलभ्यते । न ह्यवान्तरापूर्वेण स्वर्गमात्रा काचिदभिनिर्वय॑ते, शास्त्रार्थस्य तदानीमनिष्पन्नत्वात् । अतः किमवान्तरापूर्वेण कृतेनापि ? यत्किञ्चित्त्ववान्तरापूर्वप्रायं कार्य वर्णेष्वपि न न दर्शयितुं शक्यते । किं तदिति चेत् , स्वरूपग्रहणं संस्कारो वा भविष्यति । . યાવિક-ઉત્તરમાં અમે કહીએ છીએ કે અવાન્તર અપૂર્વોની ઉપતિ થતી હોય તે આગ્નેયના અવયવભૂત ક્રમભાવી [ શ્રીહઅવહનન આદિ છે ક્રિયાક્ષણોનું કયું અવન્તર કાય છે? અથવા તે અવાર કાર્યની કઈ ઉત્પત્તિ દેખાય છે ? વળી ઇચ્છા મુજબ જે ફળ કરવાનું હોય તેને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ થાય છે. તે ફળ સામત્ય પહેલાં ક્યાંય જણાતું નથી, કારણ કે અવન્તરાપૂર્વથી કઈ પણ સ્વર્ગમાત્રા ઉત્પન્ન થતી નથી. અવાન્તરાપૂર્વથી કોઈ પણ સ્વર્ગમાત્રા ઉત્પન્ન ન થવાનું કારણ એ છે કે શાસ્ત્રમાં જણાવેલ પ્રધાન અર્થ (= યજ્ઞકર્મ ) તે વખતે નિખને થયે હોતા નથી તેથી અવાન્તર પૂર્વ કરવાથી શું ? જે કંઈ થોડુંક ઉપકારરૂપ કાર્ય અવાજોના પૂર્વ કરે છે તેના જેવું ઉપકારરૂપ કાર્ય તો વણે પણ કરે છે એ દેખાડવું શક્ય છે જ તે શું છે એમ જે તમે પૂછશે તે અમે કહીશુ કે તે છે સ્વરૂપગ્રહણ કે સંસ્કાર. [સ્વરૂપગ્રહણથી વર્ણનું શ્રૌત્ર પ્રત્યક્ષ સમજવું. ] 3. तयोः प्रधानकार्यावयवत्वं नास्तीति चेत् , मा भूदवयवत्वं, तदुपयोगिता तु विद्यते एव । अवयवावयविव्यवहारस्तु अवान्तरपरमापूर्वयोरपि दुरुपपादः । For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કમભાવી વર્ણોનું સંકલનાજ્ઞાન સંભવે છે पदानां तु वाक्यार्थप्रतिपत्तिलक्षणप्रधानकार्यावयवभूतपदार्थज्ञानाख्यकार्यनिर्वर्तकल्ट तिस्पष्टमस्त्येवेति न तेष्वेष दोषः प्रादुष्यात् । वर्णानामपि गमनक्रियाक्षणाना ग्रामप्राप्तौ, ग्रासानामिव तृप्ती, संस्थानामिवामुखीकरणे यद्यपि क्रमोपचीयमानतत्क मात्रासमुन्मेषो नास्ति तथापि तदौपयिकस्योपलब्धिसंस्कारादिकार्यस्य करणात् तत् र्यावयवी तावत् कृतो भवतीति न समस्तानां क्रमकारित्वमपहीयते । तत्र पूर्वे : अतीता अप्युपकरिष्यन्ति, चरमवर्णस्तु वर्तमान इतीदृश एवायं काल्पनि क्रियाक्षणसमूह इव वर्णसमूहाऽर्थप्रत्यायकः । 38. ફોટવાદ–અર્થજ્ઞાનરૂપ પ્રધાન કાર્યને તે બે ( = સ્વરૂપગ્રહણ અને સંસ અવયવ નથી. નૈયાયિક– ભલે અવયવો ન છે, તેમની તેમાં ઉપગિતા તો છે જ. અવ અવયવીને વ્યવહાર તે અવારા પૂર્વ અને પરમા પૂર્વ વચ્ચે પણ ઘટવો મુશ્કેલ વાક્યાથજ્ઞાનરૂપ પ્રધાન કાર્યના અવયવભૂત પદાર્થ જ્ઞાન નામના કાર્યોને પદ ઉત્પન્ન કરે એ અત્યંત સ્પષ્ટ છે, એટલે એમને આ લેપ દૂષિત કરતું નથી. ગમનક્રિય ક્ષણે ગ્રામપ્રાપ્તિમાં, કેળિયાઓ દ્વારા તૃપિમાં, પુનઃ પુનઃ ઉચ્ચારણ દ્વારા એક અનુવાકને કરવામાં જેમ કમથી ધીરે-ધીરે ઉપચય પામતા કાર્યને સમુને થાય છે તેમ વણે ! પદાર્થ જ્ઞાનોત્પત્તિમાં ક્રમથી ઉપચય પામતા કાર્યને સમુને થતા નથી, તેમ છતાં પદાર્થરા ઉપાયભૂત, વર્ણોનાં શ્રોત્ર પ્રત્યક્ષ અને વન સ સકારરૂપ કાયાને વણે ઉત્પન્ન કરતા તે પદાર્થજ્ઞાનરૂપ કાર્યાવયવીને પણ તેઓ ઉતપન્ન કરી દે છે, એટલે સમસ્તનું ક્રમથી ! કરવાપણું હાનિ પામતું નથી. ત્યાં અર્થ જ્ઞાનરૂપ કાર્યોત્પત્તિમાં અન્તિમ વર્ણ પૂર્વેના ' નાશ પામી ગયા હોવા છતાં ઉપકાર કરે છે, અન્તિમ વર્ણ” તો વર્તમાન હોય છે; કે કાલ્પનિક ક્રિયાક્ષણસમૂહ જેવો આ વર્ણસમૂહ અર્થનું જ્ઞાન કરાવે છે. 39. अथ वा क्रमोपलब्धेष्वपि वर्णेषु मानसमनुव्यवसायरूपमखिलवर्णविर सङ्कलनाज्ञानं यदुपजायते, तदर्थप्रत्यायनाङ्गं भविष्यति । दृश्यते च विनश्वरेष्ठ पदार्थान्तरेषु क्रमानुभूतेषु युगपदनुव्यवसायो मानसः ‘शतभाम्राणि भक्षितवान् देवदत्त इति । न चायं प्रत्ययो नास्ति, सन्दिग्धः, बाध्यते वा । अनभ्युपगम्यम चेशि समुच्चयज्ञाने तन्निबन्धना भूयांसो व्यवहारा उत्सीदेयुः ।। 39. અથવા, કમથી પ્રત્યક્ષ થનારા વર્ણ બાબતમાં, તે બધા વર્ગોને વિષય કર જે માનસ અનુવ્યવસાયરૂપ સંકેલતાજ્ઞાન થાય છે તે અર્થજ્ઞાન કરાવવામાં કારણભૂત બ વિનશ્વર, ક્રમથી અનુભૂત બીજ પદાર્થોની બાબતમાં, તે બધા પદાર્થોને યુગપત વિષય કરી માનસ અનુવ્યવસાય છે, જેમ કે “દેવદત્ત સે કેરી ખાધી'. એ જ્ઞાન નથી એમ નહિ, ૬ તે સંદિગ્ધ પણ નથી કે બીજ પ્રમાણુજ્ઞાથી બાધિત પણ થતું નથી. જો આવા સમુર જ્ઞાનને સ્વીકાર ન કરવામાં આવે તે ઘણું બધા વ્યવહારો ઉછેદ પામે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સંકલનાજ્ઞાન અર્થજ્ઞાનનું કારણ છે २ 40. स चायं सङ्कलनाप्रत्ययः स्मर्यमाणानुभूयमानप्राक्तनान्त्यवणेविषयतया. सदसद्वर्णगोचरश्चित्ररूप उपेयते । यदि वाऽन्त्यवर्णेऽपि तिरोहिते भवन् असदर्णगोचर एव, न चित्राकारः । सोऽर्थप्रतीतिहेतुरेक एवेति निरवकाशा व्यस्तसमस्तविकल्पाः । 40. આ સંકલાનાજ્ઞાનને વિષય સ્મરણ કરાતા પ્રાફતન વર્ષો અને અનુભવાત અન્ય વર્ણ હોઈ સત અને અસતને વિષય કરનારું, ચિત્રરૂપ ધરાવતું તે જ્ઞાન છે એમ સ્વીકારાયું છે. અથવા તે અન્ય વણું પણ તિરહિત બનતાં સંકલનજ્ઞાન અસત વર્ગોને જ વિષય કરતું બની રહે છે અને પરિણામે ચિત્રરૂપ રહેતું નથી. આ સંકલનાજ્ઞાન અર્થ જ્ઞાનનું એક જ કારણ હોઈ કારણે એકે એકે અર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે કે ભેગાં મળી કરે છે એ વિકલ્પને કોઈ અવકાશ રહેતું નથી. 41. ननु सङ्कलनाप्रत्ययेऽपि यदि ते वर्णाः क्रमेणावभासन्ते, तदसावपि पूर्वोत्पन्नैकैकवर्णबुद्धिनिर्विशेष एव स्यादिति तदुपारूढा अपि वर्णा नार्थप्रतीतिहेतवो भवेयुः । यदि त्वेकसुमनस्स्तबकाकारावभासी प्रत्ययवत् स प्रत्ययः तदा तस्मिन् क्रमानवगमाद्विपरीतक्रमा अपि ते वर्णा अर्थप्रतीतिकारिणः स्युः । 41. ફેટવાદી- જે સંકલનાજ્ઞાનમાં પણ તે વણે ક્રમથી જ જ્ઞાત થતા હેય તે તે સંકલનાજ્ઞાનને પણ એક એક વર્ણને ગ્રહણ કરનારા જ્ઞાનથી કોઈ વિશેષ ( =ભેદ) રહે નહિ, પરિણામે એવા સંકલના જ્ઞાનમાં ગૃહીત થયેલા હોવા છતાં વણે અપ્રતીતિના કારણ નહિ બને. જો તે સંકલન જ્ઞાન ફૂલેના એક ગુચ્છાને ગ્રહણ કરનાર જ્ઞાન જેવું હોય તો તેમાં ક્રમનું જ્ઞાન જ ન હોવાથી વણે વિપરીત ક્રમમાં પણ અર્થનું જ્ઞાન કરાવે. 42. उच्यते । विशिष्टानुपूर्वीकवर्णमालाऽनुभवसमनन्तरभावी हि सङ्कलनाप्रत्ययोऽर्थप्रतीतेहे तुः, न स्तबकाकारपरिच्छेदमात्रम् । विपरीतक्रमाशङ्कनं च तदानीं कुतस्त्यम् ? स्तबकावभासे तावत् क्रम एव नास्ति, कस्य वैपरीत्यमवैपरीत्यं वा ? यदनन्तरजन्माऽयं समुच्चयप्रत्ययः ताश्च विशिष्टक्रमावभासिन्य एव पूर्वभाविन्यो वर्णबुद्धय इति कुतो वैपरीत्यविकल्पः ? तस्मात् प्रथमावगमनियतानुपूर्वीकास्ते तदनन्तरभाविसमस्तावभासिसङ्कलनाप्रत्ययोपारूढा वर्णा अर्थप्रतीतिकारिण इति न दोषः । यथा वा “पूर्ववर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः” इति [शा०भा० १.१.५] तत्रभवता मीमांसाभाष्यकृता वणितं तथा वर्णानामर्थप्रत्यायकत्वमस्तु । 42. નૈયાયિક-આને ઉત્તર અમે આપીએ છીએ. વિશિષ્ટ આનુપૂર્વીવાળી વર્ણોની માળાના અનુભવો પછી તરત જ ઉત્પન્ન થતું સંકલનાજ્ઞાન અથજ્ઞાનનું કારણ છે, [આનુપૂવરહિત] કેવળ ગુચ્છને ગ્રહણ કરનારું જ્ઞાન સંકલનાજ્ઞાન નથી. એમ હોઈ વિપરીત ક્રમની શંકા જ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર અર્થબોધને જનક છે ક્યાંથી થાય ? ગુચછના જ્ઞાનમાં તે ક્રમ ( =આનુપૂર્વી ) જ નથી, તે પછી તેનું વૈપરીત્ય કે અર્વપરીત્ય હોય ? જેના પછી તરત જ આ સમુચ્ચયજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિશિષ્ટ ક્રમના અવભાસવાળાં વર્ણગ્રાહી પૂર્વેયન જ્ઞાન છે; તે પછી વૈપરીત્યને વિકલપ ( પ્રશ્નો કયાંથી આવ્યો? તેથી, પ્રથમ પિત પિતાના જ્ઞાનમાં નિયત ક્રમે ગ્રહણ કરાયેલા તે વણે તે જ્ઞાને પછી તરત જ ઉત્પન્ન થનારા અને સમસ્ત વર્ણોને એક સાથે અવાસ કરનારા સંકલનાજ્ઞાનને વિષય બની અર્થજ્ઞાનના જનક બને એમાં કોઈ દેવ નથી. અથવા પૂર્વ વર્ષોએ પાડેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અર્થજ્ઞાનને જનક છે એમ માનનીય મીમાંસભાગના કર્તાએ (શબરે) જેમ નિરૂપ્યું છે તેમ વણે અર્થજ્ઞાનના જનક હે. 43. नन्वत्रोक्तं संस्कारस्यार्थप्रतीतिजनकत्वं न दृष्टपूर्वम्, स्मृतावेव तस्य व्यापार इति । किमियं राजाज्ञा स्मृतिरेव संस्कारेण कर्तव्येति ? 43. ફેટવાદી–અહી તમે કહ્યું કે સંસ્કાર અજ્ઞાનને જનક છે, પણ એવું અમે પહેલાં કદી જોયું નથી; સરંકારને વ્યાપાર તે સ્મૃતિને ઉત્પન્ન કરવામાં જ છે. નૈયાયિક-શું આ રાજાજ્ઞા છે કે સંસ્કાર સ્મૃતિને જ ઉત્પન્ન કરવી જોઈએ ? 44. નિર્ધ રાજ્ઞા, નયાજ્ઞા વૈપા | ન હિ સંસાર નામ તન્ન; કોડપ ધર્મા किन्तु पट्वभ्यासादरप्रत्ययगृहीतेष्वर्थेषु यदात्मनः स्मरणकारणं स संस्कारः । सा च स्मृत्यैव कार्येण कल्प्यमाना शक्तिः । न च शक्तिरूपस्य संस्कारस्य शक्त्यन्तरमर्थप्रतीतिजन्मनि सम्भवति । येनैव कार्येण सा कल्प्यते शक्तिस्तदपहाय किं कार्यान्तरं कुर्यात् ? स्मरणहेतोश्च संस्कारस्य प्रसवकारणमनुभवः । अनुभवहेतोस्त्वस्य नूतनचरितस्य संस्कारस्य जन्मनिमित्तमेव नात्पश्यामः । तस्मान्नासावर्थप्रतीतिहेतुर्भवति । 44. સ્ફોટવાદી-ના, આ રાજાજ્ઞા નથી, પણ નયાજ્ઞા તો છે. સંસ્કાર નામનો કે સ્વતંત્ર ધમી નથી પરંતુ પટુ અભ્યાસ અને આદર સાથે જ્ઞાન વડે ગૃહીત અર્થોની બાબતમાં તે અર્થોનું પોતાનું સ્મરણ ઉત્પન્ન કરનારું કારણ તે સંસ્કાર છે. સ્મૃતિરૂપ કાર્ય ઉપરથી જ અથપત્તિ દ્વારા કલ્પવામાં આવતી શક્તિ સંસ્કાર છે. શક્તિરૂપ સંસ્કારમાં અર્થજ્ઞાનને ઉત્પન્ન કરનારી બીજી શક્તિ સંભવતી નથી. જે કાર્ય (સ્મૃતિરૂપ કાર્ય) ઉપરથી જ તે સંસ્કારરૂપ શક્તિની કલ્પના કરવામાં આવી હોય તે કાર્યને ત્યજી શું તે બીજુ કાર્ય કરે ? સ્મરણોત્પ દક સંસ્કારનું જનક કારણ અનુભવ છે. અનુભવનું જનક કારણ બનનાર એવા આ નૂતન અપૂર્વ વ્યાપારવાળા સંસ્કારની ઉત્પત્તિનું કારણ જ અમને તે જણાતું નથી. તેથી સંસ્કાર અર્થજ્ઞાનને જનક નથી. 45. નૈતત સારમ્, વર્ણાનુમવસંતમતે પુરોડર્થનીતિનાત | ન હિ स्मरणशक्तिः संस्कारः, किन्त्वात्मगुणो वासनाख्यः। स च स्मृतिमिवार्थप्रतीतिमपि जनयितुमुत्सहते । सर्वत्र नो दर्शनं प्रमाणम् । स्मरणजननकौशलमपि तस्य तथा For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર આત્માને ગુણ અને અર્થધને જનક दर्शनादवगम्यते । तदिदमनुभवजननमपि ततो दृश्यते एव । वर्णाश्च तदनुभवाश्च व्यतीताः । अन्यच्च शब्दतत्त्वं नानुभूयते इति वक्ष्यामः । अस्ति चार्थप्रतीतिः । नासौ निष्कारणिका । कारणव्यतिरेकेण हि साऽनुद्भवन्ती कारणमाक्षिपति । यदस्याः कारणं स संस्कार इति स्मृतिरिवार्थप्रतीतिरपि तत्कार्यत्वात् तदनुमापिका भवत्येव । यत्तु कुतस्तादृशः संस्कार उदेतीति, जडप्रश्नोऽयम् , अनुभवहेतुकस्य सुप्रसिद्धत्वात् । तथा चाह, 'वस्तुधर्मो ह्येष यदनुभवः पटीयान् स्मृतिबीजमाधत्ते' इति । 45. નૈયાવિક–આ તમે જે કહ્યું તે સારહીન છે, તુછ છે, કારણ કે વર્ષોના અનુભવોથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળા પુરુષને અર્થજ્ઞાન થતું દેખાય છે. સ્મરણત્પાદક શક્તિ એ સંસ્કાર નથી પરંતુ આત્માને વાસના નામને ગુણ સંસ્કાર છે અને તે ગુણ સ્મૃતિની જેમ અર્થજ્ઞાનને પણ ઉત્પન્ન કરવા માટે ઉત્સાહિત થાય છે. સર્વત્ર આપણું દર્શન પ્રમાણુ છે. સ્મરણને ઉત્પન્ન કરવાનું સંસ્કારનું કૌશલ પણ તે દર્શનથી જ જ્ઞાત થાય છે. તેથી સંસ્કારનું અનુભવજન પણ તે દર્શનથી જ દેખાય છે. વર્ણો અને તેમના અનુભવે તે અતીત થઈ ગયા છે અને બીજુ તે કોઈ શબ્દતત્ત્વ અનુભવાતું નથી એમ અમે કહીએ છીએ અને અર્થજ્ઞાન તે થાય છે. આ અર્થજ્ઞાન કારણ વિના તે ઉત્પન્ન થાય નહિ. કારણ વિના ઉત્પન્ન ન થતું અર્થજ્ઞાન કારણને આક્ષેપ કરે છે. જે તેનું કારણ છે તે સંસ્કાર છે; આમ સ્મૃતિની જેમ અજ્ઞાન પણ સંસ્કારનું કાર્ય હોવાથી અર્થજ્ઞાન સંસ્કારનું અનુમાન કરાવે છે. તેવો (અર્થાત અર્થજ્ઞાનને જનક) સંસ્કાર એનાથી જન્મે છે એ પ્રશ્ન જે તમે ર્યો છે તે જડ પ્રશ્ન છે, કારણ કે તેનું કારણ અનુભવ છે એ તો સુપ્રસિદ્ધ છે અને કહ્યું પણ છે કે “એ તે વસ્તુધર્મ છે કે ૫ટુ અનુભવ સ્મૃતિના કારણુરૂપ સંસ્કારને જન્મ આપે છે.” 46. ननु स्मृतिबीजमिति यदुच्यते तत् कथमनुभवबीजं स्यात् ? नैष नियमः स्मृतेरेव बीजमिति । अनुभवस्तावत् तथाविधमात्मधर्ममाधत्ते । स कार्यभेदोऽपि नोत्पत्तौ कारणान्तरं मृगयते । कार्यभेदश्चास्य तथादर्शनादवगम्यते इत्युक्तम् । अथ वा किमनेन निर्बन्धेन ? न साक्षादर्थप्रतीतिकारी संस्कारः, स्मृतिद्वारेण तां करिष्यति । पूर्ववर्णेषु संस्कारात् स्मरणम् , अन्त्यवर्णे श्रोत्रोन्द्रियादनुभव इत्येवं स्मर्यमाणानुभूयमानवर्णकारणकोऽर्थप्रत्ययः स्यात् , को दोषः ? 46. સ્ફોટવાદી–જેને તમે સ્મૃતિનું કારણ કહે છે તે અનુભવનું (=અર્થજ્ઞાનરૂપ અનુભવનું) કારણ કેમ બને? [ ન્યાયદર્શનમાં સ્મૃતિભિન્ન ઉપલબ્ધિને અનુભવ ગણવામાં આવે છે, અનુભવ પ્રમાણ છે, સ્મૃતિ પ્રમાણ નથી. ] યાયિક–એ નિયમ નથી કે સંસ્કાર સ્મૃતિનું જ કારણ છે. અનુભવ તેવા (સંસ્કારરૂ૫) આત્મધર્મને ઉત્પન્ન કરે છે. આ અનુભવરૂપ વિશિષ્ટ કાર્ય (=અર્થજ્ઞાન) પિતાની ઉત્પત્તિ માટે બીજુ કારણુ ( સંસ્કારથી અન્ય કારણો શોધતું નથી. સંસ્કારનું જ આ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારથી સંસ્કારસ્પત્તિ એક પ્રકારનું કાર્ય છે એ તેવા દર્શન ઉપરથી જ્ઞાત થાય છે એમ કહેવામાં આવ્યું છે. અથવા, અમારે આ આગ્રહ રાખવાને શો અર્થ? સંસ્કાર સાક્ષાત અર્થજ્ઞાનને જનક નથી, સ્મૃતિ દ્વારા તે તેનો જનક બને છે. સંસ્કાર દ્વારા પૂર્વ વર્ગોની સ્મૃતિ થાય છે અને કેન્દ્રિય દ્વારા અંત્ય વર્ણને અનુભવ થાય છે. એટલે આમ સ્મરણ કરાતા પૂર્વ વર્ણો અને અનુભવાતે અંય વર્ણ અર્થજ્ઞાનનું કારણ બને એમાં શું દેવું? 47. नन्वनुभवक्रमाहितसंस्कारसामर्थ्यमनुरुध्यमानाः स्मृतयोऽपि क्रमेणोत्पत्तमर्हन्ति, न युगपदिति । ततश्च प्राक्तन एव दोषः, सामस्त्याभावादिति । नैष दोषः । नानावर्णविषयैः क्रमभाविभिरनुभवैः क्रमोपचयात्मा पुटपाकैरिव कार्तवरस्यैक एवात्मनः संस्कारः तादृगुपाधीयते, येन सर्वानेव पूर्वदृष्टान् वर्णानसौ सकृत् રમરતીતિ | 47. ફેટવાદી – કમથી થનારા અનુભવોએ પાડેલા સંસ્કારના સામર્થ્યને અનુસરતી સ્મૃતિઓ કમથી ઉત્પન્ન થવાને ગ્ય છે, યુગપત નહિ. તેથી પહેલાં જણાવેલે દેષ રહે છે જ કારણ કે સામત્યને અભાવ છે નૈયાયિક–આ દોષ નથી. અનેક વર્ગોને વિષય કરનારા અને કમથી ઉત્પન્ન થનારા અનુભવો વડે ક્રમથી પુષ્ટ થવાના સ્વભાવાળો આત્માનો એક જ સંસ્કાર એવો પડે છે કે જેથી સર્વ પૂર્વદષ્ટ વર્ગોનું એ આત્મા એક સાથે સ્મરણ કરે છે-જેમ અનેક પુટપાક વડે કમથી પુષ્ટ થઈ સોનાને એક જ સંસ્કાર થાય છે તેમ. 48. સંજરાત સંજારવુત્તિરોવતિ ત , નાસિક, સ્વાધ્યાયાધ્યયને सिद्धत्वात् । उच्चारणक्रियायाः क्षणिकत्वात् तदाहिते संस्कारान्तरकारिणि संस्कारेऽनिष्यमाणेऽन्त्यमुच्चारणं प्रथमोच्चारणान्न विशिष्यतेति । ततः किं ? पुरुषायुषेणापि नानुवाक एक आमुखीक्रियेत । 48. ફોટવાદી–સંસ્કારથી સંસ્કારની ઉત્પત્તિ આ લોકમાં થતી દેખાતી નથી અર્થાત અલૌકિક છે. નૈયાયિક–અલૌકિક નથી, કારણ કે આ લેકમાં વેદાધ્યયનમાં તે સિદ્ધ છે. ઉચ્ચારણકિયા ક્ષણિક હોઈ તેણે પાડેલે, બીજા (પુટ) સંસ્કારને ઉત્પન્ન કરનાર સ સ્કાર ન ઈચ્છવામાં આવે તે અન્ય ઉચ્ચારણ પ્રથમ ઉચ્ચારણથી વિશિષ્ટ નહિ બને. ફેટવાદી- તેથી શું ? યાયિક પુરુષનું આખું આયખું પૂરું થઈ જાય તો પણ તે પુરુષ એક અનુવકને મોઢે નહિ કરી શકે. 49. नन्वयमीदृशः प्रकारः एकस्मरणसिद्धये कल्पनीयः, अर्थप्रतीतिहेतुता वा संस्कारस्य कल्पनीयेति । सर्वथेयमदृष्टकल्पना। अतो न पश्यामहे तत्र कः संस्कार For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટવામાં કલ્પનાગૌરવ प्रति पक्षपातः, कश्च स्फोटं प्रति विद्वेषः, यदेष कल्प्यते नैष इति । उक्तमत्र तेनैव सुगृहीतनाम्ना भाष्यकारेण 'शब्दकल्पनायां सा च शब्दकल्पना च' इति । 49. ફેટવાદી– આ આવો પ્રકાર (અર્થાત એક સંસ્કાર બીજા વધારે પુષ્ટ સંસ્કારને ઉત્પન્ન કરે છે એવો પ્રકાર) એક સ્મરણ (અર્થાત બધા વર્ગોનું એક સ્મરણ) સિદ્ધ કરવા ક૫ જોઈએ, અથવા સંસ્કાર અર્થજ્ઞાનનું કારણ છે એમ કહેવું જોઈએ. બંનેમાંથી તમે ગમે તે કલ્પ, સર્વથા અદષ્ટની કલ્પના થશે. એટલે, સંસ્કાર પ્રતિ પક્ષપાતનું અને સ્ફોટ પ્રતિ દ્વેષનું કઈ કારણ અમે જોતા નથી, જેથી આની કલ્પના કરાય અને આની કલ્પના ન કરાય. નૈયાયિક –અહીં માનનીય મીમાંસાભાષ્યકાર શબરે કહ્યું છે કે “શબ્દફેટની કલ્પનામાં સંસ્કારની કલ્પના અને શબ્દસ્ફોટની કલ્પના એમ બે કલ્પના કરવી પડે છે.' 50. ननु नास्ति कल्पनाद्वैगुण्यम् । संस्कारो हि यथाप्रसिद्धि स्थित एव । का तत्कल्पना ? न हि वयं स्मरणैककारणत्वं संस्कारधर्ममतिलचितवन्तो भवन्त इव । कथं न लचितवन्तो भवन्तः ? सर्ववर्णविषयैकस्मरणकारिता भवद्भिरपि कल्पितैव । यैव हि वर्तनी वर्णानामर्थप्रतीतौ सैव स्फोटव्यक्तावपि । तां च कल्पयित्वा शब्दोऽन्यः कल्पित एव । अतश्च संस्कारस्योभयवादिविहितस्य स्मरणकारित्वमुल्लङध्यार्थप्रत्ययकारित्वं केवलमस्माभिरभिहितम् । भवद्भिस्तु मूलत एवारभ्याभिनवं विश्वमुत्थापितम्-अपूर्वस्य शब्दस्य तावदस्तित्वं, पुनर्वर्णव्यतिरिक्तत्वं, पुनरवयवराहित्य कल्पितमिति कथं न कल्पनागुरुत्वम् ? तदुक्तम् सद्भावव्यतिरेको च तथाऽवयववर्जनम् । तवाधिकं भवेत्तस्माद्यत्नोऽसावर्थबुद्धिषु ॥ इति श्लोकवा० स्फोट ० ९४] 50. સ્ફોટવાદી–અહીં બે કલ્પનાઓ છે જ નહિ. સંસ્કાર પ્રસિદ્ધિ અનુસાર સ્થિર થયેલ છે -સિદ્ધ થયેલું છેએટલે સંસ્કારને કલ્પના કેવી ? એકલા સ્મરણના જ કારણુ હવા રૂપ સંસ્કારને ધર્મનું જેમ આપે ઉલંઘન કર્યું છે તેમ અમે કહ્યું નથી. નૈયાયિક–કેમ આપે એકલા સ્મરણના જ કારણ હેવારૂપ સ સ્કારધમનું ઉલ્લંઘન નથી કર્યું ? સર્વ વર્ણોને વિષય કરનારા એક સ્મરણનું જનકત્વ સંસ્કારમાં આપે પણ કયું છે જ. વર્ણો જે માગે' અર્થજ્ઞાન ઉત્પન્ન કરે છે તે જ માગે ફેટની અભિવ્યક્તિ કરે છે. સર્વ વર્ણોને વિલય કરનારા એક સ્મરણનું જકત્વ સંસ્કારમાં કપીને વધારામાં તમે શબ્દસફેટની કલ્પના કરી છે જ. અમે તે ઉશ્ય વાદીને સમત એવા સંસ્કારની સ્મરણકારણુતાનું ઉલ્લંઘન કરી તે સંસ્કાર અર્થજ્ઞાનજનક છે એટલું જ કહ્યું છે, જ્યારે આપે તે મૂળથી જ શરૂ કરીને નૂતન વિશ્વનું નિર્માણ કર્યું છે--અપૂર્વ ફેટ નામની શબ્દનું અસ્તિત્વ, વળી તેનું વર્ણથી અતિરિક્ત વાપણું, અને વળી તેનુ અવયવાહિય તમે કયું છે, એટલે તમારા પક્ષમાં કલ્પનાગૌરવદોષ કેમ ન આવે ? માટે જ કુમારિલે કહ્યું છે કે તમે ફેટવાદીઓએ વધારામાં ફેટનું અસ્તિત્વ માન્યું છે, ફેટને વર્ષોથી જુદો માન્ય છે, For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આદ્ય વણથી જ નિરંશસ્ફોટની પૂર્ણ અભિવ્યક્તિ માનવી પડે સ્ફોટને અવયવરહિત માન્ય છે. તેથી સંસ્કાર આદિની કલ્પના કરવા રૂપ યત્ન અર્થજ્ઞાને માટે કરે, [ ફેટની અભિવ્યકિત માટે ન કરે.' 51. यत् पुनरवादि प्रथमवर्णबुद्धिवेलायामेव व्यक्तं स्फोटतत्त्वमुत्तरोत्तरबुद्धिभिरतिशयिततरप्रत्ययविषयतां नीयते रत्नतत्त्ववदिति, स एष विषम उपन्यासः, रत्नस्य हि सावयवत्वात् प्रथमप्रत्ययाविषयीकृतसूक्ष्मतरावयवविशेषग्राहिणामुत्तरोत्तरप्रत्ययानामस्ति तत्रावकाशः । स्फोटस्तु वर्णस्वरूपवदनंश इति तत्स्वरूपसर्वस्वमायेनैव वर्णेन व्यक्तम् । किमिदानीमन्ये वर्णाः करिष्यन्ति ? एकदेशव्यक्तिस्तु निरवयवस्य वर्णस्येव न सम्भवति । यथोक्तम् - अल्पीयसापि यत्नेन शब्दमुच्चारितं मतिः । ઘા નૈવ રૃાતિ વળે સવા કુટ{ / ત [ોä Æટ ૨૦] 51 વળી, તમે જે કહ્યું કે પ્રથમ વર્ણનું જ્ઞાન થાય તે વખતે જ ફોટતત્ત્વ અભિવ્યક્ત થાય છે, પછી ઉત્તરોત્તર દ્વિતીય આદિ વર્ણોની બુદ્ધિઓ વડે વધારે ને વધારે પુષ્ટ (=વિશદ) સ્ફોટનું જ્ઞાન થાય છે, રનની જેમ, તેમાં રત્નનું દષ્ટાન્ત વિષમ છે, કારણ કે રન તે સાવયવ હેઈ પ્રથમ જ્ઞાન વિષય ન કરેલા સૂક્ષ્મતર અવયવવિશેષને ગ્રહણ કરનારા ઉત્તરોત્તર જ્ઞાનેને તેમાં અવકાશ છે. પરંતુ સ્ફોટ તે વર્ણસ્વરૂપની જેમ અવયવરહિત છે, એટલે તેના સ્વરૂપનું સર્વસ્વ આદ્ય વર્ણથી જ વ્યક્ત થઈ જાય છે, તે પછી અન્ય વર્ણો શું કરશે ? જેમ નિરવયવ વર્ણની એકદેશાભિવ્યક્તિ સંભવતી નથી તેમ નિરવયવ સ્ફોટની પણ એકદેશાભિવ્યક્તિ સંભવતી નથી, જેમકે કહ્યું છે કે થોડાક પ્રયત્નથી પણ ઉચ્ચારવામાં આવેલા શબ્દને (= વર્ણને) બુદ્ધિ કાં તો ગ્રહણ જ નથી કરતી કાં તે સકલ વર્ણને ફુટપણે ગ્રહણ કરે છે. 52. योऽपि द्वितीयो दृष्टान्त उदाहारि-यथाऽनुवाकः श्लोको वा प्रथमसंस्थया गृहीतोऽपि संस्थान्तराभ्यासैः स्फुटतरपरिच्छिन्नो भवति तथा स्फोटोऽपि प्रथमवर्णव्यक्तो वर्णान्तरैरतिशयिताभिव्यक्तिर्भविष्यतीति—सोऽपि न सदृशो दृष्टान्तः, श्लोकानुवाकयोरनंशत्वानुपपत्तेः । केचिदवयवा वर्णात्मानः पदात्माना वा प्रथमायां बुद्धावपरिस्फुरन्तः संस्थाभ्यासलब्धातिशयायां तस्यां प्रकटीभवन्ति । स्फोटस्त्वेकवर्ण इव निरंश इति तत्र को बुद्धेरतिशययोगः ? तस्मादयमपि न सङ्गतो दृष्टान्तः । 52, બીજુ જે દષ્ટાન્ત તમે આપ્યું કે “જેમ અનુવાક કે બ્લેક પ્રથમ સંસ્થા વડે ગૃહીત થયું હોવા છતાં અન્ય સંસ્થાઓના અભ્યાસથી વધારે વિશદ રીતે ગૃહીત થાય છે તેમ ફોટ પણ પ્રથમ વર્ણ વડે અભિવ્યક્ત થયો હોવા છતાં અન્ય વણે વડે તેની અભિવ્યક્તિ વધુ વિશદ થાય છે, તે દૃષ્ટાન્ત પણ સમ દષ્ટાન્ત નથી [અર્થાત વિષમ દષ્ટાન્ત છે, કારણ કે શ્લેક અને અનુવાક બન્નેમાં અનંશતા ઘટતી નથી. પ્રથમ જ્ઞાનમાં અપ્રકાશિત રહેતા વર્ણરૂપ કે પદરૂપ કેટલાક અવયે સંસ્થાના અભ્યાસથી અતિશય પામેલા જ્ઞાનમાં પ્રગટ થાય For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટ ધ્વનિવ્યંગ્ય છે એ પક્ષનું ખંડન છે. પરંતુ સ્ફોટ તે એક વર્ણની જેમ નિરવયવ છે એટલે તેની બાબતમાં બુદ્ધિના અતિશય યોગ વળી કે ? તેથી આ દૃષ્ટાંત પણ સંગત નથી. 53. येऽपि मन्वते ध्वनिव्यङ्गयत्वात् स्फोटस्य न तत्र वर्णविकल्पावसर इति, तेऽपि न सम्यग्दर्शिनः, पराणुद्य वर्णप्रतीति ध्वनिभ्यः शब्दप्रतीतेरनुत्पादात् , अतिद्रुतोच्चिचारयिषयाऽनुपलभ्यमानवर्णविभागाच्च शब्दादर्थप्रत्ययाभावात् । 53. ફેટ ધ્વનિથી (વાયુઓથી) વ્યંગ્ય (ઈ, વણે એકે એકે સ્ફોટને વ્યકત કરે છે કે સાથે મળી એવા જે વિકલ્પ વર્ષોની બાબતમાં ઊઠાવવામાં આવે છે તે વિકલ્પને અહીં અવકાશ નથી એમ જેઓ માને છે તેઓ પણ સમ્મદશી નથી, કારણ કે વર્ણ પ્રતીતિને છોડીને ધ્વનિઓ વડે (=વાયુઓ વડે) શબ્દની (=શબ્દસ્ફોટની) પ્રતીતિ ઉત્પન્ન થતી નથી તેમ જ ઘણી ઝડપથી ઉચ્ચારાવાને કારણે વર્ણના ભેદો સ્પષ્ટ ગૃહીત ન થવાથી તે શબ્દમાંથી અર્થનું જ્ઞાન પણ થતું નથી. 54 अथ ध्वनयः शब्दव्यक्तिमादधानाः स्थानकरणानुरोधेनासत्यमेव वर्णभेदमुपदर्शयन्ति श्यामादिरूपमिव मुखस्य खडगादय इत्युच्यते तदप्यसत् , असत्यत्वे निमित्ताभावात् । प्रतीयन्ते हि निर्बाधया बुद्ध्या वर्णाः । तदतिरिक्तस्तु शब्दो न प्रतीयते । यश्च न प्रतीयते सोऽस्ति, ये च प्रतीयन्ते ते न सन्तीत्युच्यमाने शशो नास्ति विषाणमस्तीति स्यात् । तस्मादयमपि न कल्पनागौरवपरिहारक्षमः पन्थाः । अतः सुष्ठुक्तं 'शब्दकल्पनायां सा च शब्दकल्पना च' इति । तस्मात् स्फोटप्रतिपत्तौ यः क्रम आस्थेयः सोऽर्थप्रतिपत्तावेवास्थीयतामिति, किं तेन स्फोटेन ? 54. જો તમે કહે કે જેમ ખડૂગ વગેરે મુખના શ્યામ આદિ મિથ્યા રૂપ દેખાડે છે તેમ શબ્દસ્ફોટને અભિવ્યક્ત કરતા ધ્વનિઓ (=વાયુઓ) સ્થાન અને કરણ અનુસાર અસત વર્ણભેદોને દેખાડે છે, તે તે કહેવું યોગ્ય નથી કારણકે તેમને અસત્ ગણવા કોઈ નિમિત્ત નથી, નિબંધ બુદ્ધિ વડે વર્ષો પ્રતીત થાય છે. વણેથી અતિરિક્ત શબ્દસ્ફોટ પ્રતીત થતા નથી. જે પ્રતીત નથી થતો તે છે, જેઓ પ્રતીત થાય છે તેઓ નથી એમ કહેતાં “શશ નથી, શશવિષાણુ છે એમ કહેવા જેવું થશે; તેથી આ ભાગ પણ કલ્પનાગૌરવ રૂપ દેષથી મુક્ત રહેવા સમર્થ નથી. એટલે યોગ્ય જ કહ્યું છે કે શબ્દસ્ફોટની કલ્પનામાં સંસ્કારની કલ્પના અને શબ્દસ્ફોટની કલ્પના એમ બે કલ્પના કરવી પડે છે. તેથી સ્ફોટના જ્ઞાન માટે તમે ફોટવાદીઓ જે કમ (=પ્રક્રિયાને સ્વીકારે છે તે ક્રમ અર્થજ્ઞાન માટે જ સ્વીકારે, સ્ફોટનું શું પ્રયજન છે ? . 55. अन्ये तु उपलब्ध्यनन्तरसत्ताकानां वर्णानामर्थप्रत्यायकत्वमाचक्षते तदिह नेष्यते, क्षणिकत्वाद्वर्णानाम् , उपलब्धेरूवं सत्तानुपपत्तेः । सर्वथा व्युत्पत्त्यनुसारेण वर्णानामर्थप्रत्यायकत्वं, तद्यथा पुरा दृष्टं तथाऽभ्युपगम्यते इति । तदुक्तं 'यावन्तो For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કમયુક્ત વર્ષે અર્થપ્રયાયક યોદરા:' તિ | થર્વત્ર પ્રતીવમુવતું ‘ચિત્ત: દશાદ' તિ, તત્ર પ્રતીતય: પ્રણવ્યા , न तपखिनो वयमिति यत्किञ्चिदेतत् । 55. બીજાઓ કહે છે કે વર્ષોના અનુભવ પછી સત્તા ધરાવતા તે વર્ષો અર્થપ્રત્યાયક છે; તે વસ્તુ અમે ઇચ્છતા નથી કારણ કે વણે ક્ષણિક હોઈ તેમના અનુભવ પછી તેમની સત્તા ઘટતી નથી. સર્વથા વ્યુત્પત્તિ અનુસાર વર્ણો અર્થ પ્રત્યાયક બને છે, જેમકે જે પ્રમાણે પહેલાં જોયું હોય તે પ્રમાણે અત્યારે સ્ત્રીધરવામાં આવે છે. એટલે જ કહ્યું છે કે જેટલા જેવા વર્ણો જે અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ જણાયેલા છે તેટલા તેવા વર્ગો તે જ અર્થનું જ્ઞાન કરાવે છે – તે જ અર્થના વાચક છે.” આના વિરુદ્ધ તમે જે કહ્યું કે બીજાને થતા જ્ઞાનમાં ક્યા, કેટલા, કેવી રીતે, ક્યા અર્થનું પ્રતિપાદન કરતા વર્ષે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે તે અર્થ [અન્ય કાળે તેને પ્રતીત થાય ?' તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે તમારે પ્રતીતિઓને પૂછવું જોઈએ અને નહિ કે અસહાય એવા અમને. આ તે સહેજ અમથું. 56. यत् पुनरभ्यधायि क्रमव्यत्यासप्रयुक्ता अपि वर्णाः प्रत्यायका भवेयुः, क्रम एव वा स्फोटः स्यादिति, तदपि न पेशलम् , क्रमो हि नाम स कालभेदो, न च काल एव स्फोटो भवितुमर्हति । क्रमोऽपि च न खतन्त्रः प्रतिपादकः, पदार्थान्तरवृत्तिर्वा, किन्तु वर्णाश्रित एव । तत्र चोक्तम् द्वये सत्यपि तेनात्र विज्ञेयोऽर्थस्य वाचकः । वर्णाः किं नु क्रमोपेताः किं नु वर्णाश्रयः क्रमः ॥ क्रमः क्रमवतामङ्गमिति किं युक्तिसाध्यता ॥ धर्ममात्रमसौ तेषां न वस्त्वन्तरमिष्यते ।।इति॥ [श्लो० वा० शब्द नि०२८५-२८६] तस्माद् ये यावत्क्रमका यमर्थं प्रत्यायन्तो दृष्टा वर्णाः ते तत्क्रमका वर्णास्तमर्थ प्रत्याययिष्यन्तीति न स्फोटादर्थावगतिरिति । तदेव न कार्यानुमानमर्थापतिर्वा स्फोटसिद्धये प्रभवतीति सिद्धम् । 56. વળી તમે જે કહ્યું કે ઊલટા ક્રમમાં પ્રયોજવામાં આવેલા વર્ષે પણ તે જ અર્થના પ્રત્યાયક બને, અથવા તે ક્રમ જ સ્ફટ બને, તે એગ્ય નથી કારણ કે કમ એ કાલભેદ છે અને કાલ જ ફોટ બનવાને લાયક નથી. સ્વતંત્ર એક ક્રમ પણ અર્થપ્રતિપાદક નથી, વર્ણ સિવાય બીજા પદાર્થમાં રહેતે ક્રમ પણ અર્થપ્રતિપાદક નથી, પરંતુ વર્ણોમાં રહેત ક્રમ જ અર્થ પ્રતિપાદક છે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે અહીં [=અર્થજ્ઞાનની ઉત્પત્તિમાં] બંને (ક્રમ અને વર્ણો હોય છે, એટલે બેમાંથી કરે અને વાચક છે એ જાણવું જોઈએ. શું ક્રમવાળા વર્ણો અથના વાચક છે કે વર્ણોમાં રહેતા ક્રમ અને વાચક છે ? કમ એ કમવાળાનું અંગ છે એ શું તર્કથી સિદ્ધ કરવાનું હોય ? ક્રમ એ તે વર્ણોને For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વર્ણની વાચકતાનું સ્ફોટવાદીએ કરેલું ખંડન કેવળ ધર્મ છે, તેને કોઈ બીજી વસ્તુ = ધમી)રૂપે નથી ઇરછવામાં આવ્યું. તેથી જે કમવાળા જે અર્થનું જ્ઞાન કરાવતા જે વર્ણો દેખ્યા હોય તે ક્રમવાળા તે વર્ણો તે જ અર્થનું જ્ઞાન કરાવશે, એટલે સ્ફોટમાંથી અર્થશાન થતું નથી. આમ કાર્યાનુમાન કે અર્થપત્તિ સ્ફોટને પુરવાર કરવા સમર્થ નથી એ સિદ્ધ થયું. 57. यदप्यमाणि 'शब्दादर्थं प्रतिपद्यामहे' इति व्यवहारः स्फोटपक्षसाक्षितामेवावलम्बते इति, तदप्यसारं, वर्णानां वाचकत्वे यथोक्तनीत्या साधिते तत्पक्षेऽपि तथा व्यवहारोपपत्तेः । 57. “શબ્દ દ્વારા અર્થને અમે જાણીએ છીએ એ ભાષા વ્યવહાર સ્ફોટપક્ષનું સમર્થન કરે છે એમ તમે જે કહ્યું તે પણ સારહીન છે, કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે વર્ગોનું વાચકવ સિદ્ધ કરતાં તે પક્ષમાં પણ તે ભાષા વ્યવહાર ઘટી શકે છે. 58. નનું થયુugત્તિ: ? સંસ્કારસ્તાવન રાશર્વેનોરતે | ન હિ તથા लोके प्रसिद्धिः । संस्कारे च वाचके व्युत्पत्तिरपि दुरुपपादा । परावगतिपूर्विका हि शब्दात् स्वावगतिः । न च परस्थः संस्कारः परस्य प्रतीतिमुपजनयन् ग्रहीतुं રાવય, પરાક્ષવાત / 58. ફેટવાદી-કેવી રીતે ઘટી શકે ? સંસ્કારને “શબ્દ શબ્દથી કહેવામાં આવતા નથી, કારણ કે લેકમાં તેવી પ્રસિદ્ધિ નથી. સંસ્કાર વાચક હેય તો વ્યુત્પત્તિ ઘટવી મુશ્કેલ બની જાય. બીજાને [‘ગાય લાવ, ગાય દેહ' એમ કહી જેને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવેલ તે વીલને] થયેલા જ્ઞાનપૂર્વક [ ગાય’ શબ્દને અર્થ ન જાણનાર બાલને ] પિતાને શબ્દ દ્વારા અર્થજ્ઞાન થાય છે. પરંતુ પરમાં રહેલ સંસ્કાર અન્યને અર્થજ્ઞાન કરાવતે ગ્રહણ કરવો શક્ય નથી, કારણ કે તે પરોક્ષ છે. 59. વશ્વ શાશ્વો વર્તમાન પ્રતિવ વ વર્તત વરમુદ્રા વા ? प्रतिवर्ण वर्तमाने च 'शब्द' शब्दे न शब्दादर्थप्रतिपत्तिः स्यात् , एकस्य वर्णस्य वाचकत्वायोगात् । समुदाये तु न वर्तितुमर्हति शब्दशब्दो, जातिशब्दत्वात् । द्विवचनबहुवचनान्तव्यक्तिशब्दप्रयोगे हि तस्मात् सामानाधिकरण्येन न जातिशब्द एकवचनान्त: प्रयुज्यते । न हि भवति 'देवदत्तयज्ञदत्तौ पुरुषः' इति, 'घवखदिरपलाशा वृक्षः' ત, તથા “બાપૌવા વિસર્જનયા: રાઃ' રૂપ | 59. વણેને “શબ્દ શબ્દથી જવાતા હોય તો પ્રત્યેક વર્ણને ‘શબ્દશબ્દથી જણાવાય છે કે વર્ણસમુદાયને ? પ્રત્યેક વર્ણને ‘શબ્દ શબ્દથી જણવા હેય તે શબ્દથી અર્થજ્ઞાન ન થાય કારણ કે એક વર્ણ વાચક બનવાને યોગ્ય નથી. વર્ણસમુદાયને “શબ્દ'શબ્દથી જણાવવો યોગ્ય નથી, કારણ કે ‘શબ્દ શબ્દ જાતિ શબ્દ છે. એથી જ દિવચન કે બહુવચનમાં વ્યક્તિ શબ્દ (=સંજ્ઞાવાચક શબ્દ)ને જ્યારે પ્રયોગ થયો હોય છે ત્યારે સામાનાધિકરણ્યમાં જાતિ શબ્દ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨ વર્ણોની વાચતાનું ફોટવાદીએ કરેલું ખંડન सध्ययनमा प्रयोग नथी, 'देवदत्त-यज्ञदतौ पुरुषः' मेम है 'धवखदिरपलाशाः वृक्षः' अभ प्रयोग यतो नथी, तथा 'गकार-ओकार-विसर्जनीयाः शब्दः' मेम प्रयोग ५५ थत नथी. 60. ननु 'वनं वृक्षाः' इति वनशब्दवत् तर्हि समुदायवाची भविष्यति शब्दशब्दो, न जातिशब्दवदिति चेत् , न, तत्र समुदायव्यतिरेकनिर्देशदर्शनात् 'आम्राणां वनम् ', 'कपित्थानां वनम्' इति; न चैवमिह व्यतिरेकनिर्देशोऽस्ति, 'गकारादीनां शब्दः' इति अदर्शनात् । 60. ने तमे है। 'वन वृक्षाः'मा म 'वन'५-६ समुदायवायी छ तेभ '२०६५ સમુદાયવાચી બનશે, જાતિશબ્દની જેમ તે સમુદાયવાચી છે એમ નહિ, તે તે પણ શક્ય નથી કારણ કે વનશબ્દની બાબતમાં સમુદાયના જુદાપણને નિર્દેશ દેખાય છે, જેમ કે આંબાઓનું વન” “કેઠીઓનું વન', જ્યારે “શબ્દ શબ્દની બાબતમાં જુદાપણુને નિર્દેશ નથી, કારણ કે “ગકાર વગેરેને શબ્દ' એવો વ્યતિરેક નિર્દેશ દેખાતું નથી. 61, अथ ब्रूयात् 'आम्रादयो वनम्' इत्यभेदेनापि वनशब्दः प्रयुज्यते तथेहापि 'गकारादयः शब्दः' इति प्रयोक्ष्यते । एतदपि नास्ति । वनादौ भेदव्यपदेशवशेन प्रतिव्यक्ति चाप्रयोगेण सिद्धे समुदायशब्दत्वे समुदायसमुदायिनोरभेदोपचारात् 'आम्रादयो वनम्' इति युज्यते प्रयोक्तुम् । इह तु ‘गकारादीनां शब्दः' इति न कदाचिदपि व्यतिरेकनिर्देशो दृश्यते इति समुदायशब्दत्वमघटमानम् । तत्सर्वथा वर्णशब्दवादिनामनुपपन्नोऽयं व्यपदेशः 'शब्दादर्थ प्रतिपद्यामहे' इति । 61. ने तमे हो 'आम्रादयो वनम्' (= 'मां मेरे वन') मेम सध्या 'वन' सनी प्रयोग थाय छ, तवा रीते साडी ५९'गकारादयः शब्दः' ( = २ वगेरे शब्द છે) એમ પ્રયોગ થાય છે, તે અમે કહીએ છીએ કે તેમ નથી. ‘વન” વગેરેમાં ભેદવ્યપદેશને सीधे [भडे 'आम्राणां वनम् =मांसामानु वन' ] अने प्रतिव्यक्ति वन' शम्न प्रयोग मि 'आम्रः वनम् = सामे वन'] न तो डे, 'वन' शब्द समुहायशमछे से सिर थत समुदाय भने समुहाया-माना अमेहन। उपन्याश्ने साधारे ‘आम्रादयो वनम्' मेवी प्रयोग श्व योग्य छे ५२तु मही 'शमशहम तो गकारादीनां शब्दः' (= २ वगेरेने श') એ ભેદનિર્દેશ કદી પણ દેખાતું નથી, એટલે “શબ્દ શબ્દ સમુદાયશબ્દ ઘટતું નથી. તેથી, વણે એ જ શબ્દ છે એમ માનનારાઓના પક્ષમાં “શબ્દમાથી અમે અર્થને જાણીએ છીએ એ ભાષા વ્યવહાર કોઈ પણ રીતે ઘટતો નથી. 62. उच्यते । किमनेनोपपन्नेनानुपपन्नेन वा कृत्यम् ? यद्ययमुपपद्यते, ततः किम् ? अथापि नोपपद्यते, ततोऽपि किम् ? न हि लोकव्यपदेशनिबन्धना वस्तुस्थितिर्भवति । ननु शास्त्रकारा अप्येवमेव व्यवहरन्ति-भावमाख्यातेनाचष्टे' इति [निरुक्त] । 62. તૈયાયિક-અમે ઉત્તર આપીએ છીએ. વર્ણીને વાચક માનતાં “શબ્દમાંથી અમે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વણેની વાચકતાનું સમર્થન અને જાણીએ છીએ' એ લેકવ્યવહાર ઘટે છે કે નહિ તેની ચર્ચા કરવાને શો અર્થ? જે લેકવ્યવહાર ઘટતો હોય તે તેથી શું? કારણ કે લેકવ્યવહાર અનુસાર વસ્તુસ્થિતિ હેતી નથી. ફેટવાદી-શાસ્ત્રકાર (=નિરુક્તકાર યાસ્કાચાર્ય) પણ આ પ્રમાણે જ વ્યવહાર કરે છે કે “આખ્યાત શબ્દ ક્રિયાને જણાવે છે; [તેઓ એ વ્યવહાર નથી કરતા કે “આખ્યાત ક્રિયાને જણાવે છે ”] 63. શાસ્ત્રકાર થવાઘકામrળવોર્થ શતેડગ્રુપ તુમ્ | dહું प्रमाणं लोकव्यपदेशो नाम ? अनुमानं तावत् प्रतिक्षिप्त, प्रत्यक्षमपि प्रतिक्षेप्स्यते, न चान्यत् स्फोटसिद्धौ प्रमाणं क्रमते । तदस्थानेऽयं लोकव्यपदेशनिरूपणेन स्फोटाटोपः । न चात्यन्तमसङ्गतोऽयं वर्णपक्षे लौकिको व्यपदेशः । पूर्ववर्णजनितसंस्कारसहिते तावदन्त्यवर्णे वाचके सुसङ्गत एवायं व्यपदेशः, तस्य शब्दत्वादेकत्वाच्च । 63. યાયિક-શાસ્ત્રકારના વ્યવહારથી પણ અપ્રામાણિક અને (=સ્ફોટને) સ્વીકાર શક્ય નથી. લેકવ્યવહાર નામનું આ ક્યું પ્રમાણ છે ? [ જ્હોટસાધક] અનુમાનનું તે અમે ખંડન કર્યું છે. સ્ફટ સાધક પ્રત્યક્ષનું ખંડન અમે કરીશું. અને બીજું કઈ પ્રમાણ સ્ફોટને સિદ્ધ કરવા પ્રવૃત્ત થતું નથી. તેથી લોકવ્યવહારના નિરૂપણુ દ્વારા ફોટ માટે આ ગવ પિષો અસ્થાને છે. વળી, વણે અર્થને વાચક છે એ પક્ષમાં “શબ્દમાંથી અમે અર્થને જાણીએ છીએ એ લૌકિક ભાષાપ્રયોગ અત્યંત અસંગત નથી. પૂર્વ વર્ણોએ જન્માવેલા સસ્કાર સહિત અન્ય વર્ણ વાચક હેઈ તેમાં આ લૌકિક ભાષા પ્રયોગ સુસંગત છે, કારણ કે તે વર્ણ શબ્દ છે અને તે એક છે. __64. सड्कलनाप्रत्ययोपारूढवर्णवाचकत्वपक्षेऽपि न दोषः । न हि भेदરાધ્વહિત કુષ દ્રાક્ટ પ્રયુષ્યતે “રાદ્રિખ્યઃ સાથે પ્રતિયામ તિ | केवलस्तु जातिशब्द एकवचनान्तो बहुण्वपि वर्णेषु न विरुद्धः । 64. સંકલનાજ્ઞાનના વિષય બનેલા વર્ષે વાચક છે એ પક્ષમાં પણ દેષ નથી. ગકાર વગેરે ભેદશબ્દોની સાથે આ “શબ્દ' શબ્દનો પ્રયોગ થતો નથી, જેમકે જરા સ્થિ: સાત અર્થ જ્ઞાતિવાદન, (='ગકાર આદિ શબ્દમાંથી અને અમે જાણીએ છીએ'). એકવચનાત કેવળ જાતિ શબ્દને (ભેદશબ્દોથી સહિત યા વિશિષ્ટ જાતિશબ્દને નહિ) અર્થાત “શબ્દ શબ્દને પ્રાગ બહુ વર્ણોમાં કરો વિરુદ્ધ નથી. 65. વિશ્વ Æોટા પુતરામનુવાજોડ ગપશઃ “શ તિ, प्रातिपदिकस्यार्थस्याभावात् । न हि वर्णवत् स्फोटे शब्दशब्दं प्रयुञ्जानो दृश्यते व्यवहत॒ जनः । For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્ફોટની શબ્દરૂપતા પ્રમાણસિદ્ધ નથી 65. વળી, હોટ અર્થપ્રત્યાયક છે એ પક્ષમાં તે “જ્ઞાત' એ ભાષાપ્રયોગ સાવેય ઘટતું નથી, કારણ કે તેમાં પ્રતિપાદિક અને અભાવ છે. જેમ વ્યવહર્તાઓ વડે વર્ણ માટે “શબ્દ શબ્દ પ્રજાને આપણે જે છે તેમ ફેટ માટે “શબ્દ શબ્દ પ્રયોજાતો આપણે જે નથી. ____66. अर्थप्रतिपत्तिहेतुत्वं शब्दलक्षणमसाधु, धूमादिभिर्व्यभिचारात् । अथापि प्रक्रमपर्यालोचनया श्रोत्रग्राह्यत्वविशिष्टमर्थप्रतिपत्तिहेतुत्वम् शब्दलक्षणमभिधीयते । तदिदं स्फोटं प्रति न सिद्धं, तस्य श्रौत्रप्रत्ययविषयत्वाभावात् । श्रोत्रग्राह्यत्वमेव च तदितरव्यवच्छेदक्षममिति तदेव युक्तं, किमुभयोपादानेन ? श्रोत्रग्राह्यत्वं च वर्णेष्वेव नार्थान्तरस्येति वर्णा एव शब्दाः । तदुक्तम् - परस्परापेक्षाश्च श्रौत्रबुद्धया स्वरूपतः ।। વળ વાવણીયન્ત ન પૂર્વાપરવસ્તુની | તિ [ો. વા૦ સ્પોટ ૧] श्रोत्रग्राह्यत्वं शब्दलक्षणं सत्तादावप्यस्तीति चेन, श्रोत्रेणैवेत्यवधारणस्य विवक्षितत्वात् । 66. “જે અર્થજ્ઞાનને જનક છે તે શબ્દ' એવું શબ્દનું લક્ષણ અયોગ્ય છે, કારણ કે અર્થજ્ઞાનને જનક તે ધૂમ પણ છે પરંતુ તે શબ્દ નથી. પછી, અર્થજ્ઞાનની ઉત્પત્તિની શરૂઆતની પ્રક્રિયાની પર્યાલચના દ્વારા જે શ્રોત્રમ્રાહ્યત્વથી વિશિષ્ટ હોવા ઉપરાંત અર્થતાનને જનક હોય તે શબ્દ' એવું શબ્દલક્ષણ તમે કહ્યું છે. આ શબ્દલક્ષણ પણ સ્ફોટની બાબતમાં ધટતું નથી, કારણ કે સ્ફોટ શ્રૌત્ર જ્ઞાનને વિષય નથી. શ્રોત્રમ્રાહ્યત્વ જ શબ્દતરને વ્યવચ્છેદ કરવા સમર્થ છે કે તે જ શબ્દના લક્ષણ તરીકે યોગ્ય છે, તે પછી બન્નેને ( શ્રોત્રમ્રાવ અને અર્થજ્ઞાનજનકવ એ બન્નેને) શા માટે શબ્દલક્ષણમાં મૂકે છે ? શ્રોત્રમ્રાઘવ વર્ણમાં જ છે બીજા કેઈમાં નથી, એટલે વણે જ શબ્દો છે. તેથી જ કહ્યું છે કે, એકબીજાની અપેક્ષા રાખ્યા વિના વર્ષે સ્વરૂપથી શ્રૌત્રબુદ્ધિ વડે ગૃહીત થાય છે જ, વર્ણના કારણભૂત અવયવ કે વણેને કાર્યભૂત અવયવી ગૃહીત થતો નથી'. શબ્દનું લક્ષણ શ્રોત્રમાઘવ તે સત્તા વગેરેમાં પણ છે એમ જે તમે કહો તે અમે કહીશુ કે ના, એવું નથી કારણ કે શ્રેત્ર વડે જએવું અવધારણ અહીં વિવક્ષિત છે. [શ્રોત્રગ્રાહ્યત્વથી અહીં સમજવાનું છે કે શ્રોત્ર વડે જ ગ્રાહ્ય, બીજા કેઈ વડે ગ્રાહ્ય નહિ) 67. श्रोत्रमनाभ्यां ग्रहणादसिद्धमवधारणमिति चेन्न, समानजातीयव्यवच्छेदार्थत्वादवधारणस्य चक्षुरादीन्येव तेन व्यवच्छिद्यन्ते, न मनः । तथापि शब्दत्वे व्यभिचार इति चेन्न, जातिमत्त्वे सतीति प्रक्रमलभ्यविशेषणापेक्षणात् । स्तनयित्नुनादप्रभृतिभिरपि न व्यभिचारः, तेषां शब्दत्वाभ्युपगमात् । तदुक्तं भाष्यकृता 'द्विविधश्चायं शब्दो वर्णात्मा ध्वनिमात्रश्च' इति न्या.भा. २.२.४०] 67. સ્કોટવાદી – શબ્દ તે શ્રેત્ર અને મન બંને વડે ગૃહીત થાય છે, એટલે અવધારણ ઘટતું નથી. પાયિક – ના, સમાન જાતીયને વ્યવચ્છેદ કરવા માટે અવધારણ હોય છે, એટલે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શબ્દનું લક્ષણ અહીં અવધારણથી ચક્ષુ વગેરે બહિરિન્દ્રિયને જ વ્યવચ્છેદ થાય છે, મનને વ્યવહેઃ થતો નથી. ફોટવાદી – તે પણ શબ્દવમાં વ્યભિચાર થશે, અર્થાત શબ્દત્વ, જે પોતે વર્ણ નથી તે શ્રેત્ર વડે જ ગ્રાહ્ય છે. નયાયિક – ના, વ્યભિચાર નહિ થાય કારણ કે જાતિમત હતાં' એવા પ્રક્રમલભ્ય વિશેષણની અહીં અપેક્ષા છે વીજળીને કડાકે, વગેરેમાં પણ વ્યભિચાર નહિ થાય, કારણ કે તેમનું શબ્દવ સ્વીકારવામાં આવ્યું છે, એટલે ભાષ્યકાર વાસ્યાયને કહ્યું છે કે “શબ્દના બે પ્રકાર છે – એક વરૂપ અને બીજો ધ્વનિમાત્ર'. [ન્યાયભા૦ ૨.૨.૪૦]. 68. अर्थप्रत्यायकत्वं तु न लक्षणमित्युक्तम् , अगृहीतसम्बन्धे वर्णात्मनि शब्दे तदभावेनाशब्दत्वप्रसङ्गात् , कालान्तरेण सम्बन्धबुद्धौ सत्यां च तस्यैव शब्दत्वमिति अव्यवस्थितमिदं लक्षणम् । 68 અર્થ પ્રત્યાયકત્વ એ શબ્દનું લક્ષણ નથી, કારણ કે જેની બાબતમાં શબઅર્થ સંબંધનું ગ્રહણ નથી થયું એવા વરૂપ શબ્દમાં અર્થપ્રત્યાયકત્વ ન હોવાથી તે અશબદ બની જવાની આપત્તિ આવે, કાલાન્તરે તેની બાબતમાં શબ્દ-અર્થસંબંધનું ગ્રહણ થતાં તે જ વર્ણ (જે અશબ્દ હતું તે જ વર્ણ) શબ્દ બની જાય, અટલે આ અર્થપ્રત્યાયકત્વ એ શબ્દલક્ષણ અવ્યવસ્થિત છે. 69. यदपि शब्दखरूपनिरूपणप्रसङ्गेन तदभिधेयानां जातिगुणक्रियादीनां शब्दत्वाशङ्कन तत्परिहरणं च तदपि किमाशयमिति न विद्मः, तेषामतिविभक्तरूपપ્રણાત્ | 69. શબ્દસ્વરૂપના નિરૂપણ પ્રસંગે શબ્દાભિધેય જાતિ, ગુણ ક્રિયા વગેરેના શબ્દવની તમે આશંકા કરી અને પછી તે આશંકાને તમે દૂર કરી તેની પાછળ તમારે શો આશય છે એ અમે જાણતા નથી, કારણ કે શબ્દ અને તેના અભિધેયેના સ્પષ્ટ ભેદનું એ પણને સૌને ગ્રહણ છે જ. 70. अतः श्रोत्रग्राह्यस्य शब्दत्वात् स्फोटस्य च श्रोत्रग्राह्यत्वाभावाद् वर्णવાહિનામેવ જ્ઞાર્થ વૃતિ ચાહે રૂલ્યનો ચહેશો, ન ફ્લોટવાહિનામિતિ સ્થિતમૂ | 70. નિષ્કર્ષ એ કે જે શ્રેત્રગ્રાહ્ય હોય તે જ શબ્દ હોવાથી અને સ્ફોટ પોતે શ્રેત્રગ્રાહ્ય ન હોવાથી, ઘણું જ અર્થવાચક છે એ મતવાળાને જ “શબ્દમાંથી અમે અથ જાણીએ છીએ એ લેકવ્યવહાર અનુકૂળ છે, ફેટવાદીઓને અનુકૂળ નથી એ સ્થિર થયું. .71. कथं पुनः श्रोत्रग्राह्यत्वं स्फोटस्य न मृष्यते ? यवता पदं वाक्यमिति श्रोत्रकरणकमेकाकारं ज्ञानं प्रत्यात्मवेदनीयमस्ति, न चास्य वर्णा आलम्बनीभवेयुरित्युक्तम् । न युक्तमुक्तम् । इह हि शाबलेयादौ प्रतिपिण्डं गौरिति बुद्धिरुपजायमाना For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્ફોટ શ્રોત્રગ્રાહ્ય નથી. सकलपिण्डसाधारणं रूपं विषयीकरोतीति गोत्वसामान्यं तदिष्यते । एवं यदि प्रतिवणं 'पदं पदम्' इति 'वाक्यं वाक्यम्' इति मतिरुपजायेत जातिवत् तर्हि पदं वाक्यं च सर्ववर्णवृत्ति किमपि रूपमभ्युपगच्छेम, न त्वेवमस्ति प्रतीतिः । यथा च तन्त्वाद्यवयवपरिघट्टितपटादिकार्यविषयमाद्यनयनसन्निपातसमये एव भेदग्रहरहितमवयविज्ञानमुदेति तथा क्रमसमुच्चरदेकैकवर्णखरूपोपग्रहनिरपेक्षं यदि पदमिति वाक्यमिति ज्ञानं भवेत् तत्पटादिकमवयविनमिव पदं वाक्यमेकैकरूपमनुमन्येमहि । न त्वेवमस्ति । न हि तन्तुभिरिव पटो, वर्णैः पदमारभ्यते । 71. સ્ફોટવાદી – શા માટે તમે ફેટને શ્રેત્રગ્રાહ્ય નથી સ્વીકારતા ? [સ્વીકાર જોઈએ, કારણ કે “પદ' “વાક્ય એવું શ્રેત્રરૂપ કરણથી ઉત્પન્ન થતું એકાકાર જ્ઞાન દરેકને અનુભવાય છે જ, અને વર્ષો આ જ્ઞાનના વિષય બની શકે નહિ. એમ અમે કહ્યું છે. તૈયાયિક – આમ કહેવું ગ્ય નથી. અહીં શાલેય વગેરે પ્રત્યેક ગોવ્યકિતને વિશે “ગો” “ગો' એવું ઉત્પન્ન થતું જ્ઞાન બધી ગોવ્યકિતઓમાં રહેલ સાધારણ રૂપને વિષય કરે છે એટલે તે સાધારણ રૂપને ગોત્વસામાન્ય) અમે સ્વીકારીએ છીએ. તેવી જ રીતે પ્રત્યેક વર્ણવ્યકિતને વિશે “પદ‘પદ' એવું જ્ઞાન કે “વાક્ય “વાક્ય એવું જ્ઞાન જ ઉત્પન્ન થતું હેત તે જાતિની જેમ બધા વર્ષોમાં સમાનપણે રહેતા એવા કેઈક રૂપને – પદને કે વાકયને – અમે સ્વીકારેત, પરંતુ એવું જ્ઞાન તો થતું નથી. વળી, જેમ તન્તરૂપ અવયથી બનેલા પટરૂપ કાર્યની સાથે આંખોને આદ્ય સાનિકર્ણ થતાં જ ભેદગ્રહણરહિત (અર્થાત તતુરૂપ અવયના જ્ઞાનરહિત), પટરૂપ કાર્ય વિષયક અવવિજ્ઞાન થાય છે તેમ કમશઃ ઉચ્ચારાતા એક એક વર્ષના સ્વરૂપના ગ્રહણથી નિરપેક્ષ ‘પદ“વાક્ય એવું જ્ઞાન થતું હોત તે પટ વગેરે અવયવીની જેમ પદને કે વાક્યને એક એક રૂપવાળા સ્વીકારેત, પરંતુ એવું જ્ઞાન થતું નથી. જેમ તંતુઓ વડે પટ ઉત્પન્ન થાય છે તેમ વર્ગો વડે પદ ઉત્પન્ન થતું નથી, 72. यत्त गौारित्येवं ज्ञानममेदग्राहि दृश्यते तदेकाजुपाधेः । भिन्नाजुपश्लेषे तु देवदत्त इत्यादौ नानाक्षरग्रहणमेव विलम्बितमनुभूयते । न चैवं पटादिबुद्धिषु तदवयवाः कदाचिद् विच्छेदेनावभासन्ते । तस्मानावयवीव जातिरिव वा पदं वाक्यमभिन्नमवभासते । 12. ગૌ' શબ્દનું ગૌ' એવું શ્રૌત્ર જ્ઞાન અભેદગ્રાહી અનુભવાય છે કારણ કે તેમાં એક સ્વરરૂપ એક ઉપાધિ છે. પરંતુ જ્યારે અનેક સ્વરે શબ્દમાં હોય છે, જેમકે દેવદત્ત વગેરે શબ્દોમાં, ત્યારે અનેક અક્ષરનું ગ્રહણ જ ધીમે ધીમે થતું અનુભવાય છે. અહીં જેમ અવયવો જુદા અનુભવાય છે તેમ પટ વગેરે અવયવીઓના જ્ઞાનમાં તેમના અવયવો કી જુદા અનુભવાતા નથી. તેથી અવયવીની કે જાતિની જેમ પા કે વા૫ અભિન્ન (એક, અખંડ) અનુભવાતા નથી For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ३७ શું શબ્દ સામાન્ય જ સ્ફટ છે ? ___73. ननु च याऽसौ शब्दशब्दाद् बुद्धिः, सैवेयं स्फोटबुद्धिः । किमिदानीं यदेव शब्दत्वं सामान्यं स एव स्फोटः ? मैवं, स्फोट एवासौ, न शब्दत्वं सामान्यं तत् । सामान्यं हि तदुच्यते यत्रैकव्यक्तिदर्शने व्यक्त्यन्तरानुसन्धानं, शाबलेयग्रहणे बाहुलेयस्येव । इह तु न गकारग्रहणे औकारानुसंधानमिति नेदं सामान्यम् । एकरूपस्त्वयं प्रतिभासः शब्दतत्त्वविषय एव, शब्दतत्त्वं च स्फोट इत्युच्यते । 13. ફેટવાડી – “શબ્દ શબ્દમાંથી જે આ બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે જ આ યાયિક – શું જે શબ્દત્વ સામાન્ય છે તે જ ફેટ છે ? સ્ફોટવાદી -- ના, તે ફેટ જ છે, તે શબ્દવ સામાન્ય નથી. સામાન્ય તે તેને કહેવાય છે જ્યાં એક વ્યકિતનું દર્શન થતાં બીજી વ્યકિતનું અનુસંધાન થતું હોય, જેમકે શાબલેયનું દર્શન થતાં બાહુલેયનું અનુસંધાન થાય છે તેમ, પરંતુ અહીં તે ગકારનું ગ્રહણ થતાં કારનું અનુસંધાન થતું નથી, એટલે આ સામાન્ય નથી. એકરૂપ આ જ્ઞાન શબ્દતત્વવિષયક જ છે, અને શબદતત્ત્વ એ સ્ફટ છે એમ અમે કહીએ છીએ. 74. आ ! ज्ञातम् । अमुनैव हि भयेन कैश्चित् स्फोटशङ्किभिः शब्दत्वसामान्यमपह्नतम् । अस्थाने एव त्वयं संत्रासः । न हि शब्दत्वं स्फोटः । प्रतिवर्ण हि 'शब्द:' 'शब्दः' इति बुद्धिरस्ति, न च वर्णस्फोटः । तदिदं शब्दत्वसामान्यमेव शब्दबुद्धेरालम्बनं, न स्फोटः । 74. नैयायिका - मोर ! समन्या. मा ४ अपने सीधे शटना अस्तित्व पामते શંકા ધરાવનારા કેટલાકે ( પ્રભાકરોએ) શબ્દવ સામાન્યને જ પ્રતિષેધ કર્યો છે. પરંતુ આ ભય અસ્થાને છે. શબ્દવ સ્ફોટ નથી. પ્રત્યેક વર્ણને વિશે “શબ્દ” “શબ્દ” એવું એકાકાર જ્ઞાન થાય છે અને વર્ણફોટ તો છે નહિ. તેથી આ શબ્દવ સામાન્ય જ એ “શબ્દ “શબ્દ” એવા એકાકાર જ્ઞાનને વિષય છે, સ્ફોટ તેને વિષય નથી, - 75. सामान्यसिद्धौ तु व्यक्त्यन्तरानुसन्धानमकारणमिति प्रागेव निर्णीतम् । तस्मान्न शब्दबुद्धावपि स्फोटोऽवभासते, पदवाक्यबुद्धाविवेति । एतच्च सत्यमाह यदियमेककार्यकारित्वनिबन्धना वनपृतनादिबुद्धिसमानयोगक्षेमैव पदवाक्यबुद्धिरिति । न च जात्यादिबुद्धिष्वसमाश्वासो, वैलक्षण्यस्य दर्शितत्वात् । यदप्येककार्यकारित्वनिबन्धनायामभेदबुद्धावितरेतराश्रयपरिचोदनमेकार्थप्रतीतिपूर्विका पदवाक्यबुद्धिः, पदवाक्यबुद्धिपूर्विका चैकार्थप्रतीतिरिति, तदपि न सम्यक्, स्मर्यमाणानुभूयमानवर्णजनितेयमर्थप्रतीतिरित्यवोचाम, नाभिन्नपदपरिच्छेदपूर्विकेति कुत इतरेतराश्रयत्वम् । 75. સામાન્યની સિદ્ધિમાં વ્યત્યન્તરનું અનુસંધાન હેતુરૂપ નથી એ તે અમે પહેલાં જ નિર્ણન કર્યું છે. “શબ્દ' શબ્દના શ્રૌત્રજ્ઞાનમાં પણ સ્ફોટ ભાસતો નથી, જેમ પદના શ્રૌત્રજ્ઞાનમાં For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પદ કે વાકય એક અખંડ અવયવી નથી કે વાકયના શ્રૌત્રજ્ઞાનમાં તે ભાસતું નથી તેમ. એ સાચું જ કહ્યું છે કે પદનું શ્રૌત્રજ્ઞાન કે વાક્યનું શ્રેત્રજ્ઞાન એક અખંડ અનુભવાય છે કારણ કે તે એક કાર્ય (=અર્થશાન રૂપ એક કાર્ય કરે છે, આથી પદનું શ્રૌત્રજ્ઞાન કે વાક્યનું શ્રૌત્રજ્ઞાન વનના જ્ઞાન અને સેનાના જ્ઞાનની સમાન યોગક્ષેમ ધરાવે છે. જાતિના જ્ઞાનમાં (અર્થાત તર્ગત એક કારતામાં) અવિશ્વાસ ન કરવો, કારણ કે જાતિના જ્ઞાન અને વનના જ્ઞાન વચ્ચેનું વૈક્ષિણ અમે દેખાડયું છે. એક કાર્ય (એકાÁજ્ઞાન રૂપ એક કાર્ય) કરતું હોવાને કારણે પદનું કે વાકથનું એક અખંડ શ્રૌત્રજ્ઞાન થાય છે એ માન્યતામાં ઇતરેતરાશ્રયદષની જે આપત્તિ તમે આપે છે – એકાર્થ જ્ઞાનપૂર્વક પદનું કે વાક્યનું એક અખંડ શ્રૌત્રાન થાય છે અને પદ કે વાક્યના તેવા એક અખંડ શ્રોત્રાનપૂર્વક એકાથજ્ઞાન થાય છે તે પણ યોગ્ય નથી. સ્મરણ કરાતા વર્ણો અને અનુભવાતા અન્ય વર્ણ દ્વારા જન્મેલું આ અર્થજ્ઞાન છે એમ અમે કહ્યું છે, પદના એક અખંડ શ્રૌત્રજ્ઞાનપૂર્વક આ અર્થ જ્ઞાન નથી, તે પછી ઇતરેતરાશ્રયદેષ કયાં રહ્યો ? 76 ब्रयात पदवाक्ययोरेकत्वमन्तरेण कथं पदवाक्यार्थप्रतीतिरेकरूपा भवेदिति सोऽयमतीव मुग्धालापः, प्रतीतिभेदाभेदौ हि विषयभेदाभेदावनुरुध्येते, नोपायभेदाभेदौ । भिन्नैरपि लोचनालोकान्तःकरणप्रभृतिभिरुपायैरभिन्नार्थग्राहिणी बुद्धिरुपजन्यते एव । तदिह पदार्थबुद्धेरेकत्वात् पदार्थ एको · भवतु योऽस्या विषयः, न त्वेकं पदं यत्कारणमिति । वाक्यार्थबुद्धेरप्येकत्वादेको वाक्यार्थो भवतु, न त्वेकं वाक्यम् । वर्गीकरणकारणं क्रमभाविनां बहूनां वर्णानामेतद्भवति यदेकार्थप्रतिपादकत्वं, न त्वभेदमेव पदवाक्ययोर्गमयतीति । 76, જે ફોટવાદી કહે કે પદની એકતા – અખંડતા અને વાક્યની એકતા – અખંડતા વિના કેવી રીતે પદાર્થનું જ્ઞાન અને વાક્યાથતું જ્ઞાન એકરૂપ - અખંડ બને, તે તે તેમનું આ કહેવું અત્યંત મુગ્ધાલાપ છે, કારણ કે જ્ઞાનની એકતા – અખંડતા કે અનેકતા – ખંડ – ખંડતા વિષયની એક્તા – અખંડતા કે અનેકતા – ખંડખંડતા ઉપર આધાર રાખે છે, નહિ કે ઉપયની એકતા કે અનેકતા ઉપર. ચક્ષુ, પ્રકાશ, અંતઃકરણ વગેરે અનેક ઉપાય વડે પણ એકાર્યપ્રાહિણી (=અખંડાથગ્રાહિણીબુદ્ધિ ઉત્પન્ન થાય છે જ. તેથી અહી પદાર્થનું જ્ઞાન એક અભિન્ન અખંડ હોવાથી પદાર્થ, જે તેને વિષય છે, તે એક અભિન્ન અખંડ હે; પરંતુ પદ, જે પદાર્થજ્ઞાનને ઉપાય છે તે, એક અભિન્ન અખંડ નથી. વાક્યર્થનું જ્ઞાન પણ એક અભિન્ન અખંડ હોવાથી તે જ્ઞાનનો વિષય વાક્યર્થ એક અભિન્ન અખંડ છે, પરંતુ વાક્ય એક અભિન્ન અખંડ નથી. જે એકાÁપ્રતિપાદકત્વ છે તે કમભાવી બહુ વણેને એક વર્ગમાં મૂકવાનું કારણ બને છે, પરંતુ તે પદની એકતા – અખંડતાને કે વાક્યની એકતા-અખંડતાને દર્શાવતું નથી. અર્થાત પદ કે વાક્ય એક અખંડ અવયવી નથી પણ ક્રમશઃ વર્ણ સમૂહ કે પદસમૂહ રૂપ જ છે.' 17. Tagધા gવ ચ વૈયાકરUTI: gવાક્યોરણમેટું મસ્તે મિત્ર, શાહુનभूत एव शब्दार्थ इति । स पुनरेषां व्यामोह एव तद्भेदस्य दृढप्रमाण For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અને અર્થને અભેદ નથી સિક્રવાત / ન્હાથાવતુ પ્રતીતિવિરત્વેન જૈષ્ણને ફરું તથા / તસ્માત प्रत्यक्षगम्योऽपि न स्फोट इति सिद्धम् । 77. છેતરાયેલા વૈયાકરણ પદની એકતાને (અખંડતાને) અને વાક્યની એકતાને (અખંડતાને) માને છે. તેઓ કહે છે કે શબ્દ શબ્દાથી જુ નથી. [શબ્દાથ એક અખંડ છે, એટલે શબ્દાર્થથી જુ ન હોય એ શબ્દ પણ એક અખંડ જ હેય. પરંતુ આ તેમને વ્યાહ (=ાતિ) જ છે, કારણ કે શબ્દ શબ્દાર્થથી જુદે છે એ દઢ પ્રમાણુથી સિદ્ધ છે શબ્દને શબ્દાર્થ ઉપર આરોપ ઈચ્છવામાં આવ્યા નથી કારણ કે એ પ્રતીતિવિરુદ્ધ છે. તેથી સ્ફોટ પ્રત્યક્ષગમ નથી એ પુરવાર થયું. 78. नन्वभिन्नत्वाद् वाक्यार्थबुद्धेविषयभेदाभेदानुवृत्तित्वाच्च बुद्धिभेदाभेदयोरभिन्ना वाक्यार्थः स्यात् । बाढमभिन्नो, न त्वनवयवः, घटादेरभिन्नस्यापि सावयवत्वात् । यत्तु निरवयवत्वमुच्यते तदतीव संवित्परामर्शकौशलशून्य व्याहृतम् । अंशाः सन्ति न सन्तीति चिन्तात्यन्तमसङ्गता । निरंशस्त्वस्ति नास्तीति युक्तं चिन्तयितुं सताम् ॥ पदतदर्थभेदस्य प्रतिवाक्यं विस्पष्टमाभासमानत्वादनुपगृह्यमाणावयवविभागयोश्च वाक्यवाक्यार्थयोरनवभासमानत्वात । 78. ફોટવાદી વૈયાકરણ–વાયાર્થવિષયક જ્ઞાન એક અખંડ છે અને વિષયની એકતા (અખંડતા) કે અનેકતા (ખંડ ખંડત) અનુસાર જ્ઞાન એક (અખંડ) કે અનેક (ખંડખંડ) થાય છે – આ બે કારણેને લીધે વાક્યાથ એક અખંડ બને. | નયાયિક –- હા, બરાબર, વાક્યાથ એક અખંડ છે, પરંતુ તે અનવયવ નથી, કારણ કે ઘટ વગેરે (અવયવી) એક અખંડ હોવા છતાં પણ સાવયવ છે. તેના નિરવયવ હેવાનું તમે જે કહે છે. તે કહેવું જ્ઞાનવિચારણના કૌશલથી અત્યંત રહિત છે. અંશે (અવયવો છે કે નહિ એની વિચારણું અત્યંત અસંગત છે [કારણ કે અંશે તે પ્રત્યક્ષગમ્ય છે, એટલે હેય તે દેખાય ન હોય તે ન દેખાય] પરંતુ નિરંશ એવી અમુક વસ્તુ છે કે નહિ એ સજજએ વિચારવું ઉચિત છે [કારણ કે નિરંશ વસ્તુ પ્રત્યક્ષ નથી હોતી, તેનું અસ્તિત્વ કે નાસ્તિત્વ તર્કથી જ પુરવાર થઈ શકે.] [વાક્ય કે વાક્યર્થ નિરંશ નથી કારણ કે પદરૂપ ભેદે (=અવયા) અને પદાર્થોરૂપ ભેદો પ્રત્યેક વાક્યમાં વિશદપણે અનુભવાય છે. જે વાક્યના અવયવો અને વાક્યર્થના વિભાગે અનુભવતા ન હોય તે વાક્યનું કે વાક્ષાર્થનું સ્પષ્ટ પ્રહણ જ ન થાય. 19. સાવચત્રપ્રતીતિ, સા તુ ગ્રાન્તતિ પેન, વાધનામાવાવ | માતેશ્વ बीजं किमपि वक्तव्यम् । सादृश्यमिति चेत्, कस्य केनेति न विद्मः । यदि हि क्वचिन्मुख्या अवयवाः प्रसिद्धा भवेयुः, तत्सादृश्यादितरत्र तदभावेऽपि भ्रम इति गम्यते, न त्वेवमस्ति, सर्यवाक्यानामप्यभागत्वात् । तद्वदिहाभ्युपगम्यमाने For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વાકથ સાવયવ છે नूनं कचिद्वाक्ये. सत्त्वमवयवानामेषितव्यम् । नरसिंहेऽपि नरावयवाः सिंहावयवाश्च पृथक् पृथक् प्रत्यभिज्ञायन्ते । चित्रेऽपि हरितालसिन्दूरादिरूपं, पानके त्वगेलादिरसो, ग्रामरागेऽपि षङ्जर्षभगान्धारादिखरजातं पृथगवगतमिति न ते निर्भागदृष्टान्ताः । 79: સ્ફોટવાદી – વાક્યના અવયવોની પ્રતીતિ થાય છે, પરંતુ એ પ્રતીતિ બ્રાન્ત છે. તૈયાયિક – ના, એ પ્રતીતિ બ્રાન્ત નથી, કારણ કે તે પ્રતીતિનું બાધક કઈ પ્રમાણ નથી. વળી, બ્રાતિનું કંઈ પણ કારણ તમારે જણાવવું જોઈએ. ફેટવાદી – તે કારણે સાદશ્ય છે. યાયિક – કેનું કોની સાથે સાદશ્ય એ અમે જાણતા નથી. જે કોઈ વાક્યમાં મુખ્ય (=અનુપચરિત, સાચા) અવયવ પ્રસિદ્ધ હોય તે તેની ( તેવા વાક્યની) સાથેના સાદશ્યને કારણે બીજા વાક્યોમાં તે ન હોવા છતાં તેમના હોવાને ભ્રમ થાય, પરંતુ એવું તે નથી, કારણકે તમારે મને તે સર્વ વાકય નિરવયવ છે. અને જે તે જ પ્રમાણે અહીં પણ સ્વીકારીએ તે ખરેખર કેઈક વાક્યમાં તે અવયવને મુખ્ય (=અનુપચરિત સાચા માનવા જોઈએ. નરસિંહમાં પણ નરના અવયવે અને સિંહના અવય પૃથફ પૃથફ ઓળખાય છે ચિત્રમાં પણ હળદર, સિંદુર વગેરે રંગે, પાનામાં (પીણામાં) પણ તજ, ઈલાયચી વગેરેનાં રસે, ગ્રામરાગમાં પણ પજ, ઋષભ, ગાંધાર વગેરે સ્વરે પૃથફ પૃથફ જ્ઞાત થાય છે જ, તેથી ચિત્ર વગેરે નિરવયવ વસ્તુનાં ઉદાહરણે નથી. 80. चित्रादिबुद्धयस्तर्हि दृष्टान्ता इति चेत्, बाढं वाक्यार्थबुद्धिरपि निर्भागेष्यते एवास्माभिः, बुद्धीनां निरंशत्वेन सर्वासामनवयवत्वात् । बुद्धिविषयीकृतस्त्वर्थो दृष्टान्तदाटीन्तिकयोः सावयव एव । तस्मान्न निर्भागौ वाक्यवाक्यार्थाविति युक्तम् । 80. ફેટવાદી – ચિત્ર વગેરેનાં જ્ઞાને નિરવયવ વસ્તુના ઉદાહરણ છે. નૈયાયિક—બરાબર છે. વાક્યર્થજ્ઞાનને અમે પણ નિરવયવ ઈચ્છીએ છીએ જ, કારણ કે બધાં જ્ઞાને નિરંશ હોઈ નિરવયવ છે દષ્ટાંત અને રાષ્ટ્રતિક બનેમાં જ્ઞાનને જે વિષય છે તે અથ” તે સાવયવ જ છે. તેથી, વાક્ય અને વાક્યાથ નિરવયવ નથી એમ માનવું ગ્ય છે. 81. यदप्यभ्यघायि 'वृद्धव्यवहारेण सम्बन्धबुद्धिर्वाक्यवाक्यार्थयोरेव, न पदतदर्थयोः, पदेन व्यवहाराभावात्' इति, तदप्यसाधु, वाक्यादपि व्युत्पत्तिर्भवन्ती पदार्थपर्यन्ता भवतीति । एवं हि पदतदर्थसंस्कृतमतेरभिनवविरचितादपि वाक्याद् वाक्यार्थप्रतीतिरुपपत्स्यते । तदावापोद्वापपरतन्त्रवैचित्र्येण वाक्यानामानन्त्यादशक्या प्रतिवाक्यं व्युत्पत्तिः, सापि नापेक्षिष्यते । इतरथा हि साऽवश्यमपेक्ष्येत । 81. વળી, તમે જે કહ્યું કે વડીલેના વ્યવહાર ઉપરથી વાર્થ અને વાક્ષાર્થ વચ્ચેના જ સંબંધનું જ્ઞાન થાય છે, પદ અને પદાર્થ વચ્ચેના સંબંધનું જ્ઞાન થતું નથી કારણ કે પદ વડે વ્યવહાર થતું નથી તે પણ અયોગ્ય છે, કારણ કે વાકયમાંથી થતી For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કેવળ પદ પણ પ્રગાહ છે ૪૧ વ્યુત્પત્તિ પદાર્થ પર્યત પહોંચે છે, વળી પદ અને પદાર્થથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળાને જ અભિનવ રચના પામેલા વાક્યમાંથી પણ વાવાર્થની પ્રતીતિ ઘટશે. વાક્યો અનન્ત હેઈ, આવા૫ ઉઠા૫ની વિવિધતા દ્વારા પ્રત્યેક વાક્ય દીઠ વ્યુત્પત્તિ થવી શક્ય નથી. આવા-ઉઠા૫ દ્વારા પ્રતિ વાક્ય વ્યુત્પત્તિ ઈચ્છવામાં આવતી નથી. બીજી રીતે (પ્રતિપદ પદ અને પદાર્થના) આવા ઉદ્દવાપ દ્વારા વ્યુત્પત્તિ અવશ્ય ઈચ્છવામાં આવે છે. 82. ધ વર્લ્ડ પદું ન પ્રયુતે તિ તદ્દસમિતિ, તહસન્ , મહાवाक्यस्थानेऽवान्तरवाक्यं न प्रयुज्यते इति तदप्यसत्यं स्यात् । खार्थे तत् प्रयुज्यते इति चेत्, पदमपि खार्थे क्वचित् प्रयुज्यते एव । यत्र पदान्तराणामर्थोऽर्थप्रकरणादिना लभ्यते तत्र यावदप्राप्तं तावत् पदमेव केवलमुच्चारयन्ति । ग्रन्थग्रहणावसरेषु च खरूपावधारणमपि फलवत् वर्णानाम् । मा वा फलवत्वं पदवर्णानां भूत् तथापि रथावयवानामिव रथकार्येष्वपर्याप्तशक्तीनामपि स्वरूपसत्त्वमनिवार्यम् । 82 તમે જે કહ્યું કે કેવળ પદને પ્રયોગ થતો નથી એટલે પદ અસત છે તે પણ અસત્ય છે; એમ તે મહાવાક્યસ્થાને અવાન્તરવાક્યને પ્રવેગ થતો નથી એટલે અવાન્તરવાક્ય અસત્ય બની જશે. - ફેટવાદી-અવાન્તરવાથ સ્વાર્થમાં પ્રયોજાય છે. તૈયાયિક-પદ પણ સ્વાર્થમાં ક્યારેક પ્રયોજાય છે જ. જ્યાં બીજા પદોને અર્થ પ્રકરણ વગેરેથી પ્રાપ્ત થાય છે ત્યાં જેટલે અર્થ અપ્રાપ્ય હોય તેટલે અર્થ જણાવવા કેવળ પદને જ તેઓ ઉચ્ચારે છે [ ઉદાહરણર્થ બંધ કરો” “ઉઘાડો' એવો અર્થ પ્રકરણ વગેરે દ્વારા પ્રાપ્ત થતો હોય ત્યારે બારણું” એ કેવળ એક જ પદને પ્રયોગ કરવામાં આવે છે] જ્યારે બાળક વાંચતા શીખતું હોય ત્યારે વર્ણોના સ્વરૂપનું અવધારણું પણ ઉપયોગી બને છે–ફળ આપનારું બને છે. અથવા તો પદે અને વર્ણ ફળ આપનારા, ઉપયોગી ભલે ન છે તેમ છતાં જેમ રથનું કાર્ય કરવાની પર્યાપ્ત શક્તિ ન ધરાવતા રાવને પિતાનું સ્વરૂપસન્ત તે અનિવાર્યપણે હોય છે જે તેમ તેમને (પદને અને વણેને) પણ પિતાનું સ્વરૂપ સત્ત્વ અનિવાર્યપણે હેય છે જ. 83. कार्यान्तराय रथाद् रथावयवाः प्रभवन्तीति चेत् , पदवर्णा अपि कार्यान्तरे प्रभविष्यन्ति । रथकायै कदेशमात्रां कामपि रथावयवाः कुर्यन्तीति यद्यच्यते पदान्यपि वाक्यकार्यकदेशं कमपि कुर्वन्त्येव । वर्णा अपि केचिदर्थवन्तो भवन्त्येवेति । तस्मान्नासन्तः पदवर्णाः । 83. ફેટવાદી–રથના અવયવો રથ જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શકિતમાન છે. યાયિક-પદે અને વર્ગો પણ વાક્ય જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શકિતમાન છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વણે પણ સાવયવ છે એ આપત્તિને પરિહાર ફોટવાદી-રથ જે કાર્ય કરે છે તેના કોઈ એક ભાગને રથાવયવો કરે છે જ. તૈયાયિક-પદે પણ વાક્ય જે કાર્ય કરે છે તેના કેઈ એક ભાગને કરે છે જ. કેટલાક વણે પણ અથવાળા હોય છે જ. તેથી પદ અને વણે અસત નથી. 84. यत् पुनरवादि वाक्यस्येव पदानि पदानामिव वर्णा वर्णानामप्यवयवान्तराणि स्युरिति, तदिदमपूर्व पाण्डित्यम् । न हि घट: सावयव इति परमाणुभिरपि सावयवैर्भवितव्यम् । परमाणतो वा निरवयवा इति घटैरपिं निरवयवैर्भवितव्यम् । उपलब्ध्यनुपलब्धी हि वस्तूनां व्यवस्थापिके। यद् यथोपलभ्यते तत् तथा भवति । यद् यथा नोपलभ्यते तत् तथा न भवति । वाक्यपदयोश्च भागा उपलभ्यन्ते, न वर्णानाम् । तथा युक्तमेतत् अल्पीयसापि यत्नेन शब्दमुच्चारितं मतिः । यदि वा नैव गृह्णाति वर्ण वा सकलं स्फुटम् ॥ इति [*लो.वा. स्फोट:१०] तस्माद् बालिशचोदितमिदं - वर्णस्याप्यवयवा भवन्तु, पदवाक्ययोरपि वा मा भूवन्निति । 84. વળી, તમે જે કહ્યું કે જેમ વાક્યને પદે છે, પદને વણે છે તેમ વર્ગોને પણ બીજા અવયવો માનવાની આપત્તિ આવે તે તમારું અપૂર્વ પાંડિત્ય દર્શાવે છે. ઘડાઓને અવયવ છે એટલે પરમાણુઓને પણ અવયવો હોવા જોઈએ એવું નથી. પરમાણુઓ નિરવયવ છે એટલે ઘડાઓએ પણ નિરવયવ હેવું જોઈએ એવું નથી. વસ્તુઓની વ્યસ્થાપક ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ છે. જે વસ્તુ જેવી ઉપલબ્ધ થાય તે વસ્તુ તેવી હોય છે. જે વસ્તુ જેવી ઉપલબ્ધ થતી નથી તે વસ્તુ તેવી હોતી નથી. વાક્યના અને પદના ભાગે ઉપલબ્ધ થાય છે, વર્ણાના ભાગે ઉપલબ્ધ થતા નથી. એટલે જ કહ્યું છે કે અપપ્રયત્નથી ઉચ્ચારાયેલા શબ્દને ( =વર્ણને) બુદ્ધિ કાં તે ગ્રહણ જ કરતી નથી કાં તે સકળ વર્ણને સ્પષ્ટ ગ્રહણ કરે છે. તેથી તમે આપેલી આ આપત્તિ બાલિશ છે કે વર્ણને પણ અવયે હે અથવા [ જે વર્ણને અવયવો ન હ ત ] પદ અને વાક્યને પણ અવયવો ન હે. 85. अतश्च सावयवौ वाक्यवाक्या, पदोपजननापायाभ्यां तदर्थोपजननापायदर्शनात् । अनयैव युक्त्या पदभागा अपि प्रकृतिप्रत्ययादयः तात्त्विका इत्यवगन्तव्यं, न कल्पनामात्रप्रतिष्ठाः । वृक्षं वृक्षणेत्यत्र प्रकृत्यर्थानुगमे प्रत्ययार्थो भिद्यते। वृक्षं घटमिति प्रत्ययार्थानुगमे प्रकृत्यर्थों भिद्यते । तत्र योऽर्थों यं शब्दमनुगच्छति स तस्यार्थ इत्यवसीयते । तत्कथमसत्या भागाः ? 85. આથી વાક્ય અને વાક્યર્થ બને સાવયવ છે, કારણ કે પદને ઉમેરવાથી કે લઈ લેવાથી વાક્યાર્થીને વધારે કે ઘટાડે થતે દેખાય છે. આ યુકિત વડે જ પ્રકૃતિ અને પ્રત્યય એ પદાવલે તાત્ત્વિક છે સત્ય છે એમ જાણવું, તેઓ કલ્પનામાત્રની નીપજ નથી. વૃક્ષ “વૃક્ષેળ”—અહીં પ્રકૃત્ય એકને એક જ છે જ્યારે પ્રત્યયાથ જુદે જુદે છે. વૃક્ષ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વર્ણનગમમાત્ર અથનગમને હેતુ નથી ઘટ–અહીં પ્રત્યયાર્થી એકને એક છે જ્યારે પ્રકૃત્યર્થ જુદો છે જે અર્થ જે શબ્દની સાથે જાય છે તે અર્થ તે શબ્દને છે એવો નિશ્ચય થાય છે. તે પછી ભાગો અસત કેમ ? 86. यत्पुनः 'कूपसूपयूपादौ सत्यपि वर्णानुगमेऽर्थानुगमो न दृश्यते, तेन चाकारणमर्थप्रतीतेवर्णानुगमः' इत्युक्तम् , तदयुक्तम् , यतो नान्वयव्यतिरेकाभ्यामनुत्पन्ना प्रतीतिरुत्पाद्यते, येन कूपादौ तदुत्पादनमाशङ्कयेत । प्रसिद्धायां तु प्रतिपत्तौ वाचकभागेयत्तानियमपरिच्छेदेऽनयोर्व्यापारः । न चैकत्र वर्णानुगमेऽर्थानुगमो दृष्ट इत्यन्यत्रादृश्यमानोऽपि हठादापादयितुं युक्तः ।। 86. કૂપ, સૂપ, ધૂપ, વગેરેમાં પ-વણું એને એ જ છે એવું દેખાય છે પરંતુ તેની સાથે જ એકને એક અર્થ દેખાતો નથી, તેથી અર્થજ્ઞાનનું કારણ વર્ણનગમ નથી” એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે વર્ણના અન્વયવ્યતિરેક વડે, અનુત્પન્ન (અપૂર્વ) અર્થપ્રતીતિ ઉત્પન્ન થતી નથી કે જેથી કરીને ફૂપ” વગેરેમાં તેની ઉત્પત્તિની આશંકા કરવામાં આવે. પરંતુ પ્રસિદ્ધ પ્રતિપત્તિમાં (=અર્થજ્ઞાનમાં ) વાચકના ભાગની ઇયત્તાના નિયમને જાણવા માટે આ અવયવ વ્યતિરેકને વ્યાપાર છે. એક ઠેકાણે વર્ણન અનુગમે અને અનુગમ દેખે એટલે અન્યત્ર ન દેખાતે હેવા છતાં ત્યાં બળજબરીથી તેને ઉત્પન્ન કરે યોગ્ય નથી. 87. रेणुपटलानुगतपिपीलिकापक्तिद्वारकव्यभिचारोद्भावनमपि न पेशलम् , पांसुपटलविकलपिपीलिकापक्तिदर्शनेन तस्याः तत्प्रतीतिकारित्वाभावनिश्चयात् । करिकरभतुरगप्रभृतीनां तु प्रत्येकं व्यभिचारेऽपि बहुप्राणिरूपसामान्यानपायात् तत्कारणमेव धूलिपटलमवगम्यते । 87. ધૂળના ગોટા સાથે કીડીઓની હાર નીકળે છે તેથી કંઈ કીડીઓની હાર ધૂળના ગેટાનું ઉત્પાદક કારણ ન ગણાય એમ કહી વ્યભિચાર આપ યોગ્ય નથી કારણ કે ધૂળના ગોટા, વિનાય કીડીઓની હાર દેખાતી હેઈ ધૂળના ગોટાની પ્રતીતિનું કારણ કીડીઓની હાર છે એમ નિશ્ચયને અભાવ છે. ધૂળના ગોટાનું કારણ કેવળ હાથીઓ કે કેવળ ઘડા કે કેવળ ઊંટ માનતાં વ્યભિચારદેવ આવે [ કારણ કે ઘણી વાર ધૂળના ગેટાનું કારણ કેવળ હાથીએ, કેવળ ઘડાએ કે કેવળ ઊંટ હતાં નથી, ] પરંતુ બહુ પ્રાણું રૂપ સામાન્ય તે ધૂળના ગેટા સાથે ન હોય એવું કદી બનતું નથી, એટલે ઘણું પ્રાણીઓ જ ધૂળના ગેટાને ઉત્પન્ન કરે છે એમ સમજાય છે. 88. यदप्यश्वकर्णादाववयवार्थलोपादन्यत्राप्येवमिति कथितं, तदपि न चतुरश्रम् , अश्वकर्णशब्दा हि कचिदर्थप्रकरणवशात् न्यग्भवदवयवशक्तितया तिरस्कृतावयवार्थवस्त्वन्तरव्यक्तौ न सर्वात्मनाऽवयवार्थाभावः, व्यस्तत्वेन सामस्त्येन वा पुनः प्रयोगान्तरे तदर्थसंप्रत्ययदर्शनात् । 'अश्वमारोह' 'कणे कुण्डलम्' इति व्यस्तयोः For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અધકણું” વગેરે પદોના અવયવે સર્વથા નિરર્થક નથી प्रयोगः । तुरगश्रोत्रो तु प्रतिपिपादयि षिते 'अश्वकर्णः' इति समस्तप्रयोगः । समस्तप्रयोगेऽपि तदर्थापरित्यागी दृश्यते इति न सर्वात्मना निरर्थका भागाः । 88. જેમ “અશ્વકર્ણ' શબ્દમાં અવયવરૂપ “અવ' અને 'કર્ણ'ના અર્થોને લેપ છે તેમ વાક્યમાં તેના અવયવો રૂપ પદના અને લેપ છે એમ જે તમે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે ‘અવકર્ણ” શબ્દ પ્રકરણવશે ક્યારેક અવયની શકિત તિરહિત થવાથી અવયવોના અર્થને બાજુએ કરી વસ્વન્તર રૂ૫ વ્યકિતને જણાવે છે; પરંતુ સર્વથા સર્વાત્મા અવયવાર્થને અભાવ તે વખતે પણ હેત નથી કારણ કે બીજે પૃથફ કે સાથે સાથે પ્રયોજાય છે ત્યારે તેઓના અર્થનું જ્ઞાન થતું દેખાય છે. “અશ્વ ઉપર આરોહણું કર “કાનમાં કુંડળ છે – અહીં “અશ્વ” અને “કણને પૃથફ પૃથફ પ્રયોગ થયો છે. અવિના કાનનું પ્રતિપાદન કરવાની ઈચ્છા થતાં “અશ્વકર્ણ” એવો સમસ્તપ્રયોગ કરવામાં આવે છે. સમસ્તપ્રયોગમાં “અ” અને “ક” પિતાના અર્થને છોડી દેતા જણાતા નથી. એટલે, અવયવો સર્વથા સર્વાત્મના નિરર્થક નથી. 89. यत्पुनरन्वाख्यानविसंवादात् प्रकृतिप्रत्ययविभागनियमो नावकल्पते इति एतदपि न युक्तम् , आप्ततरोक्तीनां प्रामाण्यात् । त्रिमुनि व्याकरणमिति । पाणिनिमतमेव हि प्रकृतिप्रत्ययविभागमवितथं प्रत्येष्यामः । कियत्यपि चांशे प्रायेण सर्वेषामन्वाख्यातॄणामविवादः । विकरणादिविसंवादमात्रां त्वकिञ्चित्करम् । अतः पारमार्थिकत्वात् प्रकृतिप्रत्ययांशयोः न कल्पनामात्रोण पृथक्करणम् । 89. [ પ્રત્યય, આદેશ, આગમ, ગુણ, વૃદ્ધિ, વણેલો પ, વગેરે ], ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હેઈ, પ્રકૃતિ-પ્રત્યય એ વિભાગનિયમ ઘટતા નથી એવું તમે જે કહ્યું તે પણ ઘટતું નથી, કારણ કે વધુ આપ્ત એવા પુરુષોનાં વચનોનું આમાં પ્રામાણ્ય છે ‘વ્યાકરણ ત્રણ મુનિનું સજન છે.” પ્રકૃતિ-પ્રત્યયના વિભાગને જે પાણિનિમાન્ય છે તેને અમે અવિતથ સમજીએ છીએ. કેટલાક અંશમાં તે પ્રાયઃ બધા વ્યાખ્યાતાઓને કોઈ વિવાદ નથી. વિકરણ આદિ વિશેને જ માત્ર વિસંવાદ ( =વિવાદ) છે જે તુચ્છ છે. આમ પ્રકૃતિ પ્રત્યયને વિભાગ પારમાર્થિક હેઈ, કેવળ કલ્પનાથી તેમને વિભાગ કરવામાં આવ્યું નથી. 90. यदप्यवर्णि वर्णसामान्यादपि पदविभागज्ञानं दुर्घटं 'कालेनदन्तिनागाः' इति, तदप्यसारम् , खरस्मरणादीनां पदभेदावगमोपायानां सम्भवात् । 'सराम:' इत्याख्यातस्यान्यत् खरादिरूपं, नाम्नोऽन्यत् । नामत्वेऽपि स इति राम इति च द्वे पदे तयोरन्यद्रूपं, सह रामेण वर्तत इत्येकपदेऽप्यन्यद्रूपम् । अभियोगविशेषवतां सर्व सुभगमिति नाशक्यः पदविभागपरिच्छेदः । 90. વળી, તમે જે જણાવ્યું કે વર્ષો સભાનપણે સરખા જ હેવાથી પદવિભાગનું જ્ઞાન દુર્ઘટ છે, ઉદાહરણુર્થ ‘ાનન્તિના', તે પણ બરાબર નથી, કારણ કે પદને For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પદનું અસત્યત્વ ઘટતું નથી વિભાગ કરવા માટેના સ્વર, સ્મરણ વગેરે ઉપાયો સંભવે છે. “સામ – અહીં વણે એના એ જ હોવા છતાં] જે આખ્યાત હેય [કૃનું પ્ર. પુ બહુવચન હોય] તે તેનું સ્વરાદિ રૂપ જુદું હોય છે. અને જે નામ હોય તો તેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. નામમાં પણ જે “a” (અર્થાત “તે') અને “રામ” એ બે પદે હોય તે તે બંનેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. અને જે “સદ સોળ વર્તતે રામની સાથે છે એ અર્થમાં “સરા' જે એકપદ (સમાસ) હોય તે તેનું સ્વરાદિરૂપ જુદું હોય છે. આ બધું ભાષાપંડિતેને સમજવું સરળ છે. નિષ્કર્ષ એ કે પદવિભાગનું જ્ઞાન અશક્ય નથી. ____91. यदपि दध्यत्र मध्वत्रेति तथाविधपदरूपादर्शनेऽपि तदर्थसंप्रत्यय इत्युक्तं, सोऽपि न दोषः, यतस्ते एवैते पदे इषद्विकृते, तत्प्रत्यभिज्ञानाच्चेति ત્રિત | 91. “ત્ર' “વત્ર' તેમાં જેવું તેમનું સ્વરૂપ તમે માને છે તેવા સ્વરૂપવાળા પદે (કૃષિ, મધુ, અત્ર) દેખાતા નથી અને છતાં તેમના અર્થનું જ્ઞાન થાય છે, [ માટે પદ વાસ્તવિક નથી] એમ તમે કહ્યું છે, પરંતુ તે દેશ પણ નથી કારણ કે જરાક વિકૃત બનેલા પણ તેના તે જ પદો છે, તે તેના તે જ પદે છે કારણ કે તે પદોને આપણે ઓળખી શકીએ છીએ. 92. अथवा इगन्तदधिमधुपदवत् यणन्तयोरपि विषयान्तरे साधुत्वात तथैव तद्विधाद् व्युत्पत्तुर्यणन्ते अपि पदे अर्थप्रतिपादके भविष्यत इत्यलमेवंप्रायैः कदाशाખ્યાતિઃ | 92. અથવા રુ જેના અને છે એવા દધિ, મધુ પદની જેમ વિષયાંતરે પણ જેના અને છે એવા દગ્ધ, મખ્વ પદને પ્રવેગ પણ સાધુ હેઈ જે રીતે રુ અન્તવાળા દધિ મધુ પદે વ્યુત્પત્તિ ( કયા પદને કયો અર્થ છે એ) શીખનારને જે અર્થ જણાવે છે તે જ રીતે જ અન્તવાળા દમ્, મખ્વ પદે તેને તે જ અર્થ જણાવે છે. [ પદો વાસ્તવિક નથી જેવી ]: ખોટી આશાઓને જણાવવાનું રહેવા દે. . 93. अपि च पदानामसत्यत्वे किमर्थ एष तद्व्युत्पत्तावियान् प्रयत्नो वृद्धैराधीयते ? असत्यमपि सत्योपायतां प्रतिपद्यते इति चेत् , न, अदृष्टत्वात् । अलीकाहिदंशादयः सत्यमूर्छाहेतवो येऽत्रोदाहृतास्ते तथा न भवन्ति, विषाशङ्काया अपि तत्कार्यहेतुत्वात् । शङ्का हि नाम बुद्धिः । बुद्धिश्च न न कारणम् , न चासती बुद्धिः । 93. વળી, જે પદો અસત્ય હેય તે તેમની વ્યુત્પત્તિ માટે વિદ્વાને આટલે પ્રયત્ન કેમ કરતા હશે? સ્લેટવાદી-અસત્ય [ વસ્તુ) પણ સત્યને ઉપાય બને છે. યાયિક-ના, એવુ દેખ્યું નથી અસત્ય સર્પદંશ વગેરેને સત્ય મૂછ વગેરેના હેતુઓ તરીકે જણાવી તેમનાં ઉદાહરણ તમે આપ્યાં છે, પરંતુ સત્ય મૂછ વગેરેના હેતુઓ અસત્ય For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ અસત્ ઉપાયથી સજર્થનું જ્ઞાન ઘટતું નથી નથી જ, કારણ કે વિષની આશંકા પણ મૂછપ, કાર્યનું કારણ છે; શંકા એ બુદ્ધિ છે અને બુદ્ધિ કારણ નથી એમ નહિ, બુદ્ધિ અસત નથી. [અર્થાત તમે આપેલા દષ્ટાંતમાં અસત્ય સર્પદંશ મૂછનું કારણ નથી પરંતુ પિતાને સર્પદંશ થયો છે એવી બુદ્ધિ મૂછનું કારણ છે, અને આવી બુદ્ધિ અસ્તિત્વ ધરાવતી નથી એમ નહિ.] 94. यदपि लिप्यक्षराणामसत्यानां सत्यार्थप्रतिपादकत्वमुच्यते, तदप्यनभिज्ञभाषितम् । रेखाः तावत स्वरूपतः सत्याः । ताश्च खण्डिकोपाध्यायोपदेशसंस्कृतमतेर्वर्णानुमापिका भवन्ति । तथा सम्बन्धग्रहणाद् रेखानुमितेभ्यश्च वर्णेभ्योऽर्थप्रतिपत्तिरिति नासत्याः सत्योपायाः । 94. વળી, અસત્ય લિયક્ષ સત્યાર્થના પ્રતિપ્રાદક છે એમ તમે જે કહ્યું તે પણ અજ્ઞાની કરે એવી વાત છે. રેખાઓ તે સ્વરૂપતઃ સત્ય જ છે. ઉગ્ર ઉપાધ્યાયના ઉપદેશથી જેની બુદ્ધિ સંસ્કાર પામી છે એવાને તે રેખાઓ વર્ણોનું અનુમાન કરાવે છે. રેખા અને વર્ણ વચ્ચેના સંબંધના ગ્રહણને લીધે રેખા ઉપરથી વર્ણનું અનુમાન થાય છે અને અનુમિત વર્ષો અર્થનું જ્ઞાન કરાવે છે; એટલે અસત્ય રેખાઓ સત્યને [અર્થને ] ઉપાય છે એમ કહેવું ખોટું છે. 95. 'अयं गकारः' इति तु सामानाधिकरण्यभ्रमो लिङ्गलिङ्गिनारभेदोपचारात् । यथा प्रस्थमिताः सक्तवः प्रस्थशब्देनोच्यन्ते तथा रेखातोऽपि गकारानुमानाद् रेखैव गकार इत्युच्यते । एवमनिष्यमाणे लिप्यनभिज्ञस्यापि ततोऽर्थप्रतिपत्तिः स्यात्, रेखाणामसत्यवर्णात्मनां विद्यमानत्वात् , न चैवमस्ति • । तस्माद्वर्णानुमानपुरस्सरैव रेखाभ्योऽर्थावगतिः । अभ्यस्तत्वाद्विषयस्य सूक्ष्मत्वाच्च कालस्य क्रमो न लक्ष्यते, न त्वन्यथा ततोऽवगतिः । तस्मात् पारमार्थिकत्वात् पदतदर्थानां न निरवयवौ वाक्यवाक्यार्थाविति स्थितम् ।। 95. “આ [ રેખા ] ગકાર (= ગવર્ણ) છે' એવો સામાનાધિકરણ્યને (=અભેદને) ભ્રમ તે લિંગ ( = હેતુ) અને લિંગી (=સાધ્ય) ના અભેદેપચારને કારણે થાય છે. જેમ પ્રસ્થથી મપાયેલા સકતુઓ “પ્રસ્થ' શબ્દથી જણવાય છે, તેમ ગકાર (= ગવર્ણ) રેખાથી અનુમિત થતું હોવાથી રેખા જ ગકાર છે એમ કહેવાય છે. જો આમ ન ઇચ્છવામાં આવે તે લિપિથી અજાણ વ્યક્તિને પણ રેખા દ્વારા અર્થનું જ્ઞાન થાય, કારણ કે [ તમારા મત પ્રમાણે ] અસત્ય વર્ણરૂ૫ રેખાઓ તે ત્યાં વિદ્યમાન છે, પરંતુ આમ થતું નથી. તેથી, રેખાઓ વર્ગોનું અનુમાન કરાવી તે દ્વારા અર્થનું જ્ઞાન કરાવે છે. વિષયને અભ્યાસ હેવાને લીધે તેમ જ બહુ જ ઓછા કાળ આ પ્રક્રિયામાં લાગતું હોવાને લીધે કમ જણાતું નથી; અન્યથા (અર્થાત રેખાઓ દ્વારા વર્ષોના અનુમાન વિના) રેખાઓમાંથી અર્થનું જ્ઞાન થતું નથી. નિષ્કર્ષ એ કે પદ અને પદાર્થ પારમાર્થિક હાઈ વાક્ય અને વાક્યર્થ નિરવયવ નથી એ સ્થિર થયું, For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વાફના નેવિધ્યનું તાત્પર્ય १७ 96. यत् पुनर्वाक्यभागपदवर्णापह्नववर्त्मना शब्दब्रह्मैवाद्वयमुपदर्शयितुमुपक्रम्यते, तत्र पुरस्तात् सविस्तरं समाधिमभिधास्यामः । 96. વળી, તમે વાકયના ભાગરૂપ પદે અને વણેને પ્રતિષેધ કરી શબ્દબ્રહ્માદયને દર્શાવવાનું શરૂ કરેલ; તેને અનુલક્ષી સમાધાનરૂપ ઉત્તર હવે પછી અમે દઈશું. ___97. यत् पुनरवादि वाचस्पैविध्यं, तदपि नानुमन्यन्ते । एकैव वैखरी वाग वागिति प्रसिद्धा हि ।। अन्तःसंजल्पो वर्ण्यते मध्यमा वाक् __ सेयं बुद्धयात्मा नैष वाचः प्रभेदः । बुद्धिर्वाच्यं वाचकं चोल्लिखन्ती ___ रूपं नात्मीयं बोधभावं जहाति ।। 91. તમે વાણીનું જે નૈવિધ્ય કહ્યું તે પણ અમને માન્ય નથી, કારણ કે વૈખરીવાફ જ એકમાત્ર વાણી છે એવું પ્રસિદ્ધ છે. આંતર સંજ૫નું વર્ણન મધ્યમાં વાફ તરીકે કરવામાં આવે છે. આ મધ્યમાં વાફ બુદ્ધિરૂપ છે, તે વાણુને પ્રકાર નથી. વાચ અને વાચકને ઉલ્લેખ કરતી બુદ્ધિ (= હું ઘટનું પ્રતિપાદન કરું છું” એમ વાગ્યને ઉલ્લેખ કરતી અને “હું “ઘટ’ શબ્દને ઉચ્ચારું છું” એમ વાચકને ઉલ્લેખ કરતી બુદ્ધિ) પિતાનું બેધભાવરૂપ સ્વરૂપ છોડતી નથી. 98. पश्यन्तीति तु निर्विकल्पकमते मान्तरं कल्पितं विज्ञानस्य हि न प्रकाशवपुषो वाग्रपता शाश्वती । जातेऽस्मिन् विषयावमासिनि ततः स्याद्वाऽवमर्शो गिरो न स्याद्वापि न जातु वाग्विरहितो बोधो जडत्वं स्पृशेत् ॥ 98. પશ્યન્તી એ તો નિર્વિકલ્પ જ્ઞાનનું નામાન્તર કલ્પવામાં આવ્યું છે. પ્રકાશશરીર જ્ઞાનનું સ્વરૂપ વાફરૂપ કદી નથી. વિષયને પ્રકાશિત કરતું જ્ઞાન જ્યારે જન્મે છે ત્યારે વાફને (= શબ્દને) પરામર્શ થાય કે ન પણ થાય, પરંતુ વાફવિરહિત જ્ઞાનને જડતા સ્પર્શતી નથી જ. 99. तदास्तामियं शब्दब्रह्मचर्चा । प्रकृतमनुसरामःइति विततया वर्णा एते धिया विषयीकृताः दधति पदतां वाक्यत्वं वा त एव च वाचकाः । न च तदपरः स्फोटः श्रोत्रे विभात्यवबोधने ___ न च विधिहतो वाच्ये बुद्धिं विधातुमसौ क्षमः ॥ 99. તે હવે આ શબ્દબ્રહ્મની ચર્ચા રહેવા દઈએ અને પ્રસ્તુત ચર્ચાને આપણે અનુસરીએ. સંકલનારૂપ લંબાયેલી બુદ્ધિ આ વણેને વિષય કરે છે. તે વાચક વણે જ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ४८ વાક્યાથધવિચારને આરંભ પદપણું કે વાકયપણું ધારણ કરે છે. શ્રૌત્ર જ્ઞાનમાં વર્ષોથી પર એવા સ્ફોટની પ્રતીતિ થતી નથી. [ કેઈપણ સદુપલંભક પ્રમાણેને વિષય ન બનતે હેવાથી ] દૈવથી હણાયેલે ફેટ વાચ્ય વિષયનું જ્ઞાન જન્માવવા સમર્થ નથી. [याथोविय२] 100. एवं स्फोटे प्रतिहते, वर्णेषु वाचकेषु स्थितेषु, कश्चिदाह-बाढं वर्णेभ्यः पदार्थप्रतीतिरस्तु, वाक्यार्थप्रतीतौ न तेषां सामर्थ्यम् , कुतस्तर्हि वाक्यार्थावगतिः ? - 100. આમ ફેટ પ્રતિષિદ્ધ થઈ ગયા છે અને વર્ષો વાચક છે એ સ્થિર થયું છે ત્યારે કેઈક કહે છે કે વારુ, વર્ષો દ્વારા પદાર્થનું જ્ઞાન થાઓ, પણ વાક્યાથનું જ્ઞાન કરાવવાનું વર્ણોમાં સામર્થ્ય નથી, તે પછી વાક્ષાર્થનું જ્ઞાન શેનાથી થશે ? ___101. पदार्थेभ्य इत्याह । तथा च वर्णानां पदार्थप्रतिपत्तौ चरितार्थत्वात् न वाक्यार्थे सामर्थ्यम् । अपरिम्लानसामर्थ्यास्तु पदार्था आसते, ते वाक्यार्थबुद्धेविधातारः । अर्थापत्त्या हि वर्णानां कार्येषु शक्तयः कल्प्यन्ते । तत्र पदार्थबुद्धेरन्यथाऽनुपपन्नत्वाद् यथोक्तनीत्या वर्णानां तत्प्रतिपादने शक्तिरवगम्यते । वाक्यार्थप्रतीतिः पुनरन्यथाऽप्युपपद्यमाना न तत्र तेषां शक्तिमुपकल्पयितुमर्हति । 101. मा? भीमांस-पार्था ६२॥ थशे. पहाय'नु शान वयामा पनि मा શક્તિ ખર્ચાઈ જતી હોવાથી વાકષાર્થનું જ્ઞાન કરાવવા માટે પછી તેમનામાં શક્તિ જ હેતી નથી. પદાર્થોની શક્તિ તે ખર્ચાયા વિનાની હોય છે, એટલે પદાર્થો વાયાર્થબુદ્ધિને જન્માવે છે અથપત્તિ વડે વની કાર્યોમાં શક્તિ કલ્પવામાં આવે છે. પદાર્થનું જ્ઞાન અન્યથા ઘટતું ન હોઈ ભક્ત રીતે પદાર્થોનું પ્રતિપાદન કરવામાં વર્ષોની શક્તિ જ્ઞાત થાય છે, જ્યારે વાકષાર્થનું જ્ઞાન બીજી રીતે [અર્થાત પદાર્થ દ્વારા ] ઘટતું હેઈ વાક્ષાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં વર્ણોની શક્તિ કલ્પવી યોગ્ય નથી. 102. किञ्च किमेकमेव संस्कारमादधाना वर्णाः पदार्थ वाक्यार्थं च बोधयन्ति भिन्नं वा ? तत्र च ___ एकयैव हि संस्कृत्या कथं कार्यद्वयं भवेत् । न चैषां पूर्वसंस्कारादन्योऽस्तीति प्रतीयते ।। वाक्यार्थप्रतीतेरन्यथाऽपि भावात् न नानासंस्कारकल्पनाबीजमस्ति । अपि च पदेषु पूर्ववर्णेषु नातिदूरमतिक्रान्तेषु बुद्धयोपसंहतुं शक्येषु घटमानमन्त्यवर्णवेलायामनुसन्धान वाक्येषु पुनरतिचिरतरतिरोहिताक्षरपरम्परानुसन्धानमतिक्लिष्टमदृष्टपूर्वमिति दुर्घटमेतत् । न्यवहितपदोच्चारणे तु दृश्यते वाक्यार्थप्रतीतिर्यत्र पूर्ववर्णानुसन्धानगन्धोऽपि नास्ति । तस्मात् न वर्णा वाक्यार्थबुद्धिहेतवः । For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ વર્ષો વાયાબેધજનક નથી એ મીમાંસક મત 102. વળી, એક જ સંસ્કાર પાડતા વર્ણો પદાર્થ જ્ઞાન અને વાક્યર્થજ્ઞાન કરાવે છે કે અનેક સંસ્કાર પાડતા વહેં ? ( અર્થાત પૂર્વવર્ષોથી જનિત એક જ સંસ્કાર પદાર્થજ્ઞાન અને વાક્યર્થજ્ઞાન બન્નેને ઉત્પન્ન કરે છે કે પૂર્વવર્ણોથી જનિત અનેક સંસ્કારોમાંથી કોઈ સંસ્કાર પદાર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને કોઈ સંસ્કાર વાક્યાÉજ્ઞાનને ઉત્પન્ન કરે છે?) આ બાબતે કહેવામાં આવ્યું છે કે એક જ સંસ્કાર કેવી રીતે બે કાર્યો ઉત્પન્ન કરી શકે ? પૂર્વ વર્ષે જે એક સંસ્કાર પાડે છે તે જ સંસ્કારથી અન્ય બીજો કોઈ સંસ્કાર તે છે નહિ. [ અને એક જ સંસ્કાર તો એક જ કાર્યને-પદાર્થજ્ઞાનને- ઉત્પન્ન કરી શકે, તે ઉપરાંત બીજા કાર્યને વાક્યાથજ્ઞાનને ઉત્પન્ન ન કરી શકે ] વાક્ષાર્થનું જ્ઞાન બીજી રીતે (અર્થાત્ પદાર્થો દ્વારા) પણ થાય છે, તેથી અનેક સંસ્કારોની કલપના કરવાનું કઈ કારણ નથી. ઉપરાંત પદની બાબતમાં, પૂવવ ઘણાં વખત પહેલાં નાશ પામ્યા નથી હોતા અને પરિણામે સંકલનાજ્ઞાન વડે તેમને ભેગા કરવા શક્ય છે, એટલે જ્યારે અંત્ય વર્ણ સંભળાય છે ત્યારે તે પૂર્વવર્ણોનું અનુસંધાન થાય છે; જ્યારે વાક્યની બાબતમાં, તે વણે ઘણું વખત પહેલાં નાશ પામી ગયા હોય છે અને પરિણામે એવા તે વર્ગોનું અનુસંધાન અત્યંત કલેશ કરનારું અને અદષ્ટપૂર્વ હોઈ દુર્ઘટ છે; પરંતુ થોડા થોડા સમયના અંતરે પદો બેલવામાં આવતાં વાક્યાથની પ્રતીતિ થતી દેખાય છે, જ્યાં પૂર્વવર્ણના અનુસંધાનની ગંધ સરખી પણ નથી. તેથી વર્ણો વાક્યાથજ્ઞાનનું કારણ નથી. 103. મણિ ૧ gવાર્થ વાયાથે જ પ્રતિપાતો યુનિ પ્રતિપાદ્રयेयुः क्रमेण वा ? तत्र सकृदुच्चारितानां युगपदुभयकरणमनुपपन्नम् , अशक्यत्वात् । क्रमपक्षेऽपि पूर्व चेद् वाक्यार्थप्रतिपादनं, तदयुक्तम् , अनवगतपदार्थस्य वाक्यार्थ પાર્શનાત | ય પૂર્વ વાતિવાદનું, તને વાવયાર્થઘવાયર્ન, હૃત્ત ! तर्हि पदार्थप्रत्ययादेव वाक्यार्थबुद्धेः सिद्धत्वात् किमिति पुनर्व्यापारान्तरे श्रम आश्रीयते ?. तस्मात् पदार्थप्रतिपादनपर्यवसितसामर्थ्यानि पदानि, पदार्थेभ्यस्तु वाक्यार्थप्रत्यय इति सिद्धम् । _103. વળી પદાર્થને અને વાકવાથને જણાવતા વર્ષે તે બનેને યુગપત જણાવે છે કે કમથો જણાવે છે ? તેમાં એક વાર ઉચ્ચારાયેલ વર્ષે યુગપત બનેને ઉત્પન્ન કરે એ ઘટતું નથી કારણ કે તે અશકય છે. ક્રમપેક્ષમાં પણ જે પહેલાં વાકયાથનું જ્ઞાન હોય તો તે અયોગ્ય છે, કારણ કે પથિને જાણ્યા વિના વાયાણંનું જ્ઞાન થતું દેખાતું નથી જે પહેલાં પદાર્થનું પ્રતિપાદન હેય અને પછી વાયાથને જણાવાતે હોય તો તે અરે ! પદાર્થજ્ઞાનમાંથી વાક્યર્થજ્ઞાન સિદ્ધ થયું, તે પછી શા માટે ફરી બીજા વ્યાપારની બાબતમાં કામ કરે છે ? નિષ્કર્ષ એ કે પદાર્થનું પ્રતિપાદન કરવામાં જ પદેનું સામર્થ્ય ખર્ચાઈ જાય છે, પરંતુ પદાર્થોમાંથી તે વાક્ષાર્થનું જ્ઞાન પુરવાર થાય છે. 104. अपि च अन्वयव्यतिरेकाभ्यामेवमवगम्यते यत् पदार्थपूर्वको वाक्यार्थ इति । यो हि. मानसादपचारात् श्रुतेष्वपि पदेषु पदार्थान्नावगच्छति, नावगच्छत्येव For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વર્ણની અનુપસ્થિતિમાં પણ વાક્યર્થજ્ઞાન થાય છે ? वाक्यार्थम् । यस्तु अश्रतेष्वपि पदेषु प्रमाणान्तरतः पदार्थान् जानीयात् जानात्येवासौ वाक्यार्थम् । पश्यतः श्वेतिमारूपं हेषाशब्दं च शृण्वतः । खुरविक्षेपशब्दं च श्वेतोऽश्वो धावतीति धीः । दृष्टा वाक्यविनिमुक्ता न पदार्थविना क्वचित् ॥ इति श्लो०वा०वाक्य०३६८] तदेषा वाक्यार्थबुद्धिः पदार्थप्रतीतिं न व्यभिचरति, व्यभिचरति तु पदप्रतीतिमिति न तत्कार्या भवितुमर्हतीति । 104 વળી, અન્વય-વ્યતિરેક દ્વારા જ્ઞાત થાય છે કે વાયાર્થ પદાર્થપૂર્વ છે. માનસ અનવધાનને લીધે પદે સાંભળવા છતાં પદાર્થોનું જ્ઞાન માણસને થતું નથી અને વાયાર્થીનું જ્ઞાન પણ થતું નથી જ. પરંતુ પદે ન સાંભળવા છતાં બીજા પ્રમાણે દ્વારા માણસોને પદાર્થોનું જ્ઞાન થાય છે અને વાક્યાથનું જ્ઞાન પણ થાય છે જ. [ આમ પદશ્રવણ લેવા છતાં વાકયાર્થીનું જ્ઞાન થતું નથી જ્યારે પશ્રવણ ન હોવા છતાં વાકયાથનું જ્ઞાન થાય છે. આ દર્શાવે છે કે વાક્યર્થજ્ઞાનનું કારણ પદશ્રવણ નથી. પરંતુ પદાર્થોનું જ્ઞાન હેતાં વાયાથેનું જ્ઞાન થાય છે અને પદાર્થોનું જ્ઞાન ન હોતાં વાક્યોથેનું જ્ઞાન થતું નથી. આ દર્શાવે છે કે વાક્યાથજ્ઞાનનું કારણ પદાર્થ જ્ઞાન છે. પદે ન સાંભળવા છતાં બીજાં પ્રમાણોથી પદાર્થોનું જ્ઞાન અને પછી વાક્યાથનું જ્ઞાન કેવી રીતે થાય છે એ દર્શાવીએ છીએ. ] વેત રૂપને (ગુણને ) તે દેખે છે. [ અહીં શ્વેત રૂપ જે ગુણ છે તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. ] પછી હણહણાટને શબ્દ સાંભળે છે. પછી ખરીના ડાબલાને અવાજ સાંભળે છે હળુહણાટ ઉપરથી (અશ્વ જાતિ) નું અનુમાન કરે છે. ખરીના ડાબલાના અવાજ ઉપરથી ગતિનું અનુમાન કરે છે. અન્યની અપેક્ષા રાખતા અને યોગ્યતાવાળા આ પદાર્થો ગુણ, જાતિ અને ક્રિયા સંસ્કૃષ્ટ બને છે અને ત ઘેડ દેડે છે' એવું જ્ઞાન ( = વાક્યર્થશાન) થાય છે. પદાર્થો વિના વાક્યાયં બુદ્ધિ વાકયમાંથી કદી થતી દેખી નથી. આમ વાકયાજ્ઞાન પદાર્થજ્ઞાન વિના કદી થતું નથી પરંતુ પદજ્ઞાન વિના તે વાક્યર્થશાન થાય છે, એટલે વાયાર્થજ્ઞાન પદજ્ઞાનનું કાર્ય બનવાને યોગ્ય નથી - 105. ચવુરતે પ્રત્યેકં મચારાત્, સમુદ્રિતાનામાવાળ્યા ન पदार्थानां वाक्यार्थावगतिहेतुत्वमिति, तदप्ययुक्तम् । प्रत्येकं तावद् गमकं नेण्यते एव । समुदितानां त्वसाधारण्यं भवदपि न नः क्षतिकरम् । न ह्येते लिङ्गवत् सम्बन्धग्रहणमपेक्षमाणा अवबोधकाः, यदसाधारण्यान्नावकल्पेत । किन्त्वगृहीतसम्बन्धा अपि आकाङ्क्षासन्निधियोग्यतातात्पर्यपर्यालोचनया परस्परं संसृज्यन्ते । स एव वाक्यार्थः यः संसृष्टः पदार्थसमुदायः, इतरविशिष्टो वेतर इति । 105. પ્રત્યેક પદાર્થમાંથી વાળ્યાર્થજ્ઞાન થતું ન હોવાથી અને સાથે મળેલા (=સંસદ) પદાર્થો તે અસાધારણ હોવાથી તે પદાર્થો વાક્ષાર્થજ્ઞાનના હેતુ બની શકે નહિ એમ જે For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો વાક્યાથબુદ્ધિના જનક છે એ મીમાંસક મત ૫૧ કહેવામાં આવે છે તે પણ અયોગ્ય છે. પ્રત્યેક પદાર્થને વાક્ષાર્થને ગમ અમે ઇચ્છો નથી જ, અને સમુદિત (=સંસૃષ્ટ) પદાર્થો અસાધારણ હેવા છતાં અમારા પક્ષને હાનિકર નથી. જેમ લિંગ વ્યાપ્તિસંબંધગ્રહણની અપેક્ષા રાખીને સાધ્યનું જ્ઞાન કરાવે છે તેમ પદાર્થો સંબંધગ્રહણની અપેક્ષા રાખીને વાક્ષાર્થનું જ્ઞાન કરાવતા નથી, કે જેથી અસાધારણ હોવાને કારણે પદાર્થો વાક્યર્થનું જ્ઞાન કરાવી ન શકે. પદાર્થો તે સંબંધગ્રહણ વિના પણ આકાંક્ષા, યેગ્યતા, સન્નિધિ અને તાર્યપર્યાલચના દ્વારા એકબીજા સાથે જોડાય છે. આ સંસદ પદાર્થો જ વાક્ષાર્થ છે, અથવા તે ઇતરપદાર્થોથી વિશિષ્ટ ઇતરપદાર્થ વાયા છે. 106. नाप्यशाब्दत्वमित्थं वाक्यार्थप्रतीतेराशनीयम् , शब्दावगतिमूलन તા: રાવ્વાન્ | શબ્દાત ઘાઘતિ તો વાવાર્થપ્રતિપત્તિનિતિ મનપમ / तदुक्तं 'पदानि हि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि । अथेदानीमवगताः પાપ થ વાયામવમર્યાન્તિ’ તિ [૦ માં ૨.૨.૨૫] 106. આ રીતે (અર્થાત પદાર્થોમાંથી વાકષાર્થજ્ઞાન માનતાં) તે વાપાર્થજ્ઞાન અસાદ બની જશે એવી આશંકા ન કરવી જોઈએ, કારણું કે શબ્દજ્ઞાન ( =પદજ્ઞાન) મૂલાક વાકયાર્થજ્ઞાન હેઈ વાકક્ષાર્થજ્ઞાન શાબ્દ જ છે. શબથી પદાર્થનું જ્ઞાન થાય છે અને પદાર્થનું જ્ઞાન થતાં વાક્યર્થનું જ્ઞાન થાય છે એમ સઘળું દોષરહિત છે. તેથી કહેવામાં આવ્યું છે કે, “પદે પિતાપિતાને અર્થ જણાવા વ્યાપાર કરતાં વિરમે છે. ત્યાર પછી હવે જ્ઞાત થયેલા પદાર્થો જ વાક્યર્થને જણાવે છે.' [શાબરભા ૦ ૧.૧.૨૫] 107. ગત્રામિથી તે “ન પામ્યો વાર્ષાવતિરવિ તુ યાયાવ, તથા च 'अयं वाक्यार्थः' इति प्रसिद्धिः, न ‘पदार्थार्थः' इति । यथा हि काल्पनिकवर्णसमूहात्मकं पदं पदार्थप्रतिपत्तिमादधाति, तथा काल्पनिकपदसमूहात्मकं वाक्यं वाक्यार्थप्रतिपत्तिमाधास्यति ।" 107. નૈયાયિક–અહીં અમે કહીએ છીએ કે પર્થોથી વાક્યર્થનું જ્ઞાન થતું નથી પરંતુ વાક્યથી જ વાક્યર્થનું જ્ઞાન થાય છે, અને એટલે જ તે “આ વાક્યર્થ છે' એમ લોકો કહે છે, “આ પદાર્થાર્થ છે એમ લેકે કહેતા નથી. જેમ વર્ગોના કાલ્પનિક સમૂહરૂપ પદ પદાર્થોની પ્રતીતિ કરાવે છે તેમ પદેના કાલ્પનિક સમૂહરૂપ વાક્ય વાક્યાથની પ્રતીતિ કરાવે છે. 108. નનુ પુસમૂહારમ વાયુમનાસ્તિ, જિતું પાવ વાવયમ્ | पदानां च स्वार्थे चरितार्थत्वान्न वाक्यार्थसामर्थ्य मित्युक्तम् । 108. મીમાંસક–યાયિક મતમાં તો પદસમૂહાત્મક વાક્ય એ પદેથી જુદુ નથી પરંતુ પદે જ થાય છે. અને પદ્યનું સામર્થ્ય પિતાને અર્થને જણાવવામાં જ ખર્ચાઈ જાય છે. તેથી પદનું સામર્થ વાક્યાથને જણાવવા માટે રહેતું જ નથી, એટલે પદાર્થો વાક્યાથને જણાવે છે એમ માનવું જોઈએ.] આ પ્રમાણે અમે મીમાંસકોએ કહ્યું છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પદસમૂહરૂપ વાક્ય જ વાકયાથ બેધનું જનક 109. નૈતન, પ્રાર્થનામ ચરિતાર્થવાત તેવાં ચરિતાર્થત્વ ? खप्रतिपत्तौ । ननु पदानि स्वप्रतिपत्तौ चरितार्थीभूय पदार्थप्रतिपत्तिमादधति । पुनस्तान्येव कथं वाक्यार्थप्रतिपत्तिमाधास्यन्ति ? पदार्थास्तु स्वावगतरूल न कचित् परत्र चरितार्था इति वाक्यार्थबुद्धेर्विधातारो भवन्तु । 109. તૈયાયિક –– ના, આ બરાબર નથી, કારણ કે પદાર્થોનું સામર્થ્ય પણ ખર્ચાઈ ગયું હોય છે. મીમાંસક –તેમનું સામર્થ્ય કયાં ખર્ચાઈ ગયું છે? યાયિક–સ્વવિષયક જ્ઞાન ઉત્પન્ન કરવામાં. મીમાંસક –- પદો તે પિતાના વિશેનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં શક્તિ ખર્ચને પછી પદાર્થનું જ્ઞાન કરાવે છે. એટલે ફરી પાછા તે પદે કેવી રીતે વાક્યર્થનું જ્ઞાન કરાવે? પદાર્થોએ તો પિતાના વિશેનું જ્ઞાન કરાવ્યા પછી બીજે કયાંય પિતાની શક્તિ ખર્ચા નથી, એટલે તેઓ વાક્યર્થનું જ્ઞાન કરાવે. 110. નૈતવમ, લાચાચાન્યત્ર ચરિતાર્થત્વમાવત | ગામેવ पूर्यपदस्मरणोपकृतं वाक्यमुच्यते । तदर्थश्च पूर्वपदार्थविशिष्टो वाक्यार्थ इत्येके । तस्माद्वाक्यादेव वाक्यार्थप्रत्ययः । - 110. યાયિક – ના, એવું નથી, કારણ કે અત્યપદને બીજે કયાંય શક્તિ ખવાપણું છે જ નહિ. પૂવ' પદના સ્મરણની સહાય પામેલું અન્યપદ જ વાકય છે, અને પૂર્વપદોના અર્થોથી વિશિષ્ટ અત્યપદને અર્થ વાક્યર્થ છે, એમ કેટલાક માને છે. તેથી આ રીતે વાક્યમાંથી જ વાક્યર્થનું જ્ઞાન થાય છે. 111. यत्त किमेकसंस्कारकारणेन कार्यद्वयं पदानि विदधति विभिन्नसंस्कारेण वेति ? तत्र कार्यभेदात् कारणभेदानुमानमिति प्रसिद्ध एष पन्थाः । एकोऽप्यतीन्द्रियः संस्कारः कार्यात् कल्प्यते; बहवोऽपि तत एव कल्पयिष्यन्ते, कार्यस्य भिन्नत्वात् । 111. પરંતુ શું એક સંસ્કારરૂપ એક કારણ દ્વારા પદે બે કાર્યો (=પદાર્થજ્ઞાન અને વાક્યર્થજ્ઞાન) ઉત્પન્ન કરે છે કે અનેક ( બે ) સંસ્કારરૂપ અનેક ( =બે) કારણે દ્વારા - આ તમે ભાદ મીમાંસકોએ ઊઠાવેલા પ્રશ્નના જવાબમાં અમે જણાવીએ છીએ કે કાર્યભેદ ઉપરથી કારણભેદનું અનુમાન પ્રસિદ્ધ છે, એટલે એ રસ્તે બરાબર છે. એક અતીન્દ્રિય સંસ્કારની કલ્પના કાર્ય ઉપરથી કરવામાં આવે છે; બહુ અતીન્દ્રિય સંસ્કારની કલ્પના પણ કાર્ય ઉપરથી જ કરવામાં આવે છે કારણ કે કાર્યો બહુ છે. __112. यदपि चिरतिरोहितवर्णप्रबन्धानुसन्धान दुर्घटमिति कथितं, तदपि न चारु, कयाचित् कल्पनया वर्णानामिव पदबुद्धौ पदानामपि वाक्यबुद्धौ उपारोह सम्भवात् । एतच्चानन्तरं दर्शयिष्यते । For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વર્ષો જ પહેલા પદાર્થનું અને પછી વાયાનું જ્ઞાન કરાવે છે એ યાયિક મત ૫૩ 112. ઘણુ વખત પહેલાં તિરહિત થઈ ગયેલા વર્ષોની હારનું અનુસંધાન દુર્ધટ છે એમ તમે જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે કોઈક કલ્પના દ્વારા જેમ વર્ગોને પબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ થાય છે તેમ પદોને પણ વાક્યબુદ્ધિમાં વૃદ્ધિવિકાસ કે પરિણામ સંભવે છે. હવે પછી તુરત જ અમે આ દર્શાવીશું. 113. यदपि विकल्पितं युगपद्वा क्रमेण वा वर्णाः पदवाक्यार्थप्रत्यये व्याप्रियेरन्निति, तत्राप्युच्यते योगपद्यं तावदनभ्युपगमादेव प्रत्युक्तम् , क्रमोऽप्येषामीदृशो यत् प्रथमं पदार्थमवगमयन्ति, ततो वाक्यार्थम् । सोऽयं तर्हि पदार्थपूर्वक एव वाक्यार्थ उक्तो भवतीति चेत् , मैवम् , पदार्थों हि नाम प्रमेयमेव । न ते प्रमाणवर्गे निपतन्ति । न च पदार्थवाक्यार्थयोरत्यन्तं भेदो येन तयोधू माग्न्योरिव सम्बन्धग्रहणसापेक्षयोस्तदनपेक्षयोर्वा रूपदीपयोरिव प्रत्याय्यप्रत्यायकभावः । न हि स्वशरीर एव गम्यगमकवाचोयुक्तिः प्रवर्तते । कथं भवान् स्वभावहेतुवादिनो बौद्धस्य शिष्य इव निवृत्तः । 113. વળી, વર્ણો પદાર્થ જ્ઞાન અને વાકયાર્થજ્ઞાનને ઉત્પન્ન કરવામાં કમથી વ્યાપાર કરે છે કે યુગપદ્ વ્યાપાર કરે છે એવા બે વિકલ્પ ઊભા કરી જે પ્રશ્ન કરવામાં આવ્યા તેના ઉત્તરમાં પણ અમે જણાવીએ છીએ કે યૌગપપક્ષ તો અમે સ્વીકાર્યો ન હાઈ પ્રતિષિદ્ધ છે, [ જ્યારે કમપક્ષ અમને સ્વીકાર્યું છે. ] તે ક્રમ પણ આવે છે–વણું પહેલાં પદાર્થનું જ્ઞાન કરાવે છે, પછી વાયાર્થનું જ્ઞાન કરાવે છે ભાટ મીમાંસક – તે તે વાક્યર્થ પદાર્થપૂર્વક જ છે એમ તમે કહ્યું ગણાય. યાયિક – ના, એવું નથી, પદાર્થ તે પ્રમેય જ છે. તે પ્રમાણવર્ગમાં પડતું નથી. વળી, પદાર્થ અને વાકયાર્થીને અત્યંત ભેદ નથી કે જેથી સંબંધગ્રહણસાપેક્ષ ધૂમ અગ્નિની જેમ કે સંબંધગ્રહણનિરપેક્ષ રૂપ-દીપની જેમ તે બેને પ્રત્યાખ્ય-પ્રત્યાયક ( = ગમ્ય-ગમક) ભાવ હેય વંશરીરમાં જ ગમ્ય-ગમ એ શબ્દોને પ્રયોગ થતો નથી. (અર્થાત વસ્તુ પોતે જ પિતાની ગમ્ય અને ગમક બની શકે નહિ). આપ સ્વભાવહેતુ માનનારા બૌદ્ધના શિષ્ય જેવા કેમ બની ગયા? 114. ननु सामान्ये हि पदं वर्तते, विशेषे च वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्ये च विशेषाः । यदुक्तम् , “सामान्यान्यन्यथासिद्धेविशेष गमयन्ति हिं" इति [श्लो० वा० अर्थापत्ति ७०] व्यतिरेक एव प्रत्याय्यप्रत्यायकयोः । 114. ભાદ મીમાંસક પદાર્થ સામાન્ય છે અને વાક્યર્થ વિશેષ છે, અને સામાન્ય જુદી વસ્તુ છે અને વિશે જુદી વસ્તુ છે. સામાન્ય વિશેષ વિના ઘટતું ન હોઈ વિશેષનું જ્ઞાન કરાવે છે. આ રીતે પ્રત્યાય-પ્રત્યાયકને ભેદ છે જ. [પદાર્થ પ્રત્યાયક અર્થાત ગમક છે, જ્યારે વાયાયં પ્રત્યાય અર્થાત ગમે છે.]. 115. उच्यते । बाढमस्त्ययमियान् व्यतिरेकः । किन्तु विरतव्यापारे For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાયાર્થમાં પર્યાવસાન પામે છે એ યાયિક મત चक्षुषीव शब्दे धूमादिवत् प्रमेयात् पदार्थादग्नेरिव वाक्यार्थस्यावगमो नास्ति । न हि पदार्थाः प्रमेयीभूय धूमवत् पुनः प्रमाणीभवितुमर्हन्ति । किन्तु पदान्येव तत्प्रतिपादनद्वारेण वाक्यार्थप्रतिपत्तौ पर्यवस्यन्ति । कथमात्मीयमेव ग्रन्यं न बुध्यन्ते भवन्तः । वाक्यार्थमितये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ॥इति [श्लो०वा०वाक्या० ३४३] अवान्तरव्यापारो हि न कारकस्य प्रधाने व्यापारे कारकतां व्याहन्ति । पदानां हि द्वयी शक्तिरभिधात्री तात्पर्यशक्तिश्च । तत्राभिधात्री शक्तिरेषां पदार्थेषु उपयुक्ता, तात्पर्यशक्तिश्च वाक्यार्थे पर्यवस्यतीति । 115. नेयायि:-मानी उत्तर अभे आपाये छाय. पा3, छ माटी मे. ५२ જેમ ચક્ષુને વ્યાપાર અટકી ગયા પછી ધૂમ વગેરે ઉપરથી અગ્નિ વગેરેનું જ્ઞાન થાય છે, તેમ શબદને (= પદ) વ્યાપાર અટકી ગયા પછી પ્રમેય પદાર્થ ઉપરથી વાક્યર્થનું જ્ઞાન થતું નથી. જેમ ધૂમ પ્રમેય બની ફરી પ્રમાણુ બનવાને લાયક છે તેમ પદાર્થો પ્રમેય બની ફરી પ્રમાણુ બનવાને લાયક નથી. પરંતુ પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાક્યાથમાં પર્યવસાન પામે છે. તમે તમારા પિતાના ગ્રંથને જ કેમ સમજતા નથી. તમારો ગ્રંથ છેજેમ પાક કરવાની લાકડાની પ્રવૃત્તિમાં જ્વાલા અવશ્ય હોય છે તેમ વાકયાર્થજ્ઞાન કરાવવાની પદની પ્રવૃત્તિમાં પદાર્થપ્રતિપાદન અવશ્ય હોય છે. કારકનો અવાન્તર વ્યાપાર તેના પ્રધાનવ્યાપારમાં તેની કારકતાને હાનિ પહોંચાડતા નથી. પદમાં બે શક્તિ છે-અભિધાત્રી શક્તિ અને તાત્પર્યાશક્તિ. પદેની અભિધાત્રી શક્તિ પદાર્થો જણાવવામાં પ્રયોજાય છે, અને પદની તાત્પર્યશકિત વાકયાર્થમાં પર્યાવસાન પામે છે. 116. भाष्यकारोऽपि ‘पदानि स्वं स्वमर्थमभिधाय निवृत्तव्यापाराणि' इति वदन् अभिधाव्यापार एव शक्तेः विरतिमाह, न तात्पर्यशक्तेः । अभिधाय निवृत्तव्यापाराणि पदानि यदर्थपरणि, तत्रानिवृत्तव्यापाराण्येवेति । एवं हि शाब्दता वाक्यार्थप्रत्ययस्य न हास्यते । सर्वात्मना तु विरतव्यापारे शब्दे साऽवश्य हीयते । शब्दावगतिमूलत्वात्त शाब्दत्वे श्रौत्रत्वमपि स्यात् , श्रोत्रस्य पारम्पर्येण तन्मूलत्वात् । शब्दे वितरव्यापारे कतमत् तत्प्रमाणं यस्य वाक्यार्थप्रतीतिः फलमिति न विद्मः । न प्रत्यक्षम् , अतीन्द्रियत्वाद्वाक्यार्थस्य । नानुमानं 'न चानुमानमेषा घी:' [श्लो० वा० वाक्या० २३२] इत्यादिना ग्रन्थविस्तरेण स्वयमेव निरस्तत्वाद् । न शब्दो, निवृत्तव्यापारत्वात् । “सामान्यान्यन्यथासिद्धेर्विशेषं गमयन्ति हि" इति न्यायाद् अर्थापत्तिरिति चेत् , किमिदानीमर्थापत्तिगम्यो धर्मः ? न चैतद्यक्तमिष्टं वा । तदिदं For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પદોની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે એ યાયિક મત ૫૫. सप्तमं प्रमाणमवतरति पारायं नामेति । तच्च नेष्टम् । अतो न पदार्थनिमित्तको वाक्यार्थप्रत्ययः । 16. ‘પદે પિતા પોતાના અર્થનું અભિધાન કરીને વ્યાપાર કરતાં અટકી જાય છે એમ કહેતા શાબરભાષ્યકારે અભિધા વ્યાપારમાં જ શકિતની વિરતિ કહી છે (અર્થાત અભિધાત્રી શક્તિની જ વિરતિ કહી છે.) તાત્પર્યશકિતની વિરતિ કહી નથી. અભિધાન કરીને વ્યાપાર કરતા અટકી ગયેલા પદો જે અર્થપરક હોય છે તે અર્થમાં તે તેમને વ્યાપાર અટકી ગયે હેતે નથી જ. આમ વાકયાર્થજ્ઞાનની શાખતા ચાલી જતી નથી. શબ્દ (૫૬) સર્વથા સર્વાત્મના વ્યાપાર કરતો અટકી જતો હતો તે વાક્યર્થજ્ઞાનની શાબ્દતા અવશ્ય નાશ પામત. શબ્દના જ્ઞાનમાં તેનું મૂળ હોવાથી વાક્યર્થજ્ઞાનના શબ્દમાં શ્રી નવ પણ હેય કારણ કે વાકયાથંજ્ઞાનનું મૂળ પરંપરાથી શ્રેત્રમાં છે. જે શબ્દને વ્યાપાર સર્વથા અટકી જતું હોય તે પછી તે કર્યું પ્રમાણ છે કે જેનું ફળ વાક્યર્થજ્ઞાન છે એ અમે જાણતા નથી. તે પ્રત્યક્ષ નથી, કારણ કે વાક્યર્થ અતીન્દ્રિય છે. તે અનુમાન નથી, કારણ કે “અને આ વાયાર્થજ્ઞાન અનુમાન નથી” વગેરે ગ્રંથવિસ્તર દ્વારા તમે પોતે જ તેને નિરાસ કર્યો છે. તે શબ્દ નથી કારણ કે શબ્દને વ્યાપાર તે અટકી ગયું છે. સામાન્ય (= પદાર્થો) વિશેષ ( = વાક્ષાર્થ) વિના ઘટતા ન હઈ વિશેનું જ્ઞાન કરાવે છે. એ ન્યાયે એ પ્રમાણે અથપત્તિ છે એમ જે તમે કહે તે અમે પૂછીએ છીએ કે આ વાક્યર્થ એ શું અર્થપત્તિગમ્ય ધર્મ છે ? એને અર્થપત્તિ ગમ્ય ધર્મ માનવો યુકત પણ નથી કે ઈષ્ટ પણ નથી [ કારણ કે તમારે મીમાંસકને મતે ધર્મ તો કેવળ શબ્દપ્રમાણગમ્ય છે-વેદગમ્ય છે]. તેથી પરિણામે આ સાતમું પારાર્થ નામનું પ્રમાણ ઊતરી આવે છે અને તે પણ ઇષ્ટ નથી, [ કારણ કે તમે ભાદ મીમાંસકો છ પ્રમાણને જ સ્વીકારે છે ] નિષ્કર્ષ એ કે વાક્યર્થનું નિમિત્ત પદાર્થ નથી. 117. यदप्युक्तम् अन्वयव्यतिरेकाभ्यां पदार्थनिमित्तकत्वं वाक्यार्थस्यावगम्यते इति, तत्र पदार्थसंसर्गस्वभावत्वाद्वाक्यार्थस्य सत्यं तत्पूर्वकत्वमिष्यते एव, वाक्यप्रतिपत्तेस्तु न तज्जन्यत्वं, शब्दव्यापारानुपरमात् । मानसे चापचारे सति पदानामपि ग्रहणं नास्त्येव, यतः क्षणान्तरे समाहितचेतास्स वक्ति 'नाहमेतदश्रौषम् अन्यत्र मे માડમૂત, પુનર્ટૂરિ તિ | રૂતરથા હૈિ પઢાને સૂવા તમેવાવ છે , ન पुनः पृच्छेत् । तस्मात पदानां ग्रहणमेव तत्र वाक्यार्थावगमे निमित्तम् । 17. વળી, તમે જે કહ્યું કે અત્ય-વ્યતિરેક દ્વારા વાકયાર્થીનું પદાર્થનિમિત્તક હેવાપણું અનુમિત થાય છે તેમાં અમારે કહેવાનું કે વાકયાર્થ પદાર્થસંગ સ્વભાવ હોઈ સાચે જ વાક્યાÁજ્ઞાનને પદાર્થપૂર્વક અમે ઈચ્છીએ છીએ જ, પરંતુ વાકયાર્થજ્ઞાનને અમે પદાર્થ જન્ય ઈચ્છતા નથી, કારણ કે વાકયાર્થજ્ઞાન વખતે શબ્દને વ્યાપાર અટકી ગયો હતો નથી. માનસ અનવધાન હોય ત્યારે પદનું પણ ગ્રહણ નથી જ હેતું, કારણ કે પછીની ક્ષણે સમાહિત ચિત્તવાળા કહે છે, “મેં આ સાંભળ્યું ન હતું, મારું ચિત્ત બીજે હતું, ફરી બેલે.” જો માનસ અનવધાન વખતે પદનું ગ્રહણ તેણે કહ્યું હોત તો પદેનું સ્મરણ કરી તેમના For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વેત અશ્વ દોડે છે એ જ્ઞાન અનુમાન પ્રમાણથી થાય છે . અર્થને જાણી જ લેત, ફરીથી વકતાને તે પદે કયા હતા એ છત નહિ. તેથી પદોનું ગ્રહણ જ વાક્યર્થજ્ઞાનમાં નિમિત્ત છે [ પદાર્થો નહિ ]. ___118. यदपि ‘पश्यतः श्वेतिमारूपम्' इति तदपि न किञ्चित् । किं प्रत्यक्षेण शुक्लो गौर्गच्छन्न दृश्यते ? स किं शुक्लो गौः गच्छतीति वाक्यस्यार्थो न भवति ? प्रत्यक्षप्रतिभासात् तु प्रत्यक्षार्थं एवासौं न वाक्यार्थ इत्युच्यते । एवं 'श्वेतोऽश्वो धावति' इत्यानुमानिकोऽयं प्रत्ययः पर्यतेऽग्निरितिवत् । वाक्यश्रवणात् तु विना न वाक्यार्थो भवितुमर्हतीत्यलं प्रसङ्गेन । 118. 'पडयां श्वेत २गने ५ छ' त्याहि तमे ने यु ते ५९] तु२७ छ. शुस ગાયને જતી શું પ્રત્યક્ષ વડે માણસ નથી દેખતે ? [અર્થાત દેખે છે.] તે જ અર્થ “શુકલ ગાય જાય છે એ વાક્યને અર્થ શું નથી બનતો ? [અર્થાત બને છે. ] પ્રત્યક્ષથી જ્ઞાત થતું હોવાથી તે પ્રત્યક્ષાર્થ છે, વાક્યર્થ નથી, એમ કહેવાય છે. એ જ રીતે “વેત અશ્વ ડે છે' એ અનુમાનપ્રમાણુથી થતું જ્ઞાન છે, જેમ “પર્વત ઉપર અગ્નિ છે' એ અનુમાન પ્રમાણુથી થતું જ્ઞાન છે તેમ. વાક્યશ્રવણ વિના વાક્યર્થ હો ોગ્ય નથી, એટલે તમે આપેલી આપત્તિ નિરર્થક છે. 119. तस्माद् वर्णेभ्य एव कयाचित् कल्पनया पदवाक्यभावमुपगतेभ्यः पदार्थवाक्यार्थसंप्रत्यय इति युक्तम् । तस्मात् पदार्थजन्या न भवति वाक्यार्थबुद्धिरिति सिद्धम् । अनुपरतव्यापाराद् पदाद् एवेयमुद्भवति । 19. તેથી કોઈ કલ્પના દ્વારા પદભાવ અને વાકયભાવને પામેલા વર્ષોથી જ પદાર્થ જ્ઞાન અને વાક્યાથજ્ઞાન થાય છે એમ માનવું યુક્ત છે. પરિણામે વાક્યર્થજ્ઞાન પદાર્થજન્ય નથી પરંતુ પદજન્ય છે એ પુરવાર થયું. જેમને વ્યાપાર અટકી નથી ગમે એવા પદમાંથી જ વાક્યાથજ્ઞાન જન્મે છે. 120. आह कया पुनः कल्पनया पदवाक्यभावमुपगता वर्णाः पदार्थवाक्यार्थप्रतीतिमादध्युरिति ? तत्राचार्यास्तावदिमां कल्पनामदीदृशन्-प्रथमवर्णज्ञानं, ततः संस्कारः, ततो द्वितीयवर्णज्ञानं, तेन प्रथमवर्णज्ञानजनितेन च संस्कारेण पटुतरः संस्कारः, ततस्तृतीयवर्णज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पटुतरः संस्कारः, एवं यावदन्त्यवर्णज्ञानम् , अन्त्यवर्णज्ञानानन्तरं तु ततः संस्कारात् सकलपूर्ववर्णविषयमेकस्मरणं, तेनान्त्यवर्णज्ञानस्य विनश्यत्ता, विनश्यदवस्थग्रहणस्मरणविषयीकृतो वर्णसमूहः पदमिति ज्ञायते । ततः प्रथमपदज्ञानात संस्कारः, ततस्तथैव वर्णक्रमेण द्वितीयपदज्ञानं, तेन For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વર્ણની પદભાવ અને વાકયભાવને પામવાની પ્રક્રિયા આચાર્યમતે ૫૭ प्रथमपदज्ञानजन्मना च संस्कारेण पटुतरः संस्कारो जन्यते, पुनस्तेनैव क्रमेण तृतीयपदज्ञानं, तेन प्राक्तनेन च संस्कारेण पीवरतरस्संस्कारो जन्यते, एवं यावदन्त्यपदज्ञानम् । अन्त्यपदज्ञानानन्तरं तु तेन स्थवीयसा संस्कारेण सर्वपदविषयमेकस्मरणमुपजन्यते । संस्कारस्यैवैकत्वात् सोऽयं स्मरणानुभवविषयीकृतवर्णसमूहः पदम् , तथैव च स्मरणानुभवविषयीकृतपदसमूहो वाक्यमित्युच्यते । ततो वाक्यार्थप्रतिपत्तिः । संस्कारस्य च संस्कारान्तरकरणकौशलमवश्यमेषितव्यम् , अन्यथा सर्वत्र क्रियाभ्यासोऽनर्थकः स्यादिति । 120 ભાદ મીમાંસક – કઈ કલ્પના દ્વારા પદભાવ અને વાર્થભાવ પામેલા વર્ષો પદાર્થજ્ઞાન અને વાક્યર્થતાન ઉત્પન્ન કરે છે ? જયંત–ત્યા આચાર્યોએ ( = ઉદ્યોતકરવિવૃતિકાર રુચિકાર વગેરે નૈયાયિકે એ ) આ કલ્પના દેખાઈ છે – પહેલા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે પહેલા વર્ણના જ્ઞાનથી તે પહેલા વર્ણને સંસ્કાર થાય છે, પછી બીજા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે બીજા વર્ણના જ્ઞાનથી તેમ જ પ્રથમ વર્ણના જ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી વધુ પટુ સંસ્કાર થાય છે, પછી ત્રીજા વર્ણનું જ્ઞાન થાય છે, પછી તે ત્રીજા વર્ણના જ્ઞાનથી તેમ જ પ્રાતન સંસ્કારથી વધારે પટુ સંસ્કાર થાય છે. આ પ્રમાણે અન્ય વર્ણનું જ્ઞાન થાય ત્યાં સુધી ચાલે છે. અત્યવર્ણનું જ્ઞાન થયા પછી તરત જ તે સંસ્કારથી સકલ પૂર્વ વર્ણો વિષયક એક મરણ થાય છે. તે સ્મરણ વડે અવજ્ઞાનની વિનશ્યત્તા ( = વિનાશ પામવાની શરૂઆત) થાય છે. વિનાશ પામતા જ્ઞાનને અને સ્મરણને વિષય બનેલા બધા વર્ગોને (અર્થાત તે વિનાશ પામતા જ્ઞાનને વિષય અન્ય વર્ણ અને સ્મરણને વિષય બધા પૂર્વ વર્ગોને સમૂહ પદ છે એમ જણાય છે પછી પ્રથમ પદજ્ઞાથી સંસ્કાર થાય છે પછી વર્ણના તે જ ક્રમે દ્વિતીય પદનું જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રથમ પદથી જન્મેલા સંસ્કારથી વધારે પટુ સંસ્કાર જન્મે છે ફરી તે જ ક્રમે ત્રીજા પદનું જ્ઞાન થાય છે. પછી તે જ્ઞાનથી તેમ જ પ્રાકૃતન સંસ્કાથી વધુ પુષ્ટ સંસ્કાર છે આમ અત્યપદનું જ્ઞાન જન્મે ત્યાં સુધી ચાલે છે. અત્યપદના જ્ઞાન પછી પેલા પુષ્ટ સંસ્કારથી સર્વપૂર્વપદવિષયક એક સ્મરણ જન્મે છે. સંસ્કાર એક જ હોઈ, સ્મરણ-અનુભવના વિષય બનેલા વર્ગોને સમૂહ શક્ય બને છે; આ વર્ણોને સમૂહ પદ કહેવાય છે. તેવી જ રીતે પદોને સમૂહ શકય બને છે; આ પદનો સમૂહ વાક્ય કહેવાય છે. તે વાક્યમાંથી વાયાર્થજ્ઞાન થાય છે. સંસ્કારમાં સંસ્કારાન્તરને જન્માવવાનું કૌશલ અવશ્ય ઇચ્છવું જોઈએ. અન્યથા એકની એક ક્રિયાને અભ્યાસ નિરર્થક બની જાય. 0 121. ઉકત્ર વન્તિ–નેયં પ્રત્રિયા સાધ્વી, જ્ઞાનયTUBસાત | તથા हि-चरमपदप्रतिभासानन्तरं यथा पूर्वपदस्मरणं, तथा तदैव संकेतस्मरणेनापि भवितव्यम् । अनवगतपदार्थस्य हि न वाक्यार्थप्रतीतिः, अस्मृतसंकेतस्य च न पदाथप्रतीतिः । यत्राप्यभ्यस्ते विषये संकेतस्मृतिर्न संवेद्यते तत्राप्यविनाभावस्मृतिरिव बलादसौ कल्प्यते, अनवगतपदपदार्थसम्बन्धस्य नारिकेलद्वीपवासिन इवार्थप्रत्ययाभावात् । For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ આચાર્યમતમાં દોષપ્રદર્શન सम्बन्धानुभवस्य च पूर्ववृत्तत्वेनेदानीं स्मरणमुखेनेोपकारित्वात् । तस्मादन्त्यपदज्ञानानन्तरं पूर्वपदसमयस्मरणयोयुगपदुत्पादात् ज्ञानयोगपद्यम् । अथ समयस्मरणानन्तरं पूर्वपदस्मरणमुपेयते तथापि तत्स्मृतिकाले पदार्थज्ञानोपजननात् पुनरपि ज्ञानयोगपद्यम् । न च तदा पदार्थज्ञानं नोदेतीति शक्यते वक्तुम् , अविकलतदुपजननकारणसामग्रीसन्निधानात् प्रतिनायकस्य च तदानीमभावात् । पदार्थज्ञानोत्तरकालं तर्हि पूर्वपदस्मरणमस्त्विति चेत् , एवं तर्हि चरमपदज्ञानप्रत्यस्तमयात् अन्त्यपदरहितं वाक्यं स्यात् । अन्त्यपदज्ञानस्य हि संकेतस्मृतिवेलायां विनश्यत्ता, पदार्थज्ञानवेलायां विनाश एव यतः । अथ ब्र यादसंवेद्यमानमपि तदानीमन्त्यपदमस्त्येवेति, स्वस्ति तर्हि न्यायविस्तराय । अपि च तदानीमनुपलभ्यमानेनापि सता किमन्त्यपदेन क्रियते ? पुनरवगमोऽस्य भविष्यतीति चेत् , स कुतस्त्यः ? श्रोत्रस्य विरम्य व्यापारासंवेदनात् , मनसश्च स्वातन्त्र्येण वाह्ये विषये सामर्थ्यासंभवात् , सत्यपि पुनः तदवगमे ज्ञानयोगपद्यानपायात् । अपि च पूर्वपदरर्थशून्यतया शुष्कनीरसतनुभिरन्त्यपदानुभवसमनन्तरं स्मृतैरपि को गुणः ? न हि तथाविधपदस्मरणमर्थप्रत्यायनाङ्गम् । अथ सार्थकानि प्राश्चि पदानि स्मर्यन्ते तहि समयस्मरणपदार्थज्ञानादिकार्यसांकर्यकृतमनेकशाख प्रतिपदं ज्ञानयोगपद्यमापद्यते इत्यसतीयं कल्पना । 121. मी 21 नया यि [ नाये प्रमाणे हे छे. - प्रठिया ५२५२ नथी, કારણ કે તેથી જ્ઞાનયૌગપદ્યની આપત્તિ આવે છે. તે આ પ્રમાણે—હેલા પદના જ્ઞાન પછી તરત જ જેમ પૂર્વપદોનું સ્મરણ થાય છે તેમ તે જ વખતે સંકેતનું સ્મરણ પણ થવું જ જોઈએ. પદાર્થનું જેને જ્ઞાન ન હોય તેને વાક્યર્થનું જ્ઞાન ન થાય. અને જેને સંકેતનું સ્મરણ ન થયું હોય તેને પદાર્થનું જ્ઞાન ન થાય. જ્યાં અભ્યસ્ત વિષયમાં સંતનું સ્મરણ સંવેદોતું નથી ત્યાં પણ વ્યાપ્તિસ્મરણની જેમ તેને ન છૂટકે કપવામાં આવે છે, કારણ કે પદાર્થ સંબંધના જ્ઞાન વિના નાળિયેરીના દ્વીપમાં રહેનાર માણસની જેમ કોઈને પદાર્થનું જ્ઞાન થાય નહિ. સબંધને અનુભવ તે પહેલાં થઈ ગયા હેઈ, અત્યારે સ્મરણ દ્વારા તે ઉપકાર કરે છે. તેથી અત્યપદજ્ઞાન પછી તરત જ પૂર્વપદોનું સ્મરણ અને સંકેતસ્મરણ બને યુગપત ઉત્પન્ન થતાં હોઈ જ્ઞાનનું યૌગપઘ આવી પડે છે. [ અત્યપદના જ્ઞાન પછી ] સતસ્મરણ થાય છે અને પછી પૂર્વપદનું સ્મરણ થાય છે એમ સ્વીકારવામાં આવે તે પૂર્વપદના સ્મરણ વખતે પદાર્થજ્ઞાનની ઉત્પત્તિ થઈ જતી હોઈ ફરી પાછું જ્ઞાનગપદ્ય થશે, કારણ કે તે વખતે પદાર્થ જ્ઞાન ઉત્પન્ન થતું નથી એમ કહેવું શક્ય નથી. [કેમ ?] કારણ કે પદાર્થ જ્ઞાનની ઉત્પત્તિની અવિકલ કારણસામગ્રી (= સંકેતસ્મરણ ઉપકૃત પદજ્ઞાન ) ઉપસિથત છે અને તેના વિધીની (= પ્રતિબંધકની) ત્યાં ઉપસ્થિતિ નથી. પદાર્થજ્ઞાન પછી પૂર્વપદમરણ થાઓ એમ જે કહેશો તે એમ હતાં અત્યપદજ્ઞાન અસત પામી જવાથી અત્યપદ રહિત વાક્ય બની For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વર્ષોની પદભાવ અને વાયભાવને પામવાની પ્રક્રિયા વ્યાખ્યાતાઓના મતે પ. જાય. અત્યપદજ્ઞાનની વિનશ્યત્તા સંકેતસ્મૃતિ વખતે હોય છે જેથી પાર્થ જ્ઞાન વખતે તે તે વિનાશ પામી ગયુ હોય છે જ. જે કહે કે ન અનુભવાતું હોવા છતાં અત્યપદ ત્યારે અતિત્વ ધરાવે છે જ તે તમે ન્યાયશાસ્ત્રને તિલાંજલિ આપી દીધી ગણાય. વળી, તે વખતે ન અનુભવાતું પણું અસ્તિત્વ ધરાવતું અન્ય પદ શું કરે છે? તેનું ફરીથી જ્ઞાન થશે એમ જે કહે તે શેનાથી તેનું જ્ઞાન થશે ? શ્રેત્રથી તેનું જ્ઞાન નહિ થાય કારણ કે શ્રેત્રને વ્યાપાર તે અટકી ગયો હોય છે. મનથી પણ તેનું જ્ઞાન નહિ થાય કારણ કે મનનું સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં સામએ નથ; હોય તે પણ, ફરીથી તેનું જ્ઞાન માનતાં જ્ઞાનયૌગપદ્ય દૂર નહિ થાય. અત્યપદના અનુભવ પછી તરત પદાર્થ રહિત હોવાથી શુષ્ક નીરસ શરીરવાળા પૂર્વપદોના સ્મરણથી પણ શે લાભ ? [અન્યપદના અનુભવ પછી તરત પૂર્વપદનું સ્મરણ કરવાથી પણ શે લાભ છે, કારણ કે તે પૂર્વપદે પદાર્થ શૂન્ય હાથી નીરસ શુષ્ક શરીરવાળા છે.] તેવા પદનું સ્મરણ વાકયાર્થનું જ્ઞાન કરાવવામાં કારણ નથી. જો કહે કે પદાર્થવાળા પૂર્વપદનું સ્મરણ કરવામાં આવે છે, તે સંકેતસમયનું સ્મરણ, પદાર્થનું જ્ઞાન વગેરે કાર્યોના સાંકર્યાકૃત, અનેક શાખાઓ વધુ જ્ઞાનજ્યોગપદ્ય પ્રત્યેક પદને સાંભળતી વખતે ઉત્પન્ન થાય, માટે આ કલ્પના ખેટી છે, [આ પ્રક્રિયા દૂષિત છે.] 122. વ્યાવ્યાતારતુ શિયાત્તરમાવક્ષુ: | વન મરઘા તાવતું પ્રથમपदज्ञानुमुत्पद्यते । ततः संकेतस्मरणम् । तेन विनश्यदवस्थेन च पदज्ञानेन स्वविषयावच्छेदेन पदार्थज्ञानमाधीयते, यत्र वाचकावच्छिन्न वाच्यखरूपमवभासते । तथाविधपदार्थज्ञानात् संस्कारः । ततस्तथैव क्रमेण द्वितीयपदज्ञानं, तदनु समयस्मरणम् । तेन विनश्यदवस्थेन च द्वितीयपदज्ञानेन तथैव स्वावच्छेदेन स्वार्थज्ञानम् । तेन प्रथमपदार्थज्ञानाहितेन च संस्कारेण दृढतर: संस्कारः । पुनर्वर्णक्रमेण तृतीयपदज्ञानम् । पुनः संकेतस्मरणम् । संकेतस्मृतिसहायेन तेन विनश्यदवस्थेन स्वार्थे तथैव स्वावच्छिन्नं ज्ञानम् । तेन प्राच्येन च संस्कारेण दृढतरः संस्कारः । एवं तावद्यावदन्त्यपदज्ञानात् स्वावच्छिन्नार्थप्रतीतिः । ततः पूर्वोपचितात् महतः संस्काराद्विशिष्टसर्वविषयमेकस्मरणं, यस्य स्वाभिधानावच्छिन्नास्सर्वे पूर्वपदार्था विषयतां प्रतिपद्यन्ते । तस्मिन् स्मरणे तथान्त्यपदार्थज्ञानेऽवच्छेदकत्वेन प्रस्फुरत्पदसमूहो वाक्यम् , अवच्छेद्यत्वेन प्रकाशमानोऽर्थसमूहो वाक्यार्थः । एवं स्मर्यमाणानुभूयमानौ पदपदार्थसमूही वाक्यवाक्यार्थावुक्तौ भवतः । 122. વ્યાખ્યાતાઓ ( = ભાગ્યવિવરણકરે પ્રવર આદિ યાયિકો) બીજી પ્રક્રિયા જણાવે છે. વર્ણાનુપૂવરૂપે પ્રથમપદનું જ્ઞાન થાય છે પછી સંકેતનું સ્મરણ થાય છે. [સંકેતસ્મરણ વખતે પેલું પદજ્ઞાન વિનશ્યત અવસ્થામાં હોય છે). તે સંકેતસ્મરણ સહિતનું વિનશ્યત અવસ્થાવાળું પદજ્ઞાન પદના પિતાના વાગ્યરૂપ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જે જ્ઞાનમાં વાચક પદથી વિશિષ્ટ વાચનું સ્વરૂપ પ્રકાશે છે તેવા પદાર્થજ્ઞાનમાંથી સંસ્કાર થાય છે. પછી તે જ તમે બીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતનું સ્મરણ થાય છે તે સંકેતસ્મરણ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાતાઓને મતમાં દોષપ્રદર્શન સહિતનું વિનશ્યત અવસ્થાવાળું બીજા પદનું જ્ઞાન તે જ રીતે તે પદથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે તે પદાર્થજ્ઞાનથી તેમ જ પ્રથમ પદાર્થજ્ઞાને પાડેલા સંસ્કારથી દઢતર સંસ્કાર ઉત્પન્ન થાય છે. વળી, વર્ણક્રમે ત્રીજા પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે અને સંકેતસ્મરણની સહાય પામેલા તે વિનશ્યત અવસ્થા વાળા પદજ્ઞાનથી તે જ રીતે તે પરથી વિશિષ્ટ પદાર્થનું જ્ઞાન થાય છે. તે પદાર્થજ્ઞાનથી તેમ જ પૂર્વના સંસ્કારથી દઢતર સંસ્કાર ઉત્પન્ન થાય છે. આ રીતે જ્યાં સુધી અભ્યપદજ્ઞાનથી અભ્યપદવિશિષ્ટ અન્ય પદાર્થનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ચાલે છે. પછી [ અર્થાત અત્યપદના અર્થનું જ્ઞાન થયા પછી ] પહેલેથી ઉપચિત થયેલા મહાસંસ્કારમાંથી વિશિષ્ટ સર્વ વિષયનું (= પદાર્થોનું ) એક સ્મરણ થાય છે, પિતપોતાના પદથી વિશિષ્ટ સર્વે પૂર્વ પદાર્થો આ સ્મરણના વિષય બને છે. તે સ્મરણમાં તથા અન્ય પદાર્થજ્ઞાનમાં અવછેદક ( = વાચક) તરીકે પ્રકાશતો બધા પદોને સમૂહ વાય છે અને અવદ્ય ( = વાય) તરીકે પ્રકાશતો પદાર્થોને સમૂહ વાયા છે. આમ સ્મરણ કરાત અને અનુભવાતો પદસમૂહ અને પદાર્થ સમૂહ કામથી વાક્ય અને વાકયાથ છે એમ આપે (વ્યાખ્યાતાએ) કહ્યું છે. 123. एतदपि न विचारक्षमम् । अन्त्यपदार्थप्रतीतिसमये तदवच्छेदकतया प्रतिभासमान पदं तत्प्रतीतौ तावत् कारणमिति नात्र विमतिः । स्वयं च प्रतिभासमानत्वात् कर्मापि भवत्येव । तस्य तदानीं कर्मत्वे कारणं चिन्त्यम् । न श्रोत्रं तावत् कारणम् , अन्त्यपदप्रतीत्यनन्तरमेव तद्वयापारस्य विरतत्वाद् , विरम्य च पुनर्व्याप्रियमाणत्वानुपपत्तेः । मनस्तु बाह्ये विषये स्वातन्त्र्येण प्रवर्तितुमसमर्थम् । तत्प्रवृत्तौ सर्वाण्येव प्रथमपदात् प्रभति पदानि मानसव्यवसायगोचरणि भवन्तु । किं स्मर्यमाणत्वमन्येषामुच्यते । 123. આ પણ વિચાર કરતાં ટકી શકતું નથી. અન્ય પદાર્થને જ્ઞાન વખતે તેના અવચ્છેદક ( = વાચક) તરીકે પ્રકાશનું (અન્ય) પદ તે જ્ઞાનમાં કારણ છે એ વિશે અહીં મતભેદ નથી. તે પદ પોતે પ્રકાશનું હાઈ કમ પણ બને છે જ. તેના આ કર્મપણાનું કારણ કર્યું છે એ વિચારવું જોઈએ. શ્રેત્ર કારણ નથી, કારણ કે અન્ય પદના જ્ઞાન પછી તરત જ શ્રેત્રને વ્યાપાર અટકી ગયે હોય છે, અટકીને ફરીથી એ વ્યાપાર કરે એ ઘટતું નથી. મન સ્વતંત્રપણે બાહ્ય વિષયમાં પ્રવર્તવા સમર્થ નથી. મને અન્ય પદમાં પ્રવૃત્ત થતું હોય તે પ્રથમ પદથી માંડી બધાં જ પદે માનસ વ્યવસાયને વિષય બને, શા માટે બીજાં પદેને સ્મૃતિને વિષય કહે છે ? 124. अथ तदन्त्यपदमर्थे इवात्मन्यपि तदवच्छेदकत्वप्रतिपत्तेः करणत्वं प्रतिपत्स्यत इति मन्यसे, तदयुक्तम् , स्वप्रतीतो तस्य कर्मत्वात् । न चैकस्यामेव क्रियायां तदेव कर्म करणं च भवितुमर्हति । विस्तरतश्चायं वाचकावच्छिन्नवाच्यप्रतिभासः प्रत्यक्षलक्षणे प्रतिक्षिप्त इत्यलं पुनस्तद्विमर्दैन । For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વાક્યર્થશાત્પત્તિની પ્રક્રિયા બાબતે શંકરસ્વામીને મત ૬૧ 124. જે અન્ય પદ અર્થનું (= અર્થજ્ઞાનનું ) કરણ છે તેમ પિતાનું (= પિતાના જ્ઞાનેનું) પણ કણ છે, કારણ કે તે અન્ય પદ અર્થના અવછેદક (વાચક) તરીકે જ્ઞાત થાય છે એમ જે તમે માનશે તે તે પણ બરાબર નથી કારણ કે પિતાના જ્ઞાનમાં તે તેનું કર્મ પણ છે અને એક જ ક્રિયામાં તેની તે જ વસ્તુ કર્મ અને કરણ બને બનવાને યોગ્ય નથી. આ વાચકારિકન વચ્ચેના પ્રતિભાસને પ્રતિક્ષેપ અમે પ્રત્યક્ષલક્ષણ પ્રસંગે કર્યો છે, એટલે ફરીથી તેનું ખંડન કરવું જરૂરી નથી. 125. કપર ગાદું વ્રથમ દ્રજ્ઞાનમ્ ા તતઃ સંતરમાળr૬ / તત: પાર્થજ્ઞાનમ્ | पदार्थज्ञानात् पदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानमपेक्षमाणं श्रोत्रं प्रथमपदावच्छेदेन द्वितीयपदे ज्ञानमादधाति । द्वितीयपदज्ञानानन्तरं पुनः सम्बन्धस्मरणम् । ततः पदार्थज्ञानम् । तेन द्वितीयपदज्ञानस्य विनश्यत्ता । विनश्यदवस्थपदज्ञानसहायात् श्रोत्रात तथैव तदवच्छेदेनोत्तरोत्तरपदज्ञानं तावद्यावदन्त्यपदज्ञानमिति । तज्ज्ञाना. નત્તર ૨ ગ્રાનયાત્રા નાત્ર પૂર્વમળમુvયુકતે તH૪શ્ય વિનારાपतितपदज्ञानकृतावच्छेदमहिम्नैव सिद्धत्वात । तस्य हिं फलमन्त्यपदावगमसमये सकलपूर्वपदोपस्थापनम् । तच्च विनश्यदवस्थपूर्वपूर्वपदज्ञानकृतोत्तरोत्तरपदानुरागवलादेव लब्धमिति किं तत्स्मरणेन ? तदभावाच्च नात्र ज्ञानयोगपद्यादिचोद्यावसरः समस्ति । यथोपदर्शितान्त्यपदज्ञानमेव च वाक्यार्थज्ञानमिति न चरितार्थत्वमस्यान्यत्र इत्येवं वाक्यादेव वाक्यार्थप्रत्ययः सेत्स्यति, न पदार्थेभ्य इति । 125. વળી બીજે કઈ કહે છે – પ્રથમ પદજ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે, પછી પદાર્થ જ્ઞાન થાય છે. પદાર્થજ્ઞાનથી પદજ્ઞાનની વિનશ્યત્તા (= વિનશ્યન્ અવસ્થા) થાય છે. વિનશ્યન્ અવસ્થાવાળા પદજ્ઞાનની સહાયથી શ્રેત્ર પ્રથમ પદના અવછેદ (= ઉપરાગ) પૂર્વક દિનીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. દ્વિતીય પદના જ્ઞાન પછી ફરી સંકેતસ્મરણ થાય છે પછી દ્વિતીય પદના અર્થનું જ્ઞાન થાય છે. આ પદાર્થજ્ઞાનથી દ્વિતીય પદના જ્ઞાનની વિનશ્યત્ત થાય છે. વિનશ્યત અવસ્થાવાળા, આ દ્વિતીય પદના જ્ઞાનની સહાયથી શ્રેત્ર તે જ પ્રમાણે દ્વિતીય પદના અવચ્છેદ ઉપરાગ) પૂર્વક તૃતીય પદનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, અને એ જ પ્રમાણે તે તે પદના અવછેદ (ઉપરાગ) પૂર્વક ઉત્તરોત્તર પદનું જ્ઞાન થતું રહે છે જ્યાં સુધી અંત્ય પદનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. અંત્ય પદના જ્ઞાન પછી, જેમ પહેલા જણાવેલી પ્રક્રિયામાં પૂર્વ પદોના સ્મરણની આવશ્યકતા છે તેમ અહીં પૂર્વપદેના સ્મરણની આવશ્યકતા નથી, કારણ કે પૂર્વ પઢના સ્મરણનું ફળ તે વિનાશદશા પન્ન પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અવછેદ (= ઉપરાગ)ના મહિમાથી જ સિદ્ધ થઈ જાય છે. પૂર્વ પદેને સ્મરણનું ફળ છે અંત્ય પદને જ્ઞાનના સમયે સકલ પૂર્વપદનું ઉપસ્થાપન, અને તે ફળ વિનશ્ય અવસ્થાવાળા પૂર્વ પૂર્વ પદજ્ઞાને કરેલા ઉત્તર ઉત્તર પદના અનુરાગના (=ઉપરાગના) બળે જ પ્રાપ્ત થઈ ગયું છે, તો પછી પૂર્વપદેના સ્મરણાની શી જરૂર ? For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન સ્મરણને અભાવ હોવાથી અહીં જ્ઞાનયોગપદ્યની આપત્તિને અવકાશ રહેતું નથી. દર્શાવ્યા પ્રમાણે અંત્યપદજ્ઞાન જ વાક્યાથજ્ઞાન છે, એટલે અત્યપદજ્ઞાનની ચરિતાર્થતા અન્યત્ર નથી, પરિણામે આમ વાકયમાંથી જ વાક્યર્થનું જ્ઞાન સિદ્ધ થાય છે. 126. इयमपि न निरवद्या कल्पनेत्यपरे, प्रथमपदोपरागपूर्वकद्वितीयपदज्ञानोपजननानुपपत्तेः । प्रथमपदज्ञानान्तरं सम्बन्धस्मरणम् । तेनैव तस्य विनश्यत्ता । पदार्थप्रतिपत्तिकाले च पदज्ञानं विनष्टमेव । विनश्यदवस्था बुद्धिर्बुद्ध्यन्तरविरोधिनीति सामान्येन श्रवणात् । 126. આ કલ્પના પણ નિર્દોષ નથી એમ બીજા કહે છે, કારણ કે પ્રથમ પદે કરેલા ઉપરાગ પૂર્વક દિતીય પદના જ્ઞાનની ઉત્પત્તિ ઘટતી નથી. પ્રથમ પદના જ્ઞાન પછી સંકેતસંબંધની સ્મૃતિ થાય છે. સંબંધ સ્મરણથી જ પ્રથમપદનું જ્ઞાન વિનશ્ય અવસ્થાવાળું બને છે. પદાર્થજ્ઞાનકાળે પદજ્ઞાન નાશ પામી ગયું હોય છે જ, કારણું કે વિનય અવસ્થાવાળ જ્ઞાન બીજા જ્ઞાનનું વિરોધી છે એ તે સામાન્યપણે સંભળાતી વાત છે. 127. ગણ ત્રયાત કાર્યમૂતયા ગુણ્યા વારસૂતા શુદ્ધિતિ , 7 बुद्धिमात्रेण बुद्धिमात्रमिति, एतदयुक्तम् , विशेष प्रमाणाभावात् । 127. આના ઉત્તરમાં તમે કહેશો કે કાર્યભૂત બુદ્ધિ વડે કારણભૂત બુદ્ધિને વિરોધ થાય, પરંતુ બુદ્ધિમાત્ર વડે બુદ્ધિમાત્રને વિરોધ ન થાય. તમારુ આ કહેવું પણ બરાબર નથી, કારણ કે [બધી બુદ્ધિની બાબતમાં એવું નથી કે એક બુદ્ધિ બીજી બુદ્ધિને વિરોધ કરે છે, પરંતુ કેવળ કાર્યભૂત બુદ્ધિ જ કારણભૂત બુદ્ધિને જ વિરોધ કરે છે એવા] વિશેષમાં પ્રમાણને અભાવ છે 128. ગમ્યાખ્યાપિ ત્ર કાર્યશાળમૂતરોરેવ યુથોમૈવતુ વવિઘાતभावः, तथापि पदज्ञानं संस्कार इव समयस्मृतेः कारणमेव, संस्कारेणेव तेनापि विना तदनुत्पादात् । संस्कारप्रबोधे तस्य व्यापार इति चेत्, तेनापि द्वारेण यत् कारणं तत्कारणमेव । तदिह पदज्ञानं, समयस्मरणं, पदार्थज्ञानमिति त्रीणि ज्ञानानि युगपदवतिष्ठन्ते इति परः प्रमादः । | 128. તમે કહેલી વાત માનીને પણ અમે કહીએ છીએ કે, ભલે કાર્યભૂત બુદ્ધિ અને કારણભૂત બુદ્ધિ વચ્ચે જ વધ્ય–ઘાતક ભાવ છે, તો પણ જેમ સંસ્કાર સમયસ્કૃતિનું કારણ છે તેમ પદજ્ઞાન પણ સમયમૃતિનું કારણ છે જ, કારણ કે જેમ સંસ્કાર વિના સમય સ્મૃતિ ઉત્પન્ન થતી નથી તેમ પદજ્ઞાન વિના પણ સમયસ્મૃતિ ઉત્પન્ન થતી નથી. જો કહે કે સંસ્કાર જગાડવામાં પદજ્ઞાનને વ્યાપાર છે તે અમે કહીશું કે સંસ્કારો દ્વારા સમયસ્કૃતિનું જે કારણ છે તે કારણ તો છે જ. તેથી અહીં પદજ્ઞાન, સમયમરણ અને પદાર્થજ્ઞાન એમ ત્રણ જ્ઞાને યુગપ૬ અસ્તિત્વ ધરાવે છે. આ તો મોટો પ્રમાદ–મોટી ભૂલકહેવાય. [ જ્યારે પદાર્થદાન થાય છે ત્યારે વિનશ્ય અવસ્થાવાળા પદજ્ઞાનનું અસ્તિત્વ તે For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન તમે સ્વીકાર્યું છે અને સંકેતસ્મરણની સત્તા પણ તે વખતે તમે સ્વીકારી છે કારણ કે પદાર્થ જ્ઞાનેત્તર ક્ષણે તેને નાશ થાય છે. ] 129. अपि च पदज्ञानमुपजायमानं वर्णक्रमेण जायते, न सहसैव, निरंशपदवादस्य व्युदस्तत्वात् । तत्र च द्वित्राणि त्रिचतुराणि पञ्चषाणि वाक्षराणि क्रमेण ग्रहीष्यन्ते । तद्विषया हि क्रमभाविन्य उपजननापायधर्मिका बुद्धयः । अनान्तरे विनश्यदवस्थमाद्यपदज्ञानमासिष्यते, तदुपरागेण द्वितीयपदज्ञानमुत्पत्स्यते इति दुराशैवेयम् । ___129. M, SA- यतु ज्ञान वयमे उत्पन्न याय छ, ससा 0 पयतु નથી, કારણ કે પદ નિરંશ છે એ વાદનું નિરાકરણ અમે કરી દીધું છે. અને ત્યાં બેસણું, ત્રણચાર કે પાંચછ અક્ષર ક્રમથી જ ગૃહીત થશે. પરિણામે તેમને વિષય કરનારી ઉત્પાદવ્યય ધર્મોવાળી બુદ્ધિઓ કમથી થશે. [આમ વણકમે દ્વિતીય પદનું જ્ઞાન થશે], દરમ્યાન વિનયત અવસ્થાવાળું પ્રથમપદનું રૂાન નાશ પામશે, એટલે પ્રથમપદાનના ઉપરાગથી દિતીય પદનું જ્ઞાન થશે એમ માનવું એ તે દુરશા જ છે. 130. अपि च व्यवहितोच्चारितेभ्योऽपि पदेभ्यो वाक्यार्थप्रत्ययो दृश्यते । यत्रानेककार्यपर्यालोचनव्यग्रहृदयः स्वामी रे कन्दलक !' इत्युक्त्वा कार्यान्तरं संविधाय 'तुरगं' इति वदति । पुनः प्रयोजनान्तराय व्यवहृत्य 'कल्पितपर्याणम्' इत्पपि वक्ति । पुनरन्यत किमपि कृत्वा ब्रवीति 'आनय' इति । तत्र 'रे कन्दलक ! कल्पितपर्याणमश्वमानय' इति वाक्यार्थावगमो भवति । भवन्मते चासौ दुरुपपादः, पदानुरागस्य तत्रासम्भवात् , पूर्वपदस्मरणस्य चानभ्युपगमात् । 130. વળી, સમયના વ્યવધાનવાળાં ઉચ્ચારાયેલાં પદેથી વાક્યર્થનું જ્ઞાન થતું જણાય છે. અનેક કામની પર્યાલચના કરવામાં વ્યગ્ર ચિત્તવાળો શેઠ “રે કન્વલક' એમ બેલી, બીજુ કામ પૂરું કરી, ઘોડા ઉપર એમ બોલે છે. વળી, બીજા કામ માટે વ્યવહાર પતાવી પલાણ મૂકી’ એટલું તે બોલે છે. પછી બીજુ કંઈક કામ કરીને તે કહે છે 'લાવ.” ત્યાં છે કલક ! ઘેડા ઉપર પલાણ મૂકીને લાવ” એવું વાક્યર્થનું જ્ઞાન થાય છે. આપના મતમાં તે આ ઘટવું મુશ્કેલ છે, કારણ કે પદને અનુરાગ ત્યાં સંભવ નથી અને પૂર્વ પનું સ્મરણ તે તમે સ્વીકાયું નથી. - 131. किञ्च न प्रवरमतानुसारिणामिव भवतां विशेषणविशिष्टविशेष्यबुद्धिषु विशेषणविशेष्ये द्वे वस्तुनी आलम्बनम् , अपि तु विशेष्यमात्रम् , उपायमेदादेव प्रतीत्यतिशय इति । तस्मिन् च सत्यपि पूर्वपदानुरागे तत्प्रतिभासाभावात् शुद्धमेव द्वितीयपदज्ञानं संपन्नमिति किं तदनुरागेण ? अतश्चयमनुपपन्ना कल्पना, यतो द्वितीयपदस्य स्वार्थे शुद्धस्यैव संकेतग्रहणं वृत्तं यदा कचित् प्रथमं प्रयुक्तमासीत्, For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ fy શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન अधुना तु तत्पदं पदान्तरोपरक्तं सजातमिति तादृशस्यागृहीतसम्बन्धत्वादर्थप्रतिपत्तिहेतुत्वं न स्यादित्यास्तामपूर्वमिदं शङ्करस्वामिनः पाण्डित्यम् । _131. ઉપરાંત, પ્રવરમતના અનુયાયીઓના મતની જેમ આપના મતમાં વિશેષણવિશિષ્ટ વિશેષ્યની બુદ્ધિઓમાં વિશેષણ અને વિશેષ્ય બે વસ્તુઓ આલંબન ( = વિષય) નથી, પરંતુ કેવળ વિશેષ આલંબન છે; બીજુ ઉપાયભેદે જ (અર્થાત વિષયભેદે નહિ) જ્ઞાનમાં અતિશય આવે છે. તેથી પૂર્વ પદને ઉપરાગ હોવા છતાં જ્ઞાનમાં તે ઉપરાગને પ્રતિભાસ ન હોવાથી દ્વિતીય પદનું જ્ઞાન શુદ્ધ જ બની રહે, તો પછી ઉપરાગની જરૂર શી ? એ કારણે આ કલ્પના ઘટતી નથી, કારણ કે જ્યારે ક્યારેક સૌપ્રથમ દિતીય પદ પ્રયોજાયું ત્યારે શુદ્ધ જ દ્વિતીય પદનું સ્વાર્થમાં સંકેતગ્રહણ થયેલું, અત્યારે તે પદ પદાન્તરથી ઉપરક્ત બન્યું છે, એટલે તેવા (= પદાન્તરથી ઉપરક્ત) પદનો તે સંકેત સંબંધ ગૃહીત થયે જ નથી, પરિણામે પદાન્તરપરકત પદ પદાર્થના જ્ઞાનનું કારણ નહિ બને, માટે આ ચર્ચા હવે રહેવા દે. [ ન્યાયભાષ્યટીકાના લેખક] શંકરસ્વામીનું આ તો અપૂર્વ પાંડિત્ય છે. 132. શાહે થીમ: સર્વા 4 સોપા: તાંત્રિકવિતા: વાહના ની साधीयस्यश्चेत, तदा आत्मीया काचन निर्दोषा साध्वी कल्पना निवेद्यताम् । उच्यते । न वयमात्मीयामभिनवां कामपि कल्पनामुत्पादयितुं क्षमाः । न हीयं कविभिः पूर्व रदृष्टा सूक्ष्मदर्शिभिः । शक्ता तृणमपिं द्रष्टुं मतिर्मम तपस्विनी ।। कस्तर्हि विद्वन्मतितर्कणीय ग्रन्थोपबन्धे तव दोहदोऽयम् । न दोहदः पर्यनुयोगभूभिः પરશાદજ ન તદ્ઘ શત: || राज्ञा तु गह्वरेऽस्मिन्नशब्दके वन्धने विनिहतोऽहम् । ग्रन्थरचनाविनोदादिह हि मया वासरा गमिताः ।। 132, કોઈ જયંતને કહે છે—જે અન્ય યાચિકેએ કરેલી આ બધી કલ્પનાઓ સદેષ હેઈ સારી ન હોય તે તમારી પોતાની કોઈ નિર્દોષ કલ્પના જણાવો. જયંત–-આને ઉત્તર અમે આપીએ છીએ અમે અમારી કોઈ અભિનવ કલ્પના ઉત્પન્ન કરવા સમર્થ નથી. પૂર્વેના સૂક્ષ્મદશી કવિઓએ ન દેખી હોય એવી કલ્પનાને તૃણમાત્ર દેખવા મારી બિચારી બુદ્ધિ શક્તિમાન નથી. પ્રશ્નતે પછી વિદ્વાનની બુદ્ધિના તકને વિહરવા માટે યોગ્ય એ આ ગ્રન્થ રચવાને તમારે આ દેહદ શા માટે ? જયંતને ઉત્તર-દેહદ એ પર્યાનુયોગની ભૂમિ નથી. (અર્થાત દેહદ પ્રશ્ન કરવાને કે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વાકયાર્થબંધને ક્રમ ટીકા થવાને પાત્ર નથી) પારકાના ઉપદેશથી તે શાંત થતો નથી રાજા [ શંકરવર્માએ ] આ એકાંત ગુફામાં શબ્દરહિત બંધનમાં મને નાંખ્યા હતા. ગ્રંથરચના દ્વારા પ્રાપ્ત વિનેદમાં– સુખમાં-મેં અહીં દિવસો પસાર કર્યા. 133. તથાપિ વળુંભ્યો વાયાર્થઘતાંતિપિત્તિ | | चिरातिक्रान्तत्वमचिरातिक्रान्तत्वं वा न स्मृतिकारणम् । संस्कारकरणकं हि स्मरणं भवति । तच्च सद्यः प्रलीने चिरप्रलीने वा न विशिष्यते इत्येवं पूर्वेषां पदानां चिरतिरोहितानामपि व्यवहितोच्चारितानामपि संस्कारात् स्मरणं भविष्यति । अन्त्यपदस्यानुभूयमानत्वोपगमे ज्ञानयोगपद्यादिप्रमादप्रसङ्ग इति वरमन्त्यपदमपि स्मर्यमाणमस्तु । स्मृत्यारूढान्येव सर्वपदानि वाक्यार्थमवगमयिष्यन्ति । 133. તેમ છતાં વર્ષોમાંથી વાક્યર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે તે મારે કહેવું જોઈએ. હું કહું છું. ચિરાતિક્રાન્ત વસ્તુ કે અચિતિકાન્ત વસ્તુ સ્મૃતિનું કારણ નથી. સંસ્કાર સ્મૃતિનું કારણ છે. સંસ્કાર તાજી જ નાશ પામેલી વસ્તુના હેય કે ઘણું સમય પહેલાં નાશ પામેલી વસ્તુના હોય સંસ્કારમાં કોઈ વિશેષ તેનાથી થતા નથી. એટલે, પૂર્વ પદે ચિરતિરહિત હોય કે વ્યવહિતેચ્ચરિત હોય તે પણ તે પદોના સંસ્કારથી સ્મરણ થશે. અન્ય પદને અનુભવાતું માનતાં જ્ઞાનયોગપદ્યના દેશની આપત્તિ આવશે, એટલે વધુ સારું તે એ છે કે અન્ય પદ પણ સ્મરણને વિષય છે. સ્મૃતિને વિષય બનેલાં સવ પદો વાક્યર્થનું જ્ઞાન કરાવશે. 134. તત્ર વૈદ્ય કલ્પના – વત્રામેળ તાવત્ પ્રથમyજ્ઞાનમ્ | તા: સંતस्मरणं संस्कारश्च युगपद्भवतः । ज्ञानयोहि यौगपद्यं शास्त्रे प्रतिषिद्धं, न संस्कारज्ञानयोः । ततः पदार्थज्ञानम् । तेनापि संस्कारः । पुनर्वर्णक्रमेण द्वितीयपदज्ञानम् । ततः संकेतस्मरणम् । पूर्वसंस्कारसहितेन च तेन पटुतरः संस्कारः। पुनः पूर्ववर्णक्रमेण तृतीय पदज्ञानं, · संकेतस्मरणं, पूर्वसंस्कारापेक्षः पटुतरः संस्कार इत्येवं पदज्ञानजनिते पीवरे संस्कारे पदार्थज्ञानजनिते च तादृशि संस्कारे स्थितेऽन्त्यपदार्थज्ञानानन्तरं पदसंस्कारात् सर्वपदविषयस्मृतिः, पदार्थसंस्काराच्च पदार्थविषया स्मृतिरिति संस्कारक्रमात् क्रमेण द्वे स्मृती भवतः । तत्रैकस्यां स्मृतावुपारूढः पदसमूहा वाक्यम् , इतरस्यामुपारूढः पदार्थसमूहो वाक्यार्थः । 134. ત્યાં આ કલ્પના છે –વકમે પ્રથમપનું જ્ઞાન થાય છે. પછી સંકેતનું સ્મરણ થાય છે અને [ પ્રથમપદજ્ઞાનથી ] સંસ્કાર પડે છે–આ બન્ને યુગપત થાય છે. બે જ્ઞાનનું વિગપદ્ય શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ છે, જ્ઞાન અને સંસ્કારનું યૌગપદ્ય પ્રતિષિદ્ધ નથી. પછી પદાર્થનું જ્ઞાન થાય છે, પદાર્થજ્ઞાનથી પણ સંસ્કાર પડે છે. ફરી વર્ણક્રમે દ્વિતીય પદનું જ્ઞાન થાય છે. પછી સંકેતનું સ્મરણ થાય છે અને પૂર્વસંસ્કાર સહિત તે દ્વિતીયપદનું જ્ઞાન વધુ પ, For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ શાખધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણુ સંસ્કાર ઉત્પન્ન કરે છે. ફરી વર્ણમે તૃતીય પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે અને પૂર્વ સંસ્કારની સહાયથી તૃતીય પદનું જ્ઞાન વધુ પટુ સંસ્કાર ઉત્પન્ન કરે છે. આમ પદજ્ઞાન જનિત પુષ્ટ સંસ્કાર અને પદાર્થ જ્ઞાનજનિત તે જ પુષ્ટ સંસ્કાર હતાં અંત્યપદાથજ્ઞાન પછી પદના સંસ્કારથી બધા પદે વિષયક સ્મૃતિ થાય છે અને પદાર્થોના સંસ્કારથી બધા પદાથ વિષયક સ્મૃતિ થાય છે, આમ સંસ્કારમે ક્રમથી બે સ્મૃતિ થાય છે. ત્યાં એક સ્મૃતિમાં ઉપારૂઢ ( = પ્રતિભાસિત) પદસમૂહ વાક્ય છે અને બીજી સ્મૃતિમાં ઉપારૂઢ પદાર્થસમૂહ વાકથાર્થ છે. 135. નનુ મૃતેરઝમાળવાપ્રમાણમાની વાવયાપ્રતિપસિ: મૈવ, તથrसम्बन्धग्रहणात् । यत्र ह्यन्यथासम्बन्धग्रहणम् , अन्यथा च प्रतिपत्तिः, तत्रायं दोषः । यथा धूमे गृहीतसम्बन्धे नीहाराहनानुमितौ । इह तु क्रमवर्तिनां वर्णानामन्यथा प्रतीत्यसम्भवाद् यथैव व्युत्पत्तिस्तथैव प्रतीतिरिति न किञ्चिदवद्यम् । अचिरनिवृत्तानुभवसमनन्तरभाविनी च स्मृतिरनुभवायते । 135. શંકાકાર–સ્કૃતિ અપ્રમાણ હોઈ, વાક્યર્થનું જ્ઞાન અપ્રમાણુ બની જશે. જય ત–ના, એવું નથી, કારણ કે [ સંકેતગ્રહણકાળે = વ્યુત્પત્તિકાળ] જે સંબંધ ગ્રહણ કર્યો હતો તેવા જ સંબંધની મરણપ્રતીતિ અત્યારે (= વ્યવહારમાળ) થાય છે, (અર્થાત જેમની વચ્ચે સંબંધ સંકેતકાળે કર્યો હતે તેમની જ વચ્ચેના સંબંધની પ્રતીતિ સ્મરણથી અત્યારે વ્યવહારકાળે થાય છે). જ્યાં સંબધનું ગ્રહણ અન્યથા કર્યું હોય અને પ્રતાતિ અન્યથા થાય ત્યાં આ દોષ લાગે. ઉદાહરણર્થ, ધૂમમાં વ્યાપ્તિસંબંધનું ગ્રહણ થયું હોવા છતાં નહાર ઉપરથી અગ્નિનું કરવામાં આવતું અનુમાન. અહીં તે કમવતી વર્ણોની અન્યથા પ્રતીતિ અસંભવિત છે, અર્થાત 'કમલ પદના વર્ષે જે ક્રમમાં સંકેતકાળે અનુભવ્યા હોય તેનાથી જુદા કામમાં તે વ્યવહારકાળે સ્મરણમાં આવે એ અસંભવિત છે.) તેથી જેવી વ્યુત્પત્તિ છે તેવી જ પ્રતીતિ છે, [અર્થાત જે પદની સાથે જે અને સંબંધ સંકેતકાળે રહ્યો હતે તે પદમાંથી જ તે જ અર્થની પ્રતીતિ વ્યવહારકાળે થાય છે.] એટલે, કોઈ દેષ નથી. આસન્ન કાળે અર્થાત તદ્દન નજીકના કાળે ઉત્પત્તિ પામેલા અનુભવ પછી તરત જ થનારી સ્મૃતિ અનુભવના જેવી જ ગણાય. 136. अथ वा कृतं स्मरणकल्पनया । अन्त्यपदार्थज्ञानानन्तरं सकलपदपदार्थविषयो मानसोऽनुव्यवसायः शतादिप्रत्ययस्थानीयो भविष्यति । तदुपारूढानि पदानि वाक्यं, तदुपारूढश्च पदार्थों वाक्यार्थः । तथाविधश्च मानसोऽनुव्यवसायः सकललोकसाक्षित्वादप्रत्याख्येयः । 136. અથવા, સ્મરણની કલપના કરવાની કોઈ જરૂર નથી. અન્ય પદાર્થના જ્ઞાન પછી તરત જ બધા જ પદ અને પદાર્થો વિષયક માનસ અનુવ્યવસાય, સો વગેરે સંખ્યાઓના જ્ઞાન જેવ, થશે. તે માનસ અનુવ્યવસાયમાં ઉપારૂઢ પદો વાક્ય છે, અને તે માનસઅનુવ્ય For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ સ્મરણારૂઢ પાસમૂહ વાક્ય અને પદાથ સમૂહ વાક્યાથે ક૭ વસાયમાં ઉપારૂઢ પદાર્થો વાક્યા છે. તે પ્રકારને માનસ અનુવ્યવસાય બધા નેને અનુભવાતે હેઈ અપ્રત્યાખ્યય છે. __137. नन्वन्त्यपदार्थज्ञानानन्तरं किं पूर्वपदतदर्थविषयेन स्मरणेनानुव्यवसायेन वा ? अन्त्यपदार्थश्चेज् ज्ञातः, समाप्तं कर्तव्यं, किमन्यदवशिष्टं यत् स्मरणेन अनुव्यवसायेन वा करिष्यते ? एकाकारो हि वाक्यवाक्यार्थप्रत्ययः प्रत्यात्मवेदनीयो न शक्योऽपह्रोतुम् । न चासौ स्मरणादनुव्यवसायाद्वा विना सम्पद्यते इत्यस्ति तदुपयोगः । इत्थं स्मरणारूढं संकलनाज्ञानविषयीभूतं वेदं पदनिकुरुम्ब वाक्यं, तथाविधश्चैष वाक्यार्थः । 137. શંકાકાર–અન્ય પદના અર્થના જ્ઞાન પછી પૂર્વપદોના અને તેમના અર્થોના સ્મરણનું કે અનુવ્યવસાયનું શું પ્રજન ? જો અન્ય પદને અર્થ જણાઈ ગયો તે કતવ્ય પૂરું થયું. બીજું શું કરવાનું બાકી છે કે જેને સ્મરણ કે અનુવ્યવસાય કરે ? જયંત – વાક્યજ્ઞાન એકાકાર છે અને વાક્ષાર્થ જ્ઞાન પણ એકાકાર છે એ કોને અનુભવ છે, જે અનુભવને પ્રતિષેધ કરે શક્ય નથી. અને તે એકાકાર સ્મરણ વિના કે અનુવ્યવસાય વિના થતું નથી, એટલે સ્મરણ કે અનુવ્યવસાયને ઉપયોગી છે. આમ સ્મરણમાં આરૂઢ થયેલે કે સંકલનારાને વિષય કરેલો આ પદસમૂહ વાકય છે અને એવો જ આ પદાર્થ સમૂહ વાક્ષાર્થ છે. 138. નનું મા મૂત્ vોટો વાયરો વાચવાઃ | मा च भूतामिमौ वाक्यवाक्यार्थी भागवर्जितौ ॥ वर्णा एव भवन्त्वेते वाचकाः केनचित् पथा । पदं वर्णसमूहोऽस्तु वाक्यं च पदसंहतिः ॥ भवन्तु . भवदाख्याताः पदवाक्यादिकल्पनाः । पदार्थानां तु संसर्गे मार्गः कः इति कथ्यताम् ॥ असंसृष्टा हि ‘गौरश्वः पुरुषो हस्ति' इति पदार्था न वाक्यार्थभावमधिरोहन्ति । अन्त्यपदार्थज्ञानानन्तरभाविना हि स्मरणेन वाऽनुव्यवसायेन वा विषयीक्रियमाणास्ते यथाऽवगता एव विषयीक्रियन्ते । संसर्गावगमस्तु कुतस्त्य इति चिन्त्यम् । 138. શંકાકાર–પરફેટ કે વાક્યસ્ફોટ વાચક ન છે. આ વાક્ય ભાગવજિત (= નિરવયવ ) ન હો અને આ વાક્યર્થ પણ ભાગવજિત ન છે. આ વર્ષે જ કોઈક માર્ગ થી (=રીતથી ) વાચક છે વર્ણ સમૂહ પદ છે અને પદસમૂહ વાક્ય છે. આપે જણાવેલી પદની વાક્યનો વગેરે કલ્પનાઓ છે. પરંતુ પદાર્થોને સંસર્ગ કયા માર્ગે થશે એ તમે કહે. સંસર્ગસંબંધ ન ધરાવતા ગાય અશ્વ પુરુષ હાથી' એ પદાર્થો વાકયાર્થભાવને પામતા નથી. અત્યપદના અર્થને જ્ઞાન પછી તરત થતા સ્મરણથી કે અનુવ્યવસાયથી ગૃહીત For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ १८ पार्थाना अन्यतु (ग) शान वी शते थाय छ ? થતા પદાર્થો પૂર્વે જેવા જ્ઞાત થયા છે તેવા જ ગૃહીત થાય છે. તેના સંસર્ગ સંબંધનું જ્ઞાન કયાંથી થાય છે એ વિચારવું જોઈએ. 139. उच्यते । अस्त्यत्र विवादः । केचिंदाचक्षते अन्विता एव पदार्थाः पदैरभिधीयन्ते, अन्यथा पदानां वाक्यत्वायोगादिति । अन्ये मन्यन्ते शुद्धानामेव पदार्थानां पदैरभिधानं, ते तु तथाऽभिहिताः सन्तः परस्परमाकाङ्क्षासन्निधियोग्यत्वपर्यालोचनया संसर्गमधिगमयन्तीति । ... तत्रेदं विचार्यम् –व्युत्पत्तिर्बलीयसी, न हि शब्दोऽर्थमवगमयति व्युत्पत्तिमन्तरेण, व्युत्पत्तिश्च किं वाक्यस्य वाक्यार्थे पदस्य वा पदार्थे इति ? यदि वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः, तदन्विताभिधानम् ; पदस्य पदार्थे व्युत्पत्तौ अभिहितान्वय इति । ____139. यत-समे उत्तर आपाये छोय. ही विवाद छ, मत . मा કહે છે કે પરસ્પર અન્વિત ( = સંસૃષ્ટ) જ પદાર્થો પદે વડે અભિહિત થાય છે, અન્યથા પદે વાક્યપણું પામે નહિ. પરંતુ બીજા માને છે કે પદે શુદ્ધ (= અનન્વિત) પદાર્થોનું અભિધાન કરે છે પણ પછી તે રીતે અભિહિત થયેલા પદાર્થો પરસ્પરની આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિની પર્યાચના દ્વારા સંસર્ગનું જ્ઞાન કરાવે છે ત્યાં આ વિચારવું જોઈએ કે–વ્યુત્પત્તિ (= સતસંબંધજ્ઞાન) બળવાન છે, કારણ કે વ્યુત્પત્તિનિરપેક્ષ શબ્દ અર્થનું જ્ઞાન કરાવતે નથી વ્યુત્પત્તિ શું વાક્યની વાક્યર્થમાં છે કે પદની પદાર્થમાં છે ? જે વાક્યની વાકયાર્થમાં વ્યુત્પત્તિ હોય તે અન્વિતાભિધાન થાય, જે પદની પદાર્થમાં વ્યુત્પત્તિ હોય તો અભિહિતાન્વય થાય. 140. किं तावत् प्राप्तम् ? अभिहितान्वय इति, पदार्थप्रतिपत्तिपूर्वकत्वाद्वाक्यार्थप्रतिपत्तेः । न ह्यनवगतपदार्थस्य वाक्यार्थसम्प्रत्ययो दृश्यते पदार्थप्रविभागश्च गम्यतेऽस्य पदस्य जातिरर्थोऽस्य द्रव्यमस्य गुणोऽस्य क्रियेति । स चैवमवकल्पते, यदि तावत् सोऽर्थः पदैरभिधीयते । पदान्तरार्थोपरक्ते तु तस्मिन्नभिधीयमाने तदर्थेयत्तैव नावधार्यते, कदम्बाकारार्थप्रतीतेः । आवापोद्वापाभ्यां तदवधारणमिति चेत् , मैवम् , आवापोद्वापपरीक्षावसरेऽपि कदम्बप्रतीत्यनपायात् । नह्येवमेव किञ्चिद्वाक्यमन्विताभिधायिपदग्रथितम् , अन्यत्र तु शुद्ध एव पदानामर्थः, किन्तु सर्वत्र कदम्बकरूपादुपायात् कदम्बकरूपमुपेयं प्रतीयते इति दुरवगमः पदार्थविभागः । ततश्च पदार्थानामनपेक्षणे गामानयेति वाक्यादश्वानयननियोगः प्रतीयेत. गां बधानेति वाक्यात् अश्वबन्धननियोगः प्रतीयेत । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ અભિહિતાન્વયવાદનું વર્ણન 140. અભિહિતાન્વયવાદી–તે પ્રાપ્ત શું થયું ? અભિહિતાન્વય, કારણ કે વાકયાથજ્ઞાન પદાર્થજ્ઞાનપૂર્વક છે. પદાર્થો અજ્ઞાત હોય ત્યારે વાક્યર્થનું જ્ઞાન થતું દેખ્યું નથી. વળી, પદાર્થો અજ્ઞાત હોય તે પદાર્થોને વિભાગ પણ જ્ઞાત થાય નહિ, જેમકે આ પદને અર્થ જાતિ છે, આ પદને અથ દ્રવ્ય છે, આ પદને અર્થ ગુણ છે, આ પદને અર્થ ક્રિયા છે. જે તે અર્થ પદથી અભિહિત થતો હોય તો જ તે પદાર્થવિભાગ આ પ્રમાણે ઘટે. જે પદાન્તરના અર્થથી ઉપરક્ત ( = સંસૃષ્ટ, અન્વિત) અર્થનું અભિધાન પદ કરતું હોય તે તે પદના અર્થની ઇયત્તાને નિશ્ચય ન થાય, કારણ કે તેમાં તે સમૂહાકાર અર્થની પ્રતીતિ થાય છે. જે કહેવામાં આવે કે આવા-ઉદ્ગાપ દ્વારા પદના અર્થની ઇયત્તાને નિશ્ચય થશે તે અમે જણાવીએ છીએ કે ના, એવું નહિ બને કારણ કે આવાપ-ઉદ્વીપ દ્વારા પરીક્ષા કરતી વખતે પણ સામૂહિક અર્થની પ્રતીતિ હટતી નથી. એવું નથી કે વાકયમાં રહેલા પદે અન્વિત અર્થોનું અભિધાન કરે છે અને અન્યત્ર (વાક્ય બહાર) પદે શુદ્ધ ( = અનાન્વિત) અર્થોનું અભિધાન કરે છે, પરંતુ સર્વત્ર પદસમૂહરૂપ ઉપાય દ્વારા અર્થ સમૂહરૂપ ઉપેયનું જ્ઞાન થાય છે, એટલે પદાર્થને વિભાગ જાણો કઠણ છે. પરિણામે, વાક્યાને પદાર્થોની અપેક્ષા ન હેતાં “ગાય લાવ” એ વાકયમથી અશ્વને લાવવાની આજ્ઞાનું જ્ઞાન થાય અને ગાય બાંધ' એ વાકયમાંથી અશ્વને બાંધવાની આજ્ઞાનું જ્ઞાન થાય. 111. વેક્યતે તુ પાનામર્થ: / સોડામા રૂયાનિતિ નિયતોડવધાયિतव्यः । तदवधारणं शुद्धाभिधायिषु पदेष्ववकल्पते । तस्मात् पदपदार्थयोरौत्पत्तिकः सम्बन्ध इष्यते । वृद्धव्यवहारेषु च वाक्यादपि भवन्ती व्युत्पत्तिः पदपर्यन्ता भवति, इतरथा हि प्रतिवाक्यं व्युत्पत्तिरपेक्ष्यते, सा चानन्त्याद् दुरुपपादेति शब्दव्यवहारोच्छेदः स्यात् । दृश्यते च पदार्थविदामभिनवकविश्लोकादपि वाक्यार्थप्रतीतिः । सा पदतदर्थव्युत्पत्त्याऽवकल्पते । वाक्यवाक्यार्थयोस्तु व्युत्पत्तावपेक्षमाणायां सा न स्यादेव । तस्मान्नान्विताभिधानम् । 141. ખરેખર તે વાક્યર્થ પદના અર્થોની અપેક્ષા રાખે છે જ વાક્યોથ વડે અપેક્ષા રખાતે પદાર્થ “આટલે છે' એમ ચોક્કસ નકકી થવો જોઈએ જ. શુદ્ધ ( = અનાન્વિત ) અર્થોનું અભિધાન કરતા પદોમાં જ એ નિશ્ચય ઘટે છે. તેથી, પદ-પદાર્થ બે વચ્ચે નિત્ય સંબંધ ઈચ્છવામાં આવ્યું છે. વડીલનાં વ્યવહારમાં વાક્યમાંથી પણ થતી વ્યુત્પત્તિ પદ પયતની હોય છે. અન્યથા પ્રતિ વાક્ય વ્યુત્પત્તિની અપેક્ષા રહે, અને વાક્યો અનંત હોઈ તે વ્યુત્પત્તિ ઘટે નહિ અને પરિણામે શબ્દના વ્યવહારને ઉછેદ થઈ જાય. વળી, પદાર્થના જાણકારોને કવિએ રચેલા અભિનવ શ્લોકમાંથી પણ વાળ્યાથનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન પદ–પદાર્થની વ્યુત્પત્તિ દ્વારા ઘટે છે. વાક્ય-વાક્યર્થની વ્યુત્પત્તિની અપેક્ષા રાખવામાં આવે તો તે જ્ઞાન ન જ થાય. તેથી પદે અન્વિત અર્થોનું અભિધાન કરતા નથી. ' 142. સતવં, પાન્તરોદવાર_વૈયતિ માવ પઢાત તત્પન્ન For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ७० અન્વિતાભિધાનમાં અનેક વસ્તુઓ ઘટતી નથી द्वितीयपदार्थावगतिः सिद्वैव । तदपि पदमन्यानुरक्तस्वार्थवाचीत्यनेनैव न्यायेन एकमेव पदमखिलपदाभिधेयार्थवाचि सम्पन्नमिति तेनैव व्यवहारोऽस्तु । न चासौ सम्पद्यते । गौरित्युक्ते सर्वगुणक्रियावगमान्न ज्ञायते किमुपादीयतामिति । सर्वावगमो ह्यनवगमनिर्विशेष एव, व्यवहारानुपपत्तेः । न हि रसविदां पूर्णोऽप्यब्धिर्मरोरतिरिच्यते सलिलकार्यानिष्पत्तेः । नियतगुणक्रियानुरक्तवार्थप्रतिपादने तु गोशब्दस्य न हेतुमुत्पश्यामः । 142, જે પદે અન્વિત અર્થોનું અભિધાન કરતા હોય છે તેથી બીજા પદેનું ઉચ્ચારણ નિષ્ફળ બની જવાની આપત્તિ આવે. એક જ પદથી તે પદના અર્થને ઉપરાગ કરનાર બીજા પદાર્થનું જ્ઞાન સિદ્ધ થશે જ. તે બીજું પદ પણ અન્ય પદના અર્થથી ઉપરા પિતાના અર્થનું વાચક બનશે. આ જ ન્યાયથી એક જ પદ અખિલ પદોના અભિધેયાર્થોનું વાચક બની જશે, પરિણામે એક જ પદથી વ્યવહાર થાઓ. પરંતુ એક પદથી તે વ્યવહાર થતું નથી. ગાય” એમ બેલતાં શ્રોતાને બધા ગુણે અને બધી ક્રિયાઓનું જ્ઞાન થઈ જવાથી [એ બધાંમાંથી ] શેને ગ્રહણ કરવા એનું જ્ઞાન તેને થતું નથી બધાંનું જ્ઞાન એ સામાન્યપણે અજ્ઞાન જ છે, કારણ કે તેનાથી વ્યવહાર થતો નથી. સ્વાદને જે પારખી શકે છે તેવા છેને માટે પૂર્ણ દરિયે રણથી ભિન્ન નથી કારણ કે તે દરિયે જલકાર્ય તૃષાશમન) કરતો નથી. અને તે કઈ જ કારણ દેખાતું નથી કે જેથી “ગાય” શબ્દ નિયત ગુણ અને ક્રિયાઓથી વિશિષ્ટ એવા પિતાના અર્થનું પ્રતિપાદન કરે. ___ 143. पदान्तरसन्निधानं नियमहेतुरिति चेत् , किं खरूपमात्रेणार्थप्रतिपादनेन वा ? खरूपमात्रोण जपमन्त्रपदानामिव सन्निधानं भवदप्यसन्निधानान्न विशिष्यते, अगृहीतसम्बन्धस्य तत्कृतोपकारादर्शनात् । अर्थप्रतिपादनेन तु पदान्तरं यदि नियमहेतुः सोऽयमभिहितानामर्थानामन्वय उक्तो भवति । तस्मात् स एव श्रेयान् । पदेभ्यः प्रतिपन्नास्तावदा आकाडक्षासन्निधियोग्यत्ववशेन परस्परमभिसम्बध्यन्ते । यो येनाकाक्षितो यश्च सन्निहितो यश्च सम्बन्धुं योग्यः स तेन सम्बध्यते, नातोऽपरः । अत एव 'अगुल्यग्रे हस्तियूथशतमास्ते' इति नास्ति सम्बन्धः, योग्यत्वाभावात् । अन्विताभिधानवादिनां तु अनन्वितस्यानभिधानात् तत्राप्यन्वयः प्राप्नोति, स च नास्ति, तस्मादभिहितानामेव पदार्थानामन्वय इति युक्तम् । तदुक्तं 'पदानि हि स्वं खमर्थमभिधाय निवृत्तव्यापाराण्यथेदानीमा अवगता वाक्यार्थ सम्पादयन्ति' इति । 143. પદને ચોક્કસ અર્થ નિયત કરનાર કારણ પદાન્તરસન્નિધાન છે એમ જે તમે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે પદાક્તરસન્નિધાન સ્વરૂપમાત્રથી આવું નિયમન કરે છે કે પિતાના) અર્થનું પ્રતિપાદન કરીને ? જપમ—ગત પદની જેમ સ્વરૂપમાત્રથી સન્નિધાન નિયમન કરતું હોય તે તે સન્નિધાનમાં અસન્નિધાનથી કેઈ વિશેષ નથી કારણ કે જે પદને For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનવાદી દ્વારા અભિહિતાન્વયવાદનું ખંડન છે? પિતાના અર્થ સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે પદ બીજા પદને કોઈ ઉપકાર કરતું દેખાતું નથી. પદાક્તરસન્નિધાન, જે પદનું સન્નિધાન છે તે પદના અર્થનું પ્રતિપાદન કરીને જ બીજા પદના અર્થને નિયત કરે છે એમ કહીએ તે અભિહિત પદાર્થોને અન્વય કહ્યો ગણુય. તેથી અભિહિતાન્વયને સિદ્ધાન્ત જ વધારે સારે છે. પદેથી પ્રતિપાદિત અર્થે આકાંક્ષા, ગ્યતા અને સન્નિધિને આધારે પરસ્પર અવિત થાય છે. જે અર્થ જે અર્થથી આકાંક્ષિત છે, જે અર્થ જે અર્થની સનિધિમાં છે અને જે અર્થ જે અર્થના સંબંધમાં આવવાને યોગ્ય છે તે અર્થ તે અર્થની સાથે અન્વિત થાય છે, બીજો અર્થ અન્વિત થતો નથી. તેથી જ “આંગળીના ટેરવા ઉપર હાથીઓના સો જૂથે હતાં' એમાં પદાર્થો વચ્ચે અન્વય સંબંધ નથી, કારણ કે યોગ્યતાનો અભાવ છે. અન્વિતાભિધાનવાદીઓના મતમાં તે અનન્વિત પદાર્થોનું અભિધાન જ થતું ન હેઈ, અહીં પણ અન્વયે પ્રાપ્ત થાય પરંતુ તે અન્વય તે અહીં છે નહિ. તેથી અભિહિત પદાર્થોને જ અન્વય થાય છે એ મત બરાબર છે માટે જ કહેવાયું છે પદો પિત પિતાના અર્થનું અભિધાન કરી પિતાને વ્યાપાર અટકાવી દે છે. પછી અવગત પદાર્થો વાક્યાથને પામે છે.'' 144. gવં પ્રાપ્ત કમિથીયતે– ગ્રુપત્તિનિરપેક્ષો ટ્રીપ ફુવ રાઠ્ઠોડનવામयतीति । व्युत्पत्तिश्च वृद्धव्यवहारात् । वृद्धानां च व्यवहारो वाक्येन, न पदेन, केवलस्य पदस्याप्रयोगात् । अर्थप्रकरणप्राप्तपदार्थान्तरवेदने । पदं प्रयुज्यते यत्तद्वाक्यमेवोदितं भवेत् ॥ वक्ता वाक्यं प्रयुक्ते च संसृष्टार्थविवक्षया । तथैव बुद्धयते श्रोता तथैव च तटस्थितः ॥ सेयं वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः । 144. આવું પ્રાપ્ત થતાં અન્વિતાભિધાનવાદી કહે છે—જેમ દીવો વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવે છે તેમ શબ્દ વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવતો નથી, અને વ્યુત્પતિ તે વડીલેના વ્યવહાર દ્વારા થાય છે, અને વડીલેનો વ્યવહાર વાક્ય વડે થાય છે, પદે વડે થતું નથી, કારણ કે કેવળ પદને પ્રયોગ થતું નથી. અર્થ (પ્રજન), પ્રકરણથી પ્રાપ્ત અન્ય પદાર્થોનું જ્ઞાન થતાં જે એક પદને પ્રવેગ કરવામાં આવે છે તેને વાક્ય જ કહેવાય. વકતા સંસૃષ્ટ ( = અન્વિત) અને જણાવવાની ઈચ્છાથી વાક્યને પ્રયોગ કરે છે. શ્રેતા તે પ્રમાણે જ જાણે છે અને તેમની પાસે ઉપસ્થિત ત્રીજી તટસ્થ વ્યક્તિ તે પ્રમાણે જ વાક્યને અર્થ શીખે છે. આ જ છે વાક્યર્થમાં વાક્યની વ્યુત્પત્તિ. 145. वाक्यं च किमुच्यते ? संहत्यार्थमभिदधन्ति पदानि वाक्यमिति वाक्यविदः । तत्रायं पदसमूह एकार्थो भवति । एवं न संहत्यार्थमभिदध्युः पदानि, For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનમાં અન્ય પદો વ્યર્થ નથી यद्येकैकस्यैव पदस्य व्यापारः । यथा हि बाह्यानि कारकाणि काष्ठादीनि सर्वाण्ये व पाके व्याप्रियन्ते, यथा च शिविकाया उद्यन्तारः सर्वे शिबिकामुद्यच्छन्ति, यथा त्रयोऽपि ग्रावाण उखां बिभ्रति, तथा सर्वाण्येव पदानि वाक्यार्थमवबोधयन्ति । तदिदमन्विताभिधानम् । अन्यानन्वितनिष्कृष्टस्वार्थपर्यवसायित्वे हि सति न सर्वेषां वाक्यार्थव्यापारः स्यात् । 145. અભિહિતાવ્યવાદી–તમે વાક્ય કોને કહો છો ? અન્વિતાભિધાનવાદી – જે પદે ભેગા મળીને એક અર્થનું અભિધાન કરે તે પદો વાકય છે એમ વાક્યવિદ કહે છે. ત્યાં આ પદસમૂહ એક અર્થવાળા હોય છે. જે એક એક પદને અલગ અલગ વ્યાપાર સર્વત્ર થતો હોય તે પદે ભેગા મળી આ પ્રમાણે એક અર્થનું અભિધાન ન કરે. જેમ બાહ્ય કારકે કાક વગેરે બધાં જ ભેગા મળી એક પાકરૂપ કાર્યને ઉત્પન્ન કરવા વ્યાપાર કરે છે, જેમ બધા પાલખી ઉચકનારાઓ સાથે મળીને પાલખી ઉચકે છે, જેમ ત્રણે પથરા સાથે મળીને હાંડલીને ધારણ કરે છે તેમ બધાં જ પદે સાથે મળીને એક વાક્યર્થને બોધ કરાવે છે. આ અન્વિતાભિધાન છે. બીજા પદાર્થો સાથે અનન્વિત (= અસંસૃષ્ટ), નિકૃષ્ટ (abstracted) એવા પિતાના અર્થમાં જ પદે પર્યવસાન પામતા હોય તે તે બધાં પદોને એક વાક્યર્થનું અભિધાન કરવામાં વ્યાપાર ન થાય. 186. नन्वेवमेकैकस्य कृत्स्नकारित्वे सत्येकस्मादेव कृत्स्नसिद्धेः पदान्तरोच्चारणं व्यर्थमित्युक्तम् । नैतत् , पदान्तरेण विनैवैकस्मात् कृत्स्नकार्यसम्पत्त्यभावात् । 146. અભિહિતાવયવાદી – આમ એક એક પદ કૃમ્નકારી (અર્થાત વાગ્ધાર્થનું અભિધાન કરનાર) હતાં એક જ પદથી કૃની (અર્થાત્ વાક્યર્થની) સિદ્ધિ થઈ જવાથી બીજાં પદેનું ઉચ્ચારણ વ્યથ થઈ જાય એમ અમે અગાઉ જણાવ્યું છે. અનિવતાભિધાનવાદી – ના, એવું નથી, બીજાં પદે વિના જ એક પદથી કૃત્ન કાર્ય (વાકાર્યાભિધાન રૂપ કાય) સંપન્ન થતું નથી. 147. ન તહેંવં શાસ્ત્રાતિ , મૈવમ્ , નાન્તव्यापारपतितत्वाद् एकैकस्मिन् सति कृत्स्नफलपर्यन्तो व्यापारो निर्वर्तते, एकैकेन विना न निर्यर्तते, इत्येवमेकैकं कृत्स्नकारि भवति । 147. અભિહેતાન્વયવાદી – જે એમ હોય તે એક પદ કૃત્નકારી નથી. * અન્વિતાભિધાનવાદી – એવું નથી, એક એક પદ કૃત્ન ફળ (વાક્યાર્થરૂપ ફળ) પર્યત થતા વ્યાપારમાં ફાળો આપે છે; એક એક પદ હેતાં કૃત્ન ફળ (વાક્યાથરૂપ ફળ) પર્વતને વ્યાપાર પાર પડે છે, એક એક પદ વિના તે વ્યાપાર પાર પડતો નથી, એ અર્થમાં એક એક પદ કૃસ્તકારી બને છે. 148. નન્નેવં તëિ સમુદ્રાય વર્તા મવતુ, ક્રિ સમુદ્રાથિમ: ? તતશ્ચ तदेवायातं निरवयवौ वाक्यवाक्यार्थाविति । नैतद्यक्तम् , सङ्घातकार्यवत् खकार्यस्यापि નાત્T For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનવાદીને મતે અનન્વિત પદો પિતાનું કાર્ય (પદાર્થપ્રતિપાદન) કરતા નથી છે. 148 અભિહિતાવયવાદી જો એમ હોય તો સમુદાય જ કર્તા હે, સમુદાયીઓની શી જરૂર છે ? તેમાંથી તો એ જ ફલિત થાય કે વાક્ય અને વાક્યર્થ નિરવયવ છે. અન્વિતાધિ.ધાનવદી-આ કહેવું ઉચિત નથી, કારણ કે સમુદાયના કાર્ય ઉપરાંત સમુદાયીઓનું પિતા પોતાનું કાર્ય પણ દેખાય છે. 149. બથ Éિ સંઘાતકાર્યમ્ ? äિ સ્વાર્યમ્ ? વાકાર્યકતિત્તિઃ संघातकार्यम् , खकार्य तु पदार्थप्रतिपत्तिः; यथा पाकः संघातकार्य, स्वकार्य ज्वलनभरणादि काष्ठस्थाल्यादीनाम् । 149. અભિહિતાન્વયવાદી-સમુદાયનું કાર્ય શું છે અને સમુદાયીઓનું પિતાનું કાર્ય શું છે ? અન્વિતાભિધાનવાદી-વાક્યર્થજ્ઞાન સમુદાયનું કાર્ય છે, પરંતુ પદાર્થજ્ઞાન એ સમુદાયનું પિતાનું કાર્ય છે—જેમ પાક સમુદાયનું કાર્ય છે અને જવલન, ભરણ વગેરે કાઠ, હાંડલી વગેરે સમુદાયીઓનું પોતાનું કાર્ય છે. - 150. નનુ દ્રિ પાનાં ઘાર્થતિનું સ્વાર્થ, શુદ્ધતર્દિ પસ્યા न शुद्धः पदार्थः, सङ्घातकार्यमकुर्वतां शुद्धानां पदानामदृष्टत्वात् । न ह्येषां स्वकार्ये सङ्घातकार्ये च पृथक् प्रयोगोऽस्ति, सर्वथा संघातकार्ये एव प्रयोगात् । तत्र प्रयुक्तानामप्येषां स्वकार्यं न नावगम्यते । अत एव न निरवयवं वाक्यमिष्यते, खकार्यप्रत्यभिज्ञानात् । 150. અભિહિતાન્વયવાદી-જે પદનું પિપિતાનું કાર્ય પોતપોતાના અર્થનું પ્રતિપાદન હોય તે પદને અથ શુદ્ધ (=અનન્વિત=ાનનુરક્ત=સંસૃષ્ટ) હોય. અન્વિતાભિધાનવાદી-ન, પદને અર્થ શુદ્ધ (બીજા પદાર્થોથી અનન્વિતી નથી, કારણ કે સમુદાયનું કાર્ય ન કરતાં શુદ્ધ પદે દેખ્યાં નથી. પોતપોતાના કાર્યમાં અને સમુદાયના કાર્યમાં પદોને જુદા જુદા પ્રયોગ નથી થતો કારણ કે સર્વથા સમુદાયના કાર્યમાં જ તેમનો પ્રયોગ થાય છે. પરંતુ તેથી સમુદાયના કાર્યમાં પ્રયુક્ત પદેનાં પિતાપિતાનાં કાર્યોનું જ્ઞાન નથી થતું એમ નહિ. એટલે જ અમે વાક્યને નિરવયવ નથી મળ્યું, કારણ કે પદોનાં પિતાપિતાનાં કાર્યોનું જ્ઞાન આપણને થાય છે. 151. संहतास्ते संघातकार्यं कुर्वन्तो दृश्यन्ते, न संघात एव । संहतेष्वपि कुर्वत्सु स्वकार्यं पृथक् पृथगुपलभ्यते । यथा शकटाङ्गानामयमंशोऽनेन कृतोऽयमनेनेति, न पृथक् पृथक् प्रयुज्यमानानि शकटाङ्गानि मनागपि शकटकार्य कुर्वन्तीत्येवं न केवलं पदं प्रयुज्यते, प्रयुक्तमपि वा न तत्कार्याङ्ग, पदान्तरेण तु सह व्यापारात् तदन्वितार्थकार्येव पदमिति युक्तम् । तदिदमुक्तं ‘साहत्यार्थमभिदधन्ति पदानि वाक्यम् , एकार्थः पदसमूहो वाक्यम्' इति । 15. સમુદિત તે પદે સમુદાયનું કાર્ય કરતા દેખાય છે, [ સમુદાયી પદથી તદ્દન For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ અન્વિતાભિધાનવાદમાં વાક્યાથ સિદ્ધ થાય ત્યાં સુધી પો વ્યાપાર કરે છે પૃથફ એવો] કેવળ સમુદાય સમુદાયનું કાર્ય કરતો દેખાતો નથી. સમુદિત પદે સમુદાયનું કાર્ય કરતાં હોવા છતાં તેમનું પિતાનું જુદું જુદું કાર્ય પણ આપણને દેખાય છે. શટરૂપ સમુદાયના અવયે જ્યારે સાથે મળી શકટકાર્ય કરે છે ત્યારે શકટકાયને આ અંશ અમુક અવયવે કર્યો, આ અંશ અમુક અવયવે કર્યો એવું જ્ઞાન આપણને થાય છે જ, પરંતુ શકટરૂપ સમુદાયથી અળગા થયેલા અવયે એક પછી એક પૃથક પૃથફ પ્રયોજાતાં જરા પણ શકટકાર્યો કરતા નથી. તેવી જ રીતે, સમુદાયથી અળગું થયેલું કેવળ પદ પ્રજાતું નથી, અને પ્રજાય તે પણ તે સમુદાયના કાર્યનું કારણ બનતું નથી. પરંતુ પેદાન્તર સાથે તે પદ વ્યાપાર કરતું હોવાથી તે પદ તે પદાન્તરના અર્થ સાથે પિતાના અર્થને અવિત કરે છે, એમ માનવું ગ્ય છે. તેથી કહેવામાં આવ્યું છે કે “ભેગા મળી જે પદે અર્થનું અભિધાન કરે તે પદે વાક્ય છે, એક અર્થવાળે પદસમૂહ વાક્ય છે.” 152. तदेवमवयवकार्योपलम्भात् न वैयाकरणवन्निमित्तान्यपि निह्नमहे, कृत्स्नफलसिद्ध्यवधि व्यापारपरिनिश्चयाच्च नान्यमीमांसकवत् शुद्धपदार्थाभिधानमुपगच्छामहे इति । 152. જેમ વૈયાકરણ વાક્યના નિમિત્તભૂત પદને અને વાક્યર્થના નિમિત્તભૂત પદાર્થોને પ્રતિષેધ કરે છે તેમ અમે તેમને પ્રતિષેધ કરતા નથી કારણ કે ઉપર દર્શાવ્યા પ્રમાણે અવયવનું (=પદેનું) કાર્ય (= પદાર્થ) જ્ઞાત થાય છે જ. જેમ અન્ય મીમાંસકો (ભાદો) પદો શુદ્ધ પદાર્થોનું અભિધાન કરે છે એવું સ્વીકારે છે તેમ અમે સ્વીકારતા નથી કારણ કે કૃનલ (=વાકયાર્થ)સિદ્ધ થાય ત્યાં સુધી પદે બાપાર કરે છે જ એ આપણને નિશ્ચય હેય છે. 153. પુનરખ્યધાય પ્રતિવર્ષ વ્યુત્પત્તિ વેળીયા, વન્યથા નવવિश्लोकादर्थः पदार्थविदो न प्रतीयेत' इति, तदिदं व्युत्पत्त्यनभिज्ञस्य चोद्यम् । न ह्येवं व्युत्पत्तिः ‘गोशब्दस्य शुक्लान्वितोऽर्थः' इति । स हि व्यभिचरति, कृष्णान्वितस्यापि तदर्थस्य दर्शनात् । नापि सर्वान्वितस्तदर्थः, आनन्त्येन दुरवगमत्वात् । किन्त्वाकाङक्षितयोग्यसन्निहितार्थानुरक्तोऽस्यार्थ इति । एतां च व्युत्पत्तिं वाक्यान्येवावापोद्वापाभ्यां रचनावैचित्र्यभाञ्जि सञ्जनयन्ति । पदार्थपर्यन्तापि भवन्ती व्युत्पत्तिरीदृशी दृश्यते, न शुद्धपदार्थविषया, पदेन व्यवहाराभावादित्युक्तम् । तथापि न न ज्ञायते इयान् पदस्यार्थ इति, शकटाङ्गवदावापोद्वापाभ्यां तत्कार्यभेदस्य दर्शितत्वात् । 153. વળી, તમે જે કહ્યું કે પ્રતિ વાક્ય વ્યુત્પત્તિની અપેક્ષા કરવી જોઈએ, અન્યથા કવિએ રચેલા અભિનવ બ્લેક અર્થ પદાર્થવિદને નહિ થાય તે તે વ્યુત્પત્તિને ન જાણનારે આપેલી આપત્તિ છે. ““ગે’ શબ્દને અર્થ શુકલથી અન્વિત છે' એવી વ્યુત્પત્તિ નથી. તે વ્યુત્પત્તિ વ્યભિચાર પામે છે બાધા પામે છે કારણ કે કૃષ્ણથી અન્વિત ગોશબ્દાર્થનું દર્શન થાય છે. ગો’ શબ્દને અર્થ સર્વથી પણ અન્વિત નથી, કારણ કે સર્વે અનન્ત હેઈ સર્વથી અન્વિત અર્થ દુર્ગમ છે. પરંતુ આકાંક્ષિત, યોગ્ય અને સન્નિહિત અર્થથી અન્વિત For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનમાં અન્ય પદોની સન્નિધિનું સાર્થક અર્થ તેને છે, એવી વ્યુત્પત્તિ છે. આ વ્યુત્પત્તિને રચનાગૈચિ ધરાવતાં વાક જ આવાપઉઠાપ દ્વારા જન્માવે છે પદાર્થ પર્યક્ત થતી વ્યુત્પત્તિ આવી દેખાય છે, તે શુદ્ધ પદાર્થ વિષયક હેતી નથી, કારણ કે કેવલ પદ વડે વ્યવહાર થતો નથી એમ જણાવાયું છે. તેમ છતાં ‘પદને અર્થ આટલે છે એવું જ્ઞાન થતું નથી એમ નહિ, કારણ કે જેમ આવાપ-ઉદ્યાપ દ્વારા શકટના અવયવને કાર્યવિશેષ દેખાઈ જાય છે તેમ આવા-ઉઠા૫ દ્વારા પદને કાર્ય વિશેષ દેખાઈ જાય છે. 154. તરિયાં ન પ્રતિવા વ્યુત્પત્તિરવેકા | સન્નિહિતોપારાદિક્ષતાपरक्तस्वार्थाभिधायित्वेन हि क्वचिद् गृहीतसम्बन्धः सर्वत्र गृहीतो भवति । ततश्च नवकविश्लोकादप्यर्थप्रतिपत्तिरुपपत्स्यते, पदपदार्थयोस्तु न व्युत्पत्तिः, उपायाभावादित्युक्तम् । ___ यदपि पदान्तरोच्चारणमफलमिति, तदपि परिहृतम् , पदान्तरसन्निधाने हि सर्वाणि पदानि कृत्स्नकारीणि भवन्तीत्युक्तत्वात् ।। 154. આમ પ્રતિ વર્ષ વ્યુત્પત્તિની અપેક્ષા નથી. સબ્રિહિત, યોગ્ય, આકાંક્ષિત અર્થથી અન્વિત અર્થના અભિધાયી તરીકે જેને સંબંધ કયાંક ગૃહીત થયો હોય તેને સંબંધ સર્વત્ર ગૃહીત બને છે. તેથી જ કવિના અભિનવ શ્લેકમાંથી પણ અર્થનું જ્ઞાન ઘટશે. પદ અને પદાર્થની વ્યુત્પત્તિ નથી કારણ કે તેને માટે કોઈ ઉપાય નથી એમ કહેવાયું છે. વળી, તમે જે જણાવ્યું કે અન્વિતાભિધાનમાં બીજા પદેનું ઉચ્ચારણ નિષ્ફળ છે તેને પણ અમે પરિહાર કર્યો છે. કારણ કે બીજા પદની સન્નિધિમાં સર્વ પદ કૃત્નકારી બને છે એમ અમે ત્યાં કહ્યું છે. 155 વિં પાતરનવાનેન ચિતે રૂતિ વેત , સાપ તુવોડામ7योगः । संहत्य तु सर्वाणि कुर्वन्ति कारकाणीत्युच्यन्ते । तथा पदान्यपि । अर्थाभिधानेनापि चोपकुर्वत्सु पदेषु नाभिहितान्वयो, अनन्वितार्थे व्युत्पत्त्यभावात् । अनुपगमे वा दुरुपपाद: पदार्थानामन्वयः, उपायाभावात । 155. અભિહિતાન્વયવાદી-અન્ય પદોની સન્નિધિ શું કરે છે ? અન્વિતાભિધાનવાદી-બધા કારકોને વિશે પણ આ જ પ્રશ્ન એક સરખે ઊઠે છે. પરંતુ બધા કારકો ભેગા મળી એક કાર્ય કરે છે એમ કહેવાય છે, તેવી જ રીતે પદો પણ ભેગા મળી એક કાર્ય (વાક્યાર્થ) કરે છે. એક અર્થનું =વાયાર્થેનું) અભિધાન કરવામાં પરસ્પરને ઉપકાર કરતાં પદેમાં અભિહિતાવય ન બને, કારણ કે અનન્વિત અર્થમાં વ્યુત્પત્તિને અભાવ છે. અન્વિત અર્થનું અભિધાન ન સ્વીકારીએ તે પછીથી અનન્વિત પદાર્થોને અન્વય ઘટાવા મુશ્કેલ બને છે, કારણ કે અનન્વિત પદાર્થોને અન્ય કરવા માટે કોઈ ઉપાય નથી. 156. નવા ક્ષાન્નિધિયો ત્વચમ્યુvય રૂચુસ્ત, ન મુમુમ્ | વાસ્થયમાફૂલ ? સચાર્યા પ્રમાતુર્વા ? સાચોસ્તાવચેતનવત્ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનવાદમાં આકાંક્ષા અને તેનું કાર્ય नाकाक्षायोगः । फलत इयं तत्र तत्र वाचोयुक्ति: 'शब्दः शब्दान्तरमाकाक्षति, अर्थोऽर्थान्तरम्' इति । प्रमातुः पुनः स्वतन्त्रस्याकाङ्क्षा न प्रमाणं, पुरुषेच्छया वस्तुस्थितेरघटमानत्वात् । शब्दाख्यप्रमाणपृष्ठभावेन तु पुरुषस्याकाङ्क्षा भवन्ती भवत्यर्थानां संसर्गहेतुरित्येवं शब्दस्यायमियानिषोरिव दीर्घदी? व्यापारः । उपरतव्यापारे तु शब्दे पुरुषाकाङ्क्षामात्रं न सम्बन्धकारणम् । બાવં ૨ વાયાર્થઘતીલેરિથમ પતેત | व्यवधानमयुक्तं च साक्षाच्छाब्दत्वसंभवे ॥ तस्मादन्विताभिधायीनि पदानीति स्थितम् । एष एव हि संसर्गपन्थाः । 156. અભિહિતાન્વયવાદી-આકાંક્ષા, ગ્યતા, સન્નિધિ એ ઉપાય છે એમ અમે અન્વિતાભિધાનવાદી-પરંતુ એ જે તમે કહ્યું છે તે યોગ્ય નથી. આ આકાંક્ષા કોને હોય છે? શબ્દને, અર્થને કે પ્રમાતાને ? શબ્દ અને અર્થ તે જડ હોઈ તેમને આકાંક્ષા હેય નહિ, પુરુષમાં આકાંક્ષા જગાડતા હોવાથી] ફલતઃ અહીં તહીં આ વચનપ્રોગ થાય છે-“શબ્દ બીજા શબ્દની આકાંક્ષા કરે છે, અર્થ બીજા અર્થની આકાંક્ષા કરે છે ' સ્વતંત્ર પ્રમાતાની આકાંક્ષા પ્રમાણ નથી, કારણ કે પુરુષેચ્છાથી વસ્તુસ્થિતિ ઘટતી નથી. [ શબ્દ પ્રમાણથી વસ્તુસ્થિતિ ઘટે છે. ] શબ્દ નામના પ્રમાણ પછી થતી પુરુષની આકાંક્ષા પદાર્થોના સંસગની (=અન્વયની) હેતુ બને છે. આમ બાણની માફક શબ્દનો આ આટલે દીધ વ્યાપાર થાય છે. શબ્દને વ્યાપાર અટકી ગયા પછી પુરુષની આકાંક્ષા જ પદાર્થના સ રાગ. સંબંધનું (અન્વયનું) કારણ બને છે એવું નથી એમ માનતાં તો વાકય ઈંજ્ઞાન અશાદ બની જાય જે વાક્યાથજ્ઞાન સાક્ષાત શાબ્દ સંભવતું હોય તે પરંપરાથી તેને શાબ્દ ઘટાવવું ગ્ય નથી. તેથી પદે અન્વિતાથભિધાયી છે એ સ્થિર થવું પદેના સંસર્ગને (અન્વયને) આ માગ છે. 157. તિવાર્થવૃદ્ધયા દિ તિવોવાસે | अपरं तु न संसर्गप्रतीते रस्ति कारणम् ॥ न स्वल्वानय गां शुक्लां ससर्ग इति कथ्यते । व्यवहारे क्वचिद् वृद्धैः पदं संसर्गवाचकम् ॥ प्रयुज्यमानमप्येतद् बालिशेन हि केनचित् । अनन्दितार्थमेव स्याद् दशदाडिमवाक्यवत् ।। तस्मादन्वितानामेवाभिधानं युक्तम् । 157. સંબદ્ધ પદાર્થોના જ્ઞાન ઉપરથી સંબંધનું જ્ઞાન થાય છે. સંસર્ગસંબંધનું જ્ઞાન થવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી “શુકલ ગાયને લાવ સંસર્ગ' એ પ્રમાણે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ આંગળીના ટેરવે...” જેવાં વાક્યોની બાબતમાં પણ અન્વિતાભિધાન ઘટે છે છ૭ વડીલે કયાંય સંસર્ગસંબંધનું વાચક પદ વ્યવહારમાં કહેતા નથી. કોઈક બાલિશ વ્યક્તિ એ પદને પ્રયોગ કરે તે પણ તે પદ અનન્વિતાથ જ થાય–દશદાડિમાદિવાક્યની જેમ તેથી અન્વિત હોય એવા જ અર્થોનું અભિધાન માનવું યોગ્ય છે. 158. શાહ – अङ्गल्यग्रादिवाक्येषु कथं तव समन्वयः ? । उच्यते उक्तानामपि संसर्गे कथं तव समन्वयः ? ॥ 158. અભિહિતાવયવાદી-“આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડો જ છે એવાં વાકયોમાં પદાર્થોને અન્ય તમે કેવી રીતે સમજાવશે ? અન્વિતાભિધાનવાદી-અમે પૂછીએ છીએ કે તમે ઉક્ત પદાર્થોના સંસર્ગમાં અન્વય કેવી રીતે સમજાવશે ? 159. બાહેં– नन्वत्र योग्यताभावादसंसर्ग उपेयते । आकाडक्षादित्रयाधीनः संसर्गो हि मयेष्यते ॥ ઉત્તે— मयापि योग्यासन्नादिसंसृष्टस्वार्थवाचिता ।। पदानां दर्शिता सा च तेषु नास्तीत्यनन्वयः ॥ 159. અભિહિતાન્વયવાદી અમારા મતમાં યોગ્યતાના અભાવને કારણે સંસર્ગને અભાવ સ્વીકારી લે છે. અમે આકાંક્ષા વગેરે ત્રણેને અધીન સંસ’ ઈચ્છીએ છીએ. * અનિતાભિધાનવાદી- અમે પણ દર્શાવ્યું છે કે યોગ્યતા, સન્નિધિ આદિને લીધે પિતાના સંસ્કૃષ્ટ અર્થે પદના વા છે પરંતુ તે વાક્યમાં આવા અર્થે પદો વડે વાચ્ય નથી, એટલે તે વાકયમાં અર્થોને અનન્વય છે. 160. બાહેં–ન્વિતામાનવાઢી હું મવાન્ ! તતર– भवतोऽनभिधानं स्यादन्वयासंभवादिह ॥ अहं त्वभिहितान्वयवादी । तेन मम ह्यनन्वितत्वेऽपि नाभिधानं विरुद्धयते । 160. અભિહિતાવવાદી – આપ તો અન્વિતાભિધાનવાદી છે, અને તેથી તે અન્વયના અભાવને કારણે આપના મતમાં અહીં ‘આંગળીના ટેરવે જેવાં વાક્યમાં અર્થોનું અનભિધાન થવું જોઈએ. હું તે અભિહિતાવાદી છું, તેથી મારા મનમાં તે પદાર્થો અનન્વિત હોવા છતાં તેમનું અભિધાન થાય તે તેમાં વિરોધ નથી. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ७८ આંગળીના ટેરવે.” જેવાં વાક્યોમાં પણ શાબ્દ અન્વય છે જ 161. उच्यते कष्टं मीमांसकेनापि भवता सूक्ष्मदर्शिना ।। नाद्यापि शब्दव्यापारः सुस्पष्टमवधारितः ।। प्रकाशकत्वं शब्द स्य व्यापारो हि निसर्गतः । पुसस्तु गुणदोषाभ्यां तस्मिन् सदसदर्थता ।। क्रियाकारकसंसर्गबुद्धिरत्राऽपि शब्दजा । तादृश्येवायथार्था तु नरबुद्धिप्रमादतः ॥ तदुक्तम्- "प्रमाणान्तरदर्शनमत्र बाध्यते'' इति । अत एव प्रमाणत्वं शब्दे निष्प्रतिम खतः । शब्दे कर्मणि तत्रापि बाधकानुपसर्पणात् ।। तत्राङ् गुल्यग्रवाक्येऽपि शाब्दोऽस्त्येव समन्वयः । आधाराधेयक्रियानिर्देशस्यात्र प्रतीयमानत्वात् । वस्तुतोऽसम्भवो यस्तु तुल्य एव स आवयोः । अयोग्यत्वेन संसर्गप्रतीत्यर्थनिबर्हणात् ।। 161. सवितालियानवाही- अमे उत्तर सापामे छीये. २ ३ ! सा५ सूक्ष्माशा મીમાંસક હોવા છતાં હજી પણ શબ્દવ્યાપારને સુસ્પષ્ટ નિશ્ચય આપે કર્યો નથી ! અને પ્રકાશિત કરવાને શબ્દને વ્યાપાર સગિક છે. પરંતુ તેમાં શબ્દને અર્થ સત છે કે અસત્ તેને નિર્ણય તો વક્તા પુરુષના ગુણ અને દોષ દ્વરા થાય છે. અહીં ‘આંગળીના ટેરવે જેવાં વાક્યમાં પણ ક્રિયા અને કારકોના સંસર્ગસંબંધની બુદ્ધિ શબ્દજન્ય છે અને નૈસર્ગિક જ છે, પરંતુ તેની અયથાર્થતા તો પુરની બુદ્ધિના પ્રમાદથી થાય છે. એથી કહેવામાં આવ્યું છે કે [ શબ્દપ્રમાણ સિવાય ] અન્ય પ્રમાણેથી થતું જ્ઞાન બધા પામે છે. એટલે જ શબ્દમાં પ્રામાણ્ય સ્વતઃ અને અપ્રતિમ છે. ત્યાં “આંગળીના ટેરવે” જેવાં વાકોમાં પણ શાબ્દ કમમાં (અર્થાત શબ્દને જે વ્યાપાર છે તેમાં – અન્વયપ્રતિપ્રાદનમાં) કઈ બાધક નથી. તેથી “આંગળીના ટેરવે જેવા વાકયમાં પણ શાબ્દ અન્વય છે જ, આધાર ( આંગળીનું ટેરવું , આધેય (હાથીઓનાં સેંકડે જૂથ), ક્રિયા (અતિ –છે) વગેરેને નિર્દેશ આ વાકયમાં પ્રતીતિ થાય છે. વસ્તુતઃ જે અસંભવ આ વાકયમાં છે તે તે આપણે બન્નેના મતમાં સમાન છે, કારણ કે બન્નેના મતમાં અયોગ્યતાને લીધે સંસર્ગ પ્રતીતિ રૂપ અને અભાવ છે. 16:. यदि तु शाब्दोऽन्वयो न भवेत् , कचटतपादिवर्णनिर्देशमात्रमिदं स्यात् , दशदाडिमादिप्रलापतुल्यं वा स्यात् , अनन्विताभिधानात् वाक्यत्वमेव न भवेत् । अस्ति For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ આંગળીના ટેરવે..' જેવાં વાકયોમાં પણ અન્વિતાભિધાન છે જ છ૯ तु वाक्यत्वम् । तेन मन्यामहे अस्ति शाब्दोऽन्वयः इत्यत्रापि अन्विताभिधानं न विरुद्धम् । बाधकस्त्वन्यविषय एव, न शब्दसंसर्गविषय इत्युक्तम् । अत एव स्वसामर्थ्यसिद्धनिर्निबन्धकव्यापारे शब्दे स्वतो वेदे प्रामाण्यमनाकुलं निर्वक्ष्यति, अपौरुषेयतया विप्लवासम्भवात् । स्वव्यापारस्य स्वत एव शुद्धत्वमित्यलमतिप्रसङ्गेन । इत्यन्विताभिधानेन वाक्यार्थज्ञानसम्भवात् । व्युत्पत्तिरहितः प्राज्ञैः प्रहेयोऽभिहितान्वयः ॥ 162. જે તમે કહે કે શબ્દ અન્વયે પણ અહી નહિ બને તો અમારે કહેવું જોઈએ કે એમ હેય તે “આંગળીને ટેર' વાકય ક, ચ, ટ, ત, પ વગેરે વર્ણોને નિર્દેશ જ બની રહે અથવા તે દશદાડિમ પ્રલાપ તુલ્ય બની રહે. કારણ કે અનન્વિતનું અભિધાન હોવાથી તેનું વાક્યત્વ જ ન થાય. પરંતુ “આંગળીના ટેરેમાં વાયત્વ તે છે. તેથી અમે માનીએ છીએ કે અહીં ‘આંગળીના ટેરવેમાં શબ્દ અન્વય તે છે. એટલે અહીં પણ અન્વિતાભિધાનને કોઈ તરફથી વિરોધ નથી. બાધક જ્ઞાનને વિષય બીજે જ છે, અર્થાત વસ્તુ છે, તેને વિષય શબ્દસંસર્ગ નથી. [ બે જ્ઞાનને વિષય એક જ હોય તો એક જ્ઞાન બીજા જ્ઞાનનું બાધક બને છે. એક જ વિષય “આને અનુલક્ષી એક જ્ઞાન તેને રજત તરીકે જાણે છે અને બીજું જ્ઞાન તેને જ શુકિત તરીકે જાણે છે, એટલે એક બીજાનું બાધક બને છે. પરંતુ એક જ્ઞાન ‘આ’ને રજત તરીકે જાણે અને બીજુ જ્ઞાન તેને શુક્તિ તરીકે જાણે તે એક જ્ઞાન બીજાનું બાધક બનતું નથી.] તેથી જ શબને વ્યાપાર (=અન્વયપ્રતિપાદન) શબ્દના પિતાના સામર્થ્યથી સિદ્ધ છે અને સ્વતંત્ર છે એટલે વેદનું પ્રામાણ્ય સ્વત: અને નિરાકુળ છે એ વસ્તુને તે જણાવે છે, કારણ કે વસ્તુઓને વિપ્લવ (બાધ) તે વેદ અપૌરુષેય હેઈ સંભવતો જ નથી શબ્દને પિતાને વ્યાપાર તે સ્વતઃ શુદ્ધ છે જ લાંબી ચર્ચાનું પ્રયોજન નથી. નિષ્ક એ કે અવિતાભિધાન દ્વારા વાકયાર્થજ્ઞાન સંભવતું હોઈ, જેમાં વ્યુત્પત્તિ જ સંભવતી નથી એવા અભિહિતાન્વયવાદને પ્રાજ્ઞોએ છોડી દેવો જોઈએ. 163. तदेतदपि नानुमन्यन्ते । यदुक्तं वृद्धव्यवहाराद्वयुत्पत्तिरिति, तत् सत्यम् । वाक्येन व्यवहार इत्येतदपि सत्यम् । शिबिकोद्यच्छन्नरवत् सर्वाणि पदानि काणे संहत्य व्याप्रियन्ते इत्येतदपि सत्यमेव । _163. અભિહિતાવયવાદી- આ જે તમે કહ્યું તેને વિવેચકે સ્વીકારતા નથી. વડીલેના વ્યવહાર દ્વારા વ્યુત્પત્તિ થાય છે એમ જે તમે કહ્યું તે સાચું છે વાકય વડે વ્યવહાર થાય છે એમ જે તમે કહ્યું તે પણ સાચું છે. પાલખી ઉચકનાર પુરુષની જેમ બધાં પદે એક કાર્યમાં ભેગાં મળો વ્યાપાર કરે છે એમ તમે જે કહ્યું છે તે પણ સાચું For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનવાદખંડનારંભ ____164. व्युत्पत्तिः चिन्त्यताम् । किंमेकघटनाकारसंघातकार्यनिष्ठैव सा किं वा पदार्थपर्यन्तेति ? पूर्वस्मिन् पक्षे प्रतिवाक्यं व्युत्पत्तिरपरिहार्या, सा च बहुप्रमादेत्युक्तम् । पदार्थपर्यन्तायां व्युत्पत्तौ नूनं निर्धारणीयम् ‘इयान् पदस्यार्थः' इति । भवद्भिरपि शकटावयवदृष्टान्तवर्णनेन पदव्यापारनिर्धारणमङ्गीकृतमेव । इतरथा हि पदार्थनियमानपेक्षणे गामानयेति विवक्षावानश्वपदमपि निमित्ततयोपाददीत । न हि भवतामनपेक्षितपदार्थ एव वैयाकरणानामिव वाक्यार्थप्रत्ययः । तदसौ यावान् आवापोद्वापपर्यालोचनया गोपदस्यार्थो निर्धार्यते, तावानेव सङ्घातकार्येऽपि व्याप्रियमाणस्य तस्यार्थः । 164. વ્યુત્પત્તિને તમે વિચાર કરો. શું સમુદાયનું એક ઘટના રૂપ જે કાર્ય (=વોક્યાથ) છે તનિષ્ઠ વ્યુત્પત્તિ છે કે પદાર્થ પર્યત વ્યુત્પત્તિ છે? જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે પ્રતિ વાકય વ્યુત્પત્તિ હેવી અનિવાર્ય બની જાય છે અને તેવી વ્યુત્પત્તિ તે બહુષા છે એ અમે દર્શાવ્યું છે. જે વ્યુત્પત્તિ પદાર્થપર્યન્ત હોય તે “પદને આટલે અર્થ છે એનું નિર્ધારણ થવું જ જોઈએ. આપે પણ શકટના અવયવોનું દૃષ્ટાંત વર્ણવીને તે દ્વારા પદના વ્યાપારનું નિર્ધારણ સ્વીકાર્યું છે જ. અન્યથા, અમુક જ પદાર્થની અપેક્ષા ન રહેતાં ગાય લાવ” એમ કહેવાની ઈચ્છાવાળો “અશ્વ' પદને પણ નિમિત્ત તરીકે પ્રયોગ કરે. જેમ વૈયાકરણે વાકયાર્થજ્ઞાનને પદાર્થની અપેક્ષા ન રાખનારું માને છે તેમ તમે તે માનતા નથી. તેથી આવા-ઉદ્દપની પર્યાલચના દ્વારા ગો’ શબ્દને જેટલે અર્થ નક્કી થાય છે તેટલે જ અર્થ સમુદાયના કાર્ય (=વાયાર્થ) માં વ્યાપાર કરતા તે “ગો શબ્દને હોય છે. 165. नन्वाकाङ्कितयोग्यसन्निहितार्थोपरक्तोऽस्यार्थ इत्युक्तम् । नैतद् युक्तम् । सर्वदा संहतव्याप्रियमाणमेतत् पदं पश्यतः तवायं भ्रमः । अर्थः तावानस्य यावत्यभिधात्री तस्य शक्तिः । कियति च तस्याभिधात्री शक्तिः, कियति तस्यानभिधात्री शक्तिः ? यावन्तमर्थमन्योन्यमाका क्षितैश्च योग्यैश्च सन्निहिौश्च संयुज्यमान न मुञ्चति । कियन्तं च न मुञ्चति ? गोत्वमात्रं तद्वन्मात्रं वा ? इत्यतस्तावत्येवाभिधात्री शक्तिरन्वयव्यतिरेकाभ्यामस्य निर्धार्यते । 165. અન્વિતાભિધાનવાદી- આ કાંક્ષિત, યોગ્ય, સન્નિહિત અર્થથો ઉપરક્ત (=અન્વિત) અર્થ પદને હોય છે એમ અમે કહ્યું છે, અભિહિતાયવાદી- પરંતુ એ તમે યોગ્ય કહ્યું નથી. સવા [ બીજા પદની] સાથે મળીને કાર્ય કરતા આ પદને જોનાર તમને આ ભ્રમ છે. પદને તેટલે જ અર્થ છે જેટલામાં તેની અભિધાત્રી શકિત છે. કેટલામાં તેની અભિધાત્રી શકિત છે ? અને કેટલામાં તેની For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાનના દે અભિધાત્રી શકિત નથી ? અન્ય આકાંક્ષિત યોગ્ય અને સન્નિહિત પદે સાથે જોડાતું પદ જેટલા અર્થને છોડતું નથી તેટલા અર્થમાં તે પદની અભિધાત્રી શક્તિ છે. કેટલા અર્થને પદ (કહે કે “ગ” પદ ) નથી છોડતું? ગવમાત્રને કે તન્માત્રને. એટલે તેટલા અર્થમાં જ પદની (કહે કે 'પદની ) અભિધાત્રી શકિતને અન્વય-વ્યતિરેક દ્વારા નિશ્ચય થાય છે. 166. અત: પૂરમેન પચાવોગાત્ સર્વદા ઢઘાતહિતવરकार्यचातुर्यानवधारणात् प्रधानकार्ये तात्पर्यशक्तिरस्य व्याप्रियते, नाभिघात्री । तां च पृथगविवेचयता भवताऽन्विताभिधानमभ्युपगतम् । तञ्च न युक्तं, सर्वत्राभिघात्र्याः शक्तेरविशेषात् । पदार्थनियमानवधारणं पदान्तरोच्चारणवैफल्यमित्यादिदोषानपायात् । 166. વળી, એલા પદને પ્રયોગ થતો ન હોવાથી સમુદાયના કાર્ય (વાયાર્થ) સિવાય કેવળ પિતાના કાર્યમાં (= પદાર્થમાં ) પદનું ચાતુર્ય નિણત થતું ન ઈ પ્રધાન કાર્યમાં (વાયાર્થમાં) તેની તાત્પર્ય શકિત વ્યાપાર કરે છે, અભિધાત્રી શક્તિ નહિ. અભિધાત્રી શકિતથી પૃથફ તાત્પર્યશકિતને ભેદ ન કરતાં (અર્થાત અભિધાત્રી શક્તિથી પૃથફ તાત્પર્યશકિતને સ્વીકાર ન કરતાં) આપે અન્વિતાભિધાન સ્વીકાર્યો છે. [તાત્પર્યશકિત ન સ્વીકારી અન્વિતાભિધાન સ્વીકારવામાં શો દેવ છે એમ આપ પૂછશે તે એને ઉત્તર નીચે પ્રમાણે છે.] તેમ કરવું અયોગ્ય છે, કારણ કે અન્વિતાભિધાનના સ્વીકારમાં તે એક એક પદમાં સર્વ અર્થોનું અભિધાન કરવાની શકિત સમાનપણે છે એ સ્વીકારવું પડે, પરિણામે પાથેયત્તા અનવધારણ અને પદાન્તરોચ્ચારણફલ્ય વગેરે દોષ આવે છે. 167. येनान्वितमर्थमभिदधाति गोशब्दः, तदनभिधाने तदन्वितानवगमाद् येन सह संसर्गः स न गृह्यते तत्संसृष्टश्च गृह्यते इति विप्रतिषिद्धं स्यात् । तदभिधाने वा तद्वत् सर्वाभिधानमित्येकमेव गोपदं सवार्थ भवेत् । तस्मात् न सर्वत्राभिधात्री शक्तिः पदस्योपपद्यते इति नान्विताभिधानम् । अन्विताभिधानपक्षे च कथमगुल्यग्रवाक्येऽपि नान्वयस्स्यात् । 167. જે અર્થની સાથે અન્વિત અર્થનું ગો'ખ અભિધાન કરે છે તે અર્થનું અભિધાન તે ગ” શબ્દ ન કરે તે તેની સાથે અન્વિત અર્થનું જ્ઞાન ન થાય; એટલે જેની સાથે સંસર્ગસંબંધ હોય છે તેનું ગ્રહણ નથી થતું પણ તેની સાથે સંસગ સંબંધ ધરાવનારનું ગ્રહણ થાય છે એમ માનવામાં વિરોધ આવે. તેનું અભિધાન પદ કરે છે એમ માનતાં તેની માફક સર્વે અર્થોનું અભિધાન તે પદ કરે છે એમ થાય, પરિણામે એક જ ગેપ સર્વ અર્થનું વાચક બને. નિષ્કર્ષ એ કે બધા જ અર્થોમાં પદનો અભિધાત્રી શક્તિ ઘટતી નથી, એટલે અન્વિતાભિધાન યોગ્ય નથી. અન્વિતાભિધાન પક્ષમાં “આંગળીના ટેરવે વાક્યમાં અવય કેમ ન હોય ? For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ અન્વિતાભિધાન અને અભિહિતાન્વયે બને અરુચિકર - 168. શારદ્વોચ્ચેવ સમવા રૂતિ વેત, રાંgશ રાઃ કાતિ, बहिरन्वयाभावात् । प्रकाशकत्वमात्र व्यापार इति चेद् , वाढम् । तत्त अनन्वि... तान्वितविषयं वेदितुं युक्तं, न पुनरन्वितविषयमेवेति शक्यते नियन्तुम् , दशदाडि માઢિવાવમવિતાપ્રતિપાદ્રમણિ દફતે થત: | ન તઘમિતિ વેત , તાल्यग्रवाक्यमपि न वाक्यमेव । आधाराधेयक्रियासंसर्गप्रतीतिस्तु भ्रममात्राम् । तस्मादन्वितमर्थमभिदधति पदानीत्यसमीचीनम् । 168. અશ્વિનાભિધાનવાદી – શબ્દ અન્વય હોય છે જ અભિહિતાવયવાદી- એમ માનતાં શબ્દ અર્થસંસ્પશીલ બની જાય, કારણ કે બહાર અન્ય નથી. આ અન્વિતાભિધાનવાદી– પદને વ્યાપાર તે પિતાના અર્થને પ્રકાશિત કરવામાં જ છે. અભિહિતાન્વયવાદી-એમ હેય તે બહુ સારુ. એમ હતાં તે રાબ્દને અશ્વિત અ. વાળો કે અનન્વિત અર્થવાળો જાણુ યોગ્ય છે અને નહિ કે શબ્દ અન્વિતાર્થ જ છે એમ નિયમન કરવું શક્ય છે, કારણ કે દાદાડિમ આદિ વાક્ય અનન્વિતાર્થપ્રતિપાદક પણ દેખાય છે. અન્વિતાભિધાનવાદી-તે દશદાડિમઆદિ વાક્ય જ નથી. અભિહિનાન્વયવાહો – તે “આંગળીના ટેરવે' આદિ પણ વાકય નથી જ, આધાર, અધેય, ક્રિયાના સ સર્ગની પ્રતીતિ ભ્રમમાત્ર છે. તેથી પદે અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ માનવું અગ્ય છે. 169. तत् किमयःशलाकाकल्पाः परस्परमससृष्टा एव पदार्थाः पदैरुच्यन्ताम् ! एतदपि नास्ति, तथाविधव्यवहाराभावात् , पश्चादन्वयस्य च दुरवगमत्वात् , विरम्य व्यापारस्य चासंवेदनात् । तस्मात् पक्षद्वयमपि न क्षेमाय । तदुक्तम् मतद्वयमपीदं तु नास्मभ्यं रोचतेतराम् । कुतोऽन्विताभिधानं वा कुतो वाऽभिहितान्वयः ।। 19. અન્વિતાભિધાનવાદી- તે શું લેખંડની સળીઓ જેવા પરરપર અસમ્બદ્ધ પાનું જ અભિધાન પદો કરે છે? જયંત- ના, એમ પણ નથી, કારણ કે એ વ્યવહાર નથી. પદે પદાર્થોનું અભિયાન કરે છે ત્યાર પછી તે પદે તે પદાર્થોને અન્વય કરે છે એમ માનવું પણ કઠણ છે કારણ કે પદે પિતાને વ્યાપાર અટકી અટકીને કરતાં અનુભવાતા નથી. તેથી આ બન્ને પક્ષો સારા નથી, એગ્ય નથી. તેથી જ કહ્યું છે કે આ બન્ને માટે પણ અમને રુચતા નથી – શા માટે અવિતાભિધાન રુચે કે શા મ ટે અભિહિતાવ્ય રુચે ? For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અન્વીયમાનાભિધાન-અભિધીયમાનન્વયવાદ 110. ગયા તું વાઘોવૃત્તિ: શ્ચિત કૃતા – કન્વીયમાનામવાનમ્ , अभिधीयमानान्वयश्चेति । साऽपि न हृदयङ्गमा । न हि द्वे अनुभूयेते क्रिये एते पृथस्थिते । अभिधानक्रिया चान्या वाच्यस्था चान्वयक्रिया ॥ ते हि क्रमेण वा स्यातां युगपद्वा ? क्रमपक्षे पूर्वमन्वयक्रिया चेत् , तदिदमन्विताभिधानमेव, नान्वीयमानाभिधानम् । पूर्व चेदभिधानक्रिया, सोऽयमभिहितान्वय एव, नाभिधीयमानान्वयः । युगपत्त क्रियाद्वयसंवेदनं नास्ति, अर्थगतायाः क्रियायाः शब्दप्रयोगकालेऽनुपलम्भात् । अभिधानक्रियैवैका तदभिज्ञैः परीक्ष्यते । अन्वीयमानताऽर्थानामभिधानाद्विना कुतः १ ॥ गौः शुक्ल इति जातिगुणयोरेकद्रव्यसमवेतयोरपि शब्दमन्तरेण कुतोऽन्वयमवगच्छामः । । उक्तेनूतनतैवेयं न पुनर्वस्तु नूतनम् । न चात्रापि निवर्तन्ते दोषाः पक्षद्वयस्पृशः ॥ 170. કોઈકે આ બીજે મત જણાવ્યું છે કે, અન્ય પદાર્થ સાથે અન્વય પામતા પદાર્થનું અભિધાન પદ કરે છે અને પ વડે અભિધાન પામતા પદાર્થોને અન્યાય થાય છે. [અન્ય પદાર્થ સાથે અન્વય પામતે પદાર્થનું અભિધાન ૫૦ કરે છે એમ માનતાં અન્વિત પદાર્થના અભિધાનના પક્ષમાં પદાર્થો યત્તાઅનવધારણ અને પદાન્તરોચ્ચારણફલ્ય વગેરે જે દે છે તે દેવોને અવકાશ રહેતું નથી અને પદે વડે અભિધાન પામતાં પદાર્થોને અન્યાય થાય છે એમ માનતાં અભિહિત પદાર્થોને અવયના પક્ષમાં વાક્યર્થ અશાબ બની જવાને જે દોષ છે તે દેવને અવકાશ રહે નથી.] પરંતુ આ મત હૃદયને રુચે એ નથી કારણ કે આ બે ક્રિયાઓ જુદા જુદા સ્થાને રહેલી અનુભવાતી નથી-અભિધાનયિા વાચસ્થા અને અન્વયક્રિયા વાસ્થા . આ બે ક્રિયાઓ કાં તે કમથી થાય કાં તે યુગપત થાય. કમપક્ષમાં જે પ્રથમ અન્વયકિયા થ ય છે એમ કહે છે તે અનિતાભિધાન જ થયું, અન્વય પતાનું અભિધાન ન થયું. જે પહેલાં અભિધાનક્રિયા થાય છે એમ કહે છે તે અભિહિતાન્વય જ થયે, અભિધાન પામતાને અન્યય ન થયો. બે ક્રિયાઓને યુગપત અનુભવ થતો નથી કારણ કે પદાર્થગત ક્રિયાને અનુભવ પદપ્રયોગકાળે થતું નથી. ભાષાશાસ્ત્રીઓ એક અભિધાનક્રિયાની જ પરીક્ષા કરે છે અભિધાન વિના પદાર્થોને અન્વય ક્યાંથી [ 3 ત થાય ] ? “શલ ગાય' એમ એક દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેલા ગોત્વજાતિ અને શુકલગુણ એ બેને અવય શબ્દ વિના આપણે ક્યાંથી જાણીએ ? | મનમાં કેવળ કહેવાની રીત જ નવી છે, પણ વસ્તુ નવી નથી. અહીં પણ [અન્વિતાભિધાન અને અભિહિતાન્વય] એ બંને પક્ષોને સ્પર્શતા દેવો દૂર થતા નથી. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન અને વિશેષને અનુલક્ષી અભિહિતાન્વય 11. અન્ય કન્વન્ત–સામાન્યનાનિવતામિધા વિપતરામિહિતાન્વય કૃતિ ! गोशब्दो हि स्वार्थमनवगतविशेषगुणक्रियासामान्यान्वितमभिधत्ते, तावत्यन्विताभिधानम् । शुक्लादिगुणविशेषसम्बन्धस्तु पदान्तरादवगम्यते, सोऽयं विशेषतोऽभिहितान्वय રૂતિ | 171. બીજાઓ માને છે કે સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન છે અને વિશેષને અનુલક્ષી અભિહિતાન્વય છે. અજ્ઞાત વિશેષગુણ અને વિશેષક્રિયાના સામાન્ય સાથે અન્વિત પિતાના પદાર્થનું અભિધાન ગે' પદ કરે છે એટલે તેટલામાં અન્વિતાભિધાન છે. પરંતુ શુકલ વગેરે ગુણવિશેષો સાથે તે પદાર્થને અન્વય બીજાં પદેથી જ્ઞાત થાય છે, આ વિશેષગુણ કે વિશેષક્રિયા અભિહિત થયા પછી તેમની સાથે આ પદાર્થને અન્વય થાય છે. 172. ત િતાદવ | दोषोऽन्विताभिघाने यः सामान्येऽपि स तादृशः । दोषस्तुल्यो विशेषेऽपि यश्चोक्तोऽभिहितान्वये ।। न चेदमपूर्ववस्तु वर्णितम् । अभिहितान्वयवादिनो विशेषे एवाभिहितान्वयमिच्छन्ति । सामान्ये हि पदं वर्तते, विशेषे वाक्यम् । वाक्यार्थप्रतीतये च अभिहितान्वय आश्रीयते इति प्राक्तन एवेष्टः पन्था वेदितव्यः । कथं तयमाभिधामिको व्यवहारः ? सङ्कुलमिवैनं पश्यामः, सर्वत्र दोषसम्भवात् । 172. શંકાકાર–આ પક્ષ પણ ઉપરના પક્ષ જે જ છે. જે દોષ અન્વિતાભિધાનિમાં છે તે દેષ ગુણસામાન્ય-ક્રિયા સામાન્ય સાથે અન્વિત અર્થના અભિધાનમાં પણ છે. જે દેષ અભિહિતાન્વયમાં છે તે દેવ અભિહિત વિશેષગુણવિશેષક્રિયા સાથેના અર્થના અન્વયમાં આ પણ છે. આ મતમાં કોઈ નવી વસ્તુ કહેવામાં આવી નથી. અભિહિતાયવાદીએ તે ગુણવિશેષ ક્રિયાવિરોષને અનુલક્ષીને જ અભિહિતાવ્ય ઈચ્છે છે. સામાન્યમાં પદને વ્યાપાર છે, વિશેષમાં વાક્યને. વાક્ષાર્થની પ્રતીતિમાં અભિહિતાન્વયને તેઓ આશ્રય લે છે. તેથી આ મતને પહેલાં જ કપેલે માગ સમજે. એટલે પ્રશ્ન ઊઠે છે કે, તે પછી આભિધાનિક વ્યવહાર કેવી રીતે થશે? આ મતને તે જાણે કે સંકટોથી ઘેરાયેલે અમે સમજીએ છીએ, કારણ કે આ મતમાં સર્વત્ર દેવ સંભવે છે 113. ૩ત્તે ન જાચિત્ર વઢતા | સંહયારા હિ પવાનીયુn | समुदितैः पदैरेको वाक्यार्थः प्रत्याय्यते । स च गुणभूतेतरपदार्थसंसृष्टः कश्चित् पदार्थ एवेति किमत्र सङ्कुलम् । 173. જયંત–આને ઉત્તર અમે આપીએ છીએ, આ મતમાં કોઈ સંકુલતા નથી, ફેઈ સંકટ નથી, પદે સાથે મળીને કાર્ય કરે છે એમ કહેવામાં આવ્યું છે. ભેગા મળેલા For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ યાયિક મત પદે વડે એક વાક્યા જ્ઞાત થાય છે. ગૌણ ઈતર પદાર્થોથી સંસ્કૃષ્ટ કોઈ પદાર્થ જ વાક્ષાર્થ छ. मेटले मी शु समुसता छ ? 174. ननु किमयमन्विताभिधानपक्षः पुनरुत्थापयितुमिष्टः ? . मैवम् , नेदमन्विताभिधानम् । कथं तर्हि संहत्यकारिता पदानाम् ? उच्यते । संहत्यकारिता- : ऽप्यस्ति, न चान्विताभिधानम् । अन्वितमर्थ पदानि संहत्य सम्पादयन्ति, न त्वन्वितमभिदधति । किमिदानी कुर्वन्ति वाक्यार्थ पदानि घटमिव मृदादीनि ? एतदपि नास्ति, ज्ञापकत्वात् तेषाम् । का तीयं वाचोयुक्तिः 'संहत्यकारीणि पदानि, न चान्वितमभिदधति' इति ? 174. २७१२-शुशी अन्वितालियानपक्षने भो ४२३। तमनेट छ १ જયંત–ના, એવું નથી. આ અન્વિતાભિધાન નથી. શંકાકાર–તે પછી પદોનું સાથે મળી કાર્યકરવાપણું કેમ ? જયંત–આને ઉત્તર આપીએ છીએ. સાથે મળીને પદનું કાર્ય કરવાપણું પણ છે અને છતાં અન્વિતાભિધાન નથી. પદે સાથે મળી અન્વિત અર્થનું સંપાદન કરે છે, પરંતુ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. શંકાકાર–શું માટી વગેરે ઘડાને ઉત્પન્ન કરે છે તેમ પદે વાક્ષાર્થ ઉત્પન્ન કરે છે. જયંત-એમ પણ નથી, કારણ કે પદે જ્ઞાપક કારણ છે. શંકાકાર- આ તે કેવી વાત છે કે, પદો સાથે મળી કાર્ય કરે છે પરંતુ અન્વિતનું અભિધાન કરતા નથી. 175. इयं वाचोयुक्तिः - पदान्यन्वितं प्रत्याययन्ति, नान्वितमभिदधति । नाभिधात्री शक्तिरन्वितविषया किन्त्वन्वयव्यतिरेकावगतनिष्कृष्टस्वार्थविषयैव । तात्पर्यशक्तिस्तु तेषामन्वितावगमपर्यन्ता सह व्यापाराद् , व्यापारस्य च तदीयस्य निराकाङ्क्षप्रत्ययोत्पादनपर्यन्तत्वात् । तथा हि अन्यथैव प्रवर्तन्ते प्रत्यक्षायुद्भवा धियः । अर्थ पूर्णमपूर्ण वा दर्शयन्त्यः पुरः स्थितम् ।। अन्यथैव मतिः शाब्दी विषयेषु विज़म्भते । प्रतिपत्तुरनाकाङ्क्षप्रत्ययोत्पादनावधिः ॥ अत एव पदं लोके केवलं न प्रयुज्यते । न हि तेन निराकाङ्क्षा श्रोतुराधीयते मतिः ॥ 175. यात-समारी से वात छे है, पहे। अवित अयनुज्ञान वे छ पर। અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. અભિધાત્રી શક્તિને વિષય અન્વિત અર્થ નથી, For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ યાયિક મત પરંતુ તેને વિય તે અન્ય વ્યતિરેકથી જ્ઞાત, નિષ્ફટ એ પદને પિતાને અર્થ છે. પદેની તાત્પર્યશક્તિ તે અન્વિત અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર સહિત રહે છે, કારણ કે તાત્પર્યશક્તિને વ્યાપાર નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી હેય છે. પ્રત્યક્ષ આ પ્રમાણોથી ઉત્પન્ન થતી બુદ્ધિએ શબ્દપ્રમાણુથી ઉત્પન્ન થતી બુદ્ધિ કરતાં જુદી રીતે જ પ્રવર્તે છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી ઉત્પન્ન થતી બુદ્ધિઓ સમક્ષ રહેલા અર્થને પૂર્ણપણે કે અપૂર્ણપણે દર્શાવે છે. પરંતુ શબ્દપ્રમાણથી ઉત્પન્ન થતી બુદ્ધિ પિતાના વિષયોમાં જુદી રીતે જ પ્રવર્તે છે. જ્ઞાતાને નિરાકાંક્ષ બુદ્ધિ ઉપન ન થાય ત્યાં સુધી શબ્દપ્રમાણથી થતી દિ પ્રવર્તે છે. એટલે જ લેકમાં એક જ પદને પ્રવેગ કરવામાં નથી આવતું, કારણ કે તેનાથી બેતાને નિરાકાંક્ષ બુદ્ધિ જન્મતી નથી, 16. નન્નમિધાનથતિરિવત: કોડ: રાવ્સ્થ રનરુવર્યન્ત: પ્રત્યાયनात्मा व्यापारः ? अस्ति कश्चित् यः सर्वै रेव संसर्गवादिभिरप्रत्याख्येयः । न हि संसोऽभिधीयते प्रतीयते च वाक्यात् । 176. શંકાકાર–શબ્દને અભિધાન વ્યાપારથી જુદો બીજો કયો પૂર્ણ ફળ (= વાકષર્થ) થાય ત્યાં સુધી રહેતા પ્રત્યાયનસ્વરૂપ વ્યાપાર છે? જયંત– છે કોઈ ને કોઈ જ સંસગવાદીથી પ્રતિષેધ્ય નથી. સંસર્ગનું અભિધાન નથી થતું છતાં વાકયમાંથી પ્રતીતિ તે થાય છે. 177. નનું સંસ્કૃમિધાને સતિ સંસ વતી તે, નાથા | મૈતહેવું, संहत्यकारित्वादेव संसर्गावगतिसिद्धेः । न हि संहत्यकरणमसंसृष्टं च कार्य क्वचिद् दृश्यते । अपि च, प्रकृतिप्रत्ययौ परस्परापेक्षमर्थमभिदधाते; न च प्रकृत्या प्रत्ययार्थोऽभिधीयते, नियोगस्याधातुवाच्यत्वात् ; न च प्रत्ययेन प्रकृत्यर्थोऽभिधीयते, यागादेः लिड्वाच्यत्वानुपपत्तेः; न च तो पृथक्पृथक् स्वकार्य कुरुतः । एवं पदान्यपि परस्परापेक्षीणि संहत्य कार्य करिष्यन्ति, न च परस्परमर्थमभिधास्यन्ति । वाक्यान्यपि प्रकरणपतितान्येवमेव । तदुक्तम् - प्रकृतिप्रत्ययौ यद्वदपेक्षते परस्परम् । पदं पदान्तरं तद्वद्वाक्यं वाक्यान्तरं तथा ॥ इति अयमेव च पक्षः श्रेयान् यत् संहत्यकारित्वं पदानामसंकीर्णार्थत्वं च । 177. શંકાકાર–સંસ્કૃષ્ટ અર્થનું અભિધાન થાય તે જ સંસર્ગની પ્રતીતિ થાય, અન્યથા ન થાય. જયંત–ના, એવું નથી, કારણ કે કારણોના સાથે મળી કાર્ય કરવાપણુ દ્વારા જ સંગનું જ્ઞાન સિદ્ધ થાય છે. કાય કારણે વડે ભેગા મળી કરાયું હોય અને અસંસૃષ્ટ હેય એવું તે કયારેય દેખાતું નથી. વળી, પ્રકૃતિ અને પ્રત્યય પરસ્પરાપેક્ષ અર્થનું અભિ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ યાયિક મત ધાન કરે છે. પરંતુ પ્રકૃતિ પ્રત્યયાર્થનું અભિધાન નથી કરતી, કારણ કે નિયોગ (=આજ્ઞાર્થ) વગેરે ધાતવાચ્ય નથી, અને પ્રત્યય પ્રકૃતિના અર્થનું અભિધાન કરતા નથી કારણ કે ત્યાગ વગેરે લિવાચ્ય ઘટતા નથી. વળી તે બંને જુદા જુદા તિપિતાનું કાર્ય કરતા નથી. આ રીતે પદે પણ એકબીજાની અપેક્ષા રાખતા હેઈ સાથે મળીને કાર્ય કરશે, એક પદ બીજા પદના અર્થનું અભિધાન નહિ કરે કે તિપિતાના અર્થનું અભિધાન કરીને જ નહિ અટકે. પ્રકરણમાં આવેલાં વાગ્યો પણ સ્વતંત્રપણે પિતપોતાના અર્થનું જ્ઞાન કરાવીને નહિ અટકે કે એક વાક્ય બીજા વાકયના અર્થનું જ્ઞાન નહિ કરાવે પરંતુ બધાં વાપો પ્રકરણને અતલક્ષી એક સંસ્કૃષ્ટ અર્થનું જ્ઞાન કરાવશે. જેમ પ્રકૃતિ અને પ્રત્યય એકબીજાની અપેક્ષા રાખે છે તેમ એક પદ બીજા પદની અને એક વાક્ય બીજા વાક્યની અપેક્ષા રાખે છે. પદે સાથે મળીને એક કાર્ય (= વાક્યાથ) કરે છે છતાં પદેના પિતાના અર્થે અસંકામાં રહે છે, સેળભેળ નથી થઈ જતા. આ જ પક્ષ વધુ સારે છે. 178. નિરપેક્ષકોનેડા:શાવાપૂના મવેત્ | तदन्विताभिधाने तु पदान्तरमनर्थकम् ।। संहत्यकारिपक्षे तु दोषो नैकोऽपि विद्यते । तेनायमुपगन्तव्यो मार्गो विगतकण्टकः ॥ अभिधात्री मता शक्तिः पदानां स्वार्थनिष्ठता । तेषां तात्पर्यशक्तिस्तु संसर्गावगमावधिः ॥ तेनान्विताभिधानं हि नास्माभिरिह मृष्यते । अन्वितप्रतिपत्तिस्तु बाढमभ्युपगम्यते ॥ 178. એકબીજાની અપેક્ષા ન રાખતાં પદોને પ્રયોગ થાય છે એમ માનતાં છૂટી લોખંડની સળીઓની કલપના જેવું બને અને પદ અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ માનતાં બીજાં પદેને પ્રયોગ નિરર્થક બની જાય પરંતુ પદે, સાથે મળીને એક કાર્ય (વાક્યાથ) કરે છે એમ માનતાં એક પણ દેષ રહેતો નથી. તેથી આ નિષ્ફટકા માર્ગ સ્વીકાર જોઈએ. પદેની અભિધાત્રી શક્તિ પદના અર્થોમાં જ પર્યાવસિત થાય છે. એથી ઊલટું પદની તાત્પર્યશક્તિ સંસર્ગનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર કરે છે. તેથી અહીં અમે અન્વિતાભિધાનને સહન કરતા નથી, સ્વીકારતા નથી, પરંતુ અન્વિતને જ્ઞાનને તે અમે અવરય સ્વીકારીએ છીએ. 179. संहत्यकारकत्वाच्च पदानां न स्वार्थाभिघित्सयौव समुच्चारणम् , अपि तु प्रधान कार्यमेव कर्तुम् । तदुक्तम् - वाक्यार्थप्रत्यये तेषां प्रवृत्तौ नान्तरीयकम् । पाके ज्वालेव काष्ठानां पदार्थप्रतिपादनम् ।। इति [श्लो०वा०वाक्या० ३४३] For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિક મતને ઉપસંહાર _179. પદો સાથે મળીને કાર્ય કરતા હેઈ, તેમના પિતાના અર્થોનું અભિધાન કરવાની ઈચ્છાથી તેઓ ઉચ્ચાર દ્વારા બહાર નીકળતા નથી પરંતુ પ્રધાન કાર્ય જ કરવાની ઇરછાથી તેઓ ઉચ્ચાર દ્વારા બહાર નીકળે છે. તેથી કુમારિક ભટ્ટે કહ્યું છે કે વાકષાર્થનું જ્ઞાન કરાવવાની તેમની [મુખ્ય] પ્રવૃત્તિમાં પિતાના અર્થનું જ્ઞાન કરાવવાની [ ગણ] પ્રવૃત્તિ પણ પદે અવશ્યપણે કરે છે જ–જેમ લાકડાં બીજાના સહકારમાં પાકરૂપ મુખ્ય ફળને ઉત્પન્ન કરવામાં પિતાને વ્યાપાર કરે છે ત્યારે જ્વાલારૂપ પિતાનું સ્વતંત્ર ગૌણ ફળ પણ ઉત્પન્ન કરે છે જ. [શ્વેવાર્તિક, વાજ્યાધિકરણ, લેક ૩૪૩ ] 180. એથે ચુપરિમૂછ gવિક્ષરસમુમિકમાનારી संस्कारोदारपत्रा कुसुमचयवती प्रोल्लसद्भिः पदाथै : । प्रज्ञावल्ली विशाला फलति फलमिदं स्वादु वाक्यार्थतत्त्वं नैराकाझ्यं तु सान्द्रे हृदय उपगते यान्ति यस्मिन् पुमांसः ।। 180. વિશાળ પ્રજ્ઞાવલ્લી છે. તેનું મૂળ વ્યુત્પત્તિ ( = પદ પદાર્થના સંકેત સંબંધનું ગ્રહણ) છે. પદેને સમૂહ એ તેના ફુટતાં અંકુરની શોભા છે. [પૂર્વ વર્ણના ] સંસ્કાર એ તેનાં વિસ્તૃત પાંદડાં છે. પ્રફુટિત પદાર્થોથી તે પુના ગુછોવાળી છે. તેને વાગ્યાથતત્વરૂપ આ સ્વાદુ ફળ લાગ્યું છે. તે ફળની તીવ્ર ઈચ્છા કરનાર પુરુષોનાં હૃદયમાં તે ફળ પહોંચતાં તે પુરૂષની ઈચ્છા સંતૃપ્ત થઈ જાય છે. 181. ગાણું – पदात् प्रभति या चैषा प्रज्ञा ज्ञातुर्विजम्भते । पुष्पिता सा पदार्थेषु वाक्यार्थेषु फलिण्यति ॥ तस्मादनया नीत्या संसर्गप्रत्ययो भवति साधुः । संसष्टाश्च पदार्था वाक्यार्थ इति न्यवेदि प्राक् । 18. અને કહ્યું પણ છે કે પદથી માંડીને જ્ઞાતાની જે આ પ્રજ્ઞા વિકસે છે તે પાર્થોમાં પુષિત થઈને પછી વાક્યર્થોમાં ફળે છે. નિષ્કર્ષ એ કે આ રીતે સંસર્ગસંબંધનું એગ્ય જ્ઞાન થાય છે અને સંસ્કૃષ્ટ પદાર્થો વાકષાર્થ છે એમ તે અમે પહેલાં જણાવી ગયા છીએ. [ પાકરણપ્રયોજન ] 182. ટોવાળ્યવહાસિદ્ધિ પ્રા િવરામિતાલુપા | स एव वेदेऽप्यवधारणीयः तत्रापि तान्येव पदानि तेऽर्थाः ॥ आह–लोके प्रमाणान्तरपरिच्छेद्यत्वाद् वाक्यार्थस्य तदवगमोपायत्वं शब्दानां For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ દિવાકયેના અર્થનું જ્ઞાન અસંભવ છે એ પૂર્વપક્ષ योजयितुं शक्यते । वेदार्थस्तु अतीन्द्रियः । न च रागादिदोषकलुषमनसामस्मदादीनामतीन्द्रियपदार्थदर्शनकौशलमस्ति । तददर्शिनां च तत्र वृद्धव्यवहारात् व्युत्पत्तिरेव न सम्भवति । सोऽहमद्य वेदार्थ बुभुत्समाना वेदविदं कञ्चिदाचार्यमभिगच्छेयम् । सोऽप्यतीन्द्रियार्थदर्शी न भवतीति तस्यापि तथैव व्युत्पत्त्यभाव इति तेनाप्यन्यः कश्चिदभिगन्तव्यः, सोऽप्यहमिव व्युत्पत्त्यभावादन्यमुपासीत, सोऽप्यन्यमित्यन्धपरम्परा प्राप्नोति । न च वेद एव, ‘वृद्धिरादैच्' इति पाणिनिरिव, ‘मस्त्रिगुरुः' इति ब्रवन् पिङ्गल इव, 'हस्तः करः पाणिः' इति कथयन्नभिधानमालाकार इव, स्वयमुपदिशति 'एषोऽस्य मामकस्य शब्दस्यार्थः' इति । तस्मात् सर्वथा दुरवगमो वेदार्थः । तदाह स्वयं रागादिमान्नाथ वेत्ति चेत्तस्य नान्यतः । न वेदयति वेदोऽपि वेदार्थस्य कुतो गतिः ।।इति [प्र०वा० १.३१७] . अथ निगमनिरुक्तव्याकरणवशेन तदर्थकल्पना क्रियते, तर्हि नानामतित्वादुपदेष्टनाम् अनेकार्थत्वाच्च धातूनां नाम्नामुपसर्गनिपातानां च, न नियतः कश्चिदर्थों व्यवस्थापयितुं शक्यते, अन्यथा तत्कल्पनासम्भवात् । आह च तेनाग्निहोत्रं जुहुयात् स्वर्गकाम इति श्रुतौ । खादेच्छ्वमांसमित्येष नार्थ इत्यत्र का प्रमा ।। इति [प्र.वा.१.३२०] 182. मने पायार्थ ज्ञानभा या सोसव्यवसिदि३५ पाय रे अमे व्य। છે તે જ વેદમાં પણ મનથી નિશ્ચિતપણે અવધારો; વેદમાં પણ તે જ પદે અને તે જ अर्थी छे. (मोर ) छे-सोभा वाध्याय मी प्रमाथी ५५ ज्ञेय डा, तेने જાણવા માટેના ઉપાય તરીકે શબ્દોને જવા શક્ય છે. પરંતુ વેદાર્થ તે અતીન્દ્રિય છે અને રાગ આદિ દેવથી કલુષિત ચિત્તવાળા આપણુ જેવા માણસમાં અતીન્દ્રિય પદાથને દેખવાનું સામર્થ્ય હોતું નથી, અતીન્દ્રિય પદાર્થને દેખવાનું સામર્થ્ય માણસોમાં ન હોવાથી તે પદાર્થોની બાબતમાં વૃદ્ધવ્યવહાર દ્વારા વ્યુત્પત્તિ જ સંભવતી નથી. વેદાર્થને જાણવાની ઇચ્છાવાળો આ હું વેદવિદ્ કેઈ આચાર્ય પાસે જઈશ તે આચાર્ય પણ અતીન્દ્રિયાથદશી નથી, એટલે તે આચાર્યને પણ તે જ રીતે વ્યુત્પત્તિ નહિ હેય, તેથી તેણે પણ બીજા કેઈ પાસે જવું જોઈએ. તે પણ મારી જેમ વ્યુત્પત્તિ ન હોવાથી અન્યની પાસે જાય, તે અન્ય પણ બીજા પાસે જાય, એમ અંધપરંપરા પ્રાપ્ત થાય જેમ પાણિનિ કહે છે કે 'वृद्धिरादै च्' ( अर्थात् ७२व ही 21, 2, 3, * तथा सानु अनु 21, मे, मो, या, આલુમાં પરિવર્તન તે વૃદ્ધિ), જેમ પિંગલ કહે છે કે જેમાં ત્રણે ગુરુ હોય તે મગનું અને જેમ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વેદવાકયોના અર્થને જાણવામાં સહાયક અભિધાનમાલાકાર કહે છે કે હસ્ત કર પાણિ” તેમ તે પોતે જ ઉપદેશ નથી કે મારા આ શબને આ અર્થ છે.” તેથી વેદાર્થ જાણવો મુશ્કેલ છે. તેથી [ધર્મકીર્તિ પ્રમાણુવાર્તિક ૧.૧૭માં ] કહે છે કે રાગાદિમાન તેને અર્થ સ્વયં ન જાણતા હોય અને અન્ય ઉપાયથી પણ ન જાણતો હોય અને વેદ પિતે જણાવતે ન હોય તે વેદાર્થનું જ્ઞાન કયાંથી થાય! જો તમે નાયિકે કહે કે નિગમ, નિરુક્ત અને વ્યાકરણને આધારે વૈદિક પદના અર્થની કહપના કરવામાં આવે છે, તે અમારે કહેવું જોઈએ કે ઉપદેટા ઋષિએ ની ભિન્ન ભિન્ન મતિઓ હેવાથી તેમ જ ધાતુઓના, નાના, ઉપસર્ગોના અને નિપાતના અનેક અર્થો થતા હેવાથી એકે જે અર્થ કર્યો હોય તેનાથી જુદે અથ કલ્પવો સંભવે છે, પરિણામે કોઈ એક નિયત અર્થને વિશેષપણે સ્થાપ શક્ય નથી; અને કહ્યું પણ છે કે “સ્વગામ અગ્નિક્ષેત્ર હેમ કરે' એ વેદવાક્યને કૂતરાનું માંસ ખાય' એવો અર્થ નથી એમાં શું प्रमाण ? [ प्रभावाति १ ३२०] _-183. तदेतद् बधिरस्य रामायणं वर्णितमस्माभिः, य एवमपि श्रुत्वा वेदार्थपरिगमाभ्धुपायं मृगयते । अनेन हि पूर्वोक्तेन वाक्यार्यपरिगमोपायप्रकटनेन सर्वमपाकृतं भवति । उक्तं हि 'नाभिनवाः केचन वैदिकाः शब्दाः । रचनामात्र वेदे भिद्यते, न तु पदानि । सर्गात् प्रभति च प्रवृत्तोऽयं वेदविदां व्यवहारः । तत एव दीर्घप्रबन्धप्रवृत्तादद्यत्वे वयसि व्युत्पद्यामहे । व्युत्पद्यमानाश्च तं तमर्थ प्रतिपयामहे ।' किञ्च वेदार्थस्य परिज्ञानौपयिकानि व्याकरणमीमांसाशास्त्राणि क गतानि, यदेषु जीवत्सु न वेदार्थोऽवधार्यते ? अपि च रे मूढ ! स्वयं रागादिमान् नार्थ वेत्ति, वेदस्य कोऽर्थ इति तु वेत्ति । रागादिमतः प्रत्यक्षमतीन्द्रियेऽर्थे मा प्रवर्तिष्ट, न तु रागादिमान 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति वाक्यादपि अग्निहोत्राख्य कर्म स्वर्गसाधनमिति नावगच्छेत् । अतीन्द्रियेऽर्थे नियता कुतो व्युत्पत्तिरिति चेद् , उक्तमत्र वेदवत् तद्व्यवहारस्य तदर्थपरिगमोपायस्य सुचिरप्ररूढत्वात् । वेदश्चार्थश्च तदवगमश्च तदुपायश्च तदनुष्ठानं च नाद्यत्वे प्रवृत्तानि, किन्तु केषाञ्चित् मते अनादीन्येव, अस्मन्मते तु जगत्सर्गात् प्रभृति प्रवृत्तानि । कस्तेष्वद्य पर्यनुयोगावसरः ? सेयमनेन पापकारिणा स्वादेच्छवमांसमित्याद्यपभाषणेन केवलमवीचिकेदारकुटुम्बिनमात्मानं कर्तुं वेदनिन्दैव मन्दमतिना कृता, न दूषणमभिनवं किञ्चिदुत्प्रेक्षितमिति । ___183. रयत-तो शु अमे महेश मागण रामायण पाबारे मा सभा કહેલું સાંભળ્યા પછી પણ વેદના અર્થને જાણવાને ઉપાય શોધે છે, કારણ કે વાક્ષાર્થને જાણવાને પહેલાં જણાવેલ ઉપાય પ્રકટ કરીને અમે આ બધા દોષને દૂર કરી દીધા છે જ. અમે અગાઉ કહી ચૂક્યા છીએ કે વૈદિક શબ્દ અભિનવ નથી. (અર્થાત લૌકિક શબ્દોથી તદ્દન જુદી જ શ્રેણીના નથી), કેટલાક વૈદિક શબ્દની કેવળ રચના (= રૂપ) For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ લેક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ લૌકિક શબ્દોની રચનાથી જુદી છે, વૈદિક પદ લૌકિક પરથી જુદા નથી. વેદવિદેને આ વ્યવહાર સગથી માંડી શરૂ થયો છે. લાંબી પરંપરાથી ચાલતા આવેલા તે વ્યવહારમાંથી અત્યારની ઉંમરમાં અમે વ્યુત્પત્તિ પામીએ છીએ; વ્યુત્પત્તિ પામતા અમે તે અર્થનું પ્રતિપાદન કરીએ છીએ. વળી, વેદના અર્થનું જ્ઞાન કરવાના ઉપાયભૂત વ્યાકરણ, મીમાંસા વગેરે શાસ્ત્ર ક્યાં ગયા કે તે જીવતાં હોવા છતાં વેદના અર્થને નિર્ણય ન થાય ? ઉપરાંત, આ મૂખ! રાગાદિવાળે માણસ પોતે પોતાની મેળે અર્થને જાણતા નથી, પરંતુ વેદને શું અર્થ છે એ જાણે છે. રાગાદિવાળા માણસનું પ્રત્યક્ષજ્ઞાન અતીન્દ્રિય અર્થમાં ભલે પ્રવૃત્ત ન થાઓ, પરંતુ રાગાદિવાળો માણસ “સ્વર્ગની કામનાવાળે અગ્નિહોત્ર હેમ કરે એ વેદવાક્ય દ્વારા પણ અગ્નિહોત્ર નામનું કમ સ્વર્ગનું સાધન છે એ ન જાણે એવું નથી. અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ ક્યાંથી હોય એમ જે તમે પૂછો તે અહીં અમે કહ્યું છે કે વેદની જેમ વેદવિદોને વ્યવહાર, જે દાર્થનું જ્ઞાન કરવા માટે ઉપાય છે તે સુચિરપ્રરૂઢ હોવાથી અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ થાય છે. વેદ, અર્થ, તેનું જ્ઞાન, તે જ્ઞાનને ઉપાય અને વેદાર્થનું અનુષ્ઠાન હમણું વર્તમાનમાં જ શરૂ થયાં નથી, પરંતુ કેટલાકને મતે તે તે અનાદિ છે જ્યારે અમારે તે જગસગથી માંડી શરૂ થયેલાં છે. તેમની બાબતમાં અત્યારે પ્રશ્ન ઊઠાવવાને અવસર છે ? “કૂતરાનું માંસ ખાય” ઇત્યાદિ અપભાષણ દ્વારા અવીચિ નામના નરકક્ષેત્ર સાથે પિતાને સંબંધ કરવા માટે વેદની નિંદા જ એ પાપી મંદબુદ્ધિવાળાએ કરી છે, કેઈ નવું દૂષણ તેણે કપી કાઢયું નથી. 184. अथापर आह-किमेष तपस्वी पराणुद्यते ? किमनेनापराद्धम् ? किमनेन विरुद्धमभिहितम् ? न हि लोकतो वेदार्थे व्युत्पत्तिरवकल्पते । कोऽयं लोको नाम ? किं यः कश्चित् प्राकृत उत वैयाकरणः संस्कृतमतिरिति ? तत्र शाकटिकाः साधुशब्दप्रयोगानभिज्ञमनसो निसर्गत एवाक्षतकण्ठा वराकाः संस्कारबादैर्गाव्यादिभिरेव शब्दैर्व्यवहरन्ति । तैश्च व्यवहरन्तः कथमिव वैदिकेषु शब्देषु व्युत्पत्तिमवाप्नुयुः ? यद्यपि च 'अस्ति' 'एषि' 'एमि' इति कश्मीरेषु, गच्छेति दाभिसारेषु ,करोमीति मद्रेषु कतिपये साधुशब्दा: पामरैरपि प्रयुज्यन्ते, तथाऽप्यतीव प्रविरलसञ्चारोऽसौ व्यवहार इत्यनुपादेय एव वैदिकशब्दव्युत्पत्तः । • 184. / બીને પક્ષ લઈને] કઈ કહે છે-શા માટે આ બિચારાને હાંકી કાઢે છે ? તેણે શે અપરાધ કર્યો છે ? તેણે શું વિરુદ્ધ કહ્યું છે? કારણ કે લેક દ્વારા વેદના અર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી. જયંત– આ લોક શું છે? શું જે પ્રાકૃત જન છે તે લોક છે કે જે સંસ્કાર પામેલી બુદ્ધિવાળો વૈયાકરણ છે તે લેક છે ? [બૌદ્ધને પક્ષ લેનાર પેલે કહે છે ]-ત્યાં ગાડું હાંકનારાઓ સાધુ શબ્દના પ્રયોગથી અજ્ઞાત છે, [વ્યાકરણના પઠનથી] ક્ષત ન થયેલા કંઠવાળા છે, એટલે તે બિચારા સંસ્કાર For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણની સહાયથી વાર્થનું અવધારણ અસંભવ એ પૂર્વપક્ષ બાહ્ય ગાવિ વગેરે શબ્દોથી જ વ્યવહાર કરે છે. તે શબ્દો વડે વ્યવહાર કરતા તેઓ કેવી રીતે वै िशोमा व्युत्पत्ति पाभे ? ने भारदेशमा 'अति' 'मेषि' अभि', निस.२દેશમાં “ગચ્છ' અને મદ્રદેશમાં “કરોમિં’ એમ કેટલાક સાધુ શબ્દ પામર મનુષ્યો પણ પ્રોજે છે છતાં એ વ્યવહાર અત્યંત પ્રવિરલ સંચારવાળો છે, એટલે વૈદિક શબ્દની વ્યુત્પત્તિ માટે અનુપાદેય છે. 185. अथ व्याकरणस्य वेदाङ्गत्वात् तत: साध्वसाधुशब्दप्रविभागमवगच्छन्तः 'साधुभिर्भाषितव्यमसाधुभिर्न' इति विधिनिषेधनियमितमतयः साधुभिरेव शब्दैर्व्यवहरन्तो विद्वांसस्तनीयसैव क्लेशेन वैदिकेष्वपि शब्देषु व्युत्पत्तिमासादयेयुरिति कथ्यते । तदपि न चतुरश्रम् , इतरेतराश्रयप्रसङ्गात् । वेदे हि सिद्धप्रामाण्ये तदङ्गभूतव्याकरणाभ्याससमासादितसाध्वसाधुशब्दप्रविवेकवृद्धव्यवहारपरिचयपुरस्सरा वैदिकशब्देषु व्युत्पत्तिः, तव्युत्पत्तौ च सत्यां बोधकत्वादप्रतिपादकत्वलक्षणमप्रामाण्यमपोज्झतो वेदस्य प्रामाण्यमिति । 185. વ્યાકરણ વેદાંગ હઈ વ્યાકરણમાંથી સાધુ શબ્દો અને અસાધુ શબ્દને વિભાગ જાણીને સાધુ શબ્દ વડે બેલવું જોઈએ, અસાધુ શબ્દો વડે બોલવું ન જોઈએ એ પ્રમાણેના વિધિ-નિષેધથી નિયમિત મતિવાળા અને સાધુ શબ્દો વડે જ વ્યવહાર કરતા વિઠાને સાવ એાછા કલેશથી વૈદિક શબ્દમાં પણ બરાબર વ્યુત્પત્તિ પામે એમ કેટલાક કહે છે, પરંતુ તે પણ યોગ્ય નથી, કારણ કે તેમાં ઇતરેતરાશ્રયદેષ છે. [ ઇતરેતરાશ્રયદેષ આ પ્રમાણે છે–] વેદનું પ્રામાણ્ય સિદ્ધ હતાં વેદના અંગભૂત વ્યાકરણના અભ્યાસથી સાધુ-અસાધુ શબ્દોને વિવેક, જેમણે પ્રાપ્ત કર્યો છે એવા વૃદ્ધોના વ્યવહારને પરિચય થયા પછી વૈદિક શબ્દોમાં વ્યુત્પત્તિ થાય છે, અને વૈદિક શબ્દોમાં વ્યુત્પત્તિ હતાં પોતાનામાં બધપણું હેવાને કારણે અપ્રતિપાદકપણુરૂપ અપ્રામાયને દૂર કરતા વેદ પ્રામાણ્યને પામે છે. ____186. अथ वेदाङ्गमिदमिति श्रद्धामवधूय यदृच्छाधीतेनैव व्याकरणेन पूर्वोक्तकार्यसिद्धेर्नेतरेतराश्रयमिति वर्ण्यते । किमिदानीं नाटकप्रकरणादिकाव्योपयोगिसंस्कृतभाषाविशेषपरिज्ञानायैव प्राकृतलक्षणवत् व्याकरणमध्येतव्यम् ? तथाऽभ्युपगमे वाऽनङ्गत्वाविशेषात् प्राकृतलक्षणप्रसिद्धशब्दव्यवहारानुसारेण वैदिकशब्दव्युत्पत्तिरापाद्यते इति सुतरां दुःस्थत्वम् । अपि च सत्यपि व्याकरणाधिगमे, श्रुतेऽपि साधुभिर्भाषितव्यमित्युपदेशे. सत्यं वदत ! वेदार्थानुष्ठानपरायणोऽपि, कृतबुद्धिरपि, निषिद्धाचरणपराङमुखोऽपि श्रोत्रियोऽपि, श्रद्धानोऽपि, यदि कश्चित् केवलैः साधुभिरेव शब्दैः व्यवहरन् दृष्टः एकाकी ? तैश्च नानार्थक्रियासाधनभूतभूरिव्यवहारं निर्वहन् तदनुचरः परिज्ञातो न भूयः केवलसाधुशब्दप्रयोगकुशलः कल्पनीयः । कुतश्चासौ लभ्यते ? तस्मान्न वृद्धव्यवहारात् वेदार्थव्युत्पत्तिरुपपद्यते । For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ વેદાર્થને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ ૯૩ 186. વ્યાકરણ વેદાંગ છે એ શ્રદ્ધા છોડી દઈને પિતાની ઇચ્છા મુજબ જ અધીત વ્યાકરણ વડે પૂર્વોકત કાર્યસિદ્ધિ થતી હોઈ ઇતરેતરાશ્રયદોષ નથી આવતે એમ કેટલાક કહે છે. તેમને અમે પૂછીએ છીએ કે શું નાટક, પ્રકરણ વગેરે કાવ્યને ઉપયોગી સંસ્કૃતભાષાવિશેષના પરિજ્ઞાનને માટે જ પ્રાકૃત વ્યાકરણની જેમ સંસ્કૃત વ્યાકરણ ભણવું જોઈએ ? જે હા, તે બનેમાં વેદાનંગત્ર સમાનપણે હેવાથી પ્રાકૃત વ્યાકરણ પ્રસિદ્ધ શબ્દવ્યવહાર અનુસાર વૈદિક શબ્દની વ્યુત્પત્તિ આવી પડે છે, પરિણામે દુઃસ્થત્વ વધારે થાય. વળી, જેને વ્યાકરણનું જ્ઞાન પણ હેય, “સાધુ શબ્દ વડે બોલવું જોઈએ એવો ઉપદેશ પણ જેણે સાંભળ્યું હેય, જે વેદાર્થોનુષ્ઠાનપરાયણ પણ હોય, કૃતબુદ્ધિ પણ હોય શ્રોત્રિય પણ હોય અને શ્રદ્ધાળ પણ હેય એ સાધુ શબ્દ વડે જ બોલતે જે એક પણ પુરુષ તમે જોયું હોય તે સાચે જ કહે અને અનેક અર્થક્રિયાઓના સાધનભૂત એ ઘણું વ્યવહાર કરતા તેના પરિચિત અનુચર વર્ગને કેળ સાધુ શબ્દના પ્રયોગમાં જ કુશળ કલ્પવો ન જોઈએ. આમ એ ( અર્થાત સાધુ શબ્દ જ બોલનારે) ક્યાંથી મળે? [ ન જ મળે. ] તેથી વૃદ્ધવ્યવહાર દ્વારા વેદાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી. 187. કથ વ્યારામેa àાર્થવ્યુત્પત્તી કપાતાં પ્રતિપસ્થિતે રૂતિ મન્ય, तदपि कथमिति चिन्त्यम् । न हि विवरणकार इव पाणिनिर्वेदं व्याचष्टे । व्याचक्षाणोऽपि वा परिमितदर्शिन्यस्मादृशे द्वेषादिदोषकलुषितमनसि तस्मिन्नस्मदादीनां वेदार्थ बुभुत्समानानां कीदृशा विस्रम्भः ? किं यथैष व्याचष्टे तथैव वेदार्थः, अन्यथावेति । 187. વ્યાકરણ જ વેદાર્થમાં વ્યુત્પત્તિ કરાવનાર ઉપાય બનશે એમ જે તમે માનતા હે છે તે કેવી રીતે વ્યુત્પત્તિ કરાવે છે એ વિચારવું જોઈએ. વિવરણકારની જેમ તે પાણિનિ વેદનું વ્યાખ્યાન કરતા નથી. અને વિવરણકારની જેમ તે વ્યાખ્યાન કરતા હોય તે પણ પરિમિત દર્શનવાળા, દ્વેષ આદિ દેષોથી કલુષિત મનવાળા આપણુ જેવા તેમનામાં વેદાયને જાણવાની ઇચ્છાવાળા આપણને બધાંને કેવી શ્રદ્ધા થાય ? શું તે જેવી વ્યાખ્યા કરે છે તે જ વેદાથ હશે કે અન્યથા હશે એવી શંકા મનમાં રહ્યા જ કરે. 188. Jદ્ર તુ સાર્વસાધુરાદવિવેકરાળ થાળ વારni વેઢાર્થઘુत्पत्तेरित्युच्यते, तत्रापि स्वातन्त्र्येण वेदस्येव व्याकरणस्य शास्त्रत्वानुपपत्तरङ्गत्वप्रसिद्धेश्च वैदिकविध्यपेक्षितार्थसम्पर्कित्वमस्य नूनमेषितव्यम् । तत् कस्य विधेः शेषतया व्याकरणमबतिष्ठेतेति वाच्यम् । साधुभिर्भाषितव्यमसाधुभिर्नेत्यनयोरेव विधिनिषेधयोरिति चेद् नन्वेतावेव विधिनिषेधौ तावद्विचारयामः । किं प्रकरणे पठितौ किमनारभ्याधीतौ क्लुप्ताधिकारौ कल्प्याधिकारौ वेति ? आस्तां चेदम् । वितता खल्वियं चिन्ता । साध्वसाधुशब्दस्याप्रसिद्धत्वात् किंविषयाविमौ विधिनिषेधौ स्यातामितीदमेव चिन्त्यताम् । 'श्रीहिभिर्यजेत' 'न कलज भक्षयेत्' इति व्रीहिकलजस्वरूपस्य लोकतोऽवगतो तद्विषयविधिनिषेधावबोधेन दुर्घटः । इह तु ब्रीहय इव कलञ्जमिव न साध्वसाधु For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સાધુઅસાધુશખવિભાગ સંભવ નથી એ પૂર્વપક્ષ शब्दस्वरूपं लोके प्रसिद्ध, प्रत्यक्षादिप्रमाणातीतत्वात् । न तावत् साध्वसाधुशब्दः प्रविवेकेन लोकतोऽवगम्यते । कृतश्रमश्रवणयुगलकरणिकासु प्रमितिषु शब्दस्वरूपमेव केवलं विषयतामुपयाति, न जातु तद्गतं साधुत्वमसाधुत्वं वा । न हि शब्दत्वादिजातिवत् उदात्तादिधर्मवच्च साध्वसाधुतायां कस्यचिदपि श्रौत्रः प्रत्ययः प्रसरति । प्रत्यक्षप्रतिषेधे च सति तत्पूर्वकसम्बन्धग्रहणासम्भवादनुमानमपि निरवकाशमेव । शब्दस्तु द्विविधः पुरुषप्रणीतो वैदिको वा । तत्र पुरुषप्रणीतः प्रत्यक्षानुमानविषयीकृतार्थप्रतिपादनप्रवण एव भवति इति तदपाकरणादेव पराकृतः । वैदिकस्तु सम्प्रति चिन्त्यो वर्तते । स हि सिद्धे साधत्वे तद्विधौं सिद्धे चासापत्वे तन्निषेधे व्याप्रियते । न पुनस्तत एव तत्सिद्धियुज्यते । तथाऽभ्युपगमे वा दुरुत्तरमितरेतराश्रयमवतरति - विधिनिषेधसिद्धा साध्वसाधशब्दसिद्धिः, साध्वंसाधशब्दसिद्धौ च विधिनिषेधसिद्धिरिति । 188. સાધુ-અસાધુ શબ્દોને વિવેક કરાવીને તે દ્વારા વ્યાકરણ દાર્થવ્યુત્પત્તિનું કારણ બને છે એમ જે તમે કહેતા હે તે વેદની જેમ વ્યાકરણનું સ્વતંત્રપણે શાસ્ત્રપણું ઘટતું ન હોવાથી તેમ જ વ્યાકરણ વેદનું અંગ હોવાનું પ્રસિદ્ધ હેવાથી અપેક્ષિત અર્થ સાથે એને સંબંધ વેદિક વિધિ (= વેદનું આજ્ઞાવાક્ય) વડે ઈચ્છવો જોઈએ. પરિણામે કઈ વિધિના અંગ તરીકે વ્યાકરણ અવસ્થાન કરે છે એ કહેવું જોઈએ. “સાધુ શબ્દો વડે બેલવું જોઈએ અસાધ શબ્દ વડે ન બેલવું જોઈએ' આ વિધિ-નિષેધના અંગ તરીકે વ્યાકરણ અવસ્થાન કરે છે એમ જે તમે કહેતા હો તે આ બે વિધિ-નિષેધને આપણે વિચારીએ. શું તે બે વિધિ-નિષેધ પ્રકરણમાં પાઠત છે (પ્રયાજ વગેરેની જેમ) કે અનારભાધીત છે (“#g gfમયી ગુરુ ની જેમ) કે કલુપ્તાધિકાર છે (“વિત્રયા થત'ની જેમ) કે કાધિકાર છે (વિશ્વજિતની જેમ) ? અથવા આ વિચારણું રહેવા દઈએ, કારણ કે આ વિચારણા બહુ લાંબી છે [એના બદલે] સાધુ-અસાધુ શબ્દ અપ્રસિદ્ધ હેઈ આ વિધિ-નિષેધના વિષયે કયા બને છે એ વિચારીએ. “ત્રીહિ જડે યજે' “લંજને ન ખાય એમાં વ્રીહિ અને કલંજના સ્વરૂપને આપણે લેકતઃ જાણીએ છીએ, એટલે તેમના વિશેના વિધિ-નિષેધનું જ્ઞાન દુઘટ નથી. પરંતુ જેમ ત્રાહિ અને મયંજનું સ્વરૂપ લેકમાં પ્રસિદ્ધ છે તેમ સાધુ-અસાધુ શબ્દન સ્વરૂપ લેકમાં પ્રસિદ્ધ નથી, કારણ કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણેની ત્યાં પહેચ નથી, તેમ જ લેકતા પણ સાધુ અસાધુ શબ્દને ભેદ જ્ઞાત થતું નથી. શ્રમપૂર્વક કર્ણયુગલ દ્વારા જન્મતા પ્રમિતિરૂ૫ જ્ઞાનમાં શબ્દનું સ્વરૂપ જ કેવળ વિષય બને છે પણ શબ્દગત સાધુત્વ કે અસાધુત્વ વિષય બનતું નથી. કોઈનું પણ શ્રૌત્ર પ્રત્યક્ષ જેમ શબ્દાવ જાતિ અને ઉદાત્ત -વગેરે ધર્મોમાં પ્રસરે છે તેમ સાધુત્વ-અસાધુત્વમાં પ્રસરતું નથી. સાધુ-અસાધુત્વને ગ્રહણ કરનાર પ્રમાણ તરીકે પ્રત્યક્ષને પ્રતિષેધ થતાં પ્રત્યક્ષપૂર્વક થતા વ્યાપ્તિસંબંધના પ્રહણને સંભવ રહેતો ન હેઈ અનુમાન પણ સાધુ-અસાધુત્વને ગ્રહણ કરવા અવકાશ પામતું નથી. શબ્દ બે પ્રકારને છે–પુરુષપ્રણીત અને વેદિક. તેમાં પુરુષપ્રણીત શબ્દ, પ્રત્યક્ષ અનુમાને જે અને વિષય તરીકે ગ્રહણ કરેલ હોય તે અર્થનું જ પ્રતિપાદન કરવાનું વલણ ધરાવે છે, For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ એટલે શું ? એટલે પ્રત્યક્ષ અનુમાનને સાધુત્વ.અસાધુત્વને ગ્રહણ કરનાર પ્રમાણ તરીકે પ્રતિષ થતાં તેને પણ પ્રતિબોધ થઈ જાય જ છે. વૈદિક શબ્દ તે અત્યારે ચર્ચાને વિષય છે. સાધુત્વઅસાધુત્વ સિદ્ધ થતાં સાધુ શબ્દવિષયક વિધિ અને અસાધુ શબ્દવિષયક નિષેધમાં નૈદિક શબ્દ વ્યાપાર કરે છે. પણ વિધિનિષધથી જ સાધુ-અસાધુ શબ્દની સિદ્ધિ ઘટતી નથી. જે વિધિ-નિષધથી જ સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ માનીએ તે દુરૂત્તર ઇતરેતરાશ્રય દેષ આવી પડે- વિધિ-નિષેધ સિદ્ધ થતાં સાધુ અસાધુ શબ્દની સિદ્ધિ અને સાધુ-અસાધુ શબ્દની સિદ્ધિ થતાં વિધિનિષધની સિદ્ધિ 189. કિન્વેટું વાઘ નામ ? ચંદ્ર વાલાવં, ગાળ્યાયોડપિ સુતા वाचका इति तेऽपि कथं न साधवः ? अर्थावगतिसाधनाद्धि साधत्वं, तच्च यथा गाव्यादिषु झटित्येव भवति न तथा गवादिष्विति प्रथमं ते एव साधवः । एवं च यदाहुः 'असाधुरनुमानेन वाचकः कैश्चिदिष्यते' इति [वाक्यप० ३.३.३०] तदत्यन्तमसांप्रतम् , सोपानान्तरप्रतीतिप्रसक्तेविपर्ययस्य च लोके प्रसिद्धत्वात् । यस्तावदनधिगतव्याकरणसरणिः पामरादिः स गाव्यादिशब्दश्रवणे सति तावत्येव जातसन्तोषः तत एवार्थमवगच्छन् गवादिशब्दानुमानव्यवधानमनारखैव व्यवहरति । हेमगिरिमुत्तरेण यादंशि मादृशैरनुभूतानि तरुकुसुमफलानि तथाविधास्तस्य साधशन्दा इति सर्वात्मनाऽनवधारितसम्बन्धः स कथं तावदनुमातुं प्रभवेत् ? 189. વળી, આ સાધુત્વ શું છે જે તે વાચકવ હોય તે “ગાવિ વગેરે શબ્દો પણ સુતાં વાચક હોઈ તે પણ કેમ સાધુ નહિ? અર્થનું જ્ઞાન કરાવવામાં સાધનપણું તે સાધત્વ એમ જે કહે તે “ગાવિ આદિ શબ્દ જેટલી ઝડપથી અર્થનું જ્ઞાન કરાવે છે તેટલી ઝડપથી તે “ગી આદિ શબ્દ પણ અર્થનું જ્ઞાન કરાવતા નથી, તેથી પ્રથમ તો ગાવિ આદિ શબ્દો જ સાધુ છે. “અસાધુ શબ્દ સાધુ શબ્દના અનુમાન દ્વારા વાચક બને છે એમ કેટલાક માને છે' એમ જે કહેવામાં આવ્યું છે તે અત્યંત અગ્ય છે, કારણ કે એમ માનતાં સાધુ શબ્દના અનુમાનરૂપ પગથિયા પછી અથની પ્રતીતિ થવાની આપત્તિ આવે, પરંતુ લેકમાં તે એનાથી ઊલટું પ્રસિદ્ધ છે. જે પામર આદિ જને વ્યાકરણ શીખ્યા નથી તે 'ગાવિ' આદિ શબ્દ સાંભળતાં તેટલામાં જ સ તેષ પામી તેનાથી જ અર્થ જાણી “ગૌ' આદિ શબ્દના અનુમાનનું વ્યવધાન કર્યા વિના જ વ્યવહાર કરે છે. હિમાલયની ઉત્તરે આવેલાં વૃક્ષનાં કુસુમ અને ફળે. મારા જેવાએ જેવાં અનુભવ્યાં છે તેવા તેમણે સાધુ શબ્દ અનુભવ્યા છે (અથત અનુભવ્યાં જ નથી), એટલે અસાધુ શબ્દને સાધુ શબ્દ સાથે સંબંધ તેમણે સર્વથા ગ્રહણ કર્યો જ નથી, તે પછી સાધુ શબ્દનું અનુમાન કરવા તેઓ કેવી રીતે શક્ત બને? 19) વેડર ચારણાવાળવારારિસ્થdટાય: સૂપ, તેડા गाव्यादिभिर्व्यवहरन्तोऽनुमानक्रममननुसरन्त एव तेभ्योऽर्थ प्रतिपद्यन्ते इति प्रत्यात्मवेदनीयमेतत् । तस्माद्वाचकत्वमेव साधत्वं, तच्च गवादिष्विव गाव्यादिषु दृश्यते For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સાધુત્વ એટલે શું ? इति तेऽपि साधवः स्युः । असाधत्वमप्यवाचकत्वमुच्यते, तच्च वायसवाशितादिषु व्यवस्थितं न वर्णात्मकेषु व्यक्तवागुच्चार्यमाणेषु शब्देष्विति न तेऽसाधवः । ___190. व्या७२९समुद्रमा २.५, यि२७॥ सुधा व्या२नु अध्ययन ३२ना। સૂરિઓ છે તે પણ “ગાવિ વગેરે શબ્દોથી વ્યવહાર કરતા અનુમાનાક્રમને અનુસર્યા વિના જ તે શબ્દોમાંથી અર્થને જાણે છે; આ દરેકને અનુભવ છે. તેથી વાચકત્વ એ જ સાધુત્વ છે, અને વાચકત્વ જેમ “ગો’ આદિ શબ્દોમાં છે તેમ ગાવિ' આદિ શબ્દોમાં પણ દેખાય છે, એટલે 'ગાવિ' આદિ શબ્દ પણ સાધુ બને. અસાધુત્વ એ અવાચકત્વ કહેવાય છે અને તે કાકવાશિત વગેરેમાં રહેલું છે, ભક્ત વાણીમાં ઉચ્ચારતા વર્ણાત્મક શબ્દોમાં તે નથી, એટલે ते शहा साधु छे. 191. अथ ब्रूयात् नार्थप्रतीतिसाधनत्वमात्रं साधत्वं, धूमादिभिरतिव्याप्तेः, अपि तु विशिष्टक्रियाकरणत्वं, तच्च गवादिष्वेवास्ति, न गाव्यादिष्विति न ते साधव इति । एतदपि असमीक्षिताभिधानम् । अभिधानक्रियाकरणत्वं हि वाचकत्वमिति पूर्वमेव सुनिपुणमुपपादितम् । एतच्च गवादिषु गाव्यादिषु च समानमिति सर्व एव साधवः । 191. તમે કદાચ કહે કે અર્થનું જ્ઞાન કરાવવામાં સાધનપણું એ જ માત્ર સાધુત્વ નથી, કારણ કે તેમ માનતાં ધૂમ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય; પરંતુ વિશિષ્ટ ક્રિયાનું કરણपा से साधुत्व छे. ते विशिष्ट ठियानु ४२९१५ा गो' पोरे शहोमा १ छ, 'वि' આદિ શબ્દમાં નથી એટલે “ગાવિં' આદિ શબ્દ સાધુ નથી, આ પણ વિચાર્યા વિનાની વાત છે. અભિધાનક્રિયાનું કારણ પણું એ વાચકવ છે એ અમે પહેલાં સારી રીતે ઘટાવ્યું છે, અને તે અભિધાનક્રિયાનું કરણપણું ગૌ' વગેરે શબ્દોમાં અને “ગાવિ' વગેરે શબ્દોમાં સમાનપણે છે, એટલે બધા જ શબ્દ સાધુ છે 192. अथ लक्षणानुगतत्वं तद्बाह्यत्वं च साधत्वमसाधत्वं च वर्ण्यते, तदयुक्त, पारिभाषिकत्वप्रसङ्गात् । न चान्यत् किमपि साध्वसाधलक्षणमतिसूक्ष्मयाऽपि दृष्टया शक्यमुत्प्रेक्षितुम् । अतो वाचकावाचकावेव साध्वसाधू इति स्थितम् । तेन तयोः प्रवर्तमाना विधिनिषेधाविमा व्यौँ भवेताम् । कथम् ? साधभिर्भाषणं तावत् प्राप्तत्वान्न विधीयते । अवाचकनिषेधश्च नाप्राप्तेरवकल्पते ॥ तन्त्रवा. १.३.२४] न हि सलिलं पिबेदनलं न पिबेदिति विधिनिषेधौ संभवतः, सलिलपानस्य स्वतः प्राप्तत्वात् अप्राप्ते च शास्त्रस्यार्थवत्त्वात् ; ज्वलनपानस्य च कस्याञ्चिदवस्थायामप्राप्तेः प्रतिषेधानर्थक्यात् , प्राप्तिपूर्वका हि प्रतिषेधा भवन्ति । न हि ग्रीष्मे ज्वालायमानमारवमार्गभ्रमणोज्जम्भिततृषातिशयतनूकृततनुरपि तनूनपातं पातुं लवणोपयोगापनीततृहविकारः करभोऽपि यतेत इति । For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શબ્દોનું સાધુ અસાધુમાં વર્ગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ૯૭ _192. જે વ્યાકરણાનુસારિતા સાધુત્વ છે અને વ્યાકરણબાહ્યતા અસાધુત્વ છે એમ વર્ણવવામાં આવે છે તે પણ બરાબર નથી, કારણ કે તેમ માનતાં પારિભાષિક્તાની આપત્તિ આવે છે (અર્થાત “સાધુ' શબ્દને આવો અથ લેકમાં પ્રસિદ્ધ નથી.) સાધુ-અસાધુ શબ્દનું બીજુ કોઈ લક્ષણ સૂક્ષ્મ દૃષ્ટિથી પણ કલ્પવું શક્ય નથી. તેથી વાચક એ જ સાધુ અને અવાચક એ જ અસાધુ એમ સ્થિર થયું. પરિણામે તે બેને ( સાધુ-અસાધુને) પ્રવર્તમાન વિધિનિષેધ વ્યથ' બની જાય. કેમ ? સાધુ (= વાચક) શબ્દો વડે ભાષણ પ્રાપ્ત હેઈ તેને આદેશ આપવામાં આવતા નથી અને અસાધુ (= અવાચક) શબ્દ વડે ભાષણુ અપ્રાપ્ત હે ઈ તેને નિષેધ ઘટતું નથી. પાણી પીવે' ‘અગ્નિ ન પીવે' એવા વિધિ-નિષેધ સંભવતા નથી, કારણ કે જલપાન સ્વતઃ પ્રાપ્ત છે જ્યારે શાસ્ત્રની (= વિધિની ) અર્થવત્તા અખાતમાં છે. જવલનપાન કોઈ પણ દશામાં પ્રાપ્ત હેઈ તેને પ્રતિષેધ નિરર્થક છે. પ્રતિષેધ પ્રાપ્તિપૂર્વક હેય છે. ગ્રીષ્મમાં બળબળતા રણના માર્ગમાં ભ્રમણ કરવાથી વધેલી અતિ તીવ્ર તૃષાથી નબળા પડી ગયેલા શરીરવાળો ઊંટ પણ અગ્નિ પીવા પ્રયત્ન કરતું નથી, તેની તૃષા તે લવણના ઉપગથી દૂર થાય છે. 193. તàતત્ સ્થા-નવાગ્યાર વાવવિશેષે પાવાપુરાદ્ધોવાળकरणकपुण्यपातकप्राप्तिपरिहारप्रयोजननियमविधानाय शास्त्रसाफल्यं भविष्यति । તટુમ્ “વાવવિશેષેડપિ નિયમ: guથપાયો.” તિ [વાવપૂ. રૂ.રૂ.૩૦] | एतदपि दुर्घटम् , प्रतिपदमशक्यत्वात् , वर्गीकरणनिमित्तस्य चासम्भवात् । अवश्य हि विधि वा निषेधं वा विधित्सतां प्रविधेयांश्च निषेध्यांश्च शब्दानुपदर्य नियमो विधातव्यः एभिर्भाषितव्यमेभिर्नेति । तत्र यद्यभये ते शब्दाः प्रतिव्यक्ति नामग्रहणपरिगणनपुरःसरमुपदश्य॑रन् , तदयमर्थः कल्पशतजीविनी भगवतः परमेष्टिनोऽपि न विषयः, प्रविततवदनसहस्रसंकुलमूर्तेरनन्तस्यापि न गोचरो, वाचस्पतेर्न भूमिः, सरस्वत्या अतिभारः, तेषामानन्त्येन दर्शयितुमशक्यत्वात् ।। 193. [કોઈ કહેશે કે] “તો પછી એમ બને કે ગૌ' વગેરે શબ્દો અને ગાવિ વગેરે શબ્દ બંનેમાં વાચકત્વ સમાન પણે હેવા છતાં સાધુ શબ્દો ઉચ્ચાર કરવાથી જન્મતા પુણ્યની પ્રાપ્તિ કરવાના અને અસાધુ શબને ઉચ્ચાર કરવાથી જન્મતા પાપને પરિહાર કરવાના પ્રજનાર્થે “સાધુ શબ્દ વડે જ બેસવું, અસાધુ વડે નહિ એવા નિયમનું વિધાન કરવા માટે શાસ્ત્રનું સાફલ્ય છે. તેથી કહ્યું છે કે વાચક સભાનપણે હોવા છતાં પુણ્ય–પાપને કારણે સાધુને જ ઉચ્ચાર કરે, અસાધુને નહિ એવો નિયમ છે.” આ પણ દુર્ઘટ છે, કારણ કે પ્રત્યેક પદને અનુલક્ષી “આ સાધુ છે “આ અસાધુ છે એ દર્શાવવું અશક્ય છે, અને બધાં પદેને લઈ તેનું સાધુઅસાધુમાં વગીકરણ કરવા માટેનું કોઈ નિમિત્ત નથી. વિધિ અને નિષેધ કરવા ઈચ્છનારે વિધેય અને નિષેધ્ય શબ્દોને દર્શાવી પછી “આ શબ્દ વડે બેલેવું જોઈએ, આ શબ્દો વડે નહિ એવા નિયમનું વિધાન કરવું જોઈએ. જે બન્ને પ્રકારના તે શબ્દને પ્રતિ વ્યક્તિ નામ લઈ એક પછી એક દર્શાવવામાં આવે તે આ અર્થ કલ્પશત For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉપલક્ષણને આધારે પણ શબ્દોનું સાધુ-અસાધુમાં વગીકરણ અસંભવ છવી ભગવાન પરમેષ્ઠીને પણ વિષય ન બને, ફાડેલા હજારે મોઢાવાળા અનન્તને પણ વિષય ન બને. વાચસ્પતિને પણ વિષય ન બને અને સરસ્વતીને અતિભાર થાય કારણ કે શબ્દો અનન્ત હાઈ પ્રત્યેક શબ્દ દર્શાવો શક્ય નથી. 194. अथ किञ्चिदुपलक्षणमवलम्ब्य तेषां वर्गीकरणमुपेयते । हन्त ! तर्हि दृश्यतां, न च तत् संभवति । अविभक्ता हि शब्दत्वजातिः शब्दापशब्दयोः । न चावान्तरसामान्ये केचिद्वर्गद्वये स्थिते । [तन्त्रवा० १.३.२४.] न हि साधुत्वसामान्यमेकेष्वेव व्यवस्थितम् । इतरेषु त्वसाधुत्वसामान्यमुपलभ्यते ॥ तदनुपलम्भादसंभवति वर्गीकरणकारणे कथमेष नियमो विधीयेतेति नावधारयामः । ___194. ने तमे हो लक्षणने। आधार स तमनु ॥४२९५ सा२वामां आवे, તે તે અરે ! તમે જુઓ એવું કઈ ઉપલક્ષણ હેય તે ! પરંતુ એ સંભવતું નથી, કારણ કે શબ્દત જાતિ તે શબ્દ અને અપશબ્દ બનેમાં અવિભક્ત છે–અખંડ છે અને કોઈ બે અવાન્તર સામાન્ય શબ્દના બે વર્ગમાં રહેલા નથી, કારણ કે સાધુત્વ સામાન્ય અમુક શબ્દોમાં સમત નથી અને અસાધુત્વ સામાન્ય અન્ય શબ્દોમાં ઉપલબ્ધ થતું નથી. નિષ્કર્ષ એ કે ઉપલક્ષણ કોઈ પણ પ્રમાણુધી કેપલબ્ધ ન હોવાથી જ્યારે વગીકરણ અસંભવ છે ત્યારે આ નિયમનું વિધાન કેવી રીતે થાય એ અમે સમજી શકતા નથી, 195. किञ्च नियमार्थे ऽपि शास्त्रे वक्तव्यं कीदृशो नियमार्थ:-किं साधुभिरेव भाषितव्यमुत भाषितव्यमेव साधुभिरिति । उभयथा च प्रमादः । आह हि यदि साधुभिरेवेति नासाधारप्रसङ्गतः । नियतं भाषितव्यं चेन्मौने दोषः प्रसज्यते ॥ इति [तन्त्रवा. १.३.२४] न वाचकत्वादन्यत् साधुत्वमित्युक्तमवाचकस्य प्रयोगप्रसङ्ग एव नास्तीति । अथ प्रमादाशक्तिकृतापशब्दप्रयोगप्रतिषेधाय नियम आश्रीयते । तत्रापि प्रमादाशक्तिजाः शब्दा यदि तावदवाचकाः । तेषु प्रसङ्गो नास्तीति तन्निवृत्तिश्रमेण किम् ॥ अथ वाचकता तेषामप्रमादोत्यशक्तिवत् । न तर्हि प्रतिषेधः स्यादप्रमादोत्थशक्तिवत् ॥ नन्वस्ति तावदपशब्दानामशक्यनिहवः परिदृश्यमानो लोकप्रयोग इति For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ સાધુશખભાષણનિયમાર્થ શું છે ? અને તે સંભવે છે? - तन्निवृत्तिफल एष प्रयोगनियमः कथं न भवेत् , यद्येवमक्षिनिकोचहस्तसंज्ञादेरपि प्रचुरः प्रयोगो दृश्यते इति तद्व्युदासफलोऽप्येष नियमः स्यात् ।। 195. વળી, શાસ્ત્ર નિયમાથે છે છતાં તમારે જણાવવું જોઈએ કે આ નિયમાથે કેવો છે-શું સાધુ શબ્દ વડે જ બલવું જોઈએ એ નિયમાર્થ છે કે સાધુ શબ્દો વડે બોલવું જ જોઈએ એવો નિયમ છે ? બંને તરફ દોષ છે, કારણ કે કહ્યું છે કે “જો સાધુ શબ્દો વડે જ' એ પક્ષ સ્વીકારીએ તે અસાધુ શબ્દના પ્રયોગને પ્રસંગ જ ન હોવાથી આ નિયમાથે વ્યર્થ છે અને બોલવું જ જોઈએ’ એ પક્ષ સ્વીકારીએ તે મોનમાં દેવ આવી પડે. વાચકવથી અન્ય સાધુત્વ નથી એમ અમે કહ્યું છે એટલે અવાચક શબ્દના પ્રયોગને તે પ્રસંગ જ છે નહિ જે તમે કહે કે પ્રમાદ કે અશક્તિથી જન્ય અપશબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવા માટે “સાધુ (= વાચક) શબ્દો વડે જ બોલવું જોઈએ એવા નિયમને આશરો લેવામાં આવે છે, તે ત્યાં પણ અમારે તમને કહેવું જોઈએ કે પ્રમાદ કે અશક્તિથી જન્ય શબ્દ જે અવાચક હોય તે તેમના પ્રયોગને પ્રસંગ જ નથી એટલે તેમને પ્રતિષેધ કરવાને શ્રમ શા માટે લેવાં જોઈએ ? અને અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તે શબ્દોમાં વાચકતા હોય તે અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તેમને પ્રતિષેધ ન થાય. જે તમે કહે કે અપશબ્દોને પ્રતિષેધ કરવો અશક્ય છે કારણ કે લેકમાં અપશબ્દોને પ્રચુર પ્રાગ દેખાય છે, એટલે સાધુ શબ્દોને જ પ્રયોગ કરવો જોઇએ એવા પ્રયોગવિષયક આ નિયમનું ફળ અસાધુ શબ્દના પ્રયોગની નિવૃત્તિ છે, તે અમારે કહેવું જોઈએ કે જે એમ હોય તે આંખો મીચકાર, હાથની સંજ્ઞા વગેરેનો પ્રચુર પ્રયોગ લેકમાં દેખાય છે એટલે “સાધુ શબ્દોને જ પ્રયોગ કરવો જોઈએ એ નિયમનું ફળ આંખને. મીચકાર, હાથની સંજ્ઞા વગેરે ચેષ્ટાઓના પ્રયોગની નિવૃત્તિ બને. 196. પ ર વિવાદ: સર્વત્ર નિયમો મતિ, તાલુવાત इत्यादि । निषेधफला तु परिसंख्या 'पञ्च पञ्चनखा भक्ष्याः' इति । तदयमपशब्दे प्रयोगप्रतिषेधफलश्च नियमश्चेति व्याहतमभिधीयते । परिसंख्या तर्हि भविष्यतीति चेन्न, शब्दापशब्दयोर्युगपत् प्राप्त्यभावात् , "तत्र चान्यत्र च प्राप्तौ परिसंख्याऽभिधीयते” इति न्यायात् । 196. વળી નિયમનું ફળ સર્વત્ર વિધિ છે, [ પ્રતિપક્ષની નિવૃત્તિ નથી]; ઉદાહર. હાથ ‘ઋતુકાળે [પત્ની પાસે] જવું જોઈએ' [ ‘ઋતુકાળે પત્ની પાસે જવું જોઈએ એને અર્થ છે “ઋતુકાળે પત્ની પાસે અવશ્ય જવું જ જોઈએ; એને અર્થ એ નથી કે, “અનંતકાળે પત્ની પાસે ન જવું જોઈએ, કારણ કે જે આવો અર્થ કરવામાં આવે તે પર્વોને છોડીને એની પાસે જવું વગેરે આદેશવાક્ય સાથે વિરોધ આવે. ] પરિસંખ્યાનું ફળ નિષેધ છે; ઉદાહરણર્થ “પાંચ પાંચનબાવાળા પ્રાણીઓ ભક્ષ્ય છે.' [પાંચ પાંચખોવાળા ભક્ષ્ય છે એને અર્થ છે “પંચતર પાંચખવાળા અભય છે-ભય નથી.' નિયમવિધિ અને પરિસંખ્યાવિધિને આ ભેદ છે નિયમોનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃત્તિ નથી જ્યારે પરિસંખ્યા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ એ પરિસંખ્યાનું ફળ પણ નથી એનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃિત્તિ છે.] તેથી અપશબ્દોના પ્રયોગને પ્રતિષેધ એ નિયમનું ફળ છે એમ કહેવું એ તે વદતવ્યાધાત છે. જો તમે કહેશે કે તે પછી એ પ્રતિષેધ [નિયમનું નહિ પણ ] પરિસંખ્યાનું ફળ છે તે અમે જણાવીશું કે ના, તે અપાબ્દોને પ્રતિષેધ પરિસંખ્યા પણ નથી કારણ કે શબ્દ અને અપશબ્દ બન્નેની યુગપત પ્રાપ્તિ નથી. પણ અને પ્રતિપક્ષ બંનેમાં અર્થ યુગપત પ્રાપ્ત હોય ત્યારે [ જે વિધિ હોય તેને ] પરિસંખ્યા વિધિ કહે છે. [જેને વિષય અપ્રાપ્ત—અન્ય પ્રમાણથી અજ્ઞાત–અર્થ છે તે વિધિ છે, એવું વિધિનું સામાન્ય લક્ષણ છે. અપૂર્વવિધિ, નિયમવિધિ અને પરિસંખ્યાવિધિ એમ ત્રણ ભેદ વિધિના છે. બિલકુલ અપ્રાપ્ત અર્થને પ્રાપક વિધિ અપૂર્વ વિધિ કહેવાય છે. ઉદાહરણાર્થ, દશ પૂર્ણમાસ પ્રકરણમાં આવતે “ગ્રીહીન ક્ષતિ” એ વિધિ. આ વિધિના અભાવમાં દર્શપૂર્ણ માસના વ્રીહિનું પ્રક્ષણ કોઈ પણ રીતે કોઈ પણ પ્રમાણથી પ્રાપ્ત થઈ શકતું નથી, જ્યારે એ વિધિ હતાં અવશ્ય પ્રાપ્ત થાય છે. પક્ષમાં પ્રાપ્ત અર્થને સર્વત્ર (બધા પક્ષમાં) નિયમ કરનાર વિધિને નિયમવિધિ કહેવામાં આવે છે. આને ભાવાર્થ એ કે, વિકલ્પથી પ્રાપ્ત અર્થો પૈકી બીજાને નિવૃત્ત કરી અમુક એક અર્થને જ બધે પ્રાપ્ત કરાવનાર જે વિધિ તે નિયમવિધિ. આને બીજી રીતે સમજાવીએ. અનેક સાધનો પૈકી કોઈ પણ એક સાધનથી સાધ્ય થઈ શકે એવી ક્રિયામાં, જ્યાં અમુક સાધન પ્રાપ્ત હોય ત્યાં અન્ય અમુક સાધન અપ્રાપ્ત હોય એ સ્વાભાવિક જ છે, તો ત્યાં પણ તે અપ્રાપ્ત સાધનને જ પ્રાપ્ત કરાવનાર જે વિધિ તેને નિયમવિધિ સમજ. આને ઉદાહરણ દ્વારા સમજીએ. દશ પણ માસમાં “ત્રીઠ્ઠીનવરિત' (ડાંગરને છડવી) એ વિધિ નિયમવિધિ છે. ઉત્પત્તિવાક્યથી અવગત જે પુરેડાશ છે તે પુરડાશને બનાવવા માટે જરૂરી સંકુલ ( = ચોખા ) તૈયાર કરવામાં ડાંગર ઉપરથી ફોતરાં કાઢવાં (= વૈદુષ્ય) જરૂરી છે. ફોતરાં કાઢયાં વિના ચેખા તૈયાર થાય નહિ, એટલે અર્થપત્તિપ્રમાણથી કોઈ પણ રીતે ફતરાં કાઢવાનું પ્રાપ્ત થાય છે. હવે આ ફેતરાં નખથી ફેલીને પણ કઢાય અને છડીને પણ કઢાય. જે “ત્રહીનવન્તિ’ એ વિધિ ન હોય તો અવહનનથી ડાંગરનાં તિરાં કાઢવાનું થતું હેય ત્યાં તે અવહનન પ્રાપ્ત છે અને બીજે અર્થાત જ્યાં નખવિલન આદિથી ડાંગરનાં ફોતરાં કાઢવાનું થતું હોય ત્યાં અવહનન અપ્રાપ્ત છે. પરંતુ આ વિધિ હતાં જ્યાં તે અપ્રાપ્ત છે ત્યાં પણ તે પ્રાપ્ત થાય છે, અર્થાત્ સર્વત્ર પ્રાપ્ત થાય છે. જ્યાં અવહનન સિવાય બીજાં સાધનેથી ડાંગરનાં ફોતરાં કાઢવામાં આવતાં હોય અર્થાત જ્યાં અવહનન અપ્રાપ્ય હોય ત્યાં પણ અવહનનથી ફેતરાં કાઢવાનું વિધાન કરનાર વિધિ નિયમવિધિ છે. આમ નિયમવિધિનું ફળ પ્રતિષેધ નથી પણ વિધિ છે. પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાં સમાન પણે પ્રાપ્ત અને બેમાંથી એક્યી નિવૃત્ત કરે તે વિધિ પરિસંખ્યા વિધિ છે. આનું ઉદાહરણ છે “ia Gરના: મર્યાઃ” (= પાંચ ન ધરાવતા પાંચ પ્રાણીઓ ભર્યા છે. આ પાંચ પ્રાણીઓ છે-શાક, શહલકી, ગોધા, ખડગી અને કૂર્મ). જો આ વિધિ ન હોય તે પંચ પંચનખ અને પંચતર પંચનખ બને ભક્ષ્ય બને. પરંતુ આ વિધિ હેતાં પંચતર પંચનખની નિવૃત્તિ થાય છે. પંચ પંચનખનું ભક્ષણ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સાધુ-અસાધુ શબ્દોના પ્રયોગના ફળના વિધાને અર્થવાદ છે ૧૧ તે રાગથી પ્રાપ્ત છે જ, એટલે “વંર વંરનવા માઃ ” એ વિધિને અર્થ એ ન થાય, કારણ કે વિધિને વિષય તે અપ્રાપ્ત હોય છે. તેથી ન છૂટકે આ વિધિવાક્યના સ્વાર્થને ત્યાગ કરી પરાર્થને અર્થાત “ચેતર પંચનખ ભય નથી' એ અર્થને સ્વીકાર કરવું પડે છે. આવી વિધિને પરિસંખ્યાવિધિ કહેવામાં આવે છે. જ્યારે કઈ રસ્તે ન હોય ત્યારે જ ન છૂટકે આ પરિસંખ્યાવિધિને અંગીકાર કરવામાં આવે છે, કારણ કે સ્વાર્થ ત્યાગ, પરાર્થે સ્વીકાર અને પ્રાપ્તબાધ એ ત્રણ દોષો પરિસંખ્યામાં હોય છે. તત્ર અને અન્યત્ર બંનેમાં અર્થ પ્રાપ્ત હોય ત્યારે એકમાંથી અર્થની નિવૃત્તિ કરવાનું પ્રયોજન પરિસંખ્યા વિધિનું છે. આમ પરિસંખ્યાવિધિનું ફળ પ્રતિષેધ છે, વિધિ નથી.]. 197. यदपि पुण्यपापफलत्वं शब्दापशब्दप्रयोगस्येति गीयते, तदपि न पेशलं, परिदृश्यमानमविवादसिद्धार्थप्रत्ययजननमपहाय परोक्षस्यादृष्टस्य पुण्यपापात्मनः कल्पनाऽनुपपत्तेः । यश्चायं 'स्वर्गे लोके कामधुग्भवति' इति [महाभाष्ये उद्धृतम् | साधुशब्दस्तुत्यर्थवादो, यश्च ‘स वाग्वत्रो यजमानं हिनस्ति' इति [पाणिनीयशिक्षा ५२] अपशब्दे निन्दार्थवादः । तत्र परार्थत्वस्य विस्पष्टदृष्टत्वादर्थवादमात्रपर्यवसितौ च । “द्रव्यसंस्कारकर्मसु परार्थत्वात् फलश्रुतिरर्थवादः स्यात्” इति [जै० सू० ક.રૂ.૨.] પાયાન છાતિ | 197. જે શબ્દના ઉચ્ચારનું ફળ પુણ્ય છે તે સાધુ શબ્દ અને જે શબ્દના ઉચ્ચારનું ફળ પાપ છે તે અસાધુ શબ્દ, એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારણ કે પરિદૃશ્યમાન અને અવિવાદસિદ્ધ એવું અર્થજ્ઞાનનું ઉત્પાદક કારણ છોડી પુણ્ય-પાપરૂપ પક્ષ અદષ્ટની કલ્પના કરવી ઘટતી નથી. “ોડપિ રાઃ સખ્ય પ્રત્યુત્તર ને ઢો રામધુમ મતિ ( = એક પણ શબ્દ બરાબર ઉચ્ચારવામાં આવે તો તે સ્વર્ગમાં અને તેમાં ઇચ્છાને પૂરનારો બને છે. - આ સાધુ શબ્દની સ્તુતિરૂપ અથવાદ છે. ‘મત્રો હીન તો વતો વા વિધ્યાવુતો ન તમર્થનાહ | સ વાવઝો વનમાનં હિનસિત..(=સ્વરથી કે વર્ષથી હીને મંત્રને મિથ્યા પ્રયોગ કરાતાં તે મંત્ર તે અર્થને વાચક બનતો નથી, તે મંત્ર તે વા. વજ બની યજમાનને હણે છે ) – આ, અસાધુ શબ્દની નિંદારૂપ અથવાદ છે. સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગની બાબતમાં જે ફળવિધાન કરવામાં આવ્યા છે તે અર્થવાદમાં જ પર્યાવસિત થાય છે, કારણ કે સાધુ અને અસાધુ શબ્દનો પ્રયોગ પરાર્થ છે (= અર્થ જણાવવા માટે છે) એ તદ્દન સ્પષ્ટ છે. દ્રવ્ય સ સ્કાર અને કર્મની બાબતમાં ફળનું વિધાન અર્થવાદ છે, કારણ કે દ્રવ્ય, સંસ્કાર અને કર્મ પરા છે' એ ન્યાયે સાધુ અને અસાધુ શબ્દના પ્રયોગનું ફળ અહીં જે (પુણ્ય પા૫) જણાવાયું છે તે નથી. 198. તહેવું “સાધુમિર્યાવિતગમતાલુમિ' તિ વિઘિનિઘોરનારપાધીતયોઃ श्रयमाणयोरपि दौस्थित्यात् तन्मूलतया लब्धप्रमाणभावा व्याकरणस्मृतिरङ्गतामेष्यति For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્યાકરણની વેદાંગતા બાબત શંકા वेदस्येति दुराशैव । प्रकरणविशेषपाठे तु तयोस्तदुपयोगादेव न सार्वत्रिकी नियमार्थतेति सवेथा न व्याकरणे तन्मूलत्वम् । 198. કોઈ અમુક સંદર્ભમાં ન કહેવાયેલા અને છતાં સંભળાતા “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ, અસાધુ શબ્દ વડે નહિ” એ બે વિધિનિષેધની સ્થિતિ મુશ્કેલ હોઈ, તેમના મૂળ તરીકે પ્રમાણભાવ પામેલી વ્યાકરણસ્મૃતિ વેદનું અંગપણું પામશે એવી આશા બેટી જ છે. જે તે વિધિનિષેધ અમુક પ્રકરણવિશેષમાં પતિ હય તે તેમને ત્યાં જ ઉપયોગ હેઈ તેમની સાર્વત્રિક નિયમાર્થતા નથી, એટલે વ્યાકરણ તેમનું મૂળ સર્વથા નથી. 199. વાદ તëિ “નાબ: પટો વેદોડવો પર તિ વિશે શિક્ષાकल्पसूत्रनिरुक्तच्छन्दोज्योतिःशास्त्रवत् व्याकरणमपि वेदाङ्गत्वादध्येतव्यमित्यवगम्यते। नैतदप्यस्ति, शिक्षादीनामितरेतरसाध्यासंकीर्णविविधविध्यपेक्षितवेदोपकारनिवर्तकत्वेन तदङ्गता सुसङ्गता । व्याकरणस्य तु सुदूरमपि धावनप्लवने विदधतः साधुशब्दप्रयोगनियमद्वारकमेव तदङ्गत्वं सम्भाव्यते, न मार्गान्तरेण । स च नियमो दुरुपपाद इति दर्शितम् । अतो नाङ्गान्तराणि स्पर्धितुमर्हति व्याकरणम् । 199. જો કોઈ કહેશે કે, તે પછી અકારણ વિના છ અંગોવાળો વેદ ભણે જોઈએ અને જાણવો જોઈએ એ વિધિમાંથી, શિક્ષા, કલ્પ, નિરુક્ત છંદ અને તિકશાસ્ત્રની જેમ વ્યાકરણ પણ વેદનું અંગ હઈ ભણવું જોઈએ એ જ્ઞાત થાય છે, તો તે પણ બરાબર નથી. [ તેનું કારણ જણાવીએ છીએ.] જે વિધિઓના એકબીજાનાં સાથો અસંકીર્ણ છે. એવી. વિધિઓ જેની અપેક્ષા રાખે છે તે વેદપકાર શિક્ષા વગેરે કરતા હોવાને કારણે શિક્ષા વગેરેનું વેદાંગત સુસંગત છે. વ્યાકરણ ભલે સુદૂર સુધી દેડકૂદ કરે તે પણ સાધુ શબ્દપ્રયોગનિયમ દ્વારા જ તેનું વેદાંગત્વ સંભવે બીજી કોઈ રીતે સંભવે નહિ. અને તે નિયમ તે દુર્ઘટ છે એ અમે દર્શાવ્યું છે. તેથી વ્યાકરણ બીજાં વેદાંગ સાથે સ્પર્ધા કરવાને લાયક નથી. 200. निष्कारणषडङ्गवेदाध्ययनविधौ च निष्कारणग्रहणं यथा प्रयोजनशैथिल्यं सूचयति न तथा प्रयोजनवत्ताम् । श्रुतिलिङ्गाद्यत्वप्रमाणापेक्षया षडङ्गता वर्णयिष्यते । 200. કારણ વિના છ અંગવાળા વેદના અધ્યયનના વિધિવાક્યમાં “નિષ્કારણ (= કારણ વિના) ' શબ્દ જેટલું પ્રોજનશૈથિલ્ય સુચવે છે તેટલું પ્રજનવત્વ સૂચવતું નથી. વેદના અંગરૂપ શ્રુતિ, વગેરે પ્રમાણેની અપેક્ષાએ વેદની પડંગતા હવે પછી વર્ણવીશું. 201. एतेन "तस्माद् ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वै म्लेच्छो ह वा एष यदपशब्दः” इति, “एकः शब्दः सम्यक्प्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति" इति, 'आहिताग्निरपशब्दं प्रयुज्य प्रायश्चित्तीयां सारस्वतीमिष्टिं निर्वपेत्" For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણનું શિષ્ટપ્રયોગમૂલત્વ પણ ઘટતું નથી ૧૦૭ इति, "तस्मादशेषा व्याकृता वागुच्यते” इत्यादिवचनान्तरमूलताऽपि व्याकरणस्मृतेः પ્રયુi | 201. “તેથી બ્રાહ્મણે સ્વેચ્છિત (અશુદ્ધ) બેલિવું જોઈએ નહિ, કારણ કે જે પ્લે (અશુદ્ધ) શબ્દ છે તે અપશબ્દ (અસાધુ શબ્દ ) છે, બરાબર જાણે અને સારી રીતે પ્રજાયેલે એક રાબ્દ સ્વર્ગમાં અને લેકમાં ઈચ્છા પૂરનાર બને છે, “આહિતાગ્નિ (= અગ્નિહોત્ર કરનારે) અપશબ્દનો પ્રયોગ કરીને પ્રાયશ્ચિત્તરૂપે સારસ્વતી ઇષ્ટિ કરેતેથી સંપૂર્ણપણે વ્યાકૃત વાણુને વાન્ કહેવામાં આવે છે વગેરે અન્ય વચમાં પણ વ્યાકરણસ્કૃતિનું મૂળ હેવાને પ્રતિષેધ અમે કર્યો છે, કારણ કે તે વાક્યો અથવાદરૂપ છે.] 202. શિષ્ટાથોનમૂળ તર્દિ કયારબરકૃતિરતુ | જે શિષ્ટા રૂતિ gછો वक्तुमर्हसि । किमभिमतगवादिसाधुशब्दव्यवहारिणो, गाव्याद्यपशब्दवादिनी, द्वये वा ? आये पक्षे दुरुत्तरमितरेतराश्रयत्वम् , शिष्टप्रयोगमूलं व्याकरणं व्याकरणविदश्च शिष्टा इति । न ह्यशिक्षितव्याकरणास्तत्संस्कृतगवादिशब्दप्रयोगकुशला भवन्ति । मध्यमपक्षे गाव्यादिव्यवहारिणः शाकटिकाः शिष्टाः, तत्प्रयोगमूलं गवादिशब्दसंस्कारकारि व्याकरणमिति व्याहतमिव लक्ष्यते । तृतीये तु पक्षे गोगाव्यादिशब्दयोगसांकर्यात् किंफलं व्याकरणं भवेत् । 202. તમે કહેશે કે, તે પછી વ્યાકરણસ્મૃતિનું મૂળ શિષ્ટપ્રયોગમાં છે. અમે જ્યારે પૂછીશું કે શિષ્ટ કે ત્યારે તમારે તેને ઉત્તર આપવો જોઈએ; શું તમને અભિમત ગો' આદિ સાધુ શબ્દો બોલનારા શિષ્ટ છે કે “ગાવિ વગેરે અપશબ્દ બોલનારા અશિક્ષિત શિષ્ટ છે કે બને ?' પ્રથમ પક્ષ સ્વીકારતાં ન પાર કરી શકાય એવો ઇતરેતરાશ્રયદોષ આવે શિષ્ટપ્રગમૂલાક વ્યાકરણ છે અને વ્યાકરણવિદો શિષ્ટ છે, કારણ કે વ્યાકરણ ન ભણેલે વ્યાકરણથી સંસ્કૃત “ગૌ આદિ શબ્દોનો પ્રયોગ કરવા કુશળ નથી. બીજ વચલા પક્ષમાં ગાવિ' આદિ શબ્દ બેલનારા ગાડું હાંકનારા શિષ્ટ છે અને તે શિષ્ટોના પ્રયોગમાં વ્યાકરણનું મૂળ છે જે વ્યાકરણ “ગ” આદિ શબ્દને સંસ્કાર કરનારું છે, એમ માનતાં તે વદવ્યાઘાત જેવું જણાય છે. ત્રીજા પક્ષમાં ગ” ગાવિ આદિ શબ્દપ્રયોગોની સેળભેળ થઈ જવાને કારણે વ્યાકરણનું ફળ શું બનશે? 203. વૈદ્યકશ્રુતિરિવાવંયતિરેવામૂતિ ત, વૈચામૃતેતુ યુમન્વયંव्यतिरेकमूलत्वं तथादर्शनादिति । तदनयाऽपि दिशा न प्रयोजनवत्तामुपयाति વ્યાજખમ્ | 203. જે વૈદ્યકશ્રુતિની જેમ વ્યાકરણસ્મૃતિ અન્વય-વ્યતિરેકમૂલક છે એમ તમે કહે તે અમારે કહેવું જોઈએ કે વૈદ્યકમૃતિનું તે અન્વય-વ્યતિરેકમૂલત્વ છે કારણ કે તેવું દેખાય છે [ પરંતુ વ્યાકરણનું અન્વય-વ્યતિરેકમૂલત્વ નથી કારણ કે તેવું દેખાતું નથી.] નિષ્કર્ષ એ કે આ રીતે પણ વ્યાકરણ પ્રજનવાળું બનતું નથી. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ १०४ . વ્યાકરણ નિષ્ણજન છે 204. अतश्च निष्प्रयोजनं व्याकरणं, तत् सूत्रकृता स्वयं प्रयोजनस्यानुक्तत्वात् । न हि 'अथातो धर्मजिज्ञासा' 'प्रमाणादिज्ञानात् साधादिज्ञानाद्वा निःश्रेयसाधिगमः' इतिवत् तत्र सूत्रकारः प्रयोजनं प्रत्यपीपदत् । सुज्ञानत्वान्न प्रत्यपादयदिति चेत् , किमुच्यते सुज्ञानत्वम् ? यदद्यापि निपुणमन्वेषमाणा अपि न विद्मः, यत्र चाद्यापि सर्वे विवदन्ते । 204. ०५४२९५ नियोजन छ, १२९५ सूत्रधारे पोते प्रयोजन यु नयी. arनु अध्ययन भ्यां ५७ 6 ( = अथ ), अध्ययननु अयशान होपायी ( = अतः ) धर्मनी जिज्ञासा मेटले धर्म ७५२ वियार ४२व। नये ( = धर्मजिज्ञासा)', 'प्रभाए। આદિના જ્ઞાનથી કે સાધમ્ય આદિના જ્ઞાનથી નિઃશ્રેયસૂની પ્રાપ્તિ થાય છે' એની જેમ સુત્રકારે પ્રજનનું પ્રતિપાદન કર્યું નથી. - જો તમે કહે કે તેના પ્રજનનું સુજ્ઞાન હોવાથી સૂત્રકારે તે પ્રજનનું પ્રતિપાદન કર્યું નથી, તો અમે પૂછીએ છીએ કે શું આને સુજ્ઞાનત્વ કહે છે કે જેને આજ સુધી નિપુણપણે શોધવા છતાં પણ આપણે જાણતા નથી કે જેની બાબતમાં આજ સુધી પણ બધાને વિવાદ છે ? 205. किञ्च धर्मार्थकाममोक्षाश्चत्वारः पुरुषार्थाः, तेषामन्यतमः किल व्याकरणस्य प्रयोजनमाशङ्कयेत । तत्र न तावद्धर्मस्तस्य प्रयोजनम् । स हि यागदानहोमादिस्वभाव: तज्जनितसंस्कारापूर्वरूपो वा वेदादेवावगम्यते । चोदनैव धर्मे प्रमाणमिति तद्विदः । चोदनामूलमन्वादिस्मृतिसदाचरणेतिहासगम्यो वा काम भवतु । ब्याकरणस्य तु . स्वतस्तदुपदेशसामर्थ्यासंभवादङ्गसमाख्यातत्वाच्च न तत्प्रयोजनता युक्ता । प्रयोगनियमद्वारकस्तु धर्मस्तस्याप्रयोजनतया निरस्त एव । अर्थप्रयोजनता तु वार्तादण्डनीत्योः प्रसिद्धा, न व्याकरणस्य । अधीतव्याकरणा अपि दरिद्राः प्रायशो दृश्यन्ते इति न तस्यार्थः प्रयोजनम् । कामस्तु वात्स्यायनप्रणीतकामशास्त्रप्रयोजनतामुपगतो न व्याकरणसाध्यतां स्पृशति । मोक्षे तु द्वारमात्मादिपरिज्ञानमाचक्षते क्लेशप्रहाणं चाध्यात्मविदः । षत्वणत्वपरिज्ञानं पुनरपवर्गसाधनमिति न साधीयान् वादः । तदेवं धर्मादिचतुर्वर्गादेकोऽपि न व्याकरणसाध्य इति स्थितम् । 205 वणी, प, अय', म अने मोक्ष गे या२ ५३पा , तमान में વ્યાકરણનું પ્રયોજન છે એમ કોઈ આશંકા કરી શકે ત્યાં ધમ વ્યાકરણનું પ્રયોજન નથી. ધર્મ યાગ, દાન, હોમ વગેરે સ્વભાવવાળો છે, અથવા તે યાગ વગેરે કર્મોથી જનિત સંસ્કારરૂપ અપૂર્વ સ્વભાવ છે, અને તે ધર્મ વેદમાંથી જ અવગત થાય છે. વૈદિક પ્રર્વતક વાક્ય (= ચોદના) જ ધર્મોની બાબતમાં પ્રમાણ છે એમ ધમ વિદે કહે છે. અથવા, મનુ વગેરેની વેદમૂલક સ્મૃતિ, સદાચાર, પુરાણ, ઇતિહાસ દ્વારા ધમ ય ભલે હે. સ્વતઃ ધમને For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ વેદનું ઉપકારક નથી અને તેથી વેદનું અંગ નથી ૧૦૫ ઉપદેશ કરવાનું સામર્થ્ય વ્યાકરણમાં સંભવતું ન હોઈ અને વેદના અંગ તરીકે તેને સમજાવવામાં આવતું હાઈ વ્યાકરણને કોઈ પ્રોજન હેવું ઘટતું નથી. વ્યાકરણના પ્રોજન તરીકે કર્મ પ્રયોગના નિયમના દ્વારરૂપ ધર્મને નિરાસ અમે કરી દીધું છે. વાર્તા અને દંડ. નીતિનું પ્રયોજન અર્થ પ્રસિદ્ધ છે, વ્યાકરણનું પ્રયોજન અર્થ પ્રસિદ્ધ નથી. વ્યાકરણ ભણેલા પણ મેટ ભાગે દરિદ્ર દેખાય છે, એટલે વ્યાકરણનું પ્રયોજન અર્થ નથી. કામ તે વારલાયનપ્રણીત કામશાસ્ત્રનું પ્રયોજન છે, તે વ્યાકરણનું પ્રયોજન બિલકુલ નથી. આત્મા વગેરેના જ્ઞાનને અને કલેશના ક્ષયને અધ્યાત્મવિદે મોક્ષનું દ્વાર કહે છે. ત્વનું જ્ઞાન અપવગનું સાધન છે એવો વાદ કંઈ વધુ સાર નથી. તેથી, આમ ધમ વગેરે ચારના સમુદાયમાંથી એક પણ વ્યાકરણનું સાધ્ય – પ્રોજન - નથી એ સ્થિર થયું. 206. अथोच्यते सकलपुरुषार्थसार्थसाधनोपदेशविधेर्वेदस्य व्याकरणमवलग्नकमङ्गमतस्तत्प्रयोजनेनैव प्रयोजनवदिति न पृथक् प्रयोजनान्तरमाकाङ्क्षतीति, तदपि परिहृतम् । या हि साधुशब्देतरोपदेशदिशा तस्य तदङ्गता, सा व्युदस्तैव । न चाङ्गस्यापि सतस्तस्य तत्सेवाद्वारमपरमस्तीति, निष्प्रयोजनमेव । न चेदृशमनुपकारकमप्यङ्गः भवितुमर्हति । न हि तत् प्रधानेनाङ्गीक्रियते । नियोगगर्भो हि विनियोग इति न्यायविदः। 206, અહીં તમે કહેશે કે, બધા પુરુષાર્થોના સાધના ઉપદેશવિધિરૂપ વેદનું સલગ્ન અંગ રાકરણ છે, તેથી વેદના પ્રજન દ્વારા જ તે પ્રજનવાળું છે, તે પૃથફ પ્રયજનની આકાંક્ષા રાખતું નથી અને પરિવાર પણ અમે કરી દીધા છે. સાધુ-અસાધુ શબ્દને ઉપદેશ આપતું હોવાને કારણે વ્યાકરણ વેદનું અંગ છે અને તે નિરાસ અમે કરી દીધો છે જ. વેદનું અંગ હોવા છતાં વ્યાકરણ વેદની બીજી કઈ સેવા કરતું નથી. એટલે વ્યાકરણ નિપ્રજન જ છે. આવું વેકને કંઈ ઉપકાર ન કરનારું વ્યાકરણ વેદનું અંગ બનવાને લાયક નથી, કારણ કે અનુપકારકને પ્રધાન પિતાનું અંગ બનાવતું નથી. નિગને વિનિગની અપેક્ષા હોય છે, અર્થાત વિનિયોગ નિગને ઉપકારક છે, એમ ન્યાયવિદો કહે છે. [ નિગ પ્રધાન છે અને વિનિયોગ અંગ છે. અંગ પ્રધાનને ઉપકાર કરે છે. તેથી પ્રધાનને અંગની અપેક્ષા છે. ] 207. ચાન્ય રક્ષાઢીનિ પ્રયોગનાનિ થાવાસ્ય વ્યાયાZમિરમિતિનિ, तेषामन्यतोऽपि सिद्धेने व्याकरणशरणता युक्ता । रक्षा तावदध्येतृपरम्परात एव सिद्धा । मनागपि खरतो वर्णतो वा प्रमाद्यन्तं कञ्चिदधीयानमन्येऽध्येतारः 'मा विनीनशः, श्रुतिमित्थमुच्चारय' इत्याचक्षाणाः शिक्षयन्तीति रक्षितो भवति वेदः । 207 વેદની રક્ષા, વગેરે જે પ્રજને વ્યાકરણનાં વ્યાખ્યાતાઓએ કહ્યાં છે તે પ્રોજને બીજાથી પણ સિદ્ધ થતાં હોવાથી તેમને માટે વ્યાકરણને શરણે જવું યોગ્ય નથી. વેદની For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ રક્ષા, ઊંહ વગેરે વ્યાકરણનાં પ્રજને નથી રક્ષા અધ્યેતાઓની પરંપરાથી જ સિદ્ધ છે. વેદનું અધ્યયન કરતો કોઈ પણ અધ્યેતા સ્વરથી કે વર્ણથી જરા પણ ઉચ્ચારમાં પ્રમાદ (= ભૂલ) કરે તે તેને બીજા અધ્યેતાઓ “વેદને નાશ કર મા, શ્રુતિને આમ ઉચ્ચાર કરે” એમ કહી શિખવાડે છે, એટલે વેદ રક્ષિત રહે છે. 208. કહસ્તુ ત્રિવિધ મંત્રસામાવિષય:. | તત્ર સામવિષયો યૌ-િ कशास्त्रादवगम्यते, याज्ञिकप्रयोगप्रवाहाद्वा। मन्त्रविषयोऽप्येवम् । प्रोक्षणादिसंस्कारविषये तु तस्मिन् व्याकरणमपि किं कुर्यात् । 208. [ પ્રકૃતિયાગની જેમ વિકૃતિયાગ કરવાના હેય છે. એટલે પ્રકૃતિયાગની વિગત વિકૃતિયોગમાં લઈ જવાની (= અતિદેશ) હોય છે. પ્રકૃતિયાગમાં પ્રજાયેલ મંત્રો, સામ અને સંસ્કાર વિકૃતિયાગમાં જ્યારે લઈ જવાય (transfer કરાય) ત્યારે સંપૂર્ણપણે તેના તે જ તેઓ તેમાં બંધ બેસતા નથી, એટલે તેમાં જરૂરી યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારને ઊહ કહેવામાં આવે છે.] ઊહ ત્રણ પ્રકારને છે–ત્રવિષયક, સામવિષયક અને સંસકારવિષયક [૧) મન્નવિષયક ઊહનું ઉદાહરણ-આગ્નેય યાગમાં શ્રીહિ દ્રવ્ય હેમ વામાં આવે છે. હવિ અગ્નિને આપવામાં આવે છે અને જે મંત્રને પ્રવેગ કરવામાં આવે છે તે છે “મનો વા કુર્ણ નિર્વાઈન ..ત્રીહીળાં મેઘ સુમનનાઃ '. આગ્નેય યાગ પ્રાકૃત ભાગ છે અને એને વૈકૃત યોગ સૌ યાગ છે. આ વૈકૃત સૌય યાગમાં દ્રવ્ય નીવાર છે અને હવિ સૂર્યને આપવામાં આવે છે આ હકીકતને દૃષ્ટિમાં રાખી મંત્રમાં થોડોક ફેરફાર જરૂરી બને છે. પરિણામે આવો કોઈ ફેરફાર કરવાને સ્પષ્ટ આદેશ વેદમાં ન હોવા છતાં એ વૈદિક આદેશનું અનુમાન કરી માત્ર આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે–‘ય ત્યા સુર્ણ નિર્વવામિ ...નીવારોમાં મેઘ મુમનસ્થમાના (૨) સામવિષયક ઊહનું ઉદાહરણ–વૈયતેમના માટે કવરથcર સામ ગાવાને આદેશ છે જ્યારે જે યાગની વૈશ્યસ્તમ વિકૃતિ છે તે, બ્રાહ્મણોથી યજિત પ્રાકૃત ભાગમાં બૃહત અને રથન્તર સામ ગવાય છે. એટલે પ્રશ્ન ઉભો થાય છે કે શું વૈશ્યસ્તમમાં પ્રાકૃત ભાગના બે સામની જેમ જ સામ ગાવાને કે પછી બેમાંથી એક સામની જેમ. આ પ્રશ્નને ઉતર આપવામાં શબર અને કુમારિક વચ્ચે મતભેદ છે. શબર અનુસાર તે સામ બને રીતે ગાવાને, વિક૯પ કેવળ એ વિગતની બાબતમાં જ છે જ્યાં બહત એ રથન્તરને સીધે વિરોધી હોય, ઉદાહરણર્થ જ્યારે બહત ઉચૌઃ ગાવાને હાય ત્યારે રથન્તરને ઉરઃ નહિ ગાવાને. કુમારિલ અનુસાર ગાવાની સઘળી વિગતોને લક્ષી વિકલ્પ છે અર્થાત જ્યારે સ્તોમમાં કવથત્તર ગાવામાં આવે ત્યારે તેને કાં તે સંપૂર્ણપણે બૃહતની જેમ ગાવો જોઈએ કે તે સંપૂર્ણપણે રથન્તરની જેમ ગાવો જોઇએ. (૩) સંસ્કારવિષયક ઊંહનું ઉદાહરણ–વાજપેય યાગ માટેનીવારને ઉપયોગ કરવાને આદેશ છે, જ્યારે એના પ્રાકૃત યાગમાં વ્રીહિ દ્રવ્યને ઉપયોગ થાય છે. આ વ્રીહિના સંબંધમાં પ્રક્ષણ, અવહનન વગેરે સંસ્કાર કરવાને આદેશ છે. જે કે નીવારની બાબતમાં આવા સંસ્કાર કરવાને સ્પષ્ટ આદેશ નથી છતાં નીવારની બાબતમાં પણ આ સંસ્કાર કરવા જોઈએ કારણ કે આવા સંસ્કાર ન પામેલું દ્રવ્ય યાગમાં ઉપયોગ કરાવાને યોગ્ય નથી.]. આ ત્રણ પ્રકારના ઊઠમાંથી સામવિષયક ફોહ યકિતશાસ્ત્રથી અને યાજ્ઞિકના પ્રયોગોની પરંપરાથી જ્ઞાત થાય છે. મત્રવિષયક ઊહ પણ એ જ રીતે જ્ઞાત થાય છે અને પેલા પ્રક્ષણ આદિ સંસ્કારવિષયક ઊહમાં તે વ્યાકરણ પણ શું કરે ? For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમ, લઘુ, અસંદેહ વ્યાકરણનાં પ્રયોજન નથી 209. आगमस्त्वनन्तरमेव परीक्षितः । आगमगम्यं च प्रयोजनं भवति, न चागमः प्रयोजनम् । लाघवं तु किमुच्यते ? बाल्यात् प्रभृति बहुषु वहत्स्वपि वत्सरेषु यन्नाधिगन्तुं शक्यते व्याकरणं, स चेल्लघुरुपायः कोऽन्यस्ततो गुरुभविष्यति ? संदेहाऽपि न कश्चिद्वेदार्थे व्याकरणेन पराणुद्यते । प्रतिवाक्यमुपप्लवमाननानाविधसंदेह सहस्रवित्रंसनफला मीमांसा दृश्यते, न व्याकरणम् । 'तेन रक्षोहागमलध्वसंदेहाः प्रयोजनम्' इति यदुच्यते, तन्न सुव्याहृतम् । 209. આગની પરીક્ષા હમણું જ ચિયા આહ્નિકમાં] કરવામાં આવી છે. પ્રોજન આગમમાંથી જ્ઞાત થાય છે, આગમ ખુદ પ્રયજન નથી. લાઘવે કોને કહેવામાં આવે છે ? બાળપણથી માંડી ઘણું વહેતાં વર્ષોમાં પણ જે વ્યાકરણને જાણવું શક્ય નથી તે જો લઘુ ઉપાય હોય તે બીજે કયો ઉપાય ગુરુ બનશે ? - વેદાથે બાબત થતા કોઈ સંદેહને વ્યાકરણ દૂર કરતું નથી. પ્રતિ વેદવાકયે ઊઠતા વિવિધ હજાર સંદેહેને ઉકેલ મીમાંસાનું ફળ છે એ દેખાય છે, વ્યાકરણનું એ ફળ નથી. તેથી, “રક્ષા, ઊહ, આગમ, લઘુ, અસંદેહ આ બધાં વ્યાકરણનું પ્રયોજન છે એમ જે કહેવામાં આવે છે તે યોગ્ય નથી. 210. યાપિ પ્રયોગનાન્તરાળિ મૂયાંતિ “તેડકુરા દેત્રયો દેશ્ય:' રૂસ્થાहरणदिशा दर्शितानि, तान्यपि तुच्छत्वादानुषङ्गिकत्वाच्चोपेक्षणीयानि, तदुक्तम् – अर्थवत्त्वं न चेज्जातं मुख्यैर्यस्य प्रयोजनैः । તરસ્યાનુવ્રારા કુરારાવશ્વની | ત [તત્રવ૦ ૨.રૂ.૨૮] 210. બીજાં પણ જે ઘણાં બધાં પ્રજને “તેડકુરા દેત્રયો દે એ ઉદાહરણની દિશા દ્વારા દર્શાવ્યાં છે તે તુચ્છ હોઈ, આનુષંગિક હેઈ ઉપેક્ષાને પાત્ર છે. [વ્યાકરણ ન જાણનારા અસુરોએ ખોટી રીતે “ો દેય વગેરે ઉચ્ચાયું અને પરિણામે તેઓ કચડાયા, સાચે ઉચ્ચાર છે ગર: દે મરઃ' વગેરે છે. સાચે ઉચ્ચાર કર્યો છે અને કેમ કરે એ દર્શાવવું તે વ્યાકરણનું પ્રયોજન છે એમ માનવું પણ ગ્ય નથી.] તેથી કહેવામાં આવ્યું છે કે જેનું પ્રજનવસ્વ મુખ્ય પ્રયજને દારા પ્રાપ્ત થતું ન હોય તેની બાબતમાં આનુષગિક પ્રજને દ્વારા પ્રજનવત્વ પ્રાપ્ત કરવાની આશા ડૂબતા તણખલાને પકડી બચવાની આશા રાખે તેના જેવી છે.” 211. अथ कथ्यते किं प्रयोजनान्तरपर्येषणया ? शब्दसंस्कार एव व्याकरणस्य प्रयोजनमिति । तदपि व्याख्येयम् । कः शब्दस्य संस्कारः ? तेन वा कोऽर्थः ? इति । न हि व्रीहीणामिव प्रोक्षणम् , आज्यस्येवावेक्षणम् , अग्नीनामिवाधानं शब्दस्य कञ्चन व्याकरणकारितः संस्कारः संभवति । नैयायिकादिपक्षे च क्षणिका वर्णाः, For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શબ્દસંહાર પણું વ્યાકરણનું પ્રયોજન નથી तेषामुच्चारितनष्टानां कः संस्कारः ? शरादेरिव न वेगः, नात्मन इव भावना, न शाखादेरिव स्थितिस्थापक इति । वर्णानां नित्यत्वपक्षेऽपि क्षणिकाभिव्यक्तित्वमपरिहार्यम् । अतस्तेष्वपि कः संस्कारः । 21ી. જો તમે કહે કે બીજા પ્રજનેને શોધવાની શી જરૂર છે ?, શબ્દસંસ્કાર જ વ્યાકરણનું પ્રયોજન છે, તે તમારે એ પણ સમજાવવું જોઈએ કે શબ્દને સંસ્કાર એ શું છે ? અથવા તેનાથી શું અર્થ સમજ ? જેમ પ્રક્ષણ વ્રીહિને સંસ્કાર છે, જેમ અવેક્ષણ અજયને સંસ્કાર છે, જેમ આધાન અગ્નિઓને સંસ્કાર છે તેમ વ્યાકરણે શબ્દને કરેલા કોઈ સંસ્કાર સંભવ નથી. નૈયાયિક આદિના પક્ષમાં વર્ષો ક્ષણિક છે. જે ઉચ્ચારાતાં જ નાશ પામે છે તે વર્ણોને વળી સંસ્કાર કર્યો હોય ? જેમ શર વગેરેને સંસ્કાર વેગ છે તેમ તેમને સંસ્કાર વેગ નથી, જેમ આત્માને સંસ્કાર ભાવના છે તેમ તેમને સંસ્કાર ભાવના નથી અને જેમ શાખા વગેરેને સંસ્કાર સ્થિતિસ્થાપકત્વ છે તેમ તેમને સંસ્કાર સ્થિતિસ્થાપકત્વ નથી. વણે નિત્ય છે એ પક્ષમાં તેમની ક્ષણિક અભિવ્યક્તિઓ અપવ્હિાય છે ક્ષણિક અભિવ્યક્તિઓમાં પણ કયે સંસ્કાર છે ? 212. संस्कारश्च वर्णस्य वा पदस्य वा वाक्यस्य वेति विकल्प्यमानो न कस्यचिद् व्यवस्थापयितु शक्यः । वैयाकरणानां तु निरवयववाक्यविदा पदवर्णयोः संस्कारः सुतरामनालम्बन: । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिकमन्यान्येव पदानि संस्करिष्यन्ते इति चेन्न, असतां संस्कार्यत्वानुपपत्तेः । आह च वाक्येभ्य एव परिकल्पनया विभज्य संस्कर्तुमिच्छति पदानि महामतिर्यः । उद्धृत्य सौरभविभूषितदिशि कस्मात् आकाशशाखिकुसुमानि न संस्करोति ॥ इति 212 સંસ્કાર વર્ણને, પદને કે વાક્યને?—એમ ત્રણ વિકલ્પ કરી વિચારતાં કોઈને પણ તે હોય એમ બરાબર સ્થાપિત કરવું શક્ય નથી. વાક્ય નિરવયવ છે એમ માનનાર વયાકરણને તે પદ અને વર્ણના સંસ્કારને માટે કોઈ આધાર નથી. વાકયોમાંથી પ્રકૃતિ, પ્રત્યય વગેરે બહાર કાઢી, અન્ય પદેને જ સંસ્કાર વ્યાકરણ કરે છે એમ જે વયકરણો કહે તે કહેવું જોઈએ કે અસત પદે સંસ્કાર્ય છે એમ માનવું ઘટે નહિ. અને કહ્યું પણ છે કે “વાક્યમાંથી જ કલ્પનાથી જુદા પાડીને જે મહામતિ પદને સંસ્કાર કરવા ઈચ્છે છે તે શા માટે સૌરભથી વિભૂષિત દિશાઓમાંથી આકાશવૃક્ષનાં કુસુમને બહાર કાઢી ઉપાડી તેમને સંસ્કાર કરતા નથી ?' For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ શબ્દને સંસ્કાર કરવો જોઈએ એવું વિધિવાકય ઉપલબ્ધ નથી ૧૮ 213. न च शब्दसंस्कारकर्तव्यतोपदेशी कश्चिदनारभ्याधीतो वा प्रकरणपठितो वा विधिरुपलभ्यते, यमनुरुध्यमानाः शब्दस्योपयुक्तस्य 'चात्वाले कृष्णविषाणां प्रास्यति' इतिवदुपयोक्ष्यमाणस्य वा 'व्रीहिन् प्रोक्षति' इतिवत् कञ्चन संस्कारमनुतिष्ठेम । 'स्वाध्यायोऽध्येतव्यः' इति विधिरामुखीकरणेन माणवकस्य वा ग्रन्थस्य वा संस्कारमुपदिशतीति महती चर्चेषा तिष्ठतु । सर्वथा नायं व्याकरणनिवर्त्यप्रत्ययागमवर्णलोपादेशादिद्वारकशब्दसंस्कारोपदेशशङ्कामपि जनयतीत्यास्तामेतत् । 213. કોઈ પણ પ્રકરણ સાથે સંબંધ ન ધરાવતું વૈદિક વિધિવાક્ય કે પ્રકરણ પતિ વૈદિક વિધિવાક્ય “શબને સંસ્કાર કર્તવ્ય છે' એ ઉપદેશ આપતું ઉપલબ્ધ થતું નથી, જેને અનુરોધ પામી અમે ઉપયોગ કરાયેલા (=ઉપયુક્ત કે ઉપયોગ કરાતા ( = ઉપ માણ) શબને કંઈક સંસ્કાર કરીએ. જેમ “કાળું શીંગડું ખાડામાં ફેંકી દે એ વિધિ ઉપયુક્ત દ્રવ્યને સંસ્કાર કરવાને આદેશ આપે છે તેમ ઉપયુકત શબ્દને સંસ્કાર કરવા માટે કે વિધિ આદેશ આપતી નથી. [ જ્યોતિમ યાગ પ્રકરણમાં પાઠ છે કે “ઘરાણુ ક્ષિાનું રાવા વિષાળાં પ્રાણાતિ'–બધા ઋત્વિજેને દક્ષિણ આપી દીધા પછી યજમાને કંતિને માટે જે કૃષ્ણવિષાણ રાખ્યું હોય છે તેને તે ચાત્કાલ નામને ગર્તમાં ફેંકી દે. આ કૃષ્ણવિષાણુપ્રાસન પ્રતિપત્તિરૂપ (=વસ્તુને ઠેકાણે પાડવા રૂ૫) કર્મ છે. “જવિષાણા હૂ?” ='કાળાં વિષાણુથી કં યન કરે'. અહીં ત્રીજી વિભક્તિનું સ્પષ્ટ શ્રવણ છે. માટે તે વિષાણુ કેયનકર્મનું અંગ છે એમ કહી શકાય, અા તે યજ્ઞની પરિસમાપ્તિ થાય ત્યાં સુધી અપે. ક્ષિત છે. બીજા વાકયમાં વિજ્ઞાન દ્વિતીયા વિભક્તિમાં છે, માટે તે પ્રાસનક્રિયાનું કર્મ છે, તેથી યજ્ઞપરિસમાપ્તિ પછી કૃણવિષાણુને ફેંકી દેવું એ પ્રતિપત્તિરૂપ કર્મ છે. એ પ્રાસન કેઈ યજ્ઞ માટે નથી, માટે તે યજ્ઞકર્મ નથી. આમ અહીં કૃષ્ણવિષાણુને ઉપયોગ થઈ ગયા પછી તેના ઉપર પ્રસનકર્મથી સંસ્કાર કરવામાં આવે છે. ] જેમ “વીહિને પાણી છાંટે છે' એ વિધિ ઉપજ્યમાણ દ્રવ્યને સંસ્કાર કરવાનો આદેશ આપે છે તેમ ઉ માણ શબ્દને સંસ્કાર કરવા માટે કઈ વિધિ અ દેશ આપતો નથી. વાસ્થSષેત: વેદનું અધ્યયન કરવું જોઈએ' એ વિધિ અભિમુખીકરણ દ્વારા બટુકને કે ગ્રંથને સંસ્કાર ઉપદેશે છે આ મેટી ચર્ચા છે, તેને રહેવા દઈએ. વ્યાકરણ વડે કરાતા પ્રત્યય, આગમ, વણ લેપ, આદેશ આદિ દ્વારા શબ્દસંસ્કારના ઉપદેશની શંકા પણ આ વિધિ કોઈ પણ રીતે ઉત્પન્ન કરતે નથી [ અર્થાત વ્યાકરણનિવત્ય શખસંસ્કારને ઉપદેશ આ વિધિ આપે છે કે નહિ એવી શંકાને પણ સ્થાન નથી, એને અર્થ એ કે એવો ઉપદેશ આ વિધિ નથી જ આપતે એ સ્પષ્ટ છે. એટલે આ વાતની ચર્ચા પણ રહેવા દઈએ. 214. ન જ રાબ્દપ્રયોગોપાયાનકર જોયસ્થ માતરિશ્વનો વા શ્રોત્રેन्द्रियस्य वा तदुपलब्धिकरणस्य प्रयोक्तुरात्मनो वा बुद्धेर्वा कश्चिद् व्याकरणेन संस्कारलेशः शक्यक्रिय इति तद्द्वारकेऽपि संस्कारेऽनुपाय एव व्याकरणम् । For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કશાક દ્વારા પણ વ્યાકરણ શખસંસ્કાર કરવા સમર્થ નથી न च स्थूलपृषतीत्यादिकतिपयशब्दव्युत्पादनमेव व्याकरणप्रयोजनतया वक्तव्यं, तस्यापि कल्पसूत्राद्युपायान्तरलभ्यत्वात् । यचाह "तत्वावबोधः शब्दानां नास्ति व्याकरणाहते"इति [तन्त्रवा. १.३.१८], तस्य सोपहासमुत्तरं वार्तिकार एव दर्शितवान् “तत्त्वावबोधः शब्दानां नास्ति श्रोत्रेन्द्रियाहते" इति । [तन्त्रवा० १.३.१८] 214. सम्प्रयोगना पायभूत स्थान, ४२६, कोरेनी, मा २७ वायुनी, शहना ઉપલબ્ધિના કરણભૂત શ્રેગેન્દ્રિયને, શબ્દપ્રયોગ કરનાર આત્માને કે બુદ્ધિને કોઈને પણ કોઈ પણ જાતને જરા પણ સંસ્કાર કરે વ્યાકરણને માટે શક્ય નથી, એટલે તે દ્વારા પણ વ્યાકરણ શબ્દના સંસ્કારને ઉપાય નથી જ. ભૂલકૃષતી વગેરે કેટલાક શબ્દોની સમજૂતી આપવી એ જ વ્યાકરણનું પ્રયોજન છે એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે તે શબ્દોની સમજૂતી કલ્પસૂત્ર વગેરે અન્ય ઉપાયથી सस्य छे. શબ્દના તત્ત્વનું ગાન વ્યાકરણ વિના થતું નથી' એમ જ કહેવાયું છે તેને ઉત્તર તંત્રવાર્તિકકારે પોતે જ ઉપહાસસહિત આપે છે, તે ઉત્તર છે-“શબ્દના તત્વનું જ્ઞાન श्रीन्द्रिय विना यतु नथा.' ____ 215. अपि च व्याकरणेन कृतेऽपि शब्दसंस्कारे तदुपदिष्टसंस्कारबहिष्कृतशब्दप्रयोगान् विदधतस्तत्र तत्र शिष्टाः पूर्वेऽपि दृश्यन्ते । सूत्रकारस्तावत् 'जनिकतु': प्रकृतिः' [१.४.३०.] 'तत्प्रयोजको हेतुश्च' [१.७.५५] 'तृजकाभ्यां कर्तरि' इति [२.२.१५] प्रतिषिद्धं षष्ठीसमासं, तथा जनकर्तुरिति धातुनिर्देशैकविषयं जनिशब्दमर्थनिर्देशेऽपि प्रयुक्तवान् । वार्त्तिककारोऽपि 'दम्भेर्हल्ग्रहणस्य जातिवाचकत्वात् सिद्धम्' इति [१.२.१०] तथैव प्रयुक्तवान् , 'आन्यभाव्यं तु कालशब्दव्यवायात्' इति [१.१.२.१] च क्लेशेन समाससंज्ञया गुणवचनसंज्ञाबाधितत्वादगुणवचनत्वाद् ब्राह्मणादिंगणापठितत्वात् 'गुणवचनब्राह्मणादिभ्यः' इत्यप्राप्तमेव ध्यत्रं कृतवान् । भाष्यकारोऽपि 'अविरविकन्यायेन' इति द्वन्द्वगर्भे तत्पुरुषे प्रयुयुक्षिते 'सुपो धातुप्रादिपादकयोः' इति [२.४.७१] प्राप्तमपि लोपं न कृतवान् , 'अन्यथा कृत्वा चोद्यमन्यथा कृत्वा परिहारः' इति [१.१.२.२] अत्र च 'अन्यथैवंकथमित्थंसु सिद्धाप्रयोगश्चेत्' [पा. ३.४.२७] इति प्राप्तमपि णमुलमुपेक्ष्य क्त्वाप्रत्ययं प्रायुक्त । तदिदं त्रिमुनिव्याकरणस्य त्रयोऽपि च मुनयः स्खलन्तीति कमुपालमेमहि ? 215. વળી વ્યાકરણે શબ્દને સંસ્કાર કર્યો હોવા છતાં વ્યાકરણે ઉપદેશેલા સંસ્કારથી ति ययेदा शहना प्रयोग। ४२ता विना त्या त्या पहेमा ५९ हेपाय छे. 'जनितुः For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ મુનિયત્રે અપશબ્દોનો પ્રયોગ કરેલા છે ૧૧૧ પ્રકૃતિ.” “તોના દેતુ' એ સૂત્રોમાં સૂત્રકારે ‘નૂરાખ્યાં ર્તરિ' એ સૂત્રથી પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસને પ્રયોગ કર્યો છે અને “ઝનિતું.” માં જેને વિષય ધાતુને નિર્દેશ કરવાનું જ છે એવા “જનિશબ્દને અને નિર્દેશ કરવામાં પ્રયોજેલ છે. એ જ રીતે વાતિકકાર કાત્યાયને પણ ટમેટુંકળ જ્ઞાતિવારજવાતુ સિદ્ધયું' એ વાતિકમાં પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસ (જાતિવાચક' )ને પ્રયોગ કર્યો છે. “મજમાડ્યું તુ જાત્રાઘવાયા' એમાં ‘આન્યભાવ્ય'ને સમાસ તરીકે કલેશપૂર્વક ક૫વામાં આવે છે, પરિણામે સમસસંજ્ઞા વડે ગુણવચન સંજ્ઞાને બાધ થયે, આમ અગુણવચન હોવાથી અને બ્રાહ્મણ દિગણમાં અપઠિત હેવાથી “ગુણવત્તનàાહ્મળઢિમ્યઃ' એ સૂત્રથી ધ્ય. પ્રત્યય “આન્યભાવ્યને પ્રાપ્ત થતું નથી છતાં વાર્તિકકારે લગાવ્યા છે. કન્દગર્ભ તપુરુષ સમાસને પ્રયોગ કરવા ઈચ્છતા ભાષ્યકારે “મવિવિખ્યાન' માં ‘તુવો ધાતુuતાવિક્યો ' એ સૂત્રથી પ્રાપ્ત વિભક્તિલેપ કર્યો નથી. વળી ભાષ્યકારે [ “અન્યથાજા હિતમન્યથાવાર પરિહારઃ' એમ કહેવાને બદલે “અન્યથારવા રોહિતમાથા નવા વરદાઃ' એમ કહ્યું છે. અહીં ‘ અ ર્થ, સિદ્ભાવયોત' એ સૂત્રમાં આપવામાં આવેલ નિયમ અનુસાર પ્રાપ્ત ઇમુ ની ઉપેક્ષા કરી જવા પ્રત્યાયનો તેમણે પ્રયોગ કર્યો છે. આ પ્રમાણે મુનિત્રય અર્થાત્ વ્યાકરણશાસ્ત્રના પ્રણેતા પાણિનિ, પતંજલિ અને કાત્યાયન અલન કરે છે, તે પછી કોને ઉપાલંભ આપીએ ? 26. પ્રવાઢિપ્રન્થ વષિ ચિત્તોડપા દ્વા: Tખ્યત્વે ? “જ્ઞાતાર: સત્તિ મે રૂતિ मनुना, 'अक्षिणी आज्य' इत्याश्वलायनेन, 'मूर्धन्यभिजिघ्राणम्' इति गृह्यकारेण, 'तदन्तरं तुभ्यं च राधवस्य' इति वाल्मीकिना, 'जन्मे जन्मे यदभ्यस्तम्' इति द्वैपायनेन प्रयुक्तम् । आह च 'अन्तो नास्त्यपशब्दानामितिहासपुराणयोः' इति [ત ત્રવા .રૂ.૨૮] T 216. મનુ વગેરેના ગ્રન્થમાં પણ કેટલા અપશબ્દ અમે ગણાવીએ ? [ “જ્ઞાતાર ક્ષત્તિ મ’ એમ કહેવાને બદલે] મનુ “જ્ઞાતા: સન્ન છે' કહે છે. [‘અાિળી અar” એમ કહેવાને બદલે ] આશ્વલાયન ‘મણિળી મા' એમ કહે છે. [ “મિગ્રામ્ એમ કહેવાને બદલે] ગૃહ્યસૂત્રકાર ‘મૂર્ધન્યમનધાળ' એમ કહે છે. દ્રિત સિંહ ગાયોને તરત તા ૪ tra =' એમ કહેવાને બદલે ] વાલ્મીકિ ‘તરતર તુ રાઘવ” એમ કહે છે. [‘કમને ગન વચ્ચતમ્' એમ કહેવાને બદલે ] વ્યાસ ‘ગમે ઝમે વચ્ચત્તમ’ એમ કહે છે. અને કહ્યું પણ છે કે “ઇતિહાસ અને પુરાણમાં તે અપશબ્દનો કોઈ પાર નથી.” 27. ગથ વા મિનેન પુરાણપુરુષારિવાવેન | સર્વથાર્થ વસ્તુસંહો:क्षामोऽपि कश्चिदुपयोगो न लोके वेदे वा व्याकरणस्य विद्यते इति । किञ्चान्यद 'अथ शब्दानुशासनम्' इत्युपक्रम्य 'केषां शब्दानाम् इति पृष्ट्वा 'लौकिकानां वेदिकानां च' इति प्रतिज्ञाय न लौकिका: सर्वे व्याकतुं पारिता: शब्दाः, नापि वैदिकाः । तथा For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાધુ શબ્દોમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દમાં અવશ્યપણે અપ્રાપ્ય એવું લક્ષણ છે જ નહિ हि-तेषां व्याक्रिया प्रतिपदं वा विधीयते लक्षणतो वा ? प्रतिपदं तावदनुशासनमघटमानं, आनन्त्यात् शब्दानाम् । तथा चाहु: "बृहस्पतिरिन्द्राय दिव्यवर्षसहस्र प्रतिपदं विहितान् शब्दान् प्रोवाच, न चान्तं जगाम" इति । नापि लक्षणतः, तदसंभवात् । न हि सकलसाधुशब्दवर्गानुगतमपशब्देभ्यश्च व्यावृत्तं गोत्वादिवदिह किञ्चिल्लक्षणमस्तीत्युक्तम् । 217. અથવા પ્રાચીન પુરુષોની આ ટીકા કરવાથી શું ? અમારે કહેવાની વસ્તુનો સર્વથા સંક્ષેપ આ છે- લેકમાં કે વેદમાં વ્યાકરણનો જરા પણ કોઈ ઉપયોગ નથી. વળી બીજુ એ કે, “મથ દ્વાનુરાસન” (“હવે શબ્દોનું અનુશાસન-શાસ્ત્ર-ઉપદેશ શરૂ કરીએ છીએ', એમ ઉપકમ કરીને, “જેવાં શાના” ( કયા શબ્દનું ?') એમ પૂછીને, “ઢૌલિકાનાં વૈરિનાં ર’ (લૌકિક અને વૈદિક શબ્દોનું) એ પ્રતિજ્ઞા કરી પણ સર્વ લૌકિક શબ્દોને સમજાવવા તે શકિતમાન થયા નહિ, સર્વ વેદિક શબ્દોને પણ સમજાવવા શક્તિમાન થયા નહિ. તે આ પ્રમાણે –શબ્દની સમજૂતી એક એક શબ્દને લઈ કરવામાં આવે છે કે સમાન લક્ષણને ( ધમને લઈ કરવામાં આવે છે ? પ્રત્યેક શબ્દને લઈ સમજતી કરવામાં આવે છે એ પક્ષમાં બધા શબ્દોની સમજુતી ઘટતી નથી કારણ કે શબ્દ અનન્ત છે, અને એટલે જ કહ્યું છે કે “બૃહસ્પતિએ ઈન્દ્રને દિવ્ય હજાર વર્ષે વિહિત શબ્દોને એક પછી એક લઈ કહ્યા પણ તે બધાને કહી શક્યા નહિ.” સમાન લક્ષણને આધારે પણ બધા શબ્દની સમજુતી ઘટતી નથી કારણ કે સમાન લક્ષણ જ સંભવતું નથી. બધા સાધુ શબાના વર્ગમાં અનુગત અને બધા અપશબ્દથી વ્યવૃત્ત એવું ગોત્વ આદિ જેવું કોઈ લક્ષણ છે જ નહિ એ અમે કહ્યું છે. 218. तत्रौतत् स्यात्-न जातिरूपमिह लक्षणमभिधित्सितमपि तु 'कथमनुशासनम्' इति प्रश्नपूर्वकमुक्तं 'प्रकृत्यादिविभागकल्पनया' ‘सामान्यविशेषवता लक्षणेन' इति [काशिका पृ. २] च । तथा हि 'कर्मण्यण्' इति सामान्यविशेषलक्षण कर्मण्युपपदे धातुमात्रादणप्रत्ययो भवतीति । तेनानेन सामान्यविशेषवता लक्षणेन कुम्भकारो नगरकार इत्यादयो, गोदः कम्बलद इत्यादयश्च भूयांसः शब्दा अक्लेशेनैव व्याकरिष्यन्ते इत्युच्यते । प्रकृत्यादिविभागकल्पनयेत्यत्र यद्वक्तव्य तत्प्रागेव सविस्तरमभिहितम् । सामान्यविशेषवता लक्षणेनेति तु संप्रति निरूप्यते । 218. તમે વૈયાકરણે કહેશો કે, અમે જાતિ આદિપ લક્ષણ કહેવાની ઈચ્છા ધરાવતા ન હતા. પરંતુ કેવી રીતે શબ્દનું અનુશાસન કરવામાં આવશે ?' એ પ્રશ્નપૂર્વક અમે જ કહ્યું છે કે પ્રકૃતિ આદિ વિભાગની કલ્પના દ્વારા અને સામાન્ય વિશેષ બન્નેથી યુક્ત લક્ષ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ધાતુનું સ્વરૂપ અનિર્ણત છે ૧૧૩ દ્વારા.” જેમકે, ક્રર્માનું એ સામાન્ય-વિશેષયુક્ત લક્ષણ છે [પરંતુ ધાતુની પછી પ્રત્યય આવે છે એ સામાન્ય લક્ષણ છે. ] આમ “જે ધાતુની પૂર્વનું પદ કર્મવિભકિતમાં હોય તે ધાતુને અ_પ્રત્યય લાગે છે' –આ સામાન્ય-વિશેષયુકત લક્ષણ છે. આ સામાન્ય વિશેષયુક્ત લક્ષણ દ્વારા કુંભકાર, નગરકાર, વગેરે ગોદ, કબલિદ વગેરે ઘણું શબ્દ કોશ વિના જ સમજાવાશે એમ અમે કહ્યું છેપ્રકૃતિ વગેરે વિભાગની કલ્પના દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં જે કહેવું જોઈએ તે પહેલાં જ અમે સવિસ્તર કહી દીધું છે. સામાન્ય વિશેષયુકત લક્ષણ દ્વારા” એમ અમે જે કહ્યું છે તેની બાબતમાં અમે અત્યારે નિરૂપણ કરીએ છીએ. 219. તપ યવસ્થિત રુક્ષળે ન દરયતે | તથા હિ–જાતો ઘરે प्रत्यया भवन्तीति लक्षणं कुर्वता वक्तव्यं कः पुनरयं चातुर्नामेति । ननु 'भूवादयो धातवः' इत्युक्तमेव तत्स्वरूपम् । केचन शब्दाः कयाचित् परिपाटया पठितास्ते धातुसंज्ञया लक्ष्यन्ते । तेभ्यः परे तिङः कृतश्च प्रत्यया भवन्तीति । 219. અમે વૈયાકરણને કહીએ છીએ કે તે લક્ષણ પણ વ્યવસ્થિત દેખાતું નથી, જેમકે ધાતુની પછી પ્રત્યે આવે છે એમ સામાન્ય લક્ષણ કરતી વખતે તમારે જણાવવું જોઈએ કે આ ધાતુ વળી શું છે ? " તમે કહેશે કે “મૂવારો ઘાતવઃ' (ભૂ વગેરે ધાતુઓ છે) એ સત્રમાં ધાતુનું સ્વરૂપ અમે જણાવ્યું છે જ. કેટલાક અમુક શબ્દ કઇક અમુક પરિપાટીથી પતિ છે. તે શબ્દો ધાતુ સંજ્ઞા વડે વ્યાખ્યાત છે-લક્ષિત છે. તેમની પછી સિવું અને પ્રત્યો આવે છે, એમ અમે કહ્યું છે. 220. सत्यमुक्तमेतत् । किन्त्वेवं पाठे कृतेऽपि न धातुस्वरूपनिर्णय उपवर्णितो भवति । तथा च गण्डतीत्यपि प्राप्नोति, धातोस्तिड्प्रत्ययविधानात् । 'घट चेष्टायाम्' इति धातुरस्ति च घट इति प्रातिपदिकम् । 'अमो रोगे' इति धातुरनुबन्धत्यागात् 'अम्" इति भवति । अस्ति च द्वितीयाया विभक्तेरेकवचनमिति । भूशब्दो धातुः, अस्ति च भूप्रातिपदिकम् । 'यती प्रयत्ने' इति लुप्तानुबन्धो 'यत्' इति धातुः, अस्ति च 'यत्' इति सर्वनाम । तत्र पाठप्रसिद्धिरूपमात्राविशेषादधातोरपि घट-भू-यच्छब्दरूपात् परे तिप्रत्यया भवेयुः । 220. અમે તમને વૈયાકરણને કહીએ છીએ કે તમે સાચે જ તેમ કહ્યું છે, પરંતુ પઠ (પરિગણન) કર્યો હોવા છતાં ધાતુના સ્વરૂપને નિર્ણય કેવી રીતે થાય છે એ વિગતે વર્ણવ્યું નથી. વળી ‘નતિ પણ પ્રાપ્ત થાય, અર્થાત “ટ્ટવિગત 10 નામ પણ ધાતુ પ્રાપ્ત થાય કારણ કે જેમની પછી તિ, પ્રત્યય આવે તે ધાતુઓ છે એવું તમારું વિધાન છે. “ઘટ થામ્' ( = ચેષ્ટા કરવાના અર્થમાં “પટ' ધાતુ છે ) એમાં ધટ' ધાતુ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ક્રિયાવાચકવ પણ ધાતુનું લક્ષણ નથી છે, અને “ઘટ' શબ્દ પ્રાતિપાદિક ( = નામ ) પણ છે. “મનો રો' (= “બમ' શબ્દ રંગના અર્થમાં છે). “મન માંથી અનુબંધ “મા” છોડી દેતાં “મમ્' બને છે, જે ધાતુ છે; અને “અ” એ દ્વિતીયા વિભક્તિનું એકવચન પણ છે. મૂશબ્દ ધાતુ છે અને “મૂ' શબ્દ પ્રાતિપદિક ( = નામ) પણ છે. “યત પ્રયત્ને (= “રતી' પ્રયત્ન કરવાના અર્થમાં છે), “વતી' માંથી અનુબંધ ને લોપ કરવાથી પ્રાપ્ત “યત ધાતુ છે. અને “તું” એ સર્વનામ પણ છે. આમ અહી પરગણુન, પ્રસિદ્ધિ, રૂપ અને માત્રા સમાન હોવાથી ઘટ, ભૂ, યત શબ્દરૂપ અધાતુ પછી પણ તિરુ પ્રત્યય લાગવાની આપત્તિ આવે છે. 22. ત્રિાયાવચનો ધાતુરિતિ વે , “મવતિ “તિષ્ઠતિ' યાહીનામઘાતુર્વ પ્રતિ, अतश्चानर्थकः पाठः । उभयं तर्हि धातुलक्षणं-पाठः क्रियावचनता चेतिन भवितुमर्हति । तदपि हि व्यस्तं वा लक्षणं समस्तं वा ? व्यस्तपक्षे प्रत्येकमभिहिते दोषस्तदवस्थ एव । समस्तपक्षेऽपि भवत्यादौ क्रियावचनत्वस्य द्वितीयस्य लक्षणस्य चाभावादधातुत्वमेव स्यादिति । एवं धातोः प्रकृतेरनिर्णीतत्वात् कुतः परे तिङश्च कृतश्च प्रत्यया उत्पद्येरन् । 221. જો તમે વૈયાકરણ ધાતુ ક્રિયાવાચક છે' એવું ધાતુનું લક્ષાણુ કરશે તે જે ક્રિયાવાચક નથી તે “મતિ” “તિ તિ” વગેરે શબ્દ ધાતુપણું પ્રાપ્ત નહિ કરે, અને પરિણામે પાઠ (= પરિગણન) અનર્થક બનશે. પરિગણન અને ક્રિયાવચનતા બને ધાતુલક્ષણ છે એમ જે તમે વૈયાકરણે કહે તે અમે કહીએ છીએ કે તેમ હોવું ઘટતું નથી તેમ માનીએ તો પણ પ્રશ્ન ઊઠે છે કે તે બન્ને જુદાં જુદાં ધાતુલક્ષણે છે કે બન્ને સાથે મળી , એક ધાતુલક્ષણ છે ? તે બને અલગ અલગ ધાતુલક્ષણ છે એમ માનતાં પ્રત્યેકને ધાતુલક્ષણુ ગણતાં જે દે આવતા અમે દર્શાવ્યા છે તે તેમના તેમ રહે છે. બન્ને સાથે મળી ધાતુલક્ષણ છે એ પક્ષ સ્વીકારતાં પણ “મવત્તિ' વગેરેમાં ક્રિયાવાયતારૂપ બીજા લક્ષણને અભાવ હેઈ તેઓમાં ધાતુપણું પ્રાપ્ત નહિ થાય. આમ ધાતુની પ્રકૃતિ અનિત હોવાથી શેની પછી સિદ્. અને 1 પ્રત્યય લાગે ? 222. વિશ્વ વન તિસુકાયા: નાટાપાયો, ન તદૂચના: | अनुक्तेषु च कालादिषु तत्पूर्वकं 'वर्तमाने लट्', 'भविष्यति लट्,' 'भूते लुङ्' इति नियमनिरूपणमशक्यम् । उच्यतां तर्हि तिभिः कालादय इति चेन्न, भाष्यविरोधात् । उक्तं हि भगवता भाष्यकारेण 'भूते धात्वर्थः' इति । न च धात्वर्थेनैव धात्वों व्यवस्थापयितुं शक्यते । लिङादयश्च सुतरामनधिगम्यमानविषयाः । ते हि विध्यादावर्थे विधीयन्ते । स च विधिरूपोऽर्थः स्वरूपतश्चीपाधितश्च न शक्यो निर्णेतुमिति । _222. વળી, કેટલાક તિ પ્રત્યયે કાલ વગેરેની ઉપાધિઓ છે, કાલ વગેરેના વાચક નથી. તિક પ્રત્યથી કાલ આદિ અવાચ્ય હોવાથી, તિ, પ્રત્યયોને કાલ આદિ પૂર્વક જણાવી For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી ૧૧૫ વર્તમાનમાં લટું “ભવિષ્યમાં લ’ અને ભૂતમાં લુ” એ પ્રમાણે નિયમનું નિરૂપણ કરવું શક્ય નથી. [ સિદ્દ પ્રત્યયને કાળવાચક સ્વીકારવામાં આવ્યું નથી અને ધાતુમાંથી તો ક્રિયામાત્રનું જ જ્ઞાન થાય છે. આમ ભૂત આદિ કાળનું જ્ઞાન થતું જ ન હોઈ, વર્તમાનમાં જ લઇત્યાદિરૂપ નિયમની વ્યવસ્થા કરવી શક્ય નથી. ] તમે કહેશે કે તે પછી તિડ. પ્રત્યને કાળના વાચક તરીકે સ્વીકારે. પરંતુ એ પણ શક્ય નથી, કારણ કે એમાં ભાષ્યને વિરોધ આવે છે. ભગવાન ભાણકારે કહ્યું છે કે “મને વાંરવર્થઃ” ( = ભૂત એ ધાવથ છે અર્થાત ધાતુવાચ્ય છે.) [આ તે ધાતુ ક્રિયાને પણ વાચક છે અને કાળને પણ વાચક છે એમ થયું. આને અર્થ એ થયો કે ક્રિયા પણ ધાત્વર્થ છે અને કળ પણ ધાર્થ છે. ] ક્રિયારૂપ ધાત્વથ વિશેષ (= વ્યવસ્થાપ) અને કાળરૂપ ધાર્થ વિશેષણ ( = ઉપાધિ = વ્યવસ્થાપક) એમ ઘટતું નથી, એકશબ્દવાચનાં બે રૂપ દેખ્યાં નથી. ધાવથ વડે જ ધાત્વર્થની વ્યવસ્થા કરવી શક્ય નથી. (અર્થાત ધાવથને ધાવથ વડે વિશેષિત કરવો શક્ય નથી.) લિ આદિના વિષયે તે ઘણું વધારે અય છે લિડૂ વગેરેને વિધિ વગેરે અર્થમાં પ્રત્યે જવાને આદેશ છે; અને તે વિધિરૂપ અથને તેના સ્વરૂપથી કે તેની ઉપાધિથી નિશ્ચય કરવો શક્ય નથી (અર્થાત વિધિરૂ૫ અર્થ પ્રેષણ છે, અઘણું છે કે અનુજ્ઞા છે, તેને નિશ્ચય સ્વરૂપતઃ શકય નથી, તેમ જ નિકૃષ્ટ, ઉત્કૃષ્ટ કે બરાબરીના એમ ત્રણ પ્રકારના મનુષ્ય રૂ૫ ઉપાધિ દ્વારા પણ શક્ય નથી ). 223. તથા સારવાનુશાસનમ ટુ સ્થમ્ | gવમાડાન' યુ. तत्र ध्रवस्य वृक्षादेः 'वृक्षात् पतितो देवदत्तः' इति पतनक्रियायामचलतः कृशमपि न कारकत्वमुत्पश्यामः । क्रियायोगिता हि कारकम् । सा च वृक्षे नोपलभ्यते इति । 223. વળી, કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી. “યુવમiાથે મોન' (= જ્યારે જુદા પડવાની ક્રિયા થાય છે ત્યારે અપાદાનવિભક્તિ પ્રવને (= નિખિયને ) અભિવ્યક્ત કરે છે) એવો નિયમ કહેવાય છે ત્યાં “વૃક્ષાત ઉતિતઃ રેવદત્તઃ' (= વૃક્ષ ઉપરથી દેવા પડ્યો છે એ વાકયમાં પતનક્રિયામાં અયલ વૃક્ષનું જરા પણ કારકત્વ અમે દેખતા નથી, કારણ કે ક્રિય સાથે સંબંધ ધરાવે તે કારક છે અને તેવું ક્રિયાગિવ વૃક્ષમાં ઉપલબ્ધ થતુ નથી. 24. “શાળંદ્રીન' થાત પુતિ: ત સાર્થર થવો. ત્રિયો , ફૂક્ષवन्निश्चलत्वमिति चेत् , सत्यं स्वरसप्रवृत्ता तयोरस्ति क्रिया । हाने याने च पादपनिर्विशेषावेव सार्थरथौ । न च यदेकस्यां क्रियायां कारकं तत्सर्वासु क्रियासु कारक भवति, अतिप्रसङ्गात् । - 224. સાત ફીનઃ ( = “સાર્થવાહથી છૂટો પડી ગયેલે છે), થાત તતઃ (= રથમાંથી પડી ગયો”)–આ બને ઉદાહરણોમાં સાર્થવાહ અને રથ એ બેમાં ક્રિયા ઉપલબ્ધ થાય છે, તેઓ વૃક્ષની જેમ નિશ્ચલ નથી, એમ જે તમે કહે તે અમે કહીશું કે તમારી એ વાત સાચી, તેમને તેમના પિતાની ક્રિયા તે છે પરંતુ હાન અને પતનને અનુલક્ષીને તે સાર્થવાહ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવું કઠિન અને રથને વૃક્ષથી ભેદ ( વિશેષ) છે જ નહિ. [ સાર્થવાહને પિતાની ગમનક્રિયા છે, રથને પિતાની ગમનક્રિયા છે અને પિતાની ગમનક્રિયાના તે કારક છે, પરંતુ હાનક્રિયા અને પતનયિા એ તેમને ક્રિયાઓ નથી, તેમની સાથે તેમને કારકત્વને સંબંધ નથી. જેમ વૃક્ષને પતનક્રિયા સાથે સંબંધ નથી તેમ સાર્થવાહ અને રથને હાનક્રિયા અને પતનક્રિયા સાથે સંબંધ નથી. આ દષ્ટિએ સાર્થવાહ અને રથની વૃક્ષથી કોઈ વિશેષતા નથી. ] 225. “શર્મળા મિલૈંતિ તત સંપાન રૂાત્ર ર્મશઃ ક્રિયાવરનો ત્રા स्यादीप्सिततमकारकवाची वा । आये पक्षे क्रियया सर्वकारकाण्यभिप्रयन्ते इति संप्रदानतां प्रतिपद्यरेन् । न चोपाध्यायस्य कञ्चिदभिप्रेयमाणस्य व्यापारमुत्पश्याम इत्यसावकारकमेव तत्र स्यात् । प्रतिग्रहस्तु क्रियान्तरमेव । तत्र चोक्तम् क्रियया चाभिप्रेयमाणं फलं भवति, न कारकम् । द्वितीयस्तु पक्षः कर्मणा कारकेण गवादिना यमभिप्रेतीति सुतरां सङ्कटः । क्रियासम्बन्धितया हि कारकं कारकं भवति, न कारकसम्बन्धितया, करोतीति व्युत्पत्तेः । 225. જર્મના મમિતિ સ સાંઘાનમ્ (= “સંપ્રદાન તે છે જેને કર્મ દ્વારા ઇછવામાં આવે છે) એ સૂત્ર છે, તેમાં ‘કમ” શબ્દ ક્રિયાવાચક હેય કે ઈપિસતતકારકવાચક હોય. પ્રથમ પક્ષમાં ક્રિયા વડે બધા કારકે ઇચ્છિત થાય છે એટલે બધા કારકે સંપ્રદાનતા પામે. [રિષ્યઃ ઉપાધ્યાય ક્ષનાં યતિ “શિષ્ય ઉપાધ્યાયને દક્ષિણ આપે છે – ], અહી ક્રિયા વડે ઈચ્છાતા ઉપાધ્યાયને જરા પણ વ્યાપાર અમે દેખતા નથી એટલે ઉપાધ્યાય અકારક જ બને. અને સ્વીકાર ( = પ્રતિગ્રહ) તે ક્રિયાન્તર છે [ એક ક્રિયાનું કારક હોય તે અન્યત્ર બીજી ક્રિયામાં કારક બનતું નથી.] વળી, ત્યાં જ કહ્યું છે કે ક્રિયા વડે ઈચ્છિત જે છે તે ફળ છે, કારક નથી.” બીજો પક્ષ સ્વીકારતાં અર્થાત્ કર્મકારક ગાય વગેરે વડે જે ઈચ્છિતા હોય તે સંપ્રદાન એમ માનતાં તે સંકટ ઊભું થાય, કારણ કે ક્રિયાની સાથેના સંબંધના કારણે કારક કારક બને છે, નહિ કે કારક સાથેના સંબંધના કારણે, કારણ કે જે કરે છે તે કારક એવી વ્યુત્પત્તિ છે. 226. “સાધવામં શરણમ્' રૂતિ તમવર્ષાનવધારાનુપાનમ્ | કનેકારसंदर्भसन्निधाने कार्यमात्मानं लभते । तेषामन्यतमव्यपगमेऽपि न लभते इति ततः किमिव कारकमतिशयशबलितवपुरिति यं तमवर्थ मङ्गलकलशेनाभिषिञ्चामः ! प्राचुर्येण प्रधानसंपत्तिपर्यन्तव्यापारयोगित्वमित्यादि सर्वसाधारणं न काष्ठैकनिष्ठमिति 'काष्ठैः पचति' इति कथं तेषामेव करणत्वम् ? 226. ‘ તમે જરા' = (કાયને ઉત્પન્ન કરવામાં જે સાધકતમ કારક છે તે કરણ છે) એ સૂત્ર, તમન્ અર્થનું અવધારણ ન હેઇ, ઘટતું નથી. અનેક કારના સન્નિધાનમાં કાર્ય ઉત્પન્ન થાય છે. તેમાંથી ગમે તે કઈ એકને પગમ થતાં કાર્ય ઉત્પન્ન થતું For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ અધિકરણકારકનું સ્વરૂપ પણ નક્કી કરવું મુશ્કેલ ૧૧૭ નથી. તે પછી, કયું કારક અતિશયવાળું છે કે જેને તમબૂ અર્થ માટે મંગલકલશથી આપણે અભિષેક કરીએ ? પ્રધાન સંપત્તિ પર્યન્ત પ્રચુરપણે વ્યાપારયુક્ત હેવું એ તો સર્વ કારમાં સમાનપણે છે, એકલા કાષ્ઠોમાં જ તે છે એવું નથી. તે પછી “કાષ્ઠ વડે રાંધે છે એમ કાષ્ઠનું જ કરણુપણું કેમ ? 227. “ગાઘારોડધિનરામ્' તિ વત્તે તત્ર વળ્યું સ્થાધાર વૃતિ ? क्रियायाः कारकस्य वा ? यदि क्रियाधारत्वमधिकरणलक्षणम् , अशेषकारकाणामधिकरणसंज्ञा प्रसज्येत, क्रियायोगाविशेषात् । अथ यत्र स्थाल्यादौ कर्माश्रितं तण्डुलादि तदधिकरण, 'समे देशे पचति' इति न स्यात्, 'अप्सु पचति' इति स्यात् ;' 'कटे स्थितो भुक्ते' इति चापभ्रंशो भवेत्, कर्तुर्हि तदधिकरणं, न कर्मणः । कर्तृकर्मणोः क्रियाश्रय. योर्धारणमधिकरणत्वेन कारकमिति चेदुभयाधारत्वं न कटस्य, न स्थाल्या इति द्वयोरप्यधिकरणता हीयेत । एकैकाधारत्वे तु तल्लक्षणे परस्परापेक्षया पुनस्तत्स्वरूपसांकार्य भवेत् । यदि तु सकलकारकाधारत्वमधिकरणलक्षणं, 'स्थाल्यामोदनं पचति' इति न स्यात्, सकलकारकानधिकरणत्वात् , स्थाल्या अधिकरणस्य चाकारकत्वासक्तिः, न ह्यधिकरणमधिकरणाश्रितं भवति । 'मध्याहने स्नाति' 'रात्रावश्नाति' 'पूर्वस्यां दिशि विरहति' इति कालादीनामव्यापारत्वादकारकत्वमेव भवेत् । तथा च सत्येते प्रयोगा असाधवः स्युः । 227. “માઘારોડધિજાળમ્' (=આધાર એ અધિકરણકારક છે,) એમ વૈયાકરણે જે કહે છે તે બાબતે વૈયાકરણોએ જણાવવું જોઈએ કે કોને આધાર ? ક્રિયાને કે કારકને ? જે ક્રિયાને આધાર હેવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તે બધાં કારકોને અધિકરણ નામ આપવાની આપત્તિ આવે કારણ કે બઘાં કારકોને સંબંધ ક્રિયા સાથે સમાનપણે છે. જો તમે વૈયાકરણે કહો કે જ્યાં તપેલી વગેરેમાં સંકુલ વગેરે કર્મ રહેલું હોય તે અધિકરણકારક, તે અમારે કહેવું જોઈએ કે એમ સ્વીકારતાં “સમ દેશે રાંધે છે' એમ નહિ બને, “પાણીમાં રાંધે છે' એમ બનશે; “કટ ઉપર રહેલો તે ખાય છે” એમ કહેવું અપભ્રંશ બનશે, કારણ કે તે' (કટ) કર્તાનું અધિકરણકારક છે, કર્મનું નથી. જે કર્તા અને કમ બને ક્રિયાના આશ્રયો છે તેમને ધારણ કરનાર અધિકરણકારક છે એમ જે તમે કહો તે કટ અને તપેલીના અધિકરણપણાને હાનિ પહોંચે કારણ કે કટ એ ઉભયને આધાર નથી, તપેલી પણ ઉભયનો આધાર નથી. એ બેમાંથી ૪ = કર્તા અને કમમાંથી) એક એકના આધાર હોવું એ અધિકરણકારનું લક્ષણ હેય તે [જ્યારે કર્તાના આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય ત્યારે કર્મના આધાર હોવું એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે અને જ્યારે કર્મના આધાર હેવું એ અધિકરણકારકનું લક્ષણ હોય ત્યારે કર્તાના આધાર હોવું એ લક્ષણ તેનાથી અપેક્ષિત રહેશે. આમ બે લક્ષણોની ] પરસ્પર અપેક્ષાને કારણે તે બે લક્ષણોના સ્વરૂપનું સાકાર્ય થશે. જે બધાં કારકોના આધાર હોવું એ અધિકરણકારકનું લક્ષણ હોય તે “તપેલીમાં ભાત રાંધે For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કર્મકારકનું સ્વરૂપ અનવસ્થિત છે' એમ નહિ બને કારણ કે તપેલી બધાં કારકનું અધિકરણ નથી, વળી જે અધિકરણુકારક તપેલી છે તે અકારક બની જવાની આપત્તિ આવે કારણ કે અધિકરણ પિત અધિકરણશ્રિત ન હેય. [ કાલ આદિ તે સર્વાધાર હે ઈ તેઓ અધિકરણકારક છે અને તેથી “મધ્યાહે સ્નાન કરે છે' રાત્રે ખાય છે પૂર્વ દિશામાં વિહરે છે' એ પ્રયોગો સાધુ છે એમ પણ તમે કહી શકો તેમ નથી. ] “મધ્યાહે સ્નાન કરે છે. રાત્રે ખાય છે. પૂર્વ દિશામાં વિહરે છે. એમાં કાલ આદિ વ્યાપારરહિત હેઈ કાલ આદિનું અકારકપણું જ થશે, 228.હતુરીપુસિતતમ વર્મ” ત સાધવાતમવદ્રિદાપિ ન વાવવો ડમતિયાન, सर्वकारकाणा क्रियार्थितया कर्तुरीप्सिततमत्वात् । अथ यदर्था क्रिया तदर्थं कर्तुरीप्सिततमम् , तदर्थ त्वन्यदिति तत्र तमपप्रत्यय इत्युच्यते तर्हि तस्य कारकत्वमेव न युक्तम् । क्रियासम्पादकं हि कारकमुच्यते, न क्रियासंपाद्यम् । क्रियासम्पाद्य तु फलं भवति, न कारकम् । कारकं च क्रियया चाप्तुमिष्टतममिति च विप्रतिषिद्धम् । अथाभिधीयते क्रियोपयोगयोग्यतानिबन्धनोऽयं कारकव्यपदेशः । स च विचित्रः क्रियोपयोगः-अन्यथा करणस्यान्यथाधिकरणस्यान्यथा संप्रदानादेः । इह च क्रियासाध्यत्वेऽप्योदनस्य तत्क्रियोपयोगित्वमनिवार्यम् , तमनुद्दिश्य क्रियायाः प्रवृत्त्यभावादितीत्थमनेन रूपेण तस्य क्रियासाधनत्वात् कारकत्वमिति । नैतदेवं, कारकत्वव्यपदेशो हि न पारिभाषिकः, किन्तु क्रियासम्बन्धनिबन्धनः । क्रियासम्बन्धश्चेदृशो यदुपेया क्रिया, उपायः कारकमिति । विपर्यये तु कीदृशः कारकभावः । अस्तु तर्हि 'तण्डुलान् पचति' इति, मा च भूत् 'ओदनं पचति' इति, ओदनस्य फलदशानुप्रवेशादिति । उक्तमत्र तण्डुलेष्वपि तमबर्थो न वाचकः, तेषामपि फलसाधनोपयोगाविशेषादिति । 228 ' ( કર્તાને જે સૌથી વધુ ઇચ્છિત હોય તે કર્મકારક)એવી કર્મકારકની વ્યાખ્યા છે. અહીં પણ “સાધક્તગત તમબુની જેમ “ઇસિતતગત તમબ અતિશય વાચક નથી, કારણ કે બધાં કારકે કર્તાને ઈસિતતમ છે કારણ કે કર્તા ક્રિયાને અથી છે. જો તમે એમ કહે કે જેને માટે ક્રિયા હેય તે અર્થ કર્તાને ઈસિતતમ છે અને તે અર્થ તે બીજે છે (બધાં કારક નથી) એટલે ત્યાં તમÇપ્રત્યય છે, તે અમે કહીશું કે એમ હોય તે તે અર્થનું કારકાવ જ ઉચિત નથી, ક્રિયાને કરનાર ( = સંપાદક) કારક કહેવાય છે, ક્રિયાથી થનાર( = સંપાદ્ય)ને કારક કહેતા નથી, ક્રિયા સંપાદ્ય તો ફળ હોય છે, કારક નહિ, કારક પણ હેય અને ક્રિયાથી પ્રાપ્ત કરવું ઈષ્ટતમ પણ હોય એ તો વિપ્રતિષિદ્ધ છે. [આ આપત્તિમાંથી રસ્તો કાઢવા ] વૈયાકરણો કહે છે કે ક્રિયાને જરૂરી છે ઉપયોગ હેય તેને કરવાની યોગ્યતાને આધારે આ કારક' નામ અપાયું છે; ક્રિયાને જરૂરી તે ઉપયોગ વિવિધ પ્રકારને છે, [ક્રિયાને) કરણને ઉપયોગ જુદી રીતને છે, અધિકરણને ઉપયોગ જુદી For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ કોંકારનું સ્વરૂપ પણ અનવસ્થિત ૧૧૯ રીતને છે અને સંપ્રદાન આદિને ઉપયોગ જુદી રીતને છે; અને અહીં જે કે દિન ( = ભાત) ક્રિયા સાધ્ય હોવા છતાં એદન ક્રિયાને અનિવાર્યપણે ઉપયોગી છે કારણ કે તેને ઉદેશ્યા વિના ક્રિયાની પ્રવૃત્તિને અભાવ થાય–આમ આ રીતે ઓદન ક્રિયાનું સાધન હેઈ કારક છે. આના ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, એમ નથી, કારક' નામ એ પારિભાવિક નથી, પરંતુ ક્રિયાસંબંધનિમિત્તક છે; ક્રિયાસંબંધ આવે છે.ઉપેય ક્રિયા છે અને ઉપાય કારક છે; આનાથી ઊલટા સંબંધમાં કારકભાવ કે ? વૈયાકરણો કહે છે કે, ભલે તે “તેંડુલોને (=ચોખાને) રાંધે છે એમ હે, “દનને (= ભાતને) રાંધે છે એમ ન હો કારણ કે એદન તે ફલદશામાં પ્રવેશી ગયેલ છે. આ બાબતમાં અમે કહ્યું છે કે તંડુલમાં પણ તમબૂ અથ વાચક નથી કારણ કે તેમને પણ ફળને સિદ્ધ કરવામાં સમાનપણે ઉપયોગ છે. 229. “સ્વતન્ન, વાર્તા રૂતિ ક્રિમિઠું સ્વાતન્ઝયમ્ ? વઢિછાતા પ્રવર્તનમિતિ चेत्, 'कुलं पतति' इति चैतन्यशून्यतया कुलस्येच्छानुपलम्भादकर्तृत्वं भवेत् ।। ___ अथ यद्व्यापाराधीनः कारकान्तरल्यापारः स कर्तेत्युच्यते, सर्वकारकनिर्वय॑त्वात् क्रियायाः न विद्मः किंव्यापाराधीनः कस्य व्यापार इति, समग्रकारकग्रामस्य परस्परापेक्षत्वात् । , अथ यः कारकान्तराणि प्रयुङ्क्ते, तैश्च न प्रयुज्यते, स कर्तेति, तर्हि पुनरचेतनानामकर्तृत्वप्रसङ्गदोषस्तदवस्थ एव । अथ धातुनाऽभिधीयमानव्यापारः कर्तेति, तत्रापि न विद्मः कस्य धातुनाऽभिहितो व्यापारः, सकलकारकवाचित्वात् पचेः। अन्यथा हि सकलकारकव्यापारानभिधायिनि धातौ तदर्थसाधने सर्वेषां सङ्गतिरेव न स्यात् । तथा च सति सर्वकारकाणि कर्तृत्वमेव स्पृशेयुः । ___ अथ.मतमगुणतः धातुनाऽभिधीयमानव्यापारः कर्केति, तदप्यसत्, सकृदुच्चरितो धातुरनेकस्मिन् कारकचंक्रे कस्यचिद् गुणत्वेन कस्यचित् प्राधान्येन व्यापारं कथमिव कथयितुं शक्यत इति । 'तत्प्रयोजको हेतुश्च' इति प्रयोज्येनैव व्याख्यातम् । एवं कारकानुशासनस्याव्यवस्थानात् तदघीनप्रसक्तविभक्तिविधानमपि प्रत्युक्तम् , 'अपादाने पञ्चमी' 'सप्तम्यधिकरणे' इत्यादिविषयनिरूपणपूर्यकत्वात् तद्विधानस्येति । 229. “રવતત્રઃ ' (= જે સ્વતંત્ર હોય તે કર્તા છે) એ કર્તાકારકનું લક્ષણ છે. આ સ્વાતંત્ર્ય શું છે ? ઇચ્છાથી પ્રવૃત્તિ કરવી તે સ્વાતંત્ર્ય છે એમ જે તમે વૈયાકરણે કહો તે કિનારે પડે છે એમાં કિનારો અકર્તા બની જાય કારણ કે કિનારે ચૈતન્યશૂન્ય હાઈ તેનામાં ઈચ્છા ઉપલબ્ધ નથી. જે વૈયાકરણે કહે કે જેના વ્યાપારને અધીન બીજા કારકેને વ્યાપાર હોય તે કર્તા કહેવાય, તે અમારે કહેવું જોઈએ કે ક્રિયા બધાં કારથી ઉત્પન્ન થતી હોઈ અમે જાણતા નથી કે કોના વ્યાપારને અધીન કેને વ્યાપાર છે. કારણ કે બધાં જ મારકો પરસ્પરની અપેક્ષા રાખે છે. જો તમે વૈયાકરણે કહે કે જે પિતે બીજા કારકોને For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કૃત-તદ્ધિત-સમાસ અંગેનું અનુશાસન પણ અનવસ્થિત પ્રયોજે છે અને જેને તે બીજા કારક પ્રયોજતા નથી તે કર્તા છે, તે ફરી અચેતનમાં અકવના પ્રસંગનો દેષ એમ ને એમ જ રહે છે. જો તમે વૈયાકરણે કહે કે ધાતુ વડે વાચ્ય વ્યાપાર જે કરતે હોય તે કર્તા છે, તો અમારે કહેવું જોઈએ કે ત્યાં પણ અમે જાણતા નથી કે ધાતુ કોના વ્યાપારનું અભિધાન કરે છે કારણ કે પર્ ધાતુ સકલકારક વ્યાપારવાચી છે; જે ધાતુ સકલ કારકના વ્યાપારનું અભિધાન ન કરતો હોય તે પચત્યર્થનું સંપાદન કરવામાં બધાં કારકોની સંગતિ જ ન થાય, અને જે ધાતુ સકલ કારકના વ્યાપારનું અભિધાન કરતે હેય તે સકલ કારો કર્તા બની જાય. વળી જો તમે વૈયાકરણે કહે કે ધતુ જે કારકના વ્યાપારનું અભિધાન પ્રધાનપણે કરતે હેય તે કારક કર્તા છે, તે તે પણ બરાબર નથી, એક જ વાર ઉચ્ચારાયેલ ધાતુ અનેક કારઠેમાંથી કેઈને વ્યાપાર પ્રધાનપણે અને કેઈને વ્યાપાર ગૌણપણે જણાવવાને કેવી રીતે શક્તિમાન બને ? તત્વોનો દેતુ' ( = “તેને અર્થાત કર્તાને પ્રોજક અર્થાત પ્રેરક જે અર્થ હોય તેની સંજ્ઞા હેતુ” છે અને કર્તા' પણ છે'') એ સૂત્રની વ્યાખ્યા પ્રજની વ્યાખ્યા કરતાં થઈ જ ગઈ છે અર્થાત પ્રયોજય અનવસ્થિત હેઈ, પ્રાજક પણ અનવસ્થિત જ છે. આમ કારકાનુશાસન અનવસ્થિત હેઈ તેને અધીન અને તેની સાથે સદ્ધ વિભક્તિઓનું વિધાન પણ ખંડિત થઈ ગયું, કારણ કે પાને પશ્ચમી' “સતક્રિરળ ઇત્યાદિ વિષયનિરૂપણપૂર્વક વિભક્તિઓનું વિધાન છે. 230. વિન્થ વપ તંતસમાસાનુશાસનં તત્વ સામર્શનિયમપૂર્વ, 'समर्थानां प्रथमाद्वा' 'समर्थः पदविधिः'इति परिभाषणात् । तदत्रापि वक्तव्यम्---सामर्थ्य नाम किमुच्यते इति ? एकार्थान्वयित्वमिति चेत्, तत् कुतोऽवगम्यते ? तद्धितसमासप्रयोगप्रतिपत्तिभ्यामेवेति चेत्, तहि तद्धितसमासप्रयोगप्रतिपत्त्योः सामर्थ्यावगम:, सामर्थ्य सति तयोः प्रवृत्तिरितीतरेतराश्रयत्वम् । अपि च सामर्थ्यमन्तरेणापि क्वचित् प्रयुञ्जते समासं, अश्राद्वभोजी दघिटो गोरथ इति । तथा, सत्यपि सामर्थ्य तद्धितप्रयोगं परिहरन्ति, अगुल्या खनति, वृक्षमूलादागत इति आंगुलिको वाक्षमूल इति न वक्तारो भवन्तीति एतदप्यसमजसमनुशासनम् । 230. ઉપરાંત, કૃત, તદ્ધિત અને સમાસનું જે અનુશાસન છે તે સમર્થનિયમપૂર્વક છે કારણ કે ‘ઉનનાં પ્રમાડુ વા” “તમ વિધિ એવી પરિભાષા કરવામાં આવી છે. [‘સમર્થનાં પ્રથમ વા” એ સૂત્રને અર્થ એ છે કે વાક્યગત સમર્થ પદોમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો વાકય રહે. ઉદાહરણથ, ‘તય (૩ ) મામ્' એ લક્ષણવાક્યમાં આવેલાં સમર્થ (= સમ્બદ્ધ) પદમાં પ્રથમ પદ પછી પ્રત્યય આવે અથવા તો “ડવોર ' એવું વાક્ય રહે. ‘૪ ૩ોરવયં દેવદ્રત્તસ્થ' આ વાક્ય છે. આ વાક્યમાં ‘ઉપણું શબ્દ "કેબલ સાથે સંબદ્ધ છે, “અપત્ય સાથે સંબદ્ધ નથી; “અપત્ય' શબ્દ “દેવદત્ત સાથે સંબદ્ધ છે, “ઉપગુ” For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ સમાસ-તિદ્ધિતને લગતું અનુશાસન અનવસ્થિત ૧૨૧ સાથે સંબદ્ધ નથી, તેથી, “અપત્ય’ શબ્દની સાથે “ઉપણું” શબ્દને સંબંધ ન હોવાથી ઉપણું પછી પ્રત્યય આવતું નથી. ‘સમર્થ gવધિ એ સૂત્રને અર્થ એ છે કે પદવિધિ સમર્થ હેવો જોઈએ. પરિનિષ્પન્ન પદની બાબતમાં સમાસ આદિ જે કાર્યનું વિધાન કરવામાં આવે તે કાર્યને પદવિધિ કહે છે તે સમાસકાર્યરૂપ પદવિધિ સમર્થ હોવો જોઈએ. સમર્થ એટલે વિગ્રહવા ક્યાથભિધાનમાં શત. સમર્થ પદાશ્રય હોવાને કારણે પણ પદવિધિ સમર્થ ગણાય. વળી સમર્થ એટલે સબદ્ધાર્થ–સંસૃષ્ટાથ, એવાં પદેને વિધિ, એને પણ સમર્થ પદવિધિ ગણાય.] અહી પણ તમારે કહેવું જોઈએ કે સામર્થ્ય કોને કહેવાય છે ? એકાથવયિત એ જે સામર્થ્ય હોય તે તે એકાર્યાયિત્વ શેમાંથી જ્ઞાત થાય છે ? [કાર્યા. વયિત્વ એટલે એકાવસ્થાયિત્વ, એકાથી ભાવ. જ્યારે પદે પોતાના અર્થને ગૌણ કરીને કે પિતાને અર્થને છેડીને પ્રધાન અર્થનું ગ્રહણ કરીને આિથી કે અર્થાન્તરાભિધાયી બને ત્યારે એકાથીભાવ થયો કહેવાય. તેવા અર્થમાં ] તદ્ધિત-સમાસના પ્રાગ દ્વારા અને તેવા અર્થની તદ્ધિત-સમાસમાંથી પ્રતિષત્તિ દ્વારા તે એકાથી ભાવ (સામર્થ) જ્ઞાત થાય છે એમ જો તમે વૈયાકરણે કહે તો અમારે કહેવું જોઈએ કે પ્રયોગ-પ્રતિપત્તિથી સામર્થનું જ્ઞાન અને સામર્થ્ય હોતાં પ્રયોગ -પ્રતિપત્તિની પ્રવૃત્તિ એ રીતને ઇતરેતરાશ્રયદોષ આમાં આવે. વળી, કેટલીક વાર સામર્થ વિના પણ સમાસને પ્રવેગ કરાય છે, જેમકે અશ્રાદ્ધાભેજી, દધિઘટ, ગોરધ. [‘અશ્રાદ્ધ ' સમાસમાં નગને સંબંધ ભજી' સાથે છે, “શ્રાદ્ધ સાથે નથી, એટલે અસામર્થ્ય છે. “અશ્રાદ્ધભોઇ ને બદલે “શ્રાદ્ધાભોઈ સમાસ હો જોઈએ. “દધિઘટ સમાસમાં પૂર્ણ' શબ્દનો પ્રયોગ વિના સામર્થ્ય ને અભાવ છે. “દધિઘટ” ને બદલે “દધિપૂર્ણઘટ સમાસ હોવો જોઈએ. ગોરથ' સમાસમાં યુક્ત' શબ્દનો પ્રયોગ વિના સામર્થ્યને અભાવ છે. “ગોરથ' ને બદલે ગોયુક્તરથ સમાસ હોવો જોઈએ. ] ઉપરાંત, કેટલીકવાર સામર્થ્ય " હોવાં છતાં તદ્ધિતને પ્રયોગ પરિહરવામાં આવે છે, જેમકે “ અ લ્યા વનતિ “વૃક્ષમૂત્રા માત.' એ અર્થમાં અનુક્રમે “આંગુલિકઃ' “વાક્ષમૂલઃ” એમ બોલાતું નથી. એટલે સમાસતદ્ધિને લપતું આ અનુશાસન પણ અસમંજસ છે, અનવસ્થિત છે. 231. તથા “વધાતુ પ્રચય: પ્રતિઢિમ્ તિ સંજ્ઞાઢક્ષળમતિષા, वाक्यस्यापि प्रातिपदिकसंज्ञाप्रसङ्गात् । अथ 'कृत्तद्धितसमासाश्च' इति सूत्रान्तरे समासग्रहणं विधिविशेषत्वेन वर्ण्यमानं तदितरप्रतिषेधाय भवतीति ततो वाक्यनिवृत्तिः सेत्स्यति । यद्येवम् 'अधातुरप्रत्ययः' इति न वक्तव्यं, धातुप्रत्ययोरपि तत. एव प्रतिषेधसिद्धेः । अथैकार्थतया समानशीलस्य वाक्यस्यैव प्रतिषेधे प्रभवति समासग्रहणं, न धातुप्रत्यययोरिति, तदपि दुराशामात्रम् , वाक्यसमासयोरपि 'वा'वचनानर्थक्यकथनेन पार्थगर्थ्यव्यवस्थापनादिति । तदेवं प्रातिपदिकसंज्ञाविषयस्यानिश्चयात् तत्प्रकृतिकानां 'ड्या प्रातिपदिकात्' For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧રર પ્રાતિપદિકસંજ્ઞાન વિષય અનિશ્ચિત इत्यधिकृत्य स्वादिप्रत्ययानां विधानमनुपपन्नमित्यलं प्रसङ्गेन । सर्वथा दुर्व्यवस्थितं शब्दानुशासनम् । 231. “અર્થવઢવાતુ પ્રત્યયઃ પ્રતિવરિH' (= ધાતુ અને પ્રત્યયને છોડીને જે શબદરૂપ અથવાળું હોય તે પ્રતિદિક છે, એવું પ્રતિપાદિકસંજ્ઞાનું લક્ષણ અતિવ્યાપક છે, કારણ કે વાક્યને પણ પ્રાતિપદિકસંજ્ઞા પ્રાપ્ત થવાની આપત્તિ આવે છે. [આની સામે તમે વૈયાકરણે કહેશે કે ઉપર જણાવેલા સૂત્ર પછી તરત જ આવતા] “નહિતમાર' ( = અને કૃત અર્થાત કૃદંત, તદ્ધિત અર્થાત્ તદ્ધિતાત અને સમાસ ૫ણ પ્રાતિપદિક છે) એ સૂત્રમાં “સમાસ' પદનું વિધિવિશેષ તરીકે વર્ણવવામાં આવતું ગ્રહણ સમાસેતરને પ્રતિષેધ કરે છે, એટલે તે પદનું ગ્રહણ કરવાથી વાક્યની વ્યાવૃત્તિ સિદ્ધ થાય છે. આની સામે અમારું કહેવું છે કે જો એમ હોય તે “માતુરત્યય (= ધાતુ અને પ્રત્યયને છોડીને) એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે ધાતુ અને પ્રત્યયની વ્યાવૃત્તિ પણ તે સમાસ પદના પ્રહણથી સિદ્ધ થાય છે. આની સામે તમે વૈયાકરણે કહેશે કે એકાથંતાને લીધે સમાનશીલ વાક્યના જ પ્રતિષેધને માટે સમાસ પદ શક્તિમાન છે, ધાતુ અને પ્રત્યયના પ્રતિષેધને માટે “સમાસ' પદ શક્તિમાન નથી. આની સામે અમારું કહેવું છે કે આ પણ દુરાશામાત્ર છે, કારણ કે વાતિકકારે [‘સમર્થના પ્રથમા વા' એ સૂત્રગત] વા' વચનનું આનર્થક્ય જણાવી પૃથફ અર્થોનું વિશેષ સ્થાપન કર્યું છે. [વાક્ય અને સમાસના વિષયે જુદા હોઈ તેમની વચ્ચે બોધબાધભાવ નથી, એટલે વિકપનું “વા' દ્વારા પ્રતિપાદન કરવાને કોઈ અર્થ નથી, જેમને વિષય એક હેય તેમની બાબતમાં વિકલ્પ શક્ય બને, અહીં તે એકાયંતા = એકવિયત્વ છે જ નહિ, એટલે વિકલ્પ નહિ બને] નિષ્કર્ષ એ કે આ પ્રમાણે પ્રાતિ પદિસંજ્ઞાના વિષયને નિશ્ચય ન હોઈ તે પ્રતિપાદિક જેમની પ્રકૃતિ છે તે સ્વાતિ પ્રત્યેનું રૂાજુ પ્રતિક્રિાત ” એ સૂત્રને અનુસરીને વિધાન ઘટી શકે નહિ. વધુ દોષે જણાવવાની જરૂર નથી. શબ્દાનુશાસન -વ્યાકરણ સર્વથા દુર્વ્યવસ્થિત છે. 232. યરવ વ્યાયાતનામુiાનુiદુનિરીક્ષણપ્રયન:, વાવમાંत्रावर्णाधिक्यमिषपुरःसरलक्षणपरिचोदनप्रकारः, यच्चेदं व्याख्यातृवचनम् 'इह न भवत्यनभिधानात्' इति, यच्च व्याप्तिसिद्धौ सरलमुपायमपश्यतामाकृतिगुणवर्णनं, यच्च पदे पदे बहुलवचनं तत् सुतरामपरिशुद्धिमनुशासनस्य दर्शयतीति । 232. (૧) પાણિનિનાં સૂત્રોને વ્યાખ્યાકારોએ ઉક્ત, અનુક્ત અને દુષ્કતનું નિરીક્ષણ કરવાને જે પ્રયત્ન કર્યો છે તે, (૨) વાચકમાત્રા અધિક છે કે વર્ષો વધારે છે એવું બહાનું આગળ ધરી લક્ષણને પ્રતિષેધ કરવાને જે પ્રકાર તે, (૩) “અહીં આ નિયમ લાગુ પડતું નથી કારણ કે તેનું સ્પષ્ટ અભિધાન નથી” એવું વ્યાખ્યાકારોનું જે વચન તે, (૪) વ્યાપ્તિની સિદ્ધિ માટે સરળ ઉપાય ન જણાતાં આકૃતિ-ગુણનું વર્ણન કરવું તે, (૫) અને પદે પદે ‘બહુલ' શબ્દ પ્રયોગ કરવો તે–આ બધું શબ્દાનુશાસનની અપરિશુદ્ધિ (= દે ) દર્શાવે છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ ધ્યયન નિરર્થક 233. अन्ये तु शोभेति, चीर्णमिति, न याति प्रतिभेत्तमिति, मातुरनुहरतीति, फलबर्हिणं ह्यद्यासेति, कांदिशीक इति, भ्राजिष्णुरिति, गणेय इति, वरेण्य इति लक्ष्यसंग्रहबहिष्कृतस्मृतिसन्देहविपर्ययप्रतिपादकत्वलक्षणस्खलितं विप्लुतं पाणिनितन्त्रं मन्यमानाः तत्र महान्तमाक्षेपमतानिषुः, स तु स्थूलोदरप्राय इतीह ग्रन्थगौरवभयान्न लिख्यते। 233. 'शाभा', 'चीर्णम्', 'न याति प्रतिभे तुम्' 'मातुरनुहरति' 'फलबहिण ह्यद्यास' 'कांदिशीकः' 'भ्राजिष्णुः' 'गणेयः' 'वरेण्यः'- मां सयस मलित डापायी स्मृतिસંદેહલક્ષણ, વિપર્યયલક્ષણ, અપ્રતિપાદકત્વલક્ષણ સ્કૂલનાઓવાળું અને વિલુપ્ત પાણિનિતંત્ર છે એમ માનીને બીજા કેટલાક તેના ઉપર મોટો આક્ષેપ કરે છે. તે આક્ષેપ ઘણે વિસ્તાર રોકે તેવો છે એટલે ગ્રંથગૌરવના ભયે અમે અહીં લખતા નથી. ___ 234. ननु यदि लक्षणस्य प्रणेता पाणिनिः न सम्यग्दर्शी, तत्र विवरणकाराश्च नातिनिपुणदृशः, काममन्यः सूचीकृतबुद्धिर्भविष्यति वृत्तिकाराश्च प्रौढतरदृष्टयो भविष्यन्ति, तेभ्यः शब्दलक्षणमविप्लुतमवभोत्स्यामह इति । 234. तमे वैया ४२२॥ हशा , [भानी सो ४] व्या३२६-न प्रता पाणिनि અસમ્યગ્દશી હતા અને વિવરણકારો અતિનિપુણ દષ્ટિ ધરાવતા ન હતા પરંતુ બીજો સેય જેવી તીણ બુદ્ધિવાળો થશે અને પ્રૌઢતર દષ્ટિવાળા વૃત્તિકારે થશે, તેમની પાસેથી આપણે અવિલુપ્ત વ્યાકરણશાસ્ત્ર શીખીશું.' 235. नैतदस्ति, तेषामप्यभियुक्ततराः केचिदुत्प्रेक्षन्ते एव दोषं, तेषामपरे, तेषामप्यपरे, तदेवमनवस्थाप्रसङ्गान्नास्ति निर्मलमनुशासनमिति क्लेशायैव व्याकरणाध्ययनमहाव्रतग्रहणम् । तथा चाह बृहस्पतिः-प्रतिपदमशक्यत्वात् , लक्षणस्यापि अव्यवस्थानात् , तत्रापि स्खलितदर्शनात् , अनवस्थाप्रसङ्गाच्च मरणान्तो व्याधिळकरणमित्यौशनसा इति । इहाप्युक्तम् दुष्टग्रहगृहीतो वा भीतो वा राजदण्डतः । पितृभ्यामभिशप्तो वा कुर्याद् व्याकरणे श्रमम् ।। अन्यैरप्युक्तम् वृत्तिः सूत्रां तिला माषाः कटन्दी कोद्रवौदनः । अजडाय प्रदातव्यं जडीकरणमुत्तमम् इति ॥ एवं व्याकरणावगाहनकृतोद्योगोऽपि विद्वज्जनो व्युत्पत्तिं लभते न वैदिकपदग्रामे मनुष्योक्तिवत् । For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ એ પક્ષની સ્થાપના अन्यत् किञ्चन तत्प्रतीतिशरणं नास्तीति च व्याकृतं तस्मादप्रतिपत्तिमन्थरमुखो वेद: प्रमाणं कथम् ॥ 235. અમે કહીએ છીએ કે, ના, આ નહિ થાય, કારણ કે તેમનાથી પણ વધારે બુદ્ધિવાળા તેમના દેષ દેખશે, તે બીજા બુદ્ધિવાળા કરતાં વળી વધારે બુદ્ધિવાળા તે બીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, તે ત્રીજા બુદ્ધિવાળા કરતાં વળી વધારે બુદ્ધિવાળા તે ત્રીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, આમ અનવસ્થા દોષને કારણે વ્યાકરણશાસ્ત્ર નિમલ નથી જ. વ્યાકરણશાસ્ત્રના અધ્યયનનું મહાવ્રતગ્રહણ કલેશને માટે જ છે. અને બૃહરપતિએ કહ્યું છે કે, એક એક શબ્દને લઈ તે સાધુ છે કે અસાધુ એ જાણવું અશક્ય હેઈ, લક્ષણ–સામાન્યવિશે વાન લક્ષણ ની સ્થાપના બરાબર થઈ ન હોઈ, ત્યાં પણ સંદેહ, વિપર્યય, અપ્રતિપાદકત્વરૂપ દે દેખાતા હેઈ, અને ભવિષ્યમાં પ્રૌઢતર બુદ્ધિવાળા વૃત્તિકાર પાસેથી અવિલુપ્ત શુદ્ધ વ્યાકરણશાસ્ત્ર શીખીશું એવી આશામાં અનવસ્થાદોષ હોઈ, વ્યાકરણશાસ્ત્ર મરણાંત વ્યાધિ છે એમ ઔશનસે માને છે. અહીં પણ કહેવાયું છે કે, “દુષ્ટ ભૂતપિશાચથી ગૃહીત, કે રાજદંડથી ભીત, કે પિતૃઓથી અભિશત વ્યાકરણ ભણવામાં શ્રમ કરે.' બીજાઓએ પણ કહ્યું છે કે “વૃત્તિ એ તલ છે, સૂત્ર એ અડદ છે અને કટન્દી એ કેદરા છે, એ ત્રણ અજડને (બુદ્ધિમાનને) આપવા કારણ કે અજડને જડ કરવા મ ટેને તે ઉત્તમ ઉપાય છે.” ઉપરાંત, વ્યાકરણ ભણવામાં પ્રયત્ન–ઉઘોગ કરવા છતાં વિદ્વાને જેમ લૌકિક પદોમાં વ્યુત્પત્તિ પામતા નથી તેમ વૈદિક પદોમાં પણ વ્યુત્પત્તિ પામતા નથી. વૈદિક પદેનું જ્ઞાન પ્રાપ્ત કરવાને બીજો કોઈ ઉપાય નથી એમ કહેવાયું છે. તેથી, વેદોનું જ્ઞાન શક્ય જ ન હોવાથી (અર્થાત્ વેદો અપ્રતિપાદક હોવાથી) વેદ નિષ્ક્રિયવદન છે, મૂક છે, તો પછી વેદ પ્રમાણુ કેમ ? 236. अत्राभिधीयते । यत्तावदिदमवादि गवादिशब्दवत् अनादिप्रबन्धसिद्धमेव गाव्यादेरपि वाचकत्वमिति तत्रामु पक्ष संशयदशामेब तावदारोपयामः । पूर्वपाक्षिकोक्तयुक्तिसमुत्थापितस्थिरतरविपर्ययज्ञानसमनन्तरं सहसैव सम्यग्ज्ञानोत्पादनातिभारात् भारैकदेशावतरणन्यायेन संशयस्तावदुपपद्यते । ततः तर्कात् परिशोधितेऽध्वनि सुगमे सुखं विहरिष्यति सम्यङनिर्णयोपाया न्याय इति तदुच्यते । 236. યાયિક—આને ઉત્તર અમે આપીએ છીએ. ગો” આદિ શબ્દોની જેમ ગાવિ' આદિ શબ્દનું પણ વાચક– અનાદિ પરંપરાથી સિદ્ધ જ છે એમ જે કહ્યું તેને –તે પક્ષને– સંશયદશામાં જ અમે મૂકીએ છીએ. આ પૂર્વપક્ષીએ યુકિતઓ આપી બરાબર સ્થાપેલ વધુ સ્થિર વિપર્યયજ્ઞાન પછી તરત જ એકાએક જ સમ્યજ્ઞાનને અતિભાર લાદવા કરતાં સંશયને ડોક ભાર લાદ વધુ સારો એ ન્યાયે પહેલાં એ પક્ષ બાબત સંશય પેદા કરે ઘટે છે. પછી તક વડે પરિધિત સુગમ ભાગમાં સાચા નિર્ણયને ઉપાયભૂત ન્યાય સુખે વિહરશે એટલે અમે પ્રથમ સંશયને જણાવીએ છીએ. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વેદ અનાદિ છે ૧૨૫ 237. यदि गाव्यादीनां गवादीनामिव शब्दानां प्रयोगे गतिरन्या न काचित् सम्भावनाभूमिमध्येति, तत् सत्यमादिसत्तायाः कल्पने कोऽवसर: ? यथा हि स्वाध्यायाध्ययनसमये यादृशमेव शब्दं यथोदितमात्रानुस्वारस्वरादिस्वरूपसमुत्थितमुच्चारयत्याचार्यः तादृशमेव शिष्यः प्रत्युच्चारयति । प्रमाद्यन्तं वा गुरुरेवैनमनुशास्ति । आ तदुच्चारणसामोपजननं तावन्न मुञ्चति शिक्षयति । सोऽपि शिष्टो यदा गुरुभविष्यति तदा स्वशिष्यं तथैव शिक्षयिष्यति । आचार्यो यदा शैशवे शिष्य आसीत् तदान्येन गुरुणा शिक्षितेोऽभूत् , सोपि तदन्येन, सोपि तदन्येनेत्येवमनादित्वं जैमिनीयपक्षे, आ सर्गात्प्रभृति प्रवृत्तत्वं नैयायिकपक्षे वेदाध्ययनस्य व्यवस्थितम् । 237. ગો' આદિ શબ્દોના પ્રવેગની જેમ ગાવિ' આદિ શબ્દોનો પ્રયોગમાં બીજી કોઈ ગતિ સંભાવનાભૂમિએ પણ પહોંચતી ન હોય તો સાચે જ “ગાવિ આદિ શબ્દોની આદિસત્તાની ( = અનિત્યતાની કલ્પનાને અવસર જ કયાં છે ? [અર્થાત “ગાવિ આદિ શબ્દો પણ ગ’ અદિ શબ્દની જેમ અનાદિ છે “ગ” આદિ શબ્દો અનાદિ ] આ રીતે છેવેદાધ્યયન વેળાએ, શાસ્ત્રમાં કહેવાયેલી માત્રા, અનુસ્વાર, સ્વર, આદિ સ્વરૂપથી સમ્યફ પ્રકારે ઉદ્દભવતા જેવા શબ્દને આચાર્ય ઉચ્ચારે છે તેવા જ શબ્દને શિષ્ય સામો ઉચ્ચારે છે. જો તે તેમાં ભૂલ કરે તે ગુરુ જ તેને બરાબર ઉચ્ચાર કરતા શીખવાડે છે. જ્યાં સુધી શિષ્યમાં સમ્યફ ઉચ્ચારણનું સામર્થ ન આવે ત્યાં સુધી ગુરુ શિષ્યને છોડતા નથી અને શિખવે જ જાય છે. તે પ્રમાણે બરાબર શીખેલે તે શિષ્ય પણ જ્યારે ગુરુ બનશે ત્યારે પિતાના શિષ્યને તે પ્રમાણે જ શીખવશે. આચાર્ય પોતે પણ જ્યારે શૈશવકાળમાં શિષ્ય હતા ત્યારે અન્ય ગુરુ પાસેથી આ પ્રમાણે જ શીખ્યા હતા, તે અન્ય ગુરુ પણ બીજા ગુરુ પાસેથી – આ પ્રમાણે શબ્દનુ ( = વેદનું , અનાદિપણું જૈમિનીય પક્ષમાં છે. જગતના સર્ગથી માંડી વેદનું પ્રવૃત્તત્વ નૈયાયિકના પક્ષમાં વ્યવસ્થિત થયેલું છે. 238. રૂથમેવ ઢિ ના વાઢીનાં નવાદ્વિવત્ સામાકૃતઃ સુપરિક્ષિત: પ્રયોગस्तथैव चैतेभ्योऽर्थप्रतिपत्तिपूर्वको व्यवहारस्तदाऽनादिगवादिशब्दसमानविषया एव गाव्यादय इति तदा कस्य किं ब्रूमः । अस्ति त्वत्रान्यः प्रकारः । न ह्येकान्तेन यादगेव वक्त्रा शब्दः प्रयुज्यते ताडगेव श्रोत्रा प्रत्युच्चार्यते, किन्तु प्रमादालस्यादिविविधापराधविगुणकरणोच्चार्यमाणोऽपभ्रंशतां स्पृशन् दृश्यते इत्यस्ति संशयावसरः । 238. આ રીતે જ ગો' આદિની જેમ ગાવિ આદિને પ્રયોગ અપ્રમાદકૃત અને સુપરિરક્ષિત હોય તથા તે જ પ્રમાણે તે “ગાવિ' આદિ શબ્દોથી અર્થપ્રતીતિપૂર્વક વ્યવહાર કરતો હોય તે અનાદિ “ગાવિ આદિ શબ્દોને વિષય “ગ” આદિ શબ્દોના વિષયની સમાન થાય જ, તે પછી અમે કેઈ ને શું કહીએ ? પરંતુ આ બાબતે બીજો પ્રકાર પણ છે. વક્તા જે શબ્દ પ્રયોજે છે તે શબ્દ જ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અપભ્રંશ શબ્દ સાધુ શબ્દ તુલ્ય નથી શ્રેતા એકાન્તપણે પ્રત્યુચ્ચારે છે એવું નથી. પણ પ્રમાદ, આળસ આદિ વિવિધ અપરાધોથી ઘેરાયેલા, ક્ષુબ્ધ કરણથી ઉચ્ચારાતે શબ્દ અપભ્રંશપણું પામે છે, એટલે સંશયને અવસર 239. अपभ्रंशतयाऽपि ये स्थिताः स्थास्यन्त्यपि वा शाकटिकभाषाशब्दास्तानपि गोपालबालाबलासु प्रयुञ्जाना जरठपामराः प्रयत्नेनापि न यथोच्चारितानेव तान् पठितुं शक्नुवन्तीति अशक्तिजशब्दप्रयोगबाहुल्यदर्शनात् संशयाना कुशाग्रबुद्धरपि बुद्धिर्भवितुमर्हति किमेते गवादिशब्दा एवानादिसिद्धवाचकशक्तिभाजस्तेभ्योऽन्ये विगुणकरणप्रयोज्याः प्रमादप्रभवा: अपभ्रशाः ? किं वा सर्वे एव तुल्यकक्षा इति ? सर्वेषां तुल्यकक्षत्वे य एते अद्यत्वेऽपि प्रमादजाः प्रमदादासदारकादिवदनेष्वपभ्रष्टा अभ्यधिकतरामपभ्रंशदशां स्पृशन्तस्तेऽपि तामेव गवादिशब्दधुरमधिरोहेयुः । (239. ગાડું હાંકનારની ભાષાના શબ્દો જે અપભ્રંશ તરીકે સ્થિર થયેલા છે કે ભવિષ્યમાં થશે તેમને પણ ગોવાળ, બાળક, અબળાઓમાં જે જર–પામર છે તેઓ પ્રયત્નપૂર્વક પ્રયોજવા છતાં જેવા ઉચ્ચારાયેલા હોય તેવા બેલવા શક્તિમાન થતા નથી, એટલે અશક્તિજન્ય શબ્દપ્રયોગનું બાહુલ્ય દેખાતું હેઈ કુશાગ્ર બુદ્ધિવાળાની પણ બુદ્ધિ સંશયાવિષ્ટ બનવાને પાત્ર છે–શું આ ગે” આદિ શબ્દ જ અનાદિસિદ્ધ વાચકશકિતવાળા છે અને તેમનાથી જુદા વિગુણકરણથી પ્રજાત અને પ્રમાદજન્ય ગાવિ આદિ શબ્દ અપભ્રંશ શબ્દ છે ? કે પછી બધા જ શબ્દ તુલ્યકક્ષાના છે ? જે બધા જ તુલ્યકક્ષાના હેય તે અત્યારે પણ પ્રમાદથી પ્રમદા, દાસ, દારક આદિના મુખે ” અપભ્રષ્ટ બનેલા અધિક્તર અપભ્રંશદશાને પામેલા આ જે શબ્દ છે તે શબ્દો પણ તે જ ગે' આદિ શબ્દની ધુરાએ ચઢી જાય 240. न चैवमस्त्विति शक्यमभ्यनुज्ञातुम् , इदानीमेव भ्रश्यतां तेषां प्रत्यक्षत उपलब्धेरिति । तस्मादवश्यं तावदद्यत्वे परिदृश्यमानापभ्रंशदशा दुर्वलबालाबलादिशब्दा न गवादिशब्दान् स्पर्धितुमर्हति । ते चेन्न स्पर्धन्ते तदधुना गाव्यादयोऽपि प्रकारान्तरोपपत्तिसम्भावनाभगुरप्रभावाः सन्तो न गवादिशब्दसमानविधित्वमध्यवसातुं शक्नुयुरिति तर्कयामः । तदुक्तं भगवता जैमिनिना “शब्दे प्रयत्ननिष्पत्तेरपराधस्य भागित्वम्" इति [जै. सू. १.३.२५] । भाष्यकारेणापि तद् व्याख्यातं "महता प्रयत्नेन शब्द उच्चारितो, वायुः नाभेरुत्थितः उरसि विस्तीर्णः कण्ठे विवर्तितो मूर्धानमाहत्य परावृत्तो वक्त्रे चरन् विविधान् शब्दानभिव्यनक्ति । तत्रापराध्येताऽप्युच्चारयिता यथा शुष्के पतिष्यामीति कर्दमे पतति, सकृदुपस्पृश्यामीति द्विरुपस्पृशति इत्यादिना ।" For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ શબ્દ અનાદિ નથી ૧૨૭ _240. આમ હેય એ સ્વીકારવું શક્ય નથી, કારણ કે શબ્દોને ભ્રષ્ટ થતા અત્યારે જ આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. તેથી દુબળ, બાળ, અબળા વગેરેના મુખે બેલાતા, અવશ્યપણે અત્યારે દેખાતા અપ્રભ્રંથદશાવાળા શબ્દ “ગે' આદિ શબ્દ સાથે સ્પર્ધા કરવાને લાયક નથી જ. જે તે શબ્દ તેમની સાથે સ્પર્ધા કરતા ન હોય તે અન્ય પ્રકારે જેમને ઘટાવવાની સંભાવના હોવાથી ખંડિત પ્રભાવવાળા ગાવિ આદિ શબ્દો પણ “ગ” આદિ શબ્દ સાથે સમાનતા પામવા શકિતમાન નથી એમ અમે તર્ક કરીએ છીએ. તેથી ભગવાન જેમિનિએ કહ્યું છે કે, “શબની નિષ્પત્તિ (અભિવ્યક્તિ) પ્રયત્નથી થતી હોઈ પુરુષના અપરાધનું ભાજન શબ્દ બને છે.” ભાષ્યકાર શબરે તેની સમજૂતી આ પ્રમાણે આપી છે –“મહાપ્રયત્નથી શબ્દને પુરુષો ઉચ્ચારે છે. વાયુ નાભિમાંથી ઉઠે છે. છાતીમાં વિસ્તરે છે, કંઠમાં વિવર્તન કરે છે, પછી તાળવે ટકરાઈ પાછો વળે મોઢામાં વિચરતી વિવિધ શબ્દોને અભિવ્યક્ત કરે છે. ત્યાં ઉચ્ચ ર કરનારો પણ અપરાધ કરે જેમકે કામાં પડીશ” એમ કહેતે કાદવમાં પડે છે, “એક વાર સ્પર્શ કરીશ એમ કહેતે બે વાર સ્પર્શ કરે છે, વગેરે'. 24. શાત્ તëિ વિષે ઇમા વળ્યું તે વ્યાય: પ્રમાવVIधनिबन्धना एव, न गवादिशब्दसमानविघय इति । उच्यते । भवतु, सिद्धं नः समीहितं । संशयदशां तावदानीतोऽयमनादिगाव्यादिशब्दवाची महापुरुषः सम्बोध्यते भो महात्मन् ! इत्थं पूर्वोक्तनीत्या संशये सति चिन्त्यतां किमेते गाव्यादयो गवादिसमानयोगक्षेमा एव हस्तः करः पाणिरितिवद् भवन्तु किं वापराधसम्भावनया मार्गान्तरमालम्बन्तामिति । 24. કોઈ કહે છે કે ભેદની બાબતમાં પ્રમાણ કહેવું જોઈએ કે આ “ગાવિ આદિ શબ્દ પ્રમાદ આદિ અપરાધના કારણે જ થયા છે, અને તેથી “ગૌ' આદિ શબ્દોની સમાન નથી. અમે તેને કહીશું કે ભલે, આ તે અમારું ઇચ્છિત સિદ્ધ થયું. ગાવિ આદિ શબ્દ અનાદિ છે એ પક્ષ લેનાર મહાપુરુષને સંશયદશાએ પહોંચાડ્યા પછી અમે તેને સંબોધીને કહીએ છીએ, “હે મહાત્મન ! આમ પૂર્વોક્ત રીતે સંશય થતાં વિચાર કરે કે જેમ 'હસ્ત', “કર પાણિ' શબ્દ સમાન યોગક્ષેમ ધરાવે છે તેમ શું આ “ગાવિ' આદિ શબ્દો ' આદિ શબ્દોની સમાન જ યોગક્ષેમ ધરાવે કે પછી અપરાધની સંભાવનાને કારણે માર્ગોનરનું અવલંબન કરે છે ?' 242. तत्रौकस्मिन् वाच्ये बहवस्तुल्यकक्ष्या वाचका इति नैष न्यायः । कथम् ? प्रत्यर्थ शब्दनिवेशात् । तेनैव सम्बन्धकरणसौकर्यात्, अन्यथा च सम्बन्धे यत्नगौरवप्रसङ्गात् । प्रत्यर्थ शब्दनिवेशे हि सति परस्परमव्यभिचारिणौ शब्दार्थो भवतः, स शब्दस्तस्य वाचकः, सोऽर्थस्तस्य वाच्य इति । अनेकशब्दवाच्यस्त्वेकाऽर्थस्तं For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અપભ્રંશ શબ્દો પુરુષાપરાધજન્ય वाचकं शब्दं विजह्यादपि, तमन्तरेण शब्दाभिधेयतामपिं यतः प्रतिपद्यते इति व्यभिचारः । अनेकार्थवाचिनि चैकस्मिन् वाचके इष्यमाणे शब्दोऽथ व्यभिचरेत् , तस्येवार्थान्तरस्यापि ततः प्रतिपत्तेरितीत्थमनियमोऽयमुपप्लवेत, हस्तः करः पाणिरित्यादावक्षाः पादा माषा इत्यादौ, किं क्रियते, गतिरन्या नोपलभ्यते, तेनानेकशब्दत्वमनेकार्थत्वं च दैवबलवत्तयाऽङ्गीकृतम् । प्रथमः पुनरेष ऋजुः पन्थाः यदेकस्य वाचकस्यैका वाच्योऽर्थ इति । इह च गत्यन्तरमतिस्पष्टमस्ति प्रमादप्रभवत्वं नाम । तस्मिन् सति किमिति प्रथमप्राप्तोऽयं प्रतिवाच्यं वाचकनियमक्रमो लङध्यते । तेन प्रमादापराधनिबन्धना गाव्यादयो, न गवादिसमानमहिमान इत्युक्तम् ।। - 242. એક વાગ્યના ઘણે તુલ્ય કક્ષાના વાચકો છે એ ન્યાય અહીં નથી. કેમ ? પ્રત્યેક અર્થે જુદે શબ્દ મૂકાય છે. તેને લીધે જ શબ્દ–અર્થ વચ્ચેનો સંબંધ કરવો સુકર પડે છે. અન્યથા, સંબંધ કરવામાં થનગૌરવની આપત્તિ આવે. પ્રતિ અર્થ શબ્દ હેતાં તે શબ્દ તે અર્થને વાચક છે, તે અર્થ તે શબ્દને વાય છે' એમ શબ્દ અને અર્થે પરસ્પર અવ્યભિચારી બને. અનેક શબ્દ વડે વાચ એક અર્થ તે તે વાચક શબ્દને છોડી પણ દે છે, તે વાચક શબ્દના વિના તે અર્થ શબ્દાભિધેયતાને પામે છે, એટલે વ્યભિચાર થાય છે. અનેક અર્થોને વાચક એક શબ્દ સ્વીકારતાં શબ્દને અન્ય અર્થ સાથે પણ સહચાર થાય (વ્યભિચાર દષ) કારણ કે એક અર્થની જેમ બીજા અર્થની પણ તે શબ્દમાંથી પ્રતિપત્તિ થાય. આ રીતે આ અનિયમ ઊછળીને ખડે થાય છે, જેમકે “હસ્ત', કરી, “પાણિ' વગેરેમાં (એક અર્થના અનેક વાચકમાં ) અને “અક્ષ', 'પા', “ભાષ' (એક શબ્દના અનેક અર્થમાં) વગેરેમાં, તે અમે શું કરીએ, બીજી કોઈ ગતિ ઉપલબ્ધ નથી, તેથી એક અર્થનું અનેક શબ્દવ.શ્યત્વ અને એક શબ્દનું અને કાથવાચકવ દૈવબલવત્તાને કારણે અમે સ્વીકાર્યું છે. પરંતુ સરળ માગ તે આ છે કે એક વાચક શબ્દને એક જ વાચ્ય અર્થ હોય અને અહીં તો બીજી ગતિ અતિસ્પષ્ટ છે અને તે છે શબ્દોની પ્રમાદજન્ય અપભ્ર શતા. તેમ હોતાં પ્રથમ પ્રાપ્ત પ્રતિ અર્થ એક એક શબ્દના વાચકનિયમનું ઉલઘન થાય છે. તેથી, ગાવિ' આદિ શબ્દો પુરુષના પ્રમાદરૂપ અપરાધનું પરિણામ છે, તેઓ ‘ગો' આદિ શબ્દ સમ મહિમાવાળા નથી, આ મત જ યોગ્ય છે. 24. किञ्च वाचकशक्ति: नाम सूक्ष्मा परमपरोक्षा अर्थापत्तिमात्रशरणावगमा, न तन्मन्दतायामन्यतः कुतश्चिदवगन्तुं पार्यते । सा चेदियमन्यथाऽप्युपपद्यमाना गवादिभ्योऽर्थप्रत्ययादिव्यवहारे मन्दीभवति तेषु शक्तिकल्पनायामापत्तिः । एवं च गवादय एव वाचकशक्तेराश्रयो, न गाव्यादयः । 243. વળી, વાચકશકિત સૂમ છે, પરમ પરોક્ષ છે, અર્થપત્તિથી જ ગમ્ય છે. અર્થાપત્તિ વાચકશક્તિનું જ્ઞાન કરાવવામાં મદ હેય, દુર્બળ હોય તો બીજા કોઈ પ્રમાણથી વ.ચકશકિતને જાણવી શક્ય નથી, જે “ગ” આદિ શબ્દમાંથી થતા અર્થજ્ઞાન આદિ વ્યવહારને અનુલક્ષી For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ અપભ્રંશ શબ્દોમાં નૌસર્ગિક શક્તિ નથી ૧૨૯ ગો' આદિ શબ્દગત વાચકશકિત બીજી રીતે ઘટતી હોય તે તેમની બાબતમાં વાચકશક્તિ કલ્પવામાં અર્થોપત્તિ મંદ-દુર્બળ–બની જાય (પરંતુ બીજી કોઈ રીતે વાચકશક્તિ ઘટતી જ નથી.) અને આમ (અર્થપત્તિ વડે જ પુરવાર થાય છે કે, ગે' આદિ શબ્દ જ વાચકશકિતના આશ્રય છે, ગાવિ' આદિ શબ્દો વાચકશકિતના આશ્રયો નથી. - 244. વાર્થ તર્દિ વપૂનામનવિગતવ્યાકરણતત્રાગામિવિછિનો વ્યવહાર ? यथैव म्लेच्छानां म्लेच्छभाषाभिरक्षिनिकोचहस्तसंज्ञादिव्यवहारिणां वा स्वैः स्वरुपायैः । किमक्षिनिकोचादीनामन्त्यजनपदवाचां नास्ति शक्तिः ? ओमित्युच्यते, कथं तर्हि तेभ्योऽर्थप्रतिपत्तिः ? नैसर्गिकी तेषां शक्तिर्नास्तीति ब्रूमः । तत्स्वरूपस्याव्यवस्थितत्वेन सांसिद्धिकशक्तिपात्रताऽनुपपत्तेः । प्रतिपत्तिस्तु स्वकृतसमयमात्रनिबन्धना तेभ्यः । _244. શંકાકાર-તે પછી જેઓ વ્યાકરણશાસ્ત્ર ભણ્યા નથી એવા ધણુ બધા લોકોને ગાવિ આદિ શબ્દથી અવિચ્છિન્ન વ્યવહાર કેમ ચાલે છે ? તૈયાયિક–જેવી રીતે મ્લેચ્છોને વ્યવહાર ઑછભાષાએથી કે અક્ષિનિકોચ, હસ્તસંજ્ઞા વગેરે વડે વ્યવહાર કરનારાઓને વ્યવહાર પિતાના તે તે ઉપાયોથી ચાલે છે તેવી રીતે જ તેમને વ્યવહાર ચાલે છે. શંકાકાર – તે શું અક્ષિનિકેચ વગેરેમાં કે શુદ્ર લેકેની વાણીમાં શક્તિ નથી ? યાયિક – નથી એમ અમે કહીએ છીએ. શંકાકાર – તે પછી તેમનાથી અર્થનું જ્ઞાન કેવી રીતે થાય ? નયાયિક – અમારું તો એટલું જ કહેવું છે કે તેમનામાં નૈસગિક શક્તિ નથી. તેમનું સ્થિર નિશ્ચિત સ્વરૂપ ન હોવાથી તેમનામાં નૈસર્ગિક શક્તિની પાત્રતા ઘટતી નથી, તેમનામાંથી અર્થનું જ્ઞાન તે તેમને ઉપયોગ કરનારે ઘડી કાઢેલા સમયને (arbitrary convention) કારણે થાય છે. 245. નન નૈયાધાનાં 4 વાર સમય: પ્રતિવરઘુપાયઃ ? , ત વીશ્વરप्रणीतः प्रथमसर्गात् प्रभृति प्रवृत्तो मीमांसकाभ्युपगतनैसर्गिकशक्तिसोदर्य एव, न मादृशरचितपरिमितविषयसमयसमानः । स च गवादिशब्देष्वेव प्राप्तप्रतिष्ठो, न गाव्यादिषु । ते तु वर्णसारूप्यच्छायया गवादिशब्दस्मृतिमादधानास्तदर्थप्रतिपत्तिहेतुतामुपगच्छन्तीति । 215 શંકાકાર – નયાયિકના મતમાં પણ અર્થજ્ઞાનને ઉપાય સમય ક્યાં નથી ? યાયિક – તમારી વાત સાચી, પરંતુ તે સમય તો ઈશ્વરકૃત છે અને પ્રથમ સગથી માંડી પ્રવૃત્ત છે. અને તેથી મીમાંસકે સ્વીકારેલી નૈસર્ગિક શકિતને તે સહોદર છે, તે મારા જેવાએ સ્થાપેલા પરિમિત વિષયના સમય જેવો નથી. તે સમય “ગૌ' આદિ શબ્દમાં જ પ્રાપ્તપ્રતિષ્ઠ છે, ગાવિ' આદિ શબ્દમાં પ્રાપ્તપ્રતિષ્ઠ નથી તે “ગાવિ' આદિ શબ્દ તે વર્ણન For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાધુ અને અસાધુ શબ્દોને જાણવાને ઉપાય સારૂપ્યછાયા દ્વારા “ગો' આદિ શબ્દનું સ્મરણ કરાવીને ગે' આદિ શબ્દોના અર્થનું જ્ઞાન કરાવવામાં હેતુ બને છે. 246. नन्वनवधृतस्वरूपाणां कथं गवादिशब्दानां स्मरणम् ? तदवधारणे वा कोऽभ्युपायः ? अभियोगविशेष इति ब्रमः । कः पुनरभियोगः ? को वा तस्य विशेषः ? व्याकरणाध्ययनमभियोगः । तदभ्यासानुसारेण लक्ष्यनिरीक्षणं तस्य विशेषः । व्याकरणेन च प्रतिपदमपर्यवसितार्यजनप्रयोज्यसाधुशब्दसार्थसंग्रहतस्तद्विसदृशबर्बरपुरन्ध्रिप्रायप्राकृतगोचरापशब्दपरिहारप्रकारव्युत्पादनमुपक्रम्यते यदानन्त्यात् किल कल्पशतैरपि नावकल्पते । किन्तु व्यपनीतातिव्याप्त्यादिदोषोपनिपातत्रासत्रिमुनिपरीक्षितलक्षणद्वारकस्तदुपदेशः श्रूयते । तेन च वेदेनेव धर्माऽधर्मयोः, ब्रह्मावतारेणेव सत्यानृतयोः, नीतिशास्त्रेणेव हिताहितयोः, मन्वादिवचनेनेव भक्ष्याभक्ष्ययोः, दिव्येनेव शुद्धयशुद्धयोः सिध्यत्येव साध्वसाधुशब्दयोरधिगम इति सर्वलोकसाक्षिकमेतत् कथमपनीयते ? 246, શંકાકાર- ગૌ આદિ શબ્દોનું સ્વરૂપ જેમણે અવધાયું નથી (અર્થાત નિશ્ચિતપણે જાયું નથી) તેઓ ગી' આદિ શબ્દનું સ્મરણ કેવી રીતે કરી શકે છે તેનું અવધારણ કરવાને શો ઉપાય છે ? યાયિક – અમે કહીએ છીએ કે વિશિષ્ટ અભિગ એને ઉપાય છે. શંકાકાર – આ અભિગ એ શું છે અને તેને ખાસ વિશેષ શું છે ? નયાયિક – અભિયોગને અર્થ વ્યાકરણાધ્યયન છે અને વ્યાકરણના અધ્યયન અનુસાર લક્ષ્યનું ( = શબ્દનું) નિરીક્ષણ કરવું તે તેને વિશેષ છે. શંકાકાર – આર્યજને વડે પ્રયોજાતા પ્રતિપદ અપર્યવસિત સાધુ શબ્દના સાથે સંગ્રહ દ્વારા તેમનાથી વિસદશ અને બબર, પુરબ્ધિ વગેરે પ્રાયઃ પ્રાકૃત જને વડે પ્રજાતા અપશબ્દને પરિહાર કરવા માટેની રીતે સમજાવવાને વ્યાકરણને ઉપક્રમ છે, જે કાર્ય વ્યાકરણ કલ્પ શતમાં પણ પૂરું ન કરી શકે કારણ કે શબ્દો અનન્ત છે. યાયિક – અતિવ્યાપ્તિ આદિ દેના આક્ષેપને ત્રાસ જેમના ઉપરથી દૂર કરવામાં આવેલ છે તેવા અને મુનિત્રય વડે પરીક્ષિત લક્ષણે (=નિયમ) દ્વારા સાધુ-અસાધુ શબ્દોને ઉપદેશ આપણે સાંભળતા આવ્યા છીએ. જેમ વેદ દ્વારા ધર્મ-અધર્મનું, બ્રહ્માવતાર દ્વારા હિત–અહિતનું, મનુ આદિ દ્વારા ભક્ષ્ય અભક્ષ્યનું અને દિવ્ય દ્વારા શુદ્ધિ-અશુદ્ધિનું જ્ઞાન થાય છે તેમ વ્યાકરણ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન થાય છે–આ હકીક્ત, જેમાં સાક્ષી સવક છે તેને કેમ કરીને ટાળી શકાય ? " 247. દફત્તે ઘરન્ટેડ થાવાણવિદ્દાનામિતરેષાં પીવાનામતિमहान् वचसि विशेष इत्येवं प्रमादादिमूलगाव्याद्यपशब्दप्रयोगसंभवादनेकशब्दगतवाचक For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ શબ્દોનું સાધુત્વ અને અસાધુત્વ પ્રત્યક્ષગમ્ય ૧૧ शक्तिकल्पनागौरवप्रसङ्गादभियोगविशेषसाध्यमानसाध्वसाधुशब्दाधिगमसौकर्याञ्च गवादीनामेव वाचकत्वं न गाव्यादीनामिति स्थिते पूर्वपक्षोपन्यस्तः समस्त एव परीवादः परिहृतो वेदितव्यः । 247. અત્યારે પણ વ્યાકરણવિદેના અને ખેડૂત વગેરે વ્યાકરણવિદોના શબ્દમાં અતિ મહાન ભેદ દેખાય છે. એટલે આ પ્રમાણે પ્રમાદ વગેરે મૂલક ગાવિ’ આદિ અપશબ્દને પ્રયોગ સંભવતે હેવાથી, [‘ગે, “ગાવિ', “ગોપલિકા” વગેરે ] અનેક શબ્દગત ગે પ્રાણીવાચક શક્તિની કલ્પના કરવાના ગોરવદેશની આપત્તિ આવતી હોવાથી અને અવિયેગાંવશેષ દ્વારા સાધુ-અસાધુ શબ્દોનું જ્ઞાન સુકર હેવાથી, ગૌ આદિ શબ્દમાં જ વાચકત્વ છે, ગાવિ' આદિ શબ્દોમાં વાચકત્વ નથી એ સ્થિર થાય છે, પરિણામે પૂર્વ પક્ષે રજૂ કરેલી બધી જ નિંદાને પરિહાર થઈ ગયે જાણ. 24. તથા હિ વ તાવગ્યધામ સાધુવનિશ્ચયે ઝમાળે નાસ્તીતિ साधुत्वं नेन्द्रियग्राह्य लिङ्गमस्य न विद्यते ।। शास्त्रस्य विषयो नैष प्रयोगा नास्त्यसंकरः ।। इति તત્રા પ્રતિવ: | . साधुत्वमिन्द्रियग्राह्य लिङ्गमप्यस्य विद्यते । શાસ્ત્રસ્થ વિષયોડવ પ્રથોડવારંવાર: પાતિના તિન્નેવા.૨..૮]. 248. શબ્દોના સાધુત્વને નિશ્ચય કરવામાં કોઈ પ્રમાણ નથી એમ તમે કહ્યું છે અને તેને વિશે તમે એક લેક લખે છે જે આ પ્રમાણે છે-સાધુત્વ ઈન્દ્રિયગ્રાહ્ય નથી, સાધુત્વનું અનુમાન કરાવનાર કોઈ લિંગ ( = હેતુ) નથી, સાધુત્વ એ શાસ્ત્રને વિષય નથી અને કેવળ સાધુ શોને જ પ્રયોગ થતું નથી (અર્થાત્ સાધુ અસાધુ શબ્દોને સેળભેળ પ્રયોગ થાય છે). એને પ્રતિક આ રહ્યો–સાધુત્વ ઈન્દ્રિયગ્રાહ્ય છે, તેનું અનુમાન કરવા માટે લિંગ પણ છે, સાધુત્વ શાસ્ત્ર વિષય પણ છે અને સાધુ શબ્દોને અમિશ્ર પ્રયોગ ૫ણ છે. ____ 249. श्रौत्रे हि प्रत्यये ग्रस्तनिरस्तरोमशाम्बूकृतादिदोषरहितोदात्तादिधर्मसम्बन्धप्रसिद्धानुपूर्वीकवर्णगणात्मकपदप्रतिभासस्तावदस्ति । स च न संदिग्धो, न बाधकविधूतधैर्यो, नाशुद्धकरणजन्मा, न कल्पनामात्रस्वरूप इति तत्र परिस्फुरत्स्फुटक्रमवर्णात्मकपदग्रहणमेव साधुत्वग्रहणं, तद्विपरीतयथानिर्दिष्टदोषकलुषितशब्दग्रहणमेव चासाधुत्वग्रहणमिति प्रत्यक्षगम्ये एव साधुत्वासाधुत्वे इति । 219. શ્રૌત્ર પ્રત્યક્ષમાં પ્રસ્ત ( = જિહવામૂલથી ગૃહીત અથવા અવ્યક્ત અથવા લુપ્ત. વર્ણપદ), નિરસ્ત ( = નિપુર અથવા વરિતોદિત), રેમશ (= ગંભીર અથવા કર્કશ), અખૂકૃત ( = વ્યક્ત છતાં અન્તર્મુખ જે સંભળાતે, અથવા ઘૂંક ઉડવાના અવાજ સાથે ઉચ્ચરિત), આદિ દેથી રહિત, ઉદાત્ત આદિ ધર્મવાળા અને પ્રસિદ્ધ આનુવી માં ગોઠવા For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વૈયાકરણના ઉપદેશની સહાય પામેલી શ્રોત્રેન્દ્રિયથી સાધુત્વ-અસાધુત્વ પ્રાઘ યેલા વર્ષોના સમૂહરૂપ પદનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન સંદિગ્ધ નથી હતું, તેની સ્થિરતાને દૂર કરનારું બાધક જ્ઞાન નથી, તે અશુદ્ધ કરણથી ઉત્પન્ન થયેલ નથી, તે કલ્પનામાત્ર સ્વરૂપ નથી. એટલે આ જ્ઞાનમાં પ્રકાશતા ફુટ ક્રમવાળા વર્ગોના સ્વભાવવાળા પદનું ગ્રહણ જ સાધુત્વનું ગ્રહણ છે, અને તેનાથી વિપરીત એવું યથાનિર્દિષ્ટ દેથી દૂષિત શબ્દજ્ઞાન જ અસાધુત્વનું પ્રહણ છે. આમ સાધુત્વ અને અસાધુત્વ બને પ્રત્યક્ષગમ્ય છે. 250 નનું વઢિ શ્રોત્રાનૈવ પ્રયન સાધુવાસાધુ પ્રતિપરાર: प्रतिपद्यन्ते, व्याकरणाध्ययनवन्ध्यबुद्धयोऽपि प्रतिपद्येरन् , न च प्रतिपद्यन्ते । तस्मान्न ते इन्द्रियविषये इति । ... नैष दोषः, वैयाकरणोपदेशसहायकोपकृतश्रोत्रेन्द्रियग्राह्यत्वाभ्युपगमात् । यथा ब्राह्मणत्वादिजातिरुपदेशसव्यपेक्षचक्षुरिन्द्रियग्राह्यापि न प्रत्यक्षगम्यतामपोज्झति, यथाऽऽह 'न यद् गिरिशृङ्गमारुह्य गृह्यते तदप्रत्यक्षम्' इति, यथा वा सविकल्पकप्रत्यक्षप्रामाण्यसिद्धौ शब्दानुविद्धबोधेऽपि प्रामाण्यमुपपादितमादौ । किल संज्ञोपदेशिना 'पनसोऽयम्' इति वृद्धवचसा चक्षुरिन्द्रियेण पनसज्ञानमुत्पद्यते, सङ्केतकरणकाले तदुभयजमित्यव्यपदेशपदेन व्यपनीतं, व्यवहारकाले तु पुनः पनसादिज्ञानमुपदेशस्मरणापेक्षचक्षुर्जनितमपि चाक्षुषमेवेति वर्णितम् । एवमिहापि व्याकरणकोविदोपदेशसचिवश्रवणेन्द्रियग्राह्ये अपि साधुत्वासाधुत्वे न प्रत्यक्षतामतिवर्तते । । 250. શંકાકાર–જે શ્રેગ્નેન્દ્રિય દ્વારા થતા પ્રત્યક્ષ જ્ઞાન વડે જ જ્ઞાતાઓ શબ્દગત સાધુત્વ અસાધવ જાણતા હોય તે વ્યાકરણના અધ્યયનથી વંચિત બુદ્ધિવાળાઓ પણ તે સાધુત્વ અસાધુત્વને તે પ્રત્યક્ષ જ્ઞાન વડે જાણે પરંતુ તેઓ જાણતા નથી. તેથી સાધુત્વઅસાધુત્વ ઍન્દ્રિયને વિષય નથી. * નયાયિક – એ દોષ નથી આવતું, કારણ કે વૈયાકરણોના ઉપદેશની સહાયથી ઉપકૃત શ્રેગેન્દ્રિય વડે સાધુત્વ-અસાધુત્વ ગ્રાહ્ય છે, એમ અમે સ્વીકાર્યું છે. ઉદારણાર્થ, ઉપદેશની સહાય પામેલી ચક્ષુરિન્દ્રિય વડે બ્રાહ્મણત્વ જાતિ ગ્રાહ્ય છે છતાં તે બ્રાહ્મણતત્વ જાતિ પ્રત્યક્ષવિષયતા ( = પ્રત્યક્ષગમ્યતા) છોડતી નથી અને કહ્યું પણ છે કે પર્વતશિખરે ચઢળ્યા પછી જે ગૃહીત થાય તે પ્રત્યક્ષ નથી એમ નહિ' અથવા તે ઉદાહરણથ, સવિકલ્પક પ્રત્યક્ષના પ્રામાણ્યને સિદ્ધ કરતી વખતે સૌપ્રથમ શબ્દાનુવિદ્ધ બોધનું પ્રામાણ્ય ઘણાવ્યું છે, આ પસ છે' એમ સંજ્ઞાને (= નામને) ઉપદેશ આપતા વડીલનાં વચન અને ચક્ષુરિન્દ્રિય બને મળીને પનસજ્ઞાનને ઉત્પન્ન કરે છે, સંકેતકરણકાળે તે તે ઉભયજ (શબ્દ અને ચક્ષુરિન્દ્રિય બનેથી જન્મેલું) છે એટલે “અવ્યપદેશ્ય પદથી તે પ્રત્યક્ષથી વ્યાવૃત્ત થાય છે, પરંતુ વ્યવહારકાળે પનસાદિજ્ઞાન ઉપદેશસ્મરણની સહાયથી ઉપકાર પામેલી ચક્ષુ વડે ઉત્પન્ન થયેલું હોવા છતાં ચાક્ષુષ પ્રત્યક્ષ જ છે એમ વર્ણવવામાં આવ્યું છે. તેવી જ રીતે વ્યાકરણકોવિદેના ઉપદેશની સહાય પામેલી શ્રવણેન્દ્રિયથી ગ્રાહ્ય હેવા છતાં સાધુત્વ–અસાધુત્વ પ્રત્યક્ષવિષયતા છેડતા નથી. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ શબ્દના સાધુત્વ અસાધુત્વનું જ્ઞાન શાસ્ત્ર પ્રમાણથી પણ થાય છે. ૧૩ .. 251. यथा च ब्राह्मणत्वादिजातिप्रतीतौ कारणान्तरमुक्तं 'क्वचिदाचारतश्चापि सम्यग्राजाऽनुपालितात्' इति [श्लो० वा० वनवाद २९] । मन्वादिदर्शितानवद्यवानुसरणनिपुणनरपतिपरिपाल्यमानवर्णाश्रमाणां शङ्कितकृतककपटार्यवेशदुष्टशूद्राव्यभिचारे देशे विशिष्टाचारगम्याऽपि ब्राह्मणत्वादिजातिर्भवति । एवमिहापि विशिष्टशब्दश्रवणोत्तरकालप्रवृत्तव्यवहारावगतार्थप्रतिपत्तिसहितं शब्दानुशासनशास्त्रोपदिष्टप्रकृतिप्रत्ययविकरणवर्णलोपागमादेशादिलिङ्गमव्यभिचारि तत्स्वरूपावधारणे कारणं भविष्यति, यदेवलक्षणकमर्थप्रत्यायकं च शब्दस्वरूपं तत् साधुतयाऽवधृतमिति व्याप्तिग्रहणोपपत्तेः । 251. 4, थाम गतिनु शान थपामा भानु ॥२९५ पायवाभा याव्यु છે—કેટલીક વખત રાજા બરાબર (અર્થાત્ વર્ણાશ્રમ પ્રમાણે) આચારનું પાલન કરાવતા હોય તો આચાર ઉપરથી બ્રાહ્મણત્વ જતિનું જ્ઞાન થાય છે. મનુ વગેરેએ દર્શાવેલા અનવદ્ય ભાગનું અનુસરણ કરવામાં નિપુણ રાજા વસુંધર્મ અને આશ્રમધર્મનું બરાબર પાલન કરાવતે હેય ત્યારે તેના દેશમાં દુષ્ટ શુદ્રો શંકા પડે એ બનાવટી કપટી આર્યવેશ ધારણ કરતા નથી, એટલે તે દેશમાં બ્રાહ્મણત્વ જાતિ વિશિષ્ટ આચાર દ્વારા જ્ઞાત થાય છે. તેવી જ રીતે, વિશિષ્ટ શબ્દ સાંભળ્યા પછી કેઈને પ્રવૃત્તિ કરત દેખીને આપણને શબ્દના અર્થનું જ્ઞાન થાય છે; વ્યાકરણશાસ્ત્ર ઉપદેશેલ પ્રકૃતિ, પ્રત્યય, વિકરણ, વર્ણ લેપ, આગમ, આદેશ આદિ રૂપ અવ્યભિચારિલિંગ – શબ્દાર્થજ્ઞાન સહિત – શબ્દનું સાધુ સ્વરૂપ નિશ્ચિત કરવામાં કારણ બને છે, કારણ કે જે આવા લક્ષણવાળું અને અર્થજ્ઞાન કરાવનારું શબ્દનું સ્વરૂપ છે તે નિશ્ચિતપણે સાધુ છે એ વ્યાપ્તિનું ગ્રહણ ઘટે છે. 252. शास्त्रमपि श्रुतिस्मृतिरूपमदुष्टशब्दप्रयोगोपनतक्रतूपकारकरणकस्वर्गादिफलसंयोगमुपदिशदपशब्दभाषणप्रभवप्रत्यवायप्रतिपादकं च 'वाग्योगविद् दुष्यति चापशब्दैः' इत्यादि साधुत्वेतरपरिच्छेदे प्रमाणत्वं प्रतिपद्यते एव ।। 252. रात, महुट ( = साधु) प्रयोग पडे यज्ञने १५४२ ४ ते ६॥२॥ સ્વર્ગાદિ ફળને પ્રાપ્ત કરવાને ઉપદેશ દેતું અને વાણીને પ્રયોગ ન જાણનાર અસાધુ શબ્દ વડે યજ્ઞને દૂષિત કરે છે એવું અપશબ્દ બેલવાથી થતા વિદોનું પ્રતિપાદન કરતું શ્રુતિસ્મૃતિ રૂપ શાસ્ત્ર સાધુ-અસાધુનું જ્ઞાન કરાવવામાં પ્રમાણ છે. 253. ननु ब्रीहिकलञ्जवत् तत्स्वरूपसिद्धौ सत्यां तद्विधिनिषेधयोः शास्त्रं क्रमते, न तु तत्स्वरूपमेव विधत्ते, स्वरूपस्याभावार्थत्वेन विधिनिषेधविषयत्वायोगादित्युक्तम् । सत्यमुक्तं, किन्तु श्रुतिस्मृतिशास्त्रयोर्धर्माधर्मोपदेशिनार्यथोपवर्णितेनैव प्रकारेण साध्वसाधुविषयविधिनिषेधपरत्वम् । तत्स्वरूपप्रतिपत्तिकर्तव्यतापरं तु विध्यपेक्षितव्याकरणस्मृतिरूपमेव शास्त्र वेदितव्यम् । मूलविध्यपेक्षितसाधुत्वान्वाख्यानपरत्वाच्च व्याकरणस्य, मूलशास्त्रमपि तत्र सोपानव्यवहितं प्रमाणीभवत्येव । यदि वा For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શબ્દનું સાધુત્વસ્વરૂપ ભૂલશાસ્ત્ર વિષય पाणिन्यादिष्टस्मृतिद्रढिम्ना मूलभूतमाचमनविधिवद् वैदिकमपि तथाविधविधिवाक्यं कल्पयितुं शक्यमिति शास्त्रस्यापि नाविषयः साधत्वम् । 253. શંકાકાર–વીહિ અને કલંજની જેમ સાધુ-અસાધુ શબ્દનું સ્વરૂપ સિદ્ધ હાય પછી જ સાધુનું વિધાન (“સાધુ શબ્દો વડે બેલવું જોઈએ' એમ) અને અસાધુને પ્રતિષેધ (“અસાધુ શબ્દ વડે ન બોલવું જોઈએ' એમ) કરવા શાસ્ત્ર પ્રવૃત્ત થાય. શબ્દોના સાધુ-અસાધુ સ્વરૂપનું વિધાન શાસ્ત્ર કરતું નથી (અર્થાત શાસ્ત્ર આદેશ આપતું નથી કે આ શબ્દનું સ્વરૂપ સાધુ થાઓ” “આ શબ્દનું સ્વરૂપ અસાધુ થાઓ.”) શબ્દના સ્વરૂપને અર્થાત સાધુત્વ-અસાધુત્વને અભાવ હેય તે શબ્દ વિધિનિષેધને વિષય બનવાને યોગ્ય નથી, એમ કહેવાયું છે. નયાયિક – તમારી વાત સાચી છે, પરંતુ ધર્મોપદેશી શ્રુતિરૂપ શાસ્ત્ર ઉપર વર્ણવ્યું તે રીતે જ (અર્થાત “સાધુ શબ્દ વડે બેલવું, અસાધુ શબ્દો વડે નહિ' એમ આદેશ આપીને જ) સાધુ અને અસાધુ શબ્દના વિધિનિષેધપરક છે. શબ્દના સાધુત્વ-અસાધુત્વ સ્વરૂપની પ્રતિપતિ (= જ્ઞાન) કરાવવાનું કર્તવ્ય તે વિધિને જેની અપેક્ષા છે તે વ્યાકરણસ્મૃતિરૂ૫ શાસ્ત્રનું છે, એમ જાણવું જોઈએ. મૂલવિધિને જેની અપેક્ષા છે તે સાધુત્વ સ્વરૂપનું અવાખાન વ્યાકરણ કરતું હોઈ ત્યાં (અર્થાત સાધુત્વસ્વરૂપની બાબતમાં) વ્યાકરણરૂપ સોપાનથી વ્યવહિત મૂલશાસ્ત્ર પણ પ્રમાણુ બને છે જ. [ વ્યાકરણ દ્વારા જ્યારે સાધુત્વસ્વરૂપને નિર્ણય થાય છે ત્યારે સાધુત્વસ્વરૂપના અનિર્ણયને કારણે પહેલાં મૂલશાસ્ત્રમાં જે અપ્રામાણ્યું હતું તે દૂર થાય છે અને પરિણામે સાધુવસ્વરૂપની બાબતમાં પણ મૂલશાસ્ત્ર પ્રમાણ બને છે.] અથવા પાણિનિએ ઉપદેશેલી વ્યાકરણસ્મૃતિની દઢતાને કારણે મૂલભૂત આચમનાદિ વિધિની જેમ તથાવિધ વિધિવાક્ય પણ કલ્પવું શક્ય છે, એટલે મૂલશાને પણ સાધુત્વવરૂપ વિષય 25. સાવિત્રયોમાર સહિત ઉa | તથા હિન્શન્યા પુત્ર નિરવવक्रमोदीरणोदारगम्भीरगतयः सूक्तयः सूरिजनस्य, अन्या एव दुःश्रवाः कुत्सितसङ्कीर्णवर्णविभागविनिहितहृदयोद्वेगाः ग्राम्यगिरः इति प्रत्यक्षमुपलभ्यते । 254. શબાને શબ્દપ્રયોગ સંકરરહિત જ છે. સુરિજનોની શુદ્ધ વણકમમાં ઉચ્ચારાયેલી, ઉદાર-ગંભીર ગતિવાળી સૂક્તિઓ જુદી છે, અને સાંભળવી ન ગમે એવી, કસિત તેમ જ સંકીર્ણવર્ણવિભાગવાળી અને હદયના ભાવોને હણનારી ગ્રામ્ય વાણું જુદી છે, એ તે પ્રત્યક્ષ વડે જ્ઞાત છે. 255. स चायमसङ्करः प्रयोगो व्याकरणसहायकं प्रतिपद्यमानः साधत्वावगमोपायतां भजत एवेति सर्वथा नाप्रमाणकः साध्वसाधुशब्दविभाग इति । एवं च 'ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वे' म्लेच्छो ह वा एष यदपशब्दः' इत्याद्यागमवचनान्यपि तदुपयोगीनि व्याख्यातानीव भवन्ति । For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે ૧૩૫ _255. વ્યાકરણની સહાયથી જ્ઞાત થતે આ અસંકર પ્રયોગ સાધુત્વ જાણવાને ઉપાય બને છે જ, એટલે સાધુ-અસાધુ શબ્દવિભાગ અપ્રમાણુક (= પ્રમાણસિદ્ધ) નથી. વળી, બ્રાહ્મણે સ્વેચ્છિત અને અપભાષિત ન બોલવું” “આ શ્લેષ્ઠ શબ્દ છે, જે અપશબ્દ છે, વગેરે આગમવચને સધુ શબ્દના સંકરરહિત પ્રગના સમર્થક છે એમ સમજાવાય છે. 256. यत् पुनर्नियमशास्त्रे 'साधुभिर्भाषितव्यमसाधुभिर्न' इत्यस्मिन्नपभाषितं, तदपि न पेशलम् । न हि नीरपानोपदेशकृशानुपाननिषेध इवानवकाशमिदं शास्त्रम् , अपशब्दानामनार्यजनवदनप्रतिष्ठानां यथातथार्थप्रतीत्युपायत्वदर्शनपूर्वकप्रयोगप्रसङ्गानपायेन प्राप्तौ सत्यां प्रतिषेधस्यावकाशसम्भवात् साधभिरेव भाषणस्य भोजनप्राङ्मुखतादिवन्नियमादृष्टसाफल्यात् । 256. શંકાકાર-નિયમશાસ્ત્રમાં “સાધુ શબ્દો વડે બોલવું જોઈએ, અસાધુ શબ્દો વડે નહિ એમ જે કહેવાયું છે તે ખોટું છે, અપમાષિત છે. યાયિક – આ તમારી બાત બરાબર નથી, તેને ખોટું કે અપભાવિત કહેવું યોગ્ય નથી, કારણ કે પાણી પીવાના ઉપદેશ કે અગ્નિ પીવાના નિષેધનો જેમ આ નિયમશાસ્ત્ર અવકાશ વિનાનું નથી, અનાર્યજનના મુખમાં પ્રતિષ્ઠા પામેલા અપશબ્દોમાં યથાતથ અર્થ પ્રતીતિ કરાવવાનું ઉપાય પણું દેખ્યા પછી તેમના પ્રયોગને પ્રસંગ–સંભવ–દૂર થતો ન હોવાથી, તે પ્રયોગને પ્રસંગ પ્રાપ્ત થતાં તે પ્રયોગના પ્રતિષેધને અવકાશ સંભવે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ કરવામાં આવતા ભોજન વગેરેની જેમ સાધુ શબ્દો વડે જ કરાતા ભાષણનું નિવમાદષ્ટરૂપ સાફલ્ય છે. 257. यदपि साध्वसाधुस्वरूपानधारणात् प्रतिपदोपदेशाद्यशक्यत्वमाशङ्कितं तदपि प्रतिहतं, यादृगिदं प्रत्यक्षानुमानगम्यं साध्वसाधुशब्दस्वरूपं व्याख्यातं तदवलम्बनपुर:सरनियमकरणस्य सुशक्यत्वात् । अत एव साधत्वं नाम किमुच्यते इति यद्विकल्पितं तत् प्रतिविहितमेव भवति, यतो व्याकरणलक्षणानुगमविशेषित वाचकत्वं साधत्वमित्युक्तम् । तच्च सर्वानुगामिगोत्वादिवत् सामान्य वा भवतु, पाचकत्वादिवदसत्यपि सामान्येऽवच्छेदकं भवतु, सर्वथा तत्कृतो निर्वहति सर्वो व्यवहारः । वर्गीकरणे हि तदेव कारणमिति । 257. સાધુ-અસાધુસ્વરૂપનો નિશ્ચય ન થવાથી, એક એક પદને લઈ “આ સાધુ છે' એમ ઉપદેશ આપવો શક્ય નથી એવી જે આશંકા કરવામાં આવી છે તે પણ પ્રતિષિદ્ધ થાય છે, કારણ કે પ્રત્યક્ષ અને અનુમાનથી ગમ્ય આ સાધુ અસાધુ શબ્દસ્વરૂપને – જેવું સમજાવવામાં આવ્યું છે તેવા તે સ્વરૂપને –અવલંબીને નિયમ કરવો સહેલાઈથી શક્ય છે. તેથી જ સાધુત્વ કોને કહે છે એમ કહી જે વિકલ્પ કરવામાં આવ્યા તે નિરસત થઈ જ જાય છે, કારણ કે વ્યાકરણનાં લક્ષણોના (= નિયમોના) અનુસરણથી વિશેષિત એવું વાચકત્વ એ સાવ છે એમ કહ્યું છે. અને તે વાચકત્વ સર્વાનુગત ગવ વગેરેની જેમ સામાન્ય For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવાને અવકાશ છે. હો અથવા સામાન્ય ન હોવા છતાં પાચસ્વની જેમ તે વ્યવચ્છેદક છે. [જી જુદી વ્યક્તિ એને એક નામથી “પાચક “પાચક' એમ કહી બોલાવીએ છીએ તેનું કારણ પામવા એ સામાન્ય નથી પણ પચિક્રિયા છે. આમ પાચકત એ સામાન્ય નથી પણ અપાચકવ્યાવૃત્તિ છે.] સર્વથા તે વાચકને આધારે સર્વ સાધુ-અસાધુ વ્યવહાર ઘટે છે સાધુ-અસાધુ શબ્દોના વગીકરણમાં તે વાચક જ કારણ છે. 258. अथ वा पुनरस्तु वाचकत्वमेव साधुत्वं, तथापि तत्र नियमशास्त्रं साधुभिरेव भाषितव्यमितिप्रवर्तितुमर्हत्येव । यद्यप्यसाधोरवाचकत्वात् प्रयोगप्रसङ्गो नास्ति तथापि साधुस्मरणसरणिसमुपारूढवाचकत्वशङ्कोपप्लवमानप्रसङ्गनिवृत्तये नियमसाफल्यं भविष्यति । विधिफलत्वेन नियमस्य फलतः परिसंख्याकार्यमसाधशब्दनिवृत्तिः स्थास्यतीति सोऽपि न दोषः ।। 25૪. અથવા, વાચક જ સાધુત્વ હો, તથાપિ ત્યાં સાધુ શબ્દ વડે જ બોલવું જોઈએ એ નિયમશાસ્ત્ર પ્રવર્તાવાને યોગ્ય છે જ. જો કે અસાધુ શબ્દ અવાચક હોઈ તેના પ્રયોગને પ્રસંગ નથી તેમ છતાં સાધુ શબ્દના સ્મરણની સરણિએ સમુપારૂઢ વાચકની શંકા જાગતાં તેના પ્રયોગપ્રસંગની નિવૃત્તિ માટે આ નિયમનું સાફલ્ય થશે “સાધુ શબ્દ વડે બોલવું જોઈએ એ નિયમવિધિના સાધુ શબ્દભાષણરૂપ વિધિફળ (positive fruit) દ્વારા ફલતઃ પરિસંખ્યાવિધિનું કાર્ય અસાધુ શબ્દનિવૃત્તિ સ્થિર થશે, એટલે (અસાધુ શબ્દ અવાચક હાઈ તેના પ્રયોગને પ્રસંગ જ નથી, પરિણામે સાધુ શબ્દ વડે જ બોલવું જોઈએ એ નિયમ અને તે દ્વારા અસાધુ શબ્દ વડે ન બેલવું જોઈએ એ પ્રતિષેધ ઘટ જ નથી) એ દેષ પણ રહેતું નથી. . 259. यदपि परार्थत्वात् फलश्रुतिमर्थवादीकुर्वता पुण्यपापफलत्वं दूषितं, तदपि न सांप्रतम , अर्थप्रतीतिपारार्थे सत्यपि प्रयोगनियमापूर्वद्वारकपुण्यपापफलत्वसंभवात् । पर्णमय्यादिष्वपि तथा प्रसङ्ग इति चेद्, भवतु को दोषः, नैयायिकैरेकाकारनिरवજીવનાવાપોદ્દેશાનપુરૂમાત , શિશિતા-પર્યાવરમપિ તૈન્યથા ચિત इति प्राग्विचारितमिति तिष्ठत्वेषा कथा । तेन 'कामधग्भवति' इत्यादिवचनान्यपि व्याकरणाध्ययनफलप्रकटनपटूनि तथैव नेतव्यानि । 259. સાધુ શબ્દ વડે બોલવું જોઈએ એ પોતાને વિધિરૂપ અથ છોડી નિષેધરૂપ અર્થ ધરાવે છે એ કારણે ફલશ્રુતિને અર્થવાદ ગણું પુણ્ય-પાપફળ તેનું ( અર્થાત તેને અનસારવાનું ફળ પુણ્ય અને તેને ન અનુસરવાનું ફળ પાપ)થતું નથી એમ જે દોષ આપે તે પણ બરાબર નથી, કારણ કે અર્થપ્રતીતિમાં પારાર્થ હોવા છતાં પ્રગનિયમ– વિધિના અપૂર્વ દ્વારા પુણ્ય-પાપ દળ સંભવે છે. જે કંઈ કહે કે “જેની જુહુ પર્ણમયી હોય તે પાપક નથી સાંભળત' માં પણ એ જ પ્રસંગ આવશે, તે અમે કહીશું કે ભલે આવે, એમાં શું દોષ છે ? તૈયાયિકોએ એકાકાર, નિરવલંબન અર્થવાદપદેને ઉપદેશ સ્વીકાર્યો ન For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ પાણિનિએ વ્યાકરણનું પ્રયોજન ન કહેવાનું કારણ ૧૩૭ હોઈ તેઓ શબ્દશક્તિતાત્પર્યની પર્યાલચના પણ જુદી રીતે કરે છે, આ આપણે (ચે થા આહ્નિકમાં) પહેલાં વિચારી ગયા છીએ, એટલે તેની વાત રહેવા દઈએ. તેથી, વ્યાકરણનું અધ્યયન ४२वाथी मणता ने वितi 'कामधुम् भवति' ( = '२छा! पूरी रे छ' ) त्याशिण વચનેને પણ તેવી રીતે જ સમજવાં જોઈએ. 260. रादपि सूत्रकृता स्वयं प्रयोजनं किमिति न व्याहृतमिति व्याहृतं तदप्यदूषणमेव, व्याकरणं हि वेदाङ्गमिति प्रसिद्धमेतदा हिमवतः आ च कुमारीभ्यः । वेदश्च यदि निष्प्रयोजनः, स्वस्ति प्रजाभ्यः, समाप्तानि दृष्टादृष्टफलानि सर्वकर्माणि, जित चातुर्वर्ण्यबाह्यरन्त्यजनपदवासिभिः म्लेच्छैः । अथ सप्रयोजनो वेदः सोऽङ्गवत्त्वादकैः सहैव सप्रयोजनतां भजते इति कोऽर्थः प्रयोजनान्तरचिन्तया । न हि दर्शपूर्णमासप्रयोजनादन्यत् प्रयाजादिप्रयोजनमन्विष्यते इति मन्वानः स्वयं सूत्रकृत् प्रयोजनं नाख्यत् । 260. સૂત્રકાર પાણિનિએ પિતે વ્યાકરણ ધ્યયનનું પ્રયોજન કેમ ન જણાવ્યું એમ કહી જે દેષ જણાવવામાં આવ્યો છે તે દેષ નથી જ. હિમાલયથી કન્યાકુમારી સુધી પ્રસિદ્ધિ છે કે વ્યાકરણ વેદાંગ છે. વેદ જે નિપ્રોજન હોય તે પ્રજાનું કલ્યાણ થઈ જાય, દષ્ટાદષ્ટ ફળવાળાં બધાં કર્મો સમાપ્ત થઈ જાય, ચાતુર્વર્ય બાહ્ય અન્યજનપદવાસી મલેચો જીતી જાય. જે વેદ સમજન હેય તે તે પોતે અંગવાળો હેઈ અંગેસહિત જ સપ્રયજન હેય. એટલે અંગના બીજા જુદા પ્રોજનની વિચારણાને કઈ અર્થ નથી, દર્શપૂર્ણ માસના પ્રોજનથી જુદું પ્રયાજાદિનું પ્રયોજન શેધવામાં આવતું નથી, આમ વિચારી સ્વય સૂત્રકાર પાણિનિએ વ્યાકરણનું પ્રયોજન કર્યું નથી. 261. व्याख्यातारस्तु मुख्यानुषङ्गिकभेदभिन्नप्रयोजनप्रपञ्चं प्रयोजनातिशयव्युत्पादनद्वारकश्रोतृजनोत्साहपरिपोषसिद्धये दर्शितवन्त इति न कश्चिदुपालभ्यः । ... कथं पुनरङ्गता व्याकरणस्य, कमुपकारमावहत इति ? कस्य एष पर्यनुयोगः ? वेदवदङ्गानामनादित्वादीश्वरप्रणीतत्वाद्वा पर्यनुयोजनानुपपत्तेः । संक्षेपविस्तरविवक्षया हि पाणिनिपिङ्गलपराशरपभतयः तत्र तत्र कर्तारः प्रसिद्धिं गताः । परमार्थतस्तु वेद इव तदर्थोपि तदर्थावगमोपायोऽपि हि सर्व एवानादयः, प्रजापतिनिर्मिता वेत्येवमपर्यनुयोज्या एव । अत एव वेदैस्तदङ्गश्च सह चतुर्दश विद्यास्थानानि गण्यन्ते अङ्गानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः । पुराणं धर्मशास्त्राणि विद्या ह्येताश्चतुर्दश ।। इति [26, સત્રના વ્યાખ્યાતાઓએ તે શ્રોતાઓને ઉત્સાહ પિવાય એ ખાતર મુખ્ય અને For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ , વ્યાકરણ શિષ્ટ પ્રયાગમૂલક નથી આનુષગિક પ્રયજનોથી જુદાં બીજાં ઘણાં પ્રયજને દર્શાવ્યાં છે, એટલે કોઈ ઠપકાને પાત્ર નથી. શંકા – વ્યાકરણ અંગ કેવી રીતે ? તે શું ઉપકાર કરે છે ? નૈયાયિક – આ કોને પ્રશ્ન છે ? વેદની જેમ અંગે અનાદિ હેઇ, કે ઈશ્વરપ્રણીત હેઇ, આ પ્રશ્ન ઘટતું નથી. સંક્ષેપ વિસ્તારની વિવક્ષાથી પાણિનિ, પિંગલ, પરાશર ત્યાં ત્યાં કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પરમાર્થ દૃષ્ટિથી તે વેદની જેમ વેદને અર્થ પણ અને તે અર્થને જાણવાના ઉપાય પણ–બધું જ–અનાદિ છે કે પ્રજાપતિનિમિત છે, એટલે તેમની બાબતમાં કોઈ પ્રશ્ન ઊઠાવો યોગ્ય નથી. તેથી જ વેદ અને વેદાંગે સહિત ચૌદ વિશ્વાસ્થાને ગણાવવામાં આવે છે– [૭] અંગે, ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર આ ચૌદ વિદ્યાઓ છે. 1 262. ડ િશવ્વલંવારાવિવિપા: કૃતી, તેડી ટુમાવિવાઘરમારनिर्मिता एव, न वस्तुस्पृशः । शिष्टा एवात्र प्रष्टव्याः । त एव च जानन्तिકે સંસ્કૃત: શા: ? કે વ તારીતા: ? વ તેવાં સંસ્કાર: ? રૂતિ | चेतावता - शिष्टप्रयोगमूलमेव व्याकरणं बमो, वेदवदनादित्वस्य दर्शितत्वात् । अन्धपरम्पराप्रसङ्गदोषपरिजिहीर्षया तु शिष्टप्रयोगमूलत्वमभिधीयते, वैद्यकस्मृतेरिवान्वयव्यतिरेकमूलत्वात् । ये हि व्याकरणस्मृतौ साधव इत्यनुशास्यन्ते शब्दास्ते शिष्टैस्तथैव प्रयुज्यमाना दृश्यन्ते, हरीतकीभक्षणादिवारोग्यम् । न तु शिष्टेभ्यः शब्दसमाम्नायमधिगम्य पाणिनिर्ग्रन्थं कृतवान् , न चान्वयव्यतिरेकाभ्यां द्रव्यशक्तीरवगम्य चरकः प्रणीतवानिति, विद्यानामनादित्वाभिधानात् । एतेनेतरेतराश्रयमपि प्रत्युक्तम् । न हि शिष्टेभ्यो व्याकरणस्य प्रभव इति । 262. શબ્દસંસ્કાર આદિ જે વિષે કરવામાં આવ્યા તે પણ બહુભાષિતા અને અપસ્મા ને (= સનેપાતને કારણે થયા છે, વસ્તુને સ્પર્શતા નથી. શિષ્યોને જ અહીં પૂછવું જોઈએ અને તેઓ જ જાણે છે કે કયા સંસ્કૃત શબ્દ છે અને કયા અસંસ્કૃત શબ્દ છે અને તેમને સંસ્કાર એ શું છે. આટલા માત્રથી એમ કોઈ ન માને કે અમે વ્યાકરણને શિબ્દપ્રયોગમૂલક કહીએ છીએ, કારણ કે અમે વ્યાકરણને વેદની જેમ અનાદિ દર્શાવ્યું છે. અધપર પરદોષને દૂર કરવાની ઈચ્છાથી જ તેનું શિષ્ટપ્રયોગમૂલત્વ જણાવાય છે, કારણ કે વૈવસ્મૃતિની જેમ તે અન્વયવ્યતિરેકમૂલક છે. વ્યાકરણસ્મૃતિમાં સાધુ એમ કહી જે શબ્દનું અનુશાસન કરવામાં આવ્યું છે તે શબ્દ શિષ્ટ વડે તે રીતે જ પ્રયોજાતા દેખાય છે– જેમ હરડેના ભક્ષણના કારણે આરોગ્ય થતું દેખાય છે તેમ. પરંતુ શિષ્યો પાસેથી સમાપ્નાય જાણીને પાણિનિએ ગ્રંથની રચના કરી નથી તેમ જ અન્વયવ્યતિરેક દ્વારા દ્રવ્યની શક્તિઓ જાણીને ચરકે વૈદ્યકશ્રુતિ રચી નથી, કારણ કે વિદ્યાઓ અનાદિ છે એમ જણાવવામાં આવ્યું છે. આનાથી ઇતરેતશયદે પણ પ્રયુક્ત થશે, કારણ કે શિષ્યોમાંથી વ્યાકરણને પ્રભાવ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ અન્યદોષપરિહાર ૧૩૮ નથી. [તરેતરાશ્રયદેષ કયે ! વ્યાકરણ દ્વારા સાધુત્વનું જ્ઞાન થયા પછી સાધુ શબ્દને પ્રયોગ કરનાર શિષ્ટ અને શિષ્ટ પ્રયોગ કરતા હોવાથી વ્યાકરણનું પ્રામાણ્ય–આ तिरेतराश्रयह५.] 263. यत्तु शिष्टानामपि प्रमादित्वमुपवर्णितं किल पुराणैर्मुनिभिरपि बहुभिरपशब्दाः प्रयुक्ता इति, तत्राभियुक्तैः तदपनयनमार्गः प्रदर्शित एव । स तु ग्रन्थविस्तरत्रासादिह न प्रतन्यते । __263. पुराण भुनिमाये ५९ मई अ५ो प्रयोया के सभी शिष्टाना प्रभानु જે વર્ણન કર્યું છે તે બાબતે અભિયુક્તોએ પ્રમાદ પતિને દૂર કરવાને માર્ગ દર્શાવ્યા જ છે. તે માર્ગ પ્રખ્યવિસ્તારના ત્રાસને કારણે અહીં જણાવવામાં નથી આવ્યું. 264. यदपि पाणिनितन्त्रे धातुप्रातिपदिककारकाद्यनुशासनविसंष्ठुलत्वमनेकशाखमाख्यापितं, तदपि निपुणमतिभिः प्रतिसमाहितमेव । न च तेषामपि दोषोत्प्रेक्षणसंभवादनवस्था, निपुणदर्शितमार्गे विप्लवकारवैतण्डिकपण्डिततस्करावकाशानुपपत्तेः । 264. पाणिनित मां पातु, प्रातिपछि, २४ वगेरेना अनुशासननी २ अस्थिरता જણાવવામાં આવી છે તેનું પણ ભતૃહરિ વગેરે નિપુણબુદ્ધિવાળાઓએ સમાધાન કર્યું જ છે. તે નિપુણબુદ્ધિવાળાઓનાય છે કેઈને દેખાવાની સંભાવનાને કારણે જે અનવસ્થાષા આપે, તે અનવસ્થામાં પણ નથી આવતું કારણ કે બરાબર દેખાડવામાં આવેલા ભાગમાં વિપ્લવાર વૈતંડિ પંડિતરૂપી તસ્કરની સંભાવના ઘટતી નથી. 265. एतेन शोभाचीर्णवरेण्यगणेयभ्राजिष्णुकान्दिशीकादिशब्दासंग्रहस्मृतिसंदेहविपर्ययादिदूषणान्यपि कैश्चिदुत्प्रेक्षितानि प्रतिक्षिप्तानि मन्तव्यानि, तानि च तैरेव समाहितानीति । 265. शोभा, यी, १२९य, गश्य, श्रानि, निदशी कोरे शहोमा असह, स्मृतिस, वि५५ कोरे दूप॥ ८॥ ४६प्या छ, ते होषो आनायो ( =९५२ તેનાથી) પ્રતિષિદ્ધ થઈ ગયેલા માનવા જોઈએ. તે દેનું પેલા નિપુણબુદ્ધિવાળાઓએ જ समाधान :यु छे. 266. बार्हस्पत्यमपि सूत्रमसूत्रमेवेत्यलं स्वमनीषिकाकल्पितानल्पदुर्विकल्पाडम्बरोत्तम्भितालीकपाण्डित्यगर्वगलग्रहणगद्गदगिरामुद्वेगकारिणानेन वस्तुविचारेण । सर्वथा प्रकृतिनिर्मलमत्युदारं व्याकरणाम्बरमेवंप्रायैः परिवादपांसुपातैर्न मनागपि धूसरीकतुं पार्यते इति सिद्धम् । तस्मात् पवित्रात् सर्वस्मात् पवित्रं आर्यजनबहुमतमधिगतचतुर्वर्गमग्राम्यमात्मानं संस्कर्तुमध्येतव्यं व्याकरणम् । आह For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વ્યાકરણુંનું અધ્યયન કરવું જોઈએ आपः पवित्र परमं पृथिव्यां अपां पवित्रं परमा हि मन्त्राः । तेषां च सामय॑जुषां पवित्रं महर्षयो व्याकरणं निराहुः ॥ 266. બાર્હસ્પત્યસૂત્ર અસર છે [ કારણ કે તે પ્રમાણવિરુદ્ધ અર્થ સૂચવે છે.] એટલે પિતાની ઈચ્છા મુજબ કપેલા ઘણું વિકલ્પના ઘટાટોપથી ઉભા કરેલા ખેટા પાંડિત્યના ગર્વનું ગલ ગ્રહણ કરવાથી ગગ૯ બની ગયેલી વાણુને ઉગ કરનાર બાહસ્પત્યસૂત્રના આ વસ્તુવિચારથી સયું. સર્વથા પ્રકૃતિથી જ નિર્મળ અને ઉદાર વ્યાકરણરૂપી કપડાને આ પ્રકારની નિંદરૂપી ધૂળ ઉડાડી જરા પણ ખરડવું શક્ય નથી એ પુરવાર થયું. તેથી બધી પવિત્ર વસ્તુઓમાં સૌથી વધુ પવિત્ર, આયંજનને બહુમત, ચાર વર્ગોથી અધિગત એવા વ્યાકરણને, પિતાની જાતને સુસંસ્કૃત કરવા માટે ભણવું જોઈએ. અને કહ્યું છે કે પૃથ્વી ઉપર પાણી પરમ પવિત્ર છે. પાણીમાં મંત્રો પરમ પવિત્ર છે. તે સામ, ફ, યજુસ મંત્રોમાં વ્યાકરણ પવિત્ર છે. એમ મહર્ષિઓએ સ્પષ્ટ કહ્યું છે.' 267રૂઠ્ઠાણુમ્ – रूपान्तरेण देवास्ते विहरन्ति महीतले । ये व्याकरणसंस्कारपवित्रितमुखा नराः ॥ . સિંખ્ય वर' हि जातास्तिमयो गभीरे. जलाशये पङ्किनि नित्यमूकाः । न मानवा व्याकरणाभियोग प्रबुद्धसंस्कारविहीनवाचः ।। 267. અહીં પણ કહ્યું છે કે વ્યાકરણના સંસ્કારથી પવિત્ર બને મુખવાળા જે પુરુષ છે તે મડીતલ ઉપર રૂપાન્તરે વિહરતા દેવે છે. વળી, ઊંડા કાદવિલા જળાશયમાં જન્મેલા સદા મૂક માછલાં સારાં પણ વ્યાકરણના અધ્યયનથી પ્રબુદ્ધ થતા સંસારથી રહિત વાણીવાળા માનવો નહિ સારા. 268. मनुना च पङ्क्तिपावनत्वेनाधिगतव्याकरणः मीमांसकश्च स्वस्मृती पठितौ "यश्च व्याकुरुते वाचं यश्च मीमांसतेऽध्वरम्” इति । पुष्पदन्तोऽप्याह भ्रष्टः शापेन देव्याः शिवपुरवसतेर्यद्यहं मन्दभाग्यो भाव्यं वा जन्मना मे यदि मलकलिले मर्त्यलोके सशोके । स्निग्धाभिर्दुग्धधारामलमधुरसुधाबिन्दुनिष्यन्दिनीभिः कामं जायेय वैयाकरणभणितिभिस्तूर्णमापूर्णकर्णः ।। For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરધ્યયનની પ્રશંસા ૧૪૧ 268. ઉપરાંત, મનુએ પણ વ્યાકરણ ભણેલાને અને મીમાંસકને પિતાની સ્મૃતિમાં પંક્તિપાવન તરીકે ગણાવ્યા છે—જે વાણીને વ્યાકુ છે અને જે અધ્વરની મીમાંસા કરે છે તે [પંકિત પાવને છે.”] પુષ્પદને પણ કહ્યું છે કે, દુર્ગાદેવીના શાપને કારણે હું શિવપુરની વસતીમાંથી ભ્રષ્ટ થયો છું; હવે કમનસીબ એવા મારે ભાવિ જન્મ જે મલકલિલ અને પૂર્ણ મટ્યલેકમાં થવાને હેય તે દૂધની ધારા જેવી અમલ-મધુર અને સુધાના બિંદુ જેવા નિણંદ ધરાવતી વૈયાકરણની સ્નિગ્ધ વાણી જન્મતાની સાથે જ મારા કાનમાં પ્રવેશે એવી મારી ઇચ્છા છે. 269. પૂર્વ ચાવરનામયોગશુઇમૌઢોમિ: queતૈઃ अक्लेशेन विचित्रवैदिकपदव्युत्पत्तिरासाद्यते । अन्यैरप्युपबंहिते दृढतरैरङ्गैर्निरुक्तादिभिः वेदे स्वार्थघियं वितन्वति कुतः प्रामाण्यभङ्गो भवेत् ॥ _269. આ પ્રમાણે વ્યાકરણના અભ્યાસને કારણે જેમને પ્રૌઢ ઉકિતઓ સુલભ છે એવા પંડિતે અકલશે (= સહેલાઈથી) વેદનાં જુદાં જુદાં રૂપવાળાં પદેને જાણવાની ક્ષમતા ધરાવે છે. બીજા નિરુકત આદિ દઢતર અંગે વડે ઉપબંહિત વેદમાં પંડિતે પિતાની બુદ્ધિ લંબાવે તે તેમાં પ્રામાણ્ય ભંગ કયાંથી થાય ? 270. બન્નમાવનિરપેક્ષચૈવ નઃ प्रत्ययो यदिह शब्दविद्यया । वैदिकार्थविषयो विधीयते . . तत् कुतस्त्यमितरेतराश्रयम् । आदृतमस्खलितव्यवहारः भोगिमतश्रुतसङ्गिभिरायः । व्याकरणं कथमेतदनादि प्राकृतलक्षणसाम्यमुपेयात् ॥ 270 વ્યાકરણ વેદનું અંગ છે એ ભાવની અપેક્ષા વિના જ આપણને વ્યાકરણમાં વિશ્વાસ હોય તે પછી વ્યાકરણવિદ્યા વડે વૈદિક અર્થરૂપ વિષય આપણે જાણીએ તે એમાં ઇતરેતરાશ્રયદોષ કયાંથી આવે ? અખલિત વ્યવહારવાળા (=શુદ્ધશબ્દોચ્ચારવાળા) અને પાતંજલ મહાભાગના અધ્યયનમાં જોડાયેલા ( = લાગેલા ) ભતૃહરિ વગેરે આર્યોએ જેને આદર કર્યો છે તે આ ' અનાદિ વ્યાકરણ કેવી રીતે પ્રાકૃત વ્યાકરણની સાથે સમાનતા (=સમકક્ષપણું ) પામે ? For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વ્યાકરણ ઉપરના દોષ દૂર કરવાથી વેદના પ્રામાણ્યની રક્ષા 27. gવં કૃપાત્વમુદ્રીત ન વેન च्छिद्रेण कल्पितपिशाचरवैरनार्यैः । तत्तत्समग्रमपसारितमित्यतश्च प्रामाण्यमप्रतिहतं स्थितमागमानाम् ।। इति प्रमाणानि यथोपदेशं एतानि चत्वारि परीक्षितानि । प्रतन्वतां संव्यवहारमेभिः सिध्यन्ति सर्वे पुरुषार्थसार्थाः ॥ इति श्री भट्टजयन्तकृतौ न्यायमञ्जर्या षष्ठमाह्निकम् ।। 271. પિશાચ કરે એવા મેટા અવાજે અનાએ જે છિદ્રો દ્વારા વ્યાકરણનું મૃષાવ (=બેટાપણું) જણાવ્યું છે, તે બધાં છિદ્રોને–આક્ષેપને–અમે દૂર કરી દીધા છે. તેથી આગમનું (= વેદનું) અપ્રતિહત પ્રામાણ્ય સ્થિર થયું. આમ ગૌતમના ઉપદેશ અનુસાર અમે આ ચાર પ્રમાણેની પરીક્ષા કરી. તે ચાર પ્રમાણે વડે સમ્યફ વ્યવહાર વિસ્તારે. તે ચાર પ્રમાણે વડે સવ’ પુરુષાર્થો સિદ્ધ થાય છે. જયન્ત ભટ્ટ વિરચિન ન્યાયમંજરીનું છઠ્ઠ આહિક સમાપ્ત For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ सप्तममाह्निकम् 1. एवं प्रमाणपदार्थ' परीक्षिते सति यदर्थ तत्परीक्षणं तत् प्रमेयमिदानी दर्शयितुमाह- 'आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु प्रमेयम् ।।' [न्यायसू. १.१.९.] प्रमाणवदिहाप्येतत्सूत्रां व्याख्यायि सूरिभिः एवं विभागसामान्यलक्षणप्रतिपादकम् ॥ प्रमेयश्रुतिरात्मादिपदपर्यन्तवर्तिनी । तेषामेव प्रमेयत्वं नान्यस्येति नियच्छति ॥ यथा 'देवदत्तयज्ञदत्तविष्णुमित्रा भोज्यन्ताम्' इत्येवकारादिश्रुतिमन्तरेणापि शब्दसामर्थ्यात् त एव भोजनक्रियायोगिनोऽवगभ्यन्ते, नान्ये, तथेहाप्यात्मादयः प्रमेयमित्युक्ते तथैव तदितरप्रमेयनिषेधोऽवधार्यते ।। सात साल.. 1. આ રીતે પ્રમાણપદાર્થની પરીક્ષા કર્યા પછી જેને માટે તે પ્રમાણુપદાર્થની પરીક્ષા शत प्रमेयने हावा भारे हे ४ 'मात्मा, शरीर, धन्द्रिय, अय', मुखि, मन, प्रवृत्ति, होष, प्रेत्यनार, ३१, दुः५ अने अपग से प्रमेय छ' [ न्यायसूत्र १. १..]. प्रभार. સૂત્રની જેમ આ પ્રમેયસત્રને પણ વિભા અને સામાન્ય લક્ષણના પ્રતિપાદક તરીકે સરિઓએ સમજાવ્યું છે. “પ્રમેય’ શબદ આત્મા વગેરે પદને અંતે ( પ્રત્યેક પદને અ તે) સમજવાને છે. તેઓ જ પ્રમેય છે, અન્ય કોઈ નહિ, એ નિર્ણય છે. જેમ દેવદત્ત યજ્ઞદત્ત, વિષ્ણુમિત્રને જમાડે એમાં “જ'કાર આદિ શબ્દ વિના પણ શબદસામર્થ્યથી તેમને જ ભોજન કરાવવાનું છે બીજાને નહિ એ જ્ઞાત થાય છે, તેમ અહીં પણ આત્મા વગેરે પ્રમેય છે એમ કહેતાં 'તે જ રીતે તેમના સિવાય બીજું કોઈ પ્રમેય નથી એ નિર્ણત થાય છે 2. ननु कथं द्वादशविधमेव प्रमेयमवधार्यते यावता समानतन्त्रो पृथिव्यादीनि नव द्रव्याणि, रूपादयश्चतुर्विंशतिर्गुणाः, उत्क्षेपणादीनि पञ्चकर्माणि, परापरभेदेन द्विविधं सामान्यं, नित्यद्रव्यवृत्तयोऽनन्ता अन्त्या विशेषाः, एकः समवाय, इति षट्पदार्थाननुक्रम्य तदवान्तरविशेषैरानन्त्यं प्रमेयस्योपवर्णितमिति ? * उच्यते । किं पुनरिह प्रमेयं विवक्षितमिति तत्सामान्यलक्षणं तावत् परीक्ष्यताम् । 1 2. શંકાકાર – જ્યારે ન્યાયદર્શનને સમાનત– વૈશેષિકદર્શનમાં પૃથ્વી વગેરે નવ દ્ર, ૨૫ વગેરે ચોવીસ ગુણ, ઉક્ષેપણુ વગેરે પાંચ કર્મો, પર અને અપર એ બે ભેદે બે For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રમેયના બાર જ પ્રકાર કેમ ? પ્રકારનું સામાન્ય, નિત્ય દ્રવ્ય માં રહેલા અનન્ત અન્ય વિશેષો, એક સમવાય એમ છ પદાર્થોને ગણાવી તે પદાર્થોના અવાન્તર ભેદ વડે પ્રમેયનું આનન્ય વણવાયું છે, તે પછી પ્રમેયના બાર જ પ્રકાર છે એવો નિર્ણય કેવી રીતે થાય ? તૈયાયિક –અમે ઉત્તર આપીએ છીએ કે અહીં પ્રમેય વિવક્ષિત છે એટલે પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરે. 3. મા–સૂnfમેટું, સ્વા િળે પૃષ્ઠ: શર્ટિ વાયતીતિ | તાદ્રशविधत्वमाक्षिप्त न प्रतिसमाधत्ते भवान्, प्रमेयस्य सामान्यलक्षणं तु परीक्षत इति । उच्यते । अलं केलिना । एतदेवात्र प्रतिसमाधानं भवति । न हि प्रमाण. विषयमात्रमिह प्रमेयमभिमतम् , एवंविधस्य प्रसिद्धत्वेन लक्षणानहत्वात् । प्रमाण एवं ज्ञाते सति तद्विषयोऽर्थः प्रमेयमिति ज्ञायत एवेति किं तेन. लक्षितेन । तस्माद् विशिष्टमिह प्रमेयं लक्ष्यते । ज्ञातं सम्यगसम्यग्वा यन्मोक्षाय भवाय वा । तत् प्रमेयमिहाभीष्टं न प्रमाणार्थमात्रकम् ।। तच्च द्वादशविधमेव भवति न न्यूनमधिकं वेति समाहितम् । इत्थं भवति વિમાક્ષેપઃ | | 3. શંકાકાર – તમે સારે ઉત્તર આપ્યો ! કે ઈને કાને સ્પર્શતાં તે કેડ હલાવે એમ તમે તે કર્યું. “પ્રમેયના બાર જ પ્રકાર કેમ ?' એવો અમે પ્રશ્ન કર્યો, તેનું સમાધાન આપે કર્યું નહિ પણ પ્રમેયના સામાન્ય લક્ષણની પરીક્ષા કરવાનું કહ્યું. યાયિકને ઉત્તર – રમત રહેવા દે. અહીં આ જ સમાધાન બને છે. પ્રમાણને વિષય હોવું એ જ માત્ર પ્રમેયને અર્થ અભિપ્રેત નથી, કારણ કે આવા પ્રકારનું પ્રમેય પ્રસિદ્ધ હોઇ તે લક્ષણને લાયક નથી. પ્રમાણ જ્ઞાત થતાં તેને વિષયભૂત અર્થ જે પ્રમેય છે એ જ્ઞાત થાય છે જ. તેનું લક્ષણ બાંધવાને શો અર્થ ! તેથી અહીં તે વિશિષ્ટ પ્રમેયનું લક્ષણ બાંધવામાં આવે છે. જે સમ્યફપણે જ્ઞાત થતાં મેક્ષનું કારણ બનતું હોય અને અસમ્યફપણે જ્ઞાત થતાં સંસારનું કારણ બનતું હોય તેને અહીં પ્રમેય તરીકે ઇચ્છવામાં આવ્યું છે. પ્રમાણના કેવળ વિષયને પ્રમેય તરીકે ઈ છવામાં આવ્યું નથી; અને તે પ્રમેય બાર પ્રકારનું બને છે, બારથી ઓછા કે વધારે પ્રકારનું તે નથી, એમ સમાધાન થયું. આ પ્રમાણે પ્રમેયવિભાગનો પણ આક્ષેપ થાય છે. 4. कुतः पुनरेष प्रमेयविशेषो लभ्यते ? निःश्रेयसार्थत्वाच्छास्त्रस्य, प्रमेयज्ञानस्य प्रमाणज्ञानवदन्यज्ञानोपयोगितामन्तरेण स्वत एव मिथ्याज्ञाननिवृत्त्यादिक्रमेणापवर्गहेतुસ્વાતિજ્ઞાનાત, તથાવિષય રાખવાવસ્થામાગ્લેિવ માવા | For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રમેયરને અર્થ મેક્ષના અંગભૂત પ્રમેય ૧૪૫ 4. કાકાર- ‘પ્રમેયરને અર્થે આવું વિશિષ્ટ પ્રમેય છે એ શેનાથી સમજાય ? તૈયાયિક -- “પ્રમેયરને અર્થે આવું વિશિષ્ટ પ્રમેય છે એવું સમજાય છે કારણ કે ન્યાયશાસ્ત્રનું પ્રયોજન નિઃશ્રેયસ છે, વળી પ્રમાણજ્ઞાનની જેમ પ્રમેયજ્ઞાન પણ અન્યજ્ઞાનની સહાયતા વિના સ્વતઃ જ મિથ્યાજ્ઞાનનિવૃત્તિ ઈત્યાદિ ક્રમે અપવર્ગનું કારણ છે એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે, અને તે પ્રકારનું અપગના ઉપાય હેવાપણું આત્મા વગેરેમાં જ છે. 5. भवत्वेवं, सूत्रस्य तु कथमीदृशप्रमेयविशेषसमर्थने सामर्थ्यम् ? विशेषनिर्देशात्, 'तु'शब्दप्रयोगसामर्थ्याच्च । सत्यमाकाशकालदिगादि प्रमाणविषयत्वात् प्रमेय भवति, तत्त न सप्रयोजनम् । आत्मशरीरेन्द्रियार्थमनःप्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु सप्रयोजनं प्रमेयं, निःश्रयसहेतुत्वादित्याशयः । तदित्थमेष 'तु'शब्दो निःश्रेयसानङ्गभूतप्रमेयान्तरपरिहारद्वारेण विशिष्टमात्मादि प्रमेयमिह सूचयति । 5. શંકાકાર – ભલે એમ હૈ, પર તુ આવા વિશિષ્ટ પ્રમેયનું સમર્થન કરવાનું સામર્થ્ય સૂત્રમાં કેવી રીતે ? યાયિક – એ સામર્થ્ય સત્રમાં છે કારણ કે પ્રમેયવિશેષને નિદેશ છે અને તુ શબ્દપ્રયોગનું સામર્થ્ય છે. એ સાચું કે આકાશ, કાલ, દિક, આદિ પ્રમાણુવિષય હોવાથી પ્રમેય બને છે, પરંતુ તે પ્રમેય સપ્રોજન (મોક્ષ માટે) નથી; જયારે આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, મન, પ્રવૃત્તિ, દેષ, ત્યભાવ, ફલ, દુ:ખ અને અપવર્ગ સમયે જન પ્રમેય છે કારણ કે તે પ્રમેય જ નિઃશ્રેયસનું કારણ છે, એમ આશય છે. તેથી આ પ્રમાણે સૂત્રગત આ ‘તુ' શબ્દ નિઃશ્રેયસ અંગભૂત ન હોય એવા બીજ પ્રમેયોનો પરિહાર કરીને આત્મા વગેરે વિશિષ્ટ પ્રમેયને અહીં સૂચવે છે. છે. તાવિયત્વેડપિ દેવોપાયમેત: | द्विधोच्यते मुमुक्षणां तथैव ध्यानसिद्धये ।। तत्र देहादिदुःखान्तं हेयमेव व्यवस्थितम् । उपादेयोऽपवर्गस्तु द्विधाऽवस्थितिरात्मनः ।। सुखदुःखादिभोक्तृत्वस्वभावो हेय एव सः । उपादेयस्तु भोगादिव्यवहारपराङ्मुखः ।। आत्मनो हि भोगाधिष्टानं शरीरम् । भोगसाधनानीन्द्रियाणि । भोक्तव्या इन्द्रियार्थाः । आन्तरं हि भोगकारणं मनः । प्रवृत्तिः पुण्यपापात्मिका । रागादयश्च दोषाः शरीरादिजन्महेतवः । एतत्कृतश्च शरीरादियोगवियोगाभ्यास: प्रेत्यभावः । ૧૦ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આત્માદિનું પ્રમેયપણું एतत्कृतमेव च संसारे सुखदुःखरूपं हि फलम् । तच्च विविधमेव । विवेकवतः सर्व दु:खमेवेति । एवं शरीरादिदुःखान्तं हेयतयैव भावनीयम् । एतदनुषक्तश्चात्माऽपि तथैव । एतद्वियुक्तस्त्वात्मैवापवर्ग उच्यते । स चोपादेयतया भावनीय इति । अत एवात्मपदसंगृहीतस्याप्यस्य पुनर्निर्देशः, स हि परमः पुरुषार्थ इति । 6. પ્રમેયના બાર પ્રકારે હેવા છતાં હેય અને ઉપાદેય એ બે ભેદે પ્રમેયના બે ભેદો કહેવાયા છે તેનું કારણ એ છે કે તે રીતે જ મુમુક્ષુઓને ધ્યાનની સિદ્ધિ થાય છે. ત્યાં દેહથી શરૂ કરી દુઃખ સુધીના પ્રમેય હેય જ છે એમ બરાબર સ્થિર થયું છે. પરંતુ અપવગ ઉપાદેય છે. આત્માની અવસ્થાના પણ બે પ્રકાર છે. સુખ, દુઃખ, વગેરેના ભોક્તાપણુંના સ્વભાવવાળો આત્મા હેય છે, પરંતુ ભોગ વગેરે વ્યવહારથી વિમુખ આભા ઉપાદેય છે. આત્માના ભોગનું અધિષ્ઠાન શરીર છે. ભોગનાં સાધને ઇન્દ્રિયો છે. ભોગનાં કર્મો (પદાર્થો) ઈન્દ્રિયના વિષયો છે. ભોગનું અંતર કારણ મન છે. પ્રવૃત્તિ પુણ્યાત્મક અને પાપાત્મક છે. રાગ વગેરે દે શરીર વગેરેની ઉત્પત્તિનાં કારણે છે. રાગ આદિ દેષોને કારણે વારંવાર થતે શરીર વગેરેને યોગ અને વિયેગ એ પ્રેત્યભાવ છે. રાગ આદિ દેષોને કારણે જ સંસારમાં સુખ-દુઃખરૂપ ફળ થાય છે. તે ફળ વિવિધ પ્રકારનું છે. વિવેકીને તે સર્વ દુઃખ જ છે. આમ શરીરથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમેયને હેય તરીકે જ ભાવવા જોઈએ. એમની સાથે જોડાયેલે આત્મા પણ તે જ ( =હેય જ) છે. એમનાથી વિયુક્ત આત્મા જ અપવર્ગ કહેવાય છે. તેને ઉપાદેય તરીકે ભાવ, એટલે જ “આત્મા' પદથી અપવગ સંગૃહીત હોવા છતાં અપવગરને ફરી નિર્દેશ કરવામાં આવ્યું છે, કારણ કે તે પરમ પુરુષાર્થ છે. 7. एवमिदं द्वादशभेदं प्रमेयं हेयोपादेयतया तत्त्वज्ञानेन भावयन् अभ्यासात् तद्विषयविपरीतग्रहात्मकं मिथ्याज्ञानं क्षिणोति । तत्वज्ञानोदयेनास्य मिथ्याज्ञानेऽपबाधिते । रागद्वेषादयो दोषास्तन्मूलाः क्षयमाप्नुयुः ।। क्षीणदोषस्य नोदेति प्रवृत्तिः पुण्यपापिका । तदभावान्न तत्कार्य शरीराद्युपजायते ॥ अशरीरश्च नैवात्मा स्पृश्यते दुःखडम्बरै : । अशेषदुःखोपरमस्त्वपवर्गोऽभिधीयते ॥ तदित्यमेव द्वादशविधं प्रमेयमतिगहनसंसारमारवस्थलप्रभवभीमसन्तापनिर्वापणमहादतामुपयातीति तदेवोपदेशाहमिति सिद्धम् । For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ આત્મા નથી એ ચાર્વાંકમત ૧૪૪' 7. આમ આ બાર પ્રકારાવાળા પ્રમેયને તત્ત્વજ્ઞાન વડે હૈય અને ઉપાદેય તરીકે ભાવવાના અભ્યાસ કરવાથી પ્રમેય પોતાના વિશેના વિપરીત મહાત્મક મિથ્યાજ્ઞાનને નાશ કરે છે. તત્ત્વજ્ઞાનના ઉદયથી મિથ્યાજ્ઞાન દૂર થાય છે, મિથ્યાજ્ઞાન દૂર થતાં રાગદ્વેષ આદિ દોષો ક્ષય પામે છે કારણ કે રાગદ્વેષ આદિ દોષોનુ મૂળ મિથ્યાજ્ઞાન છે, જેના દોષો ક્ષય પામ્યા છે તેને પુણ્ય-પાષાત્મિકા પ્રવૃત્તિ થતી નથી, પ્રવૃત્તિના અભાવમાં પ્રવૃત્તિના કાય ભૂત શરીર વગેરે ઉત્પન્ન થતાં નથી, અને અશરીર આત્માને દુઃખા સ્પશતા નથી, નિઃશેષ દુ:ખાના ઉપરમને અપવર્ગ કહેવામાં આવે છે. અતિગહન સંસારરૂપ રણભૂમિમાં ઉદ્ભવતા ભયંકર સંતાપોતે શમાવવા દ્વાદશવિધ પ્રમેય આ પ્રમાણે જ શીતળ સરોવર રૂપ બને છે, એટલે તે દ્વાદશવિધ પ્રમેય જ ઉપદેશાવાને પાત્ર છે એ પુરવાર થયું. 8. વિશ્ર્ચયાત્તાવવાસ્તાં તાપસોઢિતા । आत्मैव त्वस्ति नास्तीति कथं न परिचिन्त्यते ॥ तथा च लोकायतिकाः परलोकापवादिनः । चैतन्यखचितात् कायान्नात्माऽन्योऽस्तीति मन्वते ॥ न तावदात्मा प्रत्यक्षतो गृह्यते घटादिवद् बाह्येन्द्रियेण, सुखादिवत् मनसा वा परिच्छेत्तुमशक्यत्वात् । अनुमानं तु न प्रामाणमेव चार्वाकाणाम् । न चात्मसिद्धौ किञ्चन लिङ्गमस्ति । ज्ञानादियोगस्तु भूतानामेव परिणामविशेषोपपादितशक्त्यतिशयजुषां भविष्यति । यथा गुडपिष्टादयः प्रागसतीमपि मदशक्तिमासादितसुराकारपरिणामाः प्रपद्यन्ते तथा मृदाद्यवस्थायामचेतानान्यपि भूतानि शरीराकारपरिणतानि चैतन्यं स्प्रक्ष्यन्ति । कालान्तरे च व्याध्यादिना परिणामविशेषमत्रजहन्ति तान्येव चैतन्यशून्यतामुपयास्यन्ति । चैतन्यत्वानपायाच्च तावन्तं कालं तान्येव स्मृत्यनुसंधानादिव्यवहारनिवह निर्वहणनिपुणतामनुभविष्यन्तीति किमनुमानक ? आगमास्तु मनोरथाधिरूढप्रामाण्याः कथमात्मानमवबोधयितुं शक्ष्यन्ति ? अयमपि चागमोऽस्त्येव 'विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुप्रविशति न प्रत्य संज्ञाऽस्ति' इति [बृ. उप. २.४.१२] । तदात्मनो नित्यस्य परलोकिनोऽभावात् कृतमेताभिरपार्थकपरिश्रमकारिणभिः परलोककथाभिः । आत्मा स्यात् 8. શંકાકાર (ચાર્વાક) તાપસેાએ કહેલી વિરક્ત વિશેની વાતા રહેવા દે. આત્મા જ છે કે નહિ એની વિચારણા કેમ નથી કરતા પરલેાકને ન સ્વીકારનાર ચાર્વાકા માને છે કે ચૈતન્યથી ખચિત શરીરથી જુદે આત્મા નથી, જેમ ખાદ્યેન્દ્રિયથી પ્રત્યક્ષ વડે ઘટ વગેરે ગૃહીત થાય છે તેમ બાઘેન્દ્રિયથી પ્રત્યક્ષ વડે આત્મા ગૃહીત થતા નથી. જેમ મનથી પ્રત્યક્ષ વડે સુખ આદિ જ્ઞાત થાય છે, તેમ મનથી પ્રત્યક્ષ વડે આત્માને જાણવા શકય નથી. અનુમાન તા ચાર્વાકને મતે પ્રમાણ જ નથી. અને આત્માને પુરવાર કરવા કોઇ લિંગ ( હેતુ ) નથી. જ્ઞાન વગેરે સાથેના સંબધ તે પરિણામવિશેષને કારણે જેમનામાં શકત્યતિશય ઉત્પન્ન For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આત્મા અહંપ્રત્યયગમ્ય છે એમાં થર્યો છે તે ભૂતને (પૃથ્વી આદિને) જ થશે. જેમ ગોળ, પિષ્ટ વગેરે પહેલાં મદશકિત ધરાવતા ન હોવા છતાં પછી જ્યારે તેઓ દારૂરૂપ પરિણામને પામે છે ત્યારે તેઓ મદશક્તિ પ્રાપ્ત કરે છે, તેમ મૃદ્દ આદિ અવસ્થામાં અચેતન હોવા છતાં ભૂત જ્યારે શરીર રૂપ પરિણામને પામે છે ત્યારે ચૈતન્યને પ્રાપ્ત કરે છે. કાલાન્તરે વ્યાધિ આદિને કારણે તે પરિણામવિશેષને જ્યારે તેઓ છેડી દે છે ત્યારે તેઓ જ પાછા ચૈતન્યથી રહિત બની જાય છે. ચૈતન્ય જ્યાં સુધી દૂર થતું નથી ત્યાં સુધી તેઓ જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, વગેરે વ્યવહારે પાર પાડવાની નિપુણતા અનુભવશે. તેથી, આત્માનું અનુમાન શેનાથી (કયા લિંગથી) થાય ? વળી, આગમે તે મને રથથી પ્રામાણ્ય પામેલા છે, તેથી તેઓ કેવી રીતે આત્માનું જ્ઞાન કરાવવા શક્તિમાન બને ? “વિજ્ઞાનઘન જ આ ભૂતોમાંથી આવિર્ભાવ પામી તેમનામાં જ પાછો તે પ્રવેશી જાય છે, પરલેક નથી' આ પણ આગમ છે જ. તેથી નિત્ય, પરાકી આત્માને અભાવ હોવાથી વિકૃત અર્થવાળી અને પરિશ્રમકારી આ પરલેકની વાતથી સયું. 9. तत्र प्रत्यक्षमात्मानमौपवर्षाः प्रपेदिरे । ___ अहंप्रत्ययगम्यत्वात् स्वयूथ्या अपि केचन ॥ अस्त्ययमहंप्रत्ययः कश्चित् शरीरसामानाधिकरणः 'स्थूलोऽहम् ', 'कृशोऽहम्' इति, कश्चित् ज्ञातृसमानाधिकरणो 'जानाम्यहम्' 'स्मराम्यहम्' इति । तत्र स्थूलादिसमानाधिकरणस्तावदास्तामहंप्रत्ययः ।। ज्ञानेच्छासुखदुःखादिसामानाधिकरण्यभाक् । यस्त्वहंप्रत्ययस्तत्र नात्मनोऽन्यः प्रकाशते ॥ न हि ज्ञानसुखेच्छाऽऽदियोगः कायेन्द्रियादिषु । તે ન જ જ્ઞાનાઢિશૂન્યૂડ નાનામીત્યા સંવિ: | 9. તૈયાયિક– આત્મા પ્રત્યક્ષ છે કારણ કે તે અહંપ્રત્યયને વિષય છે એમ ઉપવર્ષના અનુયાયીઓએ તેમ જ કેટલાક અમારા પિતાના જૂથવાળાઓએ પણ પ્રતિપાદન કર્યું છે. કોઈક અહંપ્રત્યય શરીરસમાનાધિકરણ હેય છે, જેમ કે “હું જાડું છું” “હું પાતળું છું.” કઈક અહંપ્રત્યય જ્ઞાતૃસમાનાધિકરણ હોય છે, જેમ કે હું જાણું છું” “હું સ્મરું છું. અહીં સ્કૂલ આદિ સાથેના સમાનાધિકરણવાળા અહં પ્રત્યયને રહેવા દે. જ્ઞાન, ઈચછા, સુખ, દુઃખ.. વગેરે સાથેના સમાનાધિકરણવાળે જે અહં પ્રત્યય છે તેમાં આત્માથી અન્ય બીજુ કંઈ પ્રકાશતું નથી કારણ કે જ્ઞાન, સુખ, ઈછા વગેરે સાથે યોગ કાય, ઇન્દ્રિય વગેરેમાં - સંભવ નથી અને જ્ઞાન વગેરેથી રહિત વસ્તુમાં “હું જાણું છું' ઇત્યાદિ સંવિત સંભવતી નથી. 10. જ્ઞાનમાત્રાવાયોડરિ વારિત: પ્રસ્થમજ્ઞયા | ज्ञातवानहमेवादावहमेवाद्य वेद्मि च ॥ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન જ અહંપ્રત્યયમાં પ્રકાશે છે, આત્મા નહિ એ બૌદ્ધમતખંડન ૧૪૯ नोत्तरस्य न पूर्वस्य न ज्ञानक्षणयोर्द्वयोः । न सन्तानस्य चैतस्मिन् प्रत्ययेऽस्त्यवभासनम् ।। नोत्तरो ज्ञातवान् पूर्व पूर्वो जानाति नाधुना । न द्वयोर्द्वयमप्यस्ति सन्तानस्तु न वास्तवः ॥ अवस्तुत्वाच्च नासौ पूर्व किञ्चित् ज्ञातवान् , न चाद्य किञ्चिज्जानातीति । तस्मादहमेव ह्यो ज्ञातवान् अहमेवाद्य जानामीत्यस्मिन् प्रत्यये ह्यश्चाद्य चानुवर्तमानो ज्ञाता प्रतिभातीति गम्यते । 10. ક્ષિણિક] જ્ઞાન જ [ અહંપ્રત્યયમાં] પ્રકાશે છે [ આત્મા પ્રકાશ નથી ] એ બૌદ્ધ મતને પણ પ્રતિષેધ પ્રત્યભિના વડે અમે કર્યો છે. “શરૂઆતમાં મેં જ જાલ અને અત્યારે પણ હું જ જાણું છું” – આ પ્રત્યભિજ્ઞા રૂપ જ્ઞાનમાં ઉત્તર જ્ઞાનક્ષણ, પૂર્વ જ્ઞાનક્ષણ કે બને જ્ઞાનક્ષણું પ્રકાશતી નથી અને જ્ઞાનક્ષણની સંતતિ (પ્રવાહ) પણ પ્રકાશતી નથી. ઉત્તર જ્ઞાનક્ષણ પૂર્વે જાણતા નથી અને પૂર્વ જ્ઞાનક્ષણ અત્યારે જાણતો નથી. વળી બને ક્ષણે સાથે તે સંભવતા નથી, અને ક્ષણસન્તતિ પિતે વાસ્તવિક નથી. સંતતિ અવાસ્તવિક હેઈ, પહેલાં તેણે (=સંતતિએ) કંઈ જાણ્યું ન હોય, અને અત્યારે પણ તે કંઈ જાણે નહિ. તેથી, ગઈ કાલે મેં જ જાણ્યું હતું, આજે પણ હું જ જાણું છું” એમ આ પ્રત્યભિજ્ઞામાં ગઈ કાલ અને આજ બન્નેમાં અનુવર્તમાન જ્ઞાતા પ્રકાશે છે એવું જણાય છે. 1. ન વાસી જાય , વાલ્યાવસ્થાન નાનાવાતનવાર | પર્વ ૨ પ્રત્યभिज्ञाऽहंप्रत्ययग्राह्ये ज्ञातरि सिद्धे सोऽयं स्थूलादिसमानाधिकरणोऽहंप्रत्ययस्तदमेदोपचारेण शरीरे वर्तमानो मिथ्येति . कल्पयिष्यते । न पुनरेतदनुरोधेन ज्ञानादिसमानाधिकरणाहंप्रत्ययस्य मिथ्यात्वकल्पनं युक्तम् , अबाधितत्वात् । न खल्वहं जानामीति प्रत्ययः केनचिदल्पीयसा दोषरेणुना धूसरीकर्तुं पार्यते । तदस्यात्मैव मुख्यो विषयः, तदतिरिक्तं वस्तु भाक्त इति । तस्मादहंप्रत्ययगम्यत्वादात्मा प्रत्यक्ष इति । 11. અને શરીર પોતે જ્ઞાતા નથી, કારણ કે શરીર બાલ આદિ અવસ્થાભેદે ભિન્ન થાય છે તેમ જ તે અચેતન છે. વળી, પ્રત્યભિજ્ઞારૂપ અહંપ્રત્યયથી ગ્રાહ્ય જ્ઞાતા સિદ્ધ થયો છે ત્યારે સ્થૂલ આદિ સાથે સમ નાવિકરણવાળો અને અભેદપચારથી શરીરમાં રહેતો અહંપ્રત્યય મિથ્યા છે એમ મનાશે પરંતુ આ મિથ્યા અહંપ્રત્યયના અનુરોધથી જ્ઞાન આદિ સાથે સમાનાધિકરણવાળા અહંપ્રત્યયને મિથ્યા માન મેગ્ય નથી કારણ કે તે અબાધિત છે. હું. જાણું છું એ જ્ઞાનને કોઈપણ અ૫ દેલ રૂપ કારણથી દૂષિત કરવું શક્ય નથી. તેથી આત્મા આ અહંપ્રત્યયને મુખ્ય વિષય છે, આત્માથી અતિરિક્ત વસ્તુ ગૌણ વિષય છે. નિષ્કર્ષ એ કે અહંપ્રત્યયથી ગ્રાહ્ય હોવાથી આત્મા પ્રત્યક્ષ છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આત્મા ઢાળ પણ છે અને ગ્રાહક પણ છે એ અંગે વિવાદ 12. अत्र वदन्ति-शब्दमात्रोच्चारणमेतत् 'अहं जानामि'. 'अहमिच्छामि' 'अहं सुखी' 'अहं दुःखी' इति । न तु ज्ञानादिस्वरूपातिरिक्तस्तदाश्रयः कश्चिदेतासु बुद्विषु परिस्फुरतीति । कथमेकस्यामेव संविदि कर्ता च कर्म चात्मा भवेत् ? ग्राह्यग्राहकतैकस्य ज्ञानस्यापाकरिष्यते । त्वयाऽपि नेष्यते चेति तथा नास्त्यात्मनोऽपि सा ॥ यञ्चावस्थाकृतं भेदमवलम्ब्य ग्राह्यग्राहकभावसमर्थनमेकस्यैवात्मनः कृतं 'किल द्रव्यादिस्वरूपमात्मनो ग्राह्य, ज्ञातृरूपं च ग्राहकम् ' इति, तदनुपपन्नं, द्रव्यादिरूपे ग्राह्ये न ज्ञातरि ग्राहकता साधिता स्यात् , आत्मवर्तिनोऽपि द्रव्यादिरूपस्य घटादितुल्यत्वात् । 12. ही मोहोछे - " २७ धु' 'सुभी छु' :मा છુંએ તે શબ્દમાત્રનું ઉચ્ચારણું છે. ખરેખર તે જ્ઞાનાદિસ્વરૂપથી અતિરિક્ત એ તેને કોઈ આશ્રય આ જ્ઞાનમાં પ્રકાશ નથી. વળી, અહંપ્રત્યયરૂપ એક જ જ્ઞાનમાં કર્તા (शाता) अनेम (ज्ञेय) मन्न, आत्मा की शत हाय ? યાયિક – એક જ જ્ઞાનની પ્રાર્થના અને ગ્રાહકતાને પ્રતિષેધ અમે કરીશું અને તમે પણ ઈચ્છતા નથી, તેવી જ રીતે આત્માની પણ ગ્રાહ્યતા અને ગ્રાહકતા નથી. કુમારિક ભટ્ટ [લોકવાતિક, શૂન્યવાદ, લેક ૬૮ માં] અવસ્થાકૃત ભેદને અવલંબીને એક જ આત્મામાં ગ્રાહ્ય અને ગ્રાહક બંને ભાવોનું સમર્થન કરે છે અને કહે છે કે આત્માનું દ્રવ્યાદિ રૂપ ગ્રાહ્ય છે અને જ્ઞાતૃરૂપ ગ્રાહક છે. પરંતુ તે ઘટતું નથી, કારણ કે જે આત્મા દ્રવ્ય આદિ રૂપે ગ્રાહ્ય હોય તે તે જ્ઞાતૃરૂપે ગ્રાહ્ય નથી એવું સાધિત થાય કારણ કે આત્મવતી હોવા છતાં દ્રવ્ય આદિ રૂપ ઘટાદિ તુલ્ય છે, અર્થાત જેમ ઘટાદિ જ્ઞાતૃરૂપથી પૃથફ છે તેમ દ્રવ્યાદિરૂપ પણ જ્ઞાતૃરૂપથી પૃથફ છે. 13. यदपि निपुणंमन्यैरुच्यते – भवतु ज्ञातृतैव ग्राह्या ग्राहिका च । तथाऽपि विषयोपाधिकृतोऽस्त्येव भेदः । घटावच्छिन्ना हि ज्ञातृता गाह्या, शुद्धैव तु ज्ञातृता ग्राहिकेति । 'घटमहं जानामि' इति कोऽर्थः ? 'घटं जानन्तम् आत्मानं जानामि' इति, अस्मत्प्रयोगसंभेदाच्चैवमवकल्पते । अन्यत्र तु शुद्धविषयग्रहणमेव भवति 'घटोऽयम्' इति । तदेतदपि सरलमतिप्रतारणमात्रम् । यथा हि घटोऽयमित्यत्र घटमात्रप्रवणैव संवित् , एवं अस्मत्प्रयोगसंभेदेऽपि 'घटमहं जानामि' इत्यत्र घटप्रवणैव बुद्धिः, इयांस्तु विशेषः - पूर्व केवलं घटग्रहणम् , अधुना तु ज्ञानविशिष्टघटावमर्श इति । For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતૃતા પોતે જ શાહ અને ગ્રાહક એ ઉએકમત ૧૫૧ 13. પિતાને નિપુણ માનનારા [ ઉમ્બેક વગેરે ] કહે છે કે તે પછી ભલે જ્ઞાતૃતા પિતે જ ગ્રાહ્ય અને ગ્રાહક હો, પરંતુ તે જ્ઞાતૃત માં વિષયરૂપ ઉપાધિને કારણે ભેદ પડે છે જ. ઘટથી અવચ્છિન્ન જ્ઞાતૃતા ગ્રાહ્ય છે, પરંતુ શુદ્ધ જ્ઞાતૃતા ગ્રાહક છે. [જ્યારે ઘટ આદિને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહ્ય હોય છે ત્યારે જ ત્યાં આત્માને વિષય કરનારી જ્ઞાતૃતા ગ્રાહક હોય છે, જેમકે “હું ઘટને જાણું છું'.] “હું ઘટને જાણું છું” એને શું અર્થ છે ? એને અર્થ છે-ધટને જાણતા આત્માને હું જાણું છું. હું ઘટને જાણું છું એમાં સંવિત “અસ્મત'– શબ્દના ( =હું” શબ્દનો પ્રયોગના અનુપ્રવેશને પામેલી હેવાથી આમ ઘટે છે. અન્યત્ર તે શુદ્ધ વિષયનું જ ગ્રહણ થાય છે, જેમકે “આ ઘટ છે.” આ તેમની વાત સરળ બુદ્ધિવાળાઓને છેતરવા માટે જ છે, કારણ કે ખરેખર તે “આ ઘટ છે” એમાં જેમ સંવિત ઘટમાત્રપ્રવણ છે તેમ “અસ્મતું શબ્દના પ્રયોગને અનુપ્રવેશ પામેલી હોય ત્યારે પણ અર્થાત “હું ઘટને જાણું છું” એમાં પણ સંવિત ઘટપ્રવણ હોય છે, ભેદ આટલે જ કે પહેલાં કેવળ ધટનું પ્રહણ હોય છે, પણ અત્યારે તે જ્ઞાનવિશિષ્ટ ઘટને અવમર્શ છે (- જેને હું જાણું છું તે ઘટ છે.) 14. ननु विभज्यमानायां प्रतीतौ घटोऽयमिति तावद्विषयग्रहणं, जानामीति तु ज्ञानग्रहणमपि भवतु नाम । अहमिति तु कस्य ग्रहणम् ? न चैकस्यामेव प्रतीतावंशविभागेन प्रामाण्यमप्रामाण्यं वा वक्तुं युक्तम्-घटमिति जानामीति च प्रमाणम् , अहमिति तु न प्रमाणमिति । तस्मादत्र ज्ञातुरवभासोऽभ्युपेयः । 14. વિજ્ઞાનવાદી–ભેદ પામતી પ્રતીતિમાં ‘આ ઘટ છે' એ ભાગ વિષયગ્રહણ છે, પરંતુ “જાણું છું' એ ભાગ જ્ઞાનગ્રહણ પણ છે. | મીમાંસક – હું' એ ભાગ કોનું ગ્રહણ છે ? વળી, એક જ પ્રતીતિમાં અશવિભાગથી પ્રામાણ્ય-અપ્રમાણુ જણાવવું યોગ્ય નથી, “ઘટનેઅને “જાણું છું' એ પ્રમાણુ પરંતુ “હું” એ અપ્રમાણ એમ કહેવું બરાબર નથી. તેથી જ્ઞાતાને અવભાસ સ્વીકારવો જોઈએ. - 15. ૩મત્ર તૈયાં પ્રતીતાવામન: વાત નૃતા જ સ્થાતામિતિ | यस्तूपाधिस्त्वयोन्नेतुमुपक्रान्तः सोऽयं न घटते, घटप्रवणत्वात् 'अहं घटं जानामि' इति प्रतीतेः। विभज्यमानत्वेऽपि घटमिति जानामीति चांशद्वयं विशेषनिष्ठमेव जातम् । अहमिति स्वयमंशो यद्यात्मविषयो इष्यते तर्हि स एव शुद्धोऽवशिष्यते ग्राह्यः ग्राहकश्चेति । नावस्थाकृतस्तद्भेदः समर्थितः स्यात् । भेदाभावेन चैकस्यैव ग्राह्यग्राहकभावमनुपाधिकमभिदधता विज्ञानवादवम संश्रितं स्यात् । तस्मादहंप्रत्ययस्य ग्राहकाद्भिन्न ग्राह्यमभिधित्सता शरीरमेव ग्राह्यमभ्युपगन्तव्यम् । 15. નૈવિક – અહી અમે તૈયાયિકોએ અગાઉ કહ્યું છે કે એક જ પ્રતીતિમાં આત્મા કર્તા અને કર્મ બને ન હોય. જે ઉપાધિ તમે (ઉમ્બક) કલ્પી છે તે ઉપ ધિ ઘટતી For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અહંપ્રત્યયનું ગ્રાહ્ય શરીર છે એ મત નથી કારણ કે ઘટને જાણું છું” એ પ્રતીતિ પણ ઘટપ્રવણ છે. વળી, એ પ્રતીતિ ભેદ પામતી હોવા છતાં “ઘટને “જાણું ' એ તેના બે અંશે વિશેષનિષ્ઠ જ બની રહે છે [-ગ્રાઘનિષ્ઠ અને ગ્રહીનિષ્ઠ. ] પણ જે “હું” એ અંશને વિષય આત્મા છે એમ ઈચ્છવામાં આવે તો તે જ શુદ્ધ બાકી રહે જે ગ્રાહ્ય પણ છે અને ગ્રાહક પણ છે. અવસ્થાકૃત ભેદ તેની બાબતમાં સમર્થન પામતે નથી. ભેદનો અભાવ હોઈ એકના જ, ઉપાધિ વિના થતા, ગ્રાહ્યભાવ અને ગ્રાહકભાવને જણાવતા તમે વિજ્ઞાનવાદના માર્ગને આશ્રય લીધે એમ થાય, તેથી અહંપ્રત્યયના ગ્રાહકથી જુદું તેનું (=અહંપ્રત્યયનું) ગ્રાહ્ય છે એમ કહેવા ઇચ્છનારે શરીર જ ગ્રાહ્ય છે એમ કહેવું જોઈએ. __16. ज्ञानसामानाधिकरण्यानुपपत्तेश्च वरमस्य मिथ्यात्वम् । अस्तु आत्मा Gનતા | अत एव कृशश्यामसामानाधिकरण्यधीः । शरीरालम्बनत्वस्य साक्षिणी न विरोत्स्यते ।। ननु ममेदं शरीरमिति भेदप्रतिभासात् कथमहंप्रत्ययः शरीरालम्बनः स्यात् ? 16. મીમાંસક – [ “હું જાણું છું’ એમાં ] જ્ઞાન સાથે શરીરનું સામાનાધિકરણ ઘટતું ન હોઈ જ્ઞાન સાથે શરીરની સમાનાધિકરણતા મિથ્યા છે (અર્થાત અહંપ્રત્યયની શરીરવિષયકતા મિથ્યા છે) એમ માનવું વધુ સારું. તેથી અહીં અહંપ્રત્યયને વિષય આત્મા છે. તેથી જ “હું કૃશ છું“હું શ્યામ છું' એવી કૃશ, શ્યામ સાથે ‘હું'ને સામાનાધિકરણ્યવાળી બુદ્ધિ અહ બુદ્ધિને વિષય શરીર છે એની શાખ પૂરે છે, એ વિરોધ પામશે નહિ. પરંતુ “આ મારું શરીર છે એ પ્રતીતિમાં અહં (મમ) અને શરીર એ બેને ભેદને પ્રતિભાસ હોઈ કેવી રીતે અહંપ્રત્યયનું આલંબન શરીર બને ? [અહીં તો અહં પ્રત્યયન આલંબન તરીકે આત્માને સ્વીકારવો જોઈએ. ]. 11. મોઃ સાઘો ! નૈવૈવિધેનુ વિશ્વસિતુમતિ, મમાપિ મેયર दर्शनात् । अवस्थाभेदादिना यथा तथा तत्समर्थनमास्थीयते । तदिह शरीरालम्बनवेऽपि सैव सरणिरनुसरिष्यते । तस्मादहंप्रत्ययः शरीरालम्बन एवेति । स च ज्ञाना. दिसमानाधिकरणे मिथ्या, स्थूलादिसमानाधिकरणस्तु सम्यगिति । ये तु मम शरीरं ममात्मेति च बुद्धी ते द्वे अपि मिथ्या, ममप्रत्ययस्याहंप्रत्ययवदात्मानालम्बनत्वात् शरीरे च भेदानुपपत्तेः । मम पाणिर्भुजो वेति भिन्नत्वादुपपद्यते । शरीरं तु ममेत्येषा कल्पना राहुमूर्धवत् ॥ तस्मादहङ्कारममकारयोर्द्व योरप्यविषयत्वादात्मा परोक्ष इति सिद्धम् । For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વત; પ્રકાશે છે એ પ્રભાકરમત ૧૫૩ 17. યાયિક - અરે એ સજન ! આ પ્રકારના ભેદપ્રતિભાસોમાં વિશ્વાસ રાખવે યેગ્ય નથી, કારણકે “મારો આત્મા’ એ પ્રતીતિમાં અહં (મમ) અને આત્મા એ બેના ભેદને પ્રતિભાસ દેખાય છે. [ હકીક્તમાં અહં અને આત્મા બે જુદી વસ્તુ નથી, છતાં તેમના ભેદને પ્રતિભાસ થાય છે. ] અવસ્થાભેદ વગેરે વડે જેમ તેમ કરીને મારો આત્મા એ ભેદપ્રતીતિનું સમર્થન કરવામાં આવે છે. તેથી અહીં (‘મારું શરીર માં અહંપ્રત્યયનું) આલંબન શરીર જ છે એ બાબત સમજાવવામાં પણ તે જ પદ્ધતિને (રીતિને અનુસરીશું. [“મારું આ શરીર’ એ પ્રતીતિમાં “મારું” એ દ્વારા યૌવનાવસ્થાને પરામર્શ કરી “આ” એ દ્વારા વૃદ્ધાસ્થાને નિર્દેશ કરવામાં આવ્યું છે. ] તેથી અહંપ્રત્યય શરીરાલંબન જ છે, અહં. પ્રત્યય જ્ઞાન આદિ સાથે સમાનાધિકરણવાળો છે એ વાત મિથ્યા છે, અહંપ્રત્યય સ્થૂલ આદિ સાથે સમાનાધિકરણવાળો છે એ વાત સાચી છે. મારું શરીર “મારે આત્મા' આ જે બુદ્ધિ છે તે બને મિથ્યા છે, કારણ કે અહંપ્રત્યયની જેમ મમપ્રત્યયનું આલંબન આત્મા નથી. અને શરીરને અલંબન માનતાં ભેદ ઘટતો નથી. મારો હાથ' કે “મારો ભુજ' એ પ્રતીતિ શરીર અને હાથ ભિન્ન હેઈ ઘટે છે પરંતુ મારું શરીર એ કલ્પના કરાઈનું માથું” એના જેવી છે. નિષ્કર્ષ એ કે અહંકાર અને મમકાર બન્નેને વિષય આત્મા ન હોઈ આત્મા પરોક્ષ છે એ સિદ્ધ થયું. 18. अपरे पुनराहुः—न ग्राह्यग्राहकरूपोभयसम्पत्तेरेकस्य कर्मत्वं कर्तृत्व च युगपदात्मनो मन्यामहे । किन्तु चितिशक्तिस्वभावमपरसाधनमपरोक्षमात्मतत्त्वं प्रचक्ष्महे । न ह्यात्माऽन्यजन्येन ज्ञानेन घटादिरिव प्रकाशते, अपि तु स्वत एव प्रकाशते । चेतनत्वमपि तस्य नैसर्गिकमेव, न करणोपजनितचितियोगनिबन्धनम् । चिद्योगाद्धि चेतनत्वे घटादावपि तत्प्रसङ्गः । न चास्ति नियमहेतुः, अनेककारकपरिघटिलतनुरपि चितिरात्मानमेव ज्ञातारौं करोति, न कारकान्तरमिति । तस्मात् स्वत एव चित्स्वभावताऽस्य भद्रिका । तदिदमात्मप्रकाशनं संविद्वदवगन्तव्यम् । यदाहुः 'संवित् संवित्तयैव संवेद्यते, न वेद्यतया' इति । नास्याः कर्मभावो विद्यत इत्यर्थः । एवमात्मा ग्राहकतयैव प्रकाशते, न ग्राह्यतयैवेति । तद्वैरूप्यस्य चोदनमनुपपन्नमिति । 18. વળી બીજા (= પ્રાભા કરો) કહે છે – 2 ઘરૂપ અને ગ્રાહકરૂપ ઉભય સંપત્તિ એકને હોવાથી આત્માનું યુગપત કમ વ અને સ્વંત્ર છે એમ અમે માનતા નથી. પરંતુ ચિતિશક્તિસ્વરૂપવાળા બીજા પર આધાર ન રાખનારા આત્માને અમે અપરોક્ષ કહીએ છીએ. આત્મા અન્યજન્ય જ્ઞાન વડે ઘટ વગેરેની જેમ પ્રકાશિત થતો નથી પણ સ્વતઃ જ પ્રકાશિત થાય છે. તેનું ચેતનત્વ પણ નૈસર્ગિક જ છે, કરણે ( ઈન્દ્રિયો) દ્વારા ઉત્પન્ન થયેલ ચિત (જ્ઞાન) સાથે ચિતિને (આત્માનો) સંબંધ થવાને કારણે નથી. ચિતને ચિતિ સાથે સંબંધ થવાને કારણે ચિતિનું ચેતનત્વ હોય તે ઘટ વગેરે પણ ચેતન બની જવાની આપત્તિ આવે. ચિત સાથે સંબંધ થવાથી ચિતિ જ ચેતન બને, બીજું કઈ નહિ એવા નિયમને (restriction) કેઈ હેતુ નથી, અનેક કારકોથી ઉત્પન્ન થયેલું ચિત (જ્ઞાન) આત્માને જ જ્ઞાતા કરે છે, For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રભાકરમતખંડન બીજા કોઈ કારકને જ્ઞાતા કરતું નથી, [આમ કેમ?]. તેથી, સ્વભાવથી જ આત્મા ચિસ્વરૂપ છે એમ માનવું સારું છે. પરિણામે આત્મપ્રકાશનને સંવિત જેમ સમજવું જોઈએ. કહ્યું છે કે “સંવિત સંવિત રૂપે જ સ વેદાય છે, સંવેદ્યરૂપે સંવેદાતી નથી', આને અર્થ એ કે સંવિતને કર્મભાવ અસ્તિત્વમાં નથી. આમ આભા ગ્રાહકરૂપે જ પ્રકાશિત થાય છે, ગ્રાહ્યરૂપે પ્રકાશિત થતો નથી. તેથી આત્મામાં બે િહવાને આક્ષેપ ઘટતો નથી, 19. પ્રતાપ ન વતુરબ્રમ્ | વારસાધનમિતિ વોડર્થ: ? કપાયાતનિરપેક્ષमेव प्रकाशमानमात्मतत्त्वमास्त इति । तदयुक्तम् , अकरणिकायाः प्रतीतेरदृष्टत्वात् । अपूर्वं च तत् किमपि यथाऽभ्युपगतप्रमाणातिरिक्तमेव प्रमाणं स्यात् । न च नियमकारणमत्र पश्यामः--तथा प्रकाशमानः स्व एवात्मा प्रकाशते, न परात्मेति । प्रकाशमानत्वेनात्मनो नूनमनुभूयमानता वाच्या । अनुभूयमानता चानुभवकर्मत्वम् , इतरथाऽस्याः प्रत्यक्षतैव न स्यात् । अथोच्यते-न प्रत्यक्ष आत्मा, किन्त्वपरोक्ष इति; नेदमर्थान्तरवचनम् । शिशव एवं प्रतार्यन्ते, न प्रामाणिकाः । प्रत्यक्षश्च न भवति अपरोक्षश्च भवतीति चित्रम् । 19. યાયિક— આ પણ બરાબર નથી. બીજા સાધને પર આધાર રાખતે નથી એમ કહેવાને શો અર્થ છે ? પ્રભાકર –– એનો અર્થ છે- બીજા ઉપાયની અપેક્ષા વિના જ આત્મતત્ત્વ પ્રકાશે છે. નૈયાયિક - એ બરાબર નથી કારણ કે કરણ વિના પ્રતીતિ દેખી નથી. તે તે સ્વીકૃત પ્રમાણેથી અતિરિક્ત જ કોઈ અપૂર્વ પ્રમાણુ બને, વળી, અહીએ નિયમનું (restrictionનું) કોઈ કારણ અમે દેખતા નથી કે પ્રકાશમાન પિતાને જ આત્મા પ્રકાશે છે, પરનો આત્મા પ્રકાશ નથી. પ્રકાશમાનતાથી આત્માની અનુભૂયમાનતા વાય છે. અનુભૂયમાનતા એ અનુભવનું કમ હેવાપણું છે, અન્યથા એની પ્રત્યક્ષતા નહિ બને. જો તમે કહે કે આત્મા પ્રત્યક્ષ નથી પણ અપક્ષ છે, “પ્રત્યક્ષ” અને “અપક્ષ એ પર્યાયશબ્દ નથી, તો અમે કહીશું કે શિશુઓ જ આમ છેતરાય છે, તાકિ કે નહિ, પ્રત્યક્ષ ન હોય અને અપરોક્ષ હોય એ તો વિચિત્ર છે. 20. પ્રત્યક્ષજ્ઞાનવમસ્થ નાસ્તીતિ વેત, તર્યપક્ષિવમવિ મા મૂ प्रकाशत्वादपरोक्षत्वमिति चेत् , न, दीपादेः प्रकाशस्याप्यन्धादिभिरगृह्यमाणस्य प्रकाशमानत्वायोगात् । तस्मात् प्रकाशते चदात्मा नूनमनुभूयेतापीति बलात् कर्मत्वमपरिहार्यम् । अतश्च तदवस्थैव द्वैरूप्यचोदना । 20. પ્રત્યક્ષ જ્ઞાનનું કર્મ આત્મા નથી એમ જે તમે પ્રભાકરે કહે તે અમે કહીએ છીએ કે તે અપરોક્ષ પણ ન બને. પ્રકાશરૂપ હોવાથી તે અપરોક્ષ છે એમ જે તમે કહો તે તે પણ બરાબર નથી કારણ કે દીપ વગેરે પ્રકાશ પણ, જે અધ વગેરેથી ગ્રહણ કરાતા નથી તે પ્રકાશમાનતા ધરાવતો નથી. તેથી આત્મા જે ખરેખર પ્રકાશતો હોય તે ખરેખર For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષને સિદ્ધાંત અને તેનું ખંડન ૧૫૫ અનુભવાય પણ ખરો, એટલે ન છૂટકે આત્માનું કર્મ પણું અપરિહાર્ય બને છે. તેથી આત્માના રૂથ (કર્નરૂપ અને કમરૂપ એ બે રૂ૫ ) ઉપર આક્ષેપ એમ ને એમ રહે છે. 21. પ્રકાશજ્ઞાનપક્ષ ના પ્રતિક્ષેશ્યામ: | | રામપિ તો ન્યાયઃ | कल्पनाद्वैरूप्यं च भवताम्-आत्मा च स्वप्रकाशः, संविच्च स्वप्रकाशेति । न च निपुणमतिरपि विवेकमीदृशमुपदर्शयितुं शक्नोति भवान् , इयं स्वप्रकाशा फलरूपा वित् , अयं स्वप्रकाशो ज्ञातृरूप आत्मेति । चित्रं चेदं यत्तयोद्धयोः प्रकाशयोरन्तराले तद्व्यापारः परोक्षः ज्ञानाख्यः संपन्न इति । 21. અમે નયાયિક પ્રકાશરૂપ જ્ઞાન પક્ષને પણ પ્રતિષેધ કરીશું. તે ન્યાય આત્મામાં પણ તુલ્યપણે લાગુ પડે છે. આપની વૈરૂની કલ્પના છે. આત્મા સ્વપ્રકાશ છે અને સંવિત સ્વપ્રકાશ છે. નિપુણમતિવાળા આપ પ્રભાકર આ જાતને ભેદ દર્શાવવા શક્તિમાન નથી–આ ફળરૂપ સ્વપ્રકાશ સંવિત છે અને આ જ્ઞાતૃરૂપ સ્વપ્રકાશ આત્મા છે. અને આ વિચિત્ર છે કે તે પ્રકાશની વચ્ચે પેલે જ્ઞાન નામને વ્યાપાર પક્ષ થ. 22. “ઘટમë નાનામિ યત્ર ત્રયપ્રતિમાસ – મિતિ વિષયઃ રાતે, अहमित्यात्मा, जानामीति संविदिति । उक्तमत्र घटं जानामीति ज्ञानविशेषणविषयप्रतिभासः । अहमिति तु शरीरे ज्ञातृत्वभ्रमः, एकस्यात्मनो ग्राह्यग्राहकभावानुपपत्तेरिति । _22. પ્રભાકર – હું ઘટને જાણું છું' અહીં ત્રણને પ્રતિભાસ છે-“ધટને એ અંશથી વિજય પ્રકાશે છે, “હું' એ અંશથી આત્મા પ્રકાશે છે અને જાણું છું' એ અંશથી સંવિત પ્રકાશે છે. તૈયાયિક – અમે કહ્યું છે કે “ઘટને જાણું છું એમાં જ્ઞાન જેનું વિશેષણ છે તે વિષયનો પ્રતિભાસ છે, “હું” એમાં શરીરમાં જ્ઞાતૃત્વને ભ્રમ છે, કારણ કે એક આત્મામાં ગ્રાહ્યભાવ અને ગ્રાહકભાવ બને ઘટતા નથી. 23. યા સ્વતવેતનસ્વમવર્તમામનઃ Bતે, તપિ ન સોપત્તિવાન્ ! सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । नार्थावभासादन्यद्धि चैतन्यं नाम मन्महे ।। यदि च स्वत एवार्थावभाससामर्थ्यमात्मनः, तत् किमिन्द्रिय ः प्रयोजनम् ? मनष्षष्ठैरिन्द्रियनिरपेक्षपदार्थपरिच्छेदसामर्थ्यपक्षे च सर्वस्य सर्वज्ञताऽऽपत्तिः । अतोऽवश्य ज्ञानसमवायनिबन्धनमेवात्मनश्चेतयितृत्वम् । [23. આત્મા સ્વતઃ ચેતનસ્વભાવ ( = જ્ઞાનસ્વભાવ) છે એવું તમે જે કલ્પ છે તે પણ તર્કસંગત નથી. ચિત (જ્ઞાન) સાથેના સંબંધથી તે સચેતન છે, તેની સાથેના સંબંધ વિના જડ છે. અર્થના અવભાસથી અન્ય કંઈ ચૈતન્ય નથી એમ અમે કહીએ છીએ. જે અને અવભાસ કરવાનું સામર્થ્ય આત્મામાં સ્વતઃ હોય તો પછી ઇન્દ્રિયનું પ્રયોજન શું ? For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વતઃ જ્ઞાનસ્વભાવ નથી એ યાયિકમત હા મન સાહિતની છ ઇન્દ્રિયોથી નિરપેક્ષ રીતે પદાર્થ જ્ઞાન કરવાનું સામર્થ્ય આત્મામાં છે એ પક્ષમાં સર્વ આત્મામાં સદા સર્વજ્ઞતાની આપત્તિ આવશે. તેથી આત્મામાં સમવાયસંબંધથી રહેતા જ્ઞાનરૂપ સમાયિને કારણે જ આત્મામાં ચેતપિતૃત્વ (જ્ઞાતૃત્વ) અવશ્યપણે છે. 24. न च घटादिभिरतिप्रसङ्ग आशङ्कनीयः । पदार्थस्वभावोपनतस्यैव क्रियावैचित्र्यस्य सर्वलोकप्रसिद्धत्वात् । चेतनादिक्रियाः कर्मसमवायिन्यो न भवन्ति । गमनादिक्रियास्तु कर्तृ समवायिन्य एव । तदियं ज्ञानक्रियाऽपि कर्तृसमवायिन्येव । न च वस्तुशक्तिरनुयोज्या भवति । न जडत्वाविशेषेऽपि कर्मादौ समवैति चित् । न द्रव्यत्वाविशेषेऽपि गन्धः स्पृशति पावकम् ।। तस्मान्न प्रत्यक्ष आत्मा, नापि स्वतश्चेतयितेति स्थितम् । 24. ઘટ આદિ ચિતિશક્તિ બની જવાના અતિપ્રસંગદેવની આપત્તિની આશંકા કરવી ન જોઈએ, કારણ કે પદાર્થના સ્વભાવને લીધે જ ક્રિયાઓનું વૈચિત્ર્ય છે એ સવ' જમાં પ્રસિદ્ધ છે. ચેતન વગેરે ક્રિયાઓ કમમાં સમવાયસંબંધથી રહેતી નથી. ગમન આદિ કિયાએ કર્તામાં સમવાય સંબંધથી રહે છે. તે જ રીતે આ જ્ઞાનક્રિયા પણ કર્તામાં જ સમવાયસંબંધથી રહે છે. અને વસ્તુની શક્તિની બાબતમાં પ્રશ્ન ઊઠાવ કે વસ્તુની એવી શક્તિ કેમ છે એ અયોગ્ય છે. કર્મ (ઘર) વગેરે અને આત્મા સમાનપણે જડ હોવા છતાં કમ વગેરેમાં ચિતક્રિયા (= જ્ઞાનક્રિયા) સમવાયસંબંધથી રહેતી નથી. પૃથ્વી અને અગ્નિ બને સભાનપણે દ્રવ્ય હોવા છતાં ગંધગુણ [ પૃથ્વીમાં જ સમવાયસંબંધથી રહે છે પણ]. અગ્નિમાં સમવાયસંબંધથી રહેતો નથી. તેથી, આત્મા પ્રત્યક્ષ પણ નથી કે સ્વતઃ પ્રકાશ (= સ્વસંવેદ્ય) પણ નથી એ સ્થિર થયું. 25. स्वयूथ्यास्तु केचिदाचक्षते- यद्येकस्य कर्तृत्वं कर्मत्वं चानुपपन्नमित्यप्रत्यक्ष आत्मेष्यते, तदयमनुमानेनापि कथं ग्रहीष्यते ? आत्मानमात्मनाऽऽत्मैव लिङ्गादनुमिनोति हि तत्र नूनमुपेतव्या कर्तृता कर्मताऽस्य च ॥ तत्रानुमानज्ञानस्य यथाऽऽत्मा याति कर्मताम् । तथाऽहंप्रत्ययस्यैव प्रत्यक्षस्यापि गच्छतु ।। देहादिव्यतिरिक्तश्च यथा लिङ्गने गम्यते । तथाऽहं प्रत्ययेनापि गम्यतां तद्विलक्षणः ।। 25. અમારા પિતાના જ જુથના કેટલાક (= મ તૈયાયિક) કહે છે કે એક જ ક્રિયામાં એકનું કર્તા અને કર્મ બને હોવું ઘટતું નથી એ કારણે જે આત્માને પ્રત્યક્ષગ્રાહ્ય ન માનતા છે તે આત્મા અનુમાન વડે પણ કેવી રીતે ગૃહીત થશે ? કારણ કે લિંગ ઉપરથી આત્મા For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ આત્મા પ્રત્યક્ષ છે કે નહિ એ બાબતે વિવાદ ૧૫૭ વડે આત્મા જ આત્માને અનુમાને છે, ત્યાં આત્મા કમ અને કર્તા બને છે એમ સ્વીકારવું જોઈશે. જેમ ત્યાં અનુમાનજ્ઞાનનું કર્મ આત્મા બને છે તેમ અહંપ્રત્યયરૂપ પ્રત્યક્ષનું કામ પણ આત્મા બને. જેમ લિંગ દ્વારા આત્મા દેહથી જુદે છે એમ જ્ઞાત થાય છે તેમ અહં પ્રત્યય દ્વારા પણ આત્મા દેહથી ભિન્ન છે એ જ્ઞાત થાઓ. 26. નનું ગાત્મનઃ કિંર૬ વત્ પ્રત્યક્ષે સાક્ષાત્ ચિત્તે ? વં સુવાरपि किं रूपं यत् मानसप्रत्यक्षसमधिगम्यमिष्यते ? ____नन्वानन्दादिरूपं प्रसिद्धमेव सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु મવા | सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते । मतुबर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः ।। इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥ 26. તૈયાયિકે -- આત્માનું કયું રૂપ પ્રત્યક્ષ વડે જાણીએ છીએ ? મ યાયિકો – જે એમ હોય તે સુખ આદિનું પણ કહ્યું રૂ૫ માનસપ્રત્યક્ષ વડે જ્ઞાત થતું તમે માને છે ? a નયાયિકો – સુખ વગેરેનું આનન્દ આદિ રૂપ પ્રસિદ્ધ જ છે. યાયિકે – તે તે અનન્દ વગેરેના આધારણારૂપ આત્માના રૂપને પણ આપ માનસપ્રત્યક્ષથી જાણો. સુખ આદિ જ્યારે જ્ઞાત થાય છે ત્યારે સ્વતંત્ર અનુભવાતા નથી પરંતુ મતુબના અર્થથી જોડાયેલા જ અનુભવાય છે (અર્થાત “હું સુખી છું” એ રીતે જ અનુભવાય છે). આમ આત્માનું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. જેમ “આ ઘટ છે. એ રીતે ઘટનું જ્ઞાન થાય છે તેમ “આ સુખ છે. એ રીતે સુખને અનુભવ થતે દેખાતું નથી પણ “હું સુખી છું.' એ રીતે જ સુખને અનુભવ થાય છે અને હું સુખી છું” એ આકારની જ્ઞપ્તિ સુખ સાથે આત્માને પણ પ્રકાશિત કરે છે. 27. ગપિ – ज्ञातृज्ञानविशिष्टार्थग्रहणं किल भाष्यकृत् ।। स्वयं प्रादीदृशत्तच्च किं वा युक्तमुपेक्षितुम् ।। विशेष्यबुद्धिमिच्छन्ति नागृहीतविशेषणाम् । पूर्व चाननुभूतस्य स्मरणं नावकल्पते ॥ न चानुमानतः पूर्व ज्ञात्वाऽऽत्मानं विशेषणम् । तद्विशिष्टार्थबुद्धिः स्यात् क्रमस्यानवधारणात् ॥ 1 2 For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આત્મા પ્રત્યક્ષ છે એ મતની સ્થાપના तस्मात् प्रत्यक्ष आत्मा । सामानाधिकरण्यं च स्मरणानुभवादिषु । अनुसन्धीयमानं यद् दृश्यते तत् कथं भवेत् ॥ 'पूर्वमहममुमर्थमनुभूतवान्, अहमेवाद्य पुनरनुभवामि' इति तुल्यविषयतावत् तुल्यकर्तृकताऽपि तत्र प्रकाशते, इतरथा त्वनुमातुमप्यात्मा न शक्येत । ज्ञानेच्छासुखदुःखादि किलेदं लिङ्गमात्मनः । एकाश्रयतया ज्ञातमनुसन्धातृबोधकम् ॥ तथात्वेन च तज्ज्ञानमाश्रयज्ञानपूर्वकम् । ज्ञाते तत्राफलं लिङ्गमज्ञाते तु न लिङ्गता ॥ तस्मात् प्रत्यक्ष एवात्मा वरमभ्युपगम्यताम् । वृद्धागमानुसारेण संविदालोकनेन च ॥ 27. વળી જ્ઞાતાના જ્ઞાનથી વિશિષ્ટ અર્થના જ્ઞાનને (સ્મરણને = પ્રભિાને) ભાષ્યકારે પોતે જણાવ્યું છે અને તેને ઉપેક્ષવું શું યોગ્ય છે ? જેમાં વિશેષણનું ગ્રહણ ન થયું હોય એવી વિશેષ્યની બુદ્ધિ તાકિ કે ઈછતા નથી અને પૂર્વે ન અનુભવેલા અથનું સ્મરણ ઘટતું નથી. ન તે પહેલાં આત્મારૂપ વિશેષણને અનુમાન દ્વારા જાણ પછી તે વિશે વણથી વિશિષ્ટ અર્થની બુદ્ધિ થાય, કારણ કે આપણને વિશેષજ્ઞાન અને વિશેષ્યજ્ઞાનના કમને અનુભવ થતું નથી. તેથી આત્મા પ્રત્યક્ષ છે [જે આત્મા પ્રત્યક્ષ ન હોય તો] સ્મરણ, અનુભવ વગેરેનું સામાનાધિકરણ્ય, જે અનુસંધાન પામતું દેખાય છે તે, કેવી રીતે ઘટે ? “પહેલાં મેં આ અર્થને અનુભવ કર્યો હતો. જ અત્યારે ફરી તેને અનુભવું છું” એમ તુલ્યવિષયતાની જેમ તુલ્યકર્તકતા પણ ત્યાં પ્રકાશે છે, અન્યથા આત્માનું અનુમાન કરવું પણ શક્ય ન બને, જ્ઞાન, ઈચ્છા, સુખ, દુઃખ, આદિ રૂપ આત્માનું આ લિંગ– આત્મા એ બધાને એક આશ્રય છે એ રીતે જાણેલું આ લિંગ અનુસંધાતાનું બોધક છે. એક આશ્રયમાં રહેનાર તરીકે લિંગનું થતું જ્ઞાન આશ્રયના જ્ઞાન પછી થાય. આશ્રય (આત્મા) જ્ઞાત થઈ ગયા પછી લિંગનું કંઈ કામ નથી, લિંગ નિપ્રયોજન છે, નિષ્ફળ છે. અને જે આશ્રય જ્ઞાત થયો ન હોય તે પછી તે લિંગ લિંગ ન રહે. તેથી, વૃદ્ધાગમાનુસાર અને સંવિના આલેકનને આધારે આમા પ્રત્યક્ષ જ છે એમ તમારે સ્વીકારવું વધુ સારું છે. 28. કથ વાડમિનિવેશન મિનેન ઝોનનમ્ | अनुमेयत्वमेवास्तु लिङ्गेनेच्छाऽदिनाऽऽमनः ॥ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ આત્માનુમાનપ્રકાર ૧૫૮ तदाह सूत्रकारः 'इच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानान्यात्मनो लिङ्गम्' [न्यायसूत्र १.१.१०] । इच्छा नाम तावदित्थमुपजायते-यज्जातीयमर्थमुपभुजानः पुरुषः पुरा सुखमनुभूतवान् , पुन: कालान्तरे तज्जातीयमर्थमुपलभ्य सुखसाधनतामनुस्मृत्य तमादातुमिच्छति । सेयमनेन क्रमेण समुपजायमानेच्छा पूर्वापरानुसन्धानसमर्थमाश्रयमनुमा. पयति, कार्यस्य निराधारस्यानुपपत्तेः । आश्रयमात्रप्रतीतौ चायमन्वयव्यतिरेकवानेव हेतुर्भवति । इच्छा धर्मिणी, आश्रितेति साध्यो धर्मः, कार्यत्वाद् घटादिवद् गुणत्वात् रूपादिवत् इति वा हेतुर्वक्तव्यः । गुणत्वं चेच्छादीनामचाक्षुषप्रत्यक्षत्वादिना रसादिवदर्शितमाचार्यैः । एवमन्वयव्यतिरेकवताऽमुना हेतुनाऽधिष्ठानमात्रोऽनुमिते तदधिष्ठानत्वे च देहेन्द्रियादौ प्रसक्ते पूर्वानुभूतसुखसाधनत्वानुसन्धानसव्यपेक्षतदुत्पादनपर्यालोचनया तत्कार्यसमानकर्तृकत्वावगमात् शरीरादिप्रतिषेधे सति, स एव केवलव्यतिरेकिभवने तु विशिष्टमाश्रयमनुमापयति । इच्छा शरीरादिविलक्षणाश्रया, शरीरादिषु वाधकोपपत्तौ सत्यां कार्यत्वादिति । अत्र च साधर्म्यदृष्टान्तो न संभवतीति वैधHदृष्टान्तः प्रदर्श्यते । स च घट एव । कार्यत्वे निर्विशषणे य एव साधर्म्यदृष्टान्तो घटः स एव वैधHदृष्टान्तः सविशेषणे । यत्र विलक्षणाश्रितत्वं नास्ति तत्र सविशेषणं कार्यत्वमपि नास्ति, यथा घटादाविति न न शक्यते वक्तुम् । तत्र कार्यत्वमात्रयोगेऽपि सविशेषणानां कार्यत्वाभावाद्विलक्षणाश्रितत्वमपि तत्र नास्ति, भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यमानत्वात् । 28. ब-यायि? --- २१२३, L अभिनिवेशनु शु प्रयोग छ ? ४२७ मा લિંગ દ્વારા આત્મા અનુમેય જ છે. તેથી સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાન આત્માનું લિંગ છે. ઈછા આ રીતે ઉત્પન્ન થાય છે – જે જાતિના અર્થનો ઉપભોગ કરતા પુરુષે પહેલાં સુખ અનુભવ્યું હતું તે જાતિના અર્થને ફરી કાલાન્તરે દેખીને, પૂર્વે તે જાતિને અર્થ સુખનું સાધન થયું હતું એ યાદ કરીને, તેને પ્રાપ્ત કરવા તે ઇચ્છે છે. આ ક્રમે ઉત્પન્ન થતી તે ઈચ્છા પૂર્વાપરનું અનુસંધાન કરવાને સમર્થ એવા આબયનું અનુમાન કરાવે છે કારણ કે આશ્રય વિનાનું કાર્ય ઘટતું નથી. અને આશ્રયમાત્રની પ્રતીતિમાં આ હેતુ ( “કારણ કે તે કાર્ય છે એ હેતુ) અન્વય-વ્યતિરેકવાળો જ હેતુ બને છે. ઇછા ધમ (પક્ષ) છે, “આશ્રિત છે' એ સાધ્ય ધર્મ છે, કારણ કે તે ઘટની જેમ કાર્ય છે કે “કારણ કે તે રૂપની જેમ ગુણ છે એને હેતુ કહેવું જોઈએ. જેમ રસ આદિનું ગુણપણું અચાક્ષુષપ્રત્યક્ષપણું વગેરે દ્વારા આચાર્યોએ દર્શાવ્યું છે, તેમ ઈચ્છા આદિનું પણ ગુપણું અચાક્ષુષપ્રત્યક્ષપણું વગેરે દ્વારા આચાર્યોએ દર્શાવ્યું છે. એ રીતે અન્વય-વ્યતિરેકવાળા આ હેતુ વડે અધિષ્ઠાનમાત્રનું અનુમાન થતાં જ્યારે તે અધિષ્ઠાન દેહ, ઈન્દ્રિય For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આત્માનુમાનપ્રકાર વગેરે હેવાની સંભાવના ઊભી થાય છે ત્યારે પૂર્વાનુભૂત અર્થની સુખસાધનતાના અનુસંધાનની સહાયતાની અપેક્ષા રાખતી વર્તમાન તેવા અર્થની ઈચ્છાની ઉત્પત્તિની પર્યાલોચના દ્વારા તે કાર્યો ( = વર્તમાન પદાર્થનું દર્શન, પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ, પર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ વગેરે કાર્યો) એકકોંક છે એવું જ્ઞાન થાય છે, પરિણામે શરીર, વગેરેનો તેમના અધિષ્ઠાન તરીકે પ્રતિષેધ થાય છે, તેમ થવાથી તે હેતુ જ કેવળવ્યતિરેકી બની જઈ વિશિષ્ટ આશ્રયનું અનુમાન કરાવે છે. ઈચ્છાને આશ્રય શરીર આદિથી વિલક્ષણ છે, કારણ કે શરીર આદિમાં બાધક ઘટે છે અને સાથે સાથે શરીર આદિ કાય છે. અહીં સાધમ્મદ ટાંત સંભવતું નથી એટલે વૈધર્માદષ્ટાંત દર્શાવવામાં આવે છે. તે વૈધમ્ય દષ્ટાંત ઘટ જ છે. નિર્વિશેષણકાર્યવ હેતુમાં જે સાધમ્મદષ્ટાંત ઘટ હતો તે જ સવિશેષણકાર્યવહેતુમાં વૈધમ્મદષ્ટાંત બને છે. જ્યાં વિલક્ષણ આશ્રય સાધ્ય નથી ત્યાં સવિશેષણકાર્યવહેતુ નથી, જેમકે ઘટ વગેરેમાં એમ કહેવું અશક્ય નથી. ત્યાં કાર્યવમાત્રને યોગ હોવા છતાં પણ સવિશેષ કાર્યને અભાવ હોવાથી વિલક્ષણ આશ્રયને પણ ત્યાં અભાવ છે, કારણ કે ભૂતલાશ્રિત રૂપે ઘટ પ્રત્યક્ષ ઉપલબ્ધ થાય છે. 29. ननु चान्वयदर्शनमन्तरेण केवलव्यतिरेकः प्रतीयमानः संदिग्धो भवतिकिं तत्साध्याभावकृतैव तस्य तस्माद्वयावृत्तिरुत निमित्तान्तरकृता ? इति । संदिग्धव्यतिरेकस्य हेतोरगमकत्वं निश्चितव्यभिचारहेतुवदिति तार्किकाः । उच्यते । स्यादेतदेवं यदि प्रथममनवगतान्वय एव केवलव्यतिरेकशरणा हेतुः प्रयुज्येत । यत्र स्वन्वयव्यतिरेकवानेव हेतुः कंचन विशेषमाश्रित्य केवलव्यतिरेकितामवलम्बते, तत्र न सन्दिग्धव्यतिरेकिताऽक्काशं लभते । घटो हि भूतलाश्रितत्वेन प्रत्यक्षमुपलभ्यते । तदस्य विलक्षणाश्रयविरहादेव सविशेषणहेतुशून्यता जाता, निर्विशेषणावस्थायां तद्योगदर्शनादिति न संदिग्धो व्यतिरेकः । 29. શંકા–અન્વયદર્શન વિના કેવળ વ્યતિરેક પ્રતીત થતો હોય તો તે વ્યતિરેક સંદિગ્ધ બને છે, “શું સાધ્યાભાવને કારણે જ તેની (સાયની) તેમાંથી વ્યાવૃત્તિ હશે કે પછી બીજા કેઈ નિમિત્તને કારણે ?' એવી સંદિગ્ધતા ત્યાં રહે છે. નિશ્ચિત વ્યભિચારહેતુની જેમ સંદિગ્ધ વ્યતિરેકહેતુ સાધ્યને ગમક નથી એમ તાર્દિકે કહે છે. a નયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. જે પહેલાં જેની બાબતમાં અન્વય જા નથી જ એવા, (અર્થાત) કેવલ વ્યતિરેક જ જેનું શરણ છે એવા હેતુને પ્રયોગ કરવામાં આવે તે આવું બને. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેકવાળો હેતુ કેઈક વિશેષને આશ્રીને કેવળવ્યતિરેકીપણાનું અવલંબન કરતા હોય ત્યાં એ હેતુમાં સંદિગ્ધ વ્યતિરેકીપણાને અવકાશ નથી. ભૂતલના આશ્રિતરૂપે ઘટ પ્રત્યક્ષ દેખાય છે. તેથી એને વિલક્ષણ આશ્રયના અભાવને કારણે જ સવિશેષણ હેતુને અભાવ થયો છે, કારણ કે હેતુની (કાર્ય ઘટન) નિવિશેષણ અવસ્થામાં ઘટનું ભૂતકાશિતવ દેખાય છે; એટલે વ્યતિરેક સંદિગ્ધ નથી. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા, કેષ વગેરે આત્મસાધક લિંગ કેવી રીતે છે તેની સમજૂતી ૧૧ 30. अथवा शरीरत्वं सामान्यमिह वैधर्म्यदृष्टान्तीकर्तव्यम् । तत्र हि सर्वात्मना कार्यत्वस्पर्शोऽपि नास्ति । न च तद्विलक्षणाश्रितं, शरीराश्रितत्वस्य प्रत्यक्षत उपलम्भादिति । 30 અથવા, શરીરવ સામાન્યને અહીં વૈધમ્મદષ્ટાન બનાવવું જોઈએ, કારણ કે શરીરવ સામાન્યમાં કાર્યપણાને સ્પર્શ પણ નથી; અને તે શરીરત્વ વિલક્ષણ આશ્રયમાં આશ્રિત પણ નથી કારણ કે તેનું શરીરમાં આશ્રિતપણું પ્રત્યક્ષ દેખાય છે 31. तदियमिच्छा प्रथमपदार्थदर्शनादिकार्यसमानकर्तृकतयाऽवगम्यमाना शरीरादिविलक्षणमाश्रयमवगमयति, सविशेषणकार्यत्वादिति स्थितम् । यश्च स विलक्षण आश्रयस्तत्रात्मसंज्ञाऽऽगमिकी । ___31. तेथी, पडे पहाय'नु शन, माहि (माहिया ते तिना पूर्वानुभूत पायर्नु સ્મરણ, તે પૂર્વાનુભૂત પદાર્થની સુખસાધનતાનું સ્મરણ, વગેરે ) કાર્યોની સાથે સમાનતંકતા ધરાવતી જણાતી ઈચ્છા શરીર આદિથી વિલક્ષણ આવ્યાનું જ્ઞાન કરાવે છે, કારણ કે તે सविशेष आर्य छ-मे स्थि२. ययु. अनेरे विक्षिमाश्रय छे तेनु 'आत्मा' नाम साभि छ, [ योगि नथी.] ___32. एवमेव द्वेषादेरात्मलिङ्गता वक्तव्या । यज्जातीयस्यार्थस्य सन्निधानाद् दुःखमनुभूतवान् पुरुषः, तज्जातीयमर्थं पुनरुपलभमानो दुःखसाधनतामनुसन्धाय तं द्वेष्टीति । सोऽपि प्रतिसन्धातारमेकमन्तरेण नोपपद्यते । आभ्यामिच्छाद्वेषाभ्यामनन्तरं प्रयत्नः समुत्पद्यते । सोऽपि यथोक्तेन क्रमेणानुसन्धानपूर्वक एव । प्रयतमानस्य सुखदुःखे भवतः । ते अपि तथैव द्रष्टव्ये । 32. या शतष शानुि आत्मनिया समाज ने मेरे जतिना અર્થના સાનિધ્યથી પુરુષ પહેલાં દુઃખ અનુભવ્યું હોય તે જ જાતિના અર્થને ફરીથી દેખતો તે તેની દુઃખસાધનતાનું અનુસંધાન કરીને તેને તે દ્વેષ કરે છે એટલે એ પણ એકપ્રતિસંધાતા વિના ઘટતા નથી ઈચ્છા કે દ્વેપ પછી પ્રયત્ન ઉત્પન્ન થાય છે. તે પણ યક્ત કમે અનુસંધાનપૂર્વક જ ઉત્પન્ન થાય છે. પ્રયત્ન કરતા પુરુષને સુખ કે દુઃખ થાય છે. તેમને પણ તે રીતે જ અર્થાત્ તે ક્રમે અનુસંધાનપૂર્વક જ ઉત્પન્ન થતાં સમજવાં. 33. ज्ञानं च शक्यत एवात्मलिङ्गमभिधातुम् । यद्यपि प्रथममनुसन्धाननिरपेक्षमपि भवति तत् तथाऽप्यनुसन्धानपूर्वेच्छाऽऽदिकार्यप्रकरणात् निर्णयात्मकमेव ज्ञानमुदाहर्तव्यम् , तत्र हि बुभुत्साविमर्शादिपूर्वकत्वमुपलब्धमिति तदेककर्तृकत्वमुपकल्प्यते । तदेवमिच्छाऽऽदीन्यात्मलिङ्गानीति स्थितम् । For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આત્માનું અનુમાન શકય છે शास्त्रो चानेकहेतूक्तिर्न दोषाय कथास्विव । शिष्यः कश्चित् क्वचित् किञ्चिदनुस्मृत्याभिधास्यति । इति कारुणिको मुनिरनेकमिह हेतुमार्गमुपदिष्टवान् । 33. જ્ઞાનને પણ આત્માના લિંગ તરીકે જણાવવું શક્ય જ છે. જો કે પ્રથમ જ્ઞાન અનુસંધાનનિરપેક્ષ થાય છે, તેમ છતાં અનુસંધાનપૂર્વક થતાં ઈચ્છા વગેરે કાર્યોનું પ્રકરણ (સંદર્ભ) હોવાને કારણે નિર્ણયાત્મક જ્ઞાનને જ આત્માના લિંગ તરીકે કહેવું જોઈએ, કારણ કે નિર્ણયાત્મક જ્ઞાન બુભુત્સા, વિમર્શ વગેરે પૂર્વક થતું દેખાય છે, એટલે તેમનામાં એકકતૃકતા ઘટે છે. તેથી, આ પ્રમાણે ઇચ્છા વગેરે આત્માનાં લિંગે છે એ સ્થિર થયું. જેમ જલ્પ વગેરે કથાઓમાં અનેક હેતુઓ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દેષ થાય છે તેમ શાસ્ત્રમાં અનેક હેતુઓ જણાવવાથી નિગ્રહસ્થાનરૂપ દોષ થતું નથી. કેઈ શિષ્ય ક્યારેક કંઈક (કેઈક હેતુ) અનુસ્મરણ કરી કહેશે એમ વિચારી કાણિક મુનિ ગૌતમે અનેક હેતુઓ અહીં ઉપદેશ્યા છે. 34. नन्वत्र चोदितमनुसन्धातारमन्तरेण तदेतदिच्छाऽऽदिकार्य नावकल्पत इति कथं ज्ञायते ? एकत्र प्रमातरि तद्दर्शनादिति यदुच्यते, तदिदमेकप्रमातृग्रहणादात्मप्रत्यक्षत्वमङ्गीकृतं स्यादिति व्यर्थमनुमानम् । अग्रहणे तु प्रमातुरेकस्य तत्पूर्वकत्वेनेच्छाऽऽदेः प्रतिबन्धाग्रहणादशक्यमनुमानमिति । परिहृतमेतत् । कार्यत्वेनैव लिङ्गत्वमिच्छाऽऽदेरुपवर्णितमस्माभिः, न स्मरणादिसमानाश्रयतयेति । 34 શંકા- અહીં કોઈ પ્રશ્ન ઊઠાવે છે કે, અનુસંધાતા વિના આ ઈચ્છા વગેરે કાર્ય ઘટતું નથી એ કેવી રીતે જણાય ? “એક પ્રમાતામાં તે કાર્યનું દર્શન થતું હોવાને કારણે એમ જે કહેવામાં આવે છે તે બાબતે કહેવું જોઈએ કે જે એમ હેય તે આ એક પ્રમાતાના ગ્રહણ દ્વારા આત્માના પ્રત્યક્ષને સ્વીકાર થાય, એટલે અનુમાન વ્યર્થ બને. અને જે એક પ્રમાતાનું અગ્રહણ હેય તે ઈચછા આદિને તપૂર્વકરૂપે (= એકપ્રમાતૃપૂવકરૂપે) વ્યાપ્તિસંબંધ ગૃહીત થાય નહિ, પરિણામે અનુમાન અશક્ય બને. a નયાયિક – આ શંકાને અમે દૂર કરી દીધી છે. ઈચ્છા વગેરેને કાર્ય હોવાને કારણે લિંગ તરીકે વર્ણવ્યાં છે, સ્મરણ આદિ સાથે તેમને સમાન આધાર હોવાને કારણે લિંગ તરીકે વર્ણવ્યાં નથી. 35. વિમસ્તહિં પ્રતિસધાત્રોવન્યાસઃ ? શરીરહિ૬ તાત્રયવિપ્રતિષેધાઃ | न त्वेवं व्याख्यातवन्तो वयमेकस्य प्रमातुरिच्छाऽऽदिकार्याश्रयत्वदर्शनादेकाश्रयत्वानुमानमिति । तस्मान्न दोषः । 35. શંકાકાર– તે પછી શા માટે પ્રતિસંધાતાની વાત કરે છે. વ યાયિક– તે કાર્યોને આશ્રય શરીર વગેરે નથી એમ પ્રતિષેધ કરવા માટે. અમે એ પ્રમાણે વ્યાખ્યા કરી નથી કે એક પ્રમાતામાં ઈચ્છા વગેરે કાર્યોનું આશ્રયપણું દેખાતું હોઈ એકાશ્રયપણુનું અનુમાન કરવામાં આવેલ છે. તેથી દેષ નથી. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે ૧૬૩ 36. ननु कथं न दोषः ? शरीराद्याश्रयत्वप्रतिषेधसाधनेऽपि हेतोर्व्याप्तिग्रहणासम्भवात् । यावद् हिं दर्शनस्मरणेच्छाऽऽदिकार्यजातमेकप्रमातृनियततयाऽनवधारितम्, तावत् कथमस्मदवस्थादिभिः न शरीराद्याश्रयत्वमिति निषेधस्य तत्पूर्वकस्य चैकात्माश्रितत्वस्य सिद्धिः । _36. શંકાકાર- દેષ કેમ નથી ? તે કાર્યોને આશ્રય શરીર આદિ નથી એ પ્રતિષેધ પુરવાર કરવા માટે પણ હેતુની વ્યાપ્તિનું ગ્રહણ સંભવતું નથી [અહીં હેતુ એકાગ્રત્વ છે અને સાધ્ય પ્રતિસંધતૃત્વ છે.] જ્યાં સુધી દર્શન, સ્મરણ, ઇચ્છા વગેરે કાર્યો એક પ્રમાતામાં નિયતપણે આશ્રિત છે એવું નિશ્ચિત ન થાય ત્યાં સુધી આ અવસ્થાએને આશ્રય શરીર આદિ નથી એવા નિષેધની અને તે નિષેધપૂર્વક એક આત્મા તેમને આશ્રય છે એ હકીક્તની સિદ્ધિ કેવી રીતે થશે ? 37. क एवमाह न गृहीतमेककर्तृ कतया कार्यमिच्छादीति ? यदि गृहीतं तर्हि वक्तव्यं व गृहीत, केन वा प्रमाणेन गृहीतमिति ? स्वात्मन्येवेति चेत् , सोऽयं प्रत्यक्ष आत्मा भवेत् । एवमनभ्युपगमे न व्याप्तिग्रहणमिति । | 31. યાવિક – કોણે એમ કહ્યું કે એક કર્તાવાળા કાર્ય તરીકે ઇચ્છા વગેરેનું ગ્રહણ થયું નથી ? શંકાકાર – જે ગ્રહણ થયું છે તે તમારે જણાવવું જોઈએ કે તે ગ્રહણ કયાં થયું છે અને કયા પ્રમાણુથી થયું છે. જો તમે કહો કે તે ગ્રહણ આત્મામાં જ થયું છે તે આ આત્મા પ્રત્યક્ષ બની જાય અને જો એમ ન માને તે વ્યાપ્તિનું ગ્રહણ ન થાય 38. ઉદયતે | ન વ પ્રત્યક્ષ બારમાં, ન વ્યાપ્ત પ્રમ્ | ન જૈવ धर्म्यन्तरे व्याप्तिर्गृह्यते किन्तु स्वसन्तान एव । तथापि न सिद्धयति प्रमातृनियततानुमानम् । कथमिव न सिद्धयति ? सिद्धयत्येव सन्तानान्तरेषु प्रतिसन्धानस्यादृष्टत्वात् । 38. તૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ન તે આત્મા પ્રત્યક્ષ છે કે ન તો વ્યાપ્તિનું અગ્રહણ છે. અન્ય ધર્મોમાં વ્યાપ્તિ ગૃહીત થતી નથી જ, પરંતુ એક જ ધમમાં અર્થાત એક જ ધર્મીના પિતાના સન્તાનમાં જ વ્યાપ્તિ ગૃહીત થાય છે. શંકાકાર – તે પણ “ઈરછા આદિ કાર્યોને એક જ પ્રમાતા આશ્રય છે' એવું એક પ્રમાનિયતતાનું અનુમાન સિદ્ધ થતું નથી. વ તૈયાયિક – કેમ સિદ્ધ નથી થતું ? સિદ્ધ થાય જ, કારણ કે અન્ય સંતનેમાં પ્રતિસંધાન દેખ્યું નથી [અર્થાત ચૈત્રે દેબેલાનું મૈત્ર સ્મરણ કરતા નથી.]. 39. किञ्च कोऽत्र व्याप्तिग्रहणकाल: ? प्रमातृवद्धि तद्भेदेन भवितव्यम् । ततः किम् ? इदं ततो भवति – कथं स्वसन्तान एव व्याप्तिर्गृह्यताम् ? कथं वा तत्रौत्र प्रमातृनियमोऽनुमीयतामिति सेयमुभयतः पाशारज्जुः । आत्मा वा प्रत्यक्षः व्याप्तिर्वा दुरवगमेति । For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે 39. શંકાકાર – વળી, અહીં વ્યાપ્તિગ્રહણને કાળ કયે છે ? પ્રમાતૃભેદની જેમ કાળભેદ પણ હવે જોઈએ. વ યાયિક – તેથી શું ? શંકાકાર – તેથી આ થશે – પિતાના જ સંતાનમાં વ્યાપ્તિ કેવી રીતે ગ્રહણ કરશે? અથવા, ત્યાં જ પ્રમાતૃનિયતતાનું અનુમાન તમે કેવી રીતે કરશે ? આમ બન્ને બાજુ પાશારજજુ છે–સંકટ છે. કાંતે આત્મા પ્રત્યક્ષ હોવો જોઈએ કાં તે વ્યાપ્તિ ગ્રહણ કરવી મુશ્કેલ હેવી જોઈએ. [ જે આત્મા પ્રત્યક્ષ છે એમ ન સ્વીકારવામાં આવે તો વ્યાપ્તિ ઘટે નહિ, અને જે વ્યાપ્તિ ઘટતી હોય તે આત્મા પ્રત્યક્ષ છે એ પુરવાર થાય.] 40. नैतदेवम् । यथा शाक्यपक्षे सत्त्वात् क्षणिकत्वानुमाने व्याप्तिग्रहणं, तथेहापि भविष्यति । तत्र हि यैव क्रमयोगपद्यव्यावृत्या सत्त्वस्य नित्येभ्यो व्यावृत्तिः, स एव क्षणिकरैन्वय इति धर्म्यन्तरनिरपेक्षतयैव साध्येऽपि धर्मिणि प्रतिबन्धग्रहणं चानुमानं च दर्शितम् । तद्वदिहाप्येकप्रमातृपूर्यकत्वेन प्रतिसन्धानस्य धर्म्यन्तरे यद्यपि ग्रहणं नास्ति तथाऽपि सन्तानान्तरभेदे यदस्यादर्शनं तदेवैककर्तृकत्वदर्शनमिति कोऽनयोर्हेतुत्वे विशेषः ? 40. ૧ નૈયાયિક – ના, એવું નથી. જેમ બૌદ્ધ પક્ષમાં સત્વ હેતુ ઉપરથી કરવામાં આવતા ક્ષણિકત્વના અનુમાનમાં વ્યાપ્તિનું ગ્રહણ થાય છે તેમ અહીં પણ વ્યાપ્તિનું ગ્રહણ બનશે, કારણ કે ત્યાં નિત્ય વસ્તુમાં [અર્થ ક્રિયાના] ક્રમ અને યોગપદ્યની વ્યાવૃત્તિ દ્વારા સત્ત્વની નિત્ય વસ્તુઓમાંથી જે વ્યાવૃત્તિ થાય છે તે વ્યાવૃત્તિ જ ક્ષણિકની સાથે સત્તને અવય છે. આમ બૌદ્ધોએ કેઈ અન્ય સિદ્ધ ધમની અપેક્ષા વિના જ સાધ્ય ધમીમાં વ્યાપ્તિનું ગ્રહણ અને અનુમાન દર્શાવ્યું છે. તે રીતે અહીં પણ એકપ્રમાપૂર્વકની પ્રતિસંધાન સાથેની વ્યાપ્તિનું સિદ્ધ અન્ય ધર્મોમાં ગ્રહણ ન હોવા છતાં અન્ય સંતાનમાં (પ્રમાતૃભેદમાં) તેનું (= પ્રતિસંધાનનું) જે અદશન છે તે જ એકકતૃત્વદર્શન (= એકમાતૃત્વદર્શન) છે. એટલે એ બેના હેતુસ્વરૂપમાં શું વિશેષ છે ? ___41. ननु तत्र नित्येभ्यः क्रमयोगपद्यव्यावृत्त्या व्यावृत्तं सत्त्वं शक्यग्रहणम् , इह तु प्रमातृभेदेन प्रतिसन्धानव्यावृत्तिर्दुरवगमा। स्वसन्तानेऽपि ज्ञानक्षणा भिन्ना एव प्रमातारः, न च तेभ्यो व्यावृत्तं प्रतिसन्धानमिति । तिष्ठत्वन्वयः, व्यतिरेकमुखेनापि कष्ट मिदमनुमानं वर्तते, स्वसन्ताने सन्तानान्तरवत् प्रमातृभेदग्रहणात्, तद्भेदग्रहे हि स्वपरसन्तानविवेको न स्यात् । यद्येवं प्रमातृभेदग्रहणाभावात् पुनरप्यात्मा प्रत्यक्ष आयातः । 41. શંકાકાર - ત્યાં નિત્ય વસ્તુઓમાંથી [અર્થ ક્રિયાના] કમોગપઘની વ્યાવૃત્તિ દ્વારા વ્યાવૃત્ત સત્ત્વનું ગ્રહણ શકય છે. પરંતુ અહી તો કમાતૃભેદ દ્વારા પ્રતિસંધાનની વ્યવૃત્તિ જાણવી મુકેલ છે. સ્વસત્તાનમાં પણું જ્ઞાનક્ષર કમાતા ભિન્ન છે, તેમનાથી અર્થાત તે જ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ શક્ય છે જુદા પ્રમાતાઓથી પ્રતિસંધાન વ્યાવૃત્ત નથી. અન્ય તે બાજુએ રહો, વ્યતિરેકમુખથી પણ આ અનુમાન કષ્ટરૂપ છે. [ જ્યાં એકકતું કત્વ ( = એકમમાતૃત્વ) નથી ત્યાં પ્રતિસંધાન નથી એવા વ્યતિરેકની અસિદ્ધિ છે, ] કારણ કે જેમ સન્તાન્તરમાં પ્રમાતૃભેદનું ગ્રહણ થાય છે તેમ સ્વસંતાનમાં પણ પ્રમાતૃભેદનું ગ્રહણ થાય છે છતાં પ્રતિસંધાન તે બૌદ્ધ દૃષ્ટિએ સંભવે છે. જો સ્વસન્તાનમાં પણ પ્રમાતૃભેદનું ગ્રહણ હેય તે સ્વસત્તાન અને પરસંતાનના ભેદનું ગ્રહણ નહિ થાય, જે સ્વસત્તાન અને પરસન્તાનના ભેદનું ગ્રહણ ન થાય તે સ્વસત્તાનમાં પ્રમાતૃભેદનું ગ્રહણ ન થાય અને પરિણામે પ્રમાતૃભેદના પ્રહણના અભાવને કારણે ફરી પાછો આત્મા પ્રત્યક્ષ બની ગયે. 42. નૈવ, નામા પ્રથઃ | કમાતૃમેટ્રો હિ સ્વસત્તાને ન ગૃહતે યુવત, न पुनस्तदैक्यं गृह्यते । अन्यच्च भेदाग्रहणम् , अन्यच्च तदैक्यग्रहणम् । भेदाग्रहणादेव च व्याप्तिसिद्धेर्न कष्टमनुमानम् । ननु च स्वसन्ताने प्रमातृभेदाग्रहणं किं प्रमातुरेकत्वादुत ज्ञानानां कार्यकारणभावादिति न निश्चीयते । ततश्च संदिग्धो व्यतिरेकः यथा ज्ञानानां कार्यकारणभावो नास्ति, यथा च न तत्कृतोऽयं व्यवहारस्तथाऽनन्तरमेव सविस्तरं वक्ष्यामः । तस्मादिच्छादिकार्येण युक्तमेकप्रमात्रनुमानम् । 42 3 તૈયાયિક— એવું નથી. આત્મા પ્રત્યક્ષ નથી. પ્રમાતૃભેદ સ્વસન્તાનમાં ગૃહીત થતા નથી એમ અમે કહ્યું છે, એમ નથી કહ્યું કે તેનું ઐક્ય ગૃહીત થાય છે. બેદાગ્રહણ જુદી વસ્તુ છે અને તેના ઐક્યનું ગ્રહણ જુદી વસ્તુ છે. બેદાગ્રહથી જ વ્યાપ્તિ સિદ્ધ થતી હેવાથી અનુમાન કષ્ટરૂપ નથી. શંકાકાર– ' વસન્તાનમાં પણ પ્રમાતૃભેદાગ્રહણ શું પ્રમાતાના એક હોવાના કારણે છે કે જ્ઞાનના કાર્યકારણભાવને કારણે છે એનો નિશ્ચય થતું નથી. અને તેથી વ્યતિરેક સંદિગ્ધ બને છે. યાવિક– જ્ઞાનને કાર્યકારણભાવ નથી અને જ્ઞાનના કાર્યકારણભાવને આધારે આ વ્યવહાર નથી, તે હવે પછી તરત જ સવિસ્તર અમે જણાવીશું. તેથી ઈચ્છા વગેરે કાર્ય દ્વારા એક પ્રમાતાનું અનુમાન કરવું યોગ્ય છે. 43. નનુ વાશ્રિતમઝાડઢિ યેહ gવ મવિશ્વતિ | भूतानामेव चैतन्यमिति प्राह बृहस्पतिः ।। उक्तं च मदशक्तिवद्विज्ञानमिति । उच्यते-शरीरं तावन्नेच्छाऽऽदेराश्रयः, शैशवयौवनवार्धकादिदशाभेदेन भिन्नत्वात् । For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ભૂતચેતન્યવાદ અને તેનું ખંડન તથા દિ નારણો: મીંજન શાતે | न चान्येन स्मृते तस्मिन्नन्यस्येच्छोपजायते ।। तेनाद्यादर्थविज्ञानात् प्रभृत्येच्छासमुद्भवात् । gવશ્ય વાર્યાત્રાસ્ય વર વાાિશ્રય: . शरीरं च बाल्याद्यवस्थाभेदेन भिन्नम् । अतस्तस्य नाश्रयो भवितुमर्हति, सन्तानान्तरवत् । यथा हि देवदत्तदृष्टेऽर्थे यज्ञदत्तस्य न स्मरणमेवं बालशरीरानुभूते युवशरीरस्य तन्न स्यात् । 43. ભૂતચૈતન્યવાદી – ઇરછા વગેરે દેહમાં જ આશ્રિત બનશે. ચૈતન્ય ભૂતોને જ ધર્મ છે એમ બૃહસ્પતિએ કહ્યું છે. અને વળી વધુમાં કહ્યું છે કે વિજ્ઞાન મદશક્તિ જેવું છે. વ તૈયાયિક– ઈચ્છા વગેરેને આશ્રય શરીર નથી, કારણ કે શૈશવ, યૌવન, વાર્ધકય આદિ દશાભેદે શરીર ભિન્ન ભિન્ન હોય છે. વળી, અન્ય દેખેલા અર્થનું સ્મરણ અન્ય કરી શકતા નથી અને અન્ય તેનું સ્મરણ કરતાં અન્યને તેની ઈચ્છા થતી નથી. તેથી આ અર્થવિજ્ઞાનથી (અર્થાનુભવથી) માંડી ઇચ્છોત્પત્તિ સુધીના એક કાર્યચક્રને કોઈ એક આશ્રય કહેવો જોઈએ. શરીર તે બાલ્ય આદિ અવસ્થાભેદે ભિન્ન ભિન્ન હોય છે. એટલે શરીર આઘ અર્થવિજ્ઞાન વગેરેને એક આશ્રય બનવાને લાયક નથી, સનાનાન્તરની જેમ. જેમ દેવદરો દેખેલા અર્થનું સ્મરણ યજ્ઞદત્તને થતું નથી તેમ બાલશરીરે અનુભવેલા અર્થનું સ્મરણ યુવા શરીરને ન થાય. 44. नन्ववस्थामात्रमेव भिन्नम् अवस्थातृशरीरस्वरूपमभिन्नमेव, प्रत्यभिज्ञाप्रत्ययप्रामाण्यादवगम्यते । न चेयं प्रत्यभिज्ञा लूनपुनर्जातनखादिप्रत्यभिज्ञावदन्यथासिद्धा, विनाशस्यानुपलम्मात् । स्तम्भादौ हि क्षणभङ्गित्वप्रतिषेधः प्रत्यभिज्ञयैव करिष्यते । सा चेहापि तादृश्येव ।। 44. ભૂતચૈતન્યવાદી – શરીરની અવસ્થાએ જ ભિન્ન છે, અવસ્થા ધરાવનાર શરીરસ્વરૂપ તે અભિન્ન જ છે, એ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાનના પ્રામાણ્યથી જણાય છે. અને આ પ્રત્યભિજ્ઞા લૂનપુન જાત કેશ, નખ, વગેરેમાં થતી પ્રત્યભિજ્ઞા જેવી અન્યથાસિદ્ધ નથી, કારણ કે અહીં વિનાશની ઉપલબ્ધિ નથી. સ્તંભ આદિમાં ક્ષણિક્તાને પ્રતિષેધ પ્રત્યભિજ્ઞા વડે જ કરાશે. અહીં પણ તેવી જ પ્રત્યભિજ્ઞા છે. 45. તત્પુજી, સ્તમા નાનાવાળાપ્રાત, રૂહ તુ હૃggરિમાળણગ્નિवेशाद्यन्यत्वदर्शनात् सादृश्यनिबन्धनेय भ्रान्तिरेव प्रत्यभिज्ञा । न खलु शिशुशरीरे तरुणशरीरे जरच्छरीरे च तुल्यमेव परिमाणाद्यपलभ्यते । For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ११७ શરીરને પ્રતિક્ષણ મેદ અને પાકમક્રિયા १७ आहारपरिणामाच्च देहभेदोऽवगम्यते । पाकजोत्पत्तिमार्गेण न जीर्येतान्नमन्यथा ॥ न भवेत् परिपोषो हि दधिक्षीरादिभक्षणे । प्राक्तनस्याविनाशे न दृश्यते तस्य रिक्तता ।। क्षीणैरवयवैः कैश्चित् कैश्चिच्चाभिनवोद्गतैः । अभिन्न एवावयवी कथं भवितुमर्हति । तथा च केचित् पच्यमानस्य घटादेरपि प्रागवस्थाविसदृशरूपादियोगिनः पाककारणभूतवेगवदग्निद्रव्यसंयोगपर्यालोचनयैव प्रलयोदयौ कल्पितवन्तः । यद्यपि कन्दुकनिक्षिप्ता घटादयः तृणपर्णादिपिहितवपुषोऽपि तद्विवरप्रसृतेन नयनरश्मिना न विनष्टा इत्युपलभ्यन्ते, यद्यपि तत्संख्याः तत्परिमाणाः तत्सन्निवेशास्तद्देशाश्च पक्का अपि दृश्यन्ते, यद्यपि पतन्तो न विभाव्यन्ते, यद्यपि च तदा तेषां कादिकारणकलापासंभवात् पुनर्घटनमधटमानमिव लक्ष्यते, तथाऽपि तेषामनुमानेन विनाशः परिकल्प्यते । सर्वावयवेष्वन्तर्बहिश्च पाकात् पूर्वरूपादिविलक्षणगुणोपलब्धेरन्तःप्रवेशः कृशानोरनुमीयते । तेन वेगवता वह्निद्रव्येण नोदनादभिघाताद्वा नूनं घटाद्यारम्भकेष्ववयवेषु क्रिया जायते, क्रियातो विभागः, विभागाद् द्रव्यारम्भकसंयोगविनाशः, तद्विनाशाद् द्रव्यविनाश इति । अनुप्रवेशपक्षेऽपि सूक्ष्मविवरपरिकल्पनादवश्यमवयवसंयोगविघटनं घटादेरिति विनाश एव । अपि च पाकानन्तरं कन्दुकादपकृश्यमाणाः पिठरादयः केचित् स्फुटिताः, केचिद् वक्रतां गताः, केचित् सन्निवेशान्तरमेव प्रतिपन्ना दृश्यन्ते । तस्मादपि पश्यामो नश्यन्तीति । तत्संख्यत्वादिति सर्वमनैकान्तिकं सूच्यग्रविद्धकण्ठकोणैः कुम्भादिभिः । अतः पूर्वोक्तनीत्या नष्टेषु घटादिकार्यद्रव्येषु परमाणव एव पच्यन्ते, पक्काश्च श्यामादिगुणानवजहतो रक्तादिगुणान्तरयोगमनुभवन्तः प्राणिगतसुखदुःखोपभोगसाधनभूतादृष्टप्रेर्यमाणाः परस्परं संयुज्य व्यणुकादिप्रक्रमेण तादृशमेव घटादिकार्यमारभन्ते । तत्रामुष्मिन् क्षणेऽमुष्य कार्यस्य प्रसवोऽमुष्य प्रलय इति प्रक्रिया न लिख्यते, ग्रन्थविस्तरभयादप्रयोजनत्वाच्चेति । एवं तपनातपपच्यमानेष्वाम्रादिफलेष्वेष एव न्यायः । शरीरेऽप्यौदर्येण तेजसा पच्यमानेष्वन्नपानादिषु रसमलधातुभावेन परिणाममुपगच्छत्सु प्रायेण प्रतिक्षणमुत्पादविनाशौ सम्भवत इति स्थैर्याभावात् कथमनुसन्धानादिकार्ययोगोऽस्येति ? For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શરીરને પ્રતિક્ષણ ભેદ અને પાકપ્રક્રિયા ' 45. જયંત – તે વાત બરાબર નથી, સ્તંભ વગેરેમાં [પ્રતિક્ષણ] નાનાત્વના કારણનું અગ્રહણ છે, જ્યારે અહીં રૂપ, પરિમાણુ, સન્નિવેશ આદિનું અન્યત્વ દેખાતું હોઈ સાદશ્યને કારણે જન્મતી બ્રાતિ જ આ પ્રત્યભિજ્ઞા છે. શિશુશરીરમાં, તરુણ શરીરમાં અને વૃદ્ધશરીરમાં એકસરખાં જ પરિમાણ આદિ ઉપલબ્ધ થતાં નથી. પાકજોત્પત્તિન્યાયે આહારના પરિણામ (change) ઉપરથી દેહભેદનું જ્ઞાન થાય છે. તેમ ન માને તે અર્થાત શરીરભેદ ન માને તે આહારની પરિણતિ ન થાય, દૂધ-દહીં વગેરે ખાવા છતાં પુષ્ટિ ન થાય. પ્રાતન શરીરને વિનાશ ન માને તે, અપચય અસંભવ બને, પરિણામે આહાર ન લેવાથી શરીરમાં ઉત્પન્ન થતી રિક્તતા પણ ન થાય. કેટલાક અવયવો ક્ષીણ થતા હેઇ અને કેટલાક અભિનવ અવયે ઉત્પન્ન થતા હોઈ અભિન્ન જ અવયવી (તેને તે જ અવયવી) હેવો કેવી રીતે ઘટે? અને વળી આ જ રીતે કેટલાકે ( વૈશેષિકોએ) પ્રાગવસ્થાથી વિસદશ રૂપ આદિ ધરાવનાર પ્રશ્યમાન ઘટ વગેરેના નાશ અને ઉત્પાદ પાકના કારણભૂત વેગવાળા અગ્નિદ્રવ્યના સંયોગની પર્યાલચના દ્વારા કલપ્યા છે. જો કે ભઠ્ઠીમાં પકવવા મૂકેલા, તૃણ, પણું, વગેરેથી ઢંકાયેલા ધટ વગેરે ભઠ્ઠીના છિદ્ર વાટે પ્રસરેલા નયનના કિરણે વડે વિનષ્ટ દેખાતા નથી, જો કે કાચા ઘટ આદિની સંખ્યા, તેમનું પરિમાણ, તેમને સન્નિવેશ અને તેમને દેશ પાકા ઘટ આદિમાં પણ દેખાય છે, જો કે ઘટ વગેરે પર મૂકેલા તૃણ વગેરે પડી જતા દેખાતા નથી, અને જે કે ઘટોત્પત્તિનાં કારણે કુંભાર વગેરે અહીં સંભવતા ન હોઈ પુનઃ ઘટની ઉત્પત્તિ જાણે કે થતી દેખાતી નથી, તેમ છતાં તે ઘટ વગેરેને અનુમાનથી નાશ કલ્પવામાં આવ્યું છે. ઘટના સર્વ અવયવોમાં અંદર અને બહાર પાકના લીધે પૂર્વ રૂપ આદિ ગુણોથી વિલક્ષણ ગુણે દેખાતા હોવાથી અગ્નિના અન્ત:પ્રવેશનું અનુમાન થાય છે, તે વેગવાળા અગ્નિદ્રવ્ય દ્વારા નેદનથી કે અભિઘાતથી ઘટના આરંભક અવયવોમાં ક્રિયા જન્મે છે, ક્રિયાથી વિભાગ થાય છે, વિભાગથી ઘટદ્રવ્યના આરંભક સંયોગને નાશ થાય છે, તેના નાશથી ઘટદ્રવ્યને નાશ થાય છે. ઘટના સૂક્ષ્મ છિદ્રોની કલ્પના કરી તે બ્દિો દ્વારા તેજસ પરમાણુઓ અવિનષ્ટ ઘટના છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે એવું જ્યાં માનવામાં આવ્યું છે તે તૈયાયિકના પિઠરપકવાદમાં પણ અવશ્યપણે અવયવસંયોગનું વિઘટન અર્થાત ઘટનાશ છે જ. વળી, પાક પછી ભઠ્ઠીમાંથી બહાર કઢાતા ઘટ વગેરેમાંથી કેટલાક ફૂટી ગયેલા, કેટલાક વાંકા થઈ ગયેલા, કેટલાક અન્ય સન્નિવેશને પામેલા દેખાય છે. તે ઉપરથી પણ આપણે જોઈએ છીએ કે ઘર આદિ નાશ પામે છે. તેની તે જ સંખ્યા વગેરે જે યાયિકે કહ્યું છે તે અનૌકાતિક છે કારણ કે સાયની અણીથી વીંધાયેલા કંઠ, કાણું ધરાવતા ઘટ વગેરેની સંખ્યા વગેરે તેના તે જ હોવા છતાં તે ઘટ વગેરે તેના તે જ નથી એમ નીયાયિકાએ સ્વીકારેલ છે. તેથી પૂર્વોક્ત રીતે નષ્ટ ઘટાદિ કાયંદ્રામાં પરમાણુઓ જ પાકે છે. પાકેલા પરમાણુઓ શ્યામ આદિ ગુણે છોડી બીજા રક્ત આદિ ગુણને વેગ પામે છે. અને પ્રાણીગત સુખ-દુ:ખના ઉપભોગના સાધનભૂત અદષ્ટથી પ્રેરાયેલા તે પરમાણુઓ પરસ્પર સંગ પામી દયણુકાદિ કમે તેવા જ ઘટ આદિ કાર્યને ઉત્પન્ન કરે છે. તેમાં અમુક ક્ષણે અમુક કાર્ય ઉત્પન્ન થાય છે અને અમુક કાર્યોને નાશ થાય છે એમ પ્રક્રિયા લખતા નથી, કારણ કે તેમ કરતાં ગ્રંથને વિસ્તાર વધી જવાને ભય છે અને વળી તેમ કરવાનું પ્રજન પણ નથી. સૂર્યના તાપથી પાકતા આમ વગેરે ફળામાં આ જ ન્યાય છે. શરીરમાં પણ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકને પિઠરપાકવાદ જઠરાગ્નિથી પાકતા અને રસ-મલ ધાતુરૂપે પરિણામ પામતા અનપાન આદિમાં પ્રાયઃ પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થાય છે, એટલે શરીરમાં સ્વૈર્યને અભાવ હોવાથી અનુસંધાન આદિ કાર્યને વેગ શરીરને કેમ કરીને હેય ? ___46. अपरे पुनः प्रत्यक्षबलवत्तया घटादेरविनाशमेव पच्यमानस्य मन्यन्ते । सुषिरद्रव्यारम्भाच्चान्तर्बहिश्च पाकोऽप्युपपत्स्यते । दृश्यते च पक्वेऽपि कलशे निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणम् । अतश्च पाककाले ज्वलदनलशिखाकलापाऽनुप्रवेशकृतविनाशवत् तदापि शिशिरतरनीरकणनिकरानुप्रवेशकृतविनाशप्रसङ्गः । न चेदशी प्रमाणदृष्टिः । अतः प्रकृतिसुषिरतयैव कार्यद्रव्यस्य घटादेरारम्भादन्तरान्तरा तेजःकणानुप्रवेशकृतपाकोपपत्तेरलं विनाशकल्पनया । पिठरपाकपक्ष एव पेशलः । याहगेव हि निक्षिप्तः घटः पाकाय कन्दुके । पाकेऽपि तादृगेवासावुद्धृतो दृश्यते ततः ॥ ___ क्वचित्त सन्निवेशान्तरदर्शनं काष्ठाद्यभिघातकृतमुपपत्स्यते । पावकसंपर्कस्य तत्कारित्वे तु सर्वत्र . तथाभावः स्यात् । तस्मादविनष्टा एव घटादयः पच्यन्ते । सोऽयं तु घटादिन्यायः शरीरे नेष्यते । न ह्यन्नपाकः स्थैर्येऽपि तत्र कुम्भादिपाकवत् । चयापचययुक्तं हि शरीरमुपलभ्यते ॥ तस्मात् परिमाणादिभेददर्शनान्नैक शरीरमिति ज्वालादिप्रत्यभिज्ञावत् तत्प्रत्यभिज्ञेति स्थितम् । 46. બીજાઓ (=રયાયિક) પ્રત્યક્ષના બળે પ્રશ્યમાન ઘટ આદિને અવિનાશ જ માને છે. ઘટદ્રવ્ય છિદ્રાળુ હેઈ અંદર બહાર પાક પણ ઘટશે. પાકા ઘડામાં ભરેલા પાણીના શીત સ્પર્શનું ગ્રહણ બહાર થતું અનુભવાય છે, એ દર્શાવે છે કે ઘડે ક્રિોવાળો છે. અને તેથી પાકકાળે બળતા અગ્નિની શિખાઓના અનુપ્રવેશને લીધે થતા ઘટવિનાશની જેમ ત્યાં પણ ખૂબ ઠંડા પાણીના કણોના અનુપ્રવેશને લીધે ઘટવિનાશની આપત્તિ આવે પરંતુ પ્રમાણ દ્વારા આવું દેખાતું નથી. તેથી, કાર્યદ્રવ્ય ઘટ વગેરે સ્વભાવથી જ છિદ્રાળપણવાળા જ ઉત્પન્ન થતા હાઈ વચ્ચે વચ્ચે તેજના કણને અનુપ્રવેશ થાય છે અને તે અનુપ્રવેશથી પાક ઘટતે હોવાથી વિનાશની કલ્પના કરવાની જરૂર નથી. તેથી પિડરપાકપક્ષ જ ગ્ય છે. ભઠ્ઠીમાં પાક માટે જેવો ઘડે મૂકવામાં આવ્યો હોય છે તે જ ભઠ્ઠીમાંથી બહાર કાઢે પાકા ઘડે દેખાય છે. કોઈક વાર અન્ય સન્નિવેશ દેખાય છે તે તે લાકડા વગેરેને અભિઘાતને કારણે ઘટશે. અગ્નિસંગને કારણે આ અન્ય સન્નિવેશ થાય છે એમ માનવામાં આવે તે [ એક નિભાડાના] બધા ઘડાઓમાં આવો અન્ય સન્નિવેશ થાય, પણ બધા ઘડાઓમાં આવે અન્ય સન્નિવેશ થતો નથી. તેથી અવિનષ્ટ ઘટ આદિ પાક પામે છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શરીર અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ છે કે અમે ? આ જ ઘટાદિન્યાય શરીરમાં ઇચ્છવામાં આવ્યો નથી. જેમ ઘટ આદિને પાક ધટ આદિમાં સ્થિરતા હોવા છતાં (નાશ વિના) થાય છે તેમ અન્નને પાક અન્નમાં સ્થિરતા હોવા છતાં અર્થાત (અન્નને નાશ વિના) થતો નથી, કારણ કે શરીર ચયાપચયયુક્ત દેખાય છે. તેથી પરિમાણુ અ દિને ભેદ દેખાતા હોઈ એકનું એક શરીર રહેતું નથી. એટલે દીપશિખા વગેરેની પ્રભિજ્ઞાની જેમ શરીરની પ્રત્યભિજ્ઞા છે, એ સ્થિર થયું. 47. यदप्युच्यते अवस्थानामेव नानात्वम् , अवस्थाता पुनरेक देहाख्य इति, तदप्ययुक्तम् , भेदाभेदविकल्पानुपपत्तेः । यदि शरीरादव्यतिरिक्ता एव तदवस्थाः, तर्हि तन्नानात्वात् शरीरनानात्वप्रसङ्गः । एकस्मात् शरीरादप्यनन्यत्वात् अवस्थानामप्यन्योन्यं भेदो न स्यात् । अथ व्यतिरिक्ताः शरीरादवस्थाः, तर्हि भेदेन तदुपग्रहो दर्शयितव्यः । न चासावस्ति । गोत्वादावनुवृत्तिबुद्धिरनन्यथासिद्धा सती जातितद्वतोः भेदमापादयन्ती न केनचित् प्रतिहन्यते । इह पुनरवस्थातुरेकत्वग्राहिणी बुद्धिः पूर्वनीत्या प्रमाणबाधितत्वाद् भ्रान्तेति । तस्माच्छरीरस्य भिन्नत्वात् सन्तानान्तरवत् स्मृत्यनुसन्धानादिकार्ययोगो दुर्घट इति न तस्येछादिकार्याश्रयत्वम् । 47. અવસ્થામાં જુદી જુદી છે પરંતુ દેહ નામને અવસ્થાવાન તે એક જ છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી કારણ કે દેહ અને તેની અવસ્થાઓ વચ્ચે ભેદ અને અભેના બન્ને વિકલ્પ ઘટતા નથી. જે શરીરની અવસ્થાઓ શરીરથી અભિન્ન હોય તે અવસ્થાઓ અનેક હોઈ શરીર અનેક બની જવાની આપત્તિ આવે. અવસ્થાઓ એક શરીરથી અભિન્ન હોવાથી અવસ્થાઓને પરસ્પર ભેદ પણ નહિ બને હવે જે શરીરથી અવસ્થાઓ ભિન્ન હોય તે ભેદથી તેને ઉપગ્રહ (ઉપકાર) દેખાડવા જોઈએ, અને એ તો શક્ય નથી. ગોત્વ વગેરેમાં અનુવૃત્તિબુદ્ધિને અન્યથા ખુલાસો થતો ન હોઈ તે અનુવૃત્તિબુદ્ધિને જાતિ જાતિમતના ભેદનું આપાદન કરતાં કોઈ વારતું નથી, પરંતુ અહીં અવસ્થાના ( = શરીરના) એકત્વને ગ્રહણ કરનારી બુદ્ધિ પહેલાં જણાવ્યા પ્રમાણે પ્રમાણથી બાધિત હોઈ બ્રાન્ત છે. તેથી શરીર પોતે ભિન્ન ભિન્ન હોઈ, સન્તાનાન્તરની જેમ શરીરને સ્મૃતિ, અનુસંધાન વગેરે કાર્યને વેગ ઘટો મુશ્કેલ છે, એટલે તે ઈચ્છા આદિ કાર્યને આશ્રય નથી. 48. તથ્ય ના શરીરસ્ય જ્ઞાનાઢિયો , પરિણામવાત ક્ષીરવત; રવાदिमत्त्वात् तद्वदेव; अनेकसमूहस्वभावत्वात्, त्रिदण्डादिवत् ; सन्निवेशविशिष्टत्वाच्च बाह्यभूतवत् । चैतन्यशून्यं शरीरं, शरीरत्वात् , मृतशरीरवत् । न शरीरधर्मश्चैतन्यम् अयावद्द्व्यभावित्वात्; न कार्ष्यादिभिर्व्यभिचारः, तदुपजनापाययोर्निमित्तान्तरजन्यत्वदर्शनात्, इह च तदभावात् । विशेषगुणत्वे सतीति वा विशेषणोपादानान्न For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ભૂતચૈતન્યવાદ અને તેનું ખંડન व्यभिचारः, तद्विशेषगुणत्वे हि चैतन्यस्य रूपादिवत् तदवस्थानादविनाशप्रसङ्गः । यत्तु मदशक्तिवदित्युक्तम् तत्र मदशक्तेई ष्टत्वात् अभ्युपगमः, न तु ज्ञानस्य तत्र दर्शनम् । 48. શરીરને જ્ઞાન આદિને યોગ નથી કારણ કે (૧) ક્ષીરની જેમ તે પરિણામ છે, (૨) ક્ષીરની જેમ તે રૂપ આદિ ગુણે ધરાવે છે, (૩) ત્રિદંડ વગેરેની જેમ તે અનેકના સમૂહ રૂપ છે, (૪) બાહ્ય ભૂતની જેમ તે વિશિષ્ટ સન્નિવેશ ધરાવે છે. શરીર ચૈતન્યશૂન્ય છે, કારણ કે તે શરીર છે, મૃતશરીરની જેમ. ચૌતન્ય શરીરને ધર્મ નથી કારણ કે જ્યાં સુધી શરીરનું અસ્તિત્વ હોય છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ હેતું નથી. કાર્ય આદિ સાથે આને વ્યભિચાર નથી (અર્થાત્ શરીરને જે ધર્મ હોય તે યાવતશરીરભાવી હોય, કાર્ય શરીરને ધર્મ હોવા છતાં લાવશરીરભાવી નથી એટલે અહીં વ્યભિચાર આવે છે એમ નહિ કહી શકાય) કારણ કે શરીરમાં કાર્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખીએ છીએ, પણ મૈતન્યની ઉત્પત્તિ અને નાશને બીજા નિમિત્તથી ઉત્પન્ન થતાં દેખતાં નથી. “[ચૈતન્ય] શરીરનો વિશેષણગુણ હતાં” એ જાતનું વિશેષણ ચૈતન્યને આપવાથી વ્યભિચાર આવતે નથી [એમ ન કહેવું જોઈએ] કારણ કે શરીરને વિશેષગુણ હતાં ચૈતન્યની અવસ્થિતિ રૂપ આદિની જેમ–અર્થાત જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી–થવાથી શરીર અવિનાશી (અમર-ન મરે એવું) બની જવાની આપત્તિ આવશે. જેમ કિર્વ આદિમાં મદશક્તિ આવિર્ભાવ પામે છે તેમ ભૂતોમાં (= શરીરમાં) જ્ઞાન આવિર્ભાવ પામે છે એમ જે કહેવામાં આવ્યું ત્યાં કિવ આદિમાં મદશક્તિ દેખાતી હોઈ તેને અમે નૈયાયિક સ્વીકાર કરીએ છીએ પરંતુ ભૂતોમાં જ્ઞાનનું દર્શન થતું નથી [ એટલે ભૂતેમાં જ્ઞાનને અમે સ્વીકાર કરતા નથી.]. 49. ननु ज्ञानमपि तदन्वयव्यतिरेकानुविधायि प्रायेण दृश्यते । भूतेष्वन्नपानाधुपयोगपुष्टेषु पट्वी. चेतना भवति, तद्विपर्यये विपर्ययः । ब्राह्मीघृताधुपयोगसंस्कृते ' च कुमारशरीरे पटुप्रज्ञता जायते । वर्षासु च स्वेदादिनाऽनतिदवीयसैव कालेन दध्याद्यवयवा एव चलन्तः पूतनादिक्रिमिरूपा उपलभ्यन्ते । चैतन्ये च गुरुलाघवव्यवहारोऽपि भूतातिशयसदसत्त्वकृतो भविष्यतीति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यते । 49. ભૂતચૈતન્યવાદી – જ્ઞાન પણ ભૂત સાથે અન્વય-વ્યતિરેક ધરાવતું પ્રાયઃ દેખાય છે. અન્નપાન આદિના ઉપયોગથી પુષ્ટ ભૂતમાં પટુ ચેતના દેખાય છે અને અન્નપાન આદિનાં ઉપગના અભાવમાં ક્ષીણ ભૂતોમાં મંદ ચેતના દેખાય છે. બ્રાહ્મી ઘી વગેરેના ઉપયોગથી સંસ્કૃત કુમારશરીરમાં પટુ પ્રજ્ઞા જન્મે છે અને વર્ષાકાળમાં ભેજ વગેરેને લીધે થોડા જ વખતમાં દહીં વગેરેના અવયવે જ ચાલતા પૂતાના આદિ કૃમિરૂપ દેખાય છે. ચૈતન્યમાં તીર-મંદને વ્યવહાર ભૂત ના અતિશયના હેવા ન હોવાના આધારે થશે, એટલે ભૂતચૈતન્યપક્ષ જ યુક્તિયુક્ત છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ १७२ ભૂતૌતન્યવાદનું ખંડન 50. नैतच्चारु । चेष्टेन्द्रियार्थाश्रयः शरीरं लक्ष्यते । तत्र तदनुग्रहात् इन्द्रियानुग्रहे सति पटुकरणत्वाद् विषयग्रहणमपि पटुतरमिव भवति । न हि विषयग्रहणादन्यच्चैतन्यं नाम । एतेन ब्राह्मीघृतोपयोगोऽपि व्याख्यातः । व्यापकत्वादात्मनः सर्वत्र भावे सति भोगायतनत्वेन कदाचित् भूतावयवानां समुपादानम् । अतः शुक्रशोणितादिवत् दध्यवयवान् विकृतानुपादास्यते। तथा च स्वेदजादिभेदे बहुभेदो भूतसर्गः प्रवर्तते विचित्रकर्मपरिपाकापेक्षयेति यत्किञ्चिदेतत् । तस्मान्न सर्वथा भूतानां चैतन्यमिति सिद्धम् । 50. नैयायि:- मा पात उये मेवी नथी. येष्टा, धन्द्रिय अने अथना आश्रय શરીર છે એ શરીરનું લક્ષણ છે. ત્યાં શરીરના અનુગ્રહથી ઇન્દ્રિયને અનુગ્રહ થતાં કરણે ૫ટુ થવાથી વિષયગ્રહણ પણ પટુતર જાણે કે બને છે, અને વિષયગ્રહણથી અન્ય ચૈતન્ય નથી. આનાથી બ્રાહ્મી ઘીને ઉપયોગ પણ સમજાવાઈ ગયે. આત્મા વ્યાપક હેઈ તેને સર્વત્ર ભાવ હતાં કોઈક વાર ભોગાયરનારૂપે ભૂતાવયવોને તે ગ્રહણ કરે છે. તેથી શુકશાણિત આદિની જેમ વિકૃત દધ્યવયવોને તે ગ્રહણ કરશેવળી, સ્વેજ આદિ ભેદે બહુ ભેદવાળે ભૂતસર્ગ ઉત્પન્ન થાય છે – વિચિત્ર કર્મોના પરિપાકની અપેક્ષાએ–આ તે સહેજ. તેથી ચૈતન્ય ભૂતોને ધર્મ સર્વથા નથી એ સિદ્ધ થયું. 51. नापीन्द्रियाणि यथोक्तस्य ज्ञानादे: कार्यस्याश्रयतां प्रतिपद्यन्ते, 'दर्शनस्पर्शनाभ्यामेकार्थग्रहणात्' [न्यायसूत्र ३.१.१] । 'यमर्थमहमद्राक्षं चक्षुषा तमेवैतर्हि स्पर्शनेन स्पृशामि', 'यमस्प्राक्षं स्पर्शनेन तमधुना चक्षुषा पश्यामि' इति कतरदिन्द्रियमेवमनुसन्दधीत ? न चक्षुः, स्पर्शाविषयत्वात् । न त्वगिन्द्रिय, रूपाविषयत्वात् । तस्मादुभयविषयग्रहणसमर्थः कश्चिदनुसन्धाताऽस्तीति स इन्द्रियव्यतिरिक्तो गम्यते। अमुनैव प्रसङ्गेन रूपादिव्यतिरेकिणः । वक्तव्या गुणिनः सिद्धिरेतबुद्धिनिबन्धना ॥ रूपादिषु स्वतन्त्रेषु न ह्येष प्रत्ययो भवेत् । न रूपमस्य विषयो न स्पर्शो न च तद् द्वयम् । अतश्च 'न गुणव्यतिरिक्तो गुणी, भेदेनाग्रहणाात्' इत्यसिद्धः परोक्तो हेतुः, भेदग्रहणस्य दर्शितत्वात् । वृत्तिविकल्पादीनां तु प्रतिसमाधानं सामान्यसमर्थनावसरे कथितम् , अवयविसिद्धौ वक्ष्यते चेत्यलमवान्तरचिन्तया । 51. ઇન્દ્રિય પણ યક્ત જ્ઞાન આદિ કાર્યને આશ્રય બનતી નથી, કારણ કે ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય બંને વડે એક અર્થનું ગ્રહણ થાય છે. જે અને ચક્ષુથી For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ઇયિત પક્ષનિકાસ ૧૭૩ મેં દેખે હતા તે જ અને સ્પર્શનેન્દ્રિયથી પશું છું” “જેને હું સ્પર્શનેન્દ્રિયથી સ્પ હતે તેને જ અત્યારે ચક્ષુથી દેખું છુંએમ બેમાંથી કઈ ઇન્દ્રિય અનુસંધાન કરે? ચક્ષ ન કરે, કારણ કે સ્પર્શ ચક્ષુને વિષય નથી. ત્વગિયિ ન કરે, કારણ કે રૂપ વગિન્દ્રિયને વિષય નથી. તેથી બનેય વિષયને ગ્રહણ કરવામાં સમર્થ હોય એ કોઈ અનુસ ધાતા છે. એટલે ઇન્દ્રિોથી તે જુદે જણાય છે. આ જ પ્રસંગથી રૂપ આદિ ગુણોથી જુદા ગુણીની ( દ્રવ્યની) જે સિદ્ધિ કહેવી જોઈએ તે આ અનુસંધાનજ્ઞાનના આધારે થાય છે. ૩૫ આદિ ગુણો પોતે દ્રવ્ય સાથે સમવાયસંબંધ ન ધરાવતા હતા અને પરિણામે તદન] સ્વતંત્ર હોત તે આ અનુસંધાનજ્ઞાન ન થાત. આ જ્ઞાનને વિષય ન તે રૂપ છે, ન તે સ્પર્શ છે કે ન તે તે બે છે, અને તેથી ગુણથી અતિરિક્ત ગુણી નથી, કારણ કે ગુણથી અતિરિક્ત ગુણીનું ગ્રહણ થતુ નથી' એમાં બીજાઓએ (બૌદ્ધોએ ) જણાવેલ હતુ અસિદ્ધ છે, કારણ કે ગુણથી અતિરિક્ત ગુણીનું પ્રહણ અમે દર્શાવ્યું છે. ગુણે દ્રવ્યમાં એકદેશથી રહે છે કે કૃસ્નારે રહે છે એવા વિકલ્પોનું સમાધાન સામાન્યના સમર્થન વખતે અમે કર્યું છે અને અવયવીને પુરવાર કરતી વખતે અમે ફરી કરીશું, એટલે અવન્તર વિચારણા અહીં રહેવા દઈએ. 52. इतश्च नेन्द्रियाणां चैतन्यं, करणत्वात् , वास्यादिवत् । भौतिकानि चेन्द्रियाणि वर्णयिष्यामः । तेन य एष भूतचैतन्यनिराकरणे न्यायो वर्णितः, स તેવૃત્તિ યોગનાઃ | શતરંવમ્ “નિશાન્તવિકારાત’ રિલાયસૂત્ર રૂ.૨.૨ ] I आने हिं चक्षुषा दृष्टे रसनिष्यन्दसुन्दरे । रसनस्य विकारः स्यान्नु दन्तोदकसंप्लवः ॥ बहूनामिन्द्रियाणां च भिन्नाभिप्रायता भवेत् । " तेनैकत्रैव सन्ताने नानाचेतनता भवेत् ।। अतितुच्छश्चायमिन्द्रियचैतन्यपक्ष इति किमत्र बहु लिख्यते ।। 52 વળી, શૈતન્ય ઇન્દ્રિયને ધર્મ નથી, કારણ કે ઈ િકરણ છે, વાંસલાની જેમ. ઇન્દ્રિયો ભોતિક છે એ અમે વર્ણવીશું. એટલે ભૂતચેતન્યના ખંડનમાં જે તક અમે રજૂ કર્યો તે તર્ક ઇન્દ્રિમાં પણ યોજવો. તેથી જ આમ કહ્યું છે કે ઈ િયત જ્ઞાન આદિ કાર્યને આશ્રય નથી ] કારણ કે [ એક ઇન્દ્રિય વિષયગ્રહણ કરે છે ત્યારે ઘણી વાર પૂર્વાનુભૂત વિષયના સ્મરણને લીધે] અન્ય ઇન્દ્રિયમાં વિકાર થાય છે. જિ ઈન્દ્રિય જ્ઞાનાદિ કાર્યને આશ્રય હોય તો] મધુર રસવાળી સુંદર કેરીને ચક્ષુથી દેખતાં રસનાને વિકાર–છભમાં પાણી છૂટવારૂપન્ન થાય [કારણ કે એકના દેખવાથી બીજાને સ્મરણ થતું નથી]. વળી, જે ઈન્દ્રિય જ્ઞાન આદિ કાર્યને આશ્રય હોય તો ધણી ઈન્દ્રિને ભિન્ન ભિન્ન અભિપ્રાય (ઈચ્છાઓ ) થીય, પરિણામે એક જ સંતાનમાં અનેક ચેતને થાય ઈન્દ્રિયચૈતન્યપક્ષ ઘણે તુચ્છ છે એટલે અહીં બહુ શું લખીએ ? For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મનમૈતન્યપક્ષખંડન 53. ननु मनस्तर्हि इच्छादेरधिष्ठानं भविष्यति । तद्धि नित्यमेकं सर्वविषयमभौतिकमिति न प्राक्तनदोषैः स्पृश्यते । उच्यते । मनसोऽपि तदाश्रयत्वमनुपपन्नम् । કુતઃ ? “જ્ઞાતજ્ઞનસાધનોપપઃ સંજ્ઞામે માત્ર [વાયસૂત્ર રૂ. ૨. ૨૭] | મનો हीच्छाद्याश्रयत्वे ज्ञानादौ कर्तृत्वात् तस्यापि बाह्यगन्धादिविषयज्ञानयोगपद्यानुपपत्तेस्तद्ग्रहणकरणघ्राणाद्यधिष्ठानपटुना केनचिदान्तरसुखदुःखादिविषयग्राहिणा स्मृत्यादिक्रियाकारिणा च करणेन भवितव्यमिति तत्रात्मसंज्ञा भवेत् , आत्मनि च कर्तरि मनः. સંગ્નેતિ | _53. મનચૈતન્યવાદી– તે પછી ઈચ્છા વગરનું અધિષ્ઠાન મન બનશે મન નિત્ય છે, એક છે, સર્વ વિષયને જાણનાર છે, અભૌતિક છે, એટલે પહેલા જણવેલા દેશે તેને સ્પર્શતા નથી. યાયિક – એને ઉત્તર આપીએ છીએ. મન પણ ઇચ્છા આદિને આશ્રય ઘટતું નથી. કેમ ? મન જે જ્ઞાતા (જ્ઞાનને આશ્રય) હેય તે તે મન જ્ઞાનનું સાધન ( = કરણ ) ઘટી શકે નહિ, અને જ્ઞાનનું સાધન મનથી જુદું બીજ કેઈ નામે સ્વીકારો તો નામભેદમાત્ર થશે. જે મન ઇછા વગેરેને આશ્રય હોય તે મને જ્ઞાન આદિને કર્તા (જ્ઞતા વગેરે) બને. હવે મન જ્ઞાત હોવાથી મનને પણ બાહ્ય ગંધ આદિ વિષયના જ્ઞાનનું યોગપદ્ય ઘટે નહિ. તેથી બાહ્ય ગંધ આદિના ગ્રહણના કરણ ઘાણ આદિ સાથે ઝડપથી જેડાતું, અંતર સુખદુઃખ આદિ વિષયને ગ્રહણ કરતું અને સ્મૃતિ વગેરે ક્રિયા કરનારું કેઈ કરણ હોવું જોઈએ, તે કરણની “આત્મા” સંજ્ઞા થશે, કર્તા ( =જ્ઞાતા આહિ) આત્માની “મન” સંજ્ઞા થશે. 54. ચાહ્ય વાદ્યવારઃ સિનિત સાઃ શિયાઃ | न च स्मृतिसुखेच्छादौ चक्षुरादीनि साधनम् ।। तेनेच्छास्मृतिसुखदुःखवेदनानाम् __ आधारो न खलु मनो न चेन्द्रियाणि । देहोऽपि व्रजति न तत्समाश्रयत्वं तेनान्यं पुरुषमतः प्रकल्पयामः ।। 54. બાહ્ય કરણથી બધી ક્રિયાઓ સિદ્ધ થતી નથી. અને સ્મૃતિ, સુખ, ઈછા વગેરેમાં ચક્ષુ વગેરે કરણ નથી. તેથી ઈચ્છા, સ્મૃતિ, સુખ, દુઃખ અને વેદનાને આધાર (ક) ન તે મન છે કે ન તે ઈદ્રિ છે. દેહ પણ તેમને આશ્રય (ક્ત) બનતું નથી. તેથી જુદા પુરુષની અમે કપના કરીએ છીએ. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ १७५ આત્માને સિદ્ધ કરનાર બીજા હેતુઓ 55. दिक्प्रदर्शनमिदं कृतमिच्छा द्वेषयत्नसुखदुःखमतीनाम् । लिङ्गताकथनमात्मनि तत्र त्वस्ति हेतुनिवहा बहुरन्यः ॥ कत प्रयोज्यता खलु दृष्टा दात्रादिकरणजातस्य । त्वक्श्रोत्राद्यपि करणं तथैव का प्रयुज्येत ।। हिताहितप्राप्तिविसर्गयोग्या चेष्टा न दृष्टा नियता शरीरे । तच्चेतनाधिष्ठितताममुण्य गन्त्रीरथादेरिव कल्पयामः ॥ प्राणादिमारुतानामन्तश्चलतां चलाचलगतीनाम् । सहजनिजकर्मविकृतौ कारणमनुमीयते किञ्चित् ।। इदं च देहादितरत्र दुर्लभं निरीक्ष्य वृद्धिक्षतभग्नरोहणम् । ध्रुवं गृहस्येव गतिः प्रकल्पते ___निजाश्रयक्षेमपरायणो नरः ।। उक्तं च नैव मनसा ह्यनधिष्ठितानां ... स्वार्थप्रमाकरणकौशलमिन्द्रियाणाम् । स्यात् कश्चिदिष्टविषयानुगुणः प्रयत्नो यत् प्रेरितं समधितिष्ठति तानि चेतः ।। ज्ञानप्रयत्नादिमतोऽथ कस्य दृष्टान्तता स्यात् करणादिलिने । 55. Jalष, प्रयत्न, सुम, जानन सामाना Moreीने आते दिशाસૂચન માત્ર કર્યું છે. આત્માને પુરવાર કરવા બીજા ઘણું હેતુઓ છે. દાતરડું વગેરે સઘળાં સાધનોને પ્રજનાર કર્તા દેખાય છે. ત્વફ, શ્રોત્ર વગેરે કરણે પણ તે જ રીતે કર્તા વડે પ્રજાય. હિતપ્રાપ્તિ અને અહિત પરિવારને યોગ્ય ચેષ્ટા શરીરમાં સદા દેખાતી નથી [પરંતુ કયારેક ક્યારેક દેખાય છે. ] તેથી, જેમ ગાડા અને રથની કદાચિકી ગતિને પ્રેરક ચેતન છે તેમ શરીરની કદાચિકી ચેષ્ટાને પ્રેરક ચેતન છે એમ અમે વિચારીને કર્યું છે. શરીરની અંદર ચાલતા, ચલ-અચલ ગતિવાળા પ્રાણ આદિ વાયુઓનાં પિતાનાં સહજ કમની વિકૃતિમાં કારણ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ 1७६ આત્મસિદ્ધિ ભૂત કઈક કારણનું અનુમાન થાય છે. દેહથી અન્યત્ર દુર્લભ એવાં આ દેહદૃદ્ધિ, ઘાનું પુરાવું, ભાંગેલાં હાડકાંનું સંધાવું જોઈને, પિતાના આશ્રયરૂપ ઘરની સંભાળ રાખવામાં પરાયણ નર ઘરને જેમ જિર્ણોદ્ધાર કરાવે છે તેમ શરીરમાં રહેનારે શરીરના ક્ષેમ માટે આ બધું કરે છે એમ બરાબર ઘટે છે. મનથી અનધિષ્ઠિત (અપ્રેરિત) ઇન્દ્રિયે પિતતાના વિષયનું પ્રમાજ્ઞાન ઉત્પન્ન કરવાનું કૌશલ ધરાવતી નથી એમ કહેવામાં આવ્યું છે. ઇષ્ટ વિષયને અનુગુણ કોઈ પ્રયત્ન થાય જેનાથી પ્રેરાયેલું મન તે ઈન્દ્રિયોને પ્રેરે છે. શંકાકાર– કરણ આદિ લિંગમાં જ્ઞાનપ્રયત્નવાળ કેણું દષ્ટાન બને ? [ 'વાંસલાની જેમ' એમ જે કહેવામાં આવ્યું ત્યાં વાંસલાને કો અધિષ્ઠાતા વિવક્ષિત છે–શરીર કે બીજુ કઈ ? શરીરને અધિષ્ઠાતા માનતાં દૃષ્ટાંત સાધ્યવિકલ બને અને બીજુ કે તે હજુ અસિદ્ધ છે. એટલે અમે પૂછીએ છીએ કે કરણાદિ લિંગમાં જ્ઞાનપ્રયત્નવાળો કોણ દષ્ટાન બને ] 56. कार्यो न नः पर्यनुयोग एष सामान्यमात्रस्य तवापि सिद्धेः ॥ . प्रत्यक्षादिप्रमाणैर्यो व्यवहारः स चात्मना । बिना नित्येन नेत्येवं ततस्तस्य प्रकल्पनम् ।। यत् प्रत्यक्ष प्रत्यभिज्ञास्वभाव ज्ञात्रन्यत्वे तस्य न ह्यात्मलाभः । ग्राह्यस्यैक्यं यद्वदर्थस्य तस्मात् सिद्धयत्येवं ग्राह कस्यापि पुंसः ।। अविनाभावग्रहणं लिङ्गज्ञानं तदन्वयस्मरणम् । लिङ्गिप्रमितिरितीदं न बोद्धृभेदेऽनुमानं स्यात् ।। ज्ञाते वनेचरमुखादतिदेशवाक्ये दृष्टे मृगे विपिनवर्तिनि गोसदृक्षे । तत्संज्ञितामितिफलं लभते प्रमातृ भेदे न चेदमुपमानमिति प्रतिष्ठम् ।। वर्णानां श्रवणं क्रमेण समयस्मृत्या पदार्थग्रह स्तत्संस्कारजमन्त्यवर्णकलनाकाले तदालोचनम् । आकांक्षादिनिबन्धनान्वयकृतं वाक्यार्थसंपिण्डनं ज्ञात्रैकेन विनाऽतिदुर्घटमतो नित्यात्मसिद्धिर्बुवा । For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આત્માની આવશ્યક્તા मयेदं पूर्वेयुर्विहितमिदमन्येधुरपरं विधातव्यं चेति श्रुतिकृषिवणिज्यादिषु जनाः । यदेवं चेष्टन्ते निपुणमनुसन्धाय तदमी ध्रुवं सर्वावस्थानुगतमवगच्छन्ति पुरुषम् ॥ इत्यात्मलक्षणमवादि यदेतदिच्छा द्वेषप्रयत्नसुखदुःखसमाश्रयत्वम् । तत्सङ्गिनं तदिह हेयतया व्यवस्येत् तद्विप्रयुक्तमधिगम्यतया मुमुक्षुः ।। 56. Rયાયિક - આ પ્રશ્ન તમારે અમને કર જોઈએ નહિ કારણ કે કેવળ સામાન્યરૂપે પ્રયત્નાદિમતમાત્ર તે તમારે ત્યાં પણ સિદ્ધ છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણે વડે જે વ્યવહાર થાય છે તે નિત્ય આત્મા વિના ઘટતા નથી, એટલે તે ઉપરથી એની કલ્પના કરવામાં આવે છે. જે જ્ઞાતા ક્ષણે ક્ષણે જુદે હોય તે જે પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાસ્વભાવ છે તે સંભવે જ નહિ. તેથી જેમ ઝ હ્ય વસ્તુની એકતા પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે તેમ ગ્રાહક પુરુષની એક્તા પણ પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે. પહેલા વ્યાપ્તિનું ગ્રહણ થાય છે, પછી લિંગ દર્શન થાય છે, તે પછી વ્યાપ્તિનું સ્મરણ થાય છે, પછી સાધ્યની અનુમિતિ થાય છે,' એટલે જ્ઞાતાને ક્ષણે ક્ષણે જુદે માનતાં અનુમાન પ્રમાણ નહિ સંભવે. “ગાય જેવા પ્રાણીને ગાય” નામ અપાય છે એવું અતિદેશવાક્ય વનેચર પાસેથી સાંભળીને પછી જંગલમાં ગાય જેવું પશુ તે દેખે છે, પછી તે પશુની સંજ્ઞાના જ્ઞાનરૂપ ફળને તે પામે છે. જે પ્રમાતા પ્રતિક્ષણ જુદે જ હોય તો આ ઉપમાન પ્રમાણે પ્રતિષ્ઠિત થશે નહિ. વર્ણોનું કમથી શ્રવણુ, સંકેતસમયના સ્મરણથી પદાર્થનું ગ્રહણ, વિષ્ણુના સંસ્કારોથી જન્મતું અત્યવર્ણકલનાકાલે પદાર્થનું આલેચન, આકાંક્ષા વગેરેને આધારે પદાર્થાન્વયકૃત વાક્યર્થનું સંપિંડન -આ બધું એક જ્ઞાતા વિના અત્યંત દુર્ઘટ છે, તેથી નિત્ય આત્માની સિદ્ધિ અવશ્ય થાય છે. “મેં ગઈ કાલે આ કર્યું હતું અને બીજા દિવસે મારે આ કરવાનું છે' એમ શ્રુતિ, કૃષિ, વાણિજ્ય આદિને અનુલક્ષી લોકો કહે છે. આમ નિપુણ રીતે અનુસંધાન કરીને જેઓ વર્તે છે તે આ લેક એકસપણે બધી અવસ્થાઓમાં અનુગત એવા પુરુષને જાણે છે –સ્વીકારે છે. ઇચ્છા, ષ, પ્રયત્ન, સુખ, દુઃખનું સમાશ્રયવ એ આત્માનું લક્ષણ છે એમ અમે કહ્યું છે મુમુક્ષુ તેમનાથી (=ઈચ્છા, ષ, આદિથી) યુક્તને અહીં હેય તરીકે નકકી જાણે અને તેમનાથી મુક્તને અધિગમ્ય (ઉપાદેય) તરીકે નક્કી જાણે. 57. બથો તથા તા: પ્રાદુ: વિં પુસા વાર્પિતેન : | . ज्ञानमात्रोण पूर्वोक्तो व्यवहारोऽवकल्पते ॥ ज्ञानं किमात्मवन्नित्यं सौगतैरुपगम्यते । प्रारदर्शितानुसन्धानस्मरणादिक्रियाक्षमम् ।। ज्ञानं बौद्रगृहे तावत् कुतो नित्यं भविष्यति । For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ १७८ નિત્ય આત્મા નથી, કેવળ ક્ષણિક વિજ્ઞાન જ છે એ બૌદ્ધ મત अन्येऽपि सर्वे संस्कारा अक्षणिका इति गृह्यताम् ॥ क्षणिकं चेष्यते कार्य न क्वचित् किञ्चिदाश्रितम् । स्वतन्त्र ज्ञानमेवातो नान्यस्तेनाऽनुमीयते ॥ ज्ञानस्यैव प्रभेदोऽयमिच्छाद्वेषसुखादिकः । न वस्त्वन्तरमित्येवं न ततोऽप्यन्यकपनम् ।। गुणत्वमपि नास्त्यस्य यतोऽधिष्ठानकल्पना । न गुणव्यतिरिक्तश्च गुणी नामास्ति कश्चन । નિરાશg વિજ્ઞાન ઘણુ સામgિ | कथं स्मृत्यादिकार्य वा परलोकोऽपि वा कथम् ।। सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतविप्रणाशौ पराक्रियेते ? येन हि ज्ञानेन चैत्यवन्दनादि कर्म कृतं, तस्य विनाशान्न तत्फलोपभोगः यस्य च फलोपभोगः तेन न तत्कर्म कृतमिति । 57. હવે બદ્રિો કહે છે— અમારે આત્માની કલ્પના કરવાથી શું ? કેવળ જ્ઞાનના આધારે પૂર્વોકત વ્યવહાર સિદ્ધ થાય છે. Rયાયિક- શું બૌદ્ધો જ્ઞાનને આત્માની જેમ નિત્ય સ્વીકારે છે કે જે પહેલાં દર્શાવેલ અનુસંધાન, સ્મરણ આદિ ક્રિયા કરવા સાથું હેય ? બૌદ્ધગૃહે જ્ઞાન નિત્ય ક્યાંથી હશે ? [જે તમે બૌદ્ધો જ્ઞાનને નિત્ય સ્વીકારો તે ] બીજા બધા સંસ્કારો પણ નિત્ય છે એમ તમે સ્વીકારે. [ પરંતુ તમે તે બધા સંસ્કારોને (કાર્યોને) ક્ષણિક ગણે છે.] પ્રત્યેક કાર્યોને તમે ક્ષણિક ઈરછા છે, પરિણામે તે ક્યાંય આશ્રિત નથી. તેથી જ્ઞાન સ્વતંત્ર જ છે અર્થાત ક્યાંય આશ્રિત નથી. એટલે તેના વડે અન્યનું (અર્થાત તેના આશ્રય આત્માનું ) અનુમાન થતું નથી. વળી બૌદ્ધમતે આ ઈછા, દ્વેષ, સુખ, વગેરે જ્ઞાનના જ ભેદે છે, જ્ઞાનથી જુદી વસ્તુ નથી, એટલે આમ ઈચ્છાદિ વડે અન્યની (= આત્માની) કલ્પના કરવામાં આવી નથી. [આશ્રયરહિત ગુણ હો અસંભવ છે, એટલે] જ્ઞાનમાં ગુણપણું પણ નક્કી જેથી તેના આશ્રયની કલ્પના કરવી પડે. ગુણથી અતિરિક્ત ગુણી નામને કોઈ છે નહિ. [આની સામે અમે યાયિકે બોદ્ધોને પૂછીએ છીએ કે] ક્ષણિક, નિરાશ્રય વિજ્ઞાન ય તો સ્મૃતિ વગેરે કાર્ય કે પરલેક પણ કેવી રીતે ઘટે છે અને પરલેક હેય તે પણ અકૃતાભ્યામ અને કૃતપ્રભુશ એ બે દેનું નિરાકરણ કેવી રીતે થાય છે જે જ્ઞાને ચૈત્યવંદન આદિ કર્મ કર્યું તે જ્ઞાનને નાશ થઈ જવાથી તે જ્ઞાન તે કર્મના ફળનો ઉપભોગ કરી શકશે નહિ. અને જે જ્ઞાન તે કર્મના ફળને ઉપભોગ કરે છે તે જ્ઞાને તે કર્મ કર્યું નથી. 58. नैष दोषः, कार्यकारणभावस्य नियामकत्वात् । अमादिप्रबन्धप्रवृत्तो हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । एष एव च सन्तान इत्युच्यते । तत्कृतश्चायमनुसन्धानादिकार्यनियमः । सन्तानानादित्वादविच्छेदाच परलोकोऽपि न क्लिष्टकल्पनः । For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રતીત્યસમુપન્ન ક્ષણિક વિજ્ઞાનની સન્તતિથી બૌદ્ધો અનેક દોષો દૂર કરે છે यद्यपि च सन्तत्यन्तरपतितज्ञानजन्यमपि सन्तत्यन्तरे ज्ञानं दृश्यते, तथाऽपि न तादृशकार्यकारणभावेन सन्तानव्यवहारः प्रतिसन्धानादिकार्यनिर्वाहो वा, किन्तूपादानरूपतद्विशेषनिबन्धन एवैष निर्वहति नियमः । तस्मिन्नेव सति स्वरूपसन्तानविभागोऽवकल्पते । स्मृतिवत् परिहर्तव्यौ कृतनाशाकृतागमौ । तत्सन्तानोपसंक्रान्त्या कुसुमे वीजरागवत् । आह घ यस्मिन्नेव तु सन्ताने आहिता कर्मवासना । फलं तत्रैव बध्नाति कार्पासे रक्तता यथा ॥ यथा यस्मिन्नेव हि कर्पासबीजे वर्णः रक्तताख्यः कृतः, तस्यैव कुसुममपि रक्तम्, नान्यस्य, तथा यस्मिन्नेत्र ज्ञानसन्ताने यादृशी कर्मवासना, तादृशं फलं तस्मिन्नेव सन्ताने भवति नान्यस्मिन् ज्ञानसन्ताने इत्यर्थः । तथा च कृतहानाकृताभ्यागमदोषनिरासः । ૧૦૯ नित्यस्त्वात्माऽभ्युपगम्यमानो यदि सुखादिजन्मना विकृतिमनुभवति तदयमनित्य एवं चर्मादिवदुक्तः स्यात् । निर्विकारत्वे तु सताऽसता वा सुखदुःखादिना कर्मफलेन कस्तस्य विशेष इति कर्मवैफल्यमेव । तदुक्तम् वर्षातपाभ्यां किं व्योम्नः चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्फलः ॥ इति तस्मादुत्सृज्यतामेषं मूर्धाभिषिक्तो प्रथमो मोह : आत्मग्रहो नाम । तन्निवृत्त्या चात्मीयग्रहोऽपि विरंस्यति, 'अहमेव न, किं मम' इति । तदिदमहं कारममकारग्रन्थिप्रहाणेन नैरात्म्यदर्शनमव निर्वाणद्वारमवलम्ब्यताम् । तस्य च मार्गः क्षणिक पदार्थनिश्चयः । क्षणिकेषु हि सर्वभावेषु निराश्रयेषु ज्ञानस्याप्याश्रयविरहात् कुतस्त्यमात्मकल्पनमिति । 58. जो आहोत यावतो नथी, अरव्य तेन नियामक अर्थ अभाव छे. અનાદિ પ્રવાહગત જ્ઞાનામાં હેતુલભાવને પ્રવાહ છે. અને આ જ સંતાન છે એમ કહેવાય છે. અનુસધાન આદિ કાર્યને આ નિયમ સ ંત!નકૃત છે. સંતાન અનાદિ હાઈ તેમ જ તેનેા વિચ્છેદ ન હોઈ પરલોક પણ લિષ્ટ કલ્પના નથી. જે કે એક સંતાનમાં રહેલા જ્ઞાનથી ખીજા સંતાનમાં જ્ઞ!ન ઉત્પન્ન થતું દેખાય છે (જેમકે ગુરુસ ંતતિગત જ્ઞાનથી શિષ્યસ ંતતિગત જ્ઞાન ઉત્પન્ન થાય છે) તેમ છતાં તેવા કાર્ય કારણભાવને આધારે સંતાનવ્યવહાર થતા નથી કે પ્રતિસંધાન આદિ કાર્યને નિર્વાહ પણ થતા નથી, પરંતુ ઉપાદાનરૂપ તેના (=કાય કારણુ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રતીત્યસમુત્પન્ન કણિક વિજ્ઞાનેની સત્તતિથી બૌદ્ધો અનેક દેશે. દૂર કરે છે ભાવના) વિશેષને આધારે જ આ નિયમને નિર્વાહ થાય છે. તે હેતાં જ સ્વરૂપસન્તાનને વિભાગ ઘટે છે. સ્મૃતિ ઘટશે નહિ એ દેશને જેમ પરિહાર કર્યો તેમ કૃતનાશ અને અકૃતાગમ એ બે દેને પણ પરિહાર કરવો જોઈએ. કૃતનાશ અને અકૃતાગમ દોષ નહિ આવે કારણ કે બીજને લાલ રંગ જેમ કુસુમમાં એક સંતાનમાં સંક્રાતિ દ્વારા આવે છે તેમ એક જ સંતાનમાં કમને ફળભોળ સંક્રાતિ દ્વારા સંભવે છે. અને કહ્યું પણ છે કે જે સંતાનમાં કર્મવાસના પાડવામાં આવી હોય તે જ સંતાનમાં ફળ બંધાય છે, જેમકે કપાસમાં રક્તતા. જેમ જે કપાસના બીજમાં રક્તતા નામને રંગ કરવામાં આવ્યું હોય તેના જ કૂલમાં પણ લાલ રંગ આવે છે, બીજાના ફૂલમાં નહિ, તેવી જ રીતે જે જ્ઞાનસંતાનમાં એવી કમવાસના પડે છે, તેવું ફળ તે જ જ્ઞાનસંતાનમાં થાય છે, અન્ય જ્ઞાનસંતાનમાં થતું નથી. અને એ રીતે કૃતતાન અને અકૃતાભ્યાગમ દોષોને નિરાસ થાય છે. તમે તૈયાવિકે એ સ્વીકારેલે આત્મા જે જન્મથી સુખ આદિ વિકૃતિ અનુભવતા હોય તે તે ચમ આદિ જેમ અનિત્ય જ કહેવા ગણાય. પરંતુ જે નિર્વિકાર હોય તે સત કે અસત સુખ–દુઃખ આદિ કર્મફળ દ્વારા તેનું શું વિશેષ થાય (શું ફેર પડે ?) [ કંઈ નહિ,] એટલે કમ વૈફલ્ય જ આવી પડે. તેથી કહ્યું છે કે વરસાદ અને તડકાથી આકાશને શું ફળ થાય છે -શું અસર થાય છે? [કંઈ જ નહિ, ] ચામડાને જ તેમનાથી ફળ થાય છે– અસર થાય છે. જે આત્મા ચર્મ જે હોય તે તે અનિત્ય છે અને જે આકાશ જે હોય તે તેને ફળ હોય જ નહિ, તેથી આત્મપ્રહ નામને મૂર્ધાભિષિક્ત આ પ્રથમ મોહ ત્યજી દે. તે આત્મગ્રહની નિવૃત્તિ થતાં આત્મીયગ્રહ પણ અટકી જશે – “હું જ નથી, તે મારું શું હોય ?” એમ. તેથી, અહંકાર-મમકારની આ ગ્રંથિને નાશ થવાથી નિર્વાણનું જે કાર છે તે નૉરામ્યદર્શનનું અવલંબન લેનરાયે પહોંચવાને માગ પદાર્થો ક્ષણિક છે એ નિશ્ચય છે. બધી જ વસ્તુઓ ક્ષણિક અને નિરાશ્રય હતાં જ્ઞાન પણ આશ્રયરહિત હોવાથી આત્માની કલ્પના કરવાનું ક્યાંથી બને ? 59. कथं पुनरेषः सकलप्रमाणातीतः क्षणिकपदार्थवादः शक्यते शाक्यैरभ्युपगन्तुम् ? न खलु क्षणभङ्गित्वे भावानामक्षजा मतिः । प्रमाणं क्षणिकाकारकल्पनोत्पत्त्यसम्भवात् ॥ अथवाप्यविनाभूतहेतुज्ञानानुपपस्तितः । न भूमिरनुमानस्य विकल्पनियतस्थितेः । स्मरणप्रत्यभिज्ञाने प्रत्युत स्थैर्यसाधके । एवं च वचनामात्रमाशुनाशित्वदेशना ।। 59. Rયાયિક – આ ક્ષણિક પદાર્થવાદ સકલપ્રમાણાતીત હોવાથી બૌદ્ધો કેવી રીતે સ્વીકારી શકે? વસ્તુઓની ક્ષણિક્તાને પ્રત્યક્ષપ્રમાણ ગ્રહણ કરતું નથી કારણ કે વસ્તુની ક્ષણિક્તાને વિકલ્પ ઉત્પન્ન થવો સંભવ નથી. [ બૌદ્ધમતે નિર્વિકલ્પ પ્રત્યક્ષ જ પ્રમાણ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ક્ષાણિક્તા પુરવાર કરવું અનુમાન ૧૮૧ છે, સવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ નથી. પરંતુ બધાં નિર્વિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ નથી, જે નિવિકલ્પ પ્રત્યક્ષ સવિકલ્પક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે તે જ પ્રમાણ છે. જે વસ્તુમાં ક્ષણિક્તા હેય તે તેને નિર્વિકલ્પ પ્રત્યક્ષ ગ્રહણ કરે અને તે નિવિકલ્પક પ્રત્યક્ષ ક્ષણિકતાનું સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરે જ. પરંતુ “આ ઘટ છે' “આ રક્ત છે' આદિ વિકલ્પ ઉપન્ન થાય છે પરંતુ “આ ક્ષણિક છે' એવો વિકલ્પ ઉત્પન થતું નથી. આનો અર્થ એ કે નિવિકલ્પ પ્રત્યક્ષ ક્ષણિક્તાને ગ્રહણ કરતું નથી, ક્ષણિકતા નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય નથી. ] અથવા અવિનાભૂત હેતુનું જ્ઞાન ઘટતું ન હોવાથી, અવિનાભાવાત્મક (= વ્યાપ્તિ૩૫) વિકલ્પમાં જેની સ્થિતિ છે તેવા અનુમાન વડે ગ્રહીત થવાને યોગ્ય ક્ષણિકતા નથી. વળી, સ્મરણ અને પ્રત્યભિજ્ઞા તે ઐયંસાધક છે. આમ ક્ષહિ કતાનો ઉપદેશ કેવળ વંચના છે. 60. उच्यते । प्रत्यक्षगम्यं क्षणिकत्वं भवति न भवतीत्येष करिष्यते विचारः । अनुमानं तु संप्रत्येवमभिधीयते-सत्त्वात् क्षणिकाः पदार्था इति । सस्वं तावदर्थक्रियाकारित्वमुच्यते । यथोक्तम् _ 'अर्थक्रियासमर्थ यत् तदेव परमार्थसत्' इति [प्रमाणवार्तिक] ॥ सत्प्रत्ययगम्यत्वे हि सत्त्वे केशोण्डूकादेरपि सत्त्वप्रसङ्गः । सत्तासम्बन्धित्वे तु सत्त्वे सामान्यादीनां तदसम्बन्धादसत्त्वं स्यात् । अर्थक्रियासामर्थ्य सत्त्वानुवर्ती च लौकिको व्यवहारः । सत्यपि पुत्रो तत्कार्यादर्शनात् 'अपुत्रा वयम्' इति व्यपदिशन्ति ૌતિક પુત્રાપદ્મિના તાર્યવાહિ સતિ ‘સપુત્રા વય” રૂતિ ૨ ગવતે | तस्मादर्थक्रियाकारित्वमेव सत्त्वम् । 60. બૌદ્ધ— આને ઉત્તર અમે આપીએ છીએ. ક્ષણિકતા પ્રત્યક્ષને વિષય બને છે કે નહિ એને વિચાર પછી કરીશું. પરંતુ અત્યારે તે ક્ષણિક્તાને પુરવાર કરતું અનુમાન અમે જણાવીએ છીએ—પદાર્થો ક્ષણિક છે કારણ કે તેઓ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વને અથક્રિયાકારિત્વ કહેવામાં આવે છે. જેમકે [ પ્રમાણુવાર્તિક ૧.૩૨. માં ] કહેવામાં - આવ્યું છે જે અર્થક્રિયા કરવા સમર્થ છે તે જ પરમાર્થ સત્ છે'. છે' એવા જ્ઞાનને જે વિષય તે સત એમ જે હોય તે કેશેડૂક આદિ પણ સત બની જવાને પ્રસંગ આવે. સત્તા સાથે સમવયસંબંધ જેને હવે તે સત એમ જ હોય તો સામાન્ય વગેરેને સત્તા સાથે સમવાયસંબંધ ન હોવાથી સામાન્ય વગેરે અસત બની જાય. વળી, ‘જેનામાં અથક્રિયા કરવાનું સામર્થ્ય હેય તે સત' એ વ્યાખ્યાને અનુસરીને લૌકિક વ્યવહાર થાય છે. પુત્ર હોવા છતાં પુત્રનું કાર્ય ન દેખાવાથી અને અપુત્ર છીએ' એમ લેકે કહે છે. પુત્રથી અન્ય બીજુ કોઈ પુત્ર કાર્ય કરનારું હોય તે “અમે સપુત્ર છીએ' એમ કહે છે તેથી અર્થ ક્રિયાકારિતા જ સત્ત્વ છે. 61. મવવું, તસ્ય તુ પુત્ર સાથે વા ક્ષળિકન્વેન વ્યાક્ષિપ્રાન્ ? कुठोति यत् पृच्छसि, यत्र रोचते महाभागाय घटे पटे वा गृह्यतां व्याप्तिः । किं साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपद्यते ? For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શાણિકતા સાથે સત્ત્વની વ્યાપ્તિનું ગ્રહણ કર્યાં અને કેવી રીતે થાય છે ? धीमन् ! कोऽत्र प्रमादः ? न हि दैवनिर्मितः कश्चित् साध्यधर्मी नाम । ग्रहीतु शक्यते चेत् व्याप्तिः यत्र तत्र सा गृह्यतामिति । यत् तु कथमस्या ग्रहणमिति तदुच्यते-भावानां हि सत्त्वं क्रमयोगपद्याभ्यां व्याप्तम् । नित्येषु च पदार्थेषु व्यापकानुपलम्भनात् । तद् व्याप्तमपि सत्त्वं हि बलात् तेभ्यो निवर्तते ॥ न च राशिस्तृतीयोऽस्ति तेन गत्यन्तरक्षयात् । क्षणिकानेव तान् भावान् सत्त्वं समवलम्बते । तच्च स्वग्राहकाद् बोधादसन्दिग्धं प्रतीयते । ज्ञानोत्पत्त्यैव तद्वेतोरसामर्थ्य पराकृते । . . असमर्थात् समुत्पादो दृश्यते न हि कस्यचित् शक्ताशक्तप्रसूतत्वे न तद्बोधोऽस्ति संशयः ॥ अत एव च तज्ज्ञानं प्रमाण जगदुः स्वतः । स्वरूपे शक्तिजत्वे तु संशयादेरसभवात् । किमिदं रजतमुत शुक्तिकेति विशेषांशे संशेरतां नाम प्रमातारः, न तु सामर्थ्य प्रति दोला काचित संभवति 'किमिदं ज्ञानं समर्थे न जनितमुत तदितरेण ?' इति, असमर्थस्य जनकत्वानुपपत्तः । व्यापकानुपलम्भस्यापि व्याप्तिग्राहिणः स्वत एव प्रामाण्यम् , संशयविपर्यययोस्तत्राप्यभावात् । 61. यायि:- ससे, तेम . ५२ तु क्षशिव साये सत्पनी व्याप्तिनु ६५ ક્યાં અને કેવી રીતે થાય છે ? બૌદ્ધ– “ક્યાં ?' એમ તમે જે પૂછે છે, તેને ઉત્તર એ છે કે આપ મહાભાગને જ્યાં રુચે ત્યાં- ઘટમાં કે પટમાં - વ્યાપ્તિનું ગ્રહણ કરે. નૈયાયિક–શું વ્યાપ્તિનું ગ્રહણ સાધ્ય ધમાં ઘટે છે ? બૌદ્ધ– એ બુદ્ધિમાન ! અહીં આ ભૂલ કેવી ? દેવે નિમેલ કોઈ સામ્ય ધમાં છે જ નહિ. જે વ્યાપ્તિ પ્રહણ કરવી શક્ય હોય તે ગમે ત્યાં તેને ગ્રહણ કરે. વ્યાપ્તિનું ગ્રહણ કેવી રીતે થાય છે એમ જે તમે પૂછ્યું તેની બાબતમાં અમે જણાવીએ छीये - १२तुमानु सत्व (=अस्तित्व) ( अयाना) म अने योग५ या व्यस्त છે. વ્યાપક આ ક્રમયોગપ બન્નેની ઉપલબ્ધિ નિત્ય પદાર્થોમાં ન હોવાથી તેમનાથી વ્યાપ્ત એવું સત્ત્વ ન છૂટકે નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે. નિત્ય અને શાણિકથી અતિરિકત એ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિકતા સાથે સત્ત્વની વ્યાપ્તિનું ગ્રહણ કર્યાં અને કેવી રીતે થાય છે! ૧૮૩ ત્રીજો રાશિ ( વિ૫) છે નહિ, એટલે બીજી કોઈ ગતિ ન હોવાથી તે સર્વ ક્ષણિક વસ્તુઓને જ અવલંબે છે. અને તે સર્વે ક્ષણિક પદાર્થોના પિતાના ગ્રાહક જ્ઞાન વડે જ અસંદિગ્ધપણે પ્રતીત થાય છે. સર્વને જ્ઞાનની ઉત્પત્તિ વડે જ તે જ્ઞાનત્પત્તિના ઉત્પાદક કારણનું (=ક્ષણિક પદાર્થનું) અસામી ૧ર થઇ જાય છે. અસમર્થમાંથી ઉત્પત્તિ થતી કેઈએ દેખી નથી. જે પિતાના સત્ત્વનું જ્ઞાન જન્માવવામાં સમર્થ કે અસમર્થ ક્ષણિક પદાર્થોમાંથી સર્વનું જ્ઞાન ઉત્પન થતું હોય તો સત્વનું અસંદિગ્ધ જ્ઞાન થાય નહિ, સંય થાય. તેથી જ સત્ત્વનું જ્ઞાન સ્વતઃ પ્રમાણુ છે એમ કહેવામાં આવ્યું છે, કારણ કે તેના શક્તિજવરૂપ સ્વરૂપમાં સંશય વગેરે સંભવતા નથી. “શું આ રજત છે કે છીપ છે એમ વિશેષાંશમાં પ્રમાતાઓ ભલે શંકા કરે, પરંતુ જ્ઞાન ઉત્પન્ન કરવાના તેના (= ક્ષણિ પદાર્થના) સામર્થ્યની બાબતમાં “શું આ જ્ઞાન સમર્થથી ઉત્પન્ન થાય છે કે અમમર્થથી ? એવા કોઈ શંકા સંભવતી નથી, કારણ કે અસમર્ષનું જનકપણું ઘટતું નથી. વ્યાપ્તિબાહી વ્યાપકાનુ પતંભનું સ્વતા જ પ્રામાય છે, કારણ કે સંશય અને વિપર્યયને ત્યાં પણ समान छे. __62. कथं पुनर्नित्येषु पदार्थेषु सत्त्वव्यापकयोः क्रमयोगपद्ययोरनुपलम्भः ? उच्यते । नित्यो हि भावः क्रमेण वा कार्य कुर्यात योगपधेन वा, परस्परपरिहारस्थितात्मनां तृतीयप्रकारानुपत्तेः । न तावत् क्रमेण । स हि समर्थो वा स्यात् असमर्थों वा । समर्थश्वेत किं क्रमेण, समर्थस्य कालक्षेपायोगात् । असमर्थस्त्वसमर्थत्वादेव न करोति किञ्चिदिति तस्यापि किं क्रमेण ? सहकार्यपेक्षया करोतीति चेत् , न, असमर्थस्य सहकारिणाऽपि सामर्थ्याधानानुपपत्तेः । समर्थस्य स्वत एव सामर्थ्य सति सहकारियर्थ्यात् । सहकारिसन्निधानेऽपिं चास्य स्वरूपेण वा कर्तृत्वं स्यात् पररूपेण वा ? स्वरूपस्य च प्रागपि भावात् , तस्य च कारकत्वात्, किं सहकारिणा ? पररूपेण कर्तृत्वे पूर्वरूपपरित्यागात् तद्रूपान्तरापत्तेश्च क्षणिकत्वमापद्यते । एवं सहकार्यपि समर्थासमर्थतया विकल्पनीयः । स्वतोऽस्य सामर्थ्य किं परोपकरणदैन्येन, असमर्थस्तु सचिवः किमागत्यापि तपस्वी करिष्यति ? किञ्च, किञ्चित्करो वा सहकारी स्यात्, अकिञ्चित्करो वा ? अकिञ्चित्करपक्षे सर्वः सर्वस्य सर्वत्र कार्ये साचिव्यमुपगच्छेत् । किञ्चित्करश्वेत , वक्तव्यं किं करोतीति । उपकारमिति चेत् , स उपक्रियमाणात् भिन्नोऽभिन्नो वा ? अभिन्नश्चेत् , स एव कृतः स्यात् । भेदे तस्य किमायातं यदसौ नु पूर्ववदास्ते । कार्यदपि भेदाभेदाभ्यां चिन्त्य उपकारः । न कार्याद् भिन्नोऽनुपलम्भाद् द्वयकरणाभावाच्च । कार्यादव्यतिरिक्त तूपकारे सहकारिणा क्रियमाणे कार्यमेव तेन कृतं स्यादिति मूलकारणानर्थक्यम् । 62. યાયિક – વળી, સત્તના વ્યાપક ક્રમ યૌગદ્ય બેને અનુપલંભ નિત્ય પદાર્થોમાં કેવી રીતે છે? For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નિત્ય પદાર્થ ક્રમથી અર્થ ક્રિયાકારી નથી બૌદ્ધ–અમે ઉત્તર આપીએ છીએ. નિત્ય વસ્તુ કાં તો ક્રમથી કાર્ય કરે કાં તે યગપ૬ કાર્ય કરે, કારણ કે ક્રમ અને યૌગપદ્ય એ બે એકબીજાને પરિહાર કરીને જ રહેતા હોઈ ત્રીજો કોઈ વિકલ્પ ઘટતા નથી. નિત્ય વસ્તુ કમથી કાર્ય ન કરે. નિત્ય વસ્તુ [પોતાનાં કાર્યો કરવા ] કાં તે સમર્થ હોય કાં તો અસમર્થ. જે સમર્થ હોય તે કમથી કાર્ય શા માટે કરે ? કારણ કે સમર્થ કાલક્ષેપ કરે જ નહિ. જે અસમર્થ હોય તે અસમર્થ હોવાથી તે કોઈ પણ કાર્ય ન કરે, એટલે અસમર્થને પણ ક્રમનું કંઈ પ્રયજન નથી. સહકારીની અપેક્ષાને લીધે તે ક્રમથી કાર્ય કરે છે એમ જો તમે કહેતા હે તે તે બરાબર નથી કારણ કે જે અસમર્થ છે તેનામાં સહકારી પણ સામર્થ્યનું આધાન કરે એ ઘટતું નથી. અને સમર્થમાં વતઃ જ સામર્થ્ય હોય છે એટલે સહકારી વ્યર્થ છે. સહકારીનું સન્નિધાન હે ય ત્યારે પણ તેનું (=નિત્ય પદાર્થનું) કતૃત્વ સ્વરૂપથી છે કે પરરૂપથી ? સ્વરૂપ તો પહેલેથી હેવાથી અને સ્વરૂપ જ કારકપણું હોવાથી સહકારીનું શું પ્રયોજન ? પરરૂપથી કોંવ હોય તે પૂર્વ રૂપને પરિત્યાગ અને બીજા રૂપને સ્વીકાર આવી પડવાથી ક્ષણિકત્વ આવી પડે છે. આ જ રીતે સહકારીની બાબતમાં પણ સમર્થ-અસમર્થના બે વિકલ્પ ઊઠાવવા જોઈએ. જે પિતે જ સમર્થ હેય તે બીજાને સહાય કરવાનું દૈન્ય તે શા માટે દાખવે ? જો તે અસમર્થ હોય તો આવીને પણ તે બિચારો શું કરવાને ? વળી સહકારી કિંચિકર છે કે અકિંચિકર ? અકિંચિત્કરપક્ષમાં બધાનાં બધાં કાર્યમાં બધે સહકારીપણું તે પ્રાપ્ત કરે. જે તે કિચિકર હોય તો તમારે જર્ણવવું જોઈએ કે તે શું કરે છે? જો તમે કહે કે ઉપકાર કરે છે, તો અમે પૂછીએ છીએ કે તે ઉપકાર, ઉપકાર પામતી પેલી નિત્ય વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન ? જે અભિન્ન હોય તે સહકારીએ એવી નિત્ય વસ્તુને જ કરી કહેવાય. જે ભિન્ન હોય તે તેથી શું લાભ? કારણ કે તે નિત્ય વસ્તુ તો પહેલાના જેવી જ રહે છે. વળી ઉપકાર કાર્યથી ભિન્ન છે કે અભિન્ન એ પણ ચિત્તવવું જોઈએ. તે કાર્યથી ભિન્ન નથી, કારણ કે કાયથી ભિન્ન ઉપકાર ઉપલબ્ધ થતું નથી અને વળી બેની ઉત્પત્તિને અભાવ છે. કાર્યથી અભિન્ન એવા ઉપકારને સહકારી કરતા હોય તો સહકારીએ જ તે કાર્ય કર્યું, ગણાય, એટલે મૂળ કારણ (= પેલી નિત્ય વસ્તુ) નિરર્થક બની જાય. 63. ननु चैक एव भावः कारकः, स एव हि समर्थः, तदितरपदार्थसन्निधानं तु स्वहेतुवशादुपनतमिति नोपालम्भमर्हति । नैतद्युक्तम् , एकस्य कदाचिदपि कारकत्वानुपलब्धेस्तत्सामर्थ्यस्य दुरधिगमत्वात् ।। एवं ह्यसौ समर्थ उच्यते, यद्येकः कदाचित् कार्यमुत्पादयन् दृश्येत, न तु विस्मृत्यापि दृश्यते । 63. યાયિક— એક જ ભાવ (ભાવરૂપ નિત્ય વરતુ ) કારક (=કારણું) છે, કારણ કે તે જ સમર્થ છે. તેનાથી ઈતર પદાર્થોનું (= સહકારીઓનું ) સન્નિધાન તો તે ઇતર પથેના પિતાપિતાના કારણને લઈને થયેલું હોય છે, એટલે તે ઇતર પદાર્થોનું સન્નિધાન ઉપાલંભને પાત્ર નથી. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ નિત્ય પદાર્થ ક્રમથી અર્થ ક્રિયાકારી નથી ૧૮૫ બૌદ્ધ– આ બરાબર નથી, કારણ કે કદી પણ એકનું કારકપણું દેખ્યું ન હોઈ તેના સામર્થનું જ્ઞાન થવું મુશ્કેલ છે. જે એકને કદી કાર્ય ઉત્પન્ન કરતું દેખીએ તે એ સમર્થ કહેવાય, પરંતુ એકને કાર્ય કરતું કઈ ભૂલથી પણ દેખતું નથી. 64. રથ કાયાયં સ્વમાવો હેરમાનો તે, સાર તું મેવેતિ | तदप्ययुक्तम् , कार्यस्वभावपराधीनत्वेन कारणस्य सामर्थ्य विरहप्रङ्गात् । एवं ह्यसौ समर्थः कथ्येत यदि कार्यस्वभावमनादृत्य स्वतन्त्र एक एव प्रसह्य कार्य जनयेत् । न चैवं दृश्यत इति यत्किञ्चिदेतत् । 64. નાયિક–એ તે કાર્યને એ સ્વભાવ છે કે તે એકથી ઉત્પન્ન થતું નથી બાકી કારણ તો એકલું જ તેને ઉપન્ન કરવા સમર્થ છે. બૌદ્ધ – તે બરાબર નથી, કારણ કે જે કારણ પોતે કાર્યના સ્વભાવને પરાધીન હોય તે તે કારણે સામગ્ધરહિત હોવાની આપત્તિ આવે. જે કાર્યના સ્વભાવને અનાદર કરીને સ્વતંત્રપણે એક કારણ જ બલાત્કારે કાયને ઉત્પન્ન કરે તે જ એને સમર્થ કહેવાય, અને આવું દેખાતું નથી, એટલે તમારી વાત તુચ્છ છે. ____65. अथ समर्थमेव कारणम् । तस्य त्वयं स्वभावो यत् सहसैव कार्य न करोति, कतिपयक्षणव्यवधाने तु कार्य करोतीति । यद्येवं न कदाचित् कार्योत्पादः स्यात् । कार्योत्पादसमयेऽपि कतिपयक्षणव्यवहितकार्यजननस्वभावानपायात्, पुनः कतिपयक्षणावेक्षणं स्यात् । तेष्वपि कतिपयेष क्षणेष्वतिक्रान्तेष स एवास्य स्वभावस्तदवस्थ इति पुनरप्येवं भवेदिति कदा नाम कार्य जनयेत् ? तदेवमादिदोषोपहतत्वात् न क्रमेण भावानामर्थक्रियासामर्थ्यम् । 65.' તૈયાયિક કારણ સમર્થ જ છે. પરંતુ તેને એ સ્વભાવ છે કે તે સહસા કાર્યને ઉત્પન્ન કરતું નથી પણ કેટલીક ક્ષણના વ્યવધાન પછી કાર્યને ઉત્પન્ન કરે છે. - બૌદ્ધ – જે અવું હોય તો કાર્યની ઉત્પત્તિ કદી ન થાય. કાર્યની ઉત્પત્તિના સમયે પણ કેટલીક ક્ષણોને વ્યવધાન પછી કાયને ઉત્પન્ન કરવાને કારણે સ્વભાવ ચાલ્યો ગયો ન હેઈ ફરી તે કેટલીક ક્ષણેની રાહ જોશે. તે કેટલીક ક્ષણે ચાલી નય ત્યારે પણ તેને તે જ સ્વભાવ તેવો ને તે જ રહે છે, એટલે ફરી પણ એમ જ થાય, પરિણામે તે કાર્યને ઉત્પન્ન ક્યારે કરે ? તેથી, આમ આ અને બીજા દેશોથી હણાયેલ હોવાને કારણે ભાવ ( નિત્ય વસ્તુઓ) કમથી અથકિયા કરે છે એ પણ ટકતું નથી. 66. नापि युगपत् , लोके तथा व्यवहारादर्शनात् । युगपत्कृतकार्यस्यापि स्थिरस्य पुनरकरणे हेत्वभावः । पुनश्च कुर्वन्नपि भावः कार्य न तदेव कुर्यात् , कृतस्य करणायोगात् । कार्यान्तरकरणे तु स एवायं पुनः क्रमपक्ष आपतेदिति एवं क्रमयोगपद्ये नित्येभ्यः पदार्थेभ्यः निवर्तेते । ते च निवर्तमाने सत्त्वस्य व्यापके इति सत्वं तेभ्य आदायैव निवर्तते । तेभ्यः प्रच्युतं सत्त्वं गत्यन्तरविरहात् क्षणिकेष्वेव For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિત્ય પદાર્થ યુગપત પણ અક્રિયા કરી નથી निविशते । अतो यद्यपि कार्यहेतौ धूमाग्न्योरिव स्वभावहेतावपि वा कचिद् वृक्षत्वशिंशपात्वयोरिव पूर्वमिह साध्यसाधनधर्मयोहणं धर्म्यन्तरे न वृत्तं तथाऽपि साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपत्स्यते, विपक्षव्यावृत्तेः सुपरिनिश्चितत्वात् । यैव च विपक्षाद् व्यावृत्तिः स एव चास्य हेतोः स्वसाध्येनान्वयः । न ह्येवं संभवति नित्येभ्यश्च व्यावृत्तं सत्त्वं क्षणिकेषु च न निष्ठमिति, तृतीयराश्यभावात् , निराश्रयत्वानुपपत्तेश्च । तदेवं कचिद् धर्मिणि व्याप्ती गृहीतायां यदि स एव कदाचित् परं प्रति दृष्टान्तीक्रियते तदैवं नाम भवतु, को दोष इति । 66. નિત્ય પદાર્થો યુગપત પણ અક્રિયા કરતા નથી, કારણ કે લોકમાં તેવો વ્યવહાર દેખ તે નથી. યુગમત કાર્ય કરનાર નિત્ય કારણને પુનઃ કાર્ય ન કરવામાં કોઈ પણ હેતુને અભાવ છે. વળી, તે નિત્ય કારણ ફરીથી કાર્ય કરે છે તે જ =પહેલાં કરેલા ) કાર્યને ઉત્પન્ન ન કરે, કારણ કે જે કાર્યને ઉત્પન કર્યું હોય તેને જ ફરી ઉત્પન્ન કરવાનું ઘટતું નથી. જે તે નિત્ય કારણ બીજા કાર્યને કરે તે પેલે ક્રમપક્ષ જ આવીને પડે. આમ ક્રમ અને યોગ પદ્ય બને નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે તે નિવૃત્ત થતાં તે સર્વના વ્યાપક હોવાથી નિત્ય પદાર્થોમાંથી સર્વ પણ નિવૃત્ત થાય છે. નિત્ય પદાર્થોમાંથી યુત થયેલું સત્ત, બીજી કોઈ ગતિ ન હોવાથી, ક્ષણિક પદાર્થોમાં જ રહે છે. તેથી, જો કે કાર્ય હેતુની બાબતમાં જેમ ધૂમ અને અગ્નિ અને સ્વભાવહેતુની બાબતમાં જેમ વૃક્ષ અને શિશપાત્વ એ સાથે-સાધન ધર્મોનું ગ્રહણ ધર્મેતરમાં પહેલાં થયું હોય છે તેમ અહી સાધ્યમ અને સાધનધર્મનું ગ્રહણ ધર્માંતરમાં પહેલાં થયું હોતું નથી તેમ છતાં સાધ્યરૂપ ધમમાં જ વ્યાપ્તિનું ગ્રહણ ઘટશે કારણ કે વિપક્ષમાંથી સાધનધર્મની વ્યાવૃત્તિ બરાબર નિશ્ચિત છે. વિપક્ષમાંથી સધનધર્મની વ્યાવૃત્તિ પણ તે જ છે અને એ સાધનધર્મને પિતાના સાધન સાથે અન્વયે પણ તે જ છે, કારણકે એવું સંભવતું નથી કે સર્વ નિત્ય પદાર્થોમાંથી વ્યાવૃત્ત હોય અને છતાં તે સર્વ ક્ષણિક પદાર્થોમાં રહેતું ન હોય. કારણ કે નિત્ય અને ક્ષણિક એ બેથી જુદે ત્રીજો વર્ગ સંભવ નથી; એટલે હવે જે નિત્ય પદાર્થોમાંથી નિવૃત્ત થયેલું સત્ત્વ ક્ષણિક પદાર્થોમાં ન રહે તો તેના નિરાશ્રયપણુની આપત્તિ આવે. આમ, કયારેક સાધ્યમમાં વ્યાતિ ગૃહીત થઈ હોય ત્યારે જે તેને (તે ધર્મને જ) બીજાને અનુલક્ષી દષ્ટાન બનાવવામાં આવે તો ભલે એમ હા, એમાં શું દેવ છે ? 67. ननु व्यापकानुपलब्धिरनुमानम् । अनुमानेन चानुमानस्य व्याप्तिग्रहणेऽनवस्था । नानवस्था, तावत्येव पर्यवसानात् । न हि व्यापकानुपलब्धेरनुमानान्तरात् व्याप्तिनिश्चयः, किन्तु प्रत्यक्षविकल्पादेव । तदनया रीत्या व्यातिनिश्चयात् सिद्धमेतत् यत् सत् तत् क्षणिकमिति । 67. Rયાયિક – વ્યાપકાનુપાધિ એ અનુમાન છે. અનુમાન દ્વારા અનુમાનની વ્યાપ્તિનું ગ્રહણ માનતાં અનવસ્થા થાય. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક્તાની સત્ત્વ સાથેની વ્યાપ્તિનું અન્ય રીતે ગ્રહણ ૧૮૭ બી – ના, અનવરથા થતી નથી કારણ કે તેટલામાં જ પર્યવસાન છે. [તેટલામાં જ પર્યવસાન છે ] કારણકે બીજા અનુમાનથી વ્યાપકાનુપલબ્ધિની વ્યાપ્તિને નિશ્ચય થતું નથી, પરંતુ સવિકલ્પક પ્રત્યક્ષથી જ તેને નિવેય થાય છે. તેથી આ રીતે વ્યાપ્તિનિરચયથી આ સિદ્ધ થાય છે કે જે ત છે તે ક્ષણિક છે. _68. अन्ये तु रीत्यन्तरेण व्याप्तिनिश्चयमाचक्षते । विरुद्धयोरेकपरिच्छेदेऽन्यतरनिवृत्तिरवश्यंभाविनी, विरुद्धत्वादेव । विरुद्धे च सत्वनित्यत्वे पूर्वोक्तयैव रीत्या । सत्वं च विस्पष्ट मुपलभ्यते भावानामिति तदुपलम्भान्नित्यत्वनिवृत्तिः, नित्यत्वनिवृत्तेरेव क्षणिकत्वनिश्चयः, प्रकारान्तराभावाद् । 63. બીજા બૌદ્ધો બીજી રીતે વ્યાપ્તિનિશ્ચય જણાવે છે. બે વિરોધીઓમાંથી એકનું જ્ઞાન થતાં બીજાની નિવૃત્તિ અવસ્થંભાવી છે, તેનું કારણ એ જ કે તે બે વિરોધી છે અને સત્વ અને નિત્ય બને અગાઉ જણાવી ગયા તે રીતિ પ્રમાણે વિરોધી છે. ભાવોનું (વસ્તુ. એનું) સન્ત તે વિસ્પષ્ટપણે ઉપલબ્ધ છે. તેથી સત્તની ઉપલબ્ધિ હોવાથી નિત્યત્વની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે નિયત્વની નિવૃત્તિ જ ક્ષણિકત્વ નિચય છે, કારણકે નિત્યત્વ અને ક્ષણિકત એ બેથી અન્ય ત્રીજે પ્રકારે સંભવ નથી. ____69. ननु शीतोष्णायोः पृथगुपलम्भाद् विरोधनिश्चये युक्त एकग्रहणे द्वितीयव्युदासः । इह तु सत्वमेवोपलभ्यते, न नित्यत्वमिति कथं तद्विरोधादितरल्यावृत्तिः ? नैष दोषः, पृथगुभयानुपलम्भेऽपि सत्वबुद्धयैव नित्यत्वनिराससिद्धः । कथमन्यविषयबुद्धिरन्यमुदस्यति ? 6). યાયિક –શીત અને ઉષ્ણ એ બેને પૃથફ (જુદા જુદા સ્થાને) ઉપલંભ હોવાથી અર્થાત બનેને એક સ્થાને ઉપલંભ થતો ન હોવાથી જ્યારે તે બેના વિરોધને નિશ્ચય થયો છે ત્યારે એકનું ગ્રહણ થાય ત્યારે બીજાને બુદાસ હેય એ વ્યાજબી છે. પરંતુ અહીં તે સર્વને ઉપલંભ થાય છે, નિત્યત્વને તે કયાંય ઉપલંભ થતા નથી, એટલે સત્ત્વની સાથે નિત્યને વિરોધ હોવાથી સર્વ નિત્યવને વ્યાવૃત્ત કરે છે એમ કેવી રીતે કહેવાય ? બૌદ્ધ – આ દોષ નથી આવતો, કારણકે બેની પૃથફ ઉપલબ્ધિ ન હોવા છતાં, સત્તની બુદ્ધિ વડે જ નિત્યવને નિરાસ સિદ્ધ થાય છે. યાયિક – અન્યવિષયક બુદ્ધિ અન્યને બુદાસ કેમ કરીને કરે ? 70. ૩યતે– द्विचन्द्रदर्शनस्यैकशशभृ बिम्बवेदिनी । धीरतद्विषयत्वेऽपि यथा मिथ्यात्वकारणम् ।। तथा स्थैर्यासमाविष्टा सामर्थ्यग्राहिणी मतिः । स्थिरत्वाविषयत्वेऽपि तद्व्यवच्छेदकारिणी।। For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કારકત્વરૂપ કાવત જ છે सत्वं नानास्वभावत्वं स्थैर्थ मेकस्वभावता । तयोर्विरोधो युक्त्याऽपि वक्तुं न हि न शक्यते ।। तस्मात् सत्वप्रतीतिरेव नित्यत्वनिवृत्तिः, सैव च क्षणिकत्वव्याप्तिरिति सिद्ध सत्त्वात् क्षणिकत्वम् । अपि च सर्वदा कार्यानुत्पादात् कारकावस्था नूनमेकक्षणस्थायिनी भावानामुपगन्तव्या । व्यापारावेशवशेन वा श्रोत्रियादिपक्षे, सहकार्यादिसन्निधानासादनेन वा नैयायिकादिपक्षे, कारकत्वं नाम वस्तुनो रूपमेकक्षणवृत्त्येव, कार्योत्पत्यैव तत्कल्पनात्; ततः पूर्यमुत्तरकालं वा कारकत्वायोगात् । कारकत्वमेव च परमार्थसत्. अकारकस्य ज्ञानजनकत्वाभावादस्तित्वमपि दुर्वचम् । अतश्च सर्ववादिभिरेव प्रायेण क्षणिकत्वमिदमम्युपगतमिति यश एव केवलं सौगताः पीतवन्तः । तस्मात् सिद्ध यत कारकं यच्च सत् तत् क्षणिकमिति । 70. બૌદ્ધ – અમે ઉત્તર આપીએ છીએ. એક ચંદ્રબિંબને ગ્રહણ કરનારી બુદ્ધિ, તેને વિષય દિચદ્ર ન હોવા છતાં, દિચંદ્રદર્શનના મિથ્યા પણાનું [બેધક ] કારણ છે. તેવી રીતે, ઐયંમાં ન સમાયેલી એવી સામર્થ્યગ્રહિણી બુદ્ધિ, તેને વિષય ઐય ન હોવા છતાં, Dર્યની વ્યાવૃત્તિ કરે છે. સર્વ એટલે નાના સ્વભાવપણું અને સૌર્ય એટલે એકસ્વભાવપણું, તે બેને વિરોધ યુક્તિથી કહે શકય નથી એમ નહિ – અર્થાત શકય છે જ. તેથી સત્વ પ્રતીતિ જ નિત્યત્વની નિવૃત્તિ છે, અને તે નિવૃત્તિ જ [ સત્ત્વ સાથે ] ક્ષણિકત્વની વ્યાતિ છે, એટલે સત્ત્વ હેતુ દ્વારા ક્ષણિકવ પુરવાર થયું. વળી, સર્વદા કાર્ય ઉત્પન્ન થતું ન હોવાથી વસ્તુઓની (=કારણેના) કારકાવસ્થા ખરેખર એકક્ષણસ્થાયી સ્વીકારવી જોઈએ મીમાંસકપક્ષમાં [ કારણરૂપ વસ્તુનું સ્વરૂપ એનું એ જ રહેવા છતાં કાર્યોત્પત્તિ પહેલાં તેનામાં થતાં ] વ્યાપાર વેશને લીધે, નૈયાયિકપક્ષમાં સહકારી આદિની સન્નિધિ [ કારણરૂપ વસ્તુને ] પ્રાપ્ત થવાને લીધે, વસ્તુનું ( =તે કારણરૂપ વસ્તુનું) કારકવરૂપ ક્ષણવત જ છે, કારણ કે કાર્યોપત્તિથી જ તેની (= કારકવરૂપની) કલ્પના કરાય છે; તેને પહેલાં કે પછી તેનામાં કારકત્વ હોતું નથી. કારકત્વ જ પરમાર્થ સત છે, કારણ કે અકારકમાં જ્ઞાનજનકપણું ન હોવાથી તેનું અસ્તિત્વ દુર્વચ છે. નિષ્કર્ષ એ કે સવંવાદીઓએ પ્રાયઃ ક્ષણિકત્વ સ્વીકાર્યું છે, એટલે યશ જ કેવળ બૌદ્ધોએ પીધે છે. તેથી પુરવાર થયું કે જે કારક છે અને જે સત છે તે ક્ષણિક છે. 71. अतश्च क्षणभङ्गिनो भावाः, प्रलयं प्रति हेतुनिरपेक्षत्वात् । भावो हि स्वतो नश्वरात्मा भवेत तद्विपरीतो वा ? विनश्वरस्वभावेऽस्मिन् कृतं प्रलयहेतुभिः । अनश्वरस्वभावेऽपि कृतं प्रलयहेतुभिः ।। For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ વસ્તુને નાશ નિહેતુક છે. 71. વળી વસ્તુઓ ક્ષણિક છે કારણકે વિનાશને માટે કોઈ કારણની ( =હેતુની ) તેને અપેક્ષા નથી. વસ્તુ સ્વતઃ નશ્વરસ્વભાવ છે કે અનશ્વરસ્વભાવ છે ? જે તે સ્વતઃ નવસ્વભાવ હોય તે વિનાશને માટે કોઈ હેતુની તેને જરૂર નથી. જે તે રવતઃ અનર સ્વભાવ હોય તે પણ વિનાશને માટે કોઈ હેતુની તેને જરૂર નથી. 72. થી તë મુરાદ્રીનાં વ્યાપુર: ? વિજ્ઞાતીયસન્તલિગન્મનીતિ શ્રમ: | अभावस्तु तज्जन्यो न संभवत्येव, प्रमाणविरुद्धत्वात् । भावो हि स्वरूपेण न भवति, न त्वभावोऽप्यस्य न भवतीति । स्वरूपं तु तस्य भवनात्मकं चेत् सर्वदैव भवेदेव, न न भवेत् । अभवनात्मकं तु सदैव न भवेत , परापेक्षाया अभावात् । न हि मुद्गरादिकारणान्तरसापेक्षः कुम्भादेविनाशो भवितुमर्हति, उत्पत्ताविव नाशेऽपि समर्थासमर्थभिन्नाभिन्नोपकारसहकार्यादिविकल्पकलापानपायात् । 72. Rયાયિક – તે પછી મુગર આદિને વ્યાપાર શેમાં છે. બૌદ્ધ– વિજાતીય સત્તતિને ઉત્પન્ન કરવામાં. વસ્તુની થવામાંથી વિરતિ (વિનાશ) મુગર આદિથી જન્ય હેય એ સંભવતું નથી, કારણકે તે પ્રમાણુવિરુદ્ધ છે. [ પ્રમાણુવિરુદ્ધ આ પ્રમાણે છે ] – વસ્તુનું થવું (=ઉત્પત્તિ) સ્વરૂપથી થાય નહિ, પરંતુ વસ્તુની થવામાંથી વિરતિ (વિનાશ) સ્વરૂપથી થતી નથી એમ નહિ, અર્થાત સ્વરૂપથી જ થાય છે. જે થવું એ (=ઉત્પતિ) વસ્તુનું સ્વરૂપ હોય તે વસ્તુ સદાય થયા જ કરે, તે કદી થવામાંથી વિરમે નહિ. જે ન થવું એ (=વિનાશ) વસ્તુનું સ્વરૂપ હોય તો વસ્તુ સદા (પ્રતિક્ષણે થવામાંથી વિરમે (=નાશ પામે), કારણકે ન થવામાં થવામાંથી વિરમવામાં=નાશ પામવામાં) તેને કોઈ કારની અપેક્ષા નથી. કુંભ આદિન વિનાશે ભુગર આદિ બીજાં કારણોની અપેક્ષા રાખવી યોગ્ય નથી, કારણ કે ઉત્પત્તિની જેમ વિનાશમાં પણ કારક વિશે સમર્થ—અસમથ, ઉપકાર્યઉપકારક તેમજ ઉપકાર- ઉપકાર્ય વિશે ભિન્ન-અભિન્ન વગેરે વિકલ્પ દૂર થતા નથી. 73. બળ, ક્ષતિપક્ષનવહિતનનારાવમાવો ભાવ રૂખ્યતે, તëિ પ્રાશનનન कदाचिदपि न विनश्येत्, विनाशसमयेऽपि तत्स्वभावानपायेन पुनः कतिपयक्षणापेक्षणप्रसङ्गात् । अपि च यदाऽपि तेन नष्टव्यं तदाऽप्यस्य न स्वरूपादतिरिक्तः कश्चन विनाशहेतुरवतरति । तच्च स्वरूपम् आद्येऽपि क्षणे तस्य तादृशमेवेति तदैव वा नश्येत्, न कदाचिद् वा । 73. યાયિક – [ન્યાયદર્શનમાં કેટલીક ક્ષણોના વ્યવધાન પછી વિનાશ પામવાના સ્વભાવવાળે ભાવ પદાર્થ ઈચ્છવામાં આવ્યા છે. - બૌદ્ધ– તે પહેલાં જણાવી ગયા એ તર્ક અનુસાર તે કદી નાશ નહિ પામે, કારણકે વિનાશના સમયે પણ તેને તે સ્વભાવ દૂર થતું ન હોવાથી તેને ફરી કેટલીક ક્ષણોની અપેક્ષા રહેવાની આપત્તિ આવશે. વળી, જ્યારે પણ વસ્તુને નાશ થવો જોઈએ ત્યારે તેના સ્વરૂપથી અતિરિક્ત કોઈ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ १६. પ્રત્યભિજ્ઞાન ક્ષણભંગસાધક અનુમાનનું બાધક નથી નાશને હેત ઊતરી આવતો નથી, તેનું તે સ્વરૂપ તે આદ્ય ક્ષણે પણ તેવું ને તેવું હોય છે, એટલે આદ્ય ક્ષણે જ તેનો નાશ થાય અથવા તે કદી પણ નાશ ન થાય. 74. अथ मृत्योरपक्रान्तस्तस्य चेत् प्रथमः क्षणः । अविनाशिस्वभावत्वादास्तां युगशतान्यपि ॥ न चैवमभ्युपगम्यते । तस्मादात्मलाभाविनाभावी भावानां विनाश इति सिद्धः क्षणभङ्गः । 74. હવે જે તેની પ્રથમ ક્ષણે મૃત્યુને ઓળંગી જાય તો તે અવિનાશી સ્વભાવવાળો કરે, અને) અવિનાશી સ્વભાવવાળો હોવાથી સેંકડે યુગો તે રહે. પરંતુ એવું તે તમે સ્વીકારતા નથી. તેથી ઉત્પત્તિની સાથે અવિનાભાવી એ વસ્તુને વિનાશ છે. આમ વસ્તુ ણિ છે એ પુરવાર થયું. 75. यदपि क्षणभङ्गसाधकस्य पदार्थस्थैर्यावसायि प्रत्यभिज्ञानमनुमानस्य बाधकमभिधीयते, तदपि न पेशलम् , अशिथिलप्रतिबन्धहेतौ बाधकस्य निरवकाशत्वात् । उक्तं हि-बाधाविनाभावयोविरोधान्नैकत्र समावेशः' इति । 'अनुष्णस्तेजोऽवयवी, कृतकत्वात्' इत्यत्रापि प्रतिबन्धवैधुर्यमेव साध्यसिद्धिं निरुणद्धि, नाध्यक्षबाध्यत्वम् । 75. પદાર્થઐયને નિશ્ચય કરનાર પ્રત્યભિજ્ઞાન ક્ષણભંગસાધક અનુમાનનું બાળક છે એમ તમે કહ્યું છે તે પણ યોગ્ય નથી, કારણકે દઢ વ્યાપ્તિસંબંધવાળા હેતુમાં બાધકને અવકાશ નથી. કયું છે કે “બાધ અને અવિનાભાવ એ બે વચ્ચે વિરોધ હેઈએક स्थाने भेना समावेश नया'. '24नि अनुप्स छ, ॥२२५ ते 113 ( )' - मक પણ વ્યાપ્તિનો અભાવ જ સાયની સિદ્ધિને થતી અટકાવે છે, પ્રત્યક્ષબાપપ સાયની સિદ્ધિને અટકાવતું નથી. 76. अथ वा किमनेन निर्बन्धेन ? अग्निशेत्यानुमानादौ युक्तं प्रत्यक्षबाधनम् । तस्य ह्यनन्यथासिद्धेरिह त्वेवं न युज्यते ।। प्रत्यभिज्ञायाः क्षणभङ्गपोऽपि सदशपरापरक्षणगणप्रसवप्रतारितमतीमामुपपद्यमानत्वात् । एवं च सति यदि हि व्याप्तिशैथिल्यं सिद्धं किं प्रत्यभिज्ञया । अथ न व्याप्तिशैथिल्यं सिद्ध कि प्रत्यभिज्ञया ।। न च प्रत्यभिज्ञैव व्याप्तिविप्लवकार गम्, इतरेतराश्रयप्रसङ्गात् । व्याप्तिविलवेनानुमाने न्यग्भूते प्रत्यभिज्ञा प्रमाणं भवति, तस्यां च प्रमाणीभूतायां व्याप्तिवे For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ અનુમાનનું પ્રામાણ્ય વ્યાતિ મહિમાથી જ છે ૧૯૧ धुर्यादनुमानाप्रामाण्यम् । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तत्य प्रतिबन्धमहिम्नैव प्रामाण्यसिसः । न हि तस्य प्रत्यभिज्ञादौर्बल्यनिबन्धनं प्रामाण्यम् । 76. અથવા તે આ આમહથી શું ? અગ્નિની શીતતાના અનુમાનમાં પ્રત્યક્ષબાધ યોગ્ય છે, કારણકે અગ્નિની જગ્યતાના પ્રત્યક્ષની બીજી કોઈ રીતે સિદ્ધિ હટતી નથી, પરંતુ અહીં તો એવું નથી, કારણકે ઉત્તર ઉત્તર રદ ક્ષણેની નિરન્તર ઉત્પત્તિને લીધે છેતરાવી બુરિવાળાને ક્ષણભંગ પક્ષમાં પણ પ્રત્યભિજ્ઞા થવી ઘટે છે. અને આમ હતાં, જે વ્યાપ્તિની શિથિલતા સિહ ય તે પ્રત્યભિજ્ઞાથી શું ? જે વ્યાપ્તિની શિથિલતા પિત ન હોય તે પણ પ્રત્યભિજ્ઞાથી શું ? આમ પ્રત્યભિજ્ઞા વ્યાતિભાધનું કારણ નથી જ, કારણ કે તેમ માનતાં ઇતરેતરાશયની આપત્તિ આવે છે. વ્યાતિબાધથી અનુમાન ભ્રષ્ટ થતાં પ્રત્યભિજ્ઞા પ્રમાણ બને છે અને પ્રત્યભિજ્ઞા પ્રમાણ બનતાં વ્યાતિવધુમને લીધે અનુમાન અપ્રમાણ બને છે. અનુમાનના પ્રામાયની બાબતમાં પણ તે જ દેષ (અન્યાશ્રયદો) આવે છે એમ જો તમે યાયિકે કહે તે અમે બેઠો કહીએ છીએ કે ના, અનુમાનનું પ્રામાણ્ય તે વ્યાપ્તિ. સંબંધ છે મહિમાથી જ સિહ છે, તેનું પ્રામાયિ પ્રાયભિજ્ઞાના દોબયને કારણે નથી. 77. अपि च केयं प्रत्यभिज्ञा नामेति नैपुण्येन निरूपयितुमर्हन्ति अत्रभवन्तः । किं स एवायं स्तम्भ इत्येकं ज्ञानमुत द्वे एते स्मृत्यनुभवज्ञाने १ यधेकं, तदस्य कारणं वाच्यं यत उत्पद्यते ? नेन्द्रियं, 'स' इत्यस्मिन्नांशे तस्यासामर्थ्यात् । न संस्कारः, तस्यापि 'अयम्' इत्यंशे कौशलाभावात् । उभाभ्यां न च सम्भूय तज्ज्ञानमुपजन्यते । पृथक् पृथक् स्वकार्ये हि नितिं कौशलं तयोः ॥ संस्कारस्य स्मृतिरेव कार्यम् , इन्द्रियस्यानुभव एव । संभूय न ताभ्यामेकं कार्यमारभ्यते । न हि मृत्पिण्डतन्तुनिवर्त्यमेकं घटपटरूपं कार्यमुपलब्धम् । न चेन्द्रियं केवलमीदृशि कार्ये समर्थम् , यथासन्निहिताकारमात्रग्राह्यविषयकमिन्द्रियं प्रत्यभिज्ञानमातनोतीति विस्मयः ? तस्माद् द्वे एते ज्ञाने, 'स' इति स्मरणम् , 'अयम्' इत्यनुभवः । स्मृतिः स्मर्तव्यविषया ग्रहणं ग्राह्यगोचरम् । न तदैक्यपरामर्शि दृश्यते प्रत्ययान्तरम् ।। यथा निरन्तरोत्पन्ने घटज्ञानपटस्मृती ।। न तुल्यविषये तद्वदेते अपि भविष्यतः ।। 77. વળી, આ પ્રત્યભિજ્ઞા એ શું છે તે નિપુણ રીતે આપે નિરૂપવું ઘટે છે. “આ તે જ સ્તંભ છે ” એ એક જ્ઞાન છે કે સ્મૃતિ અને અનુભવ એવાં બે જ્ઞાન છે ! જે તે For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રત્યભિજ્ઞાના સ્વરૂપની વિચારણું એક જ્ઞાન હોય તો તેનું કારણ જણાવવું જોઈએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. તે કારણ ઈન્દ્રિય નથી, કારણકે તે એ અંશમાં ઇન્દ્રિયનું સામર્થ્ય નથી. તે કારણ સંસ્કાર પણ નથી, કારણકે “આ એ અંશમાં સંસ્કારનું સામર્થ્ય નથી. ઈદ્રિય અને સંસ્કાર બને ભેગા મળી પ્રત્યભિજ્ઞારૂપ એક જ્ઞાનને ઉત્પન્ન નથી કરતા કારણ કે પૃથક પૃથક પિતાના કાર્યમાં જ તેમનું કૌશલ જણાયું છે. સંસ્કારનું કાર્ય સંસ્કૃતિ છે, ઈદ્રિયનું કાર્ય અનુભવ જ છે. બન્ને ભેગા મળી એક કાર્ય ઉત્પન્ન કરતા નથી. મૃપિંડ અને તંતુ એ બન્નેથી ઉત્પન થનારું ઘટપરરૂપ એક કાય” દેખ્યું નથી. આવું પ્રત્યભિજ્ઞારૂ એક કાર્ય ઉત્પન્ન કરવામાં કેવળ ઇન્દ્રિય સમર્થ નથી; સનિહિત (સનિકૃષ્ટ) આકારમાત્ર જ જેને ગ્રાહ્ય વિષય છે એવી ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરે છે તે આશ્ચર્ય છે. તેથી પ્રત્યભિજ્ઞા એ બે જ્ઞાને છે; તે એ સ્મરણ છે અને “આ' એ અનુભવ છે. સ્મર્તવ્ય વિષય સ્મૃતિને છે અને ગ્રાહ્ય વિષય અનુભવને છે. તે બે વિષયની એકતાનું અનુસંધાન કરનારું સ્મૃતિ અને અનુભવથી અન્ય ત્રીજુ જ્ઞાન દેખાતું નથી. અન્તરરહિત ઉત્પન્ન ઘટાનુભવ અને પટસ્મરણને વિષય તુલ્ય (=એક) નથી, તેવું જ આ બેનું પણ બનશે. 78. યદ્રા મવતુ ના મેનેજમેવ હિ વેઢનમ્ ! तथाऽपि कीदृशं वस्तु स्पृशतीति परीक्ष्यताम् ।। अतीतकालयुक्तं चेत् स्मरणान्न विशिष्यते । अनागतविशिष्टं चेत् सङ्कल्पप्रायमेव तत् ।। वर्तमानैकनिष्ठं चेत् स्थिरत्वं तर्हि सुस्थितम् । कालत्रयपरीतं चेद् विरोधात्तत्त दुर्लभम् ॥ परस्परपरित्यागव्यवस्थितनिजात्मनाम् । एकत्र न समावेशः कथञ्चिदुपपद्यते ।। વથા હિ– नीलाभावाविनाभूतलोहिताद्यपसारणम् । कुर्वता नीलबोधेन नीलं भवति निश्चितम् ।। તદ્ધિાપ– तदभावाविनाभूतभूतकालाद्यपोहनम् । विदधद् वर्तमानार्थज्ञानं तद्ग्रहितां व्रजेत् । एतेन पूर्वज्ञानविशिष्टार्थग्राहित्वं प्रत्यभिज्ञायाः प्रत्युक्तम् , पूर्वज्ञानस्येदानीमसत्वेन विशेषणत्वानुपपत्तेः, अगृहीतविशेषणायाश्च विशिष्टबुद्धेरभावात् । अथोपजननापाय For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિજ્ઞાને વિષય કે છે! ૧૯૩ रहितवस्तुस्वरूपग्राहिणी प्रत्यभिज्ञेत्युच्यते । तदप्ययुक्तम् , वर्तमान कनिष्ठतायाः प्रदर्शितत्वात् । भावानां च विनाशजन्मनोर्वर्तमानो वा कालः स्यादन्यो वा ? तदन्यस्तावद् ग्रहीतुमशक्य इत्युक्तम् । वर्तमाने तु तदुत्पादविनाशकाले कथ्यमाने तद्ग्रहणात् तदविनाभूतौ भावानामुत्पादविनाशावपि गृहीतौ स्याताम् । सेयं तपस्विनी स्थैर्य प्रसाधयितुमागता । प्रत्यमिज्ञा विनाशित्वं प्रतिष्ठाप्य गमिष्यति ॥ 78. અથવા, આ પ્રત્યભિજ્ઞા એક જ જ્ઞાન છે, તેમ છતાં તે કેવી વસ્તુને સ્પર્શે છે એની પરીક્ષા કરો. જે તે અતીતકાલયુક્ત વસ્તુને સ્પર્શતી હોય તે તે સ્મરણથી ભિન્ન ન ઠરે. જે તે અનાગતવિશિષ્ટ વસ્તુને સ્પર્શતી હોય તે તે સંકલ્પપ્રાયઃ જ કરે. જો તે વર્તમાનમાં જ રહેલી વસ્તુને સ્પર્શતી હોય તે વસ્તુની સ્થિરતા તેણે બરાબર સ્થિર કરી ! જે તે ત્રણેય કાલી વિશિષ્ટ વસ્તુને સ્પર્શે છે એમ તમે કહે તે અમારે કહેવું જોઈએ કે તે ત્રણ કાળ પરસ્પર વિરુદ્ધ હે ઈ ત્રણે કાળથી વિશિષ્ટ એવી એક વસ્તુ હેવી દુર્લભ છે. એકબીજાને પરિત્યાગ કરી પિતાનું સ્વરૂપ વ્યવસ્થિત રાખનારાઓને એકત્ર સમાવેશ કોઈ. રીતે ઘટતું નથી. ઉદાહરણાર્થ, નીલાભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતા લેહિત આદિને દૂર કરતા નીલજ્ઞાન વડે નીલ વસ્તુ છે એવો નિશ્ચય થાય છે. તેવી જ રીતે અહીં પણ વર્તમાનકાળાભાવ સાથે અવિનાભાવસંબંધ ધરાવતા ભૂતકાલ આદિને દૂર કરતું વર્તમાનાર્થ જ્ઞાન વર્તમાન યંને ગ્રહણ કરવાની ગ્યતા પામે છે. આનાથી પૂર્વજ્ઞાનવિશિષ્ટ અને પ્રહણ કરવાની ગ્યતા પ્રત્યમિત્તામાં પ્રતિષેધવામાં આવી, કારણકે પૂર્વજ્ઞાન અત્યારે અસત હે તેનું [ વર્તમાન અર્થનું ] વિશેષણ બનવું ઘટતું નથી અને જેમાં વિશેષણનું ગ્રહણ થયું ન હોય એવી વિશિષ્ટબુદ્ધિ સંભવતી નથી. ઉત્પાદ અને વિનાશ રહિત વસ્તુ સ્વરૂપને ગ્રહણ કરનારી પ્રત્યભિજ્ઞા છે એમ જે કહેવામાં આવે છે તે પણ બરાબર નથી કારણકે વસ્તુનો વર્તમાનકનિષ્ઠતા અમે દર્શાવી છે. વસ્તુઓના વિનાશ અને જન્મને કાળ વર્તમાન છે કે અન્ય ? જે અન્ય કાળ હોય તો તેને ગ્રહણ કરે અશક્ય છે એમ અમે જણાવ્યું છે. જે વસ્તુના ઉત્પાદ અને વિનાશને કાળ વર્તમાન છે એમ કહેવામાં આવે તે વર્તમાનકાલનું ગ્રહણ થતાં તેની સાથે અવિનાભૂત એવા વસ્તુઓના ઉત્પાદ અને વિનાશ પણ ગૃહીત થઈ જાય. સ્થિરતા પુરવાર કરવા આવેલી આ બિચારી પ્રત્યભિજ્ઞા વિનાશિતા – ક્ષણિક્તાને સ્થાપીને જશે. 79. अपि च लूनपुनर्जातकेशनखादिषु सादृश्यात् दृश्यमाना प्रत्यभिज्ञा स्तम्भादिष्वपि तद्वदेव न स्थिरतामुपपादयेत् । तत्र बाधकयोगादिति चेत् , इहाप्युक्त एव बाधकः परस्परविरोधिभूतादिकालसमावेशस्यैकत्र दुर्घटत्वादिति । तस्मात् प्रत्यभिज्ञाप्रत्ययस्य बाधकस्य भावात् सिद्धमानुमानिकं भावानां क्षणिकत्वम् । For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કેટલાક બૌદ્ધો ક્ષણિકતાને પ્રત્યક્ષગમ્ય માને છે -9. વળી, કાપી નાખેલા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં સાદને કારણે દેખાતી પ્રત્યભિજ્ઞા સ્તન્મ આદિમાં પણ તે જ રીતે સ્થિરતાને ઘટાવશે નહિ જે તમે કહે કે કાપી નાખેલા પણ ફરી ઉગેલા કેશ નખ વગેરેમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તે બાધક છે એટલે કેશ નખની સ્થિરતા તે ઘટાવશે નહિ [ પ સ્તંભ આદિમાં દેખાતી પ્રત્યભિજ્ઞામાં તો કોઈ બાધક નથી એટલે સ્તંભ આદિની સ્થિરતાને પ્રત્યભિજ્ઞા ઘટાવશે, તે તે બરાબર નથી ], કારણ કે અહીં પણ બાધક છે એમ અમે કહ્યું છે, કારણ કે પરસ્પર વિરોધી ભૂતકાળ આદિ કાળોને એમાં સમાવેશ દુર્ઘટ છે. તેથી પ્રત્યભિજ્ઞારૂપજ્ઞાનને બાધક સંભવતો હોઈ, વસ્તુઓનું આનુ માનિક ક્ષણિકત સિદ્ધ થયું. 80. શારે પુનઃ પ્રત્યક્ષTખ્યત્ર ક્ષવિમાનક્ષત્તે | नातीतानागतौ कालौ विचारयति चाक्षुषम् । वर्तमानक्षणश्चक इति तन्निष्ठमेव तत् ।। यदि वर्तमानताव्यतिरिक्तग्राहि प्रत्यक्षमिष्यते तद्वक्तव्यम्-किं पूर्वविज्ञानमनागतकालावच्छिन्नपदार्थग्रहणनिपुणम् उत उत्तरविज्ञानमतीतकालालिङ्गितभावाकलनकुशलमिति ? तत्राद्यविज्ञानसमुपजननसमये तत्क्षणातिरिक्तभाविकालासन्निधानात् न तेन तद्ग्रहणम् , अनागतग्रहणे वा कथमागामिजन्मग्रहणं न स्यात् ? उत्तरविज्ञानप्रसवसमयेऽपि भूतकालस्य भूतत्वादेव न सन्निधानम् ,असन्निहितभूतकालग्रहणे वा पूर्वजन्मग्रहणप्रसङ्गः । ___ अथ वर्तमानानुप्रवेशेन भूतभाविनोः कालयोर्ग्रहणं मन्यसे तर्हि वर्तमानानुप्रवेशात् वर्तमान एव स कालः गृहीतः स्यात् , न भूतो भावी वा । अथ न कश्चिदेव कालः कचिद् गृह्यते, अर्थ एव प्रकाशते केवल इति । ____ तदयुक्तं, तदनवच्छिन्नभावग्रहणस्य भवद्गृहे चानभ्युपगमात् । 80. બીજા ક્ષણિકત્વને પ્રત્યક્ષગમ્ય જણાવે છે. ચાક્ષુષ પ્રત્યક્ષ અતીત અને અનાગત કાળને વિચાર કરતું નથી. એક ક્ષણ જ વર્તમાન છે એટલે પ્રત્યક્ષ પણ તે એકક્ષણનિષ્ઠ છે જે પ્રત્યક્ષને વતમાનતાથી જુદા ભૂતતા કે ભવિષ્યત્તાનું ગ્રહણ કરતું તમે ઈચ્છતા હે તે તમારે કહેવું જોઈએ કે શું પૂર્વ વિજ્ઞાન અનાગતકાલવિશિષ્ટ પદાર્થોને ગ્રહણ કરવામાં નિપુણ છે કે ઉત્તરવિજ્ઞાન અતીતકાલવિશિષ્ટ પદાર્થનું આકલન કરવામાં કુશળ છે ? તેમાં પૂર્વ વિજ્ઞાનની ઉત્પત્તિ વખતે તે ક્ષણથી અતિરિક્ત અનાગતકાલનું સન્નિધાન ન હોવાથી પૂર્વ વિજ્ઞાન અનાગતકાલનું ગ્રહણ કરતું નથી; અથવા જે પૂર્વવિજ્ઞાન અનાગત કાલનું ગ્રહણ કરતું હોય તે આગામી જન્મનું ગ્રહણ કેમ ન થાય? ઉત્તરવિજ્ઞાનની ઉત્પત્તિ વખતે પણ ભૂતકાળ અતીત થઈ ગયું છે તેનું સન્નિધાન નથી, અને જો અસન્નિહિત ભૂતકાળનું ગ્રહણુ ઉત્તરવિજ્ઞાનથી થતું હોય તે પૂર્વજન્મના ગ્રહણની આપત્તિ આવે. જો તમે એમ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધમતે કાલ ૧૯૫ માનતા છે કે ભૂતકાળ અને ભાવિકાળને વર્તમાનકાળમાં અનુપ્રવેશ હેવાથી ભૂતકાળ અને ભાવિકાળનું ગ્રહણ ચાક્ષુષ પ્રત્યક્ષથી થાય છે તે અમે કહીએ છીએ કે તેમને વર્તમાનમાં અનુપ્રવેશ હોવાથી વર્તમાન જ તે કાળ ગૃહીત થાવ, ભૂત કે ભાવિ કાળ નહિ. જે તમે કહે કે કોઈ કાળ ક્યારેય ગૃહીત થતું નથી, કેવળ અર્થ જ પ્રકાશે છે તે તે અયોગ્ય છે કારણ કે કાળથી અનવચ્છિન્ન વસ્તુનું પ્રહણ તે તમારા ન્યાયદર્શનમાં પણ સ્વીકારાયું નથી. 81. ननु कोऽयं कालो नाम शाक्यानाम् ? न कश्चिद् वास्तवः, किन्तु काल्पनिक एव, काल्पनिकेन च कालेन व्यवहारः । सर्वथेन्द्रियज ज्ञानं वर्तमानैकगोचरम् । पूर्वापरदशास्पर्शकौशलं नावलम्बते ॥ वर्तमानः कियान् काल एक एव क्षणस्ततः । पूर्वः क्षणोऽतीततां स्पृशत्युत्तरस्त्वनागतताम् ॥ 85. યાયિક— બૌદ્ધોને મતે કાલ શું છે ? બોદ્ધ – તે કઈ વાસ્તવિક પદાર્થ નથી પરંતુ તે કાલ્પનિક છે. કાલ્પનિક કાળથી વ્યવહાર સિદ્ધ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન સર્વથા એક વર્તમાનને જ ગ્રહણ કરે છે. પૂર્વાપર અવસ્થાને સ્પર્શવાનું કૌશલ તે ધરાવતું નથી. નૌયાયિક– વર્તમાનકાળ કેટલે વિસ્તૃત છે? બૌદ્ધ– એક ક્ષણ એટલે વિસ્તૃત છે. તેનાથી પૂર્વ ક્ષણ અતીતતાને સ્પર્શે છે જ્યારે ઉત્તર ક્ષણ અનાગતતાને સ્પર્શે છે. 82. ननु पचति पठतीति वर्तमानोऽपि वितत एव कालः प्रतीयते । नैतत् सारम् । __ न ह्यस्ति कालावयवी नानाक्षणगणात्मकः । वर्तमानक्षणी दीर्घ इति बालिशभाषितम् ॥ क्षणसमुदायात्मकत्वे तु नानारूपत्वमेव तस्य भवेत् , अतीतानागतक्षणानुप्रवेशात् । तस्मादेकक्षणो वर्तमानः, स चात्यन्तमल्पीयानित्येवमेकक्षणपरीतार्थदर्शि चाक्षुषं, ततः पूर्वमूर्ध्व वा न पदार्थसत्तां गृह्णातीति क्षणिका एव भावाः । ननु च वर्तमानक्षणात् पूर्वमूर्ध्व वा तदस्तित्ववत् नास्तित्वमपि न गृहीतमेवेति कथं क्षणिकत्वम् ? 82, યાયિક તે રાંધે છે તે વાંચે છે એમ વર્તમાનકાળ પણ વિતત પ્રતીત થાય છે બૌદ્ધ– એ વાતમાં સાર નથી. અનેક ક્ષણોના સમુદાયરૂપ કાલાવયવી છે નહિ. વર્તમાન ક્ષણ તે દીધું છે એમ કહેવું બાલિશ છે. વર્તમાનકાળ ક્ષણસમુદાયાત્મક હોય તે તેનામાં નાનારૂપતા આવે, કારણ કે તેમાં અતીત અને અનાગત ક્ષણેને અનુપ્રવેશ થાય, For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વિતતકાલ પ્રત્યભિજ્ઞાને વિષય નથી તેથી વર્તમાન કાળ એક ક્ષણરૂપ જ છે, તે ક્ષણ અત્યન્ત અ૫ છે, એટલે એક ક્ષણથી ઘેરાયેલા અર્થને દેખનારું ચાક્ષુષ જ્ઞાન છે, તે ક્ષણથી પૂર્વની કે પછીની પદાર્થની સત્તાને ચાક્ષુષ જ્ઞાન ગ્રહણ કરતું નથી, એટલે વસ્તુઓ ક્ષણિક જ છે નૈયાયિક– ચાક્ષુષ જ્ઞાન જેમ વર્તમાન ક્ષણથી પૂર્વનું કે પછીનું અસ્તિત્વ નથી ગ્રહણ કરતું તેમ નાસ્તિત્વ પણ નથી જ ગ્રહણ કરતું, એટલે વસ્તુની ક્ષણિકતા તે પ્રહે છે એમ કેમ કહેવાય ? 83. क एवमाह न गृहीतं नास्तित्वम् ?, अनुपलब्धेः एव नास्तित्वव्यवहारात् । उपलम्भो हि भावानां सत्त्वम् , अनुपलम्भश्च नास्तित्वम् । दर्शनादर्शने एव सदसत्त्वयोर्लक्षणम् । तस्मात् क्षणान्तरे तदनुपलम्भाद् नास्तित्वमेवेत्येवं क्षणिकत्वग्राहि प्रत्यक्षमिति स्थितम् । 83. બૌદ્ધ– એવું કોણ કહે છે કે નાસ્તિત્વને ચાક્ષુષ પ્રત્યક્ષ ગ્રહણ નથી કરતું ? કારણ કે અનુપલબ્ધિને અનુલક્ષીને જ નાસ્તિત્વને વ્યવહાર થાય છે. ઉપલબ્ધિ જ વસ્તુઓની સત્તા છે અને અનુપલબ્ધિ જ વસ્તુઓનું નાસ્તિત્વ છે. દર્શન અને આદર્શને એ અનુક્રમે સત્ત્વ અને અસત્ત્વનું લક્ષણ છે. તેથી વર્તમાન એક ક્ષણ સિવાય અન્ય ક્ષણે વસ્તુ અનુપલબ્ધ હેવાથી તે અન્ય ક્ષણે વસ્તુનું નાસ્તિત્વ જ છે. આમ પ્રત્યક્ષ ક્ષણિકતાગ્રાહી સ્થિર થયું. 84 નવું ૨ પ્રાથમિજ્ઞાતો રીટર્વનરાઃ | किमद्यापि न मुक्तोऽसि तत्प्रामाण्यकुतृष्णया ।। परीक्षित हि तस्याः स्वरूपं कार्य च कारणम् । न शक्नोत्येव सा स्थैर्यमुपपादयितुं ध्रुवम् ।। न पूर्व नोत्तरं ज्ञानं ग्राहि कालान्तरस्थितेः । तदिदं बोध्यमानोऽपि रागान्धो नावबुद्धयते ॥ पूर्व हि ज्ञानं तत् कालमेव उत्तरमपि स्वकालमेव वस्तु गृह्णाति, मध्ये तु नास्त्येव ग्रहणम् , अग्रहणमेव मध्यमाहुः । 84 વૈયાયિક– પ્રત્યભિજ્ઞા દ્વારા (વર્તમાન-)કાળની દીર્ઘતાને નિશ્ચય થાય છે. બૌદ્ધ– શું હજુ પણ પ્રત્યભિજ્ઞાના પ્રામાણ્યની કુતૃષ્ણામાંથી તું મુક્ત થયા નથી ? પ્રત્યભિજ્ઞાનાં સ્વરૂપ, કાર્યો અને કારણની પરીક્ષા કરી. પ્રત્યભિજ્ઞા સ્થૌર્યને ઘટાવવા ખરેખર શક્તિશાળી નથી. પૂર્વજ્ઞાન કે ઉત્તરજ્ઞાન અન્ય કાળની સ્થિતિને ગ્રહણ કરતું નથી આ વસ્તુને અમે સમજાવી હોવા છતાં રાગાધ તું સમજતું નથી. પૂર્વજ્ઞાન તત્કાલીન વસ્તુને જ ગ્રહણ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ધારાવાહિાન ઐયસાધક નથી 140 કરે છે, ઉત્તરજ્ઞાન પણ સ્વીકાલની જ વસ્તુને ગ્રહણ કરે છે. વચમાં તે ગ્રહણ જ નથી, કારણ કે મધ્યમને અગ્રહણ જ કહ્યું છે. 85. नन्वविच्छिन्नदृष्टीनां न हि त्रटयदवस्थितिः । स्तम्भादिरवभातीति कथमेतस्य भङ्गिता ॥ ___ नैतदेवम् , तत्राप्येकक्षणवृत्तित्वाज्ज्ञानस्य, क्षणान्तरे तु ज्ञानमेव नास्ति तत् , तत् कस्याविच्छिन्नसत्ता, कस्यात्रुटितसत्ता, कस्य वा किं बोधकम् ? 85. યાયિક– અવિછિન દર્શનવાળાઓને સ્તંભ આદિ તૂટતી અવસ્થાવાળી ભાસતા નથી, તે પછી સ્તંભ આદિની ક્ષણભંગિતા કેવી રીતે ? બૌદ્ધ – ના, એમ નથી. ત્યાં પણ જ્ઞાન તે એક ક્ષણ જ રહે છે. બીજી ક્ષણે તે તે જ્ઞાન જ હોતું નથી તે પછી કોની અવિચ્છિન્ન સત્તા ? કેની ત્રુટિત સત્તા ? અને [re] नु सोध ? ____86. नन्वस्त्येव क्षणान्तरे तु ज्ञानम् , अविच्छिन्नत्वाद् दृष्टेरिति । मैवम् , बुद्धेरदीर्घकालत्वात् ज्ञानान्तरोत्पाद एवासावित्यवधारयत्वायुष्मान् । तस्माद्यथैव सन्तानवृत्त्या ज्ञानक्षणादयः । तथैवोपपाद्यतामेषा स्तम्भक्षणपरम्परा ।। सोऽयमविच्छिन्नदृष्टीनामत्रुटितपदार्थसत्ताग्रहणाभिमान इत्थमुत्थितः । स्थिरेणापि न बोधेन दीर्घकालस्थितिग्रहः । न ह्यसन्निहितग्राहि प्रत्यक्षमिति वर्णितम् ॥ तत्काले सन्निधिर्नास्ति क्षणयोर्भतभाविनोः । वर्तमानक्षणश्चैको न दीर्घत्वं प्रपद्यते ।। तेन बुद्धिस्थिरत्वेऽपि स्थैर्यमर्थस्य दुर्वचम् । न त्वनन्तरया नीत्या तस्या अपि चिरं स्थितिः ।। साऽपि हि स्वसंवेद्यत्वादेकक्षणपरीतैव प्रकाशत इति । तस्मात् क्षणिकग्राहि प्रत्यक्षमिति सिद्धम् । 86. न्याया- अन्य क्षय विज्ञान हाय छ १, ५॥२९] है हाट अविछिन्नपणे ચાલુ જ રહે છે. બૌદ્ધ– એવું નથી. બુદ્ધિ દીર્ઘકાલ રહેતી નથી એટલે એ તે બીજા વિજ્ઞાનની ઉત્પત્તિ હેવી જોઈએ એવો નિશ્ચય આ૫ કરે. તેથી જેમ એક સંતાનમાં રહીને જ્ઞાનની For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વિનાશ નોંતુક છે ક્ષણને નિરંતર ઉત્પાદ થાય છે તેમ એક સંતાનમાં તંભની ક્ષણેની આ પરંપરા છે એમાં ઘટા. અવિચ્છિનિ દૃષ્ટિવાળાને (= મટકું માર્યા વિના એક ધારું જોઈ રહેનારાઓને), અત્રુટિત પદાર્થ સત્તાનું આ અભિમાન આ રીતે ઊભું થાય છે. [જ્ઞાનને સ્થિર માનીએ તે પણું] સ્થિર જ્ઞાનથી પણ વસ્તુની દીર્ઘકાલ સ્થિતિનું ગ્રહણ થતું નથી. પ્રત્યક્ષ અસન્નિહિતી પદાર્થનું ગ્રહણ કરતું નથી એ તો અમે જણાવી ગયા છીએ. તે કાળે (=વર્તમાનકાળ) ભૂત, અને ભાવિ ક્ષણોની સન્નિધિ હોતી નથી. અને વર્તમાન ક્ષણ એક છે એટલે તે દીર્ધતા પામતું નથી તેથી જ્ઞાન સ્થિર હોય તો પણ અર્થનું સ્ટીયે તે દુવંચ છે. એ જ રીતે જ્ઞાનની પણ ચિરસ્થિતિ નથી. જ્ઞાન સ્વસંવેદ્ય હેઈ એક ક્ષણથી ઘેરાયેલું જ પ્રકાશે છે. તેથી પ્રત્યક્ષ ક્ષણિકગ્રાહી છે એ પુરવાર થયું. 87. નનું શૈર્ય ઘાર્થનામનુમાનાત પ્રતીયતે | अन्वयव्यतिरेकाभ्यां मुद्गरादिविनाशकः । निश्चीयते घटादीनां तेन पूर्व तदागमात् । विनाशरहितत्वेन सिद्धयत्येषामवस्थितिः ॥ न, अनुपलम्भव्यतिरिक्तस्य हेतुमतो विनाशस्यानुपलब्धेः । उपलम्भः एवास्तित्वं | भावानाम् , अनुपलम्भश्च नास्तित्वम् । न च घटानुपलब्धिमुद्गरादिकार्या, ततः પ્રાગ માવતિ | 87. Rયાયિક પદાર્થોનું ઐયં અનુમાન દ્વારા જણાય છે. અન્વય-વ્યતિરેક દ્વારા મુગર આદિને ઘટ આદિના વિનાશક તરીકે નિશ્ચય થાય છે, કારણકે ધર આદિના વિના પૂર્વે મુગર આદિને ફટકો પડે છે. વિનાશરહિતપણાને કારણે ઘટ આદિની અવસ્થિતિ પુરવાર થાય છે. બૌદ્ધ– ના, એવું નથી, કારણ કે અનુપલંભથી જુદ, હેતુવાળો વિનાશ ઉપલબ્ધ થતો નથી. ભાવની ઉપલબ્ધિ એ જ ભાવેનું અસ્તિત્વ છે અને ભાવોની અનુપલબ્ધિ એ જ ભાવોનું નાસ્તિત્વ છે. ઘટની અનુપલબ્ધિ એ મુગર આદિનું કાર્ય નથી કારણકે ઘટના અનુપલબ્ધિ તે મુદ્દગર આદિની પહેલાં પણ હોય છે. ____88. ननु दृश्यानुपलब्धेरसत्त्वनिश्चयः । स च कपालकाल एव घटस्यावकल्पते । मध्ये तु अदर्शनमन्यथाऽपि स्यादिति नादर्शनमात्रमेव नास्तित्वम् । मैवम् , त्वदभिमते मध्येऽपि दृश्यस्यैव घटस्य अनुपलम्भ इति तदापि अस्य नास्तित्वमेव । अथापि मध्ये सर्वेषां न घटानुपलम्भनम् । तद्वत् कपालकालेऽपि सर्वेषामिति का प्रमा ? ।। For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ વિનાશ મુગર આદિનું કાર્ય નથી ૧૯૯ यदहं न वेद्मि तत् परोऽपि न वेत्ति इति चेत् तर्हि मध्येऽपि घटं सर्व एव न पश्येयुरिति नास्त्येवासौ, कपालीभूतघटवत् । अपि च यदि यत् त्वं न जानासि तदन्योऽपि न गृहणाति । स्वजायाजधनस्पर्शसुखमप्येष मा ग्रहीत् ॥ यदि वा बुध्यसे यत् त्वं तदन्योऽप्यधिगच्छति । त्वजायाजधनस्पर्शसुखमप्यधिगच्छतु ।। तदलं ते परगृहवृत्तान्तचिन्तया । यत् पश्यसि तदस्तीति जानीहि, यन्न पश्यसि तन्नास्तीति विद्धि । एवमनुपलम्भ एव भावानां विनाश इति न तस्य मुद्गरादिकार्यत्वम् । अतोऽनुमानमपि न स्थैर्यसाधकम् । तस्माद् यथोक्तक्रमेण प्रत्यक्षमेव क्षणिकपदार्थपरिच्छेत्रिति स्थितम् । 88. Rયાયિક– દશ્યાનુપલબ્ધિને કારણે અસત્ત્વને નિચય થાય છે. તે દાનુપલબ્ધિ કપાલના વખતે જ ઘટને ઘટે છે. ઘટોત્પત્તિકાળ અને કપાલકાળ વચ્ચે ઘટનું અદશન બીજા કારણે દેશનરનયન, આકાભાવ આદિ કારણે) પણ બને, એટલે અદર્શનમાત્ર જ નાસ્તિત્વ નથી. બૌદ્ધ – ના, એવું નથી તમે સ્વીકારેલા મધ્યમાં પણ દશ્ય ઘટને અનુપલંભ હેય છે એટલે મધ્યમાં પણ ઘટનું નાસ્તિવ જ છે. જો તમે કહે કે મધ્યમાં બધાને ઘટને અનુપલંબ હોતો નથી તે અમે કહીએ છીએ કે તે જ પ્રમાણે કપાલકાળે પણ બધાને ઘટને અનુપલંભ હેય છે એમ કહેવામાં શું પ્રમાણ છે જેને હું નથી જાણતો તેને બીજે પણ નથી જાણ એમ જે તમે કહે તે અમે કહીએ છીએ કે મધ્યમાં પણ ઘટને બધા જ ન જુએ [કારણ કે હું મધ્યમાં ઘટને જોતો નથી]; એટલે કપાલમાં ફેરવાઈ ગયેલા ઘટની જેમ તે ઘટ પણ નથી જ. તમે જેને જાણતા નથી તેને બીજો પણ જાણ નથી એમ જે તમે કહે છે તે પોતાની પત્નીના જઘનના સ્પર્શને સુખને પણ ન જાણે [કારણ કે તમે તે સુખને જાણતા નથી]. અથવા, તમે જેને જાણે છે તેને બીજો પણ જાણે છે એમ જ કહે છે તે તમારી પત્નીના જઘનના સ્પર્શનું સુખ પણ જાણે [ કારણ કે તમે તે સુખને જાણે છે.] બીજાના ઘરની બાબતની ચિન્તા તું રહેવા દે. જેને તું દેખે છે તે છે એમ જાણું જેને તું દેખતે નથી તે નથી એમ જાણ આમ ભાવ પદાર્થોને અનુપલંભ એ જ ભાવ પદાર્થોને વિનાશ છે, એટલે ભાવ દાર્થોને વિનાશ એ મુદ્દગર આદિનું કાર્ય નથી. તેથી અનુમાન પણ સ્થિરતાનું સાધક નથી. તેથી યથે ત કમે પ્રત્યક્ષ જ ક્ષણિક પદાર્થને ગ્રહણ કરે છે એ સ્થિર થયું. 89. રમાબમજ્ઞાનસ્વાર્યક્રમો વૃતા: | क्षणिकत्वेऽपि कथितः कार्यकारणभावतः ।। For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ક્ષણભંગવાદના ખંડનને પ્રારંભ तदेवमुपपन्नेयं गृह्यतां क्षणभङ्गिता । त्यज्यतां दीर्घसंसारकारणं स्थिरताग्रहः ।। ૪૭. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને પોતે કરેલાં કર્મોના ફળનું ભકતા પણ એ ક્ષણિક્તામાં પણ કાર્યકારણભાવને આધારે અમે કહ્યું છે. તેથી આ પ્રમાણે ઘટેલી ક્ષણભંગિતાને તમે ગ્રહ અને દીર્ઘ સંસારને કારણભૂત સ્થિરતાની પકડ છોડે. 90. સત્રામિથી તે નૈવ પ્રમાણમથક્ક | भावानां क्षणभङ्गित्वमुपपादयितुं क्षमम् ।। अर्थक्रियासमर्थत्वं सत्वं यत्तावदुच्यते । तदसत्कूटहेमादिव्यभिचारावधारणात् ॥ किन्त्वबाधितसबुद्धिगम्यता सत्त्वमिष्यते । सदसद्वयपदेशस्तु पुत्रादावौपचारिकः ।। एवं च बाधकाभावपर्येषणपरायणम् । न सत्त्वग्राहकं ज्ञानं स्वतः प्रामाण्यमर्हति ॥ सत्वे च संशयोऽप्यस्ति सकलप्राणिसाक्षिकः । उपलब्ध्यव्यवस्थात इत्येवं वर्णयिष्यते ॥ 90. Rયાયિક – આના ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે તમે સ્વીકારેલ બે પ્રમાણે પણ ભાવ પદાર્થોની ક્ષણિક્તા ઘટાવવા શક્તિમાન નથી. અર્થક્રિયા સામર્થ્ય જ સત્ત્વ છે એમ તમે જે કહ્યું છે તે ખોટું છે, કારણકે બનાવટી સેનું વગેરેની બાબતમાં વ્યભિચારને આપણને નિશ્ચય છે જ. [જેમ સત સુર્વણ સુર્વણઝન ઉત્પન્ન કરે છે તેમ અસત સુવર્ણ પણ સુવર્ણજ્ઞાન ઉત્પન્ન કરે છે. બન્ને એકસરખી જ અક્રિયા કરે છે. તે એક સત અને બીજુ અસત કેમ ? માટે જે અર્થ ક્રિયાસમર્થ છે તે સત છે એમ કહેવું યોગ્ય નથી ] પરંતુ અબાધિત સત બુદ્ધિને જે વિષય બને છે તે સત છે એમ અમે ઇચ્છીએ છીએ. [પુત્ર આદિને] સત કે અસત કહી વર્ણવવા એ પુત્ર આદિની બાબતમાં પચારિક છે [તમે જ્ઞાનનું સ્વતઃ પ્રામાણ્ય માને છે, પરંતુ] બાધક ભાવને શોધવામાં પરાયણ એવું સત્ત્વગ્રાહક જ્ઞાન સ્વતઃ પ્રામાણ્યને લાયક નથી. સવની બાબતમાં સંશય થાય છે – જે સંશયની બાબતમાં બધાં પ્રાણીઓ સાક્ષી છે–, કારણકે સત અને અસત બન્નેની ઉપલબ્ધિ થતી હોવાથી “આ સત જ છે કે “આ અસત જ છે' એવી વ્યવસ્થાને અભાવ છે એવું અમે વર્ણવીશું. 91. શિયાસમર્થર્વ વંતુર્ત સવમસ્તુ વા | तदपि व्याप्तिशून्यत्वान्न हेतुर्गन्धवत्त्ववत् ।। For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક વસ્તુ અક્રિયાસમર્થ નથી क्षणिकस्यापि भावस्य सत्त्वं नास्त्येव सोऽपि हि । क्रमेण युगपद्वाऽपि न कार्यकरणे क्षमः ।। क्षणिकस्य क्रमः कीदृग्युगपत् करणे पुनः । एकवस्तुक्षणस्यापि रूपभेदः प्रसज्यते ॥ कार्याण्येकेन रूपेण भिन्नानि जनयेत् कथम् । रूपभेदविरोधात्तु वस्तुनो नास्तिता भवेत् ।। 91, અથવા તે તમે કહેલું અર્થક્રિયા સામર્થ્ય એ ભલે સત્ત્વ છે પરંતુ તે અર્થ ક્રિયાસામગ્ધ વ્યાપ્તિશૂન્ય હેવાથી [સર્વસાધક] હેતુ નથી, ગંધવરૂની જેમ જેમ ગધવત્વની સવ સાથે બાપ્તિ નથી તે અર્થ ક્રિયા સામર્થ્યની સત્ત્વ સાથે વ્યાપ્તિ નથી. ક્ષણિક વસ્તુને સત્ત્વ નથી જ, કારણ કે તે ક્ષણિક વસ્તુ પણ કમથી કે યુગપત કાર્ય કરવા શક્તિમાન નથી. ક્ષણિક વસ્તુને ક્રમ કઈ નતને ? યુગપત કાર્ય કરવાના પક્ષમાં વળી એક ક્ષણિક વસ્તુમાં સ્વરૂપભેદની અપત્તિ આવી પડે એક સ્વરૂથી ભિન્ન ભિન્ન કાર્યો તે કેવી રીતે ઉત્પન્ન કરે ? અને [ એક વસ્તુમાં સ્વરૂપભેદ માનતાં તે ] સ્વરૂપમેદના વિરોધના કારણે વસ્તુનું અસ્તિત્વ જ ન રહે 92. स्थिते च वस्तुसद्भावे क्षणिकत्वं परीक्ष्यते । तदसत्त्वे तु तच्चिन्ता व्याम्नि रोमन्थकेलिवत् ।। ज्ञाने क्षणिकचिन्ता चेत् किं तस्यापि पराकृतौ । वदन्त्येतानि शास्त्राणि ज्ञेयाभावे च तत् कुतः ॥ 92. બાહ્ય વસ્તુ છે એ સ્થિર થયા પછી હવે અમે ક્ષણિકની પરીક્ષા કરીએ છીએ. બાહ્ય વસ્તુ જ અસત હોય તો તેના ક્ષણિકત્વને વિચાર કરે છે તે આકાશમાં રોમથકેલિ કરવા બરાબર છે. [બાહ્ય વસ્તુ સત નથી, જ્ઞાન જ સત છે, એટલે ] જ્ઞાનની ક્ષણિકતાની વિચાર કરવામાં આવે છે એમ જે તમે કહે તે અમે કહીએ છીએ કે જ્ઞાનની ક્ષણિકતાનું ખંડન કરવાથી શું છે, કારણ કે શાસ્ત્રો કહે છે કે રાયના અભાવમાં જ્ઞાન કયાંથી હોય ? 93. अपि च, क्षणिकत्वपक्षे किमेकस्मादेकोत्पादः, उत बहुभ्य एकोत्पत्तिः, अथैकस्मादनेकनिष्पत्तिः, आहोस्वित् बहुभ्यो बहुसंभव इति परीक्षणीयम् । न तावदेकस्मादेकोत्पत्तिः, अलौकिकत्वात् , एकस्मादप्यग्नेर्भस्मधूमेन्धनविकाराद्यनेकप्रकारकार्योत्पाददर्शनात् , कार्यसिद्धये च सर्वत्र सहकारिसन्निधापनप्रयत्नदर्शनात् , 'नैकं किञ्चिदेकं जनकम्' इति ग्रन्थविरोधाच्च । एतेन तृतीयः पक्षो निरस्त एकस्माद* नेकनिष्पत्तिरिति । एकश्च नैकं जनयत् क्रमेण जनयेधुगपद्वा ? न क्रमेण, स्थैर्य For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એક કારણમાંથી એક કાર્ય, બહુકારણમાંથી એક કાર્ય વગેરે વિકલ્પની વિચારણા प्रसङ्गात् । न युगपत् , अदृष्टत्वात् । एकस्य चानेककार्यकरणशक्तियोगे तद्भेदान्नानात्वप्रसङ्गः । विरुद्धधर्मयोगेऽपि यदि चैकत्वमिष्यते । अनेकक्षणयोगेऽपि भाव एकोऽभ्युपेयताम् ।। अथ बहुभ्य एकोत्पादनमिति पक्ष आश्रीयते तद्वक्तव्यं किमेतदेकं कार्य कैर्वा बहभिरुत्पाद्यते इति । न ह्यस्माकमिव भवतामनेकावयवनिवहनिर्मितमवयविस्वरूप कार्यमस्ति, संचितैः संचिता एव जन्यन्त इत्यभ्युपगमात् । यदि चानेककारणकार्यमेकमुच्यते तदस्य कारणभेदोपनतस्वभावनानात्वयोगादेकत्वमेव तावद्विरुध्यते, अन्यथा वे हि न कारणाधीनं भावानां रूपमित्याकस्मिकत्वप्रसङ्गः । कारणभेदापादितनानात्वस्यापि यदि वैकत्वं तदस्य नानाकालयोगिनोऽप्येकत्वं स्यात् , असत्त्वं वा भिन्नस्वभावस्य वस्तुन इति पूर्ववद् वक्तव्यम् । 93 વળી, ક્ષણિકત્વપક્ષમાં એક કારણમાંથી એક કાર્ય ઉત્પન્ન થાય છે કે બહુ કારણમાંથી એક કાર્ય ઉત્પન્ન થાય છે કે એક કારમાંથી બહુ કાર્યો ઉત્પન્ન થાય છે કે બહુ કારણમાંથી બહુ કાર્યો ઉતપન્ન થાય છે ?–એની પરીક્ષા કરવી જોઈએ. એક કારણમાંથી એક કાર્યની ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે અલૌકિક છે અર્થાત લોકમાં તેમ થતું નથી, લેકમાં તો એક અગ્નિમાંથી ભસ્મ, ધૂમ, ઈક્વનવિકાર આદિ અનેક પ્રકારનાં કાર્યોની ઉત્પત્તિ થતી દેખાય છે; વળી કાર્યની ઉત્પત્તિને માટે સર્વત્ર સહકારીઓને મુખ્ય કારણની નજીક લાવવાના પ્રયત્ન થતા દેખાય છે; ઉપરાંત, “કેઇ એક કારણ જનક નથી' એવા ગ્રંથવચન સાથે આ પ્રથમ પક્ષ સ્વીકારતાં વિરોધ આવે છે. આનાથી જ “એક કારણમાંથી અનેક કાર્યોની ઉત્પત્તિને ત્રીજો પક્ષ પણ નિરસ્ત થઈ જાય છે. વળી, એક કારણ અનેક કાર્યોને ઉત્પન્ન કરતું હોય તે પ્રશ્ન ઊઠે છે કે તે અનેક કાર્યોને કમથી ઉત્પન્ન કરે છે કે યુગપત ઉત્પન્ન કરે છે ? તે કારણે કમથી ઉત્પન્ન ન કરી શકે કારણ કે એમ માનતાં કારણની સ્થિરતા માનવાની આપત્તિ આવે. તે કારણે યુગપત ઉત્પન્ન ન કરે, કારણ કે તે કાર્યોને યુગપત ઉત્પન્ન કરતું દેખાતું નથી. એક કારણમાં અનેક કાર્યો કરવાની શક્તિ છે એમ માનતાં એક કારણમાં સ્વરૂપભેદ માનવ પડે, પરિણામે એક કારણ એક ન રહેતાં અનેક બની જવાની આપત્તિ આવે. વિરુદ્ધ અનેક સ્વભાવને યોગ હોવા છતાં પણ જે તેનું એકત્વ તમે ઈચ્છતા હે તે અનેક ક્ષણેને યોગ હોવા છતાં પણ વસ્તુ એક જ રહે છે એમ તમે સ્વીકારો, “અનેક કારણોમાંથી એક કાર્યની ઉત્પત્તિ થાય છે એ પાને તમે સ્વીકારતા છે તે તમારે જણાવવું જોઈએ કે તે એક કાર્ય શું છે ? અને ક્યા બહુ કારણથી તે ઉત્પન્ન થાય છે ?, કારણ કે અમારી જેમ તમે અનેક અવયના સમૂહથી જન્ય અવયવી સ્વરૂપ ધરાવતું એક કાર્ય તમે સ્વીકારતા નથી; વળી તમે તે સંચિતથી સંચિત જ ઉત્પન્ન For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ અનેકકારણમાંથી એક કાર્યના પક્ષનું ખંડન ૨૦૩ થાય છે એમ સ્વીકારે છે. ઉપરાંત, જે અનેક કારણોથી ઉત્પન્ન કાર્યને તમે એક ગણુતા હે તે કારણોના ભેદથી કાર્યમાં આવેલી સ્વભાવની અનેક્તા વડે કાર્યનું એકત્વ વિરોધ પામશે, કારણ કે અન્યથા (અર્થાત કાર્યને સ્વભાવ કારણાયત્ત છે એમ ન સ્વીકારે તે) કાર્યોને સ્વભાવ કારણધીન નહિ રહે અને પરિણામે કાર્યના સ્વભાવને આકસ્મિક માનવાની આપત્તિ આવશે. કારણભેદથી આવેલ અનેક સ્વભાવ ધરાવનારા કાર્યનું પણ એકત્વ સંભવતુ હોય તો પછી અનેક કાળ સાથે સંબંધ ધરાવનારનું પણ એકવ બને, અથવા તે અનેક સ્વભાવ ધરાવનાર વસ્તુનું અસત્ત્વ છે એમ તમારે પૂર્વવત કહેવું જોઈએ. 94. ઢોરનાણોમના હિસારમેટેડ કાર્યમેવ જ્ઞામિતિ વેત્ , न, तस्य भवन्मते विषयाकारग्राहकत्वस्वसंवेदनरूपभेदात् । निराकारज्ञानवादिना हि बौद्धस्य प्रतिकर्मव्यवस्था न सिध्यति, जनकस्य कर्मणः प्रतिभासे स्थैर्यप्रसङ्गात् । एकसामाग्रयधीनत्वपक्षस्यासंभवात् , संभवेऽपि ग्राह्यनियमनिमित्तत्वाभावादिति । 94 જે તમે બદ્ધા કહે કે ચક્ષ, પ્રકાશ, મનસ્કાર આદિ અનેક ભિન્ન ભિન્ન કારણે છે છતાં તેમનું કાર્ય જ્ઞાન એકરૂપ થાય છે, તે અમારું કહેવું છે કે ના એમ નથી, કારણ કે તમારા (=સૌત્રાન્તિક બૌદ્ધોના) મતે તે જ્ઞાન [એકરૂપ નથી પણ વિષયકાર, ગ્રાહકાકાર અને સ્વસંવેદન એવાં ભિન્ન ભિન્ન રૂપ ધરાવે છે અને જે બૌદ્ધો નિરાકારજ્ઞાનવાદી છે તેમના (અર્થાત્ વૈમાષિકેન) સિદ્ધાંતમાં તે પ્રતિકર્મ વ્યવસ્થા [ = આ જ્ઞાનને વિષય – કર્મ આ જ વસ્તુ છે એવી વ્યવસ્થા જ ઘટશે નહિ; [નીલથી ઉત્પન્ન થયું હોઈ આ જ્ઞાન નીલનું છે એમ કહેવાય છે અને આમ તદુત્પત્તિથી પ્રતિકમ વ્યવસ્થા ઘટે છે એવું જે તમે નિરાકારજ્ઞાનવાદી બૌદ્ધો કહેતા હે તે તે બરાબર નથી કારણ કે તેમ માનતા જન્ય જ્ઞાનને અનુલક્ષી જનક કમના ીર્યની આપત્તિ આવે. [ આ આપતિને ટાળવા માટે નિરાકાર જ્ઞાનવાદી બૌદ્ધોએ લીઘેલે આ] પક્ષ – નીલ અને નીલજ્ઞાન અને એકસામગ્રીજન્ય છે, અર્થાત સહભૂ છે એટલે તે જ્ઞાન તે કર્મનું જ છે એ વ્યવસ્થા ઘટે છે – સંભવ નથી [ કારણ કે કર્મભૂત ક્ષણિક અર્થની ઉત્પત્તિ જ્ઞાનની ઉત્પત્તિ વખતે થતી નથી; પૂર્વોત્પન વસ્તુને જ જ્ઞાન વિષય કરે છે.] [ જ્ઞાન તે જ વસ્તુને ગ્રહે છે જે વસ્તુ જ્ઞાનજનક સામગ્રીથી જ ઉત્પન્ન થઈ હે ય છે – આ પક્ષ સંભવતે હે ય તે પણ વસ્તુ જ ગ્રાહ્ય અને જ્ઞાન જ ગ્રાહક એવા નિયમનું નિયામક તે કંઈ જ નથી. 95. अथोच्यते किमनभ्युपगतपक्षोपमर्दनेन ? बहुभ्यो बहुसंभव इत्येष एव नः पक्षः । सन्तानवृत्या वर्तमाना पूर्वसामग्री सरूपामुत्तरसामग्रीमारभते, विजातीयकारणानुप्रवेशे तु विरूपाम् इति । 95. બૌદ્ધ– જે પક્ષે અમે સ્વીકાર્યા નથી તેમનું ખંડન કરવાથી શું ? અનેક કારણેથી અનેક કાર્યો ઉત્પન્ન થાય છે એ જ અમારો પક્ષ છે. સંતાનરૂપે વર્તમાન પૂર્વ સામગ્રી( = ઘટરૂપે સંચિત અણુઓ) તેના જેવી જ ઉત્તર સામગ્રીને ( = ઘેટરૂપે સંચિત For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ २०४ અનેક કારણેથી અનેક કાર્યોના પક્ષનું ખંડન અણુઓને) ઉપન કરે છે, પરંતુ જ્યારે તે સામગ્રીમાં વિજાતીય કારણને (અર્થાત મુગર આદિને) અનુપ્રવેશ થાય છે ત્યારે વિરૂપ સામગ્રી (ધરૂપે સંચિત અણુઓને બદલે ઠીંકરારૂપે સંચિત અણુઓ) ઉત્પન્ન થાય છે. 96. Hથ શર્ય સામગ્રી નામ ? સમજ્યો મિના, પથાનુપમાત ! अव्यतिरेके तु समग्र एव सामग्री । तत्र पूर्वसमुदायेनोत्तरसमुदायारम्भे तदन्तर्गतं समुदायिनमेकमेक एव उत्पादयेदेकं वा सर्वे संभूयेति । तत्राद्ये पक्षे सैवेयमेकस्मादेकोत्पत्तिरुक्ता स्यात् । सा च प्रतिषिद्धा । अथैकैकसमुदायिनिष्पत्तौ सर्वसमुदायिनां व्यापारः, स तु क्रमेण वा यौगपद्येन वा ? तत्र क्रमपक्षे क्षणिकत्वहानिः । ये हि तत्र पञ्चषट् समुदायिनः क्षणा वर्तन्ते, ते एकं तमुत्पाद्य पुनरपरमारभेरन् पुनरन्यमिति तावत्कालप्रतीक्षणादक्षणिकत्वम् । अथ युगपदेव सर्वनिष्पत्तौ सर्वे व्याप्रियन्ते, तर्हि निकुरुम्बरूपमेव कार्य निकुरुम्बरूपादेव कारणादुत्पन्नमिति कारणविवेकनियमाभावाद् रूपरसादिप्रविभागा न स्यात् । इदं रूपमेष रस इति कथं निश्चीयते ? चित्रेण चित्रमुत्पादितमिति सर्व रूपं स्यात् सर्वो वा रसो, यद्वा न रूपं न रसोऽन्यदेव किञ्चिद् वस्त्वन्तरं स्यात् । 96 યાયિક- આ સામગ્રી એ શું છે ? બૌદ્ધ– તે સામગ્રી તેના સભ્યથી જુદી નથી, કારણ કે તેમનાથી પૃથફ સામગ્રી ઉપલબ્ધ થતી નથી. યાયિક – સામગ્રી તેના સભ્યોથી અભિન્ન હોય તે સભ્યો જ સામગ્રી છે. એમ હતાં પૂર્વ સમુદાય ઉત્તરસમુદાયને ઉત્પન્ન કરે ત્યારે પૂર્વ સમુદાયાન્તર્ગત એક સભ્ય ઉત્તરસમુદાયના એક સભ્યને જ ઉત્પન્ન કરે અથવા તો પૂર્વ સમુદાયાન્તગત બધા સભ્યો ભેગા મળી ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરે ? જો તમે પ્રથમ પક્ષ સ્વીકારો તો એક કારણમાંથી એક જ કાર્યની ઉત્પત્તિ કહેવાઈ ગણાય અને તેને તે તમે પ્રતિષેધ કર્યો છે. હવે જે બીજો પક્ષ સ્વીકારી તમે કહે કે ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરવામાં પૂર્વ સમુદાયના બધા સભ્યોને વ્યાપાર છે તે અમે પૂછીએ છીએ કે તે બધા સભ્ય એક પછી એક તે સભાને ક્રમથી ઉત્પન્ન કરે છે કે યુગપત ? જે ક્રમપક્ષ તમે સ્વીકારશો તો ક્ષણિકત્વની હાનિ થશે. પૂર્વ સમુદાયમાં જે પાંચ-છ ક્ષણો હોય છે તે એક સભ્યને ઉપન્ન કરી પછી બીજા સભ્યોને ઉત્પન્ન કરે, પછી ત્રીજને ઉત્પન્ન કરે એમ એટલે બધો વખત પૂર્વસમુદાયના તે પાંચછ હાણેને પ્રતીક્ષા કરવી પડતી હોવાથી અક્ષણિક્તા આવી ઊભી રહે. જે પૂર્વ સમુદાયના બધા સભ્યો ઉત્તરસમુદાયના બધા સભ્યને યુવપદ્ ઉત્પન્ન કરે તે સમુદાયાત્મક કારણમાંથી જ સમુદાયાત્મક કાર્ય જ ઉત્પન થાય, પરિણામે કારણવિવેકના નિયમને અભાવ થવાથી રૂપ, રસ, આદિને વિભાગ નહિ થાય. તે પછી તમે આ રૂપ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનકારણુ–સહકારીકારણ ક્ષણુભ`ગવાદમાં ઘટતાં નથી છે, ' રસ છે એવે નિશ્ચય કેવી રીતે કરશે ? ચિત્રથી ચિત્રના ઉત્પાદ થયેા હાવાથી બધું રૂપ થાય, કે બધું જ રસ થાય, અયવા તો રૂપ પણ નહિ અને રસ પણ નહિ ખીજુ` જ વવન્તર તે થાય. 97. अथोच्यते - यद्यपि रूपरसादिसामग्री तत्सामग्रया एव जनिका तथाऽपि क्वचित् किञ्चिदुपादानकारणम्, इतरत्सहकारिकारणम् । तत्र रूपक्षणनिष्पत्तौ रूपस्योपादानकारणत्वादितरेषां च सहकारिकारणत्वात् न पदार्थसंकर इति । एतदयुक्तं, सर्वथा कारणत्वानपायात् । अपि च येन रूपेण रूपस्य रूपं प्रत्युपादानकारणता तेनैव यदि रसं प्रति सहकारिकारणता तदा पुनरपि रूपरसयोरविशेषः । अथान्येन रूपेण रूपस्य रूपोपादानता अन्येन च रससहकारितेति, तर्हि स्वभावभेदान्नानात्वं, नानात्वे च स्थैर्यम्, असत्वं वेत्युक्तम् । अथ नास्त्यनयोः किञ्चिद्विरुद्धत्वं स्वभावयोः । कथं बौद्धगृहे जातस्त्वमेवमभिभाषसे ।। भावानां परस्परपरिहाख्यवस्थित रूपत्वादस्त्येवैषां लाक्षणिको विरोधः । अपि च क्षणिकत्वे पदार्थानामिदमत्रोपादानकारणमिदं सहकारिकारणमिति विशेषोऽपि दुरवगमः । तथा हि किमिदमुपादानं नाम ? किं स्वसन्तानविनाशेन बीजादिवत् कार्यजनकमुपादानमुत स्वविशेषसमर्पणेनात्पादकमिति १ यदि पूर्वः पक्षः, परलोकचर्चा चार्वाकवदुपेक्षिता स्यात्, ज्ञानसन्तानविनाशेन ज्ञानान्तरारम्भप्रसङ्गात् । स्वविशेषार्पणपक्षेऽपि सर्वविशेषार्पणं वा स्यात् कतिपयविशेषार्पणं वा ? सर्वविशेषार्पणे निर्विकल्पक ज्ञानं सविकल्पकस्य नोपादानकारणं स्यात् । लिङ्गदर्शनजन्या च प्रतिबन्धस्मृतिः कथम् ? । कथं वा रसविज्ञानं रूपज्ञानादनन्तरम् ? ।। २०५ 97. બૌદ્ધ — જો કે રૂપ, રસ આદિની સામગ્રી રૂપ, રસ આદિની સામગ્રીને ઉત્પન્ન કરે છે છતાં કયાંક કોઇ ઉપાદાનકારણ છે અને બાકીના સહકારીકારણ છે. રૂપક્ષણની ઉત્પત્તિમાં રૂપ ઉપાદાન કારણ હોઈ અને બાકીના રસ આદિ સહકારીકારણ હેાઈ પદા સંકર थतो नथी. नैयायिक - તેમ કહેવુ' મેગ્ય નથી, કારણ કે [ ઉપાદાનકારણુ કહે કે સહકારીકારણુ કહે ] કારણપણું કોઈ પણ રીતે દૂર થતું નથી. વળી, જે સ્વરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદાનકારણતા છે તે જ સ્વરૂપે જો રસ પ્રતિ તેની સહકારીકારણતા હોય તે ફરી પાછે રૂપ અને રસને ભેદ રહેશે નહિ. જો અન્ય સ્વરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદ્દાનકારણુતા અને અન્ય For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપાદાનેકારણ–સહકારીકરણ કાણુભગવાદમાં ઘટતાં નથી ' સ્વરૂપે રૂપની રસ પ્રતિ સહકારી કારણતા હોય તે જુદા જુદા સ્વભાવ ધરાવવાને કારણે રૂપમાં અનેક્તા આવે, અને અનેક્તાને પરિણામે ઐયંની અથવા અસત્ત્વની આપત્તિ આવે એમ અમે અગા કહ્યું જ છે. [રૂપમાં અહીં અનેક સ્વભાવ હેવા છતાં દર્શનથી તેની એકતાનું ગ્રહણ વિરોધ પામતું નથી, તેવી રીતે સમર્થ—અસમર્થ અનેક સ્વભાવ હોવા છતાં અક્ષણિક વસ્તુની એક્તાનું ગ્રહણ વિરોધ પામશે નહિ–] આ રીતે વસ્તુના ઐયની આપત્તિ આવશે અથવા તે [ વિરૂદ્ધ ભાવ ધરાવવાના કારણે] વસ્તુની કાલ્પનિકતાની (=અસત્ત્વની) આપત્તિ આવશે. જે તમે બૌદ્ધો કહે કે એ બે સ્વભાવમાં કંઈ વિરોધ નથી તે અમે કહીએ છીએ કે બૌદ્ધગૃહમાં જન્મેલે તું આવું કેમ બોલે છે? [ કારણ કે એ તે બૌદ્ધ સિદ્ધાન્ત છે કે] વસ્તુઓના પિતાપિતાને સ્વભાવ પરસ્પર પરિહારથી સ્થિર થયેલા હોઈ વસ્તુઓ વચ્ચે વસ્તુસ્વભાવટયવસ્થાપક (= લાક્ષણિક) વિરોધ છે જ. વળી બૌદ્ધમતે પદાર્થો ક્ષણિક હોઈ આ અહી ઉપાદાન કારણ છે અને અહીં સહકારી કારણ છે એવો વિશેષ સમજવો કઠિન છે. આ ઉપાદાન એ શું છે? શું બીજ આદિની જેમ જે પિતાના સંતા નના નાશ દ્વારા પિતાના કાર્યને ( = અંદુરસંતાન આદિને) ઉત્પન્ન કરે છે તે ઉપાદાન કે જે પિતાના વિશેષના સમર્ષણ દ્વારા પોતાના કાર્યને ઉત્પન્ન કરે તે ઉપાદાન ? જે પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે છે, જેમ ચાર્વાક પરલેકને ચર્ચાની ઉપેક્ષા કરે છે તેમ તમારે બૌદ્ધોએ પણ પલેકની ચર્ચાની ઉપેક્ષા કરવી પડશે [કારણ કે હવે સંતાનની એક્તા તૂટવાથી પરલોક ઘટશે નહિ,] વળી એક જ્ઞાનસંતાન( = ચિત્તસંતાન)ના નાશથી બીજા તદ્દન નવા જ જ્ઞાનસંતાન( = ચિત્તસંતાન)ની ઉત્પતિ માનવાની આપત્તિ આવશે. જે પિતાના વિશેના સમપણ દ્વારા પિતાના કાર્યને ઉત્પન્ન કરે છે તે ઉપાદાન એવા બીજા પક્ષમાં બે વિકલ્પ ઊઠે છે-શું પોતાના બધા વિશેના સમર્પણ દ્વારા તે કાર્યને ઉત્પન્ન કરે છે કે કેટલાક વિશેના સમર્ષણ દ્વારા ? જે કહે કે તે પોતાના બધા વિશેના સમર્પણ દ્વારા કાર્યને ઉત્પન્ન કરે છે તે નિર્વિકલ્પક જ્ઞાન સવિકપક જ્ઞાનનું ઉપાદાનકરણ નહિ બની શકે; લિંગદર્શન વ્યાતિસ્મરણનું ઉપાદાનકારણ કેવી રીતે બનશે ; અથવા રૂપવિજ્ઞાન રવિજ્ઞાનનું ઉપાદાનકારણ કેવી રીતે બનશે? 98. सन्तानभूयस्त्वाद्भविष्यतीति चेत् , न, एकप्रमात्रधीनप्रतिसन्धानोपनिबन्धनव्यवहारप्रतिबन्धविप्लवप्रसङ्गात् । नित्यमेकमात्मानमन्तरेण सन्तानकतायामपि तावदसौ व्यवहारो नावकल्पते, किमुतैकत्रौव देवदत्ते सन्तान भूयस्त्वे सतीति ? 93. બૌદ્ધ – [ દર્શનજ્ઞાન, સ્મરણુજ્ઞાન, રૂપજ્ઞાન, રસજ્ઞાન આદિ જ્ઞાનેના ] ઘણું સન્તાને હેઈ, આ ઘટશે. યાયિક– ના, એ બરાબર નથી, [ જે જુદા જુદા જ્ઞાનસંતાન માનશે તે એક પ્રમાતા નહિ પણ અનેક પ્રમાતા એક શરીરમાં માનવા પડશે. ] પરિણામે એક પ્રમાતાને અધીન પ્રતિiધાનજ્ઞાનને આધારે તે વ્યવહાર અને વ્યાપ્તિસંબંધ તૂટી જવાની આપત્તિ આવશે. નિત્ય એક આત્મા સિવાય સંતાનની એકતામાં પણ આ વ્યવહાર ઘટત થી તે પછી એક સ્થાને દેવદત્તમાં સંતાનેની અનેક્તામાં તે વ્યવહાર કયાંથી ઘટે ? For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનકારણ-સહકારી કારણ ક્ષણભંગવાદમાં ઘટતાં નથી ૨૦ ___99. कतिपयविशेषार्पणेन तु यधुपादानता, तदानी रूपमपि ज्ञानोपादानकारणतां प्रतिपद्येत । तस्मान्नोपादानं नाम किञ्चित् । तन्निरासेन च तद्वलक्षण्यलक्ष्यमाणस्वरूपस्य सहकारिणोऽपि व्युदासो वेदितव्यः । अपि च प्रतिक्षिपसि मत्पक्षे सर्वथा सहकारिणम् । स्वयं चाङ्गीकरोषीति, भिक्षो ! रागीव लक्ष्यसे ।। भिन्नाभिन्नोपकारादिविकल्पास्त्वत्प्रकल्पिताः । सहकारिप्रतिक्षेपकारिणः काधुना गताः ।। आ ! ज्ञातं युक्तिशक्त्यैष युष्माभिरुपकल्पितः । दोषो न बाधते युष्मान् मन्त्रोत्थापितसर्पवत् । 99 જે જે પોતાના બેડા વિશેના અપંણ દ્વારા કાર્ય ઉત્પન્ન કરે છે તે કાર્યનું ઉપાદાનકારણ એ પક્ષ સ્વીકારવામાં આવે તે રૂપ ( = બાહ્ય જડ વસ્તુ) પણ જ્ઞાનનું ઉપાદાનાકારણ બની જાય [કારણ કે તે પિતાને આકાર જ્ઞાનને આપે છે. ] તેથી ઉપાદાનકારણ જેવું કંઈ નથી. ઉપાદાનકરણના નિરાસથી, ઉપાદાનકારણથી વૈલક્ષણ્ય દ્વારા જેના સ્વરૂપનું લક્ષણ બાંધવામાં આવ્યું છે તે સહકારીકરણને પણ નિરાસ થઈ ગયો સમજ જોઈએ. વળી, મારા નયાયિક પક્ષમાં સ્વીકારવામાં આવેલા સહકારી કારણનું તમે સર્વથા ખંડન કરે છે, અને તમે પોતે તો સહકારી કારણ સ્વીકારે છે, હે ભિક્ષુ ! તમે રાગી જાવ છો. સહકારી કારણું ઉપાદાનેકારણને જે ઉપકાર કરે છે તે ઉપકાર ઉપાદાનકારણથી ભિન્ન છે કે અભિન્ન એવા, સહકારીકરણને પ્રતિક્ષેપ કરતા તમારા વિકલ્પ અત્યારે ક્યાં ગયા ? અરે ! ખબર પડી – જેમ મંત્રથી અસ્તિત્વમાં આવેલ સર્ષ માંત્રિકને કોઈ બાધા કરતો નથી તેમ યુક્તિશક્તિ વડે તમે જ કલ્પેલે દેષ તમને બાધા કરતો નથી. 100. अथ वा तिष्ठतु तावदुपादानसहकारिकारणविवेकः, कार्यकारणभाव एव भदन्तसिद्धान्ते दुरुपपादः । परोत्पत्ताकव्याप्रियमाणमेव यदि कारणमुच्यते सर्व सर्वस्य कारणं स्यात् । न चालब्धात्मनस्तस्य व्यापारः परजन्मनि ।। लब्धात्मनस्तु व्यापारे स्थितिः सिद्धा क्षणान्तरे ॥ अथ ब्रूयादिदं प्रतीत्येदं प्रतीयते इतीदंप्रत्ययतामात्रमेव कार्यकारणभाव इति, तथाऽपि लब्धात्मनः क्षणस्य प्रतीतिरिति द्वितीयक्षणावस्थानमपरिहार्यमेव । न चानन्तर्यमात्रेण कार्यकारणताग्रहः । ' अहेतुफलभावेऽपि तथाऽऽनन्तर्यदर्शनात् ।। For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કાણુભગવાદમાં કાર્યકારણભાવ જ દુધટ व्यापारस्तु परोत्पत्तौ नास्त्येव क्षणभङ्गिनः । न वर्तमानकालस्य न भूतस्य न भाविनः ।। 100. અથવા ઉપ દાનકારણ અને સહકારીકરણ વચ્ચે વિવેક બાજુએ રહે, આ કાર્યકારણભાવ જ બૌદ્ધ સિદ્ધાંતમાં દુર્ઘટ છે. પરની (અર્થાત ઉત્તરકાલીન કાર્યની) ઉત્પત્તિમાં વ્યાપાર ન કરતું હોય તેને જે તમે કારણ કહેતા હે તે સર્વે સર્વનું કારણ બની જાય છે પિતે જ અસ્તિત્વ ન ધરાવતું હોય તેને વ્યાપાર પરની (= ઉત્તકાલીન કાર્યની ઉત્પત્તિમાં હેય નહિ. અને જે અસ્તિત્વ ધરાવતું હોય તેને જ કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર છે એમ જે તમે સ્વીકારે છે કારણની સ્થિતિ બીજી ક્ષણે પણ છે એ પુરવાર થાય. “આને આધાર લઈને પછી આ અસ્તિત્વમાં આવે છે એવી એની ( = કાર્યની) એના (કારણના) ઉપરની પરતત્રતા માત્ર જ કાર્ય કારણભાવ છે એમ જે તમે કહે તે પણ અસ્તિત્વ ધરાવતી ક્ષણને જ આધાર લેવાય એટલે દ્વિતીય ક્ષણે કારણનું અવસ્થાન અપરિહાર્ય છે. કેવળ આનન્તર્યમાત્રથી કાર્યકારણભાવનું જ્ઞાન થતું નથી, કારણકે કાર્યકારણભાવના અભાવમાં પણ આનન્તર્યાનું જ્ઞાન થાય છે. ક્ષણિક વસ્તુને (કારણને) – પછી તે વર્તમાન હય, ભૂત હોય કે ભાવિ હેય – વ્યાપાર પરની (=ઉત્તરકાલીન કાર્યના) ઉત્પત્તિમાં હેત નથી. 101. અય મળેથા થા તુરાત્તયોનનોના મવત ઘઉં પૂર્વોત્તરોઃ क्षणयो शोत्पादावित्येवं पूर्वक्षणविनाशेनोत्तरक्षणनिर्वत्तेरियतैव तौ कार्यकारणभावमश्नुवीयाताम् इति । तदप्यमनोरमम् , न ह्ययमायुष्मता सम्यगवधृतस्तुलादृष्टान्तः । तत्रान्यदेव हेमादि नामोन्नामनिबन्धनम् । उन्नामो न तु नामेन तेन वा स विधीयते ।। इहापि न पूर्वेण क्षणेन नापि तद्विनाशेनोत्तरः क्षण उत्पद्यते, न च हेमस्थानीयमिहान्यदस्तीत्यनुत्पत्तिरेवावशिष्यते । 101. જો તમે બૌદ્ધો એમ માને કે જેમ ત્રાજવાના બે છેડામાં એક નમતાં બીજે ઉપર જાય છે તેમ પૂર્વ-ઉત્તર બે ક્ષણોમાંથી પૂર્વ ક્ષણને નાશ થતાં ઉત્તર ક્ષણને ઉત્પાદ થાય છે, એટલે આમ પૂર્વ ક્ષણના નાશથી ઉત્તર ક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી આટલે જ કાર્ય. કારણભાવ તેઓ પામે છે – તે તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે તમે ત્રાજવાના દષ્ટાંતને બરાબર સમજ્યા નથી. ત્રાજવાની બાબતમાં એક છેડાને નવા અને બીન છેડાના ઉપર જવાનું કારણ સુવર્ણ વગેરે છે. ઉપર જવું એ નીચે જવાનું કારણ નથી કે નીચે નમવું એ ઉપર જવાનું કારણ નથી. અહીં પણ પૂર્વ ક્ષણ કે પૂર્વ ક્ષણના વિનાશથી ઉત્તર ક્ષણ ઉત્પન્ન થતું નથી, અને સુવર્ણ સ્થાનીય બીજુ કંઈ અહીં તે છે નહિ, એટલે ઉત્તર ક્ષણની અનુત્પત્તિ જ બાકી રહેશે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિકત્વની સિદ્ધિમાં “સત્વ હેતુ વિરુદ્ધ છે 10:. सर्वथा परनिष्पत्तौ निर्व्यापार न कारणम् । सव्यापारस्य कर्तृत्वे क्षणिकत्वं तु दुर्घटम् ।। इत्थं च सत्वं व्यावृत्तं क्षणिकेभ्यो विशेषतः । तेनासाधारणत्वेन यायात् संशयहेतुताम् ।। ___102. ५२नी (=५२वता (41) उत्पत्तिमा ॥२९५ सा व्या५:२२खित होय नाह અને વ્યાપાર કારણને કાર્યનું કર્તા માનતાં તે તે કારણનું ક્ષણિકત્વ દુર્ધટ બની જાય આમ ક્ષણિક વસ્તુમાંથી વિશેષપણે સર્વ વ્યાવૃત્ત થયું. તેથી “સર્વ’ હેતુ અસાધારણતા પામેતિ હેઈ સંશયનું કારણ બને છે. 103. अथवा लब्धात्मनः पदार्थस्य परोत्पत्ती व्याप्रिंयमाणत्वेन कारणत्वावधारणाद् द्वित्रिक्षणस्थायित्वमवश्यमनन्तरनीत्या भवेदिति प्रत्युत सत्त्वादक्षणिकत्वसिद्धेविरुद्धोऽयं हेतुः । ___103. अयपा, अस्तित्व घरात पहाय ५२नी (=५२वती यानी) पत्तिमा व्यापार કરતો જ કારણ તરીકે અવધારીત હોઇ, તેનું બેત્રણ ક્ષણનું સ્થાયિત્વ અવશ્યપણે થાય, એટલે “સથી અક્ષણિકની સિદ્ધિ થવાથી આ “સર્વ’ હેતુ વિરુદ્ધ છે. __104. अतश्चैवं नित्यानामेवार्थक्रियाकारित्वोपपत्तेः समवाय्यसमवायिनिमित्तभेदेन त्रिविधा कारणसामग्री परस्परसंसर्गमागत्य यथासन्निधान कार्य प्रसूत इति कृतं क्रमयोगपद्यविकल्पैस्तावकैः । यदैवाविकलसामग्री तदैव कार्योत्पत्तिः । अत एव च कार्याणां युगपन्न समुद्भवः । न चापि · कारणं नित्यं सामग्री हि न सर्वदा ।। प्राणिकर्मविपाकोऽपि सामग्र्यन्तर्गतोऽस्ति नः । सर्वस्य सुखदुःखादिहेतोस्तदुपपादनात् ।। न च समग्रयतिरेकाव्यतिरेकविकल्पोऽस्मत्पक्षे सामग्री बाधते, समग्रधर्मत्वात् सामग्रयाः । समग्रापेक्षया च सामग्रयेव तमबर्थीतिशययोगात् करणमिति प्रमाणसामान्यलक्षणे निर्णीतम् । समर्थत्वासमर्थत्वविकल्पेऽपि न सङ्गतः । सामग्रया एव सामर्थ्य ततः कार्यस्य दर्शनात् ॥ तदन्तर्गतस्य तु कारकजातस्य शकटाद्यङ्गस्येव सामर्थ्य यावत्तावदभ्युपगतमेव, तदपेक्षस्य सामग्रयाः साधकतमत्वस्य निर्वहणात् । न हि भवति कृष्णाच्छुक्लतर ૧૪ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અવિલ સામગ્રીનું જ કાર્યોપત્તિમાં અવિકલ સામર્થ इति । अविकलं तु सामग्रया एव सामर्थ्य यदनन्तरं कार्यनिष्पत्तिरिति कार्यनिष्पत्तिदर्शनादेवावगम्यते । 104 આમ નિત્ય પદાર્થોમાં જ અર્થ ક્રિયાકારિતા ઘટતી હોઇ, સમવાયિકારણ, અસમવાયિકારણ અને નિમિત્તકારણ એ ત્રણ પ્રકારનાં કારણોથી બનેલી ત્રિવિધ કારણોની સામગ્રી પરસ્પરના સંસર્ગમાં આવીને સન્નિધાન પ્રમાણે કાર્યને ઉત્પન્ન કરે છે. એટલે તમારા કમ અને યૌગપદ્યના વિકલ્પોથી સયું. જ્યારે સામગ્રી અવિકલ હોય છે ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય છે. અને એટલે જ કાર્યોની યુગપદ્ ઉત્પત્તિ થતી નથી, તેમ જ કારણ નિત્ય નથી કારણ કે સામગ્રી સર્વદા હેતી નથી. પ્રાણીએ કરેલાં કર્મોને વિપાક પણ અમે માનેલી સામગ્રીની અન્તર્ગત છે, કારણકે બધાંના સુખ, દુઃખ, વગેરેના હેતુ તરીકે પ્રાણીકમવિપાકને ઘટાડવામાં આવે છે. સામગ્રી તેના સભ્યોથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ અમારા પક્ષમાં સામગ્રીને બાધક નથી કારણકે સામગ્રી પિતે સામગ્રીઅંતર્ગત સભ્યને ધર્મ છે. સભ્યની અપેક્ષાએ સામગ્રી જ “તમબ” પ્રત્યયને અર્થ – અતિશય – ધરાવતી હોઈ તે કરણ છે એ અમે “પ્રમાણસામાન્ય લક્ષણ” નામના પ્રકરણમાં નિશ્ચિત કર્યું છે. સમર્થ છે કે અસમર્થ એ વિકલ્પ પણ ગ્ય નથી, કારણકે સામગ્રીમાં જ સામર્થ્ય છે, કારણકે સામગ્રીમાંથી થતું કાર્ય દેખાય છે. ગાડાના અંગેની જેમ સામગ્રીમાં રહેલા સભ્ય કારકેનું જેટલું સામર્થ્ય હોય છે તેટલું તે અમે સ્વીકાર્યું જ છે, કારણકે તેની અપેક્ષાએ તે સામગ્રીનું સાધકતમપણું નિર્વાહ પામે છે; કૃષ્ણની અપેક્ષાએ કોઈ શુકલતર બનતો નથી. અવિકલ સામર્થ્ય તે સામગ્રીનું જ છે કે જેની પછી તરત જ કાર્યની ઉત્પત્તિ થાય છે, એટલે કાર્યની ઉત્પત્તિના દર્શનથી જ સામગ્રીનું અવિકલ સામર્થ્ય જ્ઞાત થાય છે.' - 105. ય િgવક્ષારથાયરલં સ્થાટિયુઘવતં , તા , | कार्यनिष्पत्तिपर्यन्तत्वादवस्थानस्य, एकेन च क्षणेन कार्यनिष्पत्तेरघटमानत्वात् । कार्यनिष्पत्तेरूज़ तु सामग्री विप्लवते, न समग्राणि, तेषामेकैकशः क्वचित् क्वचिदुपलम्भात् चक्रसूत्रदण्डादीनाम् । इत्थं स्थिराणामेव पदार्थानाम् अर्थक्रिया-1 सामर्थ्य समर्थितमिति न ततः क्षणभङ्गसिद्धिः । 105. કારક એક ક્ષણ સુધી સ્થાયી છે એવું બૌદ્ધોએ જે જાહેર કર્યું તે પણ ખોટું છે, કારણ કે કારકનું અવસ્થાના કાર્યોપત્તિ સુધી હોય છે અને એક ક્ષણમાં કાર્યની ઉત્પત્તિ ઘટતી નથી. કાર્યની ઉત્પત્તિ પછી સામગ્રી નાશ પામે છે, સભ્યો નાશ પામતા નથી, કારણ કે તે દંડ, ચક્ર, સૂત્ર, આદિ સભ્યોમાંથી એક એક કયારેક ક્યારેક ઉપલબ્ધ થાય છે. આમાં સ્થિર પદાર્થો જ અર્થક્રિયાસમર્થ છે એ સમર્થિત થયું. તેથી પદાર્થો ક્ષણિક છે એ સિદ્ધ થતું નથી. - 106. gવં ચ સર્વાનિયાવયો: વિરોધાતુ સરવાતી વૈa gવદ્રવુદ્ધિવI तदितरनिराकरणमित्यादि यत् प्रलपितं तत् प्रतिक्षिप्तं भवति । For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ નાશ પણુ નાશક સામગ્રીને અપીન ૨૧૧ 106. વળી, સત્વ અને નિત્યને વિરોધ હેઈ, સત્ત્વની પ્રતીતિ દ્વારા જ નિત્યત્વનું નિરાકરણ થઈ જાય છે – જેમ એકચંદ્રની બુદ્ધિ દ્વારા દિચંદ્રનું નિરાકરણ થઈ જાય છે તેમ –એમ જે તમે કહ્યું તે પણ નિરાકૃત થઈ થયું. ___107. यदप्यभाणि नाशं प्रत्यनपेक्षत्वात् क्षणिकाः पदार्था इति तदपि यत्किञ्चित् , द्रुघणादिव्यवहारान्वयव्यतिरेकानुविधायिनस्तत्कार्यस्य घटाद्यभावस्य विस्तरतः प्रमाणचिन्तावसरे प्रसाधितत्वात् । प्रध्वंसाभावश्च विनाश इत्युच्यते । 107. પિતાના નાશને માટે કોઈ કારણની અપેક્ષા રાખતા ન હોવાથી પદાર્થો ક્ષણિક છે એમ જે તમે કહ્યું તે પણ તુચ્છ છે, કારણકે મુગર આદિના વ્યવહાર સાથે અન્વયવ્યતિરેક ધરાવતું મુગર આદિનું ઘટ આદિના અભાવરૂપ જે કાર્ય તેની સિદ્ધિ પ્રમાણ વિચારણાના પ્રસંગે અમે વિસ્તારથી કરી છે. પ્રધ્વસાભાવ એ વિનાશ છે એમ અમે કહીએ છીએ. 108. નશ્વરાનશ્વરત્નાવિલક્થાતુ ન સાધવ: | सामग्रयधीनः प्रध्वंसः भावानामात्मलाभवत् ॥ मुद्गरादिसामग्रया घटस्य किं क्रियते ? मृत्पिण्डादिसामग्रया किमस्य क्रियते ? आत्मलाभ इति चेत् , अनयाऽप्यात्महानं करिष्यते । 108. પદાર્થો નવર છે કે અનશ્વર છે વગેરે વિકલ્પ બરાબર નથી. પદાર્થોની ઉત્પત્તિ જેમ સામગ્રીને અધીન છે તેમ પદાર્થોને નાશ પણ સામગ્રીને અધીન છે. બૌદ્ધ – મુગર આદિ સામગ્રી વડે ઘટનું શું કરાય છે ? યાયિક-– મૃપિંડ આદિ સામગ્રી વડે ઘટનું શું કરાય છે ? બૌદ્ધ–ઘટની ઉત્પત્તિ કરાય છે યાયિક– મુગર આદિ સાગ્રી વડે ઘટને નાશ કરાશે. 109. ननु नश्वरश्चेत् तत्कारणमफलम् , अनश्वरत्वे त्वशक्तमिति । उत्पत्तावपि तुल्योऽयं प्रलापः । भवनस्वभावश्चेत् घटः स्वत एव भवति, कि दण्डादिकारकसामग्रया ? अभवनस्वभावस्तु कर्तुमशक्यः, खरविषाणवदिति । 109. બૌદ્ધ – વસ્તુ નવર હોય તે નાશના કારણનું કંઈ પ્રયોજન નથી. વસ્તુ અનશ્વર હોય તે નાશનું કારણ નાશ કરવા અશક્ત છે નયાયિક- વસ્તુની ઉત્પત્તિની બાબતમાં પણ આ જ વાત કહી શકાય. ઘટને સ્વભાવ ઉત્પન્ન થવાને હોય તો તે સ્વતઃ જ ઉત્પન્ન થાય, દંડ આદિ કારકસામગ્રીનું શું પ્રયોજન ? જે તેને સ્વભાવ ગધેડાના શિંગડાની જેમ ઉત્પન્ન ન થવાને હેય તે તેને ઉત્પન્ન કરવો સામગ્રીને માટે અશક્ય છે. 110. कारकव्यापारकार्यत्वदर्शनात् अपर्यनुयोग एष इति चेत् , विनाशे च समः समाधिः, उत्पत्तिवत् विनाशस्यापि कारकान्वयतिरेकानुविधायित्वात् । For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અવયવવિભાગ કે આશ્રયનાશ વિનાશનું કારણ ? तस्मादुत्पन्नमात्रस्य विनाशो नास्ति वस्तुनः । आविनाशकसद्भावादवस्थानमिति स्थितिः ॥ 10. બૌદ્ધ કાર્યોત્પત્તિમાં તો કારકવ્યાપાર કામ કરતે દેખાય છે, એટલે ઉત્પત્તિમાં કારક વ્યાપાર કારણ છે કે નહિ એ પ્રશ્ન જ ઊઠતો નથી. નૈયાયિક – વિનાશની બાબતમાં પણ સરખો જ ખુલાસે છે, કારણકે ઉત્પત્તિની જેમ વિનાશ પણ કારકની સાથે અન્વય-વ્યતિરેક ધરાવે છે. તેથી ઉત્પન્ન થતાં જ વસ્તુને વિનાશ થતું નથી. વિનાશક કારણુ આવે ત્યાં સુધી વસ્તુ ટકી રહે છે એમ સ્થિર થયું. 111. ननु सापेक्षाणां भावानां नावश्यंभाविता भवेदिति एवं घटस्य विनाशहेतु!पनिपतेदपि कदाचित् इत्येवमसौ किं नित्य एव न भवेदिति । अहो ! महान् प्रमादः, उत्सन्नाः प्रजाः, पतितो महान् वज्राशनि:, दुष्परिहरोऽयं दोष उत्थितः । यदि घटो नित्यो भवेत् , एष कालाग्निरुद्र इव त्रिभुवनमपि भस्मीकुर्यात् । 111 બૌદ્ધ – વસ્તુઓ ઉત્પત્તિ માટે બીજાની અપેક્ષા રાખે છે, તેથી તેઓની ઉત્પત્તિ અવશ્ય થશે જ એવું ચોકકસ નથી. એ રીતે, ઘટના વિનાશને હેતુ ઘટ ઉપર કયારેય કદી આવીને પડે જ નહિ તે પરિણામે શું તે ઘટ નિત્ય જ ન બને ? તૈયાયિક– અહો ! મોટી ભૂલ થઈ ગઈ ! પ્રજાઓને ઉછેર થઈ ગયે ! મોટો વાપાત થયો ! દૂર ન થઈ શકે એ મોટો દોષ ઉભે થયો ! કે જો અહીં ઘડે નિત્ય બને તે કાલાગ્નિ રુદ્રની જેમ એ નિત્ય ઘડે ત્રિભુવનને પણ બાળીને ભસ્મ કરી નાખે ! 112. ગરિ ૨, રે મૂઢ ! સાવયવ આશ્રિત ૨ કશ્ય નૂનમવयवविभागात् आश्रयविनाशाद् वा यदा कदाचिद् भवितव्यमेव विनाशेनेति कस्तन्नित्यत्वशङ्कावसरः ? तथाहि न रामाभिषेककलशमद्य यावदनुवर्तमानमीश्वरवेश्मन्यपि पश्यति लोक इत्यवश्यंभावी तस्य विनाशहेतुः । तस्मात् सहेतुको विनाश इति न खत एव विनश्वरो भावः । 112 વળી, ઓ મૂઢ ! અવયવો ધરાવતા અને અવયમાં સમવાય સંબંધથી રહેતા કાર્યને અવયવો ટા પડવાથી કે આશ્રયને નાશ થવાથી કયારેક તે વિનાશ થવાને જ. એટલે કાર્યની નિત્યતાની શંકાને અવકાશ કયાં છે ? લોકોને રામના અભિષેકને કલશ ખાજે ઈશ્વરના ઘરમાં પણ વર્તમાન દેખાતું નથી એટલે તેના વિનાશને હેતુ અવયંભાવી છે. નથી વિનાશ સહેતુક છે, અર્થાત્ વસ્તુઓ સ્વતઃ વિનશ્વર નથી 113. अपि च प्रत्यभिज्ञा स्वतेजोविभवविधूतबौद्धसिद्धान्तध्वान्तसन्ततिरभङ्गुरमेव भावनिवहमनिशमुपदर्शयन्ती दिनेशदीधितिदशशतविभागवती सर्वतो जाज्वलीतीति For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભિસા ખરેખર એક જ્ઞાન છે ૨૧૩ कस्तस्यां सत्यां क्षणभङ्गिनो भावानभिदध्यात् । यच्च किञ्चन तस्यामपभाषित तत् सर्वमसमञ्जसम् । ____113. ५२त, पोताना तन वैभवयी पौर सिद्धांत ३५॥ मारने २ रीने સ્થાયી વસ્તુઓને જ સદા દર્શાવતી, સૂર્યના પ્રકાશથી હજાર ગણા ભાગો ધરાવતી પ્રત્યભિના સવંતઃ પ્રકાશે છે, એટલે પ્રત્યભિજ્ઞાના હતાં કોણ વસ્તુઓ ક્ષણિક છે એવું વિચારે ? પ્રત્યભિજ્ઞાને વિશે તમે બદ્ધો જે ખરાબ બોલ્યા તે બધું અસમંજસ છે. 114. यत् तावदिदं विकल्पितं ‘स एवायम्' इति किमेकं विज्ञानमुत द्वे इति, तत्रोच्यते - सामानाधिकरण्येन एकविषयावद्योतनप्रवणैकप्रतीतिसंवेदनात् केयं द्वित्वाशङ्का ? यः 'अयम्' स 'सः', यः सः' स 'अयम् ' इत्येकत्वावमर्शिनी खल्वेका. याऽनेकप्रतीतिरनुभूयते घटोऽयं पटोयमिति तद्वत् न सा भिन्नविषयाऽनेका बुद्धिः । निरन्तरोत्पन्नघटज्ञानपटस्मरणवत् च न तद् भिन्नविषयं बुद्धिद्वयमिति । 114. ते १ मा छ' मे मे ज्ञान छ है मे जान थे वारे प्रश्न બૌદ્ધ ઊઠાવ્યો તેની બાબતમાં અમે નયાયિકે ઉત્તર આપીએ છીએ. સામાનાધિકરણ્યથી તે આ) એક જ વિષયનું પ્રકાશન કરવામાં પ્રવણ એવી એક પ્રતીતિનું સદન થતું હોઈ તેના द्वित्वनी आशा वा ? [ते साराने साश न नथी.] 2 'या' ते 'ते' छे, જે તે છે તે “આ” છે, એટલે એકવને સ્પર્શતી આ પ્રત્યભિજ્ઞા ખરેખર એક જ્ઞાન છે. આ ઘટ છે” “આ પટ છે' એવાં જે અનેક જ્ઞાને અનુભવાય છે તેની જેમ આ પ્રત્યભિજ્ઞા ભિન્નવિયા અને અનેક નથી; વળી અંતર વિના ઉત્પન્ન થતાં ઘટજ્ઞાન અને પટસ્મરણની જેમ પ્રત્યભિજ્ઞા ભિન્ન વિષયવાળાં બે જ્ઞાન નથી. 115. यत्त किमेकप्रतीतिजन्मनि कारणमिति . काय चेदवगम्येत किं कारणपरीक्षया । कार्य चेन्नावगम्येत किं कारणपरीक्षया ॥ 15. તે એક જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ શું છે? એમ જે તમે પૂછે છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે કાર્યનું જે જ્ઞાન થતું હોય તે કારણની પરીક્ષાનું શું પ્રયોજન ? અને જે કાર્યનું જ્ઞાન થતું જ ન હોય તે પણ કારણની પરીક્ષાનું શું પ્રજન ? ___ 116. न च कार्यमकारणं भवितुमर्हति कार्यत्वस्यैवानुपपत्तेरिति भवितव्यमेव तत्र कारणेन । अस्ति च संस्कारसहितमिन्द्रियमस्याः प्रतीतेः कारणं पथकू । कार्यताऽपि तयोर्दर्शनादेव गम्यते । तदिह सन्निहितयोरेककार्यजन्मनि व्यापारात् तदन्यत्रापि किमिति नेष्यते ? मृत्तन्तुकार्यमेकमदर्शनादेवानभ्युपगतम् , इदं तु दृष्टत्वाद् दुरपह्नवम् । क्वचित्त केवलेन्द्रियव्यापारात् कार्यदर्शनान्न सर्वत्र तथाविधस्यैव तस्य कार्यकारित्वं, सहकार्यपेक्षणेन कार्यान्तरजननात् । For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સંસ્કાર સહિત ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું કારણ 16. કારણ વિના કાર્યનું ઉત્પન્ન થવું ઘટતું નથી, કારણકે તે તેનું કાર્યપણું ઘટે જ નહિ, એટલે ત્યાં કારણ તે તેવું જ જોઈએ. સંસ્કાર સહિત ઈન્દ્રિય એ આ જ્ઞાનનું (પ્રત્યભિજ્ઞાનું) પ્રત્યક્ષના કારણથી જ કારણ છે. સંસ્કાર અને ઇન્દ્રિય બેનું આ પ્રત્યભિજ્ઞા રૂપ એક કાર્ય છે એ દર્શનથી જ જ્ઞાત થાય છે. તો પછી અહીં બે સનિહિત વસ્તુઓને એક કાર્યને ઉત્પન્ન કરવામાં વ્યાપાર થતો હોઈ તેવું અન્યત્ર પણ શા માટે ઈછતા નથી? અન્યત્ર તેવું ઈચ્છતા નથી કારણકે માટી અને તતુ બન્નેને વ્યાપાર એક કાર્યને ઉત્પન્ન કરવામાં થતે દેખે નથી એટલે ત્યાં તે સ્વીકાર્યું નથી જ્યારે અહીં તે દેખ્યું છે એટલે એને પ્રતિષેધ કર દુષ્કર છે. કેટલીક વાર કેવળ ઇન્દ્રિયવ્યાપારથી પણ કાર્ય (=પ્રત્યક્ષ) ઉત્પન્ન થતું હોઈ બધે તેવું જ કારણુ કાર્યકારી (=પ્રત્યક્ષને ઉત્પન્ન કરનારું) નથી કારણકે સહકારી સંસ્કારની સહાયથી ઇન્દ્રિયવ્યાપાર અન્ય કાર્યને (=અત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષને, ઉત્પન્ન કરે છે. [કેવળ ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રત્યક્ષ છે. સંસ્કારસહિત ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે કારણ કે તેનું પ્રધાન કારણ તે ઇન્દ્રિય જ છે, તેમ છતાં પિલા પ્રત્યક્ષથી આ પ્રત્યક્ષ જરા વિશિષ્ટ છે, કારણ કે તેમાં ઈન્દ્રિયનું સહકારી સંસ્કાર પણ કારણ તરીકે છે. ] 117. यत्तक्तं कीदृशोऽर्थः प्रत्यभिज्ञायामवभातीति, तत्रौते वादिनः शतकृत्वो दत्तोत्तरा अपि यत्पुनरस्माननुयुञ्जते तेन बलवदुद्विग्नाः स्मः । उक्तमत्र प्रमितयः प्रष्टव्याः, न तु वादिन इति । अतीतकालविशिष्टो वर्तमानकालावच्छिन्नश्चार्थ एतस्यामवभासते । 117. કેવો અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે, એવું જે તમે પૂછયું તેના ઉત્તરમાં તમને વાદીઓને સો વાર અમે જવાબ આપો છતાં ફરી પાછા તમે અમને પૂછો છો તેથી, અમે ખૂબ ઉદ્વિગ્ન છીએ. અમે આ બાબતે જણાવ્યું છે કે તમારે પ્રમિતિઓને (જ્ઞાનને) પુછવું જોઇએ, અમને નહિ. અતીતકાલવિશિષ્ટ અને વર્તમાનકાલાવછિન્ન અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે. 118. નનું પૂર્વાપરી વાર પરસ્પરવિધિનો | नैकत्र विशतस्तेन तद्भेदाद् वस्तु भिद्यते ॥ नैतदेवम् , केयूरकिरीटकटककुण्डलादिभेदेऽपि देवदत्तस्याभेदात् । अवयव्यस्ति नास्तीति परीक्षणं वादान्तरगमनम् । अपवर्गाहिके च विस्तरेणावयवी साधयिष्यत इत्यास्तामेतत् । कुण्डलादीनामविरोधादिति चेन्न, लाक्षणिकविरोधाभ्युपगमात् । परस्परपरिहारव्यवस्थितात्मानो हि सर्वे भावा इति वदभिर्भवद्भिरभ्युपेत एषां વિરોધઃ | For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ અર્થ તે અતીત અને અનાગત બને કાળમાં અનુસ્મૃત એક છે ૨૧૫ 118. બૌદ્ધ પૂર્વકાલ અને અપરકાલ એ બે પરસ્પરવિરોધી છે એટલે તે બને એક જ વસ્તુમાં રહે નહીં, કાળભેદથી વસ્તુ પણ ભિન્ન થાય છે. ય વિક– ના, એવું નથી કારણ કે કેયૂર, કિરીટ, કટક, કુંડળ આદિ ભિન્ન હોવા છતાં તેમને ધારણ કરનાર દેવદત્ત તે એક છે, અભિન્ન છે. અવયવીનું અસ્તિત્વ છે કે નહિ એની પરીક્ષા કરવી એ અન્ય વાદમાં ( ચર્ચામાં) પ્રવેશ કરવા બરાબર છે; અપવર્ગ આહ્નિકમાં વિસ્તારથી અવયવીને અમે પુરવાર કરીશું, એટલે એ પરીક્ષા અહીં રહેવા દે. બૌદ્ધ– કુંડળ આદિમાં પરસ્પરવિધ ન હોવાથી તેઓ એક સ્થાને રહે છે. નૈયાયિક– ના, એવું નથી, કારણ કે તમે તેમની વચ્ચે લાક્ષણિક વિરોધ તે સ્વીકાર્યો છે. પરસ્પરને પરિહાર કરીને બધી વસ્તુઓ પિતાના સ્વરૂપને- આત્માને વ્યવસ્થિત કરે છે એમ કહેનાર આપ કુંડળ આદિમાં પરસ્પરવિધ સ્વીકારે છે. 119. નનું પૂરાઢીનાં વિરોધેડપિ તદ્દાડવાનાઢે વરસવૃધિત્વમસ્યુપपद्येतापि । भूतवर्तमानयोस्तु युगपदसन्निधानात् कथं तद्विशिष्टता स्तम्भादेरुच्यते । प्रतीयते च द्वौ कालौ, न च सन्निहिताविति चित्रम् । किं भूतोऽपि काल इदानीमस्ति ? मैवम् , नासावस्तीत्युच्यते, अपि त्वासीदिति । अस्तीत्युच्यमानः वर्तमान एव स्यात् , न भूतः । हन्त ! तर्हि भूतो भूतत्वादेव नेदानीमस्तीति कथं प्रतिभासते ? भूतत्वेनैवेति ब्रमः । भूतः कालो भूततया गृह्यते, वर्तमानो वर्तमानतयैवार्थस्तूभयानुगत एक एव, तथा ग्रहणात् । 19. બૌદ્ધ– કેયૂર વગેરેમાં પરસ્પરવિરોધ હોવા છતાં તે વખતે [બધાંની યુગપત] અવસ્થિતિ હોઈ તેમને એક દેવદત્ત સાથે સંબંધ ઘટે પણ ખરો. પરંતુ ભૂતકાલ અને વર્તમાન કાલ બન્નેનું યુગપત હેવું (=સન્નિહિત હેવું) અસંભવ હેઈ, કેવી રીતે સ્તંભ આદિ તે બનેથી વિશિષ્ટ છે એમ કહેવાય ? બે કાળની પ્રતીતિ થાય છે અને તે બે સન્નિહિત નથી એ તો વિચિત્ર કહેવાય ? શું ભૂતકાલ ભૂત (=અતીત) હોવા છતાં અત્યારે છે ? નાયિક– ના, એવું નથી. તે છે' એમ કહેવાતું નથી, પરંતુ તે હતો' એમ કહેવાય છે. તે છે એમ કહેવાય તો એ વર્તમાન બની જાય, ભૂત ન રહે. બૌદ્ધ અરે જે ભૂતકાલ ભૂત હોવાને કારણે અત્યારે નથી તે પછી તે જ્ઞાનમાં ભાસે છે કેવી રીતે ? યાયિકઅમે કહીએ છીએ કે તે ભૂતકાલ ભૂતરૂપે જ ભાસે છે. ભૂતકાળ ભૂત તરીકે જ પ્રહાય છે, વર્તમાનકાલ પણ વતમાન તરીકે જ પ્રહાય છે, અર્થ (=વસ્તુ ) તે ઉભય કાળમાં અનુસ્મૃત હેઇ, એક જ છે, કારણકે તે એક તરીકે જ ગૃહીત થાય છે. 120, નનુ મૂતચેઢાનીનમાવત તષિર્થ જ્ઞાનમનન સ્થાત , R. धर्मिणस्तदवच्छिन्नस्य ज्ञानजनकस्य भावात् । भूतः कथमवच्छेदक इति चेत् For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષય કેવી રીતે ? तथा प्रतिभासात् । प्रतीतिमवमृषतु भवान् ‘स एवायम्' इति यः पूर्वमासीत् स इदानीमप्यस्तीति । सोऽयमतीतकालविशिष्टोऽर्थ एतस्यां बुद्धाववभासते ।। 120. બૌદ્ધ– ભૂતકાળને અત્યારે અભાવ હોઈ તેને વિષય કરનારું જ્ઞાન અર્થજન્ય નહિ બને.. યાયિક- ના, એવું નથી, કારણ કે ભૂતકાળથી અવચ્છિન્ન ધર્મી (= વસ્તુ જે જ્ઞાનજનક છે તેને તે ભાવ હેય છે. બોદ્ધ- ભૂતકાળ કેવી રીતે વિચ્છેદક બને ? યાયિક – અવચ્છેદક છે કારણકે તેવું જ્ઞાન થાય છે. તે જ આ છે એવી પ્રતીતિને જ આપ પૂછે. તે આ પ્રતીતિને અર્થ છે જે પૂ’ હતો તે અત્યારે પણ છે. ભૂતકાળવિશિષ્ટ તે આ’ અર્થ આ બુદ્ધિમાં ભાસે છે. 121. नन्वसता भूतकालेन विशेषितमर्थ कथमिन्द्रियजा प्रतीतिरालम्बनीकुर्यात् ? उच्यते अन्त्यसंख्येयसंवित्तिकाले प्रागवलोकिताः । यथा शतादिज्ञानानि जनयन्ति पदातयः ।। अतीतकालसंसर्गो भवन्नेवं विशेषणम् । स्तम्भादिप्रत्यभिज्ञायाः कारणत्वं प्रपद्यते ।। 121. બૌદ્ધ– અસત ભૂતકાળથી વિશેષિત અર્થને ઈન્દ્રિયજન્ય જ્ઞાન કેવી રીતે પિતાને વિષય બનાવે ? યાયિક- આને ઉત્તર અમે આમ આપીએ છીએઃ પદાતિઓને સંખ્યા વડે ગણવામાં આવતા હોય ત્યારે જે પદાતિને છેલ્લે ગણવામાં આવે તે પતિની પહેલાં અવલે કાયેલા પદાતિઓ શત આદિ શાને ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ભૂતકાળને સંસર્ગ સ્તંભ આદિનું વિશેષણુ બનતાં સ્તંભ આદિની પ્રત્યભિજ્ઞાનું કારણ પણું પામે છે. 122. संख्येयाः पदातयः सन्ति अतीतकालस्तु नास्ति इति चेत् कपित्थेषु भक्ष्यमाणेषु किं वक्ष्यति देवानांप्रियः ? शतं कपित्थानां भक्षितवान् वाहीक इति प्रतीतिदर्शनात् । न च नवनवतावनुपयुक्तेषु कपित्थेषु एकौव शततमे 'शतं तेन भक्षितम्' इति मतिः । अतः यथा तत्रातिक्रान्तान्यपि नवनवतिकपित्थानि शतप्रतीतिहेतुतामुपयान्ति प्रतिभासोपारूढत्वात् , एवमतीतकालयोगोऽपि प्रतिभासमानः प्रत्यभिज्ञामाधास्यतीति । 122, બૌદ્ધ– સંખ્યા વડે ગણવામાં આવતા બધા પદાતિઓ તે અરિતવ ધરાવતા હોય છે પણ અતીતકાલનું તે અસ્તિત્વ હેતું નથી. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષય કેવી રીતે ? ૧૭ યાયિક – કથિ એક પછી એક ખવાતા હોય ત્યારે તેમની ગણતરીની બાબતમાં આપ દેવાનાં પ્રિય શું કહેશે ?, કારણ કે બળદ સે કપિત્થને ખાઈ ગયો' એવી પ્રતીતિ ત્યાં થતી દેખાય છે. પૂર્વે ખવાઈ ગયેલા ૯૮ કપિત્થને ગણતરીના ઉપયોગમાં લીધા વિના કેવળ છેલ્લા એકને જ વિય કરીને તેમાં જ “સે તેણે ખાધા એવી પ્રતીતિ થતી નથી. તેથી જેમ અહી અતીત બની ગયેલા હોવા છતાં પેલા ૯૯ કપિથે શતપ્રતીતિના હેતુ બને છે કારણ કે તેઓ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે તેમ અતીતકાલને સંબંધ (યોગ) પ્રત્ય. ભિજ્ઞાને હેતુ બને છે કારણકે તે પણ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે. 123. विकल्पमात्रां शतप्रत्यय इति चेत् , भो महात्मन् ! किं वा तव न विकल्पमात्रम् ? किन्तु जीवन्त्यमी सविकल्पकप्रामाण्यवादिनः । यश्च सामान्यसंसिद्धौ प्रकारः प्राक् प्रदर्शितः । योज्यः स एव द्वित्वादिसंख्यासद्भावसिद्धये ।। इत्यलं कथान्तराक्षेपेण । 123. – શતપ્રતીતિ તો વિકલ્પમાત્ર છે [ અને વિકલ્પ તા અપ્રમાણ છે, મિથ્યાજ્ઞાન છે. ] યાયિક – ઓ મહાત્મા ! તમારે તે શું વિકપમાત્ર નથી ? પરંતુ આ અમે સવિકલ્પક જ્ઞાનનું પ્રામાણ્ય સ્વીકારનારા જીવીએ છીએ. સામાન્યની સિદ્ધિ માટે અમે જે રીત અગાઉ દર્શાવી તે રીત જ અહીં કિવ આદિ સ ખ્યાના સભાવની સિદ્ધિ માટે જવી જોઈએ. બીજી ચર્ચાને અહીં ખેંચી લાવવાની જરૂર નથી. 124. નવતિમાનકાઢિ ના પ્રસ્થમજ્ઞાવિજ્ઞાનમદ્રિપાર્થનિર્ધન ચેતિ નઃ कौतुकमिदम् । किं तकौतुकम् ? अर्थस्तावदस्य पुरोऽवस्थितोऽस्त्येव जनकः स्तम्भादिः । नन्वस्ति, स तु वर्तमानकाल एव । न केवलवर्तमानकालयोगिनाऽर्थे न तत्प्रत्ययजननात् तस्य वर्तमान इवातीतोऽपि कालोऽवच्छेदकतां प्रतिपद्यते । स च तदवच्छिन्नोऽर्थ इदं च ज्ञानमादधातीत्यर्थजमेतदिन्द्रियजमपि भवति, तद्भावाभावानुविधानात् । 124. બદ્ધ– પ્રત્યભિગવાન એ અતિક્રાન્ત હી છે અને સાથે સાથે ઇનક્રિયાર્થસનિકર્ષજન્ય પણ છે એ તે અમને આશ્ચર્ય પમાડે છે નાયિક– તેમાં આશ્ચર્ય શું છે ? સ્તંભ આદિ તેને જનક અર્થ તે તેની સમક્ષ રહેલું હોય છે જ. બૌદ્ધ - અસ્તિત્વ ધરાવતા હોય છે ! તે પછી તે વર્તમાનકાળથી જ વિશિષ્ટ હોય. નૈયાયિક –કેવળ વર્તમાનકાળવિશિષ્ટ અર્થ પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરતે ન હોઈ , વર્તમાનકાળની જેમ અતીતકાળ પણ તેને અવહેદક બને છે અને વર્તમાનકાળ તેમ જ અતીતકાળથી અવછિન અર્થ આ જ્ઞાનને [=પ્રત્યભિજ્ઞાન] ઉત્પન્ન કરે છે. પરિણામે આ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય નથી અર્થજન્ય પ્રત્યભિજ્ઞા ઇન્દ્રિયજ પણ છે કારણકે ઈન્દ્રિય હોતાં તે થાય છે અને ઇન્દ્રિય ન હોતાં તે થતી નથી. 125. નવતતેડર્ષે નિદ્રાં પ્રવર્તતે? સ્વૈપ ર્થનુયોગ ? નેન્દ્રિય, अचेतनत्वात् । पुरुषस्त्वविस्फारिताक्षो नेदशी प्रतिपत्तिं लभते विस्फारिताक्षस्तु लभते इति सोऽपि नानुयोज्यः । 125. બૌદ્ધ - અતીત અર્થમાં ઇન્દ્રિય કેવી રીતે પ્રવર્તે ? યાયિક- આ પ્રશ્ન કોને પૂછે છે ? ઈન્દ્રિયને તો નહિ જ કારણ કે તે અચેતન છે એટલે આને જવાબ તે આપી શકે નહિ. પુરુષને આંખો બંધ હોય તે આવું જ્ઞાન થતું નથી અને ઉઘાડી હોય તો આવું જ્ઞાન થાય છે એટલે તેને પણ આ પ્રશ્ન પૂછી ન શકાય. 126. નવતનપ્રાહિવાતું પ્રામાર્થ વાક્વયિતુ યુfમસ્યા યુ / નિદ્રિાस्यातीतेऽपि सामर्थ्य दृष्टपूर्वमिति । मैवम् , अप्रामाण्यं नाम बाधकप्रत्ययात् कल्प्यते, न चासावस्ति प्रत्यभिज्ञायाम् । अनुमानं तु बाधकं प्रतिक्षिप्तम् । 126. બદ્ધ– અતીતનું ગ્રહણ કરતું હોવાથી આ જ્ઞાનનું અપ્રામાણ્ય કલ્પવું યોગ્ય છે. ઇનિદ્રયનું અતીતમાં પણ સામર્થ્ય પહલાં કદી જોયું નથી. | નેયાયિક – ના એવું નથી. બાધક જ્ઞાનને કારણે અપ્રામાણ્ય કલ્પાય છે, અને એવું બાધક જ્ઞાન તો પ્રત્યભિજ્ઞાનું છે નહિ. અનુમાનને બાધક તરીકે પ્રતિષેધ અમે કરી દીધું છે. 127. નનુ કારગોવા િળ્યતે ઘવાણામાઇથમ્ | ગાયુષ્મન ! તોડવુંच्यताम् । उक्त एवेन्द्रियस्यातीतविषयग्रहणे सामर्थ्यविरहः । वत्स ! न सम्यगुक्तवानसि । नायमिन्द्रियस्य तिमिरादिरिव दोषः । अतीते काले स्वतन्त्रो तस्यासामर्थ्य, न तद्ग्राह्यवर्तमानवस्तुविशेषणीभूते । संस्कारसचिवस्य चास्य सामर्थ्य, न केवलस्येत्युक्तम् । तस्मादतीतकालविशेषितपुरोवर्तिवर्तमानस्तम्भादिपदार्थविषयमिन्द्रियादिसन्निकर्पोत्पन्नमेवेदं प्रत्यभिज्ञाज्ञानमिति सिद्धम् । 127. બૌદ્ધ– પ્રત્યભિજ્ઞાના કારણના દેવને લીધે પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય કલ્પવામાં આવ્યું છે યાયિક– હે આયુષ્મન ! તે દેપને આપ જણાવો. બોદ્ધ – અતીતને ગ્રહણ કરવામાં ઈન્દ્રિયના સામર્થના અભાવરૂપ દેષને અમે જણાવ્યો જ છે યાયિક – હે વત્સ ! તમે તે દેષ વિશે જે કહ્યું છે તે બરાબર નથી. ઇન્દ્રિયને તિમિર આદિ દેષના જેવો આ દેષ નથી. સ્વતંત્ર અતીતકાળમાં ઇન્દ્રિયનું અસામર્થ છે અને નહિ કે ઇન્દ્રિયગ્રાહ્ય વર્તમાન વસ્તુનું વિશેષણ બનેલા અતીત કાળમાં. વળી, સંસ્કારની For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ અથવા પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ ૨૧૮ સહાય પામેલી ઇન્દ્રિયમાં અતીતકાળને કહેવાનું સામર્થ્ય છે, એકલી કેવળ ઇન્દ્રિયમાં જ અતીતકાળને ગ્રડવાનું સામર્થ્ય નથી, એમ અમે કહ્યું છે. તેથી અતીતકાળથી વિશિષ્ટ, પુરવત', વર્તમાન સંભ આદિ પદાર્થને વિષય કરનારું અને ઇન્દ્રિયાર્થસનિકર્ષથી જ ઉત્પન્ન થયેલું આ પ્રત્યભિજ્ઞારૂપ જ્ઞાન છે એ પુરવાર થયું. 128. અથ વા પૂવૅવિજ્ઞાનવિશિષ્ટછાહિ માનસમ્ | इष्यतां प्रत्यभिज्ञानं गन्धवत्कुन्दबुद्धिवद् ॥ यथा हि लोचनगोचरेऽपि कुन्दकुसुमे तदविषयगन्धविशेषिते बाह्येन्द्रियद्वारक ग्रहणमघटमानमिति मानसमेव 'सुरभि कसमम्' इति ज्ञानम् , एवं पूर्वविज्ञानविशेषितस्य स्तम्भादेविशेषणमतीतक्षणविषय इति मानसी प्रत्यभिज्ञा । पूर्वप्रवृत्तबाह्येन्द्रियोपजनितज्ञानविशिष्टबाह्यविषयमाहिणि चान्तःकरणेऽभ्युपगम्यमाने सति नान्धाद्यभावप्रसङ्ग इति बहुशः कथितम् । 128. અથવા, આંખથી. કુંદપુષ્પને જોતાં ગધવિશિષ્ટ કુંદપુષ્પનું થતું જ્ઞાન જેમ માનસ પ્રત્યક્ષ છે તેમ પૂર્વ અનુભવથી વિશિષ્ટ વિષયને ગ્રહણ કરનારું પ્રત્યભિજ્ઞાન પણ માનસ પ્રત્યક્ષ છે. જેમ ચક્ષુથી અગ્રાહ્ય ગધથી વિશેષિત એવા ચક્ષુગ્રાહ્ય કુંદપુષ્પનું બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ઘટતું ન હોવાથી કુંદપુષ્પ સુગંધી છે' એવું જ્ઞાન માનસ પ્રત્યક્ષ છે, તેમ પૂર્વ અનુભવથી વિશિષ્ટ સંભ આદિનું વિશેષણ અતીત ક્ષણને વિષય હોવાથી પ્રત્યભિજ્ઞા માનસ પ્રત્યક્ષ છે. પૂર્વે પ્રવૃત્ત બોલેન્દ્રિયથી ઉત્પન્ન જ્ઞાનથી વિશિષ્ટ બાહ્ય વિષયને ગ્રહણ કરનારું અન્તઃકરણ (મન) છે એવું સ્વીકારતાં અંધ અદિના અભાવની આપત્તિ આવશે નહિ, એવું અમે અનેકવાર કહ્યું છે. 129. નનું વાર્વિશેષ વર્તમાનમતિ સૌરમમ્, રૂહ સ્વતીતં પૂર્વવિજ્ઞાનमिति कथितं विशेषणमत्र । उक्तमत्र । किं तेन सता करिष्यसि ? शतादिबुद्धिष्वतिक्रान्तस्यापि कपित्यादे: कारणत्वदर्शनादिति । तदेवमन्तःकरणजन्मनाऽपि प्रत्यभिज्ञानेन स्थैर्यमवस्थाप्यत एव भावानाम् । 129. બૌદ્ધ – કંદપુષ્પનું વિશેષણ સૌરભ વર્તમાન હોય છે, જ્યારે અહીં તે અતીત પૂર્વ અનુભવ વિશેષણ તરીકે કહેવાય છે એટલે અતીત પૂર્વ અનુભવ વિશેષણ કેવી રીતે બની શકે ? ] નૈયાયિક – એને ઉત્તર અમે અહીં આપીએ છીએ તે અસ્તિત્વ ધરાવતાં સુગંધથી તમે શું કરશે ? તમે શું સાધશો? [કંઈ જ નહિ,] કારણ કે શન આદિ બુદ્ધિઓની બાબતમાં તે અતિકાત (=અતીત) કપિથ આદિનું પણ કારણુપણું દેખ્યું છે. નિષ્કર્ષ એ કે મનથી ઉત્પન્ન પ્રત્યભિજ્ઞા વડે વસ્તુઓની સ્થિરતા અને સ્થાપીએ છીએ. 130. યા તુ મુકિતશાઘિયમિજ્ઞાનતુર્યતા | .. . स्तम्भादिप्रत्यभिज्ञायाः कथ्यते साऽप्यसङ्गता ।। For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સ્વહેતુબલવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞાપ્રત્યક્ષ પ્રમાણ तत्रान्तराले मुण्डितशिरोदर्शनमेव बाधकम् , इह तु न किञ्चिदस्ति । अत एव शब्दे तदैव स्फुरन्त्या विनाशबुद्ध्या वैधुर्यमुपनीता प्रत्यभिज्ञा स्थास्नुतां स्थापयितुम् असमर्थेत्युक्तम् । ज्वालादावपि तैलवर्तिक्षयानुमानबाधितत्वाद् भ्रान्ता प्रत्यभिज्ञा, न तु तथा स्तम्भादावनुमानमपि बाधकमस्ति । सत्त्वानुमानं तु निरस्तमेव । _130. મુંડાયેલા કેશને સ્થાને બીજા ફરી ઊગેલા કેશ વગેરેમાં જે પ્રત્યભિા થાય છે તેના તુલ્ય સંભ આદિમાં થતી પ્રત્યભિજ્ઞા છે એમ તમે જે તુલ્યતા જણાવો છો તે અસંગત છે, કારણ કે વચગાળામાં થતું મૂ ડિત શિરનું દર્શન જ તેમાં બાધક છે જ્યારે સ્તંભ આદિમાં થતી પ્રત્યભિજ્ઞનું બાધક એવું કંઈ જ નથી. તેથી જ શબદની બાબતમાં શબ્દને ઉચ્ચાર થાય છે ત્યારે જ થતી શબ્દના વિનાશની બુદ્ધિ દ્વારા વૈધુર્ય (=પ્રામાણ્યશૂન્યતા) પામેલી “આ તે જ ગકાર છે' એ છે આકારવાળી પ્રયભિજ્ઞા શબ્દની નિયત સ્થાપવા અસમર્થ છે એમ અમે કહ્યું છે. જવાલા વગેરેની બાબતમાં પણ તેલ, વટ, વગેરેના ક્ષયના અનુમાનથી બાધિત થતી હોવાથી “આ તે જ જવાલા છે એવી પ્રત્યભિજ્ઞા બ્રાત છે, પરંતુ સ્તંભ આદિની પ્રત્યભિજ્ઞામાં અનુમાન પણ બાધક નથી. વસ્તુના સત્ત્વ ઉપરથી તમે કરેલા વસ્તુની ક્ષણિકતાના અનુમાનને તો અમે નિરાશ કરી દીધું છે જ. 13. યાપિ ૨ નૈવ નિયમ પ્રત્યક્ષાનુમાનયોર્વિરોધે પ્રત્યક્ષ વઢીય રૂતિ, स्वरिततरपरिभ्रमित चक्रीभवदलातग्राहिणः प्रत्यक्षस्यानुमानबाधितत्वदर्शनादिति, तथापि प्रकृतं क्षणिकत्वानुमानमन्यथासिद्धम् , अनन्यथासिद्धं तु प्रत्यक्षमिति प्रत्यक्षमेव क्षणिकत्वानुमानस्य बाधकम् । न चेतरेतराश्रयत्वम् , अनुमानमिथ्यात्वनिबन्धनप्रत्यभिज्ञाप्रत्यक्षप्रामाण्यानभ्युपगमात् , स्वहेतुबलवत्तयैव प्रत्यभिज्ञाप्रत्यक्ष प्रमाणम् । न तस्येदं दैन्यं यदनुमानमिथ्यात्वे सति तत्प्रमाणीभविष्यतीति । 11. જો કે એ નિયમ નથી કે પ્રત્યક્ષ અને અનુમ ન વચ્ચે વિરોધ હોય ત્યારે પ્રત્યક્ષને વધુ બળવાન ગણવું કારણ કે અત્યંત ઝડપથી ફેરવવામાં આવતા તારામંડળમાં વર્તુળાકાર અગ્નિપ્રકાશનું ગ્રહણ કરતું પ્રત્યક્ષ અનુમાનથી બાધિત થતું દેખાય છે, તેમ છતાં સવ ઉપરથી ક્ષણિકતાનું પ્રકૃતિ અનુમાન અન્યથાસિદ્ધ છે જ્યારે [સ્થિરતાનું] પ્રત્યક્ષ (=પ્રત્યભિજ્ઞા) અન્યથાસિદ્ધ નથી એટલે આ સ્થિરતાનું] પ્રત્યક્ષ જ ક્ષણિકવાનુમાનનું બાધક છે. વળી, ઈતરેતરાશ્રયદેષ નથી આવતો, કારણ કે અનુમાનના અિધ્યાપણાને કારણે પ્રત્ય ભિશારૂપ પ્રત્યક્ષનું પ્રામાણ્ય અને સ્વીકારતા નથી. પિતાના ઉત્પાદક કારણની બળવત્તાને કારણે જ પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું પ્રમાણ છે. પ્રત્યક્ષની એવી દીનતા નથી કે અનુમાનનું મિથ્યાત્વ સિદ્ધ થાય તો જ તે પ્રમાણુ બને. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ ૨૨૧ 132. બાસ્તાં વા પ્રયમિજ્ઞાન , gu પ્રથમાક્ષન: I. स्तम्भादिबोधस्तेनापि बाध्यते क्षणभङ्गिता ॥ तुल्यसामग्रयधीनत्वस्य निराकृतत्वात् , साकारत्वस्य निराकरिष्यमाणत्वात् , अन्वयव्यतिरेकोपकृतमानसप्रत्यक्षनिश्चितजनकत्वस्य चार्थस्यावभास्यत्वनिश्चयात् उत्पन्नोऽर्थों ज्ञानं जनयति जातेन च ज्ञानेन गृह्यत इति बलाद् द्वित्रिक्षणावस्थायित्वमस्यापद्यत તિ શત: ક્ષળિવવમ્ ? 132. અથવા તે પ્રત્યભિજ્ઞાની વાત છે. સ્તંભ આદિને ઇન્દ્રિયજન્ય સૌપ્રથમ જે બંધ થાય છે તેનાથી પણ ક્ષણિક્તા બાધિત થાય છે. વસ્તુ અને વસ્તુનું જ્ઞાન બને એક જ કારણસામગ્રીથી ઉપન્ન થાય છે અને નિરાસ અમે કરી દીધા છે, જ્ઞાન સાકાર છે એનું ખંડન અમે કરવાના છીએ, અને અન્વય-વ્યતિરેકથી ઉપકૃત માનસ પ્રત્યક્ષ વડે અર્થનું જ્ઞાનજનકપણું નિશ્ચિત થયેલું છે અને જ્ઞાનને જનક અર્થ જ જ્ઞાનમાં પ્રકાશે છે એ નિશ્ચય છે – આ બધાં કારણોથી (હેતુઓથી) નિશ્ચિત થાય છે કે ઉત્પન્ન અર્થ જ્ઞાનને ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થયેલું જ્ઞાન તે અર્થનું ગ્રહણ કરે છે, એટલે ન છૂટકે એ અર્થની બેત્રણ ક્ષણેની અવસ્થિતિ આવી પડે છે, પરિણામે તેનું ક્ષણિક ક્યાં રહ્યું ? 133. વઢિ છઘરવપોડપિ ન નાટ: પ્રથમે છે / हेत्वन्तराद्विनाशोऽस्य न स्वरूपनिबन्धनः ।। विचित्रा व पदार्थानां प्रतीतिरिह दृश्यते । चिरन्तनमतिः काचित् काचित् तत्कालजालधीः ॥ सलिलाहरणव्यग्रकुम्भावगतिरन्यथा । तथैव कन्दुकाकृष्टकम्भावगतिरन्यथा ।। एतेन रविगुप्तोऽपि परिम्लानमुखीकृतः । क्षणिकत्वक्षमाध्यक्षसमुत्प्रेक्षणपण्डितः ।। 133. જે ઉત્પન્ન થયેલ હોવા છતાં પણ ઘડે પ્રથમ ક્ષણે જ નાશ ન પામે તે [ઉત્પાદક કારણથી અન્ય એવા બીજા કારણથી તેને નાશ થાય, પરિણામે એવું સિદ્ધ થાય છે કે તેને નાશ તેના (નશ્વર સ્વરૂપને કારણે નથી પદાર્થોની પ્રતીતિ અહીં જાતજાતની થતી દેખાય છે. કોઈ પ્રતીતિ થિરતાની થાય છે, કોઈ પ્રતીતિ તતક્ષણે ધનની થાય છે. પાણી ભરી લાવવામાં વ્યસ્ત કુંભની પ્રતીતિ જુદી હેય છે તેમ જ નીભાડામાંથી ખેંચી બહાર કાઢેલા કુંભની પ્રતીતિ જુદી હોય છે. આનાથી રવિગુપ્તનું મેટું અમે વીલું કરી દીધું રવિગુત ક્ષણિકને પુરવાર કરવા માટે સમર્થ પ્રત્યક્ષની કલ્પના કરવામાં [ક પ્રતીક્ષા કરવામાં જ પંડિત છે For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ 134. तथा हि वर्तमानवस्तुविग्रहग्राहि विज्ञानमनन्तरोक्तनयेन स्वजनकार्थप्रतिभासनाद् द्वित्रिक्षणस्थायितामर्थस्य गमयतीत्युक्तम् । आद्यं च किंचिद्विज्ञानमनागतकालस्पर्शि भवति, यथाऽऽह भट्टः- 'रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते' इति । उत्तरमपि प्रत्यभिज्ञानं अतीतकालावच्छिन्नमर्थमवद्योतयतीति दर्शितम् । 134. વર્તમાન વસ્તુના શરીરને ગ્રહણ કરનારું વિજ્ઞાન અનન્તરે ક્ત રીતે પોતાના જનક અર્થને પ્રતિભાસ (=પ્રકાશ) કરનારું હે ઈ અર્થનું બેત્રણ ક્ષણનું સ્થાયિત્વ [અનુમાનથી] જણાવે છે એમ અમે કહ્યું છે અને કોઈક આદ્ય જ્ઞાન અનાગતકાલને ગ્રહણ કરતું હોય છે, જેમકે કુમારિક ભટ્ટે કહ્યું છે કે “જતને જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે ચિરસ્થાયી છે એમ ગ્રહાય છે', [અર્થાત્ વર્તમાનરજતગ્રહણકાળે અનાગતરજત અવશ્ય ગૃહીત થાય છે કારણ કે વર્તમાન રજત જ્યારે ગૃહીત થાય છે ત્યારે તે ઉત્તરક્ષણવતાં રજતને ઉપન્ન કરવાના સ્વભાવવાળી જ ગૃહીત થાય છે.] પછી થતું પ્રત્યભિજ્ઞાન પણ અતીતઝાલાવચ્છિન્ન અર્થને પ્રકાશિત કરે છે એ અમે દર્શાવ્યું છે. 135. ન વાતોતાના તન-મકાનનારાનીયમ, રૂતિ વારસામનિ માત ! न ह्यतीतानागतजन्मग्रहणमशक्यक्रियमिति यदपि दृश्यमानं ग्रहणं तदप्यपह्नोतुं युक्तम् । न चैतावताऽतीतानागतकालावच्छिन्नवर्तमानवस्तुग्रहणमात्रेण सामान्यतोदृष्टेनादृष्टमप्यतीतानागतज्ञानं कल्प्यम् । यथादर्शनं हि वस्तूनि व्यवस्थाप्यन्ते, न तु किञ्चिद् दृष्ट्वाऽन्यदपि कल्प्यते, दृष्टमपि वा निनूयत इति । 135. અતીત જન્મ અને અનાગત જન્મના ગ્રહણની આશંકા કરવી જોઈએ નહિ, કારણ કે આટલમાં જ કારણનું સામર્થ્ય નિયંત્રિત છે. અતીત જન્મ અને અનાગત જન્મનું ગ્રહણ કરવું અશક્ય છે એટલા ખાતર જે દૃશ્યમાન ગ્રહણ છે તેને પણ ઈનકાર કરે ગ્ય નથી. અતીત કાળ અને અનાગત કાળથી અવચ્છિન્ન વર્તમાન વસ્તુના જ્ઞાન માત્રથી-જે સામાન્યતઃ દષ્ટ છે તેનાથી – અદષ્ટ એવું અતીત અને અનાગતનું જ્ઞાન પણ કલ્પવું જોઈએ નહિ. દર્શન પ્રમાણે વસ્તુઓની સ્થાપના થાય છે, પરંતુ કંઈક દેખીને અન્યની કલ્પના કરાતી નથી, કે દેખેલ હોય તેને પ્રતિષેધ પણ કરાતો નથી. 136. अपि चानिमेषदृष्टेरत्रुटितसत्ताकस्तम्भादिपदार्थग्राहि प्रत्यक्षमुपपद्यते । तत् कथं क्षणिकग्राहि कथ्यते ? यच्च तत्र विकल्पितमतीतानागतक्षणयोरसन्निहितत्वेन प्रत्यक्षग्राह्यताऽनुपपत्तेवर्तमानक्षणस्य चातिसूक्ष्मत्वात् तत्कालग्राहिणा प्रत्यक्षेण क्षणिकत्वं गृहीतं भवतीति, तदनुपपन्नम् , मा नामाभूदतीतानागतकालग्रहणं, वर्तमान एव तत्रानिमेषदर्शने For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ધારાવાહી પ્રત્યક્ષને વિષય સ્થાયી છે. ૨૨૭ कियान् काल इति चिन्त्यताम् , निमेषकृतस्यापि दर्शनविच्छेदस्यानवकाशात् । यावद्धि दर्शनं न विच्छिन्नं तावान् वर्तमानः काल इति तद्ग्रहणेन स्थैर्य गृहीतं भवति, न क्षणिकत्वम् । 136 વળી, અનિમેષ દૃષ્ટિથી જોનારને અત્રુટિત સત્તાવાળા સ્તંભ આદિ પદાર્થોને ગ્રહણ કરનારું [ધારાવાહી] પ્રત્યક્ષ ઘટે છે. તેને કેવી રીતે ક્ષણિગ્રાહી કહેવાય ? અતીત અને અનાગત બે ક્ષણે અસનિહિત હેવાથી તેની પ્રત્યક્ષગ્રાહ્યતા ઘટતી ન હોવાને કારણે અને વર્તમાન ક્ષણ અતિ સૂમ હેવાને કારણે તત્કાલગ્રાહી પ્રત્યક્ષ વડે ક્ષણિકત્વ જ ગૃહીત થાય છે એમ તમે જે વિકલ્પ કર્યો છે તે ઘટતું નથી. ભલે અતીત અને અનાગત કાળનું ગ્રહણ ન થાઓ, પરંતુ ત્યાં અનિમેષદર્શનમાં વર્તમાન જ કેટલે લાંબો] કાળ છે એ વિચારવું જોઈએ, કારણ કે નિમેષકૃતિ દર્શનવિચ્છેદને અહીં અવકાશ નથી જ્યાં સુધી દર્શ. નને વિચ્છેદ ન થાય ત્યાં સુધી વર્તમાનકાળ જ છે, એટલે તેના ગ્રહણથી સ્થિરતા રહીત થાય છે, ક્ષણિક્તા નહિ. 137. નનું તાવાની વાઢ: ક્ષણસમુદાયો મવતિ, ન ક્ષણ: | "શ્ચના एव वर्तमानो भवति । ततः पूर्वापरौ क्षणावतीतानागतौ भवतः, तयोश्च न ग्रहणमित्युक्तम् । भो महात्मन् ! सिद्धे क्षणिकत्व एव एवं शक्यते वक्तु, न तु तत्साधनावसरे । कालो ह्येको नित्यो विभुरिति साधितोऽनुमानपरीक्षायाम् । न तु क्षणसमुदायात्मा कालः । कालस्य तु भेदाः क्रियोपजननविनाशाद्यपाधिनिबन्धनाः कल्यन्त इत्यपि तत्रौव परीक्षितम् । तदयमनिमेषदृष्टेः दर्शनविच्छेदानुपग्रहात् तावान् एकः कालः स इति वर्तमान एव भवति, न नानाक्षणसमुदायः । क्षणसमुदायात्मकेऽपि वा काले दर्शनविच्छेदानवधारणात् क्षणसमुदाय एव वर्तमानीभवतु । 137. બૌદ્ધ – તેટલે લાંબો એ કાળ ક્ષણસમુદાય હોય છે, ક્ષણ નથી હેતે, અને એક જ ક્ષણ વર્તમાન હોય છે. તેથી પૂર્વ અને અપર એ બે ક્ષણે અતીત અને અનાગત હેય છે અને તેમનું ગ્રહણ થતું નથી એમ અમે કહ્યું છે. યાયિક- મહાત્મા ! ક્ષણિકત્વ સિદ્ધ થયે જ આમ કહેવું શક્ય છે; તેને સિદ્ધ કરતા હોઈએ ત્યારે નહિ. અનુમાનપરીક્ષામાં અમે પુરવાર કર્યું છે કે કાળ એક, નિત્ય અને વિભુ છે, કાળ ક્ષણસમુદાયરૂપ નથી. કાળના ભેદો તે દિત્પત્તિ ક્રિયા પરમ આદિ ઉપાધિઓને આધારે કલ્પવામાં આવ્યા છે, એની પરીક્ષા પણ ત્યાં જ કરવામાં આવી છે. તેથી અનિમેષદષ્ટિવાળાને દર્શનવિચ્છેદની સહાય ન હોવાથી જેિટલે વખત દષ્ટિ અનિમેષ રહે. તેટલે વખત તે એક જ કાળ છે, એટલે તે વર્તમાન જ હોય છે, અનેક ક્ષણોને સમુદાય હેત નથી. કાળ ક્ષણસમુદાયરૂપ હોય તો પણ દર્શનવિચ્છેદનું અવધારણ હેવાથી ક્ષણસમુદાય જ વર્તમાન બને. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જ્ઞાન વર્તમાનકાલીન હોવા છતાં અતીત અને અનાગતને ગ્રહણ કરે છે 138. ननु कालो नाम न कश्चित् पारमार्थिकः पदार्थ एव परिदृश्यमानो वर्तमानादिव्यवहारहेतुः । स च न चिरमनुभूयत इति क्षणिक उच्यते । भिक्षो ! अलमवान्तरगमनेन । मा भूत् कालः । पदार्थस्त्वनिमेषदृष्टयविच्छेदादविच्छिन्नसत्ताक एव दृश्यत इति न क्षणिकग्राहि प्रत्यक्षम् । 138 બૌદ્ધ – કાળ નામને કોઈ પારમાર્થિક પદાર્થ જ દેખાતું નથી કે જેને તમે વર્તમાન આદિ વ્યવહારને હેતુ ગણે છો. અને કાળ લાંબા વખત સુધી અનુભવાત નથી એટલે તે ક્ષણિક છે એમ અમે કહીએ છીએ. યાયિક – એ ભિક્ષ! અવાનર ચર્ચા રહેવા દે, ભલે કાળ પદાર્થ ન છે. અનિ. મેષદષ્ટિના અવિચ્છેદને કારણે વસ્તુ અવિચ્છિન્ન સત્તાવાળી જ દેખાય છે એટલે પ્રત્યક્ષ ક્ષણિકગ્રાહી નથી. ___ 139. ननु भवद्भिरपि न स्थिरं ज्ञानमिष्यते । क्षीणे च ज्ञाने सोऽर्थो द्वितीयक्षणे केन गृह्यते ? ज्ञानान्तरेण तु गृह्यमाणः स एवेत्यत्र को निश्चयः । अनिमेषदृष्टेनिं न क्षीयत एवेत्येके । अथ वा किं न एतेन ? न हि विषयप्रतिभासकाले ज्ञानमवभासत इत्यसकृदुक्तं, वक्ष्यते च । तेन तत्कीदृशमिति कुतो वयं विद्मः ? अर्थस्त्वविच्छिन्नसत्ताक एव गृह्यते । ज्ञानं तु वर्तमानकालमप्यतीतानागतकालग्राहि भवति, स्मरणमिव भूतभविष्यवृष्टयनुमानमिव । 139. બૌદ્ધ – આપ પણ જ્ઞાનને સ્થિર ઈછતા નથી. અને જ્ઞાન નાશ પામતાં તે અર્થ બીજી ક્ષણે કોનાથી ગૃહીત થાય છે? જે બીન જ્ઞ નથી ગૃહીત થતો હોય તો બીજા જ્ઞાનથી ગૃહીત થતે તે તે જ છે' એ નિશ્ચય અહીં કેવો ? પાયિક – એટલે જ કેટલાક માને છે કે અનિમેદષ્ટિવાળાનું જ્ઞાન નાશ પામતું જ નથી. અથવા તે અમારે એનાથી શું? વિષયને જ્યારે પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને અવભાસ થતું નથી એ તે અમે વારંવાર કહ્યું છે અને કહીશું. તેથી જ્ઞાન કેવુ છે [અર્થાત નાશ પામે છે કે નહિ] એ અમે ક્યાંથી જાણીએ ? પરંતુ અર્થ તે અવિચ્છિન્ન સત્તાવાળે જ ગૃહીત થાય છે. અને જ્ઞાન તે વર્તમાનકાલીન હોવા છતાં અતીત અને અને ગતને ગ્રહણ કરે છે – સ્મરણની જેમ, ભૂત અને ભવિષ્યમ્ વૃષ્ટિના અનુમાનની જેમ. 140. नन्विन्द्रियव्यापारो न क्षणान्तरस्थायीति तस्मिन्नसति कुतोऽर्थस्य विततकालताग्रहणम् ? भदन्त ! भवान् श्रान्तोऽसि । लज्जस्वैवं वाणः । निमेषकृतोऽपि विच्छेदोऽस्य नास्ति अथ च न स्थिर इन्द्रियव्यापार इति साहसिकतामात्रम् । सन्निकर्षश्चास्य विषयग्रहणे व्यापारः, स च स्थिर एव, For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ નાશ હેતુજન્ય હેવાથી વસ્તુ સ્થાયી છે ૨૨૫ तस्माद् विततकालस्य वस्तुनः प्रत्यक्षेण ग्रहणमिति स्थितम् । एवं च स्थिते न स्वरूपमात्रनिबन्धन एव भावानां विनाश:, किन्तु हेत्वन्तरनिबन्धनो भवति । ततश्च आविनाशहेतूपनिपातात् अवस्थानमेव भावानाम् । अविद्यमानविनाशकारणानां च नित्यत्वमेव व्योमादीनामिति सिद्धम् । 140. બૌદ્ધ – ઈન્દ્રિયવ્યાપાર ક્ષણ તરસ્થાયી નથી એટલે તેના તેવા ન હતાં અર્થની વિતતકાલતાનું ગ્રહણ કેવી રીતે ઘટે? તૈયાયિક – હે ભદન્ત ! તમે થાકી ગયા લાગે છે. આવું બેલતા તમે લાજે. નિમેષને લીધે તે વિચ્છેદ પણ તેને નથી અને ઇન્દ્રિયવ્યાપાર સ્થિર પણ નથી – આમ કહેવું એ સાહસિક્તા માત્ર છે. સનિક એ જ વિષયગ્રહણમાં ઇન્દ્રિયવ્યાપાર છે અને સન્નિકર્ષ તે સ્થિર જ છે. તેથી વિનતકાળવાળી (=ચિરસ્થાયી) વસ્તુનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે એ સ્થિર થયું. આવું સ્થિર થતાં વસ્તુઓના વિનાશનું કારણ વસ્તુઓને સ્વભાવ નથી પરંતુ બીજુ જ છે. તેથી વિનાશનું કારણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી વસ્તુઓનું અવસ્થાન (=સ્થિરતા) જ છે. પરિણામે જેમના વિનાશનું કારણ વિદ્યમાન નથી તે આકાશ વગેરે નિત્ય જ છે એ સિદ્ધ થયું. 141, 9ત પુનામાનિ નાર્શને તરવાર માવનામિતિ, તપ व्यामूढभाषितम् । दर्शनादर्शनाभ्यां भावाभावयोः परिच्छेदः, न पुनदर्शनादर्शने एव भावाभावौ । अभावश्च विस्तरतः प्राक् प्रसाधितः । स च सहेतुक इति न स्वत एव विशरारवो भावाः । एवं तु अनिष्यमाणे पदार्थास्थैर्यपक्षे ज्ञानजनकस्य नियतस्य वस्तुना दर्शनम् , दर्शनविषयीकृतेऽस्य प्रवृत्तिः, प्रवृत्तिविषयीकृतस्य प्राप्तिरिति व्यवहारो न स्यात् , अर्थक्षणनानात्वात् । बाध्यबाधकभावश्च क्वचिज्ज्ञानानां दृष्टः । स च न स्यात् पूर्वावगतरजतादिविषयाभावग्राहिणो ज्ञानस्य गृहीतमुद्गरदलितघटाभावज्ञानवद् बाधकत्वानुपपत्तेः । पूर्वदृष्टस्य स्मरणं, स्मृतस्य कस्यचित् प्रत्यभिज्ञानं, प्रत्यभिज्ञातस्य च गृहादेरर्धकृतस्य समापनमित्यादयश्च व्यवहारा विलुप्येरन् ।। 141 વળી, વસ્તુઓનું દર્શન અને અર્શન જ વસ્તુઓનું સન્ત (ભાવ) અને અસત્ત્વ (અભાવ) છે એમ જે તમે કહ્યું તે પણ વ્યામૂઢનું ભાધિત છે. દર્શન અને અદશનથી તે ભાવ અને અભાવનું જ્ઞાન થાય છે અને નહિ કે દર્શન અને અદર્શન પિતે જ અનુક્રમે ભાવ અને અભાવ છે. અમે અભાવને પહેલાં વિસ્તારથી પુરવાર કર્યો છે અને તે સહેતુક છે, એટલે વસ્તુઓ રવતઃ નવર નથી. જો આમ ન છવામાં આવે તે પદાર્થાસ્થય પક્ષમાં, જ્ઞાનની જનક જે નિયત વસ્તુ છે તેનું જ દર્શન થાય છે, દર્શનને વિષય બનેલ જે વસ્તુ હોય છે તેમાં જ પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિને વિષય બનેલી જે વસ્તુ હોય છે તેની જ પ્રાપ્તિ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ક્ષણભંગવાદમાં સન્તાન દ્વારા પણ વ્યવહારો ઘટતા નથી ' થાય છે એ વ્યવહાર નહિ થાય કારણ કે અર્થક્ષણે તે જુદા જુદા અનેક છે, વળી કોઈ વાર જ્ઞાનમાં બાધ્યબાધક ભાવ દેખાય છે તે પણ નહિ થાય કારણ કે જેમ મુદ્ગરથી ફુટી ગયેલા (=નાશ પામેલા) ઘટના અભાવનું જ્ઞાન [ ધટસત્તા કલભાવિ પૂર્વવત ઘટજ્ઞાનનું ] બાધક ઘટતું નથી તેમ પૂર્વાવગત રજતના અભાવને ગ્રહણ કરનારું જ્ઞાન જનસત્તાકાલભાવિ પૂર્વવત રજાનુભવનું બાધક ઘટતું નથી, [ પૂર્વાવગત રજતને હાલ અભાવ છે, જ્યારે પૂર્વે અનુભવકાળે તેને ભાવ હતું એટલે પૂર્વાનુભવનું બાધક હાલનું અભાવજ્ઞાન કેવી રીતે હોય ?] ઉપરાંત, પૂવંદષ્ટનું સ્મરણ, સ્મત કી વસ્તુનું પ્રત્યભિજ્ઞાન, અને પ્રત્યભિજ્ઞાત અધુરા ઘરનું સમાપન ઇત્યાદિ વ્યવહારો પણ લેપ પામે. 142. ગઇ સત્તાનમશ્રિ ત્રિવતે તસમર્થનમ્ | न, तस्य भिन्नाभिन्नत्वविकल्पानुपपत्तितः ॥ अभेदपक्षे क्षणवद् व्यवहारो न सिध्यति । व्यतिरेके तु चिन्त्योऽसौ वास्तवोऽवास्तवोऽपि वा ॥ अवास्तवत्वे पूर्वोक्तं कार्य विघटते पुनः । वास्तवत्वे स्थिरो वा स्यात् क्षणिको वेति चिन्त्यताम् ।। सन्तानिनिर्विशेषः स्यात् सन्तानः क्षणभङ्गुरः । न सिध्येत् पुनरप्येष व्यवहारः पुरोदितः ॥ अथापि नित्यं परमार्थसन्तं સત્તાનનામાનમુપૈષિ મામ્ | - उत्तिष्ठ भिक्षो ! फलितास्तवाशाः सोऽयं समाप्तः क्षणभङ्गवादः ॥ તલ રતિ સત્તાન છદ્મનો વિનિવારણાત્ | लोकयात्रा स्थिरै रेव पदार्थैरुपपाद्यताम् ॥ 142. બૌદ્ધ સંતાનને (continuum ને ) આધાર લઈ આ બધા વ્યવહારનું સમર્થન અમે કરીશું. તૈયાયિક – ના, એમ ન થઈ શકે, કારણ કે સંતાન ક્ષણથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ ઘટી શકતું નથી. [ સંતાન ક્ષણેથી અભિન્ન છે એ ] અભેદપક્ષમાં ક્ષણોની જેમ સંતાનમાં વ્યવહાર સધાત નથી [સંતાન ક્ષણોથી ભિન્ન છે એ ભેદપક્ષમાં વિચારવું જોઈએ કે આ સંતાન વાસ્તવિક છે કે નહિ? જો તે અવાસ્તવિક હોય તે પૂર્વોક્ત કાર્ય (અર્થાત વ્યવહારો) લોપ પામી જાય. જે તે વાસ્તવિક હોય તે તે સ્થિર છે કે ક્ષણિક એ વિચારે. [ જે તે ક્ષણિક હોય તે ] સંતની ક્ષણોથી તેને કોઈ વિશેષ ન રહે અને તે પણ ક્ષણભંગુર બને, પરિણામે અગાઉ જણે વેલે વ્યવહાર ફરી પાછો ન ઘટે. જે તમે સંતાન નામને નિત્ય , For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ વસ્તુની ક્ષણિકતા પ્રત્યક્ષથી કે અનુમાનથી પુરવાર થતી નથી ૨૨૭ પરમાર્થ સત ભાવ ઈચ્છશે તે અમે કહીશું, “ઓ ભિક્ષુ ! ઉભો થા, તારી આશા ફળી, ક્ષણભંગવાદ સમાત થયો.” નિષ્કર્ષ એ કે આમ હતાં સંતાનરૂપ છમ વડે યાત્રા બંધ થતી હેઇ (=અટકી જતી હેઈ) સ્થિર પદાર્થો વડે જ તેને ઘટા. 143. एवमनन्तरनिगदितदूषणनिकरुम्बविनिहतप्रसरम् । नाध्यक्ष क्षणिकत्वे न चानुमानं प्रमाणं तत् ।। क्षणभङ्गे निरस्ते च कार्यमाधारवद् ध्रवम् । अतो ज्ञानादिकार्येण युक्तमाश्रयकल्पनम् ।। सुखादेरपि कार्यस्य विज्ञानाद् व्यतिरिक्तता । प्रागुक्तेति तदप्यन्यद्भवत्यस्यानुमापकम् ।। 143. तथा अनन्त२ पूर्व इस पोथी ना [क्षरिता पुरवा२ ४२वामा ] प्रसार નાશ પામે છે તેવું પ્રત્યક્ષ ક્ષણિક્તામાં પ્રમાણ નથી, અને અનુમાન પણ ક્ષણિકતામાં પ્રમાણ નથી. ક્ષણભંગને નિરાસ થનાં, કાર્યને ચોકકસ આશ્રય હો ઘટે છે. તેથી જ્ઞાન આદિ કાય ઉપરથી તેમના આશ્રયની કલ્પના કરવી યોગ્ય છે. સુખ વગેરે કાર્યની વિજ્ઞાનથી મતિરિક્તતા અમે પહેલાં જણાવી છે, એટલે તે પણ એ આશ્રયનું બીજુ અનુમાપક છે. 144. किञ्च नाङ्गीकरोषि त्वमात्मानं पारलौकिकम् । उपैषि परलोकं च विदितं ते बकव्रतम् ॥ कर्मसन्तानिनाऽन्येन यत्कृत' चैत्यवन्दनम् । ततोऽद्य फलमन्येन भुज्यतेऽकृतकर्मणा ।। न वा निर्वत्तिरप्यस्य चैत्यवन्दनकर्मणः । ज्ञानक्षणेन नैकेन किञ्चित् कर्म समाप्यते ।। कार्यकारणभावश्च यस्त्वदुक्तः स दूषितः । कार्यकारणभावेऽपि न ह्यन्यत्वं निवर्तते ॥ अनैकान्तिकता चास्य सन्तानान्तरबुद्धिभिः । उपादानत्वरूपोऽपि विशेषः प्राङ निराकृतः ।। कार्पासरागसंक्रान्तिदृष्टान्तो यश्च वर्णितः । सोऽप्ययुक्तः स्वरूपेण तत्र तस्यैव दर्शनात् ।। य एव रागः कार्पासवीजे समुपकल्पितः । स एव दृश्यते पुष्पे न तु तस्मात् फलान्तरम् ॥ एवं कर्मानुवृत्तिः स्यात् फलभोगस्तु दुर्घटः । For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ २२८ ક્ષણભંગવામાં પરલોક આદિ ઘટતાં નથી कर्मानुवृत्तिरप्येषा न चैकस्यास्ति कस्यचित् ॥ कार्यकारणयोर्भेदात् कार्पासकुसुमादिवत् । अन्यत्रौव हि कर्म स्यादन्यत्रौव च तत्फलम् ॥ न च सन्तानभोगाय कश्चित् कर्मानुतिष्ठति । फलमस्मान्ममैव स्यादिति सर्वः प्रवर्तते ॥ सर्वथा शाक्यभिक्षूणां परलोको विसंष्ठुलः । न तत्प्रसाधने तेषां काचिद्गमनिकाऽस्ति वा ।। गर्भादौ प्रथमं ज्ञानं विज्ञानान्तरपूर्वकम् । ज्ञानत्वादित्ययं हेतुरप्रयोजक इष्यते ॥ मूर्छाधनन्तरोद्भूतज्ञानैश्च व्यभिचार्ययम् । मूर्छितस्यापि विज्ञानमस्तीत्येतत्तु कौतुकम् ॥ न. ह्यर्थावगते रत्यद्रूपं ज्ञानस्य किञ्चन । मूर्छादिषु कुतस्तत्स्यात् कुतो वा कललादिषु ।। कललादिदशायां वा यदि विज्ञानमिष्यते । मातापितृस्थयोरस्तु शुक्रशोणितयोरपि । ततश्चैकत्र सन्तामे चेतनद्वयमापतेत् । चेतनानां वहुत्वं वा दम्पत्योबहुपुत्रयोः ।। न चैष नियमो लोके सदृशात् सदृशोद्भवः । वृश्चिकादेः समुत्पादो गोमयादपि दृश्यते ।। शरीरान्तरसञ्चारचातुर्य च धियां कथम् । ज्वालादिवन्न मूर्तत्वं न च व्यापकताऽऽत्मवत् ॥ आतिवाहिकदेहेन नीयन्ते चेद्भवान्तरम् । नन्वातिवाहिकेऽप्यासां कथं सञ्चारसंभवः ।। आस्तामेवैष वा जीवदेहेऽपि पथि गच्छताम् । प्रदेशान्तरसंचारो ज्ञानानां भवतां कथम् ।। न ह्येषां भूतधर्मत्वं न स्वतो गतिशक्तिता । न च जात्यादिवद् वृत्तिर्न च व्यापकताऽऽत्मवत् ।। For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ २२६ ક્ષણભંગવાદમાં પલેક આદિ ઘટતાં નથી एवं यदैव निष्क्रान्तो विहारकुहराद् भवान् । तदा काष्ठी भवेद् देहा ज्ञानसंक्रान्त्यसंभवात् ॥ तदयं संक्षेपार्थस्त्यक्तव्यो वा निरस्य कौरुकुचीम् । सुरगुरुवत् परलोकः नित्यो वाऽऽत्माऽभ्युपेतव्यः॥ यत्त्वस्य चर्मगगनोपमतां विकल्प्य । नाशित्वमुक्तमथ वा विफलत्वमेव । .. तन्नैव साधु सुखदुःखदशोपभोग योगेऽपि नाशमधिगच्छति नायमात्मा । विकृतिश्च तस्य सुखदुःखजन्मनो ___ न हि तादृशी भवति लुप्यते यया । सहकारिकारणवशात् तु जायते - तदवश्यमेव समुपैति भक्तृिताम् ।। अथवोपजनव्ययस्वभावः । - स्वदशाभेदसमन्वये हि पुंसः । फणिनः किल कुण्डलाद्यवस्था नुगतस्येव न भिन्नतेति केचित् ।। अवस्था एवैताः प्रसभविलयातऋविधुराः अवस्थाता त्वेकः स्फुरति निरपायस्थिरवपुः । असत्यस्मिन् पूर्वावगंतविषयानुस्मृतिभुवां ... न सिद्धिः कार्याणामिति निपुणमावेदितमिदम् ॥ - 144 વળી, તમે પરલેકમાં જનાર આત્માને સ્વીકાર કરતાં નથી અને પરલોકને સ્વીકાર કરે છે. અમે તમારું બકવત જાણીએ છીએ, કમ કરનાર સંતાનીએ ક્ષણે) જે ચૈત્યવંદન કર્યું તેમાંથી થનારું ફળ જેણે કામ કર્યું નથી તે અત્યારે ભોગવે છે. આ ચૈત્યવંદનરૂપ કમની નિવૃત્તિ [=પૂર્ણતા] પણ ક્ષણિકવાદમાં ઘટતી નથી. એક જ્ઞાનક્ષણથી કોઈ પણ કમ" પરિપૂર્ણ થતું નથી. જે કાર્યકારણભાવ તમે કહ્યો છે તે દૂષિત છે. કાયકારણભાવ હોવા છતાં અન્યત્વ તે દૂર થતું નથી. [ કાર્યકારણભાવ અને અન્યત્વ સાથે ન જ રહી શકે એવું નથી.] કાર્યકારણભાવ અનાન્તિક છે, અર્થાત્ તે અન્યત્વ સાથે પણ રહે છે. આ વસ્તુ સતાનાતરની બુદ્ધિથી પુરવાર થાય છે. ઉપાધ્યાયબુદ્ધિ અને શિષ્યબુદ્ધિ બે અન્ય =જુદી હોવા છતાં તે બે વચ્ચે કાર્યકારણભાવ છે. અહીં એક સંતાનગત, કાર્યકારણ ભાવ ધરાવતી, પૂર્વોત્તર બુદ્ધિઓમાં પૂર્વ બુદ્ધિ ઉપાદાન છે અને ઉત્તર બુદ્ધિ ઉદય છે, For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ક્ષણભંગવાદમાં પરલે ક આદિ ઘટતાં નથી જ્યારે સન્તાનાન્તરની બુદ્ધિઓમાં ઉપાદાનોપાદેયભાવ નથી એમ તમે જે વિશેષ દર્શાવ્યો તેને પણ અમે પહેલાં નિરાસ કર્યો છે. કપાસની રક્તતાની સંક્રાન્તિનું દષ્ટાન તમે જે વર્ણવ્યું તે પણ સ્વરૂપથી અયુક્ત છે કારણકે તે રક્તતાનું જ દર્શન થાય છે જે રક્તતા કપાસબીજમાં બરાબર કરવામાં આવી છે તે જ પુષમાં દેખાય છે, તેનાથી અન્ય ફળ થતું નથી. એ રીતે કમની અનુવૃત્તિ થાય પણ ફળભાગ તે દુર્ઘટ છે. કમની આ અનુવૃત્તિ પણ કેઈ એકની બાબતમાં થતી નથી કારણ કે કપાસબીજ-કસમની જેમ કાર્યકારણને ભેદ છે. કમ અન્યત્ર થાય છે અને ફળ અન્યત્ર થાય છે અને સંતાનના ભોગ માટે કર્મનું અનુષ્ઠાન કોઈ કરતું નથી. આ કર્મમાંથી થતું ફળ મને જ થાય એમ સમજીને જ બધાં કર્મમાં પ્રવૃત્તિ કરે છે. બૌદ્ધ ભિક્ષુઓના મતમાં પરલેક સર્વથા અસિદ્ધ છે. પરલોકને સિદ્ધ કરવામાં તેમને કોઇ તક નથી. ગર્ભ વગેરેમાં જે પ્રથમ જ્ઞાન થાય છે તે વિજ્ઞાનાન્તરપૂર્વક છે, કારણ કે તે જ્ઞાન છે. આ હેતુને અમે અપ્રોજક ગણાવે છે. વળી, આ હેતુ મૂછ આદિ પછી ઉદ્ભવતા જ્ઞાને વડે વ્યભિચાર પામે છે, [ અર્થાત મૂછ આદિ પછી થતાં વિજ્ઞાનાન્તરપૂર્વક નથી, કારણ કે મૂછમાં વિજ્ઞાન હેતું નથી. ] મૂર્શિતને પણ જ્ઞાન હોય છે એમ કોઈ કહે છે. પણ તે તે જાણું છે, કારણ કે અર્થાવગતિથી અન્ય એવું કોઈ સ્વરૂપ જ્ઞાનનું નથી. મૂઈ વગેરેમાં કે કલિલ વગેરેમાં જ્ઞાનનું સ્વરૂપ અથવગતિ ક્યાંથી હોય ? ન જ હેય. જે કલલા આદિ અવસ્થાઓમાં જ્ઞાન ઈચ્છવામાં આવે તે માતામાં રહેલ શોણિત અને પિતામાં રહેલા શુકમાં પણ જ્ઞાન ઇચ્છવું પડે, તેથી એકત્ર (બાળકમાં) બે ચેતન માનવાની આપત્તિ આવે અથવા તો અનેક પુત્રો ધરાવતા દંપતીમાં ચેતનાનું બહુત માનવાની આપત્તિ આવે. ઉપરાંત, લેકમાં એવો નિયમ નથી કે સદશમાંથી જ સદશની ઉત્પત્તિ થાય કારણ કે છાણમાંથી પણ વીંછી આદિની ઉત્પત્તિ થતી દેખાય છે. વળી, મુમખું શરીરમાંથી ગર્ભશરીરમાં જવાની શક્તિ જ્ઞાનમાં કેવી રીતે હેય ? કારણ કે જ્ઞાન જ્વાલાની જેમ ન તે મૂર્તિ છે કે આત્માની જેમ તે વ્યાપક છે. આતિવાહિકદેહ (= અન્તરાભવશરીર) જ્ઞાનને ભવાન્તરમાં (=મુમવું શરીરમાંથી ગર્ભશરીરમાં) લઈ જાય છે એમ જે તમે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે મુમૂ શરીરમાંથી આતિવાહિક દેહમાં જ્ઞાનનું જવું કેવી રીતે સંભવે ? અથવા આ પ્રશ્નને રહેવા દો. તમારા મતમાં, રસ્તે જનારાઓના જીવતા દેહમાં જ્ઞાન ને પ્રદેશાન્તરસંચાર કેવી રીતે થાય ? કારણ કે તેમનામાં (જ્ઞાનમાં ભૂતધર્મો તે છે નહિ, વળી તેમનામાં રવતઃ ગતિ કરવાની શક્તિ પણ નથી, ઉપરાંત જાતિ વગેરેની જેમ તેઓ આશ્રયમાં રહેતાં નથી, તેમ જ ન તો તેઓ આત્માની જેમ વ્યાપક છે. આમ જેવા તમે વિહારમાંથી કે ગુફામાંથી બહાર નીકળો તે જ તમારો દેહ લાકડા જેવો જડ બની જાય, કારણ કે જ્ઞાનસંક્રાન્તિને સંભવ નથી. ટૂંકમાં વાત આટલી જ છે– કાં તે દંશ દૂર કરી ચકની જેમ તમારે પરલેક ન સ્વીકાર જોઈએ કાં તે નિત્ય આત્મા સ્વીકારવો જોઈએ. આત્મા ચર્મ એવો છે કે આકાશ જે ? એવા વિ૫ કરીને આત્માનું વિનાશીપણું અથવા કર્મનું વૈફલ્ય તમે કહ્યું છે, તે બરાબર નથી જ, કારણ કે સુખ–દુઃખરૂપ અવસ્થાના ઉપભોગનો આભાને સંબંધ હોવા છતાં આ આત્મા નાશ પામતું નથી. સુખદુઃખના જન્મથી આત્માની થતી વિકૃતિ એવી નથી હેતી કે જેનાથી આત્માને નાશ થાય, સહકારિકારણવશાત તે વિકૃતિ જન્મે છે. તેથી આત્મા અવશ્ય તે વિકૃતિનું ભોકતૃત્વ પામે છે. અથવા, ઉત્પાદ-વ્યવ વિભાવવાળી પિતાની For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ આત્માને નિત્ય માનવાથી કૃતકર્મફળભોગ ઘટે ૨૩૬ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં આત્મા બરાબર અનુસૂત હોવાથી આત્માને તે અવસ્થાએથી ભેદ નથી -જેમ કુંડલાકાર આદિ અવસ્થાઓથી તેમનામાં અનુસ્મૃત સપને ભેદ નથી તેમ– એમ કેટલાક (=ભાટ મીમાંસકે) કહે છે. આ અવસ્થાઓ પ્રસ (અર્થાત નિહેતુક) વિનાશના આતંકથી રહિત છે. અવસ્થાવાન આત્મા એક છે અને અપાયરહિત સ્થિર કલેવરવાળો છે; એમ ન હોય તે પૂર્વાનુભૂત વિષયની સ્મૃતિથી જન્મતાં કાર્યોની સિદ્ધિ થાય નહિ એ અમે નિપુણ રીતે કહ્યું છે. 145. ननु विमृशति भोगे कर्म नित्योऽपि नात्मा न हि नरकनिमग्नो मन्यते कश्चिदेवम् । किल यदहमकार्ष प्राग्भवे कर्म पाप ___फलमुपनतमस्माद् भुज्यते तन्मयेति ॥ कार्योपभोगसमये किमनेन कृत्यं नास्य प्रवृत्तिरधुना न निवृत्तिरस्मात् । यस्तु प्रवृत्तिजननौपयिकाऽवमर्शः રાહ્માણી મવતિ શાસ્ત્રવિદ્યામવરમ્ ||. विमर्शोऽयं पश्चादपि भवति दृष्टे तु विषये मया यूना यत्तत्किमपि सदसद्वा कृतमभूत् । ततो वृद्धोऽद्याहं फलमनुभवामीति तदयं . पुमानस्ति स्थायी सुकृतफलभोगादिनिपुणः । नास्त्यात्मा फलभोगमात्रमथ च स्वर्गाय चैत्यार्चनं - પIRT: , ક્ષણ યુસ્થિતિમૃતચૈતે વિહાર: તા: | सर्व शून्यमिदं वसूनि गुरवे देहीति चादिश्यते - વૌદ્ધાનાં ચરિતં વિમઢિયતી સ્મસ્ય ભૂમિ: પરા છે આ _145. બૌદ્ધ – ફળભોગસમયે નિત્ય આત્મા પણ કર્મને વિચાર કરતું નથી. નરકમાં પડેલે કઈ આમ વિચારતો નથી કે “પૂર્વ ભવમાં જે પાપ કમ મેં કરેલું તેનું ફળ આવી પડયું છે, તેને હું ભોગવું છું. ફળે પભોગ સમયે આવી વિચારણું શું કરે? [કંઇ જ નહિ.] ન તે તે અત્યારે ફળે પગસમયે સફળ માટેની પ્રવૃત્તિ જન્માવી શકે કે ન તે કુળમાંથી -કફળ જનક કુર્મમાંથી નિવૃત્ત કરી શકે. નિયાચિક–પરંતુ પ્રવૃત્તિને ઉત્પન્ન કરવામાં ઉપાયભૂત આ જે વિચારણું છે તે તે શાસ્ત્રોને શાસ્ત્રને આધારે અવશ્ય થાય છે. દષ્ટ વિષયમાં આવી વિચારણું ફલેપભોકાળે થાય છે. હું જ્યારે યુવાન હતો ત્યારે મેં જે કંઈ સારું-ખોટું કર્યું હતું તેનું ફળ અત્યારે હું વૃદ્ધ થયેલે ભોગવું છું' એમ માણસ વિચારે છે. તેથી આ આત્મા થાયી For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મા વિશે ચાર્વાક મત છે જે પોતે કરેલાં સુકૃતનાં ફળ ભોગવવા વગેરેમાં નિપુણ છે. આત્મા નથી, કિર્મ કર્યા વિના જ] ફળને કેવળ ભાગ છે એમ બૌદ્ધો કહે છે અને સ્વગતે માટે ચૈત્યનું પૂજન કરે છે. સંસ્કારે ક્ષણિક છે એમ કહે છે અને યુગો સુધી સ્થિતિ કરનારા આ વિહારે તેઓએ બાંધ્યા છે. આ બધું શૂન્ય છે એમ કહે છે અને અદેશ આપે છે કે ગુરુને ધન આપે. બૌદ્ધોનું આવું ચરિત બીજું તે શું પણ દંભની એટલી તો ઉતકૃષ્ટ ભૂમિ છે (કે ન પૂછો વાત) ! 146. अत्र सशिक्षिताश्चार्वाका आहः यावच्छरीरमवस्थितमेकं प्रमातृतत्त्वमनुसन्धानादिव्यवहारसमर्थमस्तु नाम कस्तत्र कलहायते ? शरीराद् ऊर्ध्वं तु तदस्तीति किमत्र प्रमाणम् ? न च पूर्वशरीरमपहाय शरीरान्तरं संक्रामति प्रमाता । यदि ह्यवं भवेत् , तदिह शरीरे शैशवदशानुभूतपदार्थस्मरणवदतीतजन्मानुभूतपदार्थस्मरणमपि तस्य भवेत् । न हि तस्य नित्यत्वाविशेषे च शरीरभेदाविशेषे च स्मरणविशेषे कारणविशेषमुत्पश्यामो यदिह जन्मन्येवानुभूतं स्मरति नान्यजन्मानुभूतमिति । तस्मादूर्ध्व देहान्नास्त्येव प्रमातेति नित्यात्मवादमूलपरलोककथाकोरुकुचीमपास्य यथासुखमास्यताम् । यथाऽऽह यावज्जीवं सुखं जीवेन्नास्ति मृत्योरगोचरः । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ इति 146. અહીં સુશિક્ષિત ચાર્વાક કહે છે-જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી ટાના, અનુસંધાન આદિ વ્યવહારને માટે સમર્થ એવું એક પ્રમાતા નામનું તત્વ ભલે હો, કેણિ તેમાં વિવાદ કરે છે? (કેઈ નહિ.) પરંતુ શરીર પડયા પછી તે પ્રમાતૃત સ્વ અસ્તિત્વ ધરાવે છે એમાં શું પ્રમાણ છે? પૂર્વશરીરને ત્યજી અન્ય શરીશ્માં તે પ્રમાતા સંક્રમણ કરતા નથી. જે પૂર્વશરીરને ત્યજી અન્ય શરીરમાં સંક્રમણ કરતે હેત તો અહીં આ શરીરમાં બાળપણમાં અનુભવેલા પદાર્થનું જેમ તેને સ્મરણ થાય છે તે અતીત જન્મમાં અનુભવેલા પદાર્થનું તેને સ્મરણ થાય. પ્રમાતા બને સ્થાને સમાનપણે નિત્ય હાય, શરીરે પણ બને સ્થાને સમાનપણે ભિન્ન હોય છતાં અહીં આ જન્મમાં પૂર્વાનુભૂતનું સ્મરણ થતું હોય અને નૂતન જન્મમાં અન્ય શરીરમાં રહેલા પ્રમાતાને પૂર્વ જન્મમાં પૂર્વ શરીરમાં અનુભૂતનું સ્મરણ ન થતું હોય તે તેને માટેનું કોઈ વિશેષ કારણ હોવું ઘટે, પણ એવું કઈ કારણ તે આપણને દેખાતું નથી કે જેથી અહીં આ જન્મમાં અનુભવેલું પ્રમાતા સ્મરે પરંતુ અન્ય જન્મમાં અનુભ વેલાને તે ન સ્મરે. તેથી શરીર નાશ પામ્યા પછી પ્રમાતાનું અસ્તિત્વ છે જ નહિ. એટલે નિત્ય આત્મા છે એ વાદ જેના મૂળમાં છે એવી પરલેકની વાત કરવાનો દંભ છોડી યથાસુખ રહે અને કહેવામાં પણ આવ્યું છે કે જ્યાં સુધી છે ત્યાં સુધી સુખે છે, કારણ કે જેને નાશ થતું ન હોય એવી કોઈ વસ્તુ (આત્મા) નથી, અને બળીને ભસ્મ થઈ ગયેલા દેહનું તે પુનઃ સંસારમાં આગમન ક્યાંથી હોય? For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આત્મા અવિનાશી છે એ નયાયિક મત 147. બારાતે ન વહુ નિપુળમિત્ર સુશિક્ષિતમાગુખતા વાર્તાલાચાર્યવાતુ– र्यम् । यावच्छरीरमेकमनुयायि प्रमातृतत्त्वमस्तीति यदुक्तवानसि तन्न विस्मर्तुमर्हसि । न चास्तित्वाविनाभावी भावानां विनाशः स्वाभाविकः, किन्तु हेत्वन्तरनिमित्तक इति सौगतैः सह कलहमतिमात्रमधुनैव कृत्वा समर्थितोऽयमर्थः । न च विनाशहेतु: प्रमातुरतिचिरमपि विचार्यमाणः कश्चित् कृतश्चिदवाप्यते । न चानुपलभ्यमानोऽप्यसौ कल्पयितुं पार्यते । 147. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. (તમે બૌદ્ધોએ તમારા પક્ષના સમ થનમાં ચાર્વાક આચાર્યોને હવાલે અયોપરંતુ તમે ચાર્વાક આચાર્યનું ચાતુર્ય બરાબર નિપુણ રીતે શીખ્યા નથી. જ્યાં સુધી શરીર ટકે છે ત્યાં સુધી એક અનુયૂત પ્રમાતૃતત્ત્વ હોય છે એમ તમે કહ્યું છે એ ભૂાવું તમારે માટે એગ્ય નથી. ભાના અસ્તિત્વ સાથે અવિ. નાભાવ સંબંધ ધરાવતે અર્થાત સ્વાભાવિક વિન શ નથી પરંતુ અન્ય હેતુ તેમાં નિમિત્તા છે એ વસ્તુનું સૌગતો સાથે વિવાદ કરીને હમણું જ અમે સમર્થન કર્યું છે. પ્રમતાના વિનાશનું કોઈ કારણ ક્યાંયથી પણ લાંબે વિચાર કરતાં અમને પ્રાપ્ત થયું નથી. વિનાશ. ને હેતુ ઉપલબ્ધ ન હોય તેમ છતાં તેની કલ્પના કરવી એ તે અમારા માટે શક્ય જ નથી, ___148. न ह्यात्मा पटादिरिव सावयव उपलभ्यते, यदवयवविभागादिना नक्ष्यतीति गम्यते । उत्पत्तिरपि न आत्मनो दृष्टा, यतस्तदविनाभावी निरवयवस्यापि વારિવ વિનાશ: પ્રતીતિ | ન રૈપ વેચવામાં ગુનો નાથવનારા विरोधिगुणान्तरप्रादुर्भावाद्वा प्रध्वंसमासादयेत् । 148. આત્મા પટ આદિની જેમ સાવયવ દેખાતું નથી કે જેથી વયના વિભાગ આદિ વડે તેને નાશ થશે એવું આપણે અનુમાન કરીએ. આત્માની ઉત્પત્તિ પણ થતી દેખાતી નથી કે જેથી ઉત્પત્તિને અવિનાભાવી વિનાશ નિરવયવ કમ આદિની જેમ આત્મામાં પણ પ્રતીત થાય. ન તે આમાં કોઈને ગુણ છે કે જેથી સમાધિકારણરૂપ આશ્રયને નાશ થવાથી કે અન્ય વિરોધી ગુણને પ્રાદુર્ભાવ થવાથી તે નાશ પામે 149. न चैवं शक्यते वक्तुं किं विनाशहेत्वनुमानेन ? प्रत्यक्ष एवास्य विनाशो दृश्यत इति, यतो न शरीरवदसौ दह्यमानः शकुनिभिरवलुप्यमानो वा कदाचिदुपलब्ध इति । तस्माद् विनाशादर्शनाद् विनाशहेत्वनुमानासंभवाच्च अस्ति चेदात्मा नित्य एवेत्यवधार्यताम् । 149. “આત્માના વિનાશના હેતુનું અનુમાન કરવાની જરૂર જ ક્યાં છે ? કારણ કે તેને વિનાશ તે પ્રત્યક્ષ દેખાય છે' એમ કહેવું શકાય નથી કારણ કે શરીરની જેમ તે બળાતે કે પક્ષીઓથી ખવાતે કદી દેખાતો નથી. તેથી વિનાશ ન દેખાતે હેવાને કારણે For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આત્મા વ્યાપક છે એમ માનવામાં શું પ્રમાણ છે ? તેમ જ તેના વિનાશના કારણનું અનુમાન શક્ય ન હોવાને કારણે આત્મા હોય તે નિત્ય જ હોય એવો નિશ્ચય તમે કરે. 150. तस्माद् भूतचैतन्यमेव चिरन्तनचार्वाकाचार्यवत परलोकापलापपरितोषालम्बितयत्किञ्चित्कारित्वसुलभसुखासिकासक्तहृदयैर्वरमाश्रितुम् . । आशरीरमवस्थिते तु प्रमातृतस्त्रे सति न फलन्त्येते परलोकापलापमनारथाः । भूतचैतन्यपक्षोऽपि च पुरा पराकृत एव । तस्मादस्ति नित्यः परलोकी प्रमातेति । नित्यत्वे सति पूर्वदेहसम्बन्धी भविष्यदेहान्तरसम्बन्धश्चास्य न दुरुपपादः । शरीरान्तरसंचारस्त्वस्य नास्तीति यदुक्तं तयुक्तमेव । व्यापिनः सर्वत्र विद्यमानस्यात्मनः कः संचारार्थ ? ___150 तेथी, ५२सो पापन्य परिताने मधे प्राप्त यत् यि सुमन सुसमा આસકત હૃદય ધરાવનાર બૌદ્ધોએ ચિરન્તન ચાર્વાકાચાર્યની જેમ ભૂતચેતન્યને જ આશ્રય કર વધુ સારે. શરીર ટકે ત્યાં સુધી પ્રમાતૃતવ હેય તો પરલેકનો અપલા પ કરવાનું મને થે ફળશે નહિ. ભૂતચૈતન્યપક્ષનું પણ પહેલાં અમે નિરાકરણ કરી દીધું જ છે. તેથી નિત્ય, પરલેકમાં જતે પ્રમતા છે. તે નિત્ય હોતાં તેને પૂર્વ દેહ સાથે સંબ ધ અને ભવિષ્યદ્ અન્ય દેટ સાથે સંબંધ ઘટાવો મુશ્કેલ નથી. શરીરાક્તરસંચાર આત્માને થતું નથી એમ તમે જે કહ્યું તે યોગ્ય જ છે. વ્યાપક, સર્વત્ર વિદ્યમાન આત્માને સંચારનું પ્રયોજન શું? 151. व्यापित्व एव किं प्रमाणमिति चेत् , सर्वत्र कार्योपलम्भः प्रमाणम् । इतो वाराणसीमपि गतस्य मे भवत्येव स्मरणेच्छाऽऽदिकार्ययोगः । स चात्मैकप्रभवः । आत्मनश्च शरीरस्येव न तत्र गमनममूर्तत्वात् । न शरीरगुणवत तदनाश्रितत्वात् । न प्राणादिवद् अन्तःशरीरवृत्तित्वाभावात् । अन्तःशरीरवृत्तित्वाभावे किं प्रमाणमिति चेत् , उच्यते-अन्तःशरीरवृत्तित्वे हि द्वयी गतिः-एकदेशवृत्तित्वं सर्वशरीरापूरकत्वं वा । तत्र सर्वशरीरापूरकत्वे शरीरपरिमाणानुावधायित्वात बालयुवस्थविरशरीरवत् पूर्वनीत्या परिमाणान्यत्वेन तदन्यत्वात पुनरपि प्रतिसन्धानादिकार्यवैधुर्यप्रसङ्गः । करिमशकशरीरयोगे च कर्मपरिणामोपनते तस्य संकोचविकासौ प्राप्नुतः । तौ च नित्यस्य विरुध्यते । एकदेशवृत्तित्वे तु तदनधिष्ठितानामवयवानामनात्मकत्वात मृतशरीरावयववदयथेष्टविनियोज्यता काष्ठीभावः स्यात् । 151. मो-तना व्या५ हावामां शु प्रभाएछ। નિયયિક–તેના કાર્યની સર્વત્ર ઉપલબ્ધિ એ જ પ્રમાણ છે. અહીંથી વારાણસી ગયેલા મને સ્મરણ, ઈછા વગેરે કાર્યોને વેગ થાય છે જ. તે સ્મરણ, ઈચ્છા આદિ કાર્યોને યોગ કેવળ એક આત્મામાંથી જ પેદા થાય છે, પણ શરીરની જેમ ખભા તે ત્યાં જ નથી કારણ કે તે અમૂર્ત છે, તે શરીરગુણની જેમ ત્યાં જતા નથી કારણ કે તે શરીરગુણની જેમ શરીરાશ્રિત નથી, તે પ્ર | આદિની જેમ ત્યાં જ નથી કારણ કે તે પ્રાણ આદિની જેમ શરીરમાં રહેતું નથી. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ આત્મા શરીરમાં રહેતા નથી એમ માનવામાં શું પ્રમાણ છે ? ૨૩૫ - બૌદ્ધ-તે શરીરમાં રહેતું નથી તેમાં શું પ્રમાણ છે? તૈયાવિક–આને ઉત્તર અમે આપીએ છીએ જે તે શરીરની અંદર રહેતો હોય તે બે જ વિક, સંભવે -તે કાં તે શરીરના એક દેશમાં રહે કાં તે આખા શરીરને સંપૂર્ણ ભરીને રહે તેમાં આખા શરીરને પૂર્ણ ભરીને આત્મા રહેતે હેય તે શરીરપરિમાણ આત્મનું જ પરિમાણ થતું હોવાથી બાલ, યુવા અને સ્થવિરના શરીરની જેમ પહેલાંની રીતે પરિમાણ જુદુ જુદુ થતાં આભા જુદે જુદે બનતો હોવાથી ફરી ૫છી પ્રતિસ ધન આદિ કાર્યોના અભાવની આપત્તિ આવશે. વળી, હાથી મછરના શરીરની પ્રતિ કમં પરિણામને પરિણામે થતાં આત્માને સંકેચ-વિકાસ પ્રાપ્ત થાય અને સંકોચ વિકાસ તો તેના નિત્યને વિરોધી છે. હવે જે આજે શરીરના એક દેશમાં રહેતા હોય તે તે જે અવયનાં ન રહેતો હોય તે અવયવ આત્મરહિત હોવાથી મૃત શરીરના અવયવોની જેમ તે અવયવોને પિતાની ઈચ્છા મુજબ તે વિનિયોગ કરી શકે નહિ અને તે અવયવો લાકડા જેવા જડ બની જાય ___152. प्रदीपवदेकदेशवृत्तेरप्यात्मनः सकलशरीराधिष्ठातृत्वमिति चेत् , वर्तिप्रदेशोपचिततेजःपिण्डवदेकत्र शरीरावयवे सविशेषचतन्यसंवित्तिः स्यात् । अस्त्येव हृदयदेशे तदतिशय इति चेत, न, अनुपलम्भात् । दहनहिमकृपाणादिस्पर्शेषु हि न हृदयस्य प्रदेशान्तरस्य वा शरीरे वेदनाविशेषं पश्यामः । तस्मान्न हृत्पुण्डरीके दीपवदवस्थानमात्मनः । अत एव 'अङ्गुष्ठमात्रां पुरुषं निश्चकर्ष यमो बलात्' इति व्यासवचनमनेवंपरमवगन्तव्यम् ।। 152. બૌદ્ધ –જેમ પ્રદીપ ઓરડાના એક દેશમાં રહેતો હોવા છતાં આખા એરડાને પ્રકાશિત કરે છે તેમ આમા શરીરના એક દેશમાં રહેતા હોવા છતાં આખા શરીરનું નિયંત્રણ – અધિષ્ઠાન કરે છે. યાયિક – આમ માનવું બરાબર નથી, કારણ કે તેમ માનીએ તે જેમ વાટની જગ્યાએ પુષ્ટ તેજને પિંડ દેખાય છે તેમ એક શરીરવયવમાં સવિશેષ ચૈતન્યને અનુભવ થાય, [ પરંતુ એવો અનુભવ થતો નથી. ]. બૌદ્ધ – હદયદેશમાં ચૈતન્યને અતિશય હોય છે. નયાયિક – આમ કહેવું યોગ્ય નથી, કારણ કે હૃદયદેશમાં ચૈતન્યના અતિશય અનુભવ થતું નથી. અગ્નિ, હિમ, કૃપાણ આદિને સ્પર્શ થતાં શરીરમાં હૃદયને કે પ્રદેશાનરને વિશેષ વેદના થતી દેખાતી નથી. હપુંડરીકમાં દીપની જેમ આત્માનું અવસ્થાન નથી. તેથી જ “અંગુઠમાત્ર પુરુષને યમે બળપૂર્વક (હૃદયદેશમાંથી) બહાર ખેંચી કાઢયે' એ વ્યાસવચન આતનપરક નથી એમ સમજવું. 15. વરિ તું મને વાતૃભુરિમાળસ્થાશુ સંવરત: ફારસાવિટાઢस्वमात्मनः कथ्यते, तथाऽपि सहसैव चिरपोषितागतदयितजनदर्शनोद्गतसकलशरीर For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ મને તું ૨૩ વ્યાપક આત્માનું કતૃત્વ કેવી રીતે ઘટે ? व्यापिस्वेदरोमाञ्चादिदर्शनं विरुध्यते । न च द्वयोरण्वोरात्ममनसोः कर्तृकरणव्यवस्थाऽपि निर्वहतीति । तस्मान्नाणुरात्मा न च शरीरपरिमाण इति व्यापक एवावशिष्यते । तदेवं वाराणस्यामप्ययमात्मा विद्यत एवेति तत्र तत्कार्यदर्शनमवकल्पते, नान्येन गमनादिप्रकारेणेति । 153. મનની જેમ શરીરના એક દેશમાં આત્મા રહેતા હોઈ આશુ સંચરણથી તે આખા શરીરને અધિષ્ઠાતા ઘટે છે એમ જે આત્માની બાબતમાં ક૯પવામાં આવે તે પણ જેને પ્રિયતમ લાંબા સમયથી પરદેશ ગયેલે છે એવી સ્ત્રી તેને આવેલે જઈને એકદમ આખા શરીરે સ્વેદ અને રોમાંચ અનુભવતી દેખાય છે એ ઘટનાની સાથે વિરેધ આવશે. વળી, આત્મા અને મન બને અણુપરિમાણુ હોય તે તેમની વચ્ચે જે કર્તા-કરણ વ્યવસ્થા છે તે પણ ઘટશે નહિ. તેથી આમા અણુપરિમાણ પણ નથી કે શરીરમાત્રપરિમાણ પણ નથી, એટલે તે વ્યાપક જ છે એ વિકલ્પ બાકી રહે છે. તેથી આમ બનારસમાં પણ આ આત્મા છે જ, એટલે તેનાં કાર્યોનું દર્શન ત્યાં થવું ઘટે છે, બીજી રીતે આત્માનું ગમન આદિ માનીને તે ઘટતું નથી. ___154. ननु सर्वत्र सुखदु:खज्ञानादिकार्यदर्शनात् सर्वप्राणिनामेक एवात्मा भवेत् । न, सुखदुःखव्यवस्थादर्शनाद् बन्धमुक्तव्यवस्थोपपत्तेश्चात्मभेदस्य दर्शयिष्यमाणत्वात् । व्यापिनः कथं कर्तृत्वमिति चेत् , ज्ञानचिकीर्षाप्रयत्नसमवाय एवास्य कर्तृत्वं, न व्यापारयोग इति नितिमेतत् । - 154. કોઈ કહેશે કે સર્વત્ર સુખ, દુઃખ, જ્ઞાન આદિ કાર્યો દેખાતાં હેઈ બધા પ્રાણીઓને એક જ આત્મા હેય. આને ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, સુખ-દુઃખ વ્યવસ્થા દેખાતી હે ઈ બધા પ્રાણીઓને એક અત્મા નથી, બદ્ધમુક્તની વ્યવસ્થાને ઘટાડવા માટે પણ આત્મબહુ જરૂરી છે એ અમે દેખાડવાના છીએ. - જે વ્યાપક હોય તેનામાં કતૃત્વ કેવી રીતે હોય ?' એમ જો તમે પૂછો તે અમારે ઉત્તર છે કે જ્ઞાન-ચિકીર્ધા–પ્રયત્નને સમવાય જ એની બાબતમાં કવ છે, વ્યાપારને યોગ એ કર્તુત્વ નથી, એ નિર્ણત થયેલું છે. 155. ननु व्यापिन्यात्मनि कथं शरीराद् बहिरण्वपि कार्य न दृश्यते ? कर्माक्षिप्तशरीरेन्द्रियादिसहकारिसन्निधाननिबन्धनो हि तत्कार्योत्पादः । स कथं ततो बहिर्भवेद् રૂતિ | तस्मादनन्तरोक्तेन प्रकारेणोपपादितम् । नित्यत्वाद् व्यापकत्वाच्च परलोकित्वमात्मनः ।। _155. બૌદ્ધ– જે આત્મા વ્યાપક છે તો પછી શરીરની બહાર તેનું અણુમાત્ર કાર્ય પણ કેમ દેખાતું નથી ? For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિત્યત્વની સિદ્ધિ ૨૯૭ તૈયાયિક – તેનું કારણ એ છે કે કર્મથી પ્રાપ્ત શરીર, ઇન્દ્રિય, આદિ સહકારીઓના સનિધાનને લીધે તેના કાર્યને ઉત્પાદ થાય છે. એટલે આત્માનું કાર્ય કેવી રીતે શરીર બહાર હય? નિષ્કર્ષ એ કે અનન્તર કહેલી રીતે નિત્યત અને વ્યાપકત્વના કારણે આત્માનું પરલેકીપણું અમે ઘટાડ્યું. 156. सूत्रकारस्तु पारलौकिकत्वसिद्धये हेत्वन्तराणि प्रत्यपादयत् । सद्यो जातस्य बालस्य वदनविकासरोदनाद्यनुमितो हर्षशोकादियोगस्तावदस्ति । युवशरीरादौ रोदनादि शोकादिकारणकमवगतम् , आननविकासादि च हर्षहेतुकम् । एवं शिशोरपि तन्निबन्धनस्तदुत्पादः । तौ च हर्षशोको सुखदुःखसाधनाधिगमतदनुस्मरणान्यतरकारणको भवितुमर्हतः, तथा दृष्टत्वात् । इह चास्य न सुखदुःखसाधनपदार्थानुभवः तदानीमस्तीति तदनुस्मरणेमेव हर्षशोकहेतुर्भवेत् । तदनुस्मरणमपि तदनुभवप्रभवम् , अनुभवश्चेह जन्मनि सद्यो जातस्य न समस्तीति जन्मान्तरानुभूतसुखदुःखसाधनानुस्मरणनिमित्तक एवास्य हर्षशोकसमुत्पाद इति जन्मान्तरानुगमान्नित्य आत्मा । 156. આત્માના પરફેકીપણાની સિદ્ધિ માટે સૂત્રકાર ગૌતમે બીજા હેતુઓ જણાવ્યા છે. તાજા જન્મેલા બાળકના વદનવિકાસ, રોદન આદિ ઉપરથી બાળકને હર્ષ, શોક આદિને વેગ અનુમિત થાય છે. યુવાન શરીર આદિમાં રોદન વગેરેનું કારણ શોક આદિ છે અને વદનવિકાસ આદિનું કારણ હર્ષ આદિ છે એમ આપણે જાણ્યું છે. એ જ રીતે નવજાત શિશુમાં પણ વદનવિકાસ, રોદનની ઉત્પત્તિનું કારણ કમથી હર્ષ અને શક છે. અને તે હર્ષ–શોક સુખ-દુઃખનાં સાધનોના દર્શનથી કે તે સાધના અનુસ્મરણથી ઉત્પન્ન થવા ઘટે છે, કારણ કે તેવું આપણે દેખ્યું છે. અહીં તાજા જન્મેલા શિશુને સુખ- દુઃખના સાધનરૂપ પદાર્થને અનુભવ તે વખતે નથી એટલે તે પદાર્થોનું અનુસ્મરણ જ તેના હર્ષશોકનું કારણ છે. તે અનુસ્મરણ પણ અનુભવજન્ય છે. અને અનુભવ તે તાજા જન્મેલ શિશુને અહીં આ જન્મમાં ઘટતું નથી એટલે પૂર્વજન્મમાં અનુભવેલા, સુખદુ:ખનાં સાધનરૂપ પદાર્થોનું અનુસ્મરણ થતાં તે અનુસ્મરણને કારણે જ તે શિશુને હર્ષ-શેકની ઉપત્તિ થાય છે. આમ પૂર્વજન્મના અનુમાનજ્ઞાન ઉપરથી આત્મા નિત્ય પુરવાર થાય છે. - 157. नन्वभिनवजीवलेोकावलोकनाह्लादनिबन्धन एवास्य मुखविकासः, तथा योनिद्वारनिर्गमनोद्गतनिरर्गलक्लेशपीडितस्य तस्य रोदनमिति न जन्मान्तरानुभूतस्मरणं कल्पयितुं युक्तम् , अतिप्रसङ्गात् । मैवं, सखदुःखहेतुमीदृशमननुभवतोऽप्यकस्मादेव हर्षशोकदर्शनात् । " 157. ચાર્વાક– અભિનવ જીવલેનું અવલેન કરવાથી થયેલ આહલાદને લીધે. તાજા જન્મેલા શિશુને મુખવિકાસ થાય છે, તથા એનિદ્વારમાંથી બહાર નીકળવાથી ઊભા થયેલા નિરળ કલેશની પીડા થવાથી તેને રુદન થાય છે, એટલે પૂર્વજન્મમાં અનુભવેલ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ સુખ દુઃખના સાધનરૂપ પદાર્થોનું અનુસ્મરણ કલ્પવું યોગ્ય નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ દેષ આવે છે. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે સુખ -દુખના હેતુભૂત પદાર્થોને આમ અનુભવ્યા વિના પણ માણસને અકસ્માત જ હર્ષ–શક થતા દેખાય છે [એનું કારણ જન્માક્તરમાં અનુભવેલ સુખ દુઃખના હેતુભૂત પદાર્થોનું સ્મરણ છે.] ____158. ननु कमलमुकुलविकासादिवत् स्वाभाविकमेव शिशार्मुखविकासादिकार्य स्यात् । स्वाभाविकं नाम किमुच्यते ? किमहेतुकमविज्ञातहेतुकमनियतहेतुकं वा ? न तावदहेतुकं कार्य सम्भवति, कार्यत्वहानिप्रसङ्गात् । नाप्यविज्ञातहेतुकं तद्भवितुं युक्त', कार्यमुपलभ्यत इति, तद्वेतुपरिज्ञाने यततां भवान् , किमुदास्ते ? न चासो ज्ञातुमशक्यः, कार्यस्यैव तत्र ज्ञापकत्वात् । नाप्यनियतहेतुकं कार्य किञ्चिदस्ति, कार्योत्पादननियमेनैव हेतुनियमसिद्धेः । अत एव तत्कार्यमुत्पादयितुकामास्तन्नियतमेव कारणमुपाददते लौकिकाः । यत्राप्यनियतो हेतुर्वश्चिके गोमयादिकः । अभियुक्तास्तु तत्रापि विशेषं न न मन्वते ।। ___ तदेव कारणनियमोऽपि कार्यविशेषदर्शनाद् दुरुपह्नव इति मुखविकासस्य हर्ष एव कारणमवगम्यते, सहस्रकृत्वस्तथा दर्शनात् । अचेतनानां तु तामरसादीनां विकासकारणं तरणिकिरणनिकरपरिष्वङ्गाद्युपलब्धम् इति तदपि न स्वाभाविकम् । तस्मान्मुखविकासस्य हर्षों हर्षस्य च स्मृतिः । स्मृतेरनुभवो हेतुः स च जन्मान्तरे शिशोः ।। 158. ચાર્વાક–જેમ કમલના મુકુલને વિકાસ સ્વાભાવિક છે તેમ શિશુના મુખને વિકાસ પણ સ્વાભાવિક છે. યાયિક – તમે સ્વાભાવિક કેને કહે છે ? શું અહેતુકને કે અવિજ્ઞાતહેતુકને કે અનિયતહેતુકને ? કાર્ય અહેતુક તે સંભવતું નથી, કારણ કે તેમ માનતાં તે યંત્રની જ હાનિ થ ય. કાર્યનું અવિજ્ઞાનહેતુક હેવું પણ યોગ્ય નથી, કારણકે કાર્ય દેખાય છે. તેના હેતુને જાણવા આપ પ્રયત્ન કરે, શા માટે ઉદાસીન બને છે ? તેને જાણવો અશકય નથી કારણ કે કાર્ય પોતે જ તેનું જ્ઞાપક છે. અનિયતહેતુક કયું તે કઈ છે જ નહિ. અમુક જ કાર્યની ઉત્પત્તિ કરતે હેવાથી જ તે તેને જ હેત છે એવો નિયમ સિદ્ધ થાય છે. એટલે જ તે કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા લેકે તે નિયત કારણને જ રહે છે. જ્યાં કાર્યને અનિયતહેતુ, જેમકે વી છીને છાણ આદિ, કહેવાય છે ત્યાં પણ જાણકાર તે વિશેષ માને છે જ અર્થત છાણમાંથી જન્મતિ વીછી વાંછણમાંથી જન્મતા વી છથી જુદા પ્રકારને For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયવની સિદ્ધિ (= વિશિષ્ટ) હોય છે, એટલે અહી પણ કાર્ય અનિયતકારક નથી પણ નિયતકારણક જ છે. તેથી જ કાયવિશેષના દર્શનને કારણે કારણનિયમ પણ દુરપવ છે, એટલે મુખવિકાસનું કારણ હઈ જ છે એમ જ્ઞાત થાય છે કારણ કે હજાર વાર તેમ આપણે દેખ્યું છે. અચેતન કમળ વગેરેના વિકાસનું કારણ સૂર્યનાં કિરણોને સ્પર્શ આદિ ઉપલબ્ધ છે એટલે કમળને વિકાસ પણ સ્વાભાવિક નથી. નિષ્કર્ષ એ કે મુખવિકાસનું કારણ હર્ષ છે, હર્ષનું કારણ સ્મૃતિ છે, સ્મૃતિનું કારણ અનુભવ છે જે અનુભવ તાજા જન્મેલા બાળકને જન્માન્તરમાં થયું છે. 159. ननु शिशोर्जन्मान्तरानुभूतस्मरणे सर्वदा सर्वस्मरणप्रसङ्गः, न, यावत्कार्य कारणकल्पनात् । न हि सर्वदा सर्वस्मरणं संवेद्यते । न च तत्कल्पनायां कारणमुपलभ्यते । न चैकदर्शनात् सर्व कल्प्य, दृष्टमपि वा निहोतव्यमिति परीक्षकाणामुचित एषः पन्था इत्यसकृदुक्तम् ।। अपि च पयसस्तृप्तिहेतुतामनुस्मरन् बालकः स्तन्याभिलाषेण मातुः स्तनतटे दृष्टिं निदधाति । न चाद्य तेन तस्य तत्साधनत्वमवगतमिति जन्मान्तरे सम्बन्धग्रहणमस्य वृत्तमिति मन्यामहे । ' न चायस्कान्तदृष्टान्तसमाश्रयेण स्वाभाविकमेव तत् बालकस्य कुचकलशनिकटोपसर्पणमिति वक्तुमुचितम् , अनन्तरमेव निरस्तत्वात् । 159. ચાર્વાક– જે શિશુને જન્માક્તરમાં અનુભવેલાનું સ્મરણ થતું હોય તે તેને સર્વદા સર્વના સ્મરણની આપત્તિ આવે. યાયિક– ના, એવું ન બને, કારણ કે જેટલું કાર્ય હોય તેટલા કારણની કલ્પના થાય છે. તેથી સર્વદા સર્વનું સ્મરણ સંવેદાતું નથી. સર્વદા સર્વના સ્મરણની કલ્પના કરવા માટે કોઈ પણ કારણ દેખાતું નથી. એકના દર્શન ઉપરથી સર્વેની કલ્પના કરવી જોઈએ નહિ, તેમ જ એવું દેખ્યું હોય તે તેને પ્રતિષેધ પણ કરવો જોઈએ નહિ, એ પરીક્ષાને માટે ઉચિત છે, એ ખરે માર્ગ છે, એમ અમે વારંવાર જણાવ્યું છે. વળી, "તૃપ્તિનું કારણ પયસ્ છે એનું સ્મરણ કરતું બાળક સ્તન્યના અભિલાષથી માતાના સ્તનતટે દૃષ્ટિ સ્થિર કરે છે. પરંતુ અત્યારે બાળકે સ્તન્ય તૃપ્તિનું સાધન છે એમ જાણ્યે-અનુભવ્યું નથી એટલે તપ્તિ અને પયસ્ વચ્ચેના વ્યાતિસંબંધનું ગ્રહણ તેણે જન્માક્તરમાં કર્યું છે એમ અમે માનીએ છીએ. લેહચુંબકના દૃષ્ટાન્તને આધાર લઈને બાળકનું સ્તનકલશની નિકટ જવું સ્વાભાવિક છે એમ કહેવું ઉચિત નથી, કારણ કે અનન્તર તેને નિરાશ કરી દીધું છે 160. ननु च गर्भशय्याशायिनोऽपि परिपोषदर्शनात् तत्साधनोपादाने तदनुस्मरणमेव प्राप्नोति । यदि कार्यमवगम्यते तत्रापि तत्कारणमवगम्यतां, को दोषः ? तत्र तु जनयित्रीजठरपतितान्नपानपरिपाकसंक्रान्त्या तत्परिपोषमायुर्वेदविदा वदन्तीति कथं तत्र For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જગદૈચિન્મનું કારણ કર્મવૈચિય स्मरणादिकल्पना ? कल्पनायां वा प्रथमं निषेकानन्तरमेव कललादिशुक्रशोणितविकारसम्भवात् तद्दशास्वपि स्मरणकल्पनाप्रसङ्गः । न च तत्कल्पनायामपि काचिदस्माकं क्षतिः । अयं तु स्तन्याभिलाषेण कुचक्षीरकलशावलोकनोपसर्पणादरो दारकस्य तदनुस्मरणकृत एवेति सर्वथा जन्मान्तरसम्बन्धानुमानान्नित्य आत्मेति । अतश्चैवं 'वीतरागजन्मादर्शनात् न्यायसूत्र ३.१.२३] । रागादिवासनाभ्यासेन सुदृढप्ररूढेनानादिप्रबन्धप्रवृत्तेन अपरित्यज्यमानाः सरागा एव जन्तवो जायन्ते । न खलु लोके कश्चन तादृशा दृश्यते प्राणी या जाता वीतरागश्चेति । स एष सरागो जायमानः पूर्वोपचितां रागादिवासनामनुसरतीति सिद्धो जन्मान्तरसम्बन्धः । 160 ચાર્વાક–ગર્ભાશયામાં સૂતેલાનું પણ પોષણ થતું દેખાતું હોઈ, પિષણના સાધના ગ્રહણમાં તે પિષણનું સાધન છે એવું અનુસ્મરણ પ્રાપ્ત થાય છે; જે કાર્ય જણાય તે ત્યાં પણ તેનું કારણ જાણે, એમાં શું દોષ છે ? યાયિક- ત્યાં તે જનનીના જઠરમાં પડેલા અન્ન-પાનના પરિપાકની સંક્રાંતિથી તેને પરિપષ થાય છે એમ આયુર્વેદાચાર્યો કહે છે, એટલે ત્યાં સ્મરણ વગેરેની કલ્પના શા માટે? ત્યાં સ્મરણ વગેરેની કલ્પના કરવામાં આવે તો નિષેક પછી તરત જ કલ આદિ શુકશણિતને વિકાર સંભવિત હે ઈ તે દશાઓમાં પણ સ્મરણની કલ્પના કરવી પડવાની આપત્તિ આવે. વળી, સ્મરણની કલ્પના કરવામાં અમને તો કંઈ હાનિ નથી. સ્તન્યના અભિલાષને લીધે. કચરૂપી ક્ષીરકાશનું દર્શન થતાં તેની નજીક જવામાં બાળકનો આ આદર તેના અનુસ્મરણને કારણે જ હોય છે, એટલે સર્વથા પૂર્વ જન્મ સાથેના તેના સંબંધના અનુમાનજ્ઞ નથી નિશ્ચિત થાય છે કે આ આત્મા નિત્ય છે, અને એટલે જ [ગૌતમે આમ કહ્યું છે કે વીતરાગને જન્મ થતે દેખાતું નથી. રાગ આદિની વાસનાના અભ્યાસથી સુદ પ્રરૂઢ થયેલી અનાદિ પરંપરામાં ચાલ્યા આવતા હોવાથી સરગિ જ પ્રાણીઓ જન્મે છે. ખરેખર જગતમાં એ કોઈ પ્રાણી દેખાતું નથી જે જન્મેલે હેય અને વીતરાગ હેય. આ પેલે રાગ સહિત જન્મ પ્રાણ પૂર્વે ઉપસ્થિત કરેલી રાગ આદિની વાસનાને અનુસરે છે, એટલે જન્માક્તર સાથે તેને સંબંધ પુરવાર થયે. 16. તથા ૨ નિષ્ણાયન્ત ટોમમાત્રપુરાયTI: | द्रव्यसंग्रहणैकाग्रमनसो मूषकादयः ।। मनाभवमयाः केचित् सन्ति पारावतादयः । कूजप्रियतमाचञ्चुचुम्बनासक्तचेतसः ।। केचित् क्रोधप्रधानाश्च भवन्ति भुजगादयः । ज्वलद्विषानलज्वालाजालपल्लविताननाः ॥.. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ કવૈચિયને ખુલાસો जगतो यच्च वैचित्र्यं सुखदुःखादिभेदतः । कृषिसेवादिसाम्येऽपि विलक्षणफलोदयः ॥ अकस्मान्निधिलाभश्च विद्यत्पातश्च कस्यचित् । क्वचित् फलमयत्नेऽपि यत्नेऽप्यफलता कचित् ।। तदेतद् दुर्घट' दृष्टात् कारणाद् व्यभिचारिणः । तेनादृष्टमुपेतव्यमस्य किञ्चन कारणम् ॥ अदृश्यो भूतधर्मस्तु जगद्वैचित्र्यकारणम् । यदि कश्चिदुपेयेत को दोषः कर्मकरपने ।। संज्ञामात्र विवादश्च तथा सत्यावयोर्भवेत् । भूतवद् भूतधर्मस्य न चादृश्यत्वसम्भवः ।। दृष्टश्च साध्वीसतयोर्यमयोस्तुल्यजन्मनोः । विशेषो वीर्यविज्ञानसौभाग्यारोग्यसम्पदाम् ।। स्वाभाविकत्वं कार्याणामधुनैव निशकृतम् । तस्मात् कर्मभ्य एवैष विचित्रजगदुद्भवः ।। 161. કેટલાંક મૂષક આદિ પ્રાણીઓ લેભમાં જ પરાયણ અને દ્રવ્યને સંગ્રહ કરવામાં જ એકાગ્ર મનવાળા જન્મે છે. કેટલાંક પારેવાં આદિ પ્રાણુંઓ કામવાસનામય અને પૂજતી પ્રિયતમાની ચાંચને ચુંબવામાં અસક્ત ચિત્તવાળા જ જન્મતા હોય છે. કેટલાંક સર્પ આદિ પ્રાણીઓ ક્રોધપ્રધાન અને બળબળતી ઝેરરૂપી અગ્નિની જવાળાઓથી ભરપૂર મુખવાળા જન્મે છે. જગતમાં સુખદુઃખ આદિના ભેદથી વૈચિત્ર્ય છે. એક સરખી ખેડ અને સેવા આદિ હોવા છતાં તેમનાં ફળ વિલક્ષણ હેાય છે; કેઇને અકસ્માત નિધિલાભ થાય છે, અને કોઈના ઉપર અકસ્માત વીજળી પડે છે કેટલાકની બાબતમાં પ્રયત્ન કર્યા વિના તેમને ફળ મળે છે અને કેટલાકની બાબતમાં સખત પરિશ્રમ કરવા છતાં તેમને ફળ મળતું નથી –આ બધું વૈચિય દષ્ટ કારણોથી વટાવવું દુષ્કર છે, કારણ કે બધાં દષ્ટ કારણે વ્યભિચારી છે. તેથી એનું કોઈ અદષ્ટ કારણ સ્વીકારવું જોઈએ. જે કોઈ અદશ્ય ભૂતધર્મને જગતના વિચિત્યનું કારણ માનવામાં આવે તે પછી કને જગતના વૈચિન્મનું કારણ ક૯પવામાં શે દેશ છે ? તેમ હતાં આપણું બને વચ્ચે કેવળ સંજ્ઞાની બાબતમાં જ વિવાદ રહે. ભૂતની જેમ ભૂતધર્મનું અદશ્ય હેવાપણું સંભવતું નથી. સાધ્વી પતિવ્રતા સ્ત્રીને બે જોડિયા પત્રોમાં વીર્ય, વિજ્ઞાન, સૌભાગ્ય અને આરોગ્યરૂપ સંપત્તિ બાબતે ભેદ દેખાય છે. કાર્યોનું સ્વાભાવિક હેવાપણું હમણું જ અમે નિરાકૃત કર્યું છે. તેથી કર્મો થકી જ આ વિચિત્ર જગતને ઉદ્ભવ છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ २४२ કર્મચિયને ખુલાસો 162. कर्मणां ननु वैचित्र्यं कर्मान्तरकृतं यदि । अनिष्टं तत् स्वतःसिद्धं जगत्येव तदिष्यताम् ।। कर्मणां शास्त्रतो ज्ञाता विचित्रफलशक्तता । दृष्टार्थेषु च वाक्येषु दृष्टा प्रत्यक्षतोऽपि सा ॥ तस्माद् दृष्टस्य कार्यस्य युक्ता कारणकल्पना । कारणस्य त्वदृष्टत्वात् किं हेत्वन्तरचिन्तया ।। हेत्वतन्तरं तु तद्वेतार्नास्तीत्येतावतैव किम् । दृष्टस्याप्यस्य कार्यस्य युज्यते हेत्वपह्नवः ।। हेत्वन्तरनिमित्तेऽपि कर्मवैचित्र्यकल्पने । संसारस्य त्वनादित्वान्नानवस्था भयावहा ।। तथा च पुण्यः पुण्येन पापः पापेन कर्मणा । जायते जन्तुरित्येवं धर्मशास्त्रेषु पठ्यते ।। तस्मात् कुतकमूलेन दृष्टकार्योपधातिना । सर्वलोकविरुद्धेन चोयेन कृतमीदृशा ॥ तस्मात् कल्प्यानि कर्माणि दृष्टकार्योपपत्तये । एषां च क्षणभनित्वात् संस्कारद्वारिका स्थितिः ।। स कर्मजन्यसंस्कारो धर्माधर्मगिरोच्यते । विना च नित्यमात्मानं क धर्माधर्मयोः स्थितिः ।। 162. या-नु वैथिय भन्त२०४न्य होय तो सनवश्याोष आवे. या દેષમાંથી બચવા કર્મોનું વૈચિત્ર્ય સ્વતઃ સિદ્ધ છે એમ જે કહેતા હે તે અમે કહીશું કે જગતवैयियमi (= सवैयियभा) । स्वत:सिव तमे ४२छ।, भाना. તૈયાયિક- આના ઉત્તરમાં અમે જણાવીએ છીએ કે કર્મોની વિચિત્ર ફળ દેવાની શક્તિ શાસ્ત્રમાંથી જ્ઞાત થાય છે. [અગ્નિહોત્ર વગેરે કર્મોની જુદાં જુદાં ફળ આપવાની શક્તિ શાસ્ત્રમાંથી જાણું અમુક ફળને વાંછુ અમુક કર્મમાં પ્રવૃત્ત થાય છે, તે કમમાં પ્રવૃત્તિ માટે કારણ તરીકે કર્માન્તરની જરૂર નથી.] આયુર્વેદશાસ્ત્રમાં દૃષ્ટાર્થ વાકયેની બાબતમાં કર્મની વિચિત્ર ફળ દેવાની શક્તિ આપણે પ્રત્યક્ષ દેખી છે. [ અર્થાત હરડેભક્ષણ આદિ કર્મોની જુદાં જુદાં ફળ આપવાની શક્તિ આયુર્વેદશાસ્ત્રના વાકયથી જાણી તે કમે કરનારને તે ફળની પ્રાપ્તિ થતી પ્રત્યક્ષ દેખી છે. ] તેથી દષ્ટ કર્યાના કારણની કલ્પના કરવી ઉચિત છે, પણ કારણ અદષ્ટ હોવાથી તે કારણુના કારણની કલ્પના કરવાનું શું પ્રયજન ? તે કારણનું અન્ય કારણ નથી એટલા માત્રથી જ શું આ દષ્ટ કાર્યને હેતને For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ કર્મચિને ખુલાસે २४. (= २४नी) प्रतिषेध वो यो५ छ ? ते ॥२९४नु (मयियनु') अन्य १२५ (કર્માન્તર) કલ્પવામાં આવે તે પણ સંસાર અનાદિ હેવાથી અનવસ્થા ભયાવહ નથી. વળી ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુણ્યથી પુણ્ય જતુ અને પાપથી પાપજતુ જન્મે છે. તેથી ता भूस, नाश, सावि३६ मेवा 0 वांधायी - प्रश्नया सयु". भारे, १e કાર્યને ખુલાસો કરવા કર્મોની કલ્પના કરવી જોઈએ. અને કર્મો ક્ષણભંગી હેવાથી સંસ્કાર દ્વારા કર્મોની સ્થિતિ છે. તે કર્મજન્ય સંસ્કારને ધમ-અધર્મ શબ્દથી અમે જણાવીએ છીએ. નિત્ય આત્મા વિના ઘમ અને અધર્મની સ્થિતિ નથી. 163. नित्यस्तस्माद्भवति पुरुषः स्वप्रणीतानुगच्छ धर्माधर्मक्रमपरिणतानन्दतापापभोगः । प्रामाण्यं च स्फुटमभिहितं पूर्वमेवागमानां तेभ्योऽग्यात्मा जनननिधनातीततत्त्वः प्रसिद्धः ।। यद्विज्ञानघनादिवेदवचनं तत्पूर्वपक्षे स्थितं पौर्वापर्यविमर्शशून्यहृदयैः सोऽर्थो गृहीतस्तदा । मैत्रोय्या परिचोदितस्तु भगवान् यद्याज्ञवल्क्योऽब्रवीत् __ आत्मा नैव विनश्यतीति तदिदं सिद्धान्तसारं वचः तेनात्मनित्यत्वसमर्थनेन सुस्पष्टसिद्धः परलोकमार्गः । य एव देहान्तरसङ्गमोऽस्य तमेव तज्ज्ञाः परलोकमाहुः ।। इति कवलने मांस्पाकानां परस्वपरिग्रहे . कितवजनतागोष्ठयां वेश्यामुखाम्बुजचुम्बने । रतमतिरभूद् धूर्तो मत्वा भवान्तरनास्तितां तदयमधुना तत्संसिद्धेरहो बत दूयते ॥ तस्मान्नित्योऽयमात्मा न च कलुषफलस्तस्य नैसर्गिकोऽयं रागद्वेषादियोगोऽपि तु सकलगुणापाढमेवास्य रूपम् । तेनानादिप्रबन्धोपचितपरिणमत्कर्मपाकोपनीतं दुःख संत्यज्य निःश्रेयसमखिलभयातीतमाप्तुं यतेत ॥ इति श्री भट्ट जयन्तकृतौ न्यायमचर्या सप्तममाहिकम् For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આત્મનિત્યસ્વાદિને ઉપસંહાર 163. તેથી આત્મા નિત્ય છે. પિતે કરેલાં કર્મોને અનુસરતા ધર્મ અને અધર્મથી ક્રમથી જન્મેલાં સુખ અને દુઃખને તે ઉપભોગ કરે છે. આગમનું પ્રામાણ્ય ફુટપણે અમે પહેલાં જ જણાવ્યું છે. તે આગમાંથી પણ આત્મા જન્મ-મરણથી પર એવું તત્વ છે એમ પ્રસિદ્ધ છે. “આત્મા વિજ્ઞાનધન જ છે' આદિ દવચન પૂર્વપક્ષ રજુ કરે છે, પૌપને વિચાર કરવાની ક્ષમતા વિનાના હૃદયવાળાઓએ તે અર્થને તે જ ગ્રહણ કરી લીધે. મોયીએ જ્યારે ભગવાન યાજ્ઞવલક્યને પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા કે આત્મા નાશ પામતા જ નથી. આ વચન જ સિદ્ધાંતના સારરૂપ છે. તેથી આત્માના નિયત્વનું સમર્થન કરવાથી પરલોકમાગ સ્પષ્ટપણે સિદ્ધ થયું. [ આ જન્મના દેહને છોડી જન્માક્તરમાં ] અન્ય દેહની સાથે આત્માને સંબંધ થવો તેને જ તજજ્ઞો પરલેક કહે છે. ભવાનેતર ( =પરલેક) નથી એમ માની જે ધૂત પરસ્ત્રીમાં, જુગારીઓની ગોષ્ઠીમાં, વેશ્યાઓના મુખકમળને ચુમવામાં આસક્ત બુદ્ધિવાળો છે તે હવે પલેકની સિદ્ધિ થતાં દુઃખી થાય છે–પરિતાપ પામે છે. નિષ્કર્ષ એ કે આ આત્મા નિત્ય છે, કલુષફળ તેનું નૈસગિક નથી; રાગ-દ્વેષનો યોગ પણ તેને સ્વાભાવિક નથી; બધા ગુણોથી રહિત જ તેનું સ્વરૂપ છે અનાદિ પ્રવાહમાં ઉપચિત થયેલાં અને ફળમાં પરિણમતાં કર્મોથી જન્ય દુઃખ સંપૂર્ણપણે ત્યજીને અખિલ ભયથી પર નિઃશ્રેયસૂને માટે તે પ્રયત્ન કરે. જયન્તભકૃત ન્યાયમંજરીનું સાતમું આહ્નિક સમત For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ अष्टमम् आह्निकम् [ સાવરક્ષા] 1. आत्मानन्तरं विभागसूत्रे शरीरनिर्देशात् तदनुक्रमेण तत्स्वरूपनिरूपणार्थमाहવેદ્રિયાશ્રય શરીરમ્' [વાયત્ર ૨.૨.૨૨] शरीरस्य यल्लक्षणं येन च रूपेण भाव्यमानस्यापवर्गोपयोगिता तदुभयमपि प्रतिपाद्यते । આઠમું આલિંક [૧. શરીરપરીક્ષા ] 1. પ્રમેયની ગણતરીના સૂત્રમાં આત્મા પછી શરીરને ઉલ્લેખ હોઈ તે અનુક્રમમાં શરીરના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર ગૌતમ રહે છે. શરીર ચેટા, ઇન્દ્રિય ને અર્થને આશ્રય છે.' [ન્યાયસૂ૦ ૧૧.૧૧] શરીરનું જે લક્ષણ છે તે અને શરીરના જે રૂપની ભાવના (= યાન) અપવર્ગમાં ઉપયોગી છે તે બંનેનું પ્રતિપાદન અમે કરીશું. 2. तत्र शरीरत्वमेव तावत् प्रथमं शरीरस्य लक्षणम् । तेन हि समानासमानजातीयेभ्यस्तद् व्यवच्छिद्यते । तस्मिन् सत्यपि चेष्टेन्द्रियार्थाश्रयत्वं यदस्य लक्षणमुच्यते, तत् तेन रूपेणात्मना भोगायतनं शरीरमिति ज्ञापयितुम् । चेष्टेन्द्रियार्थाश्रयतया हि शरीरमात्मनो भोगायतनं भवति । मुमुक्षुणा च सुख-दुःखोपभोगरहितात्मतत्त्वस्वभावनिःश्रेयसाधिगमविनिहितमनसा तथा भोगाधिष्ठानतया शरीरं भावयता तत्परिहरणे यत्नः कार्य इत्याचार्यश्चेष्टेन्द्रियार्थाश्रयत्वमस्य लक्षणमुक्तवान् । 2. તેમાં પ્રથમ શરીર જ તે શરીરનું લક્ષણ છે, કારણ કે તેના વડે જ તે સમાન જાતીય [આત્મા આદિ પ્રમેય ] અને અસમાન જાતીય પ્રમાણ આદિ ]થી શરીરની વ્યાવૃત્તિ થાય છે. તે લક્ષણ હોવા છતાં ચેષ્ટા, ઇયિ અને અર્થના આશ્રયપણાને શરીરનું લક્ષણ કહેવામાં આવ્યું છે તે તે તે રૂપે શરીર આત્માનું ભોગાયતન છે એ દર્શાવવા માટે. ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થને આશ્રય હોવાને કારણે જ શરીર આત્માના ભોગનું આયતન (= અધિકાન) બને છે. મેક્ષની ઇચ્છાવાળા, સુખદુઃખના ઉપભોગથી રહિત આત્મતત્વના સ્વભાવભૂત નિ:શ્રેયસુને પામવામાં લાગેલા મનવાળા તથા શરીરને આત્માના ભાગના અધિષ્ઠાનરૂપે ભાવતા હવે શરીરને ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ; એટલા માટે આચાર્યો ચેષ્ટા, ઈન્દ્રિય અને અર્થન આશ્રયપણાને શરીરનું લક્ષણ કહ્યું છે. 3. ननु चेष्टा क्रिया। क्रियाश्रयत्वे च सत्यपि न वृक्षादीनां शरीरत्वमित्यतिव्यापकं लक्षणम् । न, विशिष्टचेष्टाश्रयत्वस्य विशिष्ट प्रमेयलक्षणप्रक्रमतोऽवसीयमान For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શારીગ્લિસણ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દેથી રહિત છે त्वात् । हिताहितप्रप्तिपरिहारयोग्यव्यापाराधिकरणं शरीरमुच्यते, न चेष्टामात्रस्याधिष्ठानम् । रथादिनाऽपि नातिव्याप्तिः, यथोक्तप्रक्रमवशादेव 'अन्येन प्रेरणायामसत्याम्' इति विशेषलाभात् । आत्मप्रयत्नातिरिक्तप्रेरकनिरपेक्षहिताहितोपादानपरित्यागोपाधिकचेष्टाविशेषाश्रयः शरीरमित्यर्थः । 3. શંકાકાર- ચેષ્ટા તે ક્રિયા છે વૃક્ષ વગેરે પણ ક્રિયાના આવ્યો હોવા છતાં તેમનામાં શરીરત્વ નથી, એટલે આ લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું છે. યાયિક–ના, આ લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું નથી, કારણ કે વિશિષ્ટ (અર્થાત મોક્ષ પ્રાપ્તિ માટે જાણવા જરૂરી ) પ્રમેયના લક્ષણના પ્રક્રમ ઉપરથી વિશિષ્ટ ચેષ્ટાના આશ્રયપણાને નિશ્ચય થાય છે. હિતપ્રાપ્તિ અને અહિત પરિવાર માટેના યોગ્ય વ્યાપારનું અધિષ્ઠાન શરીર કહેવાય છે, ચેષ્ટામાત્રનું અધિષ્ઠ ન શરીર કહેવાતું નથી. રથ વગેરેમાં પણ શરીરનું લક્ષણ લાગું પડતું નથી અને અતિવ્યાપ્તિ થતી નથી, કારણ કે યકત પ્રક્રમને લીધે અન્યની પ્રેરણું ન હોવા છતાં એવા વિશેષ લાભ છે. આત્મપ્રયત્નથી અતિરિક્ત અન્ય પ્રેરકની અપેક્ષા વિના હિતકાપ્તિ અને અહિતત્યાગરૂપ ઉપાધિને લીધે થતી વિશિષ્ટ ચેષ્ટાને આશ્રય શરીર છે, એ અર્થ છે. 4. ननु पाषाणान्तर्गतमण्डूकादिशरीरेषु तदाश्रयत्वादर्शनादव्याप्तिः । न, योग्यतायास्तत्रापि भावात् । सत्यामपि क्रियायोग्यतायां सर्वतो निर्विवरनिबिडदृषत्कर्प. रोपरुद्धावकाशतया चलितुमसौ न प्रभवति भेको वराकः । तथा च स्फुटिते तस्मिन्नेवाश्मनि तत्क्षणमेवासौ चलन् दृश्यते इति निबिडपाशसंयतशरीरवत् तदानीं चेष्टाया अदर्शनेऽपि नाव्याप्तिः ।। 4 શંકાકા-yષાણાન્તર્ગત દેડકાઓનાં શરીરમાં ચેષ્ટાશ્રયત્વ દેખાતું નથી એટલે પ્રસ્તુત લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે. યાયિક– ના, અવ્યાપ્તિદેષ નથી આવતો, કારણ કે તે પાષાણાન્તર્ગત દેડકાઓનાં શરીરમાં પણ ચેષ્ટાને આશ્રય બનવાની યોગ્યતા રહેલી છે. તે દેડકાઓનાં શરીરમાં ક્રિયા કરવાની યોગ્યતા હોવા છતાં ચારે બાજુથી વિવરરહિત, નિબિડ, પથરા-ઠીકરાંથી ઘેરાયેલા અવકાશમાં બિચારે દેડકે હલનચલન કરી શકતા નથી. પરંતુ જ્યારે તે પથર તૂટે છે ત્યારે તે જ ક્ષણે તે હલનચલન કરતે દેખાય છે, એટલે મુકેટોટ બાંધવામાં આવેલા બંધનથી જકડાયેલા શરીરની જેમ તે વખતે ચેષ્ટા ન દેખાતી હોવા છતાં અધ્યાપ્તિ નથી. 5. મુમુક્ષુશરીરમેa ઋસ્થમિળે, તેન ન મ રૂારીરામિતિ, અક્ષयत्वात् तेषामिति । तदयुक्तं, नियतस्य मुमुक्षणां शरीरस्याभावात् । तादृशि च भेकादिशरीराणि नितरां निवेदकारीणि भवन्ति, मुमुक्षुरपि च कर्मविपाकमनेकप्रकार For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ શરીર ઇદ્રિને આશ્રય કેવી રીતે ? ૨૪૭ माकलयन् मण्डूकीभावमात्मनोऽपि न न शङ्कते । प्रत्यासन्नापवर्गपुरप्रवेशविपश्चित्तमपश्चिमजन्मानं मुमुक्षु प्रति लक्षणाद्यपदेश एव कोपयुज्यते ? इत्यतः पूर्वोक्त एवाव्याप्तिपरिहारः श्रेयान् । 5. કેટલાક કહે છે કે લક્ષ્ય છે મુમુક્ષનું જ શરીર, તેથી દેડકાના શરીર આદિને લીધે અવ્યાપ્તિ થતી નથી, કારણ કે તે શરીરે અલક્ષણીય છે. પરંતુ તેઓનું આમ કહેવું યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુને અમુક જ શરીર હોય છે એવું નથી. તેવા દેડકા આદિના શરીર નિતરાં નિર્વેદ જમાવે છે અને મુમુક્ષુ પણ અનેક પ્રકારને કવિપાક પામીને આત્માને દેડકારૂપ ભાવ થવાની શંકા નથી સેવ એમ નહિ. મોક્ષરૂપ નગરમાં જેને પ્રવેશ તદ્દન નજીક છે અને જેને પુનર્ભવ નથી એવા વિવેકી મુમુક્ષુ પ્રતિ લક્ષણ આદિના ઉપદેશની ઉપયોગિતા જ કયાં છે ? એટલે પૂર્વોકત જ અવ્યાપ્તિ પરિહાર વધુ સારે છે. 6. भवत्वेवं चेष्टाश्रयत्वं शरीरलक्षणम् , इन्द्रियाश्रयत्वं तु कथम् ? भौतिकानि हीन्द्रियाणि स्वावयवसमाश्रितानि प्राणनयनस्पर्शनरसनानि । श्रोत्रमनसी तु नित्यद्रव्यत्वादनाश्रिते एवेति कमिन्द्रियाश्रयता शरीरस्येति ? 6. શંકાકાર– ચેષ્ટાશ્રયત્વ એ શરીરનું લક્ષણ ભલે હે પરંતુ ઇન્દ્રિયાશ્રયત્ન શરીરનું લક્ષણ કેવી રીતે ઘટે ? પ્રાણ, રસન, નયન અને સ્પર્શન આ ચાર ઈદ્રિયો ભૌતિક છે અને પિતપિતાના અવમાં સમવાય સંબધથી રહે છે. શ્રેત્ર અને મન એ બે તે નિત્ય દ્રવ્યો છે તેથી કયાંય આશ્રિત નથી જ. તે પછી શરીર ઈન્દ્રિયોને આશ્રય કેવી રીતે ? ___7. उच्यते । नात्राधाराधेयभाव आश्रयार्थः, किन्तु तदनुग्राह्यत्वात् तदाश्रितानीन्द्रियाण्युच्यन्ते । देशकालदशानुकूलपथ्यभोजनाभ्यङ्गव्यायाममर्दनाद्युपचारोपचितशरीरस्य हि पुसः पटुतराणि स्वविषयग्रहणे भवन्तीन्द्रियाणि दीर्घाध्वलङ्घनकदशनशुष्कजरत्पुरन्ध्रिसेवनादिक्लिष्टशरीरस्य हि पुंसो मन्दशक्तीनि भवन्तीति तदनुग्राहकत्वादिन्द्रियाणामाश्रयः शरीरम् । 7. નીયાયિક—- અમે ઉત્તર આપીએ છીએ. અહીં આશ્રયને અર્થ આધારાધેયભાવ નથી, પરંતુ શરીરથી ઇન્દ્રિયો અનુગ્રાહ્ય હેવાથી શરીરને ઇન્દ્રિને આશ્રય ગણ્ય છે. દેશ, કાલ અને દશાને અનુકૂળ પથ્ય ભોજન, અભ્ય ગ, વ્યાયામ, મદન વગેરે ઉપચારોથી પુષ્ટ શરીરવાળા પુરુષની ઇન્દ્રિયો પિતાના વિષયનું ગ્રહણ કરવામાં વધારે ૫ટુ બને છે. લાંબાં લાંધણ, ખરાબ અન્ન, શુષ્ક-ઘરડી સ્ત્રીનું સેવન વગેરેથી કલેશ પામેલા શરીરવાળા પુરૂષની ઈન્દ્રિયે ની શકિત મંદ પડે છે. આમ, શરીર ઈન્દ્રિયોનું અનુગ્રાહક હેવાથી, શરીર ઈન્દ્રિયોનો આશ્રય છે. 8. अर्थानां तु रूपरसगन्धादीनां केषाञ्चिदाश्रयः शरीरं भवत्येव तत्समवयिनां, न तु तावता किञ्चिद् भोगायतनत्वोपयोगि रूपमभिहितं भवति । लक्षणमपि तदति For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ २४८ શરીર એર્થોને આશ્રય કયા અર્થમાં ? व्यापकं, रूपरसादिसमवायस्य वृक्षादावपि भावात् । तस्मात् तदर्थाश्रयत्वमीदृशमत्र विविक्षितं य एते परवनितादिशरीरवर्तिनः प्रविकचमुचुकुन्दकुन्दकन्दलकुमुदकुड्मलादिबाह्यविषयसमवायिनश्च रूपरसादयोऽर्था रमणीयतामादधाना रागवृद्धिहेतवो भवन्ति भोक्तुरात्मनः शरीरे सति, न शरीररहितस्येत्यर्थानां भोगसाधनभावादाश्रयः शरीरम् । अतः सुष्ठुक्तं चेष्टेन्द्रियार्थाश्रयः शरीरमिति । तदित्थं भोगायतनत्वेन बन्धहेतुत्वाद्धयमित्यर्थः । 8. કેટલાંક અર્થાત શારીરમાં સમવાય સંબંધથી રહેતા રૂપ, રસ, ગંધ વગેરે અને આશ્રય શરીર છે જ પરંતુ તેથી ભોગાયતનને ઉપયોગી એવું લક્ષણ કહ્યું ન ગણુય. વળી, તે લક્ષણ અતિવ્યાપક છે કારણ કે રૂ૫ રસ, વગેરે સમવાયસંબંધથી વૃક્ષ આદિમાં પણ રહે છે તેથી તે અર્થોનું આશ્રયપણું જે અહીં વિવક્ષિત છે તે આ જાતનું છે – આ જે પરવનિતા વગેરેના શરીરમાં સમવાયસબંધથી રહેતા અને પ્રફુલ મુચુકુન્દ, કુન્દ, કન્દલ, કુમુદની કળીઓ વગેરે બાહ્ય વિષયોમાં સમવયસંબંધથી રહેતા રૂપ, રસ આદિ અર્થે રમણીયતાનું સર્જન કરી ભોક્તા આત્માને રાગની વૃદ્ધિનાં કારણ બને છે –સશરીર ભોક્તા આત્માના, શરીરરહિત ભોકતા આત્માને નહિ. આમ રૂ૫ રસ વગેરે અર્થે ભોગનાં સાધને હેવાથી શરીર તેમને આશ્રય છે. તેથી યોગ્ય જ કહ્યું છે કે શરીર ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થને આશ્રય છે. નિષ્કર્ષ એ કે આમ શરીર ભોગાયતનરૂપે બંધનું કારણ હેઈ હેય છે એ તાત્પર્યાયં છે. 9 तदिदानीमस्मदादिशरीर किं पार्थिवमेव किं वा नानाभूतनिर्मितमिति परीक्ष्यते । ननु किमनया परीक्षया प्रयोजनम् ? निःश्रेयसोपयोगो हि यः शरीरस्य दर्शितः । सोऽनेकप्रकृतित्वेऽपि न स तस्य विशिष्यते ॥ मैवं वोचः । प्रतिपन्नस्वरूपस्य चिन्त्या कार्योपयोगिता । कार्यः कार्यार्थिनाऽप्यादौ यत्नस्तद्रूपनिर्णये ॥ तथा चेन्द्रियाणि भौतिकत्वाहङ्कारिकत्वादिविवेकेन परीक्षिष्यन्ते, अर्था अपि कति किंगुणा इति, बुद्धिरपि किं प्रधानस्य प्रथमो विकारो महच्छब्दवाच्यः उतात्मन एव धर्मो ज्ञानाख्यः क्षणिक इत्येवं सर्वत्र द्रष्टव्यम् । 9. આપણું શરીર શું પાર્થિવ છે કે અનેક ભૂતનાં બનેલાં છે એની પરીક્ષા હવે અમે કરીએ છીએ. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ આપણું શરીરે પૃથ્વીભૂતનાં બનેલાં છે કે અનેક ભૂતનાં ૨૪૯ શંકાકાર- આ પરીક્ષાનું પ્રયોજન શું છે? શરીરને નિઃશ્રેયસની પ્રાપ્તિમાં જે ઉપયોગ દર્શાવ્યો છે તેમાં શરીર અનેક ભૂતસ્વભાવ હેય (અર્થાત્ શરીરનું ઉપાદાનેકારણ– સમવાયીકારણ અનેક ભૂત હેય) તે પણ કઈ ફેર પડતો નથી. - યાવિક– આવું ન કહે [ શરીર વગેરેના ] સ્વરૂપને નિર્ણય કર્યા પછી જ તેમની મર્યમાં મિક્ષ પ્રાપ્તિ વગેરેમાં 1 ઉપયોગિતા વિચારવી જોઈએ. તેથી કાર્યાથી પુરુષોએ પગુ સો પ્રથમ તેમના સ્વરૂપને નિર્ણય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. [ શરીરના સ્વરૂપની પરીક્ષાની જેમ] ઈદ્રિ ભૌતિક છે કે આહકારિક, વગેરે વિવેચના દ્વારા અમે ઈન્દ્રિયસ્વરૂપની પરીક્ષા કરીશું. અર્થે પણ કેટલા છે અને શા ગુણો ધરાવે છે એની પરીક્ષા પણ અમે કરીશું. વળી, બુદ્ધિ પણ શું પ્રધાનને “મહત’ શબ્દ વચ્ચે પ્રથમ વિકાર છે કે આત્માને જ્ઞાન નામને ક્ષણિક ધર્મ છે એની પરીક્ષા અમે કરીશું. આમ સર્વત્ર સમજવું જોઈએ. ___10. तत्र पार्थिवमेवास्मदादिशरीरमिति केचित् , असाधारणो हि धरणिधर्मो गन्धस्तस्मिन्नुपलभ्यते इति । पृथिव्युदककारणमित्यन्ये, क्लेदस्यापि तस्मिन् दर्शनात् , असति हि सलिलसंसर्गे न पार्थिवावयवाः कलेदमनुभवन्तीति । क्षितिजलज्वलनजनितमित्यपरे, गन्धक्लेदवदूष्मगोऽपि तत्रोपलम्भादिति । वसुमतीसलिलसितेतरसराणसमीरणरचितमिति चान्ये, रचनाविशेषस्य पवनकार्यस्य तत्रावधारणादिति । अवनिवनदहनपवनगगनविनिर्मितमिति चापरे, गन्धादिवदवकांशस्याप्याकाशकार्यस्य तत्र दर्शनात् । सुषिर हि शरीरमुपलभ्यते । अवकाशे चाकाशैकदेशेऽप्यवच्छेदाभिप्रायेण श्रोत्रवद् भक्तया तत्कार्यत्वव्यपदेश इति । 10. શરીરસ્વરૂપની બાબતમાં, આપણે માનવ શરીરે પાર્થિવ જ છે એમ કેટલાક માને છે કારણ કે પૃથ્વીને અસાધારણ ધર્મ ગંધ તેમાં ઉપલબ્ધ થાય છે. પૃથ્વી અને ઉદક બે સમવાયીકારણેથી ઉત્પન્ન થયેલું તે છે એમ કેટલાક માને છે, કારણ કે તેમાં ભીનાશ પણ દેખાય છે. પાણી સાથે સંબંધમાં આવ્યા વિના પાર્થિવ અવયવ ભીનાશ પામતા નથી. શરીર પૃથ્વી, પાણી અને અગ્નિ એ ત્રણ સમવાયીકારોથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં ગંધ અને ભીનાશની જેમ ઉષણતાની પણ ઉપલબ્ધિ છે. શરીર પવી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર સમવાયીકરણથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં પવનના કાયરૂપ રચનાવિશેષનું નિશ્ચયાત્મક જ્ઞાન આપણને થાય છે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ માનવશરીરે પાર્થિવ છે પથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ સમવયીકારણથી શરીર રચાયું છે એમ કેટલાક માને છે કારણ કે ગંધ વગેરેની જેમ આકાશના કાર્યરૂપ અવકાશનું દર્શન પણ શરીરમાં થાય છે. શરીર છિદ્રાળું દેખાય છે અવકાશ એ આકાશને એક ભાગ હોવા છતાં શ્રેત્રની જેમ અવસછેદાભિપ્રાયથી ઉપચારથી આકાશનું કાર્ય કહેવાય છે. 11 तदत्र किं तत्त्वम् ? पार्थिवमेवास्मदादिशरीरमिति, विजातीयकार्यस्यावयविनोऽनुपपत्तः, पार्थिवावयवसमवेतशरीरावयविग्राहिणश्चाभेदप्रत्ययस्य तृणपर्णपाषाणमूलकाद्यभेदप्रत्ययवदपवादासम्भवात् । न च वयमिह भूतान्तराणां कारणभावनिषेधं शिक्ष्मः, केवलपार्थिवतया निर्विवादसिद्धेऽपि कुम्भादावम्भःप्रभृतीनां कारणत्वानपायात् तद्व्यतिरेकेण घटादेर्घटयितुमशक्यत्वात् । किन्तु घटादौ इव शरीरेऽपि समवायिकारणतां पथिव्यवयवानामेवाचक्ष्महे, तदाश्रितत्वस्यास्य प्रत्यक्षेण ग्रहणात् । सहकारिंकारणत्वानुप्रविष्टभूतान्तरसम्बन्धनिबन्धनस्तुः तस्मिन् क्लेदोष्मव्यूहावकाशसम्प्रत्ययः । तद्यथाऽऽगमपठितेषु वरुणलोकादौ केवलजलादिजन्येषु शरीरेषु सहकारित्वानुप्रविष्टपार्थिवावयवावष्टम्भवशेन स्थैर्याद्यपलम्भ इति । तस्मादस्मदादिशरीरं પાર્થિવ | 11. શંકાકાર – તે અહીં સાચી વાત શી છે? તૈયાયિક – આપણું માનવશરીરે પાર્થિવ છે, કારણ કે જેમાં પરસ્પરવિરોધી જાતિઓ રહેતી હોય એવું એક કાર્યરૂપ અવયવી ઘટતો નથી. વળી, તૃણમૂલક, પર્ણમૂલક, પાષાણુમૂલક, વગેરેના અભેદજ્ઞાનની જેમ પાર્થિવ અવયવોમાં સમવાય સંબંધથી રહેતા શરીરરૂપ અવયવીનું ગ્રહણ કરનાર અભેદજ્ઞાનમાં કોઈ અપવાદ સંભવતા નથી. અનેક જાતિના અવયવોથી બનેલા અવયવીમાં એકવગ્રાહી જ્ઞાન સંભવે નહિ. પરંતુ અવયવીમાં એકવગ્રાહી જ જ્ઞાન થાય છે – અનેકત્વગ્રાહી જ્ઞાનને સંભવ જ નથી. તેથી અવયવીના આરંભક – સમવાયીકારણરૂપ – અવયવો એક જાતિના જ હોવા જોઈએ, અનેક જાતિના નહિ. કઈ પણ વસ્તુના આરંભક પરમાણુઓ એક જ જાતિના હોય છે. એક વસ્તુના આરંભક પરમાણુઓ અનેક જાતિના માનતાં સંકરદેજ આવે છે.] અમે અહીં અન્ય ભૂતોને કારણ તરીકે નિષેધ કરવાનું શિખવતા નથી, કારણ કે કુંભ વગેરે નિર્વિવાદપણે કેવળ પાર્થિવ હેવા છતાં કુંભ વગેરેમાં પાણી વગેરેનું કારણ પણું નથી એમ નહિ. પાણી વગેરે વિના ઘટ વગેરેને ઘડવા અશકય છે. પરંતુ ઘટ વગેરેની જેમ શરીરનું પણ સમવાયીકારણ પાર્થિવ અવયવે છે એમ અમે કહીએ છીએ, કારણ કે શરીરનું પાર્થિવ અવયવોમાં સમવાયસંબંધથી રહેવું એ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે. સહકારી કારણરૂપે [સમવાયીકરણ સાથે જોડાયેલા અન્ય ભૂતના લીધે શરીરમાં ભીનાશ, ઉષ્ણુતા, રચનાવિશેષ અને અવકાશનું જ્ઞાન થાય છે. આગમવર્ણિત વરુણલેક, [આદિલે ક] વગેરેમાં પ્રાતા For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ માનવશરીરે પાર્થિવ છે એ નૈયાયિક મતને વેદનું સમર્થન ૨૫૧ અનુક્રમે કેવળ જલજન્ય [કેવળ અગ્નિજન્ય] વગેરે શરીરમાં, સહકારી કારણ તરીકે જોડાયેલા પાર્થિવ આદિ અવયવોની સહાયને લીધે સ્થય વગેરેની ઉપલબ્ધિ થાય છે. તેથી આપણું મનુષ્ય આદિનાં શરીરે પાર્થિવ છે. 12. वेदे च तथैव व्यवहारो दृश्यते । अग्नीषोमीयादिपशाः प्रलयकाले यजमानस्य वा प्रेतस्य पात्रचयनकर्मणि 'सूर्य ते चक्षुर्गमयतात्' इत्याग्रुपक्रभ्य 'पृथिवी ते शरीरम्' इति पठयते । तच्च प्रकृतिगामित्ववचनं, यद्यतः प्रकृतेरुत्थितं तत्तस्यामेव लीयतामित्यर्थः । तत्र यथा तैजसं चक्षुरिति सूर्याख्ये तेजसि उद्गमन. मुपदिष्टमेनं पृथिव्यां शरीरस्येति । 12 વેદમાં પણ તેવાં જ વચનો દેખાય છે. અગ્નિષોમીય પશુના પ્રલયકળે કે મૃત યજમાનના પાત્રચયનકર્મમાં “તારી ચક્ષુ સૂર્ય પ્રતિ જાઓ” એ વાક્યથી શરૂ કરી “તારું શરીર પૃથ્વી પ્રતિ જાઓ” એમ કહ્યું છે. પ્રકૃતિ (=ઉપાદાનકારણ સમવાયીકારણુ) પ્રતિ જવાનું કહેતું આ વચન છે. જે વસ્તુ જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે તે વસ્તુ તે પ્રકૃતિમાં લય પામે એવો એને અર્થ છે. ત્યાં જેમ ચહ્ન તેજસ (અર્થાત તેજ – અગ્નિરૂપ ઉપાદાનકારણમાંથી જન્મેલી) હેઈ સૂર્ય નામના તેજમાં – અગ્નિમાં જવાને તેને ઉપદેશ છે, તેમ શરીર પાર્થિવ હેઈ પટ્ટીમાં જવાને શરીરને ઉપદેશ છે. 13. તમાત પૃથિવ્યવરયમરમાદ્રિ देहो निबद्ध इति नात्र सतां विवादः । सोऽयं च दुःखवसतेर्भवमन्दिरस्य ___स्तम्भः कठोर इति यत्नत एव हेयः ।। 13. નિષ્કર્ષ એ કે આપણું માનવ આદિનાં શરીર પાર્થિવ અવય વડે બનેલાં છે એ બાબતે અહીં કોઈ પુરુષોને વિવાદ નથી. દુ:ખને જ્યાં વસવાટ છે એવા ભવમ દિરને કઠોર સ્તંભ શરીર છે, માટે તેને પ્રયત્નપૂર્વક ત્યજવું જોઈએ. * [ શિયાળીક્ષા ] 14. વારસાવક્ષશ્રોત્રાળદ્રિકા મતેભ્યઃ [ગ્યાયસૂત્ર ૨.૨.૨૨] | अत्रेन्द्रियाणां विषयोपलब्धिकारणत्वं सामान्यलक्षणं प्रसिद्धमेव । विभागोऽपि पञ्चबाह्यन्द्रियाणीत्येष सूत्रित एव । स चानन्तरमेव तीर्थान्तरकथितकर्मेन्द्रियनिषेधात् साधयिष्यते । [૨. ઇન્દ્રિય પરીક્ષા ] 14. ઘાણ, રસન, ચક્ષુ, સ્પર્શન અને શ્રેત્ર ઈન્દ્રિય [અનુક્રમે પથ્વી, જળ, તેજ (અગ્નિ, વાયુ અને આકાશ એ] ભૂતોમાંથી ઉત્પન્ન થયેલી છે [ન્યાયસૂત્ર ૧. ૧. ૧૨]. રૂપ આદિ વિના જ્ઞાનનું કારણ હેવાપણું એ ઈન્દ્રિયેનું સામાન્ય લક્ષણ પ્રસિદ્ધ જ છેબેન્દ્રિયો પાંચ છે એ પ્રમાણે આ ઇન્દ્રિયવિભાગ પણ આ સૂત્રમાં જણાવી દીધો For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચક્ષુ વગેરે ઈન્દ્રિયેનાં વિશેષલક્ષણ છે જ. અન્ય દાર્શનિકોએ કહેલ કમેન્દ્રિયોને નિષેધ કરીને તે દ્વારા આ અભિવ્યવિભાગને હવે પછી અમે પુરવાર કરીશું. 15. विशेषलक्षणानि तु पञ्चानां पञ्च समाख्यानिर्वचनसामर्थ्यात् प्रमाणवदवगन्तव्यानि । जिघ्रत्यनेनेति घ्राणं गन्धं गृह्णातीति गन्धोपलब्धावसाधारणं कारणं घ्राणं, रसयत्यनेनेति रसनं रसं गृह्णातीति रसोपलब्धावसाधारणं कारण रसनम् । चष्टेऽनेनेति चक्षः रूपं पश्यतीति रूपोपलब्धावसाधारणं कारणं चक्षुः ईक्षणं लोचनं तदुच्यते । स्पशत्यनेनेति स्पर्शनं स्पर्श गृह्णातीति स्पर्धापलब्धावसाधारणं कारणं स्पर्शनम् । 15. પ્રમાણેના વિશેષલક્ષણોની જેમ ઇન્દ્રિયના વિશેષલક્ષણ પાંચ ઈદ્રિના પાંચ નામોની વ્યુત્પત્તિ ઉપરથી જાણી લેવા જોઈએ જેનાથી સુંધવામાં આવે છે તે ઘણુ ગંધને ગ્રહણ કરે છે, તેથી ગંધના જ્ઞાનનું અસાધારણ કારણ. ઘણું છે. જેનાથી રસને અનુભવ થાય છે તે રસનેન્દ્રિય રસને ગ્રહણ કરે છે તેથી રસના જ્ઞાનનું અસાધારણું કારણ રસનેન્દ્રિય છે જેના વડે દેખાય છે તે ચક્ષુ રૂપને દેખે છે, તેથી રૂપના જ્ઞાનનું અસાધારણ કારણ ચક્ષુ છે, તેને દક્ષિણ કે વેચન પણ કહેવામાં આવે છે. જેના વડે સ્પર્શ કરવામાં આવે છે તે સ્પશનેન્દ્રિય સ્પશને ગ્રહણ કરે છે, તેથી સ્પશના જ્ઞાનનું અસાધારણ કારણ પર્શનેન્દ્રિય છે. ___16. स्पर्शनमिति वक्तव्ये त्वग्ग्रहणमुपचाराद् मञ्चाः क्रोशन्तीतिवत् तदधिष्ठानं दर्शयितुम् । यथा त्रिपुटिकाधिष्टानं घ्राणं, जिह्वाधिष्ठानं रसनं, गोलकाधिष्ठानं चक्षुः, તથા સારવાધિષ્ઠાને સ્પર્શન, શિરચયાપાજીë પરમાત | વનતિ च न बाह्यमेव चर्म केवलमुच्यते अपि तु सकलशरीरव्यापि, तुहिनकणशिशिरसलिलपानसमये अन्तर्हृदयेऽपि शीतस्पर्शीपलम्भादिति । 06. જેમ “મંચસ્થ બાળક રડે છે એમ કહેવાને બદલે મંચે રડે છે એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે રડનારનું અધિકાન મંચ છે એ દર્શાવવું, તેમ સ્પશનેન્દ્રિય” એમ કહેવું જોઈએ ત્યારે ત્વચા' એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે સ્પર્શનેન્દ્રિયનું અધિકાન ત્વચા છે એ દર્શાવવું જેમ ધ્રાણેન્દ્રિયનું અધિકાન ત્રિપુટિકા (=ત્રિકોણાકાર રચના) છે, રસનેન્દ્રિયનું અધિષ્ઠાન જીભ છે, ચક્ષુરિદ્રયનું અધિષ્ઠાન ડોળો છે તેમ સ્પર્શનેન્દ્રિયનું અધિષ્ઠાન ત્વચા છે, કારણ કે મસ્તકથી માંડી પગના અંગૂઠા સુધી સ્પર્શને અનુભવ થાય છે. ત્વચાને અર્થ કેવળ બાહ્ય ચામડી જ નથી પરંતુ સકલ શરીરમાં વ્યાપ્ત ચામડી છે, કારણ કે બરફના ગાંગડા નાખવાથી ઠંડા થયેલા પાણીને પીતી વખતે અંદર હૃદયમાં પણ શીતસ્પર્શને અનુભવ થાય છે. 17. स्वावयवसमवायित्वे चेन्द्रियाणां त्रिपुटिकाद्याश्रयत्वमाश्रयत्वमात्रापेक्षयोच्यते, न समवायित्वादिति । शणोत्यनेनेति श्रोत्र, शब्दं गृह्णातीति शब्दोपलब्धावसाधारणं For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયોને હેય તરીકે ભાવવી જોઈએ ૨૫૩ कारणं श्रोत्रम् । तच्चाकाशैकदेशत्वादनाश्रितमपि कर्णशष्कुल्यधिष्ठानमुच्यते । तदेवं विशेषलक्षणानि पञ्च पञ्चानामुक्तानि भवन्ति । 17. ખરેખર તે ઇન્દ્રિય સમવાય સંબધથી પિતાના અવયવોમાં રહે છે, તેમ છતાં તેમને ત્રિપુટિકા વગેરેમાં આશ્રય કરતી કહી છે તે તે કેવળ આશ્રયત્વની અપેક્ષાએ અને નહિ કે સમવયિત્વની અપેક્ષાએ. [જેનામાં સમવાય સંબંધથી કોઈ રહેતું હોય તેને સમવાયી કહેવામાં આવે છે અને જે રહેતું હોય તેને સમવેત કહેવામાં આવે છે.] જેનાથી સંભળાય છે તે શ્રેગ્નેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, તેથી શબ્દના જ્ઞાનનું અસાધારણું કારણ શ્રેગેન્દ્રિય છે. શ્રેત્ર આકાશને જ એક ભાગ હોવાથી અનાશ્રિત છે, છતાં કર્ણશક્િલીને તેનું અધિષ્ઠાન કહેવામાં આવેલ છે. આમ પાંચ ઈન્દ્રિયોનાં પાંચ વિશેષલક્ષણ અમે જણાવ્યાં. 18. तानीमानीन्द्रियाणि स्वविषयग्रहणान्यात्मनो भोगसाधनत्वात् संसारकारणानीति हेयतया भावयितव्यानि । तथा भाव्यमानानि निर्वेदोत्पादनादिद्वारेणापवर्गाय कल्पयिष्यन्ते इति 1 | 18. पातपाताना विषयानु ह! श्वानु सक्षण धरावती ४न्द्रियो, भोगनु સાધન હેઈ, સંસારનાં કારણે છે, એટલે તેમને હેય તરીકે ભાવવી જોઈએ. એ પ્રમાણે તેમને ભાવતાં નિર્વે આદિને ઉત્પન્ન કરીને તે દ્વારા તેઓ અપવગને અપાવવા સમર્થ मन छ. 19. 'भूतेभ्यः' इति किमर्थम् ? उक्तं हीन्द्रियाणां स्वविषयग्रहणलक्षणत्वम् । तत्र न भूतग्रहणं लक्षणार्थम् , अपि तु तद्विनिश्चयार्थम् यथा 'आप्तोपदेशः शब्दः' इत्यत्राप्तग्रहणं लक्षणविनिश्चयार्थम् । स्वस्वविषयोपलब्धिलक्षणत्वं हीन्द्रियाणां भूतप्रकृतित्वे सति निर्वहति, नान्यथेति । तानि पुनरिन्द्रियकारणानि पृथिव्यप्तेजोवायुराकाशमिति भूतानि । भूतेभ्यः पञ्चभ्यो यथासङ्ख्यं घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि पञ्चेन्द्रियाणि भवन्ति । भूतप्रकृतित्वमिति भूतस्वभावत्वं व्याख्यायमानं पञ्चस्वपि सम्भवति । भूतकारणकत्वं त्वन्येषु चतुर्ध्वपि तथैव, श्रोत्रे तु कथञ्चित कर्णशष्कुल्यवच्छिन्ननभोभागाभिप्रायेण व्यवहारतः समर्थनीयम् । एवं भोतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमधिगन्तुमुत्सहन्त इति तल्लक्षणत्वमेषां सिंध्यतीति । अतो 'भूतेभ्यः' इत्युक्तम् । 19. ४२ - भूतोमाथी [उत्पन्न ययेशी छे]' मेम शा भाटे तमे यु ? યાયિક – એમ કહ્યું કારણ કે પિતા પોતાના વિષયને ગ્રહો એવું ઇન્દ્રિયનું લક્ષણ કર્યું છે. જેમ “આતને ઉપદેશ શબ્દ છે ન્યાયસૂત્ર ૧.૧.૭]એ સૂત્રમાં “આપ્ત' For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઈન્દ્રિયે ભૌતિક છે પદનું ગ્રહણ લક્ષણને નિશ્ચય કરવા માટે છે તેમ પ્રસ્તુત સૂત્રમાં “ભૂતપદનું ગ્રહણ લક્ષણને માટે નથી પણ તે લક્ષણને નિશ્ચય કરવા માટે છે. ઇન્દ્રિય તે તે ભૂતની બનેલી હોય તે જ રૂપ આદિ તિપિતાના વિષયનું ગ્રહણ કરવું એ ઈન્દ્રિયેનું લક્ષણ નિર્વાહ પામે, અન્યથા ન પામે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ આ ભૂતે ઈન્દ્રિના સમવાયીકારણે (=ઉપાદાન રણે) છે. આ પાંચ ભૂતેમાંથી યથાક્રમ ઘાણ, રસન, ચક્ષુ, સ્પર્શન અને શ્રેત્ર આ પાંચ ઇન્દ્રિયે ઉત્પન્ન થાય છે. 'ભૂત ઇન્દ્રિયની પ્રકૃતિ છે એની વ્યાખ્યા ભૂત ઇન્દ્રિયને સ્વભાવ છે એવી કરીએ તો તે પાંચે ઈન્દ્રિમાં ભૂતપ્રકૃતિવ સંભવે છે. ભૂતકારણતા તે શ્રેત્ર સિવાય અન્ય ચારમાં તે તે રીતે જ અર્થાત મુખ્યર્થમાં જ સંભવે છે, પરંતુ શ્રેત્રની બાબતમાં શ્રેત્ર પિતે કર્ણશષ્ફલિથી ઘેરાયેલે આકાશને ભાગ છે એ અભિપ્રાયથી ગૌણાર્થમાં વ્યવહારથી તેની ભૂતકારણકતાનું સમર્થન કરવું જોઈએ. આમ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયે પિતાના રૂપ આદિ વિષયને ગ્રહણ કરવાને માટે ઉત્સાહ કરે છે, એટલે તે તેમનું લક્ષણ સિદ્ધ થાય છે માટે, “ભૂતોમાંથી [ઉત્પન્ન થયેલી છે?] એમ સૂત્રમાં કહ્યું છે. 20. तत्रौतत् परीक्षणीयं वर्तते-किं भौतिकानामिन्द्रियाणां स्वविषयग्रहणकरणत्वमुतान्यथेति ? एवं हि साङ्ख्याः संप्रवदन्ते आहङ्कारिकाणीन्द्रियाण्यर्थं साधयितुमहन्ति, नान्यथा । तथा हि-कारकं कारकत्वादेव प्राप्यकारि भवति । भौतिकानि चेन्द्रियाणि कथं प्राप्यकारीणि दूरवर्तिनि विषये भवेयुः ? आहङ्कारिकाणां तु तेषां व्यापकत्वाद्विषयाकारपरिणामात्मिका वृत्तिवृत्तिमतोऽनन्या सती सम्भवत्येवेति सुवचं प्राप्यकारित्वम् । अपि च महदणुग्रहणमाहङ्कारिकत्वे तेषां कल्पते, न भौतिकत्वे । भौतिकत्वे हि यत्परिमाणं ग्रहणं तत्परिमाणं ग्राह्यं गृह्णीयात् , अस्ति च गोलकादधिकपरिमाणस्य पटपिठरादेओहणं, हीनपरिमाणस्य च वटधानादेः । अतोऽपि न भौतिकानीन्द्रियाणि । भौतिकानामपि दीपादीनां परं प्रकाशयतां स्वात्मप्रकाशकत्वमपि दृष्टम् । एवमिन्द्रियाण्यपि पटादिस्वरूपं प्रकाशयन्ति स्वरूपमपि प्रकाशयेयुः । न च प्रकाशयन्तीत्यतोऽपि न भौतिकानि । 20. શંકા કાર– આ પરીક્ષણીય છે કે સ્વવિષયને ગ્રહવામાં કરણત્વ ભૌતિક ઇન્દ્રિયોનુ છે કે અભૌતિક ઈન્દ્રિયનું ? સાંખે આમ કહે છે – આહંકારિક ઈદ્રિય અર્થને જાણવાને પાત્ર છે, અન્યથા તે પાત્ર નથી (અર્થાત ભૌતિક ઈન્દ્રિયે અને જાણવાને પાત્ર નથી.) તે આ પ્રમાણે – કારક કારકપણાને કારણે જ પ્રાયકારી બને છે. [અર્થાત કરકને સ્વભાવ જ એવો છે કે તે પ્રાયકારી હેય જ. ઈન્દ્રિો કારક ઈ પ્રાયકારી હેવી જોઈએ જ. પરંતુ ઇન્દ્રિયે જે ભૌતિક હોય તો તેઓ પ્રાકારી ન બની શકે. આમ ઈન્દ્રિય કારક હોઈ તેમણે પ્રાયકારી હેવું જોઈએ પણ જો તેઓ ભૌતિક હેય તે તેઓ પ્રયકારી ન For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ઈન્દ્રિોને ભૌતિક માનતાં તેમનું પ્રાયકારીવ કેવી રીતે ઘટશે ? બની શકે. ] દૂર રહેલાં વિષયની બાબતમાં ભૌતિક ઈન્દ્રિયે પ્રાયકારી કેવી રીતે બને ? આલંકારિક ઈન્દ્રિય તે વ્યાપક છે, વિષયાકાર પરિણામને પામેલી ઈન્દ્રિયવૃત્તિ વૃત્તિમાન ઇન્દ્રિયથી અભિન્ન હોવાથી ઇન્દ્રિયનું પ્રાયકારીત્વ સંભવે છે જ, એટલે ઇન્દ્રિય પ્રાયકારી છે એ વચન સુવચન છે. વળી, મહાપરિમાણ અને અણુપરિમાણનું ગ્રહણ ઈન્દ્રિયોને આલંકારિક માનતાં ઘટે છે, ભૌતિક માનતાં ઘટતું નથી. ઇન્દ્રિ ભૌતિક હેય તે ઇન્દ્રિયના પરિમાણુ જેટલા પરિમાણવાળા વિષયને જ તે ગ્રહણ કરે. પરંતુ ચક્ષુના ગલકના પરિમાણથી અધિક પરિમાણવાળા પટ પિટર વગેરેનું ગ્રહણ ચક્ષુ કરે છે અને ઓછા પરિમાણવાળા, વડના ટેટાના બીજ આદિનું ગ્રહણ પણ તે કરે છે. તે કારણે પણ ઈદ્રિયો ભૌતિક નથી ઉપરાંત, ભૌતિક દીપ વગેરે બીજાને પ્રકાશિત કરતાં પિતાને પણ પ્રકાશિત કરે છે એ આપણે દેખીએ છીએ. એ જ રીતે ભૌતિક ઈન્દ્રિય પણ પટ આદિના સ્વરૂપને પ્રકાશિત કરતાં પિતાના રૂપને પણ પ્રકાશિત કરે. પરંતુ ઇન્દ્રિયે પિતાના રૂપને પ્રકાશિત કરતી નથી. એ કારણે પણ ઇન્દ્રિયે ભૌતિક નથી. 21. अत्राभिधीयते । यत् तावत् प्राप्यकारित्वं भौतिकत्वपक्षे नावकरपते इति जस्पितवानसि तत् मन्ये त्वया गोलकमेव चारिति चेतसि गृहीतम् , अन्यथा कथमित्थमकथयिष्यः १ स चायमायुष्मतो महान् भ्रमः । न खलु कृष्णसारं चक्षुः, तद धिकरणं तु तेजश्चक्षुः । तच्च वेगवद्रव्यत्वाद् दूरमपि प्रसरतीति कोऽस्य प्राप्यकारितायां प्रमाद: ? 21. નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ભૌતિકત્વપક્ષમાં ઇન્દ્રિયનું પ્રાય. કારીપણું ઘટતું નથી એમ તમે જે કહ્યું તે બાબતે અમને લાગે છે કે તમે મનમાં એવું ધાર્યું છે કે ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે. અન્યથા તમે આવું કેમ કહે છે તે આપ આયુધ્યાનને મોટો ભ્રમ છે ખરેખર કીકી ચક્ષુરિન્દ્રિય નથી પરંતુ તેના આશ્રયભૂત તેજ ચક્ષુરિન્દ્રિય છે અને તેજ વેગવાળું દ્રવ્ય હેઈ દૂર દૂર પણ પ્રસરે છે, એટલે એની પ્રાપ્યકારી માનવામાં પ્રમાદ કેવો =ભૂલ કેવી ?) 22, ननु गोलके चिकित्सादिप्रयोगात् गोलकगुणदोषानुवर्तित्वाच्च विषयोपलब्धेर्गोलकमेव चक्षुः स्यात् । अनुपलभ्यमानं च तेजः कथमिन्द्रियमुच्यते ? कथं च तेजसा वेगवताऽपि सहसैव विस्फारिते चक्षुषि योजनशतसहस्रव्यवहितसितकरतरणितारकादि ग्रहीतुं शक्यते ? कथं वा तदल्पकं वराकं नायनं तेजः समन्ततः प्रसरता सकलभुवनप्रथितप्रभावेन महीयसापि मिहिरमहसा न प्रतिहतगति भवेदिति भास्करदर्शनमित्थं न सम्पद्यते । तेजःपक्षे च काचाभ्रकपटलस्फटिकान्तरितपदार्थोपलब्धिः कथं समर्थेत । तस्माद् वरं शक्तिविशेषयुक्तं गोलकमेव साधो ! चक्षुरभ्युपगच्छेति । For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ २५६ ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે એ પૂર્વપક્ષ અને તેનું ખંડની _22. શંકાકાર – ગેલકમાં ચિકિત્સા આદિને પ્રયોગ થતો હોવાથી અને ગોલકના ગુણ-દેણ અનુસાર વિષયના જ્ઞાનમાં ગુણ-દેવ આવતો હોવાથી ગેલક જ ચક્ષુરિન્દ્રિય બને. ન જણાતા તેજને કેમ ઇન્દ્રિય કહેવામાં આવે છે ? તેજ વેગવાન દ્રવ્ય હોય તે પણ ચક્ષુ ખુલતાં જ એકાએક લાખ પેજને દૂરના સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને તેજ કેવી રીતે ગ્રહી શકે? અથવા તે નયનનું બિચારું અલ્પ તેજ ચારે બાજુ પ્રસરતા, સકલ ભુવનમાં ફેલાયેલા પ્રભાવવાળા વિપુલ સૂર્ય તેજથી પિતાની ગતિમાં રૂકાવટ પામે, પરિણામે આ રીતે તે આપણને સૂર્યનું દર્શન ન થાય. વળી ચહ્ન તેજસ દ્રવ્ય છે એ પક્ષને સ્વીકારી તમે કાચ, અભ્રપટલ, સ્ફટિકથી અન્તરિત પદાર્થના ચાક્ષુષ પ્રત્યક્ષનું સમર્થન કેવી રીતે કરશો ? તેથી હે સજજન ! શક્તિવિશેષથી યુક્ત ગેલક જ ચક્ષુરિન્દ્રિય છે એમ સ્વીકારો. 23. उच्यते । न खलु भवदनुशासनेन युक्तिविरुद्धमर्थमभ्युपगच्छामः । प्राप्यकारि हि कारकं दृष्टम् । कृष्णसारपक्षे च कुतः प्राप्यकारित्वम् ? ,शक्तिरपि कल्प्यमाना निराश्रया न परिकल्पनीयैवेति तदाश्रयचिन्तायां · न गोलकमात्रमाश्रयो भवितुमर्हति, अप्राप्यकारित्वप्रसङ्गात् इति तदधिकरणं तेज एव शक्तेराश्रयो भवेत् । 23. નાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. અમે તમારા હુકમથી યુક્તિવિરુદ્ધના અર્થને સ્વીકાર નહિ કરીએ. કારકને અમે પ્રાયકારી દેખ્યું છે. હવે કીકી ચક્ષુ છે એ પક્ષમાં ચક્ષુની પ્રાયકારીતા ક્યાંથી ઘટશે ? શક્તિની કલ્પના કરે તે પણ શક્તિને નિરામય તે ન કલ્પવી જોઈએ. એટલે શકિતના આશ્રયને વિચાર કરવો જોઈએ. તે વિચારણામાં ગોલકમાત્ર તેને આશ્રય બનવાને લાયક નથી, કારણ કે તેમ માનતાં ચક્ષુરિન્દ્રિય અપ્રાયકારી બની જવાની આપત્તિ આવશે. તેથી, ગોલકના અદ્ધિકરણભૂત તેજ જ શક્તિને આશ્રય બને. 24. નનું ૨ પ્રાથવિમેવ વિષે વર્તતે | તદ્ધિ રસનસ્પનયો: વેવસ્ટमवलोक्यते लोके । चक्षुःश्रोत्रो तु दूरदेशव्यवस्थितविषयग्राहिणी कथं प्राप्यकारिणी स्याताम् ? घ्राणं तु त्रिटिकानिकटनिहितपदार्थगन्धमपि गृह्णाति; दूरतोऽपि च प्रचलदनिलबलवेल्लितफुल्लमल्लिकादिसौरभमुपलभते । त्रिपुटिकोपकण्ठटौकितेनापि द्रव्येण न तस्य सन्निकर्ष इति तदप्यप्राप्यकार्येव । तस्माच्छक्तिविशेषणमधिष्ठानमेव तत्तदिन्द्रियमिति गृह्यताम् । उत्सृज्यतां प्राप्यकारित्वपक्षः । चक्षुषि च चन्द्रावग्रहादिग्राहिणि नितरां प्राप्यकारित्वमयुक्तमेव । _24. શંકાકાર – પ્રાયકારીત્વ વિચારણીય છે. લેકમાં તો કેવળ રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની પ્રાયકારીતા દેખાય છે. ચક્ષુરિન્દ્રિય અને શ્રેગ્નેન્દ્રિય તે દૂર દેશમાં રહેલા વિષયનું ગ્રહણ કરે છે. એટલે તે કેવી રીતે પ્રયકારી બને ? ધ્રાણેન્દ્રિય તો નાક પાસે રાખેલા પદાર્થની ગંધને પણ ગ્રહણ કરે છે અને વાતા પવનને બળે હાલતા વિકસિત મહિલકાપુષ્પની સુગંધને પણ તે દૂરથી ગ્રહણ કરે છે. નાક પાસે લવાયેલા દ્રવ્ય સાથે પણ ઘાણેન્દ્રિયને સન્નિક નથી, એટલે તે અપ્રાપ્યકારી જ છે. તેથી શક્તિથી વિશિષ્ટ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયની પ્રાયકારિતા ૨૫૭ અધિષ્ઠાન જ તે તે ઈન્દ્રિય છે તેમ તમે સ્વીકારો, પ્રાયકારીતાને પક્ષ છોડી દે. ચન્દ્ર, સૂર્ય, પ્રહ વગેરેને ગ્રહણ કરનારી ચક્ષુને પ્રાયકારી ગણવી એ તે સદંતર અગ્ય જ છે. 25. અત્રો તે , ન ઘાઘજારિત્વમુન્નથું રાવનમ: | કારત્વમેવ હિં तथा सत्येषामुत्सृजेम । कारकं चाप्राप्यकारि चेति चित्रम् । अदृष्टमपि कारकमात्मनो व्यापकत्वात् तवृत्ति धर्मादिकं न अप्राप्यकारि भवेत् , किमुत दृष्टं चक्षुरादि कारकमिति ? अप्राप्यकारित्वे च शक्तेरविशेषात् कुड्यादिव्यवहितमपि वस्तु चक्षुषा દત | તત્ર કાર્યાનુપટ્ટમાન રા: વણતે રૂતિ વેત, િશm; mતે ? ! 25. નૈવિક – આને ઉત્તર અમે આપીએ છીએ. અમે પ્રાયકારીતાને છોડી શકીએ નહિ. એમ કરીએ તે અમે કારકતાને જ છેડી દીધી ગણાય. કારક હોય અને છતાં અપ્રાયકારી હેય એ તે વિચિત્ર ગણાય. આત્મા વ્યાપક હે ઈ તેમાં સમવાય બંધથી રહેતા ધર્મ આદિ અદષ્ટ કારક પણ અપ્રાકારી ન હોય તે પછી ચક્ષુ આદિ દષ્ટ કારક અપ્રાપ્યકારી કયાંથી હોય? ચક્ષુ અપ્રાપકારી હોય તે તેનામાં અપ્રાપ્ત (=અસનિકૃષ્ટ) બધી વસ્તુઓને ગ્રહણ કરવાની શક્તિ સભાનપણે હેઇને ભીંત વગેરેથી વ્યવહિત વસ્તુને પણ ચક્ષુ દેખે, ભીતિ વગેરેથી વ્યવહિત વસ્તુના દશનરૂપ કાર્યની અનુપલબ્ધિ ઉપરથી ત્યાં શકિતને કલ્પવામાં નથી આવતી એમ જે તમે કહે તે અમે કહીશું કે તે પછી શક્તિની કલ્પના જ તમે શા માટે કરે છે ? 26. લૈિં તેર રૂતિ ? તેન:શwધારણાયાં તેનો વ્યવાત વ્યવધાનાधनुगुणम् , अमूर्तायास्तु शक्तेय॑वधानमबाधकं भवेदिति तेज एवेन्द्रियं कल्पनीयं न ત્તિ, મિપિછાનં વા | 26. શંકાકાર - ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી કલ્પના તમે કેમ કરે છે ? તે ધારણનું શું પ્રજન છે ]. નૈયયિક – ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી ધારણું અમે કરીએ છીએ કારણ કે તેજ દ્રવ્ય હેઈ, તે વ્યવધાન વગેરેને અનુકૂળ છે, અર્થાત વ્યવધાન વગેરેને કારણે ચક્ષુ વિષયનું ગ્રહણ કરી શકતી નથી, જ્યારે શકિત તે અમૂર્ત હાઈ વ્યવધાન વિષયગ્રહણમાં બાધક ન બને; એટલે તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એમ કલ્પવું જોઈએ અને નહિ કે શક્તિ કે શકિતયુક્ત અધિષ્ઠાન ચક્ષુરિન્દ્રિય છે એમ. 27. प्राप्यकारिता च श्रोत्रस्य तावत् वीचीसन्तानसदृशशब्दपरम्परारम्भणद्वारेण दर्शिता शब्दाधिकरणे । घ्राणस्यापि समीरणान्दोलितकुन्दलतादिप्रसृततत्परमाणुनिकराधिकरणगन्धग्रहणात् प्राप्यकारिता । न च परमाणूनामपसर्पणे द्रव्यपरिक्षयाद्याशङ्कनीयं, भूयस्त्वात् परमाणूनाम् । अत एव गन्धद्वारकतद्व्य सम्पर्कदोषनिर्हरणांय प्रायश्चित्तमशुचिद्रव्यघ्राणे समामनन्ति । ૧૭ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ તેજના પ્રસારના કારણે ચક્ષની પ્રાપ્યકારિતા 27. શ્રેત્રેન્દ્રિયની પ્રાપ્યકારીતા જળતરંગાની હારના જેવી શબ્દની હારની ઉત્પત્તિ દ્વારા શબ્દાધિકરણમાં દર્શાવી છે. પવનથી આંદોલિત કુ દલતા વગેરેમાંથી ફેલાતા પરમાણુઓરૂપ અધિકરણમાં રહેલી ગધને ગ્રહણ કરવાને કારણે શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્યકારીતા છે. પરમાણુઓના અપસણુમાં દ્રવ્યના ક્ષય વગેરેની આશંકા ન કરવી જોઇએ, કારણ કે પરમાણુ ધણા ડ્રાય છે. ઘ્રાણેન્દ્રિય પ્રાપ્યકારી હાવાથી જ ગંધ દ્વરા થતા તે દ્રવ્યના સપને દ્વેષ દૂર કરવા અશુચિ દ્રવ્યને સુંધવામાં શાસ્ત્રો પ્રાયશ્ચિત્ત જણાવે છે. ૨૫ 28. चक्षुषस्तेजःप्रसरणात् प्राप्यकारिता । अनुपलभ्यमानं तेज इति चेत्, किं चन्द्रमसः परभाग उपलभ्यते पृथिव्याश्चाधोभागः ? न खलु प्रत्यक्षैकशरणाः पदार्थाः, अनुमानादिभिरप्येषामुपलम्भः सम्भवत्येव । उक्तं चानुमानम् । रूपोपलब्धिकार्येण तैजसमेव चक्षुरनुमीयते तेजोद्रव्यं हि दीपादि रूपस्य प्रकाशकं दृष्टमिति । I 28. તેજના પ્રસારના કારણે ચક્ષુની પ્રાપ્યકારીતા છે. તેજ દેખાતું નથી એમ જો તમે કહો તે અમે કહીશું કે શું ચંદ્રને પાશ્ર્લા ભાગ દેખાય છે, પૃથ્વીને નીચલા ભાગ દેખાય છે? પદાર્થોનું અસ્તિત્વ કેવળ પ્રત્યક્ષથી જ સિદ્ધ થતું નથી. અનુમાન આદિ વડે પણ એમની ઉપલબ્ધિ સભવે છે જ, અને અમે અનુમાન આપ્યું છે. રૂપની ઉપલબ્ધિરૂપ કાય. ઉપરથી ચક્ષુ તૈજસૂ જ છે એવું અનુમાન થાય છે, કારણ કે દીપ આદિ તેજસ્ દ્રવ્ય રૂપનું પ્રકાશક છે એવુ દેખ્યુ છે. c 29. प्रत्यक्षेण तु नायनं तेजः किमिति नोपलभ्यते इति : तदुच्यते । विचित्रा हि द्रव्यगुणानामुद्भवाभिभवादिवशेन गतयो भवन्ति । तद्यथा - सर्वतः प्रसरता बहलबहन शीतस्पर्शाश्रयेण द्रव्येण व्याप्तौ हेमन्तशिशिरौ ऋतू भवतः, निराधारस्य शीतस्पर्शगुणस्यानुपलब्धेः । अथ सत्यपि तत्र सलिलद्रव्ये तद्गुणस्य शीतस्पर्शस्यैवोपलब्धिर्न शुक्लरूपस्येति । तेजोद्रव्येण च निरर्गलं विजम्भमाणेन भूयसा ग्रीष्मो भवति । तत्र सत्यपि तेजोद्रव्ये तद्गुणस्योष्णस्पर्शस्यैव ग्रहणं, न भास्वररूपस्येति । भास्वरं च कार्तस्वरादौ तैजसद्रथ्ये रूपमुपलभ्यते, नोष्णस्पर्शः । उदकान्तर्गते च तेजसि ज्वलनतप्ते जले ज्वलनगुण उष्णस्पर्शोऽनुभूयते, न भास्वरं रूपमिति । एवमिह नयनरश्मौ तेजसि द्रव्ये द्वावपि रूपस्पर्शो नोपलभ्येते इति कमुपालभेमहि । उक्तं च — - ' दृष्टानुमितानां हि नियोगप्रतिषेधानुपपत्तिः प्रमाणस्य तत्त्वविषयत्वात्' इति [ न्यायसूत्र ३.१.५३ ] । न च सर्वत्र नयनरश्मेर - नुपलम्भ: । क्वचिद्धि वृषदंशप्रभृतीनां नक्तञ्चराणां निशि निबिडतमतमः पङ्कपटलावलिप्ते वेश्मनि सञ्चरतां चाक्षुषं तेजो भास्वरं रूपं दूरमपि प्रसरदुपलभ्यत एव । For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી નથી ૨૫૯ अन्यत्र तु मध्यन्दिनोल्काप्रकाशवदग्रहणमस्मदादिनयनरश्मेः । अयं तु विशेषः उल्कारूपस्य दिवाकरकरविभवाभिभूतत्वादग्रहणं, नयनरश्मिरूपस्य त्वनुद्भूतत्वादेवेति । यत्तु काचाभ्रपटलस्फटिकान्तरितपदार्थोपलम्भनं, तत्र काचादीनां केषांचित् अतिस्वच्छत्वात् केषांचिच्च ससुषिरत्वाच्चाक्षुषतेजःप्रसरनिरोधकौशलं नास्तीति नाप्राप्यकारित्वं चक्षुषस्तावता भवति । 29. શંકાકાર – પ્રત્યક્ષ વડે નયનનું તેજ કેમ ઉપલબ્ધ થતું નથી ? નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ઉદ્દભવ, અભિભવ વગેરેને લીધે દ્રવ્યો અને ગુણોની વિચિત્ર દશાઓ થાય છે. ઉદાહરણથ, ચારે બાજુ પ્રસરતા, શીતસપના આશ્રયભૂત પુષ્કળ દ્રવ્યથી જલથી) હેમન્ત અને શિશિર બને ઋતુઓ વ્યાપ્ત હોય છે, કારણ કે આધાર વિનાના શતસ્પર્શગુણની ઉપલબ્ધિ થતી નથી, ત્યાં જલદ્રવ્ય હેવા છતાં શીતપર્શની જ ઉપલબ્ધિ થાય છે. શુક્લ રૂપની ઉપલબ્ધિ થતી નથી. તેજસ્ દ્રવ્ય નિરર્ગલ ખૂબ જ વિસ્તરતાં ગ્રીષ્મ ઋતુ થાય છે, ત્યાં તેજસ દ્રવ્ય હેવા છતાં તેના ગુણ ઉણસ્પર્શનું જ ગ્રહણ થાય છે, ભાસ્વરૂપનું ગ્રહણ થતું નથી. સુવર્ણ આદિ તેજસ દ્રવ્યમાં ભાસ્વર રૂપનું ગ્રહણ થાય છે, ઉષ્ણસ્પર્શનું ગ્રહણ થતું નથી. ઉધકાન્તર્ગત તેજસ્ દ્રવ્યમાં ઉષ્ણસ્પર્શને અનુભવ થાય છે, ભાસ્કર રૂપને અનુભવ થતો નથી. એ જ રીતે અહીં ચક્ષુમાંથી નીકળતાં કિરણોમાં–તેજસ્ દ્રવ્યમાં રૂપ અને સ્પર્શ બને અનુભવાતા નથી, એટલે શેને અનુભવીએ ? અને કહ્યું પણ છે કે “દષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એવો વિધિ કે નિષેધ કરે પ્રમાણેએ ઘટતો નથી, કારણ કે પ્રમાણેનું કામ તે અર્થોના તત્ત્વને – સ્વભાવને જ ગ્રહણ કરવાનું છે. વળી, સર્વત્ર ચક્ષુકિરણની અનુપલબ્ધિ નથી. કેટલીક વાર બિલાડા વગેરે નિશાચર પ્રાણુઓ જ્યારે રાત્રે ઘોર અંધકારથી ઘેરાયેલા ઘરમાં સંચરે છે ત્યારે તેમની ચક્ષુનું ભાસ્વર રૂપ ધરાવતું તેજ દૂર સુધી પ્રસરતું આપણને જણાય છે જ. અન્ય પ્રાણીઓની બાબતમાં, મધ્યાહૂને જેમ ઉલ્કાપ્રકાશનું ગ્રહણ નથી થતું તેમ આપણું ચક્ષુકિરણોનું ગ્રહણ નથી થતું – ફેર માત્ર એટલે કે સૂર્યકિરણના પ્રતાપથી અભિભૂત થવાને કારણે ઉકાના રૂપનું ગ્રહણ નથી થતું જ્યારે ચક્ષુકિરણનું રૂપ અનુદ્દભુત હોવાથી તેનું ગ્રહણ નથી થતું. કાચ, અબરખ, સ્ફટિકથી અન્તરિત પદાર્થોનું ગ્રહણ ચક્ષુ કરે છે તેમાં કાચ વગેરેમાંથી કેટલાક અતિવચ્છ હેવાને કારણે અને કેટલાક છિદ્રાળુ હેવાને કારણે કાચ વગેરે ચાક્ષુષ તેજના પ્રસારને અવરોધ કરી શકતા નથી, એટલે કાચ વગેરેથી અન્તરિત ૫દાર્થોનું ચક્ષુરિન્દ્રિય ગ્રહણ કરે છે એટલા માત્રથી ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી નથી બની જતી. 30 यत्त कुतो नयनरश्मेरीदृशी गतिर्गगनमाक्रम्य यद्गभस्तिमालिनं स्पृशति, न प्रतिहन्यते च सावित्रेण वेगवता तेजसेति । उक्तमत्र दृष्टानुमितानां नियोगप्रतिषेधानुपपत्तिरिति । कार्यसत्तया हि तथाविधं कारणं कल्प्यते, यद् दूरमपि For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ બધી ઇન્દ્રિ પ્રાયકારી છે प्रसरति, प्रसरदपि परेण न निरुध्यते । दृष्टश्चानिरोधो भर्जनकपालादौ तेजसः पच्यमानद्रव्यपाकसिद्धेः । कलशे च निषिक्तानामपां बहिः शीतस्पर्शग्रहणादनिरोधः । एवं नयनरश्मेरपि भविष्यति । न तु गोलकस्यैव शक्तिकल्पना लघ्वीति वक्तव्यम् , प्राप्यकारिकारकस्वरूपपरित्यागप्रसङ्गात् । प्राप्यकारीणि चक्षुःश्रोत्रे, त्वगादिवत् इति । अत एव सर्वेन्द्रियाणां प्राप्यकारित्वं पश्यद्भिः शास्त्रज्ञैरिन्द्रियार्थसन्निकर्षः षटूप्रकारो व्याख्यातः । 30. નયનકિરણની બાબતમાં એવું કેમ કે ગગનને ઉલ્લંઘી તે સૂર્યને સ્પર્શે છે અને સૂર્યના વેગવાન તેજથી તે પ્રતિઘાત પામતા નથી ? – આ જે પ્રશ્ન તમે પૂછો છો તેના ઉત્તરમાં અમે કહ્યું છે કે દષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એ વિધિ કે નિષેધ પ્રમાણે એ કરવો ઘટતું નથી. કાર્યની સત્તા ઉપરથી તેવા પ્રકારનું કારણ ક૯૫વામાં આવે છે જે દૂર દૂર પ્રસરે છે અને પ્રસરતું તે બીજાથી અવધ પામતું નથી; કઢાઈ, તાવડી, આદિમાં તેજને અવરોધ થતે દેખે નથી કારણ કે રાંધવા મૂકેલ દ્રવ્યને પાક થાય છે, ઘડામાં નાખેલા પાણીને શીતસ્પર્શનું ઘડાની બહાર ગ્રહણ થાય છે એ ઉપરથી પુરવાર થાય છે કે જલદ્રવ્યને અવરોધ થતો નથી; એવી જ રીતે જ્યનકિરણનું પણ થશે. ગોલકની શક્તિની કલ્પના કરવામાં લાધવ છે એમ ન કહેવું જોઈએ કારણ કે કારકના પ્રાયકારીતારૂપ સ્વરૂપને ત્યાગ કરવાની આપત્તિ આવે. ચક્ષુ અને શ્રોત્ર પ્રાયકારી છે, ત્વફ આદિની જેમ. એટલે જ બધી જ ઇન્દ્રિયોને પ્રાયકારી દેખતા શાસ્ત્રને એ ઇન્દ્રિવાસનિકના છ પ્રકારો સમજાવ્યા છે. ..31. प्राप्यकारिता च न गोलकस्योपपद्यते, तदप्राप्तस्य पर्वतादेर्ग्रहणात् प्राप्तस्य च प्रत्युताञ्जनशलाकादेरग्रहणात् । अतो न गोलकं चक्षुः । चिकित्सादिप्रयोगस्तु गोलके यः प्रवर्तते । सोऽयमाधारसंस्कारः आधेयस्योपकारकः ।। अत एव गोलाकगुणदोषानुवर्तित्वमपि विषयोपलब्धेर्घटमानम् , आधारद्वारको हिं तदाधेयस्यैव तौ गुणदोषाविति । तस्मादप्राप्तविषयग्रहणानुपपत्तेर्गोलकचक्षुःपक्षो भिक्षत्प्रेक्षितः प्रक्षावतां हृदयेषु न विश्राम्यतीति प्राप्यकारि तेज एव चक्षुरिति સ્થિતમૂ | [31. ગલકની પ્રાયકારીતા ઘટતી નથી. કારણ કે ગોલક સાથે સંગ ન પામેલા પર્વત વગેરેનું ગ્રહણ થાય છે જ્યારે ગોલક સાથે સંયોગ પામેલાં અંજન, શલાકા આદિનું ગ્રહણ થતું નથી તેથી ગોલક ચક્ષુ નથી. ગોલિક ઉપર ચિકિત્સા વગેરેને જે પ્રયોગ કરવામાં આવે છે તેનાથી ચક્ષુરિન્દ્રિયના આશ્રયરૂપ ગેલકને સંસ્કાર થાય છે જેના દ્વારા આધેયરૂપ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયે આહંકારિક છે એ સાંખ્ય મત ઘટતે નથી ૨૬ ચક્ષુરિન્દ્રિય ઉપકાર થાય છે. એટલે જ ગોલકના ગુણદોષ અનુસાર વિષયના જ્ઞાનમાં પણ ગુણ-દેણ ઘટે છે, કારણ કે આધાર દ્વારા તે આધારના આધેયમાં તે ગુણ-દેણ આવે છે. અપ્રાપ્ત વિષયનું ગ્રહણ ન ઘટતું હેઈ ગોલિક જ ચક્ષુરિન્દ્રિય છે એ બૌદ્ધોએ કપેલે પક્ષ બુદ્ધિમાનના હૃદયમાં સ્થિર થતું નથી. એટલે પ્રાયકારી તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એ નિશ્ચિત થયું. ___32. इत्थं भौतिकेन्द्रियवादेऽपि प्राप्यकारित्वसिद्धेन कापिलकथितमाहङ्कारिकत्वमिन्द्रियाणामुपपद्यते । 32 આમ દ્િ ભૌતિક છે એ સિદ્ધાન્તમાં પણ ઈન્દ્રિયની પ્રાયકારીતા સિદ્ધ થતી હોઈ, સાંખ્યોએ કહેલ ઈન્દ્રિયની આહંકારિક્તા ઘટતી નથી. ___33. ननु पक्षद्वयेऽपि प्राप्यकारित्वोपपत्तेः कोऽयं भौतिकत्वं प्रत्यभिनिवेशातिशयो भवतामिति ? उच्यते । एकप्रकृतिकत्वे हीन्द्रियाणामेकमेव सर्वविषयप्रकाशनकुशलमिन्द्रियं भवेत् सर्वाणि वा सर्वविषयग्राहीणि भवेयुः, कारणस्याविशेषात् । कारणनियमाधीनो हि कार्यनियमः । अहङ्काराख्यं च कारणं सकलविषयप्रकाशनशक्तियुक्तम् । इन्द्रियाण्यपि तथा भवेयुः । एकविषयप्रकाशनशक्तियुक्ते तस्मिन् कथमिन्द्रियान्तराणि विषयान्तरग्राहीणि भवेयुः ? भौतिकत्वे तु भूतानां भेदात् गुणो कर्षयोगित्वान्नियतविषयग्राहीन्द्रिय प्रकृतित्वम् । तथा च प्रदीपादितेजः रूपरसाद्यनेकविषयसन्निधानेऽपि रूपस्यैव प्रकाशकमुपलब्धम् । अतस्तेजःप्रकृति चक्षुरिन्द्रियमपि रूपस्यैव प्रकाशकं भवितुमर्हति । एवमिन्द्रियान्तरेष्वपि वक्तव्यम् । तदेष विषयनियमः प्रकृतिनियमकारित इन्द्रियाणामिति भौतिकानीन्द्रियाणि । 33. શંકાકાર – ઉપર્યુક્ત બન્ને પક્ષોમાં પ્રાયકારીતા ઘટતી હોઈ, ઈન્દ્રિોના ભૌતિકવ પ્રત્યે તમને તૈયાયિકોને કેમ પક્ષપાત છે ? નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. જે બધી ઈન્દ્રિનું ઉપાદાનકારણ એક જ હોય તે કાં તો બધા વિષયોને જાણનારી એક જ ઇન્દ્રિય હાય, કાં તો બધી ઈન્દ્રિો બધા વિષયને જાણનારી હોય કારણ કે તેમનું ઉપાદાનકારણ એક જ છે. અમુક કારણને અધીન અમુક કાર્ય હોય છે. અહંકાર નામનું ઉપાદાનકારણ બધા વિષયોને જાણવાની શક્તિ ધરાવે છે, તેથી ઈન્દ્રિયો પણ તેવી જ હોય. જે અહંકાર એક વિષયને જ જાણવાની શક્તિ ધરાવતું હોય તે બીજી ઈન્દ્રિયે બીજા વિષયને કેવી રીતે જાણી શકે ? ઇન્દ્રિયોને ભૌતિક માનતાં, ભૂત તે ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં હોઈ, અમુક જ વિષયને ગ્રહણ કરનારું તે તે ઇન્દ્રિયનું તે તે ઉપાદાનકારણ છે. પ્રદીપ આદિનું તેજ રૂ૫, રસ આદિ અનેક વિષય નજીક હોવા છતાં રૂપને જ પ્રકાશિત કરે છે. તેથી તેજ જેનું ઉપાદાનકારણ છે એવી ચક્ષુરિન્દ્રિય પણ રૂપને જ પ્રકાશિત કરવાને લાયક છે. આમ જ બીજી ઇન્દ્રિયની બાબતમાં For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર ઇન્દ્રિયોને ભૌતિક માનતાં વિષયસાંક્યદોષ નથી આવતે કહેવું જોઈએ. તેથી અમુક ઇન્દ્રિય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એનું નિયામક છે અમુક ઈન્દ્રિયનું ઉપાદાનકારણ અમુક જ ભૂત છે એ, એટલે ઇન્દ્રિયે ભૌતિક છે. 34. વં તૈનસેન ચંપા વાર્થ ઘાર્થિવસ્ય પસ્થ પ્રહળ ઘfથળ્યા gવ વા, आप्येन च रसनेन पार्थिवस्य रसस्य, वायवीयेन स्पर्शनेन्द्रियेण च पृथिव्यादिस्पर्शस्य, तदिदं प्रकृतिनियमेऽपि कथं विषयसाङ्कर्यमिति ? नैष दोषः, रूपादिविषयविषयोऽपि ह्येषां नियमो न तदाश्रयविषयः । तैजसं हि प्रदीपादिद्रव्यं रूपमेव प्रकाशयद् दृश्यते, न तेजोवृत्येव रूपम् । आप्यमपि द्रव्यं रसमेव व्यनक्ति, न तु सलिलस्थमेवेति । घ्राणे तु न कश्चिद्दोषः, तद्ग्राह्यस्य गन्धस्य पथिव्येकवृत्तित्वादिति । द्रव्यस्यापि दर्शनस्पर्शनग्राह्यत्वमविरुद्धमित्थं भौंतिकत्वेऽपीति । 34. શંકાકાર –- જે એમ હોય તો તેજસ ચક્ષુરિન્દ્રિય પાર્થિવ રૂપનું કે પૃથ્વીના જ રૂપનું ગ્રહણ કેમ કરે છે ? જલીય રસનેન્દ્રિય પાર્થિવ રસનું ગ્રહણ કેમ કરે છે ? વાયવીય સ્પશનેન્દ્રિય પૃથ્વી વગેરેના સ્પર્શનું ગ્રહણ કેમ કરે છે ? આમ અમુક ઇન્દ્રિય અમુક જ ઉપાદાનકારણથી ઉત્પન્ન થઈ હોવા છતાં વિષયસાંયે કેમ ? નૈયાયિક – આ દેષ (વિષયસાંકર્યોરૂપ દોષ) આવતો નથી. અમુક ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલી ઈનિદ્રય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એ નિયમ રૂપ આદિ વિષયવિષયક છે અને નહિ કે રૂપ આદિ વિષયના આશ્રયવિષયક, કારણ કે જમ્ પ્રદીપ આદિ દ્રવ્ય રૂપને જ પ્રકાશિત કરતું દેખાય છે અને નહિ કે તેજદ્રવ્યમાં જ રહેલા રૂપને, જલીય દ્રવ્ય રસને જ પ્રકાશિત (અભિવ્યકત) કરે છે અને નહિ કે જળમાં જ રહેલા રસને, ઘાણની બાબતમાં તો કઈ દેષ નથી કારણ કે ઘાણેન્દ્રિયને ગ્રાહ્ય વિષય ગંધ કેવળ પૃથ્વીમાં જ સમવાયસંબંધથી રહે છે. આમ ઈન્દ્રિય ભૌતિક હોવા છતાં પણ દ્રવ્ય ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે એ બાબતમાં કોઈ વિરોધ કે બાધા આવતી નથી. 35. यदुक्तं महदणुग्रहणाच्चाभौतिकानीन्द्रियाणीति, परिहृतं तत् , गोलकाद्यधिष्ठानातिरिक्तस्येन्द्रियस्य दर्शितत्वात् । तच्च विततत्वात् विततग्राहि भवत्येव । विततेनापि च तेजसाणुद्रव्यं प्रकाश्यमानं दृश्यते दीपादिना तण्डुलादीति । अतोऽपि नाहङ्कारिकत्वम् । | 35. ઇન્દુિ મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓને ગ્રહણ કરતી હેવાથી તે ભૌતિક નથી એમ તમે જે કહ્યું તેનું નિરાકરણ અમે કર્યું છે, કારણ કે અમે દર્શાવ્યું છે કે ઇન્દ્રિય ગલક આદિ અધિષ્ઠાનેથી અતિરિક્ત છે અને તેવી ઇન્દ્રિય મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓનું ગ્રહણ કરે છે. તે વિતત હાઈ વિતતને ગ્રહણ કરે છે. તેજ દ્રવ્ય વિતત હોવા છતાં અણુદ્રવ્યને પણ પ્રકાશિત કરતું દેખાય છે, જેમકે પ આદિ ચેખાના કણ આદિને પ્રકાશિત કરે છે. તેથી પણ ઇન્દ્રિય આહંકારિક નથી. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયનું ભૌતિક પુરવાર કરવું અનુમાન ૨૬૩ 36. यत् पुनरभ्यधायि भौतिकत्वे परगुणवत् स्वगुस्यापि प्रकाशकमिन्द्रियं स्यादिति, तदयुक्तम् , सगुणस्येन्द्रियस्येन्द्रियभावात् । इन्द्रियेण हि सता तेन विषयः परिच्छिद्यते । सगुणस्य चास्येन्द्रियत्वं, स्वगुणरहितं तदिन्द्रियमेव न स्यात् , अनिन्द्रियं च कथं ग्राहकम् ? अत इन्द्रियगुणानाम् प्रमाणकोटयन्तः पतितत्वान्न प्रमेयत्वम् । तस्माद् भौतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमुपलभन्त इति सिद्धम् । 36. વળી, તમે જે કહ્યું કે ઈન્દ્રિયો ભૌતિક હોય છે તેઓ પરગુણની જેમ સ્વગુણને પણ પ્રકાશિત કરે, તે યોગ્ય નથી કારણ કે સગુણ ઇનિદ્રય જ ઇન્દ્રિય છે. ઇન્દ્રિય હોવાથી જ ઇન્દ્રિય વિષયને જાણે છે. સગુણ ઈન્દ્રિયમાં જ ઇન્દ્રિયપણું છે, સ્વગુણરહિત ઇન્દ્રિય ઇન્દ્રિય જ ન બને, અને જે ઇન્દ્રિય ન હોય તે ગ્રાહક કેવી રીતે બને છે તેથી ઈન્દ્રિયગુણો પ્રમાણુની કોટિમાં પડતા હોવાથી તેઓ પ્રમેય નથી. તેથી ભૌતિક ઇન્દ્રિય પોતાના વિષયને જ જાણે છે એ પુરવાર થયું. 37. થોrg-gયૅવં પ્રાળ, દ્રષ્યત્વે પતિ પુદ્ધિમળે નઘચૈવ જ્ઞकत्वात् , गन्धयुक्तद्रव्यवत् । तत्र व्यञ्जकत्वमात्रमनैकान्तिकमिति गन्धस्यैव विशेप्यते । सोऽयमसिद्धो हेतुर्भवेत् , गन्धत्वस्यापि घाणव्यङ्गयत्वादिति रूपादिमध्य इत्युक्तम् । तथाऽपि सन्निकर्षेण व्यभिचार इति तद्वयुदासाय द्रव्यत्वे सतीति विशेषणम् । एवं रसनादिष्वपि प्रयोगा योजनीयाः । श्रोत्रां त्वाकाशैकदेश इति शब्दाधिकरणे निर्णीतम् । गन्धादिविषयोपलब्धिनिबन्धनसुख दुःखोपभोगहेतुभूतधर्माधर्मोपनिबद्धानां चेन्द्रियाणामिन्द्रियत्वमिति तद्वशाद्यथा यथा नियतविषयग्रहणकरणता घटते तथा तथा कल्प्यते इति सर्वमनवद्यम् । [37. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે-ઘાણનું ઉપાદાનકારણ પૃથ્વી છે, કારણ કે ઘાણ દ્રવ્ય હેવા સાથે રૂપ આદિમાંથી કેવળ ગંધનું જ વ્યંજક (પ્રકાશક) છે, ગંધયુક્ત દ્રવ્યની જેમ. ત્યાં “કારણ કે તે વ્યંજક છે' એટલું જ કહેતાં હેતુ અનૈકાતિક બની જાય, એટલે ગંધનું જએ વિશેષણ મૂકવામાં આવ્યું છે. તે ગંધનું જ વ્યંજક છે' એટલે હેતુ અસિદ્ધ બની જાય, કારણ કે ગંધત્વ પણ ધ્રાણેન્દ્રિયથી વ્યંગ્ય છે, એટલે “રૂપ આદિમાંથી એમ કહેવામાં આવ્યું છે. તે પણ સનિકર્ષથી વ્યભિચારદેષ આવે, એટલે તે દૂર કરવા દ્રવ્ય હોવા સાથે એવું વિશેષણ મૂક્યું છે. આ જ પ્રમાણે રસનેન્દ્રિય આદિની બાબતમાં પણ અનુમાનપ્રયોગો કરવા જોઈએ. શ્રોત્રેન્દ્રિય તે આકાશને જ ભાગ છે એ વસ્તુ શબ્દાધિકરણમાં નિર્ણત કરવામાં આવી છે. ગંધ આદિ વિષયના ગ્રહણને કારણે થતા સુખદુઃખના ઉપભોગના હેતુભૂત ધમ-અધમ અનુસાર ઘટિત ઈન્દ્રિયોનું ઇન્દ્રિયપણું છે, એટલે તેને વશે જેમ જેમ નિયત વિષયના પ્રહણની કરતા ઘટે તેમ તેમ ક૫વામાં આવે છે, તેથી સધળું નિર્દોષ છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ २६४ એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન 38. आह - भवन्तु भौतिकानीन्द्रियाणि, पञ्चेति तु न युक्तमुक्तम् । त्वगेव ह्यकमिन्द्रियं भवितुमर्हति, सर्वत्रानपायात् । करतलकपोलकण्ठादिवर्तिनापि त्वगिन्द्रियेण रूपोपलम्भप्रसङ्ग इति चेत् , न, अवयवविशेषे शक्तिविशेषनियमात् । न हिं पाणिना पादेन वोपस्थकार्य कर्तुं शक्यते । अस्ति चावयवविशेषे स्वभावविशेषवैचित्र्यम् । तुषारकर्पूरापूर्णवारिण्युत्तरमानसे । यथा च वृषणौ स्नातुः स्फुटतो न तथा स्फिचौ ।। કિનાર્વતૃળવાહિધૂમેન ટુના વથા | मूर्धाऽक्षिवेदनोदेति न तथाऽवयवान्तरे । तस्मादवयवविशेषव्यवस्थितनानाशक्तिखचितं त्वगेवैकमिन्द्रियमिति । 38. શંકાકાર – ભલે ઇન્દ્રિ ભૌતિક છે. પરંતુ ઇન્દ્રિયે પાંચ છે એમ કહેવું ગ્ય નથી. ત્વચા જ એકમાત્ર ઈદ્રિય બનવાને પાત્ર છે, કારણ કે તે સર્વત્ર વ્યાપી છે. નિયાયિક – [એમ માનતાં] કરલ (=હથેળી), ગાલ, કંઠ આદિમાં રહેલી વગિન્દ્રિય વડે રૂપના પ્રહણની આપત્તિ આવશે. શંકાકાર – ને, આ આપત્તિ આવશે નહિ, કારણ કે જીભ, નાક વગેરે અવયવવિશેષમાં જ અમુક શક્તિવિશેષે છે. હાથ કે પગ ઉપસ્થનું કાર્ય કરવા સમર્થ નથી. અવયવવિશેષમાં સ્વભાવવિશેષની વિવિધતા છે. તુષાર અને કપૂરથી પૂર્ણ જળવાળા ઉત્તરમાનસ સરોવરમાં સ્નાન કરનારના જેમ વૃષણે ફાટે છે તેમ કૂલા ફાટતા નથી. વળી, ભેજવાળા અને ભીના તૃગુ, કાર વગેરેના તીવ્ર ધુમાડાથી જેમ મૂર્ધા અને અક્ષીમાં વેદના થાય છે તેમ બીજા અવયમાં થતી નથી. તેથી અવયવવિશેષોમાં રહેલી જુદી જુદી શક્તિઓથી ખચિત ત્વચા જ એકમાત્ર ઇન્દ્રિય છે. 39. રાતે | કુતોડયમપૂર્વ gવ માત્રાજ્ઞો વાઢ સરસ્ટમસીનન વયેતુमागतः योऽवयवविशेषे शक्तिविशेषमाश्रयन्नप्येकमिन्द्रियं मन्यते । शक्तिभेदादाश्रयभेदाच्च नानात्वमेवैतदिन्द्रियाणां युक्तमित्यलं महात्मभिः सह कलहेन । मनुष्यैः सह संवादो मादृशानां हि शोभते । देवास्तु नररूपेण त इमे भान्ति वादिनः ।। 39. Rયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. આ અપૂર્વ મહાપ્રાણ વાદી અમને સરળ બુદ્ધિવાળાને છેતરવા કયાંથી આવ્યું, જે અવયવવિશેષમાં શક્તિવિશેષ માનીને પણ એક ઈનિદ્રય માને છે ? શકિતભેદે અને આશ્રયદે ઇન્દ્રિયનું અનેક હોવું જ યુક્ત છે, એટલે એ મહાત્માઓ સાથે કલહ =વિવાદ) કરવો રહેવા દઈએ. મારા જેવાઓએ મનુષ્ય સાથે સંવાદ કર શેભે, જ્યારે આ વાદીઓ તે નરરૂપે ભમતા દેવ જણાય છે. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ બે શ્રોત્ર અને બે ચક્ષ એક એક ઇન્દ્રિય જ કેમ ? બે બે કેમ નહિ ? ૨૬૫ 40. નનુ નાનાવપક્ષેડ િgવનિયમ: વચમ્ | द्वे श्रोत्रे चक्षुषी द्वे च कथं ते एकमिन्द्रियम् ॥ चक्षुष्ट्वजातेरेकत्वादिति चेत् , तहीन्द्रियत्वजातेरेकत्वादेकमिन्द्रियं स्यात् । 40. શંકાકાર – ઇન્દ્રિયે અનેક છે એ પક્ષમાં પણ તે પાંચ જ છે એમ કેમ ? બે શ્રેત્રને અને બે ચક્ષને એક એક ઈન્દ્રિય જ કેમ ગણે છે ? જો તમે તૈયાયિક કહે કે ચક્ષત જાતિ એક હેઈ, બે ચક્ષએ અભિન્ન છે, તે અમે કહીશું કે ઇન્દ્રિય જાતિ એક હેઈ, એક જ ઇન્દ્રિય છે. 41. उच्यते । आह च 'सव्यदृष्टस्येतरेण प्रत्यभिज्ञानात्' इति न्यायसूत्र ३.१.७] । चक्षुस्तावत् तेज इति निर्णीतम् । तच्चैकमेव, तदधिष्ठिानमप्येकमेव, घोणावंशव्यवहितमनेकमिवोपलभ्यते । भिन्नं वा तद्भवतु, तेजस्तत्कायॆक्यादाश्रयभेदेऽप्येकमेव । श्रोत्रमपि कर्णछिद्रद्वयानुस्यूतमेकमेव नभोदेशप्राय वेदितव्यं, कार्यैकत्वस्य तत्रापि भावात् । तेनाधिष्ठानभेदेऽपि कार्यैकत्वस्य दर्शनात् ।। तत्सामान्यस्य चैकत्वादेकत्वं श्रोत्रचक्षुषोः ॥ न चेन्द्रियजातेरक्यादेकमिन्द्रियम् । कार्यस्योपलब्धिलक्षणस्य, कारणस्य पृथिव्यादेः, विषयस्य गन्धादेः, अधिष्ठानस्य त्रिपुटिकादेः, गतेश्च बहिःप्रसरणात्मिकायाः, आकृतेश्च परिमाणस्वभायाः, जातेश्च घ्राणत्वादेः, योनेर्वा पथिव्यादेः पञ्चविधत्वात् पञ्चैवेन्द्रियाणि कल्प्यन्ते, यथा परमाणुत्वसामान्याविशेषेऽपि पथिव्यादिचतुर्विधकार्यदर्शनाच्चतुर्विधाः परमाणवः कल्प्यन्त इति । 41. નીયાયિક - આને ઉત્તર અમે આપીએ છીએ. [ન્યાયસૂત્રકાર ગૌતમે] કહ્યું છે કે ડાબી ચએ દેબેલાને જમણું ચક્ષુ ઓળખી કાઢે છે એ કારણે [બે ચક્ષુઓને અભેદ છે] [ન્યાયમૂત્ર ૩ ૧.૭]. વળી, ચક્ષુરિન્દ્રિય તે તેજ છે એ અમે પુરવાર કર્યું છે અને તેજ દ્રવ્ય તે એક જ છે, તેનું અધિષ્ઠાન પણ એક જ છે પણ નાકની દાંડીથી વિભક્ત હેઈ અનેક જેવું લાગે છે. અથવા તે અધિકાન ભલે ભિન્ન છે, તેજ દ્રવ્યના તે આશ્રયે ભિન્ન હોવા છતાં તેજ દ્રવ્ય તેના કાર્યના ઐક્યને કારણે એક જ છે. કાનનાં બે છિદ્રોમાં અનુસ્મૃત નભેદેશરૂપ શ્રેત્રને પણ એક જ જાણવું જોઈએ, કારણ કે તેના કાર્યનું પણ એક છે. નિષ્કર્ષ એ કે અધિકાને જુદાં હોવા છતાં કાર્યકત્વ દેખાતું હોવાથી તેમ જ તેમની જાતિ એક હોવાથી બે ચક્ષુઓનું એકત્વ છે તેમ જ બે શ્રોત્રનું એકત્વ છે. ઈન્દ્રિય જાતિ એક હાઈ ઈન્દ્રિય એક નથી. જેમ પરમાણુત્વ જાતિ એક હેવા છતાં પૃથ્વી આદિ ચાર પ્રકારનું કાર્ય દેખાતું હોઈ ચાર પ્રકારના પરમાણુઓ કહેવામાં ૧૮ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પાંચ જ્ઞાનેન્દ્રિો ઉપરાંત પાંચ કર્મેન્દ્રિય છે એ સાંખ્ય પક્ષ આવ્યા છે તેમ ઇયિત્વ જાતિ એક હોવા છતાં ઉપલબ્ધિરૂપ કાર્યના, પૃથ્વી આદિ કારણના, બંધ આદિ વિના, ત્રિપુટિકા આદિ અધિકાનેના. બહિઃપ્રસરણાત્મક ગતિના, પરિમાણુ સ્વભાવવાળી આકૃતિના, ઘાણત્વ આદિ જાતિના અને પૃથ્વી આદિ નિના પાંચ પ્રકાર હોવાથી પાંચ પ્રકારની ઇન્દ્રિય કલ્પવામાં આવી છે. ___42. ननु तथाऽपि न पञ्चेन्द्रियाणि । कथम् ? बुद्धीन्द्रियवत् कर्मेन्द्रियाणामपि पञ्चानामुपसंख्येयत्वात् । तदुक्तं 'वाक्पाणिपादपायूपस्थाः कर्मेन्द्रियाण्याहुः' [सां० का० २६] । तेषां च वचनादानविहरणोत्सर्गानन्दात्मकपञ्चविधकार्यसाधनादिन्द्रियत्वं, तत्कार्यस्यानितरेतरसाध्यत्वादिति । ____42. N२ - तो ५९ न्द्रियो पांय नथी. यायि: - म ? શંકામર – જ્ઞાનેન્દ્રિોની જેમ પાંચ કર્મેન્દ્રિયોને પણ ગણાવવી જોઈએ. તેથી यु छ , 'पा, साथ, ५, पाय भने में भेन्द्रियो वाय छ' [सांध्य ४.०२६]. વચન, આદાન, વિહરણ, ઉત્સગ અને આનન્દરૂપ પાંચ પ્રકારનાં કાર્યો સાધી આપતી હેઈ, તેમનું ઈન્દ્રિયપણું છે, કારણ કે એકનું કાર્ય બીજી સાધી આપતી નથી. 43. अत्राहु : – अत्यल्पमिदमुच्यते पञ्च कर्मेन्द्रियाणीति । अन्यान्यपि खलु न सन्ति कर्मेन्द्रियाणि ? तथा हि कण्ठोऽन्ननिगरणेन, स्तनकलशालिङ्गनादिना वक्षः, भारवहनेन चांसद्वयमिन्द्रियमुच्यते न कथम् ? तत्कार्यस्य शरीरावयवान्तरेऽपि दर्शनादिति चेत् किं नु भवानन्नपानं पाणिपादेन निगिरति पायुना वा ? आदानमपि किमास्यादिना वा न कुर्वते तिर्यञ्चो मनुष्या अपि हि क्वचित् ? असत्स्वपि भवत्कल्पितेषु कर्मेन्द्रियेषु तत्कार्यं यावत् तावदन्यथाऽपि दृश्यते, न त्वेवं बुद्धीन्द्रियेषु । भवत्युत्पाटिताक्षस्य न मनागपि रूपधीः । ईषद्विहारादानादि दृष्टं लूनाज्रिपाणिषु ॥ अपि च विहरणमपि न केवलं चरणयुगलकार्यम् , अपि तु जानूरुजङ्घादिसहितपादसम्पाद्यमानमपि । आदानमपि बाहु सहिताभ्यां पाणिभ्यामभिनिर्वय॑ते, न केवलाभ्याम् । वागिन्द्रियं तु नाभेरूचं सर्वमेव स्यात् । एवं ह्याहु :- 'वायुर्नामेरुत्थित उरसि विस्तीर्णः कण्ठे विवर्तितो मूर्धानमाहत्य परावृत्तो वक्त्रे चरन् विविधान् शब्दानभिव्यनक्ति' इति । अस्ति चेदृगनुभवो जल्पता, विशेषतस्त्वखण्डगेयं गायतामिति । एवं च कर्मेन्द्रियमयमेव विश्वमिति न शरीरमिन्द्रियव्यतिरिक्त For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ પાંચ કર્મેન્દ્રિોની માન્યતાનું ખંડન ૨૭ किञ्चिद् भवेत् । अथ शरीरावयवेष्वेव भिन्नकार्यकारिषु कर्मेन्द्रियव्यवहारस्तर्हि कण्ठादिभिरतिप्रसङ्ग इत्युक्तम् । उपस्थेन्द्रियं च कथमेकं गण्यते तेनानन्दवत् मूत्रोत्सर्गस्यापि સાધના | 43. નૈયાયિક – આ તે તમે અત્યંત ઓછું કહ્યું કે “પાંચ કર્મેન્દ્રિય છે. શું બીજી કમેન્દ્ર નથી ? [છે જ], જેમકે કંઠ અન્નને ગળત હોવાથી, વક્ષસ્ સ્તનકલશને આલિંગન આદિ કરતું હોવાથી, બે ખભા ભાર વહન કરતા હોવાથી કમેન્દ્રિય છે એમ કેમ કહેતા નથી ? જે તમે કહે કે તેમનું કાર્ય શરીરના બીજા અવયવો કરતા દેખાય છે તેથી તે કર્મેન્દ્રિયો નથી, તે અમે પૂછીએ છીએ કે શું આપ અન્ન -પાનનું નિગરણ હાથથી, પગથી કે પાયુથી કરો છો ! [અન્ન-પાનનું નિગરણ તમે ગણવેલી કઈ કમેન્દ્રિય કરતી નથી, કંઠ જ કરે છે, છતાં કંઠને તમે કમેન્દ્રિય ગણતા નથી. વળી, અમે પૂછીએ છીએ કે શું કોઈક વાર મનુષ્ય કે પશુ મુખ વગેરે વડે આદાન નથી કરતા? કરે છે, છતાં તમે હાથને કર્મેન્દ્રિય ગણે છે]. તમે કપેલી કમેન્દ્રિયો ન હતાં તેમનું કાર્ય જ્યારે ત્યારે જેમ તેમ બીજી રીતે પણ થતું દેખાય છે. તેવું જ્ઞાનેન્દ્રિયની બાબતમાં સંભવતું નથી. જેની ચક્ષુરિન્દ્રિયને નાશ થયેલ હોય તેને જરા પણ રૂપજ્ઞાન થતું નથી, પરંતુ જેના હાથ અને પગ કપાઈ ગયા હોય તે વ્યક્તિને કંઈક આદાન અને વિહાર કરતી આપણે દેખીએ છીએ. વળી, વિહરણ એ કેવળ ચરણયુગલનું કાર્ય નથી પરંતુ જાનુ, ઉરુ, જ ઘા વગેરે સહિતને ચરણ તે કરે છે. આદાન પણ બે બાહુ સહિતના બે પાણિ કરે છે, કેવળ બે પાણિ કરતા નથી. વાગિન્દ્રિય તે નાભિથી ઉપરને સર્વ પ્રદેશ બને. આમ કહેવામાં પણ આવ્યું છે કે “નાભિમાંથી ઊઠેલે વાયુ ઉરમાં વિસ્તરે છે, કંઠમાં વિવર્તન પામે છે, મૂર્ધાને અથડાઇને પાછો ફરેલે મુખમાં વિચરતો વિવિધ શબ્દોને વ્યક્ત કરે છે. આ અનુભવ બોલનારાઓને થાય છે, વિશેષતઃ તે અખંડ ગેયને ગાનારાઓને થાય છે. અને આમ, આખું શરીર કર્મેન્દ્રિય બની જાય છે, એટલે ઈન્દ્રિયથી જુદું શરીર જેવું કંઈ રહેશે જ નહિ. જો તમે કહે કે ભિન્ન ભિન્ન કાયો' કરનારા શરીરના અવયવોમાં કમેન્દ્રિયને વ્યવહાર થાય છે તે અમે કહીશું કે એમ માનતાં તે કંઠ વગેરેને કમેન્દ્રિય માનવાની આપત્તિ આવે એ અમે અગાઉ કહ્યું જ છે. વળી ઉપસ્થને એક ઈન્દ્રિય કેમ ગણાય કારણ કે તે આનન્દની જેમ મૂત્રાત્સગને પણ સાધી આપે છે. 44. वागिन्द्रियं तु सुतरामहृदयङ्गमम् । संयोगविभागनिर्वा हि बाह्यः शब्द उपलभ्यते । तद्भेदाच्च भिद्यन्ते । यादृशो भेरीदण्डसंयोगजः शब्दो न तादृशः कूर्मीकोणसंयोगजः । एवं विचित्रस्थानकरणसंयोगाद् विचित्रो वर्णात्मकः शब्द उदेतीति न वागिन्द्रियं नाम किञ्चित् । लोकश्च वाक्शब्देन वर्णात्मकं शब्द मेव व्यपदिशति । शब्दश्चेन्द्रियविषयो, नेन्द्रियम् । तस्मादनेकविधसुखदुःखोपभोगाक्षेपक्षमकर्मपरिणामनिर्मितमेतच्छरीरं तस्तैरवयवैस्तं तं कर्मफलोपभोगमात्मनः सम्पादयतीत्यलमेवंविधेन्द्रियकल्पनाऽऽजवेन । For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ २६८ અન્તઃકરણની ત્રિવિધતાની સાંખ્ય માન્યતાનું ખંડને 44. વાફ ઈન્દ્રિય તો સુતાં હૃદયને અરુચિકર છે. સંયોગ-વિભાગજન્ય બાહ્ય શબ્દનું જ્ઞાન થાય છે. સાગવિભાગના ભેદને આધારે શબ્દોમાં પણ ભિન્નતા આવે છે, કારણ કે ભેરી અને દંડના સંયોગથી જન્ય શબ્દ જેવો છે તેવો કૂમિ અને કોણુના સંયોગથી જન્ય શબ્દ નથી. એ જ રીતે ભિન્ન ભિન્ન સ્થાને અને કરણના સોગમાંથી ભિન્ન ભિન્ન પ્રકારને વર્ણભક શબ્દ ઉત્પન્ન થાય છે. એટલે વાફ ઇન્દ્રિય નામનું કંઈ નથી. વળી, લોકો “વાફ' શબ્દથી વર્ણાત્મક શબ્દને જ જણાવે છે, અને શબ્દ તો ઇન્દ્રિયને વિષય છે, પિતે જ ઇન્દ્રિય નથી. તેથી, અનેકવિધ દુખેના ઉપભેગને આપવામાં સમર્થ કર્મપરિણામ દ્વારા નિર્મિત આ શરીર તે તે અવયવો વડે તે તે કર્મફલને ઉપભોગ આત્માને સંપાદન કરાવી આપે છે, એટલે આવી વાફઇન્દ્રિયની કલ્પના કરવાની ઋજુતાનું કંઈ પ્રજન નથી. ___45. अन्तःकरणस्यापि नौविष्यमनुपपन्नम् , एकेन मनसैव पर्याप्तेः । बुद्धिस्तु उपलब्धिस्वभावत्वात् करणकार्यम् , न तु करणम् । अहङ्कारोऽपि ज्ञानविषय एव, न करणम् । एतच्च सविस्तरं बुद्धिलक्षणे वक्ष्यामः । तस्मान्न . त्रयोदशविधं करणमिति सिद्धम् । 45 અન્ત:કરણની ત્રિવિધતા પણ ઘટતી નથી, કારણ કે એક મન જ પર્યાત છે. ઉપલબ્ધિસ્વભાવ હેઈ, બુદ્ધિ તે કરણનું કાર્ય છે, સ્વયં કરણ નથી. અહંકાર પણ જ્ઞાનને વિષય છે, કારણ નથી. આ બધું વિસ્તારથી બુદ્ધિના લક્ષણના પ્રસંગમાં અમે જણાવીશું, તેથી કરણે તેર પ્રકારના નથી એ સિદ્ધ થયું. 46 न्यूनाधिकत्वशमनादत इन्द्रियाणि पञ्चैव बाह्यविषयाधिगमक्षमाणि । अन्तःसुखादिविषयग्रहणोपयोगि षष्ठं मनस्तु कथयिष्यति सूत्रकारः ।। 46. ન્યૂન કે અધિક સંખ્યાને વિવાદ શમાવવા, બાહ્ય વિષયનું જ્ઞાન કરવા સમર્થ ઈન્દ્રિયે પાંચ જ છે એમ કહેવામાં આવ્યું છે. સુખ આદિ આંતર વિષયના ગ્રહણમાં ઉપગી છ મનને સૂત્રકાર ગૌતમ જણાવશે. 47. તસ્માદ્વિમાનિ વિષયગ્રસમો મો – लुब्धानि चोरचटुलानि यथेन्द्रियाणि । पुंसो भवाब्धिपतितस्य विवेकरत्न मानन्ददायि न हरन्ति तथा विधेयम् ॥ 47. તેથી, વિયેના આત્યંતિક ઉપભોગમાં લુબ્ધ આમ તેમ ભમતા ચાર જેવી આ ઈન્દ્રિય સંસારસાગરમાં પડેલા પુરુષનું આનંદદાયી વિવેકાન ન હરે એનું ધ્યાન રાખવું જોઈએ. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ २१९ ઈયિાર્થનું લક્ષણ ३. इन्द्रियार्थपरीक्षा] 48. 'गन्धरसरूपस्पर्शशब्दाः पृथिव्यादिगुणास्तदर्थाः' [न्यायसूत्र १.१.१४] । 'तदर्थाः' इत्यत एवापकृष्य वा प्रक्रमाद्वा 'अर्थाः' इति लक्ष्यपदं दर्शयितव्यम् । 'तदर्थाः' इति लक्षणम् । तदिति प्रकृतेन्द्रियपरामर्शः । तेषाम् अर्थाः विषयाः, इन्द्रियविषया अर्था इत्यर्थः । एतच्च तेषां सामान्यलक्षणम् । गन्धरसरूपस्पर्शशब्दा इति विभागः । [3. दिया परीक्षा] 48. ५, २स, ३५, २५२ अने २६ मे अनुमे पृथ्वी माहिना शुर। छ ते ताछ ( =मना अर्थी छवियो छे)' - 21 सूत्रमाथी 'ती' से पहने छ પાડીને, અથવા પ્રમેયોને ગણાવતા સૂત્રમાં જે “અર્થ પદ આવે છે તેને લઈને અથ' એ 'सक्ष्य पहने वियुनेछ. 'त' में सक्ष . [साम सक्षण मनशे - तदर्थाः अर्थाः' અર્થાત ઇન્દ્રિયોના વિષયો અર્થો છે]. “તત થી પ્રકૃત ઇન્દ્રિયોને પરામર્શ કરાયો છે. તેમના અર્થે અર્થાત વિષયો–ઈદ્રિયવિષયો અર્થો છે' એવો અર્થ છે. અર્થોનું આ સામાન્ય લક્ષણ छ. '-५, २०, ३५, २५ अने श६ मे अर्थाना विभाग छ- अर्थाना मेहे। छे. 20 विशेषलक्षणं तु पुनः तदर्थाः' इत्येवं योजनीयम् । तदिति घ्राणादीनां विशेषसंज्ञानिर्दिष्टानामवमर्शः । एवं च प्राणस्य विषयो गन्धः, रसनस्य विषयो रसः इत्यादि विशेषलक्षणमुक्तं भवति । गन्धत्वादीनां तु घ्राणादिग्राह्यत्वादतिव्याप्तिरिति पृथिव्यादिगुणा इति विशेषणोपादानम् । ते चामी गन्धादय इन्द्रियार्था भोग्या: सन्तः सक्तिहेतवः संसारद्राघिमाणमावहन्तीति हेयतया भावयितव्याः । 49. ५२ तु विशेषलक्षाय तो शिथी 'तो' सेभ योन्यु ने ये. तत्था विशेष સંતાઓથી નિટિ ઘાણ આદિને પરામર્શ થાય છે, અને આમ ઘાણનો વિષય ગંધ, રસનને વિષય રસ, વગેરે વિશેષાણ કહ્યું ગણાય. ગંધત્વ આદિ પણ થ્રાણ આદિથી ગ્રાહ્ય હોવાને કારણે વિશેષલક્ષણે અતિવ્યાપ્તિદોષયુક્ત બની જાય, તે દોષના નિવારણ માટે પૃથ્વી આદિના ગુણો એ વિશેષણને સૂત્રમાં મૂકવામાં આવ્યું છે. આ ગંધ આદિ ઇન્દ્રિયવિષયો હાઈ ભોગ્ય છે અને ભાગ્ય હોવાથી આસકિતના અર્થાત્ રાગના જનક છે, પરિણામે તેઓ સંસારને દીર્ધ બનાવે છે, એટલે તેમને હેય તરીકે ભાવવા જોઈએ. 50 नन्वेवं गन्धादिगुणाधिकरणस्यावयविनः प्रथमस्य रागहेतोरसंग्रहः स्यात् । वक्ष्यति च 'तन्निमित्तं त्ववयव्यभिमानः' [न्यायसूत्र ४.२.३] इति । संख्यापरिमाणादिगुणान्तराणामपि रागहेतुत्वमस्त्येव, यथा हि बर्हिकलापानुकारिपरिमृदिंतकुसुमदलपटलशबलविलासिनीकेशपाशवृत्ति रूपं हरति हृदयं यूनाम् , तथा तद्गता बह त्वसंख्याऽपि: उत्तप्तकनकशिलानिभनितम्बबिम्बरूपवत् तत्परिमाणमपि; हरति च सरभसम् For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ રૂપ આદિ ગુણે પ્રધાનપણે રોગનું કારણ છે अवयवंसंयोगविभागाद्यपि, तथा कन्दुकादिक्रीडासु किसलयितविलासरसमधुरपरिभ्रमणादि कर्मजातम् , तथान्यजात्यादिपरिहारेण स्वानुरूपजातियोगित्वमपीत्यादि सर्व द्रव्यगुणकर्मादि सक्तिकारणमनुक्तं स्यात् । 50 શંકાકાર – આમ (અર્થાત અર્થની આવી વ્યાખ્યા કરતાં) ગંધ વગેરે ગુણના અધિકરણભૂત અવયવીને (શરીરનો) – જે રાગને પ્રધાન જનક છે તેનો – અર્થમાં સમાવેશ નહિ થાય. [પરંતુ તેને સમાવેશ થ જોઈએ કારણ કે ગોતમે] કહ્યું પણ છે કે અવયવીનું અભિમાન દોષનું નિમિત્ત છે.” સંખ્યા, પરિમાણ, વગેરે અન્ય ગુણ પણ રાગના જનક છે જ, કારણ કે મેરના કલાપના જેવા અને ચાળી નાખેલા ફલોની પાંદડીએના જેવા રંગબેરંગી, વિલાસી તરુણના કેશપાશનું રૂપ જેમ તરુણનાં મનને હરે છે તેમ કેશપાશગત બહુસંખ્યા પણ તરુણોનાં મનને હરે છે, તપાવેલી સોનાની પાટો જેવા ગોલકાકાર નિતંબનું રૂપ જેમ તરુણેનાં મનને હરે છે તેમ તેમનું પરિમાણ પણ તરુણેનાં મનને હરે છે; એકાન્તમાં અત્યંત વેગ અને તીવ્રતાથી થતે અવયવોનો સંયોગ અને વિભાગ પણ તરુણોનાં મનને હરે છે. વળી, દડા વગેરેની રમતમાં નવપલવના જેવી હાથની લીલાના રસમાધુર્યથી પૂર્ણ પરિભ્રમણ આદિ ક્રિયાઓ તરુણેનાં મનને હરે છે. અન્ય જાતિ આદિના પરિવાર દ્વારા પિતાને અનુરૂપ જાતિને સમવાય સંબંધથી યોગ પણ તરણનાં મનને હરે છે. આમ દ્રવ્ય, ગુણ, કમ વગેરે બધાં, જે રાગના જનક છે તે જણવાયાં વિનાનાં રહે. 51. तत्र केचित् पृथिव्यादिगुणा इति द्वन्द्वसमासं व्याचक्षते - पृथिव्यादीनि च गुणाश्चेति । पृथिव्यादिपदेन गुणाधिकरणमवयवि द्रव्यमुक्तम् । आश्रितत्वविशेषणत्वाभ्यां सर्वे गुणा इति । गुणग्रहणेन च संख्यापरिमाणादिवत् कर्मसामान्याद्यपि सर्वमुक्तम् । अतो नासंग्रह इति । 51. આના ઉત્તરમાં કેટલાક તૈયાયિકે કહે છે – “પૃથિવ્યાદિગુણે' એ દ્વન્દ સમાસ છે તેથી તે સમાપદને અર્થ છે – પૃથ્વી વગેરે અને ગુણે'. પૃથિવ્યાદિ પદથી ગુણોના અધિકરણભૂત અવયવીને – દ્રવ્યને જણાવાયું છે. આશ્રિતત્વ અને વિશેષણ એ બે પિતાનામાં હેવાને કારણે દ્રિવ્ય સિવાયના) બધાં ગુણ છે. એટલે “ગુણપદને સૂત્રમાં મૂકીને સંખ્યા, પરિમાણુ વગેરેની જેમ કર્મ, સામાન્ય વગેરે બધાને જણાવ્યાં છે. તેથી તેમને સમાવેશ નથી થતો એમ નહિ. 52 તદ્વિદ્રમનાવ, વાઢિપ્રાસ્ય હિ તદ્દાનીમાનર્થયમ , “Tળા: રૂલ્યનેનૈવ गतार्थत्वात् । विशेषख्यापनार्थं तदुपादानमिति चेत् , तर्हि किं द्वन्द्वसमासवर्णनेन ? अयमेवास्तु समाधिः । यद्यपि द्रव्यकर्मसामान्यानाम् अन्येषां च संख्यापरिमाणादिगुणानामस्त्येव सक्तिहेतुता, तथापि प्राधान्येन गन्धादीनामेव सा दृश्यते । न हि For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ રૂપ આદિ ગુણે પ્રધાનપણે રાગનું કારણ છે रूपादिनिरपेक्षस्य द्रव्यस्य संख्यादेः सामान्यस्य वा सक्तिहेतुत्वं समस्तीति रूपादय एव मुख्यं रागकारणं, तत्र झटिति बुद्धेः प्रसरणात् । उक्तं च तथापि नितरां रागवृद्धयै रूपादयो नृणाम् । त एव कविभिर्गीताः पञ्चेषोः पञ्च सायकाः ॥ तस्मात् पथिव्यादीनां गुणा इति षष्ठीसमास एव श्रेयान् । गुणव्यतिरिक्तश्च गुणी पूर्वमेव साधितः 'यमहमद्राक्षं तं स्पशामि' इति प्रत्ययप्रामाण्यात् । 52. જયંત આદિ યાયિક – આ ઘટતું નથી કારણ કે તે પછી ગંધ આ દિને સૂત્રમાં જણાવવાનું નિરર્થક બની જાય કેમ ?] કારણ કે “ગુણે” એ પદથી જ તે સમજાઈ જાય છે. જે કહે કે ગુણવિશેષ જણાવવા માટે તેમને ( ગંધ વગેરેને) સૂત્રમાં જવાયા છે, તે અમે પૂછીએ છીએ કે તે પછી “પૃથિવ્યાદિગુણોને ધન્ડસમાસ તરીકે વર્ણવવાની શી જરૂર ? [મૂળ શંકાનું] સમાધાન આ હે - જે કે દ્રવ્ય, કમર, સામાન્ય અને અન્ય સંખ્યા, પરિમાણુ વગેરે ગુણે રાગના જનક છે તેમ છતાં રાગની જનતા પ્રધાનપણે તે ગંધ વગેરેમાં જ દેખાય છે, કારણ કે રૂપ આદિથી નિરપેક્ષ એવા દ્રવ્ય કે સંખ્યા વગેરે કે સામાન્યની રાગજનકતા ઘટતી નથી એટલે રૂ૫ આદિ જ રાગનું મુખ્ય કારણ છે; રૂપ આદિ જ રાગનું મુખ્ય કારણ છે કારણ કે તેમનામાં જ બુદ્ધિ ઝડપથી પ્રસરે છે. અને કહેવાયું પણ છે કે તેમ છતાં રૂપ વગેરે મનુષ્યમાં રાગને ચોક્કસપણે સદા વધારે છે. તેથી રૂ૫ વગેરેને જ કામદેવના પાંચ બાણ તરીકે કવિઓ વર્ણવે છે. માટે પૃથિવ્યાદિગુણો’ એ પદને પછીસમાસ ગણી તેને વિગ્રહ પૃથ્વી વગેરેના ગુણ' કરે એ જ વધુ સારું છે. ગુણથી અતિરિક્ત એવા ગુણીને (=દ્રવ્યને) તે જેને મેં જોયું હતું તેને હું સ્પણું છું” એવા જ્ઞાનના પ્રામાણ્યને આધારે પહેલાં જ અમે પુરવાર કરી દીધું છે. _____53. पृथिव्यादीनां गुणा इति यदुक्तं तदिदानी विभज्य वर्ण्यते कस्य कति મુળા રૂતિ | તત્ર – गन्धादयो नियोक्तव्याश्चत्वारः पृथिवीगुणाः ।। अप्तेजोमरुतामेकं पूर्वपूर्वमपोह्य तु ॥ . गन्धवजं रसरूपस्पर्शाः अपां, रसवर्ज रूपस्पर्शी तेजसः, रूपवर्ज स्पर्श एव वायोरिति । आकाशस्य तु गुणः शब्दः । 53. “પૃથ્વી વગેરેના ગુણ એમ જે કહ્યું છે તેને જ હવે વિભાગ કરી તેના કેટલા ગુણે એ વર્ણવવામાં આવે છે. ગંધ, રસ, રૂપ અને સ્પર્શ એ ચારને પૃથ્વીના ગુણ તરીકે જવા; જલ, તેજ અને વાયુમાં પૂર્વ પૂર્વને એક એકને દૂર કરી બાકીના જવા, અર્થાત જલમાં ગંધને છોડી રસ, રૂપ અને સ્પર્શ, તેજમાં રસને છોડી રૂપ અને સ્પર્શ, અને વાયુમાં રૂપને છેડી સ્પર્શ જ. આકાશને ગુણ શબ્દ છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ભૂતેમાં એક એક ગુણ જ છે એ પક્ષનું ખંડન 54. ननु नायं गुणविनियोगः साधीयान् , पथिव्याश्चतुर्गुणत्वे पार्थिवेन घ्राणेन्द्रियेण चतुर्णामपि तद्गुणानां ग्रहणं स्यात् , एवमुत्तरेष्वपि वक्तव्यम् । तस्मादेकैकगुणत्वमेव भूतानामुच्यताम् । 54. શંકાકાર – તે તે પૃથ્વી વગેરેમાં ગુણોને આ જે વિનિયોગ તમે કર્યો તે યોગ્ય નથી, કારણ કે પૃથ્વીમાં ચાર ગુણો હેવાથી ઘાણેન્દ્રિય વડે પૃથ્વીના ચારે ગુણેનું ગ્રહણ થાયએમ જ પછીના જલ વગેરેની બાબતમાં કહેવું જોઈએ. તેથી ભૂતોમાં એક એક ગુણ જ તમારે કહેવું જોઈએ. 55. नैतदेवं, न हि गुणाः स्वेच्छया उपलभ्यन्ते, किन्तु यथोपलभ्यन्ते तथा व्यवस्थाप्यन्ते, प्रतीतिप्रमाणका वयम् । तत्र पार्थिवे द्रव्ये चतुर्णामपि गुणानामुपलम्भात् कथमेकगुणां पथिवीं ब्रमः । रूपैकगुणे च तेजसि, पथिव्युदकयोर्वायुवदरूपत्वादप्रत्यक्षत्वं स्यात् । तस्मात् त्रीणि रूपवन्ति द्रव्याणि । 55. યાયિક – ના, એવું નથી, કારણ કે ગુણો આપણી ઈચ્છા મુજબ પ્રતીત થતા નથી પરંતુ જેવી રીતે પ્રતીત થાય છે તે મુજબ જ તેમની વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે અમે તે પ્રતીતિનું પ્રમાણ માનનારા છીએ પાર્થિવ દ્રવ્યમાં ચારે ગુણોની પ્રતીતિ થતી હોવાથી પૃથ્વીમાં એક જ ગુણ છે એમ અમે કેવી રીતે કહી શકીએ ! તેજમાં જ એક રૂપ ગુણ હોય તે પૃથ્વી અને જળ વાયુની જેમ રૂપગુણરહિત બની જાય અને પરિણામે ચાક્ષુષ પ્રત્યક્ષથી અગ્રાહ્ય બની જાય, પરંતુ તેજની જેમ પૃથ્વી, અને જલ પણ ચાક્ષા પ્રત્યક્ષ વડે ગ્રાહ્ય છે. તેથી પૃથ્વી, જલ અને તેજ ત્રણે દ્રવ્ય રૂપગુણવાળાં છે. 56. यद्येवं सर्वेषां सर्वत्रोपलम्भात् सर्वाणि सर्वगुणानि भवन्तु भूतानि । पटपटायते पृथिवी, छलछलायते आपः, धगधगायते तेजः, कथकथायते वायुरिति સર્વેવાં : શત્ઃ સ્થાત ! 56. શંકાકાર – જે ભૂતમાં જે ગુણની ઉપલબ્ધિ થતી હોય તે ભૂતને તે ગુણ છે એવું જે હોય તે બધા ભૂતોમાં બધા ગુણોની ઉપલબ્ધિ થતી હોવાથી બધા ભૂત સવ ગુણ ધરાવે. પૃથ્વી પર્ પત્ શબ્દ કરે છે, જલ છત્ છલૂ શબ્દ કરે છે, તેજ ધ– ધન્ શબ્દ કરે છે અને વાયુ ક કલ્થ અવાજ કરે છે, એટલે બધા ભૂતોને ગુણ શબ્દ બને. 57. उच्यते । न सर्वे गुणाः सर्वत्रोपलभ्यन्ते, निर्गन्धानामपां सर्वत्र दर्शनात् । क्लिन्नरूपादौ तु पार्थिवावयवसङ्क्रान्त्या गन्धः पयस्युपलभ्यते । एवं सुवर्णादौ तैजसे द्रव्ये संयुक्तसमवायात् रसाद्य पलब्धिः । शब्दस्तु सर्वकालमाकाशवृत्तिरेव प्रतीयते । पथिव्याद्यवयसंयोगविभागप्रभवस्त्वसाविति तदाश्रितत्वभ्रममावहति, न त्वाकाशाद्विना तस्य ग्रहणमिति आकाश गुण एव शब्द इत्येतच्च प्रानिर्णीतम् । तस्मात् न सवेषां सर्वगुणत्वम् । For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ બધાં ભૂતોમાં બધા ગુણ નથી ૨૭ 61, યાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. બધા ગુણો બધાં ભૂતેમાં ઉપલબ્ધ થતા નથી, કારણ કે સર્વત્ર પાણી ગંધરહિત ઉપલબ્ધ થાય છે પરંતુ જ્યારે જલ પુત્રીને સંપર્કમાં આવે છે ત્યારે પાર્થિવ કાના સંક્રમણને કારણે જલમાં બંધની ઉપલબ્ધિ થાય છે આમ જલમાં ઉપલબ્ધ થતી ગંધ જલની સ્વાભાવિક નથી પણ પાધિક છે). તેવી જ રીતે તૈજસ દ્રવ્ય સુવર્ણમાં ગંધ-રસની ઉપલબ્ધિ ગંધ-રસ જેમનામાં સમવાય સંબંધથી રહે છે તે પાર્થિવ-જલીય દ્રવ્યોને સુવર્ણ સાથે સંયોગ થવાને કારણે થાય છે. શબ્દ તે સદાય આકાશમાં જ રહેતે જણાય છે. પૃથ્વી વગેરેના અવયના સંયોગ અને વિભાગથી શબ્દ ઉત્પન્ન થતા હોવાથી તે પૃથ્વી વગેરેમાં આશ્રિત છે એવો ભ્રમ પેદા કરે છે, પરંતુ આકાશ વિના તેનું ગ્રહણ થતું નથી, એટલે શબ્દ આકાશને જ ગુણ છે, આ અમે અગાઉ પુરવાર કર્યું છે. તેથી સર્વ ભૂતોના સર્વ ગુણ નથી. 58 यच्च पृथिव्याश्चतुर्गुणत्वे तद्गुणानां चतुर्णामपि पार्थिवघ्राणेन्द्रियग्राह्यत्वं स्यादिति, तन्न, गुणोत्कर्षस्य नियामकत्वात् । सातिशयगन्धगुणाधिकरणैः विजातीयद्रव्यावयवसंस्पर्शलेशरहितैः केवलपृथिव्यवयवैरदृष्टसहकारिभिर्घटितं घ्राणेन्द्रियमिति गन्धस्यैव ग्राहकम् । एतदेव च भूयस्त्वमाचक्षते, यथाऽऽह कणव्रतः 'भूयस्त्वाद्गन्धवस्वाच्च पृथिवी गन्धज्ञानप्रकृतिः' [वैशेषिकसूत्र ८.२५] । इहाप्युक्तम्-'तव्यवस्थानं तु भूयस्त्वात्' इति [न्यायसूत्र ३.१.७१] । दृश्यन्ते च केवलपृथिव्यवयवोपादानेष्वपि पदार्थेषु व्यवस्थितकार्यनियमाः शक्तयः, यथा पार्थिवत्वाविशेषेऽपि विष मरणकारणम् । अगदद्रव्यमन्यत्तु जीविताय प्रकल्पते ॥ तस्मादपर्यनुयोगोऽयं । पार्थिवेन ब्राणेन गन्धवत् तद्रसादयोऽपि कथं न गृह्यन्ते ?' इति । सातिशयप्रकृतिगुणयोगेऽपि च न स्वगुणग्रहणनैपुण्यमिन्द्रियाणामितीन्द्रियचिन्तायां निर्णीतम् । श्रोत्रेण तु स्वगुणस्य शब्दस्य ग्रहणमिति परिशेषानुमानप्रमाणकोऽयमर्थः शब्दपरीक्षायामेव परीक्षित इत्यलमतिप्रसङ्गेन । 58. પૃથ્વી ચાર ગુણ ધરાવતી હોય તો તેના ચારે ગુણે પાર્થિવ ઘાણેન્દ્રિયથી ગ્રાહ્ય બને એમ જે તમે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે ગુણોત્કર્ષ નિયામક છે. વિજાતીય દ્રવ્યના અવયવોને જરા પણ સંપર્શ ન ધરાવતા અને ઉત્કટ ગંધગુણના આશ્રયભૂત એવા કેવળ પૃથ્વીના અવય અદષ્ટને સહકાર પામી ધ્રાણેન્દ્રિયને ઉત્પન કરે છે, એટલે ઘાણેન્દ્રિય ગંધની જ ગ્રાહક છે. આને જ ભૂયત્વ કહેવામાં આવેલ છે, જેમકે કણદે કહ્યું છે કે “ભૂવને કારણે અને ગંધવત્વને કારણે બ્રાણનું ઉપાદાનકારણ પૃથ્વી છે.” For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઈન્દ્રિયે અમુક નિયત વિષયની જ ગ્રાહક કેમ? [વૈ. સ. ૮ ૨૧]. અહીં ન્યાયશાસ્ત્રમાં પણ ગૌતમે કહ્યું છે કે ભૂયસ્તવને કારણે ઇન્દ્રિય અમુક નિયત વિષયની જ ગ્રાહક છે' [ન્યાયસૂત્ર ૩.૫.૭૧]. કેવળ પૃથ્વીના અવય જેના ઉપાદાનકારણ છે તે પદાર્થોમાં પણ અમુક નિયત કાર્યો કરવાની શક્તિઓ હોય છે. વિષ અને રોગશમનમાં ઉપાયભૂત અન્ય દ્રવ્ય બને પાર્થિવ હોવા છતાં વિષ મરણનું કારણ છે જ્યારે અન્ય દ્રવ્ય રેગીને જીવાડવા સમર્થ છે. તેથી આ પ્રશ્ન કરવો અયોગ્ય છે કે પાર્થિવ ધ્રાણેન્દ્રિય ગંધની જેમ રસ આદિનું કેમ ગ્રહણ કરતી નથી ? પિતાના ઉપાદાનકારણના ઉત્કટ ગુણને વેગ ઈન્દ્રિયોને હોવા છતાં ઇન્દ્રિય સ્વગુણને ગ્રહણ કરવાનું નૈપુણ્ય ધરાવતી નથી, એ અમે ઇન્દ્રિયની વિચારણા વખતે નિણત કર્યું છે. પરંતુ શ્રેત્ર વડે સ્વગુણ શબ્દનું ગ્રહણ થાય છે એ વસ્તુ પરિશેષાનુમાનરૂપ પ્રમાણુથી પુરવાર થાય છે, એની પરીક્ષા શબ્દપરીક્ષા વખતે જ કરી છે, એટલે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી. 59. તિ નિરૂપિયામસમલૈજ્ઞા सकलगुणैकगुणत्वकल्पना । तदयमकलुषोऽभ्युपेयतां गुणविनियोगविधिर्यथोदितः ।। 59. તેથી નિપુણબુદ્ધિવાળાઓ બધાં ભૂતેમાં બધા ગુણે છે એ કલ્પનાને કે એક ભૂતમાં એક ગુણ છે એ કલ્પનાને સ્વીકારતા નથી. માટે, અમે જણાવ્યા મુજબને નિર્દોષ ગુણવિનિયોગવિધિ સ્વીકારે. 60. તેડમી દેવાઃ તમધુરં ઉમાશયન્ત स्तिक्ताहाराः परिणतिविपत्कारिणो हीन्द्रियार्थाः । त्यक्ताश्चैते व्यपगतमहामोहपऊन पुंसा तीर्णश्चायं भवजलनिधिः क्लेशकल्लोलरौद्रः ।। 60. બનાવટી મધુર રૂપ દર્શાવતા આ ઈન્દ્રિયના વિષયો તીખા તમતમતા આહારની જેમ પરિણામે દુઃખ દેનાર છે, એટલે હેય છે. મહામહરૂપ કાદવ દૂર થવાથી નિર્મળ બનેલ પુરુષ તેમને ત્યજે છે અને [પરિણામે કલેશરૂપા મોજાઓ ઊઠવાથી ભયંકર બનેલા ભવસાગરને તરી જાય છે. [૪. શુદ્ધિvીક્ષા]. 6], “વૃદ્ધિપઘજ્ઞનમિયાથત્તરમ' રિયાયસૂત્ર ૨.૨.૨૫] નનું પર્યાયોच्चारणमेतत् , न बुद्धेर्लक्षणाभिधानम् । न, पर्यायप्रयोगस्यैव लक्षणक्षमत्वात् । लक्षणं हि तदुच्यते येन समानेतरजातीयेभ्यो लक्ष्यं व्यवच्छिद्यते । व्यवच्छिद्यते च बुद्धिर्बुद्ध्यादिपर्यायवाच्यतयैव तेभ्य इति नाभिधानमालामात्रमिदम् [. બુદ્ધિપરીક્ષા] 6, નૈયાયિક – બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ શબ્દ એકાયૅવાચી છે” [ન્યાયસ. ૧.૧.૧૫]. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ २७५ બુદ્ધિનું લક્ષણ શંકાકાર – આ તે પર્યાયશબ્દોનું ઉચ્ચારણ છે, બુદ્ધિના લક્ષણનું પ્રતિપાદન નથી. નૈયાયિક – ના, એમ નથી, કારણ કે પર્યાયશબ્દોને પ્રયોગ જ લક્ષણ બનવા સમર્થ છે. જે સજાતીય અને વિજાતીયથી લક્ષ્યને વ્યવછેદ કરે, લક્ષ્યને જુદું પાડી આપે તેને લક્ષણ કહેવામાં આવે છે. બુદ્ધિ વગેરે પર્યાયશબ્દથી વાચ્ય હોવાપણું જ બુદ્ધિને સજાતીય અને વિજાતીયથી જુદી પડે છે, એટલે આ કેવળ નામ જ નથી. 62. ननु सामयिकत्वाच्छब्दार्थप्रत्ययस्य, समयस्य च पुरुषेच्छानुवर्तित्वात् कमिदं व्यवस्थितं लक्षणं स्यात् ? मैवम् , सार्वजनीनस्य समयस्य विप्लावयितुमशक्यत्वात् तद्विशिष्टस्य तद्वाच्यस्य च लक्षणत्वात् । 62. શંકાકાર – શબ્દાર્થનું જ્ઞાન તે સંકેતસમયને આધારે થાય છે અને સંકેતસમય તો પુ છાધીન છે, એટલે આ લક્ષણ બુદ્ધિનું જ છે એ કેવી રીતે નક્કી થાય ? નૈયાયિક – ના, એવું નથી, કારણ કે સાર્વજનીન સંકેતસમયને અનાદર કરે કે એને તેડ અશક્ય છે, વળી અમુક શખથી વિશિષ્ટ છે અને અમુક શબ્દથી વાગ્ય છે એમ જણાવવું એમાં લક્ષણનું લક્ષણપણું છે. 63. प्रकारान्तरेण लक्षणमस्याः किमिति नोक्तमिति चेत् , शिशिपाचोद्यमिदम् । तस्मिन्नप्युक्तेऽनुयुञ्जीत भवान् ‘इत्थं किमिति नोक्तम्' इति । 63. શંકાકાર – બીજી રીતે બુદ્ધિનું લક્ષણ કેમ નથી કહ્યું ? યાયિક -- આ તે શિંશપાપ્રશ્ન જેવો પ્રશ્ન છે [શિશપાપ્રશ્ન શું છે ? “અશોકવાટિકામાં તે તાલ, તમાલ વગેરે અનેક વૃક્ષ હતા, તે પછી સીતાને શિંશપાવૃક્ષની નીચે કેમ રાખી ?” – આવો પ્રશ્ન કરનારને જે કહેવામાં આવે કે “સીતાને શિશપાવૃક્ષની નીચે નહિ અન્ય વૃક્ષની નીચે રાખી હતી તે તે પૂછશે કે “સીતાને શિંશપાવૃક્ષની નીચે કેમ રાખી ન હતી ?' આમ આ પ્રાઝિકના પ્રશ્ન જેવો આપને પ્રશ્ન છે.] જે અમે બીજી રીતે લક્ષણુ કહીશું તે આપ પૂછશે કે “લક્ષણ આમ કેમ ન કહ્યું ?' 64. अस्ति च प्रयोजनं पर्यायद्वारकलक्षणोपवर्णनस्य यत् साङ्ख्यानां व्यामोहनिरसनम् । एवं हि सांख्याः सङ्गिरन्ते-'बुद्धिरन्या, ज्ञानमन्यत् , उपलब्धिरन्या' इति । तद्भमापनयनायेदमुच्यते-बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम् एक एवार्थ इत्यर्थः । इत्थं च स्वरूपतो निर्माता बुद्धिर्भोगस्वभावत्वात् तत्साधनत्वाच्च संसारहेतुरिति हेयत्वेन भाव्यते । सुखादिबुद्धिर्भोगः, तत्साधनबुद्धिस्तु भोगसाधनमिति । 64 પર્યાયશબ્દો દ્વારા લક્ષણ કહેવાનું એ પ્રયોજન છે કે તેથી સાંઓના વ્યામોહનું નિરસન થઈ જાય, કારણ કે સાંખે કહે છે કે બુદ્ધિ જુદી છે, જ્ઞાન જુદું છે અને ઉપલબ્ધિ જુદી છે. તેમને ભ્રમ દૂર કરવા માટે અમે એમ કહ્યું છે કે બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ અનર્થાન્તર છે અર્થાત તેમને વાચ્ય અર્થ એક જ છે. આ પ્રમાણે સ્વરૂપથી જ્ઞાત થયેલી For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ २७१ સાંખ્ય મતે બુદ્ધિ બુદ્ધિ ભંગસ્વભાવ હોવાથી અને ભોગસાધન હોવાથી સંસારનું કારણ છે, એટલે એને હેય તરીકે ભાવવામાં આવે છે. સુખાદિબુદ્ધિ ભોગ છે અને ભોગસાધનબુદ્ધિ ભોગસાધન છે. 65. कथं पारमर्षाः प्रवदन्ति 'बुद्धिरन्या, ज्ञानमन्यत् , उपलब्धिरन्या' इति ? नित्यां हि बुद्धिं ते मन्यन्ते । तत् किमात्मैवैतेः बुद्धिरिति गृहीतः ? न, अचेतनाया भोग्यायाः प्रकृतेः प्रथमा विकृतिमहच्छब्दवाच्या बुद्धिः । पुरुषस्तु चेतना भोक्ताऽन्य एव । ताविमौं प्रकृतिपुरुषौ विवेकेनापश्यतां संसारः । प्रकृतिपुरुषविवेकज्ञानान्मोक्षः । 65. શંકાતાર – સાંખે કેમ કહે છે કે બુદ્ધિ જુદી છે, જ્ઞાન જુદું છે અને ઉપલબ્ધિ જુદી છે ? याथि: -- [२९३ ४] तेमा मुद्धिन नित्य माने छे. २ - तो शु तेसो भुद्धि' शमयी आत्मा समले छे ? નૈયાયિક – ના. અચેતન અને ભોગ્ય પ્રકૃતિની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે જે “મહત'શબ્દવાય છે. પરંતુ ચેતન અને ભક્તા પુરુષ તે પ્રકૃતિથી અન્ય જ છે. આ બે પ્રકૃતિ અને પુરુષને વિવેક કરી ન દેખનારાઓને સંસાર છે, જ્યારે પ્રકૃતિ અને પુરુષના વિવેકજ્ઞાનથી મોક્ષ થાય છે. 66. का पुनः प्रकृति म ? सत्त्वरजस्तमसां त्रयाणां गुणानां साम्यावस्था प्रकृतिः । प्रधानमव्यक्तं च तदुच्यते यत् साम्यावस्थागतं गुणत्रयमिति । 66. 11२ – प्रति शु छ ? । નિયાયિક – [સાંખ્ય મતમાં] સત્વ, રજસું અને તમન્સ એ ત્રણ ગુણની સામ્યવસ્થા પ્રકૃતિ છે. સામાવસ્થાપ્રાપ્ત જે ગુણત્રય છે તેને પ્રધાન અને અવ્યક્ત કહેવામાં આવે છે 67. ननु तत्सत्त्वे किं प्रमाणम् ? अनुमानमित्याह । तथा हि-चराचरमिदं विश्वं सुखदुःखमोहाविनाभूतमुपलभ्यते । न हि ब्रह्मादौ स्तम्बपर्यन्ते जगति तथाभूतं किमपि भूतमुपलभ्यते यत् सुखदुःखमोहैविनाकृतम् । तत्र सुखस्वभावं सत्त्वं, दुःखस्वभावं रजः, मोहस्वभावं तमः । सर्वत्र प्रीत्यप्रीतिविषाददर्शनात् प्रकाशप्रवृत्तिनियमावगमाञ्च सर्व त्रिगुणात्मकम् जगत् । कार्यं च यत् परस्परान्वितरूपं तदेकरूपात् कारणादुत्पद्यमानं दृश्यते, मृदन्वितानि हि घटशरावोदञ्चनप्रभृतीनि कार्याण्येकस्मान्मृदात्मनः कारणादुद्भवन्ति । तदिदं विश्वं सुखदुःखमोहान्वितमिति तदात्मककारणकार्य भवितुमर्हति । यत् सुखदुःखमोहात्मकं कारणं सा सत्त्वरजस्तमोरूपा प्रकृतिः । एवमन्वयपुरस्सरा: परिमाणादिहेतवोऽपि वक्तव्याः । इयत्तया वा चतुरश्रतादिना वा परिमाणेन तद्वतां कार्याणामेकप्रकृतित्वदर्शनात् । विषमवृत्तयश्चैते गुणाः कार्येषु दृश्यन्ते । क्वचित् सत्त्वमधिकमूने रजस्तमसी, क्वचित् रजः प्रकृष्ट For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરનાર પ્રમાણુ ૨૭૭ मल्पे सत्त्वतमसी, क्वचित्तमः प्रवृद्धं तुच्छे सत्वरजसी इति । तदेषां वैषम्यमेदोपदर्शितविश्वरूप कार्याणां क्वचित् साम्यावस्थया भाव्यं सा प्रकृतिरुच्यते । सेयमचेतना भोग्या प्रकृतिः । तस्यास्तु भोक्ता चेतनः पुरुषः । 1 " 67. શ’કાકાર નૈયિક ‘અનુમાન' એમ સાંખ્યા કહે છે. આ ચરાચર વિશ્વ સુખ-દુ:ખ-મેાહથી યુક્ત જ ઉપલબ્ધ થાય છે, કારણ કે બ્રહ્મથી માંડી તણખલા સુધીના સમગ્ર જગતમાં એવુ કેાઈ ભૂત ઉપલબ્ધ થતું નથી જે સુખ-દુઃખ-મેાહથી રહિત ઉત્પન્ન થયું હોય. સત્ત્વને સ્વભાવ સુખ છે, રજસૂના સ્વભાવ દુઃખ છે અને તમસૂના સ્વભાવ માહ છે. સત્ર પ્રીતિ, અપ્રીતિ અને વિષાદ દેખાતા ઢાવાથી અને સ`ત્ર પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ જણાતા હાવાથી સર્વાં જગત ત્રિગુણાત્મક છે. એક અન્વિત રૂપ ધરાવતાં કાર્યાં તે એક રૂપવાળા કારણમાંથી ઉત્પન્ન થતાં દેખાય છે; માટી જેમાં અનુસ્મૃત છે તે ઘટ શરાવ, 'ચન વગેરે કાર્યાં. માટીરૂપ એક કારણુમાંથી ઉત્પન્ન થાય છે. આ વિશ્વ સુખ-દુઃખ-માહથી અન્વિત છે એટલે સુખ-દુઃખ માહાત્મક કારણનું તે કાઢાય એ યેાગ્ય છે, જે સુખદુ:ખ-માહાત્મક કારણ છે તે સત્ત્વ-રજસ્-તમસાત્મક પ્રકૃતિ છે. આ રીતે [સાંખ્યકારિકા ૧૫માં] અન્વયપુરસ્કર જણાવાયેલા પરિમાણુ વગેરે હેતુએ પણ જણાવવા જોઇએ. ઇયત્તા અને ચતુરસ્તત્વ વગેરે પરિમાણેાવાળાં [ઘટ, રાવ વગેરે] કાર્યોનું ઉપાદાનકારણુ એક [માટી] દેખાતું હોવાથી, જુદાં જુદાં પિરમાણુવાળાં જગતનાં બધાં કાર્યોનું એક ઉપાદાનકારણ પ્રકૃતિ પુરવાર થાય છે. સત્ત્વ આદિ ગુણા કાર્યામાં એછાવત્તા પ્રમાણમાં રહેલા દેખાય છે. કયાંક સત્ત્વ અધિક માત્રામાં હોય છે અને રજસ-તમમ્ બે એછી માત્રામાં હાય છે, કયાંક રજસ્ પ્રકૃષ્ટ હોય છે અને સત્ત્વ-તમસ્ અલ્પ હાય છે, કયાંક તમસૂ વધારે માત્રામાં હાય છે અને સત્ત્વ-જસ તુચ્છ માત્રામાં હોય છે. આમ વિષમતાજન્ય ભેદે જેમના દર્શાવાયા છે તે બધાં કાર્યાની કયાંક સામ્યાવસ્થા હોવી જોઇએ, તે સામ્યાવસ્થા પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિ અચેતન છે અને ભાગ્ય છે. તેને ભાતા છે ચેતન પુરુષ. - તેના અસ્તિત્વમાં શુ પ્રમાણ છે ? 68. પુરુષ વાનાં નિમનુમાન: ? ઉત્તમેવ મેપ્ટેન મેતુરનુમાનમ્। ૧ ह्यचेतनस्य भाग्यस्य भोक्तारमन्तरेण भाग्यतोपपद्यते । दृष्टा च सेति भाक्ता कल्प्यते । स च चितिशक्तिस्वभावक एव सर्वप्रकार कर्तृत्वादिव्यवहारनिवहबहिष्कृतस्वरूपः । द्रष्टृत्वमेव पुरुषस्य स्वरूपमाहुः । यथा भवन्तः एनमात्मानमध्यवसायादिधर्मयोगिनं मन्यन्ते न तथाऽसौ भवितुमर्हति अव्यवसायादेर्बुद्धिधर्मत्वात् । 68. શ’કાકાર પુરુષને પુરવાર કરતું અનુમાન શુ છે ? નૈયાયિક ભાગ્ય ઉપરથી ભોક્તાનું અનુમાન સાંખ્યાએ જણાવ્યુ છે જ, અચેતન ભાગ્યની ભાગ્યતા ભેાક્તા વિના ધટતી નથી, અને ભાગ્યતા તે દેખાય છે, એટલે ભાક્તાની કલ્પનાં કરવામાં આવે છે, બાક્તાને સ્વભાવ ચિતિશક્તિ જ છે, સવ" પ્રકારના For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પંગુ-અંધના સંગ જે પ્રકૃતિ-પુરુષને સોગ કર્તવ આદિ વ્યવહારથી તેનું સ્વરૂપ બહિષ્કત છે, દ્રષ્ટ્ર જ પુરુષનું સ્વરૂપ કહેવાયું છે, [સાંખે અમને નાયિકાને ઉદ્દેશીને કહે છે કે] આ૫ આ આત્માને અધ્યવસાય વગેરે ધર્મોવાળો માને છે, પણ તેવા હેવું તેને માટે યોગ્ય નથી, કારણ કે અધ્યવસાય વગેરે तो भुदिना धर्ना छ, [सामाना नल]. 69. कर्तुं शक्नोति पुरुषस्तृणस्यापि न कुब्जताम् । अन्योपनीतमर्थ तु स पश्यत्येव केवलम् ।। प्रकृतिरेवैनं भोगापवर्गाभ्यां संयुनक्ति । न च निर्विकारा सती भोगसम्पादनसमर्थाऽसौ भवतीति महदादिविकृतीः प्रतिपद्यते । पम्वन्धन्यायेन प्रकृतिपुरुषौ संयुज्यते । प्रकृतिरचेतना दृश्या भाग्या दृष्टारं भाक्तारं पुरुषमपेक्षते । पुरुषोऽपि दृष्टा भोक्ता , दृश्यं भाग्यमपेक्षते इत्येवं तयोः पङग्वन्धवत् संयोगो भवति । दर्शनशक्त्या पङ्गोगमनशक्त्या चान्धस्यैकत्र मेलनात् कार्यसिद्धिः । एवं प्रकृतिपुरुषसंयोगात् सर्गः प्रवर्तते । तदुक्तम् . पुरुषस्य दर्शनार्थ कैवल्यार्थ तथा प्रधानस्य । पङग्वन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।। [सां० का०२१] 69. पुरुष तममाने ५५ वाण शक्तिमान नथा. ते तो अन्ये (भुद्धिये) २४ કરેલ અથને કેવળ દેખે જ છે. પ્રકૃતિ જ એને ભેગ અને અપવગ સાથે જોડે છે. પ્રકૃતિ નિવિકાર હોય તે ભોગને સંપાદન કરી આપવા અસમર્થ બની જાય, એટલે પ્રકૃતિની મહત વગેરે વિકૃતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પંગુ-અંધન્યાયે પ્રકૃતિ અને પુરુષ જોડાય છે. પ્રકૃતિ અચેતન, દશ્ય અને ભોગ્ય હોવાથી દ્રષ્ટા અને ભક્તા પુરુષની અપેક્ષા રાખે છે, પુરુષ પણ દ્રષ્ટા અને ભોક્તા હેઈ દશ્ય અને ભોગ્ય પ્રકૃતિની અપેક્ષા રાખે છે; એટલે આમ પંગુ–અંધની જેમ તેમને સંગ થાય છે. જેવી રીતે પંગુની દર્શનશક્તિ અને અંધની ગમનશકિત એકત્ર મળવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેવી રીતે પુરુષ અને પ્રકૃતિના સંગથી સર્ગની ઉત્પત્તિ થાય છે. પુરુષને દર્શન થાય એ માટે તથા પ્રધાનનું કેવલ્ય થાય એ માટે પંગુ-અંધની જેમ પ્રકૃતિ-પુરુષને પણ સંયોગ થાય छ. ते सयागने ॥२२ सग थाय छे. [Hi. .. २१] 70. यच्चेत्थं प्रधानान्महत्तत्त्वमुत्पद्यते, सा बुद्धिरव्यवसायात्मिका धर्मज्ञानवैराग्यैश्वर्यतद्विपर्ययरूपवृत्तियोगिनी महत्तत्त्वमेवाच्यते । बुद्धेरहङ्कार उदेति, स चाभिमानस्वभावः । अहङ्कारात् घ्राणादीनि पञ्च बुद्धीन्दियाणि, वागादीनि पञ्च कर्मेन्दियाणि, संकल्पकमेकादशं मनः, गन्धादितन्मात्राणि च पञ्चेति षोडशको गणः प्रभवति । ततो गन्धादितन्मात्रपञ्चकात् पञ्च पृथिव्यादीनि महाभूतानि जायन्त इति । आह च For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમાન્ય પચીસ તો प्रकृतेमहांस्ततोऽहङ्कारस्तस्माद्गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पञ्चभ्यः पञ्च भूतानि ॥ [सां०का०२२] तानीमानि पञ्चविंशतितत्त्वानि सञ्चक्षते । 70. આમ પ્રકૃતિ-પુરુષના સંગને કારણે પ્રધાનમાંથી જે મહતતત્ત્વ ઉત્પન્ન થાય છે તે અધ્યવસાયસ્વભાવવાળી બુદ્ધિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ઐશ્વર્યા અને તેમના વિરોધીઓ (=અધમ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્ય) એ આઠ રૂપવાળી વૃત્તિઓ ધરાવતી બુદ્ધિ મહતતત્વ કહેવાય છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારને સ્વભાવ અભિમાન છે. અહંકારમાંથી ઘાણ વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિય, વા વગેરે પાંચ કર્મેન્દ્રિ, સંકલ્પ કરનારું અગીઆરમું મન અને ગંધ વગેરે પાંચ તન્માત્ર એમ સળને સમૂહ ઉત્પન્ન થાય છે. ગંધ આદિ પાંચ તત્પાત્રોમાંથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. અને કહ્યું પણ છે કે પ્રકૃતિમાંથી મહત, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી સળને સમૂહ, તે સોળના સમૂહગત પાંચ તન્યામાંથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે. [સાં. કા. ૨૨]. આમને પચીસ તો કહેવામાં આવે છે. 71. પ્રધાનં પ્રતિવ, ન વિકૃતિ: | મહદ%ારતમાત્રાળ સત પૂર્વ पूर्वापेक्षया विकृतयः, उत्तरोत्तरकार्यापेक्षया प्रकृतयः । एकादशेन्द्रियाणि पञ्च भूतानि विकृतय एव । अप्रकृतिविकृतिरूपस्तु शुद्धः पुरुषः इति । तदाह मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ।। [सां०का०३] 71. પ્રધાન પ્રકૃતિ જ છે, તે વિકૃતિ નથી. મહત, અહંકાર અને પાંચ તત્પાત્રો એ સાત પૂર્વ પૂર્વ કારણની અપેક્ષાએ વિકૃતિઓ છે અને ઉત્તર ઉત્તર કાર્યની અપેક્ષાએ પ્રકૃતિઓ છે. અગીઆર ઈન્દ્રિય અને પાંચ ભૂતો વિકૃતિઓ જ છે. શુદ્ધ પુરુષ પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી. તેથી કહ્યું છે કે મૂલ પ્રકૃતિ અવિકૃતિ છે. મહત વગેરે સાત પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે, સોળને સમૂહ વિકૃતિ છે, પુરુષ પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી. [સાં. કા. ૩] . 2. एवं महदादिविकारवती प्रकृतिरात्मनो भोगं साधयति । कश्चास्य भोगः ? बुद्धिवृत्त्यनुपातित्वम् । विषयाकारपरिणतेन्द्रियवृत्त्यनुरक्तां बुद्धिवृत्ति ज्ञानात्मिकां पुरुषः पश्यति । दर्शनेऽपि न तस्य किञ्चिदन्यत्वम् । तदेव दर्शनं यत् तत्र प्रतिबिम्बनमिति । इत्थं तयोर्बुद्धिपुंसोः संयोगे सति पुरुषधर्मश्चेतयितृलक्षणो बुद्धावसन्नपि सन्निव लक्ष्यते, बुद्धिधर्मश्च कर्तृत्वादिः आत्मनि साक्षीस्थानीयेऽसन्नपि सन्निव विभाव्यते । तदाह तस्मात् तत्संयोगादचेतनं चेतनावदिव लिङ्गम् । गुणकर्तृत्वेऽपि तथा कर्तेव भवत्युदासीनः ॥ [सां.का. २०] For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રકૃતિ આત્માને ભેગ અને અપવગ કેવી રીતે સાધી આપે છે ? 72. મહત આદિ વિકારોવાળી પ્રકૃતિ આત્માને ભોગ સાધી આપે છે. શંકાકાર - આત્માને ભોગ શું છે ? નૈયાયિક - [સાંખ્ય મતમાં] આત્માને ભોગ એટલે આત્માનું બુદ્ધિવૃત્તિને અનુસરવું તે અર્થાત બુદ્ધિની વૃત્તિની સરૂપતાને ધારણ કરવી તે. વિષયના આકારે પરિણમેલી ઇન્દ્રિયવૃત્તિથી અનુરક્ત બનેલી જ્ઞાનાત્મક બુદ્ધિવૃત્તિને પુરુષ દેખે છે. દર્શનમાં પણ તેનું ( આત્માનું) જરા પણ અન્યાય થતું નથી–તેને જરા પણ પરિણામ થતું નથી. પુરુષમાં બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ પડવું એ જ પુરુષનું દર્શન છે. આમ તે બુદ્ધિ-પુરુષને સગ થતાં ચેતપિતૃવલક્ષણ પુરુષને ધર્મ બુદ્ધિમાં ન હોવા છતાં જાણે હેય એમ જણાય છે અને ક્નત્વ વગેરે બુદ્ધિના ધર્મો સાક્ષસ્થાનીય આત્મામાં ન હોવા છતાં જાણે હેય એમ લાગે છે. તેથી કહ્યું છે કે તેથી તેમના સંગના કારણે અચેતન બુદ્ધિ જાણે ચેતનાવાળી હેય એવી જણાય છે અને ઉદાસીન પુરુષમાં કતૃત ગૌણ સેવા છતાં તેવી જ રીતે તે જાણે મુખ્ય કર્તા હોય એમ લાગે છે [સાં. કા. ૨૦]. ' . . 73. રથ પવય નથમાભના પ્રતિરવેણપતે? સ્વરૂપે પ્રકાશ યાચક્ષતા अनवधृतप्रकृतिस्वरूपः पुमान् प्रकृतिकृतमखिलमात्मकृतमिति मन्यमानस्तदुपार्जितं भुङ्क्ते । यदा तु पृथग्भूतामेनां मन्यते, तदा 'भवत्वियमायासहेतुरेव मम' इति યુદ્ધમાનસ્તતમનુપમુન્નાન: સ્વરપનિક વાવતિgતે, પ્રકૃતિરા “મવતુ, દેખાડદमनेन, पथङ् मामेष मन्यते' इति न तदभिमुखीभवितुमुत्सहते । तदाह प्रकृतेः सुकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति । या दृष्टाऽस्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ।। [सां. का. ६१] 73. શકાકાર – પ્રકૃતિ આત્માના અપવર્ગને (Fક્ષને કેવી રીતે સાધી આપે છે ? નિયાયિક – [સાંખ્ય મતમાં પિતાના સ્વરૂપને પ્રકાશિત કરતી પ્રિકૃતિ આત્માના અપવર્ગને સાધી આપે છે.] પ્રકૃતિના સ્વરૂપને ન જાણતો પુરુષ પ્રકૃતિ જે જે કરે છે તે બધું પિતે કર્યું છે એમ માનીને પ્રકૃતિએ ઉપાજિત કરેલું ભોગવે છે. પરંતુ જ્યારે પુરુષ પ્રકૃતિને પિતાનાથી જુદી માને છે ત્યારે ‘વારું, મારા દુઃખનું કારણ જ આ પ્રકૃતિ છે' એમ સમજતે તે પ્રકૃતિકૃત કર્મોને ન ભેગવતો પિતાના સ્વરૂપમાં જ અવસ્થિતિ પામે છે, ‘વારુ, એણે મને દેખી લીધી, એ મને એનાથી જુદી ગણે છે એમ સમજતી પ્રકૃતિ પણ પુરુષની સામે આવવા ઉત્સાહ ધરાવતી નથી. તેથી કહ્યું છે કે હું પુરુષને દેખાઈ ગઈ” એમ જાણે ફરીથી પુરુષના દર્શનને વિષય જે બનતી નથી તે પ્રકૃતિથી વધારે સુકુમાર બીજુ કંઇ જ નથી એમ મને લાગે છે [સાં. કા. ૬૧]. ___74. परस्परं च भग्नरसयोः प्रकृतिपुरुषयोर्व्यापकत्वात् सत्यपि संयोगे सर्गो न प्रवर्तत एवेत्याह For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ બન્ધ અને મેક્ષ પ્રકૃતિને જ છે ૨૮૧ दृष्टा मयेत्युपेक्षक एको दृष्टाऽहमित्युपरमत्यन्या। सति संयोगेऽपि तयोः प्रयोजनं नास्ति सर्गस्य ।। [सां०का० ६६] 74. પ્રકૃતિ-પુરુષને એકબીજામાં રસ ઊડી જવાથી, તે બન્ને વ્યાપક છે તેમને સંગ હોવા છતાં, સગ ઉત્પન્ન થતું નથી જ. એટલે જ કહ્યું છે કે “મેં તેને દેખી લીધી છે' એમ વિચારી પુરુષ ઉપેક્ષા કરે છે, જ્યારે તેણે મને દેખી લીધી છે' એમ જાણી પ્રકૃતિ વિરમી જાય છે, તેથી તેમને સંયોગ હોવા છતાં સગનું કોઈ પ્રોજન નથી [સાં. કા. ૬૬]. 75. अपरिम्लानकुतूहला हि पुमान् वञ्चयितुं शक्यते, न दृष्टतत्त्वमिति मत्वा सत्यामपि योग्यतायां निवर्तते प्रकृतिर्नटीव रङ्गभूमौ प्रदर्शितनिखिलनिजनृत्तवृत्तान्तनैपुणा तत इत्याह रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्ततेः प्रकृतिः ।। [सां. का. ५९] 75. જેનું કુતૂહલ શમ્યું નથી એવા પુરુષને છેતરવો શકય છે, પરંતુ જેને તત્ત્વ દર્શન થયું છે એવા પુરુષને છેતરે શક્ય નથી એમ સમજીને રેગ્યતા હોવા છતાં, પિતાના સકલ નૃતપ્રાગનું નૈપુણ્ય રંગભૂમિ પર પ્રદર્શિત કરી ચૂકેલી નટીની જેમ પ્રકૃતિ વિરમે છે, એટલે જ કહ્યું છે કે જેમ નર્તકી પ્રેક્ષકોને પિતાની જ દેખાડી નૃત્યમાંથી વિરમે છે તેમ પ્રકૃતિ પુરુષ સમક્ષ પોતાની જાત પ્રગટ કરી વિરમે છે. [સાં. કા. ૫૯] 16. સર્વ પ્રકૃતિરેવ સંસારે પ્રવર્તતે, પ્રકૃતિદેવ મોક્ષમતુમવર્તી€– तस्मान्न बध्यतेऽद्धा नापि मुच्यते नापि संसरति कश्चित् । સાંસતિ વધ્યતે મુદતે ૨ નાનાડડઝયા પ્રતિઃ [સાં.. ૬૨] - 16, આ રીતે પ્રકૃતિ જ સંસારમાં પ્રવૃત્ત થાય છે અને પ્રકૃતિ જ મેક્ષ અનુભવે છે. એટલે જ કહ્યું છે, નિષ્કર્ષ એ કે કોઈ પુરુષ બંધાતું નથી કે સંસરણ કરતું નથી. નાનાશ્રયા (ધમ આદિ આઠના આશ્રયભૂત કે દેવશરીર આદિ શરીરના આશ્રયભૂત) પ્રકૃતિ સંસરણ કરે છે, બંધાય છે અને મુક્ત થાય છે” સાં છે. ૬૨]. 77. किमर्थं पुनरसावे चेष्टते प्रकृतिरिति ? किं क्रियते ? स्वभाव एवैष दैवहतिकायास्तस्याः - नानाविधैरुपायरुपकारिण्यनुपकारिणः पुंसः ।। गुणवत्यगुणस्य सतस्तस्यार्थमपार्थकं चरति ।। [सां० का० ६०] 77. શંકાકાર – આ પ્રકૃતિ આમ કેમ વતે છે ? For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? નૈયાયિક – [અના ઉત્તરમાં સાંખ્યો જણાવે છે કે અમે શું કરીએ ? કમનસીબ પ્રકૃતિને એ સ્વભાવ જ છે. પુરુષ અનુપકારી અને નગુણો હોવા છતાં તેના ઉપર ગુણવતી પ્રકૃતિ અનેકવિધ ઉપાયોથી ઉપકાર કરે છે પરંતુ પુરુષ માટેનું તેનું આ આચરણ નિરર્થક છે [સાં. કા. ૬૦]. 78. તનવાદ્રસ્થા: વાયમેવંકારિવમિતિ મત્ર – वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य । पुरुषविमोक्षनिमित्तं तथा प्रवृत्तिः प्रधानस्य ॥ [सां.का. ५७] 78. શંકાકાર – પ્રકૃતિ અચેતન હેઇ, આ પ્રમાણેનું આચરણ કેવી રીતે સ ભવે ? નૈયાયિક – આના ઉત્તરમાં સાંખે જણાવે છે કે જેમ અા (= જડ) ક્ષીર વાછરડાની વૃદ્ધિ માટે વહે છે તેમ પ્રધાન પુરુષને મોક્ષને માટે પ્રવૃત્ત થ ય છે [સાં. ક. ૫૭] 79. ननूत्पन्नतत्त्वज्ञाने पुंसि प्रकृते गानुकूलमहदादिकार्यारम्भपराङ्मुखत्वात् तस्याश्चैकत्वादेकस्मिस्तत्त्वविदि मुक्ते सति सर्वे मुक्ताः स्युः । नैष दोषः, तत्वविदमेव पुमांसं प्रति तस्या औदासीन्यात् , अन्यसाधारणत्वेन तत्कार्यानपायात् , तथा च पतञ्जलिः कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्' [યોગસૂત્ર ૨.૨૨) | 79 શંકાકાર –- પુરુષને તત્ત્વજ્ઞાન થતાં ભોગને અનુકૂળ મહત આદિ કાર્યોની ઉત્પત્તિ કરવામાંથી પ્રકૃતિ અટકી જતી હોવાથી અને પ્રકૃતિ ઍક હેવાથી એક તત્ત્વવિદ્ પુરુષની મુક્તિ થતાં સર્વ પુરુષ મુકત થઈ જાય. નિયાયિક – [આના સમાધાનમાં સાંખે કહે છે કે આ દોષ નથી આવતો કારણ કે તત્વવિદ્ પુરુષની બાબતમાં જ પ્રકૃતિની ઉદાસીનતા હોય છે. તવવિદ્ પુરુષ અને અન્ય (અતત્ત્વવિ૬) પુરુષ વચ્ચે એક સાધારણ પ્રકૃતિ હેવાથી અતત્ત્વવિદ્ પુરુષ માટેનાં કાર્યોને ઉપન્ન કરવામાંથી પ્રકૃતિ વિરમતી નથી. પતંજલિએ પણ કહ્યું છે કે કૃતાર્થ પુરુષ પ્રતિ પ્રકૃતિ નષ્ટ થઈ હોવા છતાં તે પ્રકૃતિ અકૃતાર્થ પુરુષ પ્રતિ અનન્ટ છે કારણ કે પ્રકૃતિ કૃતાર્થ અને અકૃતાર્થ બધા પુરુષાને સાધારણ છે – એક છે. [ગસૂત્ર ૨.૨૨]. [જે પ્રકૃતિ પુરુષભેદે ભિન્ન હોત તો એક જ પ્રકૃતિ નષ્ટ અને અનટ ન સંભવેત. પરંતુ પ્રકૃતિ એક સામાન્ય છે એટલે એક જ પ્રકૃતિમાં કૃતાર્થ અને અકૃતાર્થ પુરૂષને અપેક્ષાએ નષ્ટ અને અનરવ સંભવે છે ] 80. नन्वेवं यदैव तत्वज्ञानमुत्पन्नं तदैव प्रकृत्युपार्जितकर्मफलोपभोगपरिहारिणः पंसः शरीरपातः स्यात् । न, इत्याह-'तिष्ठति संस्कारवशाच्चक्रभ्रमिवद्धृतशरीर:' [સાં ૬૭] | તત; સાંવરતી સામું For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિને ભેદ ૨૮૩ प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृत्तौ । ક્ષત્તિમાઘનિત્તમમ વૈવયમાગ્નેતિ || (સાં.કા. ૬૮] રૂતિ | 80. શંકાકાર – આમ હોય તો ખરેખર તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રકૃતિથી ઉપાજિત કર્મોનાં ફળોના ઉપભોગને ત્યજી દેતા પુરુષના શરીરને પાત થાય. નૈયાયિક – [સાં કહે છે કે ના, એવું નથી. એટલે જ કહ્યું છે, “કુંભારના ચાકડાની જેમ વેગવશે (સંસ્કાર વિશે) તે પુરુષ શરીર ધારી રાખે છે' [સાં કા ૬૭]. પછી સંસ્કાર સમાપ્ત થતાં જ્યારે શરીર પડે છે અને પોતાનું પ્રયોજન સિદ્ધ થવાથી પ્રધાન નિવૃત્ત થાય છે ત્યારે એકાતિક (=અવયંભાવી), આત્યંતિક (=અશ્રુત, અવિનાશી અને અમય (=જન્માદિભીતિશૂન્ય) કૈવલ્યને તે પામે છે. [સાં. કા. ૬૮] 81. अहो नु खलु कपिलकविकथारसाक्षिप्तहृदयैरतिबहुप्रसक्तानुप्रसक्त्या लिखितमस्माभिः । तदियं प्रधानविकतिः प्रथमा महच्छब्दवाच्या सा बुद्धिस्तत्वविदं प्रति नष्टाऽप्यन्यसाधारणत्वादनष्ट वेति नित्या, नित्यत्वाच्च प्रत्यभिज्ञानुसन्धानादिव्यवहारप्रबन्धनिर्वहणक्षमा बुद्धिः । ज्ञानं तु तस्याः वृत्तिः । उपलब्धिस्तु पुंसो वृत्तिमबुद्धिदर्शनमिति नैषी पर्यायशब्दत्वमिति । . અહો ! ખરેખર કપિલ કવિની કથાના રસથી આકૃષ્ટ હૃદયવાળા અમે અત્યંત લગાવથી આ લખ્યું છે. પ્રધાનની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે, જે “મહત શખવાચ્ય છે. તત્વવિદ્ પુરુષ પ્રતિ તે બુદ્ધિ નષ્ટ થઈ હોવા છતાં અિતસ્વવિદ્ પુરુષ પ્રતિ] અનન્ટ છે કારણ કે તત્વવિદ્ અને અતત્ત્વવિદ્દ બનેની તે એક સામાન્યા છે. આમાંથી એ ફલિત થાય છે કે બુદ્ધિ નિત્ય છે અને તે નિત્ય હેવાથી પ્રત્યભિજ્ઞા, અનુસંધાન આદિ વ્યવહાર પાર પાડવા સમર્થ છે. પરંતુ જ્ઞાન તે બુદ્ધિની વૃત્તિ છે, અને ઉપલબ્ધિ એ વૃત્તિવાળી બુદ્ધિનું પુરુષને થતું દર્શન છે. એટલે [સાંખ્ય અનુસાર] બુદ્ધિ, જ્ઞાન, ઉપલબ્ધિ એ પર્યાયશબ્દ નથી. 82. સત્ર ધૃતવિધીતે | ગામન્થવ નિચે ચાઈનિ વોહ્નર જ્ઞાતધ્યવसातरि धर्माधर्मादियोगिनि प्रत्यभिज्ञानादिकार्याणां कर्तरि सेयं 'बुद्धि' संज्ञा सांख्यैः कल्पिता । चेतनत्वं तु ज्ञानादियोगिन्या अपि यत् त्वस्या नाभ्युपगतम् , सोऽयमतीव तपस्विनां भ्रमः । य एव बुध्यते जानात्यध्यवस्यति स एव पश्यति चेतयते च । न खल्वत्र वस्तुस्वरूपभेदं पश्यामः । तत्र बुद्धिर्बुध्यते जानात्यध्यवस्यति, पुरुषस्तु पश्यति चेतयते चेति वञ्चनायैवमुच्यते मुग्धतया वा । 82, અમે તૈયયિકે તેનું ખંડન કરીએ છીએ. નિત્ય, વ્યાપક, બોધ કરનાર, જ્ઞાન કરનાર, અધ્યવસાય કરનાર, ધર્મ-અધમ આદિ ધરાવનાર, પ્રત્યભિજ્ઞા વગેરે કાર્યોના કરનાર આત્મા માટે બુદ્ધિ સંજ્ઞા સાંખેએ કપેલી છે. પરંતુ બુદ્ધિ જ્ઞાન વગેરે ધરાવતી હોવા છતાં તેનું For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બુદ્ધિથી અધ્યવસિત અને પુરુષ દેખે છે એ સાંખ્ય મતનું ખંડન ચેતનત્વ સાંખ્યોએ સ્વીકાર્યું નથી એ તે બિચારાઓને તીવ્ર ભ્રમ છે. જે બોધ કરે છે, જાણે છે અને અધ્યવસાય કરે છે તે જ દેખે છે, તે જ ચેતનાથી પ્રકાશે છે. અહીં વસ્તુભેદ કે સ્વરૂપભેદ અમે દેખતા નથી (અર્થાત સાંખ્યકલ્પિત બુદ્ધિ અને પુરુષ બે જુદાં તો નથી, એક જ તત્વ છે). બુદ્ધિ બંધ કરે છે, જાણે છે, અધ્યવસાય કરે છે જ્યારે પુરુષ દેખે છે, ચેતનાથી પ્રકાશે છે એમ છેતવા માટે અથવા અણસમજથી કહેવાયું છે. 83. यच्चेदमुच्यते 'बुद्धयाध्यवसितमर्थं पुरुषः पश्यति' इति, तद् व्याख्येयं किमिदं तस्य द्रष्ट त्वमिति ? प्रतिबिम्बनमिति चेत् , किं स्वच्छे पुंसि वृत्तिमती बुद्धिः संक्रामति, उत वृत्तिमत्यां बुद्धौ पुमानिति ? तत्र चितिशक्तिरपरिणामिन्यप्रतिसंक्रमेति न बुद्धौ पुरुषस्य संक्रमणम् । बुद्धौ तु पुंसि संक्रान्तायामपि पुंसः किं वृत्तं येन द्रष्टा संपन्नः । द्रष्ट त्वं स्वभाव एवास्येति चेत् , किं बुद्धिप्रतिबिम्बनेन ? विशिष्टविषयावच्छेद इति चेत् , ततः पूर्वमनालम्बनं द्रष्ट्रत्वमघटमानमिति न नैसर्गिक द्रष्टुरूपत्वं पुंसः स्यात् । दर्शनशक्तिः स्वाभाविकीति चेन्न, तस्या भेदाभेदाभ्यां निरूपयितुमशक्यत्वात् । प्रतिबिम्बपक्षे च परस्परानुरागस्य तुल्यत्वादवियोगाच्च कथमिदं निर्धार्यताममी बुद्धिधर्माः, अमी पुंधर्मा इति । न हि तयोः पार्थगर्योन कदाचित् स्वरूपावधारणं वृत्तम् । अनवधारितकार्यभेदत्वाच्च नानात्वमपि तयोर्दुवचम् । चेतनाचेतनत्वाद् भोक्तृभोग्यत्वाच्च विस्पष्टं तयोर्नानात्वमिति चेत् , न, ज्ञानादियोगित्वं च बुद्धेरचेतनत्वं चेति चित्रम् । अपि च कल्पयित्वाऽपि बुद्धिपुंसो नात्वम् बुद्धिधर्माः पुंसि पुंधर्माश्च बुद्धावारोपणीया इति किं भेदेन ? भेदे च बुद्धर्ज्ञानादियोगित्वेन चेतनत्वापत्तेरेकत्र कार्यकारणसंघाते चेतनद्वयमनिष्टं ઘસતે | 83. બુદ્ધિથી અધ્યવસિત અને પુરુષ દેખે છે” એમ સાંખ્યોએ જે કહ્યું છે તેને તેમણે સમજાવવું જોઈએ. પુરુષનું આ દ્રષ્ટાપણું શું છે ? પ્રતિબિંબ પડવું એ દ્રષ્ટાપણું હેય તો પ્રશ્ન ઊઠે છે કે શું સ્વછ પુરુષમાં વૃત્તિવાળી બુદ્ધિ સંક્રમણ કરે છે કે વૃત્તિવાળી બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરે છે ? પુરુષ અપરિણામી અને અપ્રતિમા છે, એટલે બુદ્ધિમાં પુરુષ સંક્રમણ કરતા નથી. હવે જે પુરુષમાં બુદ્ધિ સંક્રમણ કરતી હોય તો પણ તેથી પુરુષને શું થાય કે જેથી તે દ્રષ્ટા બને ? જો તમે સાંખે કહે કે દ્રષ્ટાપણું એ પુરુષને સ્વભાવ જ છે તે પછી બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડવાથી શું ? તેનાથી વિશિષ્ટ વિષયનું દર્શન થાય છે એમ જે તમે કહે તે અમે કહીશું કે વિશિષ્ટ વિષયના દર્શન પહેલાં અનાલંબન દ્રષ્ટાપણું અઘટમાન રહે છે, એટલે દ્રષ્ટાપણું પુરુષનું નૈસર્ગિક રૂપ નહિ બને. પુરુષમાં સ્વાભાવિક દર્શનશક્તિ છે એમ જે તમે સાંખે કહે છે તે એગ્ય નથી કારણ કે દિનશક્તિ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિકલ્પ વિચારતાં એક વિકલ્પ ઘટતો ન હે] દર્શનશકિતને પુરુષથી બિન પણ કહી શકાતી નથી કે અભિન્ન પણ કહી શકાતી નથી. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યમાન્ય બુદ્ધિતત્ત્વની આવશ્યકતા નથી ૨૮૫ [આ પુરવાર કરે છે કે પુરુષમાં સ્વાભાવિક દર્શનશક્તિ નથી જ! અને પ્રતિબિંબ પક્ષમાં એકબીજાનું અનુરંજન તુલ્ય હોવાથી તેમ જ તેવા તે અનુરંજનને અભાવ કદી ન થતું હોવાથી તમે સાંખ્યો એ કેવી રીતે નક્કી કરશે કે આ બુદ્ધિના ધર્મો છે અને આ પુરુષના ધર્મો છે, કારણ કે તે બેને પૃથફ કરીને તેમના સ્વરૂપને નિશ્ચય તમે કદી કર્યો નથી. આ કાર્યો પુરુષનાં છે અને આ કાર્યો બુદ્ધિનાં છે એમ તેમનાં કાર્યોના ભેદને નિશ્ચય ન હોવાથી તે બેનું જુદાપણું જણાવવું મુશ્કેલ છે. ચેતનવ અચેતનવ અને ભોસ્તૃત્વ ભોગ્યત્વને કારણે તે બનેનું જુદાપણું સ્પષ્ટ છે એમ જે તમે સાંખ્યો કહે છે તે બરાબર નથી કારણ કે બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવે છે અને સાથે સાથે તે અચેતન પણ છે એમ કહેવું એ તો વિચિત્ર કહેવાય. વળી, બુદ્ધિ અને પુરુષનું જુદાપણું ક૯પીને પણ બુદ્ધિના ધર્મો પુરુષમાં અને પુરુષના ધર્મો બુદ્ધિમાં આરોપવા પડે છે, તે પછી તેમને જુદા માનવાનું શું પ્રયોજન ? બેને જુદા માનવાથી, બુદ્ધિ જ્ઞાન આદિ ધરાવતી હોવાને કારણે બુદ્ધિમાં ચેતનત્વ આવી પડે અને બુદ્ધિમાં ચેતનત્વ આવી પડવાના કારણે કાર્યકારણના સંઘાતરૂપ એક શરીરમાં બે ચેતન (આત્મા) માનવાના અનિષ્ટની આપત્તિ આવે. ____84. नित्यमन्तःकरणमन्तरेण पुस उपलब्धिर्न भवेदिति बुद्धेः कल्पना चेत् , अस्त्येव नित्यमन्तःकरणं मनः । तेन करणेन कर्तुरात्मनो विषयोपलब्धिक्रिया निर्वय॑ते । सैव च बुद्धिरित्याख्यायते, न त्वन्या नित्या बुद्धिरस्तीति । किञ्च कस्य कृते परिदृश्यमानमात्मनो ज्ञानादिक्रियाकर्तृत्वमुत्सृज्य बुद्धेरदृश्यमानमुपेयते, कोऽत्राशयः ? 84. નિત્ય અન્ત કરણ વિના પુરૂષને વિષપલબ્ધિ ન થાય, એટલે બુદ્ધિને કલ્પવામાં આવી છે એમ જે તમે સાંખે કહે તે અમે કહીએ છીએ કે નિત્ય અન્તઃકરણ મન તો છે જ, તે કરણથી કર્તા આત્માની વિષલબ્ધિરૂપ ક્રિયા પાર પડે છે, તે વિષપલબ્ધિરૂપ ક્રિયાને જ બુદ્ધિ નામથી જણાવવામાં આવે છે, બીજી કોઇ નિત્ય બુદ્ધિ નથી. વળો, શા માટે આત્માનું જ્ઞાન વગેરેનું દેખાતું કર્તુત્વ છેડી બુદ્ધિનું જ્ઞાન વગેરેનું ન દેખાતું કતૃત્વ તમે સ્વીકારો છો ? તમારે અહી શે આશય છે ? 85. ननु पुरुषस्य स्वातन्त्र्यात्मककर्तृत्वे सति स्वकृतकर्मफलोपभोगानन्त्यादनिर्मोक्षः स्यात् , न हि कर्मणां परिक्षयो जन्मकोटिशतैरपि शक्यक्रियः । यदा तु अकर्तारमुदासीनं प्रकतिर्बध्नाति तदा सैव ज्ञाता सती मोक्ष्यतीति न दूरं मोक्षवर्म મવિષ્યતિ | 85. સાંખ્ય – પુરુષનું સ્વાતવ્યાત્મક કતૃત્વ હોય તે પિતાનાં કરેલાં કર્મોનાં ફળે. ને ઉપભોગ અનત હે ઈ મેલ જ ન થાય, કારણ કે એમાં કર્મોને ક્ષય અબજો જન્મથી પણ કર શકય નથી. પરંતુ જે અર્જા ઉદાસીન પુરુષને આમ પ્રકૃતિ બાંધે તો પ્રકૃતિ પોતે જ જ્ઞાતા હેવાથી પુરુષને મુક્ત કરશે, એટલે મેક્ષને માર્ગ લાંબે નહિ થાય. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ २८१ સાંખ્ય મતમાં પુરુષને મેક્ષ અસંભવ બની જાય 86. अहो बत ! निखिलमेव मौख्यं सांख्यहृदयेष्वेव प्रतिष्ठितमिति कथमन्यो जन इदानीं मूर्यो भविष्यति ? अचेतने हि निरङ्कुशे प्रधाने बन्धयितरि सुतरामनिर्मोक्षः स्यात् । तत्त्वविदमपि पुमांसं न बध्नाति प्रकृतिरिति कोऽस्या नियन्ता ? पङ्गवन्धन्यायेन संयोगस्य तदापि तुल्यत्वात् । निवृत्तकुतूहल: पुमानिति चेत् , प्रकृतिरनिर्मुक्तकौतुक्राऽभिनववधूरिव स्थितव । 86 यायि: -- अरे ! सणा । भूपता सांयाना श्यामा प्रतिडित छे, એટલે બીજો કયો માણસ હવે મૂર્ખ બનશે ! નિરંકુશ, અચેતન પ્રધાન પુરુષને બાંધનાર હોય તે પુરુષને મોક્ષ કદી થાય જ નહિ. તત્ત્વવિદ્ પુરુષને પ્રકૃતિ બાંધતી નથી, આમાં પ્રકૃતિને નિયન્તા કે શું છે ? [અર્થાત તત્ત્વવિદ્ પુરુષને ન બાંધવામાં અને અતત્ત્વવિદ્ પુરુષને બાંધવામાં પ્રકૃતિનું નિયમન કોણ કરે છે ? આ પ્રશ્ન ઊભો થાય છે] કારણ કે જ્યારે પ્રકૃતિ તત્ત્વવિદ્ પુરુષને બાંધતી નથી ત્યારે પણ પંગુ-અંધન્યાયે પ્રકૃતિ-પુરુષને સંયોગ તે તુલ્ય જ છે. જે તમે કહે કે ત્યારે પુરુષનું કુતૂહલ નિવૃત્ત થઈ ગયું હોય છે તે અમે કહીએ છીએ કે પ્રકૃતિ તે ત્યારે પણ અનિમુક્તકૌતુકવાળી નવવધૂ જેવી જ હેય છે. 87. अपि च रे मूढ ! पूर्वमेव तपस्विना पुंसा किं कृतं यदसौ बद्धोऽभूत् ! द्रष्टुत्वं तु तस्य रूपं तदविनाभूतमिति कैवल्यदशायामपि तन्न नश्यत्येवेति तदाऽपि तस्य बन्धनाय कथं न प्रवर्तेत निर्मर्यादा प्रकतिः । । 87. १४ी, अरे भूर्भ ! जिया। पुषे पडतां शुयुन्यो त मचायो ? દ્રષ્ટત તો તેનું સ્વરૂપ છે, તેથી તે તેનું નિત્ય સહચર છે, એટલે કૈવલ્યદશામાં પણ તેને નાશ થતો નથી જ. માટે ત્યારે પણ તેને બાંધવા મર્યાદારહિત પ્રકૃતિ કેમ પ્રવૃત્ત ન થાય ? ____88. दृष्टाऽस्मीति विरमतीति चेत् , मैवम् , न ह्यसावेकपत्नीव्रतदुर्ग्रहगृहीता, निःसंख्यपरुषोपभोगसौभाग्या पण्यवनितेव, नासौ नियमेन व्यवहर्तुमर्हतीत्यास्तामेतत् । 88. 'भने तेशे हेपा दाधी' मेम सभ७ प्रति विश्मे छे सेम तमा रहेछ, પરંતુ એવું નથી. પોતાના પતિ સાથે જ સહચાર રાખવાનું ગ્રહણ કરવું દુષ્કર વ્રત પ્રકૃતિએ લીધું નથી, તે તે વેશ્યા જેવી અસંખ્ય પુરુષોને ઉપભોગનું સૌભાગ્ય પામેલી છે, એટલે તે આની જ છે, બીજાની નથી એમ નિયમથી કરવામાં આવતા વ્યવહારને યોગ્ય તે નથી. હવે આ ચર્ચા રહેવા દઈએ. 89. यच्च ‘सत्त्वरजस्तमोभिस्त्रिभिर्गुणैः समावस्थायाः प्रधानशब्दव्यपदेशभाजः प्रकतेः महन्नाम्ना बुद्धिरुत्पद्यते' इत्यादि प्रक्रियाजालमालपितं तत् सर्व महान्धपरम्परान्यायप्रवृत्तगुरुपाठक्रमोपनतमेव, न प्रमाणमूलम् । कार्याद्धि कारणमल्परिमाणमुपलभ्यते, न तु विपर्ययः, स्वावयवाश्रितस्य घटादेस्तथा दर्शनात् , तदवयवानां तदपेक्षयाऽल्पत्वात्, अन्यस्या मृदो महापरिमाणत्वमप्रयोजकम् । For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યોની સૃષ્ટિ ધટતી નથી २८७ 89. સત્ત્વ, રજસૂ અને તમસ એ ત્રણ ગુણની સામ્યવસ્થારૂપ પ્રકૃતિ જે પ્રધાન શબ્દવાય છે તેમાંથી “મહત' નામ ધરાવતી બુદ્ધિ ઉત્પન્ન થાય છે વગેરે જે પ્રક્રિયાજાળને સાંખ્યોએ જણાવી છે તે બધી મહા અબ્ધપરંપરાન્યાયથી ચાલતા ગુરુ પાઠના ક્રમે સાંઓને પ્રાપ્ત થઈ છે, તે પ્રમાણમૂલક નથી, કારણ કે કાર્યના પરિમાણ કરતાં કારણનું પરિમાણ અલ્પ દેખાય છે. એનાથી ઊલટું દેખાતું નથી; પિતાના અવયવોમાં રહેતા ઘટ, પટ આદિના દર્શન ઉપરથી આ પુરવાર થાય છે. ઘટ, પટ આદિના પરિમાણની અપેક્ષાએ તેમના અવયવોનું પરિમાણ અલ્પ હોય છે. ઘટાવાથી અન્ય મૃદ્ધ (માટીનું, મહાપરિમાણ ઘટના પરિમાણનું કારણ નથી. [સાં અનુસાર કાર્યના પરિમાણ કરતાં કારણનું પરિમાણ મોટું હોય છે, જે પ્રમાણુવિરુદ્ધ છે.] 90. ગ ઘ શુદ્ધિક વિષયોમ: | બટુંsળ્યદંપ્રત્યયપોડમિमानो बुद्धिविशेष एव । तेन बाह्यानीन्द्रियाणि जन्यन्ते गन्धादयश्च गुणाः, गुणैश्च पृथिव्यादीनि भूतानीति महाव्यामोहः । इदं च चित्रम् – विषयजन्या हि सुखादयः प्रसिद्धाः, अत्र सुखादिजन्या विषयाः संवृत्ता इति नवेयं विश्वामित्रस्येव સાંયમુને સૃષ્ટિ: |. . 90. ઉપરાંત, બુદ્ધિ એ તે ખરેખર વિષયો પલબ્ધિ છે. અહંકાર પણ અહંપ્રત્યયરૂપ અભિમાન છે જે બુદ્ધિવિશેષ જ છે. અહંકારમાંથી બાશેન્દ્રિો ઉત્પન્ન થાય છે, ગંધ આદિ ગુણો ઉત્પન્ન થાય છે અને ગુણમાંથી પૃથ્વી વગેરે ભૂત ઉત્પન્ન થાય છે એમ માનવું એ મહાવ્યામોહ છે. વળી આ પણ વિચિત્ર છે કે સુખ, દુઃખ વગેરે ખરેખર વિષયમાંથી જન્મે છે એવી પ્રસિદ્ધિ છે જ્યારે અહી સાંખ્યદર્શનમાં તે વિષે સુખ, દુઃખ. વગેરેમાંથી જન્મે છે. આમ વિશ્વામિત્રની સૃષ્ટિના જેવી સાંખ્યમુનિની આ નવીન સૃષ્ટિ છે. 91. न च प्रधानास्तित्वमपि प्रमाणवत् , अन्वयादिहेतूनामसाधनत्वात् , चेतनानां हि भवेदपि सुखदुःखमोहान्वितत्वम् । अचेतनानि भूतानि सुखदुःखमोहवन्तीति सुभाषितम् । घटे पटे शकटे च सुखदुःखमोहाः सन्तीति कः प्रतिपद्येत ? प्रकाशप्रवृत्तिनियमा अपि चेतनेष्वेव दृश्यन्ते, नाचेतनेष्वित्यसिद्धत्वाद्धेतोर्न प्रधानसिद्धिः । अपि च सत्कार्यवादमूल एष तपस्विनां विभ्रमः सर्व सर्वत्रास्तीति । ततोऽन्वयसिद्धिं बुद्धयमानास्ते प्रधानसिद्धावध्यवसिताः । सत्कार्यवादश्च विचार्यमाणो न समस्त्येवेति कुतस्त्या हेतुसिद्धिः ? - 91. પ્રધાનનું અસ્તિત્વ પણ પ્રમાણસિદ્ધ નથી કારણ કે અન્વય વગેરે હેતુઓ તેના સાધક નથી. અન્વય વગેરે હેતુઓ પ્રધાનના અસ્તિત્વના અંધક નથી કારણ કે ચેતન પુરુષ ખરેખર સુખ-દુઃખ–મહાવિત હોય છે. અચેતન ભૂતે સુખ-દુઃખ-હવાળા છે એમ કહેવું એ તો ખરેખર સુભાષિત છે ! ઘટમાં, પટમાં અને શકટમાં સુખ- દુઃખ-મેહ છે એમ કે સ્વીકારે ? પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમ ચેતનામાં જ દેખાય છે, અચેતનામાં દેખાતાં નથી, For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સાંખ્યોએ કરેલી સત્કાર્યવાદની સ્થાપના એટલે હેતુ સિદ્ધ તેનાથી પ્રધાનની સિદ્ધિ થતી નથી. વળી, બિચારા સાંઓને સર્વ સર્વત્ર છે' આ ભ્રમ સત્કાર્યવાદમૂલક છે. તે ભ્રમને લીધે અન્વયને સિદ્ધ માની તેઓ પ્રધાનની સિદ્ધિ કરવા કૃતનિશ્ચય બન્યા છે. પરંતુ વિચાર કરતાં તે સત્કાર્યવાદ જ ઘટતા નથી તે પછી હેતુસિદ્ધિ કયાંથી ? 92. નનુ લાઈવ વર્ષારામા મવતિ માવાનાં, નાન્યથા | તથા हिं चतुष्टयी गतिरिह स्यात् । घटादिकार्य मृत्पिण्डादिना कारणेन क्रियमाणमपि सद्वा क्रियते, असद्वा, सदसद्वा, अनुभयं वेति । 92. સાંખ્ય – [ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં અવ્યક્ત દશામાં હોય છે જ એવું અમે માનીએ છીએ એટલે અમને સત્કાર્યવાદી તરીકે ઓળખવામાં આવે છે. અમારા] સહાય. વાદમાં જ વસ્તુઓને કાર્ય કારણભાવ બને છે, અન્યથા બનતા નથી. તે આ પ્રમાણે – અહીં ચાર જ ગતિ છે : મૃપિંડ આદિથી ઉત્પન્ન કરાતું ઘટાદિ કાર્યો જે ઉત્પત્તિ પૂર્વે અસત હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વે સત હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વ સદસત હતું તેને ઉત્પન્ન કરાય છે કે જે ઉત્પત્તિ પૂર્વે અનુભયસ્વભાવ (અર્થાત ન સત ન અસત) હતું તેને ઉત્પન્ન કરાય છે ? 93. तत्रासतः करणे खरविषाणादेरपि करणं स्यात् । असत्वे हि घटस्य खरविषाणस्य च को विशेषः ? घटस्यापि च प्रागभावप्रध्वंसाभावदशयोरसत्वाविशेषात् प्रागभावदशायामिव प्रध्वंसावस्थायामपि करणं भवेत् । असत्करणे नियतोपादानग्रहणं न प्राप्नोति । तैलार्थी हि तिलसर्षपानुपादत्ते, न सिकताः । असत्त्वे च तैलस्य को विशेषः सर्षपाणां सिकताभ्यः ? असति कार्ये निरालम्बनः कारकव्यापारो भवेत् , न ह्यसौ मृत्पिण्डादिविषयो भवितुमर्हति, कार्य चासत् । अपि चाविद्यमाने कारणव्यतिरिक्ते च कायें जन्ये कारणस्य मृत्पिण्डादेर्घटादिकार्य जनितवतः किमिति न स्वरूपमुपलभ्यते । 93. અસતને ઉત્પન્ન કરાય તે ખરશૃંગને પણ ઉત્પન્ન કરાય. અસત્ ઘટની ખરશંગથી શી વિશેષતા છે? પ્રાગભાવ અને પ્રર્વસાભાવની બે દશામાં પણ ઘટ સભાનપણે અસત હોવાથી જેમ પ્રાગભાવદશામાં ઘટની ઉત્પત્તિ કરવામાં આવે તેમ પ્રધ્વંસદશામાં પણ ઘટની ઉત્પત્તિ કરવામાં આવે. ઉત્પત્તિ પૂર્વે જે અસત હોય તે કાર્યને ઉત્પન્ન કરવાનું હોય તે અમુક નિયત ઉપાદાનકારણને ગ્રહણ કરવાનું પ્રાપ્ત ન થાય. તેલાથી તલ, સરસવને ગ્રહણ કરે છે, રેતીને ગ્રહણ કરેતો નથી. તૈલ જે ઉત્પત્તિ પૂર્વે અસત હોય તે સરસવને ગ્રહણ કરે કે રેતીને, એમાં શો ફરક પડે છે ? તથા જે ઉત્પત્તિ પહેલાં કાર્યો અસત્ હોય તે કારક વ્યાપારનું કોઈ આલંબન (= વિષય) નહિ રહે. કારણ કે કારવ્યાપારને વિષય બનવા મૃપિંડ આદિ યોગ્ય નથી અને જે મેગ્ય છે તે] કાર્ય (Eઘટ) તે અસત છે. વળી, અવિદ્યમાન (aઉત્પત્તિ પૂર્વે અસત) અને કારણથી ભિન્ન કાર્ય ઉત્પાદ હેય તે કારણ મૃપિંડ આદિનું સ્વરૂપ ઘટ આદિ કાર્યો ઉત્પન્ન કરી દીધા પછી કેમ ઉપલબ્ધ થતું નથી? For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે કે સાત -અસત્ છે એ બે પક્ષોનું સાંકૃત ખંડન ૧૮૯ 94. अथ स्वविनाशेन कारणं कार्यस्य जनकमिष्यते, तदियमभावाद् भावोत्पत्तिर्भवेत् । तस्यां च कुतोऽयं नियमो यदनन्तरवृत्त एव मृत्पिण्डाभावः कुम्भमभिनिवर्तयति, न चिरातिक्रान्त इति । अतश्च परुन्मृत्पिण्डे नष्टे एषोऽद्य कुम्भोत्पादः स्यात् । अथ स्वाव्यतिरिक्तमेव कारणेन कार्य जन्यते, तर्हि कारणस्य सत्वात् तदव्यतिरिक्त कार्य सदेवेति नासतः करणम् । 94. જે સ્વવિનાશ દ્વારા કારણને કાર્યનું જનક બનતું ઈચ્છવામાં આવે તે અભાવમાંથી ભાવની ઉપત્તિ થાય. તેમાં આ નિયમ કયાંથી બનશે કે અનન્તર પૂર્વ ભાવી જ મૃપિંડાભાવ ઘટને ઉત્પન્ન કરે છે, ચિરાતિકાન્ત મૃત્યિંડાભાવ ઘટને ઉત્પન્ન કરતે નથી ? અને તેથી (અર્થાત આ નિયમ ન બનવાથી) છેલ્લા વર્ષમાં મુસ્પિડ નાશ પામતાં અત્યારે આ ઘટની ઉત્પત્તિ થાય. જે કારણ પિતાનાથી અભિન્ન એવા કાયને ઉત્પન્ન કરતું હોય તે કારણ સત્ હેઈ તેનાથી અભિન્ન એવું કાર્ય સત જ હેય, એટલે અસત यानी पत्ति ४२राती थी. 95. सदसदपि न कार्य वक्तुं युक्तं, सदसतोर्विप्रतिषेधेनैकत्र समावेशायोगात् । रूपभेदादविरोध इति चेन्न, कार्यस्य विचार्यमाणस्यैकत्वात् । ततश्च तेनैव स्वेन कार्येण रूपेण सच्चेत् , नासद् भवेत् ; असच्चेत् , न सदिति । पररूपेण त्वसत्त्वं समस्तभावानामस्त्येव । 95. કાર્યને સત અસતરૂપ કહેવું યોગ્ય નથી, કારણ કે સત—અસતમાં એકબીજાને પ્રતિષેધ હોઈ તે બેને સમાવેશ એક સ્થાનમાં (Fકાર્યમાં) ઘટતું નથી. સત અને અસત બે જુદાં રૂપ હે ઈ વિરોધ નથી એમ જે તમે કહે છે તે બરાબર નથી, કારણ કે વિચા કરતાં કાર્યનું એકવ જ જણાય છે. જે પિતાના રૂપથી કાર્ય સત હેય તે તે અસત ન હેય, અને જે પિતાના રૂપથી કાર્ય અસત હેય તે તે સત ન હોય. પર રૂપથી અસતપણું તે બધી જ વસ્તુઓને છે જ. ___96. अनुभयात्मकं तु नाम वस्तु नास्त्येवेति । तत्पारिशेष्यात् सदेव कार्यम् । किमिति च तदा नोपलभ्यते इति ? अनुमानेनापि यदुपलब्धं तत् किमनुपलब्धं भवति ? प्रत्यक्षेण तु तदानीमनुपलम्भोऽनभिव्यक्तत्वात् । अभिव्यक्तिसम्पादन एव च कारकप्रयत्न साफल्यं, कार्य तु सदेवेति । अत्राभिधीयते । केन रूपेण तदानीं कार्य सदिति मन्यते ? यदि कारकव्यापाराभिनिवत्येन सलिलाहरणाद्यर्थक्रियासमर्थन पृथुबुध्नादराकारवता रूपेण चक्रमूर्धनि घटोऽस्ति, तदाऽभिव्यक्तेनापि रूपेण सत्त्वादत्यन्ताय कारकव्यापारवैफल्यम् , इत्थमपि च कारकप्रवृत्तौ तद्व्यापारानुपरमप्रसङ्गः, किं हि तदोपलभ्य कारकाणि निवर्तेरन् ?, कार्यस्य प्रागम्युलब्धत्वात् । For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉત્પત્તિ પૂર્વે કાર્ય સત છે પણ અનભિવ્યક્ત છે એ સાંખ્ય મત અને તેનું ખાન 96. વસ્તુ અનુભયાત્મક તે છે જ નહિ. એટલે, પરિશેષાનુમાનથી કાર્ય (ઉત્પત્તિ પૂર્વ) સત્ જ છે. નૈયાયિક – જે કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત હોય છે ત્યારે ઉપલબ્ધ કેમ થતું નથી. સાંખ્ય – અનુમાનથી જે ઉપલબ્ધ હોય છે તે શું અનુપલબ્ધ હોય છે ? ત્યારે કાર્ય પ્રત્યક્ષથી ઉપલબ્ધ થતું નથી કારણ કે તે ત્યારે અનભિવ્યક્ત હોય છે. કાર્યની અભિવ્યક્તિનું સંપાદન કરવામાં જ કારના પ્રયત્નનું સાફલ્ય છે. કાર્ય તે સત જ હેય છે. નૈયાયિક – આના પ્રતિષેધમાં અમે કહીએ છીએ કે કયા રૂપે કાર્યને તમે ત્યારે (= ઉત્પત્તિ પૂર્વે) સત માને છે ? જે કારકવ્યાપાથી ઉત્પન્ન થયેલ જલાહરણ આદિ અર્થક્રિયા કરવાને સમર્થ અને પૃથુ-બુનેદરાકારવાળા રૂપે ચાકડાના માથા ઉપર સ્થિત ઘટ તે વખતે અસ્તિત્વ ધરાવતું હોય તો તે વખતે તે અભિવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવતા હોવાથી કારકોના વ્યાપારનું અત્યંત વૈફલ્ય આવી પડે, અને વળી કારકોને વ્યાપાર ન વિરમવાની આપત્તિ પણ આવે કારણ કે શું પામીને કારકે અટકે છે, કેમકે કાર્ય તે પહેલેથી જ પ્રાપ્ત છે. 97. બથ ગૃપિષ્યવેગ તદ્દાની ઘટોડસ્તીતિ તે, તëિ ન ઘસી તાની घटोऽस्ति, मृत्पिण्ड एवासावस्ति । न हिं अन्यरूपेणान्योऽस्तीति शक्यते वक्तुम् । उष्ट्रोऽप्यसन् मृत्पिण्डरूपेणास्तीति स्यात् । 97. જો તમે કહે કે મૃપિંડરૂપે તે વખતે ઘટનું અસ્તિત્વ છે તે અમારે કહેવું જોઈએ કે તે વખતે ઘટનું અસ્તિત્વ નથી, મૃપિંડનું જ અસ્તિત્વ છે. અન્યના રૂપથી અન્યનું અસ્તિત્વ છે એમ કહેવું શક્ય નથી. [જે સ્વરૂપથી અસત ઘટ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવતા હોય તે સ્વરૂપથી] અસત ઊંટ પણ મૃપિંડરૂપથી ત્યારે અસ્તિત્વ ધરાવે છે એમ માનવું પડે. 98. अथोष्ट्ररूपमुत्तरकालमपि न निर्वय॑ते, घटस्तु ततो निवर्त्यते । यद्येवं, यदैवासौ निर्वय॑ते तदैवास्ति, न ततः पूर्वमिति । 98. સાંખ્ય – મુસ્પિડમાંથી ઉત્તરકાળે ઊંટરૂપ ઉત્પન્ન થતું નથી પણ ઘટ તે મૃસ્પિડમાંથી ઉત્તરકાળ ઉત્પન્ન થાય છે. [એટલે ત્યારે મૃપિંડરૂપથી ઘટ અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય પણ ત્યારે મૃપિંડરૂપથી ઊંટ અસ્તિત્વ ધરાવે છે એમ ન કહી શકાય]. યાયિક - જો એમ હોય તે જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે જ તેનું અસ્તિત્વ છે, ઉત્પત્તિ પહેલાં નથી. 99. શા પૂર્વ રાજ્યમના તસ્યસ્તિત્વમાનીમથવાભના જિયતે इति । तदप्यनुपपन्नम् , अभिव्यक्तिरपि तत्स्वरूपाद् भिन्नाऽभिन्ना वा सत्यसती वेति विकल्प्यमाना न पूर्वोक्तं दोषमतिवर्तते । . સાંખ્ય – ઉત્પત્તિ પહેલાં શક્તિરૂપે ઘટનું અસ્તિત્વ છે, અત્યારે અભિવ્યકિતરૂપે તેને અસ્તિત્વમાં લાવવામાં આવે છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ અભિવ્યક્તિ એ શું છે ? ૨૯૧ યાયિક – તે ઘટતું નથી અભિવ્યકિત પણ ઘટસ્વરૂપથી ભિન્ન છે કે અભિન્ન, સત છે કે અસત? એવા પ્રશ્નો ઉભા કરી અભિવ્યકિતને વિચારવામાં આવતાં પૂર્વોક્ત તેથી તે અસ્કૃષ્ટ રહી શકતી નથી. 100. વ ચેરમથ્યા ? કિં કામનાવસ્થાનમ્, શક સંસ્થાનविशेषः, उत प्रतीतिरिति ? यदि कार्यात्मनाऽवस्थानं, तत् पूर्व नाभूत् , तदधुना भूतमित्यसत्कार्यम् । पूर्वमपि वा यदि तदासीत् , तदा पुनः कारकवैफल्यम् । संस्थानमप्यवयवसन्निवेशविशेषः । स चासन्नेव क्रियते । अवयवास्तु सन्तीति कस्यात्र विवाद: ? न खलु परमाणवोऽस्माभिर्नाङ्गीकृताः ।। 100. અ, અભિવ્યકિત શું છે ? શું અભિવ્યક્તિ એ કાર્યરૂપે અવસ્થાન છે કે સંસ્થાનવિશેષ છે કે પ્રતીતિ છે ? જે કાર્યરૂપે અવસ્થાન એ અભિવ્યક્તિ હોય તે તે પહેલાં ન હતું અને હવે થયું, એટલે કાર્ય ઉત્પત્તિ પૂર્વે અસત્ થયું. જો પહેલાં પણ તે હતું તે ફરી પાછું કારકવૈફલ્ય આવી પડયું. સંસ્થાન પણ અવયવરચના વિશેષ છે. તે સંસ્થાન જે ઉત્પત્તિ પૂર્વે અસત્ હતું તેને જ ઉત્પન્ન કરવામાં આવે છે, અવયવો તો કાર્યની ઉત્પતિ પહેલાં સત હોય છે જ એમાં અહીં કોને વિવાદ છે ? અમે પરમાણુઓને સ્વીકાર નથી કર્યો એમ નહિ. 101. પ્રતીતિસ્તુ ઘટશ્ય વક્ષરઢિારસામપ્રયધીના, ન કૃત્પિાદpeત્રदिकारकचक्रसाध्येति, सा चक्रमूर्धनि घटस्य नास्त्येवेत्यसन् घटः । दर्शनादर्शनाधीने सदसत्त्वे हि वस्तुनः । दृश्यस्यादर्शनात् तेन चक्रे कुम्भस्य नास्तिता ।। चक्रमूर्धवत् प्रध्वंसदशायामप्यनुपलम्भाद् घटस्य नास्तित्वमेवेति । अतश्च 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' [गीता २. १६] इत्यप्रमाणकं, पूर्वापरान्तयोर्भावस्वरूपादर्शनात् । 101, ઘટની પ્રતીતિ ચક્ષુ વગેરે કારકોની સામગ્રીને અધીન છે, તે મૃપિંડ, દંડ, ચક્ર વગેરે કારોથી ઉપાઘ નથી, ચાકડાના માથા ઉપર (અર્થાત ઉત્પત્તિ પહેલાં) ધટની પ્રતીતિ થતી નથી જ, એટલે ત્યારે ઘટ અસત્ છે. વસ્તુનું સતત્વ અને અસતત્વ કમથી દર્શન અને અદર્શનને અધીન છે. તેના દર્શન માટે આવશ્યક બધી સામગ્રી ઉપલબ્ધ હેવા છતાં તેનું દર્શન થતું ન હવાથી ચાકડા ઉપર (અર્થાત ઉત્પત્તિ પૂવે) ઘરનું અસત્ત્વ છે. જેમ ચાકડાના માથા ઉપર (અર્થાત ઉત્પત્તિ પહેલાં) તેમ પ્રવંસદશામાં પણ ઘટ દેખાતો ન હેઈ, ઘટનું અરાતત્વ જ છે. અને એટલે જ “અસતને ભાવ થતો નથી અને સતને અભાવ થતો નથી' [ ગીતા ૨.૧૬ ] એ વચન પ્રમાણભૂત નથી, કારણ કે પૂર્વ અન્ત (= પ્રાગભાવ) અને અપર અન્ત પ્રર્વસાભાવ)નું ભાવસ્વરૂપે દેખાતું નથી. 102. शक्त्यात्मनाऽपि यदस्तित्वमस्योच्यते, तत्रापि चिन्त्यम्-केयं शक्ति For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અસરકાયવાદ ઉપર કરવામાં આવેલા આક્ષેપોને પરિહાર र्नामेति ? यदि घटस्वरूपाद्भिन्नासौ, तर्हि पररूपेण घटोऽस्ति, स्वरूपेण च नास्तीत्यसत् कार्यमुक्तं स्यात् । घटादभिन्नत्वे तु शक्तेः शक्तिरूपेण घटोऽस्तीति स्वरूपेणैव घटास्तित्वमुक्तं भवेत् । तच्च प्रत्यक्षविरोधान्निरस्तम् ।। 102. ઉત્પત્તિ પહેલાં કાર્યનું શકિતરૂપે જે અસ્તિત્વ તમે કહે છે તેની બાબતમાં પણ વિચારવું જોઈએ કે આ શકિત શું છે? જે તે ઘટસ્વરૂપથી ભિન્ન હોય તે પરરૂપથી ઘરનું સત્વ અને સ્વરૂપથી ઘટનું અસતવ થાય, પરિણામે ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે એમ તમે કહ્યું ગણાય. જે શક્તિ ઘટસ્વરૂપથી અભિન્ન હોય તો ઉત્પત્તિ પર્વે સ્વરૂપથી જ ઘટનું સતત્વ તમે કહ્યું ગણાય; પરંતુ તે વખતે સ્વરૂપથી ઘટના સતત્વને અમે નિરાસ કર્યો છે, કારણ કે તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. 103. નારાપક્ષે થવોહિત “વિષાનાથ તિ’ તિ, તન, वचनव्यक्त्यपरिज्ञानात् । 'यदसत् तत् क्रियते' इति नेयं वचनव्यक्तिः, अपि तु 'यत् ત્રિાયતે ત ” રૂતિ ! स्वरूपसहकार्यादिहेतवो यद्विधायिनः । दृश्यन्ते जन्यते तद्धि न व्योमकुसुमादिकम् ॥ * 0િ3. અસતને ઉત્પન્ન કરવામાં આવે છે એ પક્ષમાં જે આપત્તિ આપવામાં આવી કે “તે શશવિષાણ વગેરેની પણ ઉત્પત્તિ કરાય', તે બરાબર નથી, કારણ કે અમારા વચનને ન સમજવાથી તમે તે આપત્તિ આપી છે જે અસત છે તે કરાય છે એવું અમારું વચન નથી, પરંતુ જે કરાય છે તે અસત છે' એવું અમારું વચન છે. ઉપાદાનકારણ. સહકારી કારણ વગેરે કારણે જેને ઉત્પન્ન કરવા વ્યાપાર કરતાં દેખાય છે તે જ ઉત્પન્ન થાય છે, આકાશકુસુમ વગેરે ઉત્પન્ન થતાં નથી. 10. પ્રામાવાયાં જ હેતુષાપારર્શનમ્ | __ न तु प्रध्वंसवेलायामतः कमनुयुज्महे ।। 104. કાર્યની પ્રાગભાવદશામાં ઉત્પાદક કારણોને વ્યાપાર દેખાય છે, પ્રધ્વંસ વખતે ઉત્પાદક કારને વ્યાપાર દેખાતે નથી; તેથી અમે તેને પૂછીએ [કે આમ કેમ ?], કારણ કે અસતત્વ તો બને દશાઓમાં છે. [ઉત્પત્તિ પૂર્વેનું અસત્ ઉત્પન્ન થાય છે, વંસ પછીનું અસત ઉત્પન્ન થતું નથી. ઉત્પત્તિ પહેલાં જે ઘટ અસત્ છે તે કારણવ્યાપારથી ઉત્પન્ન થાય છે, નાશ પછી જે ઘટ અસત થઈ ગયો છે તે ફરી ઉત્પન્ન થતું નથી, તેને ઉત્પન્ન કરવા કારક વ્યાપાર કરતા નથી. આવું દેખાય છે. “આમ કેમ ?' એવો પ્રશ્ન ઊઠાવ નિરર્થક છે. જે દેખાતું હોય, જે પ્રત્યક્ષ હેય તેને સ્વીકારવું જ જોઈએ, તેની બાબતમાં પ્રશ્ન ઊઠાવવો ગ્ય નથી.] 105. કપાવાને તુ ન સર્વત્ર દફતે | तन्न कार्यस्य सद्भावादपि त्वेवं निरीक्षणात् । For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ રક શક્તિનિયમથી ઉપાદાનનિયમ ઘટતો નથી अद्यत्वे व्यवहारोऽपि नैवापूर्वः प्रवर्तते । यथोपलब्धं वृद्धेभ्यस्स तथैवानुगम्यते ।। तैलार्थी सिकताः कश्चिदाददानो न दृश्यते । अदृष्ट्वा चाद्य नान्योऽपि तदर्थी तासु धावति अन्वयव्यतिरेकौ च गृह्यते व्यवहारतः । अनादिश्चैष संसार इति कस्यानुयोज्यता ॥ 105. બધાં કાર્યોને ઉત્પન્ન કરવા બધાં ઉપાદાનકારણોને ગ્રહણ કરવામાં આવતાં નથી (અર્થાત અમુક કાર્યને ઉત્પન્ન કરવા માટે ગમે તે ઉપાદાનાકારણને પ્રહવામાં નથી આવતું) તેનું કારણ ઉત્પત્તિ પૂર્વે’ કાર્ય સત્ છે એ નથી પરંતુ તેવું આપણે નિરીક્ષણ કર્યું છે એ છે. વર્તમાનમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ તે પણ અપૂર્વ તે નથી જ; વૃદ્ધા પાસેથી જે જાયું હોય તે પ્રમાણે જ અત્યારે માણસ વ્યવહાર કરે છે, તેનાથી ઉપાદાનકારણ તરીકે રેતીને ગ્રહણ કરતા કોઈને દેખાતો નથી. દેખ્યા વિના વર્તમાનમાં બીજે કઈ પણ તૈલાથી રેતી લેવા દોડતો નથી. અન્વય અને વ્યતિરેક પણ વ્યવહારથી જ ગૃહીત થાય છે. અને આ સંસાર અનાદિ છે એટલે કોને પૂછવું પ્રાપ્ત થાય કે અમુક કાર્ય માટે અમુક જ કારણને તેણે સૌપ્રથમ કેમ ગ્રહણ કર્યું ?] 106. કથ વા સ્જિનિયમાવોપાવાનનિયમ ૩૫TWતે | शक्तिस्तु नित्या सूक्ष्मा च नेह काचिदुपेयते । तदभ्युपगमे नित्यं कार्योत्पादप्रसक्तितः ॥ 106. સાંખ્ય – અમુકમાં જ અમુકને ઉત્પન્ન કરવાની શક્તિ છે, એટલે તેને . ઉત્પન્ન કરવા માટે તે જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે એ ઘટે છે. યાયિક – શક્તિ તે નિત્ય અને સૂક્ષ્મ છે, એટલે અહીં તેનું પ્રહણ કોઈથી થતું નથીવળી, શક્તિને સ્વીકારવામાં આવે તો સદા કાર્યોત્પત્તિ થતી રહેવાની આપત્તિ આવશે. 107 વિતુ યોગ્યતાનિસ્વાદવારિરિનધાનમેવ શક્સિ: | શૈથું द्विविधा शक्तिरुच्यते - अवस्थिता, आगन्तुकी च । मृत्त्वाद्यवच्छिन्नं स्वरूपम् अवस्थिता शक्तिः, आगन्तुकी तु दण्डचक्रादिसंयोगरूपा । शक्तिद्वयकृता च कार्यनिष्पत्तिरसकृद् दृष्टेति तदर्थिभिस्तु तदुपादानम् ।। _107. સાંખ્ય – કાયને ઉત્પન્ન કરવાની યોગ્યતાથી અવચ્છિન્ન (=વિશિષ્ટ) સ્વરૂપને (અર્થાત ઉપાદાનાકારણને) મળેલું સહકારીકરણોનું સન્નિધાન જ શક્તિ છે. આ શક્તિ બે પ્રકારની કહેવાય છે – અવસ્થિત અને આગતુક. મૃત્વ વગેરેથી અવચ્છિન્ન સ્વરૂપ અવસ્થિત શક્તિ છે. દંડ, ચક્ર વગેરેના સંગરૂપ શક્તિ આગતુક શક્તિ છે. આ બે શક્તિઓ વડે કાર્યની ઉત્પત્તિ થતી વારંવાર દેખી છે, એટલે કાર્યાથી તેમનું ગ્રહણ કરે છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શક્તિવિષયક વિચાર 108 योग्यताऽपि नार्थान्तरं किञ्चित् , किन्तु वस्तुविशेष एवेत्येवं वस्तुविशेषनियमादुपादाननियमसिद्धेनं सत् कार्यम् । 108. તૈયાયિક – ગ્યતા પણ વસ્તુવિશેષથી જુદે કોઈ અર્થ નથી, પરંતુ વસ્તુવિશેષ જ છે એટલે આમ વસ્તુવિશેષના નિયમના આધારે (અર્થાત અમુક વસ્તુ વિશેષ જ અમુક વસ્તુવિશેષને ઉત્પન્ન કરે છે એને આધારે) ઉપાદાનનિયમની સિદ્ધિ થતી હોઈ (અર્થાત્ અમુક કાર્યને ઉત્પન્ન કરવા અમુક ઉપાદાનકારણને જ ગ્રહણ કરવાનું સિદ્ધ થતું હાઈ), કાર્ય ઉત્પત્તિ પૂર્વે સત નથી. 109 ન જ રાશિવ પાર્થમિતિ વળ્યમ્, નાર્યસ્વરાહ્ય તત: પૃથમૂतस्य प्रतीत्या व्यवस्थापनात् । शक्तेश्व कार्यत्वे कार्यादेव कार्योत्पादोऽङ्गीकृतः स्यात् । न च घटाद् घट उत्पत्तुमर्हति । शक्तेश्च कार्यमुत्पद्यते इत्यभ्युपगतम् । अतोऽन्यत् कार्यम् , अन्या च शक्तिः । - 109. વળી, શકિત જ કાર્ય છે એમ તમારે ન કહેવું જોઈએ, કારણ કે શકિતથી પથફ કાર્યસ્વરૂપની સ્થાપના પ્રતીતિ ઉપરથી કરવામાં આવી છે. શક્તિ પોતે જ કાર્ય હોય તે કાર્યમાંથી કાર્યની ઉત્પત્તિને સ્વીકાર કર્યો ગણુય, પરંતુ ઘટમાંથી ઘટ ઉતપન્ન થવાને લાયક નથી; ઉપરાંત, શકિતમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે એમ તમે સ્વીકાર્યું છે, એટલે કાર્ય જુદું છે અને શકિત જુદી છે. 110 નનું વાવાચજયો: રાબ્દાર્થો, વ્યવૃઋયોધ્ધ ઢીuઘટયોभयाश्रिता शक्तिदृष्टेति कार्यकारणयोरप्यसौ उभयाधिष्ठाना भवितुमर्हति । असति च द्वितीये कार्याख्ये तदाश्रये कथमियमुभयाश्रिता स्यादिति । - 110. કોઇક શંકાકાર – વાચક શબ્દ અને વાચ્ય અર્થ એ બનેમાં આશ્રિત તેમ જ વ્યંજક દીપ અને વ્યંગ્ય ઘટ એ બન્નેમાં આશ્રિત શકિત અમે દેખી છે, એટલે કારણ અને કાર્યમાં પણ શકિતનું ઉભયાશ્રિત હેવું યોગ્ય છે. હવે જે કાર્ય નામને બીજે આશ્રય અસત્ હોય તો શકિત કેવી રીતે ઉભયાશ્રિત બને ? 111. नैतदेवं, यथादर्शनं शक्तेरभ्युपगमात् । न चैकत्र दृष्टं रूपमन्यत्रापि मृग्यते । वाच्यवाचकयोर्व्यङ्गयव्यञ्जकयोश्च द्वयोः पृथक्त्वेन दर्शनादुभयाश्रिता शक्तिरङ्गीकृतेति हेतुद्वयस्यानुपलम्भात् केवलकारणवृत्तिरेव शक्तिः, तत्कृतश्चोपादान. नियम इति सिद्धम् । 111. સાંખ્ય – ના, એવું નથી કારણ કે દર્શન મુજબ શક્તિને સ્વીકાર કરવામાં આવ્યું છે. વળી, એકમાં દેખેલા રૂપને બીજામાં પણ શેધવામાં આવતું નથી. વાય અને વાચક એ બે પૃથફ દેખાતા હોવાથી તેમ જ વ્યંગ્ય અને વ્યંજક એ બે પણ પૃથફ દેખાતા હોવાથી તેમનામાં ઉભયાશ્રિત શકિત સ્વીકારવામાં આવી છે, પરંતુ કારણ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાનનિયમ અસત્કાર્યવાદમાં ઘટે છે, સત્કાર્યવાદમાં ઘટતો નથી ૨૯૫ અને કાર્ય અને પૃથફ દેખાતા ન હોઇ, કેવળ કારણમાં જ શકિત છે અને તે શકિતને લીધે જ અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે છે એ પુરવાર થયું છે. 12. કાર્યક્ષ જીવોપાાનનિયમવિચારો યુw: | उत्पत्तौ खलु सिद्धायामुपादानं विचार्यते । सतस्तु सैव नास्तीति किमुपादानचिन्तया ।। 112. નૈયાયિક – અસતકાર્યપક્ષમાં જ, અમુક કાર્યને ઉત્પન્ન કરવા માટે અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરવામાં આવે છે એનું નિયામક શું છે એને વિચાર ગ્યા છે. ઉત્પત્તિ એક વાર સિદ્ધ થાય પછી ઉપાદાનકારણને વિચાર કરાય. પરંતુ ઉત્પત્તિ પૂર્વે જ કાર્ય સત હેય તે કાર્યની ઉત્પત્તિ જ સિદ્ધ ન થાય, તે પછી તેના ઉપાદાનકારણના વિચારનો શું અર્થ ? 13. કાર્યવાહે ૧૨ સુતરામુપાદ્વાન તુર્ધટા, વૈશ્ય નર્વત્ર માવા , सिकताविलसरित्तीरकेदारव्युप्तबीजजनिताङ्कुरादिक्रमोत्पाद्यमानतिलस्वरूपपर्यालोचनया तिलेष्विव सिकतास्वपि तैलसम्भवात् । सर्वस्य सर्वत्र चास्तित्वे नियतपदार्थप्रतिष्ठितहानोपादानादिव्यवहारः सकल एव विप्लवेत । अपि च प्रायश्चित्तमेष तपस्वी तप्तकृच्छ्रमतिकष्टं कथं चरिष्यतीति महन् मम मनसि कारुण्यम् । अन्नं च तावदयमश्नाति, अन्ने च वर्षोऽस्तीति विड्भक्षणात् प्रायश्चित्तीयत एवायमित्यलं सत्कार्यवादप्रमादेन । 113. વળી, સકાયૅવાદમાં અમુક કાર્યની ઉત્પત્તિ માટે અમુક જ ઉપાદાનકારણના ગ્રહણને નિયમ અતીવ દુર્ઘટ છે, કારણ કે બધું બધે જ છે તેમ જ રેતથી કાદવિલ નદીકિનારે ક્યારામાં વાવેલા બીજથી જનિત અંકુર આદિ ક્રમે ઉત્પન્ન થતા તલનું સ્વરૂપ વિચારતાં લાગે છે કે તલની જેમ રેતમાંથી પણ તેલ નીકળવું સંભવે છે. બધું બધે જ હતાં અમુક નિયત પદાર્થોનાં ઉપર સ્થિર થયેલો હાન ઉપાદાન વગેરે વ્યવહાર બધે જ ઠપ થઈ જાય. વળી, આ બિચારે અતિકષ્ટદાયક તપ્તકુછ નામનું પ્રાયશ્ચિત્ત શા માટે કરતે હશે એ વિચારે મારા મનમાં મહત કારુણ્ય ઉદ્ભવે છે; ઉપરાંત તે અન્ન તે ખાય છે અને અન્નમાં તો પુરીષ છે, એટલે વિભક્ષણથી આ પ્રાયશ્ચિત્ત તે તે સદા કરે છે જ. બહુ થયું, હવે સત્કાર્ષવાદના દોષને દર્શાવવા રહેવા દઈએ. 114. વત્ પુનરત્રામાળિ–ારણાનુપમäન કાર્યાનુપાવાદમાવાત્ માવોપરિર્મवेत् , तत्र चानन्तरवृत्युत्पत्तिनियमो न स्यात् इति, तदप्ययुक्तम् , मूर्तानां समानदेशत्वविरोधात कार्यकारणयारेकदेशत्वं नेष्यते । नैतावता भावोत्पत्तिरभावाद् भवितुमर्हति, कारणाधीनतदुत्पाददर्शनात् । अत एवानन्तर्यनियमोऽप्युपपन्नः । न च कार्यकारणयोरभेदात् सत्कार्यमिति वक्तव्यम् , तयोः प्रत्यक्षसिद्धभिन्नस्वरूपत्वात् । For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે પણ બુદ્ધિસિદ્ધ છે એ ન્યાયમત 114. અસતકાર્યવાહમાં દેષ દર્શાવતાં જે કહેવામાં આવ્યું કે કરણના વિનાશ વિના કાર્યની ઉત્પત્તિ થતી ન હોઈ અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થાય, વળી ત્યાં કારણ પછી તરત જ કાર્યોત્પત્તિ થાય છે એ નિયમ નહિ બને, તે પણ યોગ્ય નથી. મૂત વસ્તુઓ એક દેશમાં હવામાં વિરોધ છે, એટલે કાર્ય અને કારણને એક દેશમાં રહેતા ઈચ્છવામાં નથી આવ્યા. એટલામાત્રથી અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થવ.ને લાયક નથી, કારણ કે ભાવની ઉત્પત્તિ કારણોને અધીન રહી થતી દેખાય છે. તેથી કારણ પછી તરત જ કાર્યની ઉત્પત્તિ થાય છે એ નિયમ પણ ઘટે છે. કાર્ય અને કારણનો અભેદ હેઈ કાર્ય ઉત્પત્તિ પૂર્વે પણ સત્ છે એમ તમારે ન કહેવું જોઈએ, કારણ કે તેમની ભિન્ન સ્વરૂપતા પ્રત્યક્ષથી સિદ્ધ છે. ___115. यत्तु निरालम्बना कारकप्रवृत्तिरिति चोदितं, परिहृतं तत् सूत्रकारेण 'बुद्धिसिद्धं तु तदसत्' न्यायसूत्र ४.१.५०] इति । वृद्धव्यवहारतः कार्यकारणभावमवगम्यामुष्मात् कारणादिदमीदृशं कार्यमुत्पद्यत इति बुद्धौ निर्धार्य कारकाणि कर्ता नियुङ्क्ते इति न निर्विषयः कारकव्यापारः । 15. જે ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત હોય તે કારકોનો વ્યાપાર નિરાલંબ બની જાય એમ જે આપત્તિ તમે સાંઓએ આપી તેને પરિહાર ન્યાયસૂત્રકાર ગૌતમે “વૃદ્રિસિદ્ધ તુ તરત' એમ કહીને કર્યો છે. [અર્થાત્ સત્રકાર કહે છે કે ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસત છે પરંતુ બુદ્ધિસિદ્ધ છે; આ આની ઉત્પત્તિ કરવા સમર્થ છે, બધાં સમર્થ નથી -- એ રીતે ઉત્પત્તિ પૂર્વે પણ નિયતકારણવાળું કાર્ય બુદ્ધિથી સિદ્ધ છે.] વૃદ્ધોના વ્યવહાર ઉપરથી કાર્યકારણભાવ જાણીને, આ કારણમાંથી આવું આ કાર્ય ઉત્પન્ન થાય છે એમ બુદ્ધિમાં નિશ્ચય કરીને, કર્તા કારકેને યોજે છે, એટલે કારક વ્યાપાર નિરાલંબન (=નિર્વિષય) નથી. ___ 116. तदेवं सत्कार्यवादस्य निष्प्रमाणकत्वात् तन्मूलान्वयादिहेतुसिद्धयभावान्न प्रधानास्तित्वसिद्धिः । तदभावाच्च न तद्विकृतिनित्या बुद्धिः, अपि तु ज्ञानोपलब्धिरूपैवेति सम्यक् सूत्रितं 'बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम्' इति । इतश्चानित्या बुद्धिः, जानामि ज्ञास्याम्यज्ञासिषमित्युपजननापायधर्मतया पाकादिवत् कालत्रयेऽपि प्रकाशमानत्वात् , ज्ञानव्यतिरिक्तायाश्च बुद्धेरप्रतिभासनात् । अयं तु विशेषः - पाकादिक्रियाणामोदनादिफलावच्छेदद्वारकं कालवैतत्यमपि भवति, उपलब्धेस्तु वस्तुस्वरूपप्रकाशनमात्रपरिसमाप्तप्रयोजनाया: कालवैतत्यं नास्त्येव । अत एवानित्यत्वेऽप्युत्पन्नापवर्गिणीमेव बुद्धिमाचक्षते शब्दवत् , न घटादिवत् कालान्तरस्थायिनीमिति । 116. પરિણામે, સકાર્યવાદ નિ પ્રમાણિક હોઈ તમૂલક અવય વગેરે હેતુઓ અદ્ધિ બની જતાં પ્રધાનના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. પ્રધાનના અભાવે બુદ્ધિ પ્રધાનની વિકૃતિ નથી અને નિત્ય નથી, પરંતુ જ્ઞાન અને ઉપલબ્ધિ રૂપ જ તે છે, એટલે સૂત્રમાં For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ આત્મામાં સમવાયસંબંધથી રહે છે ૨૯૭ ગ્ય જ કહ્યું છે કે બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ એકાર્થક છે. બુદ્ધિ અત્યિ છે, કારણ કે હું જાણું છું, જાણીશ, મેં નવું' એમ ઉત્પત્તિ વિનાશધર્મ દ્વારા પાક વગેરેની જેમ ત્રણે કાળમાં બુદ્ધિ પ્રકાશે છે અને જ્ઞાનથી જુદી તે દેખાતી નથી. પાક વગેરે ક્રિયાઓ અને બુદ્ધિ વચ્ચે આ ભેદ છે કે પાક વગેરે ક્રિયાઓનું ઓદન આદિ ફળોના અવદ દ્વારા કાલતત્ય પણ થાય છે, [અર્થાત દન આદિ ફળોને પ્રાદુર્ભાવ થવા માટે આદિથી માંડી અનત સુધી જેટલો સમય લાગે તેટલા સમય સુધી અવસ્થાયી (=સ્થિર) પાક આદિ ક્રિયાઓ છે ] જ્યારે વસ્તુસ્વરૂપનું પ્રકાશનમાત્ર કરવાના પ્રયોજનવાળી ઉપલબ્ધિનું (બુદ્ધિનું) કાલ તત્ય નથી જ. તેથી જ અનિત્ય હોવા છતાં બુદ્ધિને શબ્દની જેમ ઉત્પન્ન થતાં જ નાશ પામનારી કહી છે, ઘટ વગેરેની જેમ કાલા-તરસ્થાયિની કહી નથી. 117. सा चेयं बुद्धिरात्मान्तःकरणशब्ददीपेन्द्रियार्थाद्यनेककारककलापकार्याऽपि सती न बाह्ये न बाह्यकर्मणि समवैति, न बाह्यकरणे चक्षुरादौ नान्तःकरणे मनसि, किन्तु कर्तर्येव । कर्ताऽपि च नित्यो विभुरात्मा । न भूतसङ्घातखभावः कार्यस्तस्या आश्रय इत्यात्मपरीक्षायां निर्णीतम् । गुणत्वमपि च तस्यास्तत्रैव दर्शितम् । 117. આ બુદ્ધિ આત્મા, અન્તઃકરણ, શબ્દ, દીપ, ઇન્દ્રિય, અર્થ વગેરે અનેક કારકેથી ઉત્પન્ન થતી હોવા છતાં તે બાહ્ય કારમાં કે બાહ્ય કારકોના કર્મમાં સમવાયસંબંધથી રહેતી નથી. તે બે હ્ય કરણ ચસુ વગેરેમાં કે અતઃકરણ મનમાં સમવાયસંબંધની રહેતી નથી. પરંતુ કોંમાં જ તે સમવાય સંબંધથી રહે છે અને કર્તા તે નિત્ય અને વિભુ આમાં છે. ભૂતસંઘાતસ્વભાવવાળું કાર્ય (શરીર) તેને ( બુદ્ધિને) આશ્રય નથી એ અમે આત્મપરીક્ષામાં નિણીત કર્યું છે. તે (બુદ્ધિ) ગુણ છે એ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. al8. નવેવં તëિ ન ગુનિયä, વિનાશકારામાવત | દ્વિવિઘો હિ गुणानां विनाशहेतुः—आश्रयावनाशो विरोधिगुणप्रादुर्भावो वा । नेहाश्रयविनाशो नित्यत्वादात्मनः । न च विरोधिनमस्या: कञ्चिद् गुणमुपलभामहे । 118. શંકાકાર -- જે એમ હેય (અર્થાત્ જે બુદ્ધિ ગુણ હોય તે) બુદ્ધિ અનિત્ય નથી. કારણ કે તેના વિનાશના કારણનો અભાવ છે ગુણોના વિનાશનું કારણ કિવિધ છે – આશ્રયવિનાશ અથવા વિરોધી ગુણને પ્રાદુર્ભાવ. અહીં આશ્રયવિનાશ નથી કારણ કે આત્મા નિત્ય છે અને બુદ્ધિને વિરોધી કઈ ગુણ અમને દેખાતું નથી. - 19. ન, શવાસુવિનાશવાત | નિયાઝારાળsg : ફાડ્વાન્તरमारभ्य यथा विनश्यति तथा बुद्धिर्बुद्वयन्तरमारभ्य विनश्यतीति तथा दर्शनात् कल्प्यते । यावांश्च कश्चन विनाशदर्शनभेदोपलम्भादिः शब्दस्यानित्यतायां न्याय For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ન્યાયમતે બુદ્ધિસ્વરૂપ उक्तः, स सर्वोपि बुद्धावपि योजनीयः । अत एव न बुद्धीनामेकप्रमातृवृत्तीनां योगपद्यं विद्यते वर्णानामिवैकवक्तृप्रयुक्तानाम् । विनश्यदविनश्यद्दशयोस्तु बुद्धयोराशुविनाशित्वेऽपि यौगपद्यमनुभवादुपेयत इत्यलमतिविस्तरेण । बुद्धरनित्यतायां च प्रायेण सर्ववादिनामविवादः । तथा चाह जैमिनिः 'सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम्' इति । [मी०सू० १.१.४] । 19. Rયાયિક – ના, બુદ્ધિ અનિત્ય છે, કારણ કે શબ્દની જેમ તે આશુવિનાશી છે. જેમ નિત્ય આકાશને ગુણ હોવા છતાં શબ્દ બીજા શબ્દને ઉત્પન્ન કરી નાશ પામે છે તેમ [ નિત્ય આત્માને ગુણ હોવા છતાં બુદ્ધિ બીજી બુદ્ધિને ઉત્પન્ન કરીને નાશ પામે છે એમ, તેવું દેખાતું હોઈ, કલ્પવામાં આવ્યું છે. શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે વિનાશનું દર્શન, ભેદની ઉપલબ્ધિ વગેરે જે કઈ તક કહ્યો છે તે બધે બુદ્ધિની અનિત્યતા પુરવાર કરવા માટે પણ જવો જોઈએ. તેથી જ એક પ્રમાતામાં રહેતી અનેક બુદ્ધિઓ યુગપત હોતી નથી – જેમ એક વકતાએ પ્રયોજેલા વર્ષે યુગપત હોતા નથી તેમ બુદ્ધિ આશુવિનાશી હેવા છતાં વિનશ્યહૂદશાવાળી બુદ્ધિ અને અવિનદશાવાળી બુદ્ધિનું યોગપદ્ય, અનુભવાતું હેઇ, અમે સ્વીકારીએ છીએ [ બુદ્ધિ બીજી બુદ્ધિને ઉપન કરીને નાશ પામે છે – આ વિધ ન દર્શાવે છે કે એક ક્ષણ એવી છે જ્યારે બે બુદ્ધિઓ સાથે રહે છે આ ક્ષણે નાશ પામતી બુદ્ધિ પણ છે અને તાજી જ ઉત્પન થયેલી બુદ્ધિ પણ છે પહેલીને વિનશ્યદશાવાળી કહી છે અને બીજીને અવિનયદશાવાળી કહી છે. પહેલીને માટે વિનશ્યદશાના ક્ષણ પછી વિનષ્ટદશાની ક્ષણ આવે છે.] આને વધુ વિસ્તાર રહેવા દઈએ. બુદ્ધિની અનિયતાની બાબતમાં પ્રાયઃ સર્વ વાદીઓને કોઈ વિવાદ નથી અને જેમિનિએ કહ્યું છે કે “ઈન્દ્રિયને અર્થ સાથે સંગ થતાં પુરુષમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.” [જેમિનિસૂત્ર ૧.૧.૪] 120. વિરચિવ તસ્માન્ પુષ્ક્રિનિંસવિનશ્વરી भवति जनकः स्वात्मा तस्याः स एव तदाश्रयः । भवमरुभवस्तापैः या जातमेव युनक्ति सा व्यसनजननीमेनामस्मात् त्यजेत् परमार्थवित् ॥ 120. નિષ્કર્ષ એ કે અનિત્ય રુચિની જેમ બુદ્ધિ સ્વભાવથી વિનવર છે. પિતાને આત્મા જ બુદ્ધિને જનક છે અને તે જ બુદ્ધિને આશ્રય છે. તેને (= આત્માને) જ, જન્મતાં જ, બુદ્ધિ સ સારરૂપ રણમાં ઉદ્ભવતા સંતાપે સાથે જોડે છે. તેથી પરમાર્થના જાણકારે દુઃખાની આ જનનીને (= બુદ્ધિને ત્યજવી જોઈએ. [. મનufક્ષા] 12. ગુરૂપ જ્ઞાનાનુત્પત્તિર્મનો સ્ટિકમ્ ન્યાયમૂત્ર ૨.૨.૨ ] | મનો यदेव सत्त्वे प्रमाणं तद् गम्यतामेवास्य लक्षणं, समानेतरजातीयव्यवच्छेदकारित्वात् । [ ૫. મન પરીક્ષા ] 121. નૈવાયિક – “જ્ઞાનેની યુગપત અનુત્પત્તિ મનને અસ્તિત્વને પુરવાર કરતે હેતુ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ મનનું સ્વરૂપ અને મનના અસ્તિત્વમાં પ્રમાણ ર૯ છે [ ન્યાયમૂત્ર ૧૧ ૧૨ ]. મનના અસ્તિત્વમાં જે પ્રમાણ છે તેને જ મનના લક્ષણ તરીકે જાણે કારણ કે તે મનને સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત કરે છે. 122. ननु मनस इन्द्रियत्वात् तद्वर्ग एव पठनं युक्तं, किमर्थोऽयं पृथङ् निर्देशः ? न, धर्मभेदात् । भौतिकानीन्द्रियाणि नियतविषयाणि । सगुणानां चैषामिन्द्रियभावः । मनस्तु न भौतिकं, न नियतविषयं, न चास्य सगुणस्येन्द्रियમાત્ર રૂતિ 122, શંકાકાર – મન ઇન્દ્રિય હઈ, ઈન્દ્રિયવર્ગમાં જ તેનું પઠન યોગ્ય છે શા માટે તેને ઈન્દ્રિયોથી પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યું છે ? તૈયાયિક – તમારી શ કા ગ્ય નથી ઇન્દ્રિયેથી તેને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યા છે કારણ કે ઇન્દ્રિયોના ધર્મથી મનને ધર્મ જુદો છે. ઇન્દ્રિ ભૌતિક છે અને તેમના વિડ્યો પણ નિયત છે. ગંધ આદિ ગુણવાળી હોવાથી એ ચક્ષુ વગેરેમાં ઈન્દ્રિયપણું છે. પરંતુ મન ભૌતિક પણ નથી કે નિયતવિષયગ્રાહી પણ નથી ગ ધ આદિ ગુણવાળા હવા ઉપર નિર્ભર ઇન્દ્રિયપણું મનમાં નથી. 123. તવ ન મૌતિયામ, ગાવાન્ | શત તત્Tળયોનિ | ન नियतविषयम् । सर्वविषयत्वं त्वस्य सकलबाह्येन्द्रियाणामधिष्ठातृत्वात् तदनधिगम्यसुखादिविषयग्राहित्वाच्च । बाह्येन्द्रियाणि हि मनोऽधिष्ठितानि स्वविषयेषु प्रवर्तितुमुत्सहन्ते चक्षुरादीनि, नान्यथा । 123. મન ભૌતિક નથી કારણ કે તે કાર્ય નથી. એટલે જ તેનામાં ગંધ વગેરે ગુણ નથી તે નિયત વિષયને ગ્રહણ કરતું નથી. તે સર્વ વિષયોને ગ્રહણ કરે છે કારણ કે તે સકલ બાદ્રિનું અધિષ્ઠાતા (= પ્રેરક) છે તેમ જ બાઘુદ્રિ વડે અગ્રાહ્ય સુખ વગેરે વિષયોને પણ ગ્રહણ કરનારું છે. મનથી અધિષ્ઠિત ચક્ષુ વગેરે બાઘન્દ્રિયો પિતપિતા ને વિશ્વમાં પ્રવૃત્ત થવા ઉત્સાહ દાખવે છે, અન્યથા ઉત્સાહ દાખવતી નથી. 124. માઢંવમિતિ તિ, યુગાપૂજ્ઞાનાનુvg, ૩ત્તરારું ૨ વાધેન્દ્રિયव्यापारविरहेऽपि तदर्थावमर्षात् । 124. આવું માનવામાં શું હેતુ છે એમ જે અમને પૂછવામાં આવે તે અમારે ઉત્તર એ છે કે તે હેતુ છે જ્ઞાનની ઉત્પત્તિ યુગપત થતી નથી એ તેમ જ વિત્તરકાળે બન્દ્રિયને વ્યાપાર અટકી ગયેલ હોય છે ત્યારે પણ અર્થને અનુવ્યવસાય થાય છે એ. 125. અનિદ્રયાન્વેષુ સ્વજ્ઞાતિગુખાઢિg | विज्ञानायौगपद्यं यन्मनसस्तन्न साधनम् ॥ तत्र विषयादिदोषेण दूरत्वादिना जात्यादेयुगपद् ग्रहीतुमशक्यत्वात् । 125. અમુક ઇન્દ્રિય વડે ગ્રાહ્ય જાતિ, ગુણ, વગેરેની બાબતમાં કેટલીક વાર તેમનાં જ્ઞાને યુગપત ઉત્પન્ન નથી થતાં પણ તેમાં મને કારણભૂત નથી, કારણ કે ત્યાં વિષય વગેરેના દૂરપણું વગેરે જેને લીધે જાતિ વગેરેને યુગપત ગ્રહવા શક્ય નથી. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જ્ઞાનની યુગપત ઉત્પત્તિ ન થવાનું કારણ જ્ઞાનોપત્તિ મનની અપેક્ષા રાખે છે એ 126. यत्तु नानेन्द्रियग्राह्येषु युगपत्सन्निहितेष्वपि गन्धरसरूपादिषु विषयेषु तद्ग्रहणेषु च स्वकार्यानुमितसन्निधानेषु सत्स्वपि अविकलेषु कारणेषु युगपदुपलब्धयो न भवन्ति । ततोऽवसीयते नूनं कारणान्तरमेभिरपेक्ष्यते, तच्च मन इत्याख्यायते । 126 પરંતુ અનેક ઇન્દ્રિયોના ગ્રાહ્ય વિષય ગંધ, રસ, રૂપ વગેરે એક સાથે સન્નિહિત હોવા છતાં અને અવિકલ કારણસામગ્રીઓ તે જ વખતે હાજર હોવા છતાં તે ગંધ, રસ, રૂપ વગેરેનાં જ્ઞાને યુગપત ઉત્પનન થતાં નથી, તે ઉપરથી નિશ્ચય થાય છે કે ખરેખર આ બધાં જ્ઞને બીજા કોઈ કારણની અપેક્ષા રાખે છે, અને તે બીજા કારણને મન કહેવામાં અ,વે છે. 121. નનું – सुगन्धि शीतलां दीर्घामश्नन्तः शुष्कशष्कुलीम् । कपिलब्राह्मणास्सन्ति युगपत् पञ्चबुद्धयः ॥ .. अपि च अयं खल्वध्यापकोऽधीते, व्रजति, कमण्डलु धारयति, पन्थानं पश्यति, शृणोत्यरण्यजान् शब्दान् , बिभ्यद्वयाललिङ्गानि बुभुत्सत इति क्रमाग्रहणाद् युगपदेता बुद्धयोऽस्य भवन्तीति । 127. શંકાકાર –- સુગંધી, શીતલ, દીધું અને શુષ્ક જલેબી ખાતા માણસને પાંચ ને યુગપત ઉત્પન્ન થાય છે એમ કપિલ મુનિના અનુયાયી બ્રાહ્મણે કહે છે. વળી, આ અધ્યાપક અધ્યયન કરે છે, ચાલે છે, કમંડલુ ધારણ કરે છે, માગને દેખે છે, અરણ્યજન્ય શબ્દ સાંભળે છે બીતો વાઘનાં ચિહૂને જાણવા ઈચ્છે છે – અહીં કમનું ગ્રહણ ન થતું હોઈ અધ્યાપકને આ જ્ઞાન યુગપત થાય છે. 128. न, आशूत्पत्तेः सूच्यग्रभिद्यमानकोकनददलकदम्बकालवदतिसूक्ष्मत्वात् कालस्य क्रमस्तत्र न विभाव्यते, भवितव्यं तु तेनेति । 128. નાયિક – ના, તે જ્ઞાને યુગપત ઉત્પન્ન થતાં નથી, કારણ કે જેમ એક ઉપર એક ગોઠવેલી કમળની પાંદીઓના સમૂહને સોયની અણીથી ભેદતાં કાળને કમ અતિસૂક્ષ્મ દેવાથી દેખાતો નથી તેમ અહીં પણ કાળને ક્રમ અતિસૂક્ષ્મ હોવાથી દેખાતો નથી, પણ કાળને ક્રમ અહીં નથી એમ નહિ. 129. यदि करणान्तरनिरपेक्षचक्षुरादिकरणसाध्या एव रूपादिविषयोपलब्धयः, तदुत्तरकालमुपहतकरणानामपि कथं स्मरणादिरूपस्तदवमर्शः ? अतो नूनं नयनादिवत् करणान्तरं तद्ग्राहि विद्यते । 129. જો કરણાન્તર મનથી નિરપેક્ષ ચક્ષુ વગેરે કારણો વડે જ રૂપ વગેરે વિષયનાં જ્ઞાને થતાં હોય તે પછીથી ચક્ષુ વગેરે કારણો જેમના નાશ પામ્યા છે તેમને રૂ૫ વગેરેને સ્મરણરૂપ અવમર્શ કેમ થાય ? તેથી, ખરેખર ચક્ષુ વગેરેની જેમ રૂ૫ વગેરેને ગ્રહણ કરનાર કરણતર મન છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ - ન્યાયમેતે મનનું સ્વરૂપ 130. अव्यापकं च तत् । व्यापित्वे हि बुद्धीनां योगपधं न निवर्तेत। अस्ति चाय व्यवहार उक्तेऽपि क्वचिद्वचसि कश्चिदाह 'नाहमेतदश्रौषम् , अन्यत्र मे मनोऽभूत्' इति । तस्मान्न व्यापकं मनः । प्रतिशरीरमेकं च तत् , अनेकत्वे पुनरपि ज्ञानयोगपद्यानपायात् । क्रियावच्च तत् , निष्क्रियेणेन्द्रियाणामधिष्ठातुमशक्यत्वात् । मूर्तं च तत् , अमूर्तस्य क्रियानुपपत्तेः । मूर्तत्वे सति नित्यं च तत् , निरवयवत्वादनाश्रितत्वाच्च । मूर्तत्वं त्वनित्यतायामप्रयोजकमिति वक्ष्यामः । निरवयवं च तत् , अवयवकल्पनायां प्रमाणाभावात् । वेगवच्च तत् , आशुसञ्चारात्, आशुसञ्चारमन्तरेणोपलब्धिशैघ्रयस्य दृष्टस्यानुपपत्तेः । इन्द्रियसंयोगि च तत् , द्रव्यत्वात् । द्रव्यं च तत् , वेगादिगुणयोगात , क्रियावत्त्वात् , अनाश्रितत्वाच्च । अचेतनं च तत् , कारणत्वात् ; इतरथा ह्येकत्र शरीरे चेतनद्वयसमावेशादव्यवहारः स्यादिति । तस्मादेवंरूपं मनः । सांख्योक्तं तु तस्य रूपमयुक्तमिति तत्प्रक्रियानिषेधादेव व्याख्यातम् । 130. भन अव्या५४ अर्थात् म छ, २९ , व्या५भानता ज्ञानानु योगપદ્ય દૂર થતું નથી. કોઈ વાર કોઈકે વાક્ય ઉચ્ચાયું હોય છે ત્યારે કેઈક કહે છે, “મેં સાંભળ્યું નથી, મારું મન બીજે હતું' -- આ પ્રમાણેને આ વ્યવહાર થાય છે. તેથી મને વ્યાપક નથી. પ્રત્યેક શરીરમાં એક એક મન છે. કારણ કે અનેક મન માનતાં વળી પાછું જ્ઞાનેનુ યૌગપદ્ય દૂર ન થાય, મન ક્રિયાવાળું છે કારણ કે નિષ્ક્રિય મન ઈન્દ્રિયોનું અધિષ્ઠાન કરી શકે નહિ અર્થાત્ ઇન્દ્રિયોને પ્રેરી શકે નહિ. તે મૂત છે કારણ કે અમૂર્તમાં કિયા ઘટતી નથી. મૂત હોવા છતાં તે નિય છે કારણ કે તે નિરવયવ છે અને અનાશ્રિત છે. મૂર્તાપણું અનિત્યતા પુરવાર કરવામાં અપ્રાજક છે એ અમે હવે પછી જણાવીશું. તે નિરવયવ છે કારણ કે તેના અવયની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. તે વેગવાળું છે કારણ કે ઝડપી ગતિ વિના જ્ઞાનેની જે શીધ્રતા દેખાય છે તે ઘટશે નહિ. તે ઈન્દ્રિય સાથે સંગ પામે છે કારણ કે તે દ્રવ્ય છે. તે દ્રવ્ય છે કારણ કે તે વેગ વગેરે ગુણે ધરાવે છે, ક્રિયાવાન છે અને અનાશ્રિત છે. તે અચેતન છે, કારણ કે તે કારણ છે. જે તે ચેતન હોય તે એક શરીરમાં બે ચેતનેને સમાવેશ થવાથી વ્યવહારને અભાવ થશે. તેથી મન આવા સ્વરૂપવાળું છે. સાંખે જણવેલું મનનું સ્વરૂપ અયોગ્ય છે એ એમની પ્રક્રિયાના નિષેધ દ્વારા જ અમે સમજાવ્યું છે. ___13!. अन्यान्यपि स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नाहज्ञानानि आन्तरसुखदु:खेच्छाद्वेषादिविषयग्राहीणि च ज्ञानानि मनसो लिङ्गानि सन्त्येव, तेषां बाह्येन्द्रिय For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ १.२ માનસ જ્ઞાનો व्यापारसाध्यत्वासम्भवात् , करणरहितायाश्च क्रियाभिनिर्वत्तेरदर्शनादिति । 131 स्मृति, अनुमान, आराम, संशय, प्रतिक, वन, 6 मे साना तेमन સુખ દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે આન્તર વિષયોને ગ્રહણ કરનાર જ્ઞાને મનને પુરવાર કરનાર બીજા લિંગ છે જ, કારણ કે તેઓ બાદ્રિયના વ્યાપારથી ઉત્પન્ન થવા અસંભવ છે અને કરણ વિના તે ક્રિયા પાર પડતી દેખાતી નથી. 132. स्मृतिस्तावन्मनेाजन्यैव । अनुमानागमज्ञानं तु परोक्षार्थविषयत्वान्मानसम् । संशयो मानसोऽपि कश्चिद्वक्ष्यते । प्रतिभा मानसी दर्शितैव-'श्वो मे भ्राताऽऽगन्ता' इति । स्वप्नज्ञानमुपरतेन्द्रियग्रामस्य भवत् कथं न मानसम् ? तर्कोऽपि संशयवत् क्वचिद्विषये मानसो भवत्येव । सखादीनां तु ज्ञप्तिवदुत्पत्तिरपि मनोनिबन्धनैव, कार्याणामात्मगुणानामुत्पत्तौं प्रत्यासन्नकारणान्तरसम्भवेऽप्यात्ममन:संयोगस्यावधृतसामर्थ्यस्यासमवायिकारणत्वात् । अतश्च विषयानुभवजन्येऽपि सुखादौं मनस्संयोगः कारणम् । सुखादीनां च बोधस्वरूपत्वं स्वसंवेद्यत्वं च निरस्तम् । अतस्तदुपलब्धौ मनस एव कारणता। 132. સ્મૃતિ મને જન્ય જ છે. અનુમાનજ્ઞાન અને આગમજ્ઞાન પરોક્ષ અથ વિષયક बोध भानस छ. ४ सशय भानस ५९५ हेवाय छे. ' भा। मा४ मावश' मे આકારનું પ્રાભિજ્ઞાન માનસ છે એ અમે દર્શાવ્યું છે જ, જેની ઈન્દ્રયોના વ્યાપાર શાન્ત થઈ ગયા છે એવી વ્યક્તિને થતું સ્વપ્નજ્ઞાન માનસ કેમ ભહિ ? તર્ક પણ સંશયની જેમ ક્યારેક માનસ હોય છે જ. સુખ વગેરેના જ્ઞાનની જેમ સુખ વગેરેની ઉત્પત્તિ પણ મનને કારણે જ થાય છે, કારણ કે આત્મગુણરૂપ જ્ઞાન વગેરે કાર્યોની ઉત્પત્તિમાં બીજા પ્રત્યાયન કારોને સંભવ હોવા છતાં જે આત્મમનઃસંયોગનું સામર્થ્ય આ કાર્યોની ઉત્પત્તિમાં નિણીત થઈ ગયું છે તે આ કાર્યોની ઉત્પત્તિમાં અસમવાયીકારણ છે. અને એટલે જ સુખ વગેરે વિષયાનુભવજન્ય હોવા છતાં તેમની ઉત્પત્તિમાં મન:સંયેગ કારણ છે. સુખ વગેરે જ્ઞાનસ્વરૂપ છે અને સ્વસવેદ્ય છે એને (= એ બૌદ્ધ મતન) નિરાસ અમે કર્યો છે. તેથી સુખના જ્ઞાનમાં મન જ કારણ છે. 133. तदिदं मनः पूर्वकृतशुभाशुभकर्मसंस्कारवताऽऽत्मना तद्वशादेव शरीरदेशे संयोगं प्रतिपद्यते । तत्रैव च जीवनव्यवहारः । विपच्यमानकर्माशयसहितः आत्ममन:संयोगा जीवनमिति हि वदन्ति । संयुक्तं चात्मना मनस्तेषु तेषूपपत्तिस्थानेषु नानाविधभागसाधनतया संसारकारणं भवति । नित्यत्वादात्ममनसोः अनादित्वाच्च संसारस्य नेदं चोदनीयं – प्रथममेव कथमात्ममनसोस्संयोग इति । न हि प्रथमो नाम कश्चित् कालः समस्ति, आदिसर्गस्यापि पूर्वसर्गसापेक्षत्वात् । ईश्वरोऽपि कर्मापेक्ष एव विचित्रस्य जगतः नष्टेति निर्णीतमेतदिति कृतं विस्तरेण । For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ એટલે શું? 133 પૂર્વકૃત શુભ-અશુભ કર્મોના સંસ્કારને લીધે જ પૂર્વકૃત શુભ-અશુભ કર્મોના સંસ્કારવાળા આત્માની સાથે આ મન શરીરદેશમાં સંગ પામે છે. તે સંગમાં જ “જીવન”શબ્દને વ્યવહાર થાય છે ફલદાનાભિમુખ કમના સંસ્કાર સહિતને આત્મમઃસંગ જીવન છે એમ વિદ્વાને કહે છે. આત્મા સાથે સંયોગ પામેલું મન તે તે ઉપપત્તિસ્થાનમાં – જયાં જ્યાં દેહસંબંધ અનુભવાય છે તે તે સ્થાનમાં - નાનાવિધ ભોગનું સાધન બની તે દ્વારા સંસારનું કારણ બને છે. આત્મા અને મન નિત્ય હોઈ તેમ જ સંસાર અનાદિ હે આ પ્રશ્ન ન ઊઠાવવો જોઇએ કે સૌપ્રથમ આત્મા અને મનને સંયોગ ક્યારે થયો ? પ્રથમ' નામને કઈ કાળ સંભવ નથી, કારણ કે આસિગ પણ પૂર્વસર્ગસાપેક્ષ છે. ઈવર પણ કર્મના ઉપર આધાર રાખીને જ વિચિત્ર જગતનું સર્જન કરે છે એ અમે નિર્ણન કર્યું છે, એટલે વધુ વિસ્તાર રહેવા દઇએ. 134. વિઘત વાઢિvi વ તરસ્ટેન્દ્રિયાશ્વસાઉથતામ્ | बन्धनिमित्तं मन इति मनस्विना यत्नतो हेयम् ॥ 134. સુખ વગેરે ભોગ સાધી આપતું અને ચંચળ ઇન્દ્રિયનું સારથિપણું વહન કરતું મન બંધનું કારણ છે એમ સમજીને ડાહ્યા પુરુષે પ્રયત્નપૂર્વક મનને ત્યજવું જોઇએ. [ રિપીણા] 135. પ્રવૃત્તિનુદ્ધિશરીરમ: વિસૂત્ર ૨.૨.૨૭] वागिति वर्णात्मकशब्दकारणसंयोगाद्यच्यते, नेन्द्रियमिति व्याख्यातम् । વૃદ્ધિનિતિ મન હોયતે, નેપબ્ધિ: | સારી પ્રસિદ્ધમ્ ! તેવામારમો વ્યાપાર, तैर्वा आरम्भ इति सर्वथा तदीयक्रिया प्रवृत्तिरित्युच्यते । [૬. પ્રવૃત્તિ પરીક્ષા] 135. નિયાયિક – “પ્રવૃત્તિ એટલે વાફ, બુદ્ધિ અને શરીરને આરંભ' (ન્યાયસૂત્ર ૧. ૧. ૧૭]. “વાફ” શબ્દ વડે અહીં વર્ણાત્મક શબ્દના કારણભૂત સંગ વગેરે કહેવાયા છે, વાફ ઈન્દ્રિય નથી એ અમે અગાઉ સમજાવ્યું છે. “બુદ્ધિ શબ્દ વડે અહીં મન કહેવાયું છે, જ્ઞાન નહિ. શરીર તે પ્રસિદ્ધ છે. તેમને આરંભ અર્થાત વ્યાપાર, અથવા તે તેમના વડે થતે આર ભ અર્થાત વ્યાપાર; આમ સર્વથા તેમની ક્રિયાને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. 136સી , દ્વિવિઘા પુગ્યા ૨ | તત્ર પાલિ વાર ચતુર્વિધા, मनसा त्रिविधा, शरीरेण . त्रिविधैवेति दशविधा । वाचा प्रवृत्तिः तत्रानृतपरुषसूचनासम्बद्धवचनरूपा चतुर्विधा । परद्रोहपरद्रव्याभिलाषनास्तिक्यानुध्यानरूपा त्रिविधा मनसा प्रवृत्तिः । हिंसास्तेयप्रतिषिद्धमैथुनाचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिः । मैथुनग्रहणमेवंप्रकारसुरापानाधुपलक्षणार्थम् । सेयं दशविधा प्रवृत्तिरनवरतमभिज्वलतो निरतिशयदुःखवेदनादायिना नरकानलस्येन्धनम् । For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રવૃત્તિના પ્રકાર 136. તે બે પ્રકારની છે – પુણ્યમિક અને પાપાત્મક. ત્યાં પાપાત્મક વાફપ્રવૃત્તિ ચાર પ્રકારની છે, પા પાક માનસ પ્રવૃત્તિ ત્રણ પ્રકારની છે અને પાપાત્મક શારીરિક પ્રવૃત્તિ ત્રણ જ પ્રકારની છે. આમ પાપાત્મક પ્રવૃત્તિના કુલ દસ પ્રકાર છે. ત્યાં પાપાત્મક વાફપ્રવૃત્તિ અનૃતવચનરૂપ, પરવચનરૂપ ચાનીચૂગલીવચનરૂપ અને અસંબદ્ધવચનરૂપ એમ ચાર પ્રકારની છે. પાપાત્મક માનસ પ્રવૃત્તિ પરદ્રોહરૂપ, પરદ્રવ્યાભિલાષરૂપ અને નાસ્તિક્યાનુધ્યાનરૂપ એમ ત્રણ પ્રકારની છે. પાપાત્મક શારીરિક પ્રવૃત્તિ હિસાચરણરૂપ, ચૌયચરણરૂપ અને નિષિદ્ધ મૈથુના ચરણરૂપ એમ ત્રણ પ્રકારની છે. અહીં અમથુન' શબ્દ મૂક્યો છે તે એવા પ્રકારના (અર્થાત નિષિદ્ધ) સરાપાન વગેરેને ગર્ભિત રીતે સૂચવવા માટે છે. આ દસ પ્રકારની પાપાત્મક પ્રવૃત્તિ તે સતત પ્રજળતા તેમ જ નિતિશય દુઃખ અને વેદનાના દેનારા નરકાગ્નિનું ઈધન છે. . 137. पुण्याऽपि सत्यप्रियहितवचनस्वाध्यायाध्ययनरूपा चतुर्विधा वाचा प्रवृत्तिः । अस्पृहाऽनुकम्पापरलोकश्रद्धात्मिका त्रिविधा मनसा • प्रवृत्तिः । दानपरित्राणपरिचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिरितीयमपि दशविधैव । एषा च स्वर्गसदनद्वारसोपानकल्पा । 137. પુણ્યાત્મક વાપ્રવૃત્તિ સત્યવચનરૂપ, પ્રિયવચનરૂપ, હિતવચનરૂપ અને સ્વાધ્યાયાયનરૂ૫ (=વેદાધ્યયનરૂપ) એમ ચાર પ્રકારની છે. પુણ્યાત્મ માનસ પ્રવૃત્તિ અસ્પૃહારૂપ, અનુકંપારૂપ અને પલેકશ્રદ્ધારૂપ એમ ત્રણ પ્રકારની છે. પુણ્યાત્મક શારીરિક પ્રવૃત્તિ દાનરૂપ, પરિત્રાણરૂપ અને પરિચરણરૂપ એમ ત્રણ પ્રકારની છે. આમ, પુણ્યાત્મક પ્રવૃત્તિના પણ કુલ દસ પ્રકાર છે. આ પુણ્યાત્મક પ્રવૃત્તિ સ્વપ્ના મહેલના દ્વારે પહોંચવાના પગથિયાઓ જેવી છે. 138. સેવકુમ તો āિશતા પ્રવૃત્તિ: સંક્ષેપતો દ્વિવિધૈવ, વિધિવિાत्मकतदवगमोपायमेदात् । विधिनिषेधावगमशरण एव हि सदसत्कर्मावगमः । तत्र विहितानुष्ठानं स्वर्गाय, निषिद्धाचरणं नरकायेत्येवं सखदुःखोपभोगस्थानशरीरेन्द्रियाधभिसम्बन्धनिबन्धनमेषा प्रवृत्तिर्भवन्ती संसारस्य परमं कारणं भवति । 138. બન્ને બાજુએથી બધા મળી કુલ વીક ભેદે (= પ્રકાર) ઘરાવતી પ્રવૃત્તિ ટૂંકમાં બે પ્રકારની જ છે કારણ કે તેને જાણવાના ઉપાય બે પ્રકારના છે – વિયામક અને નિષેધાત્મક. વિધિ અને નિષેધ દ્વારા જ સત્કર્મ અને અસત્કર્મનું જ્ઞાન થાય છે. ત્યાં વિહિત કર્મનું અનુષ્ઠાન સ્વર્ગ ને માટે છે અને નિષિદ્ધ કર્મનું આચરણ નરકને માટે છે. આમ સુખ-દુઃખના ઉપભોગ માટેના આયતન શરીરનું તેમ જ ઇન્દ્રિય વગેરે સાથે આત્માના સંયોગનું કારણ આ પ્રવૃત્તિ છે, એટલે આ પ્રવૃત્તિ સંસારનું પરમ કારણ છે. 139. વો શ્રેય તેમનુષ્યતિથોવુિ શરીરવંશ, જરા પ્રતિવિષ યુદ્ધિ , यश्चात्मना सह मनसः संसर्गः, स सर्वः प्रवृत्तेरेव परिणामविभवः । प्रवृत्तेश्च For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર સુખ-દુઃખરૂપ ફળ આપે છે ૩૦૫ सर्वस्याः क्रियात्वात् क्षणिकत्वेऽपि तदुपगतो धर्माधर्मशब्दवाच्य आत्मसंस्कारः कर्मफलोपभोगपर्यन्तस्थितिरस्त्येव । न च फलमदत्त्वा धर्माधमौ क्षीयेते । अन्त्यसुखदुःखसंविद्विपाकिनौ हि धर्माधर्माबुदाहरन्ति । न च जगति तथाविधं किमपि कार्यमस्ति वस्तु यत् धर्माधर्माभ्यामनाक्षिप्तसम्भवमिति तदुच्छेदे मुमुक्षुणा यत्न आस्थेयः । 139. દેવ, મનુષ્ય અને તિર્યંચ યોનિઓમાં આત્માને શરીર સાથે જે સંસર્ગ થાય છે તે, પ્રત્યેક વિષય સાથે બુદ્ધિનો જે સંસર્ગ થાય છે તે, આત્મા સાથે મનને જે સંસર્ગ થાય છે તે – આ બધે સંસર્ગ પ્રવૃત્તિને જ પરિણામ વિસ્તાર છે. બધી પ્રવૃત્તિ ક્રિયારૂપ હેઇ ક્ષણિક હોવા છતાં તેનાથી પ્રાપ્ત, ધર્મ-અધર્મ શબ્દવા, આત્માને સંસ્કાર કર્મનું ફળ ભગવાય નહિ ત્યાં સુધી ટકે છે જ, અને ફળ આપ્યા વિના ધર્મઅધર્મને ક્ષય થતા નથી. આમાં અન્ય સુખ, દુઃખ અને સંવિત ને વિપાક દેનારા ધર્માધમને ઉદાહરણ તરીકે આપવામાં આવે છે. આ જગતમાં એવી કંઈ કાર્યરૂપ વસ્તુ નથી જે ધમધમથી પ્રભાવિત થયા વિના ઉત્પન્ન થતી હોય, માટે ધમધમને નાશ કરવા મુમુક્ષુએ પ્રયત્ન કરવા જોઈએ. 140. રૂતિ વિતનુતઃ પુoથાપુજી પ્રવૃત્તિસમુદ્રમવી निगडवदिमौ धर्माचौं रुजं भवबन्धने । यदि निरवधेर्दुःखस्यान्तं चिकीर्षसि सर्वथा __परिहर मनोवाक्कायानां प्रवृत्तिमनर्गलाम् ॥ 140. પુણ્યાત્મક અને પાપાત્મક પ્રવૃત્તિમાંથી જન્મેલા આ ધર્મ-અધર્મ, ભવરૂપી બંધનમાં પડેલાને બેડીની જેમ દુઃખનું કારણ છે. જે તું નિરવધિ દુઃખને અંત કરવા ઈચ્છતે હેય તે મન-વચન-કાયાની નિરગલ ચાલતી પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કર. [. હોવાલા] 141. pવર્તનારુક્ષના હોવા: [વા સૂત્ર ૨.૨.૨૮] gવર્તિના પ્રવૃત્તિ પ્રતિ, प्रयोजकता । सा लक्षणं येषामिति प्रवर्तनालक्षणा दोषाः । दोषप्रयुक्तो हि पुरुषः पुण्ये कर्मणि पापे वा प्रवर्तते । . રાષપરીક્ષા] 141. નિયાયિક – પ્રવર્તન જેમનું લક્ષણ છે તે દે છે [ન્યાયસૂત્ર ૧.૧.૧૮]. પ્રવર્તન એટલે પ્રવૃત્તિનું પ્રયોજક કારણ. તે જેમનું લક્ષણ છે તે પ્રવર્તાના લક્ષણવાળા દોષે છે દેલથી પ્રયુકત પુરુ પુણ્યકર્મમાં કે પાપકર્મમાં પ્રવૃત થાય છે. 142. ननु च प्रत्यात्मवेदनीयतया दोषाणां स्वरूपमपरोक्षमेव तत्किमेतेषां लक्षणतो रूपं निरूप्यते ? सत्यम् , प्रत्यात्मवेदनीयत्वेऽपि यदेषां प्रवर्तनालक्षणत्वमुपदिश्यते ૨૧ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ દોષલક્ષણવિચાર तदनेन रूपेण संसारकारणत्वज्ञापनार्थम् । धर्माधर्मनिर्मितो हि शरीरादिदुःखाधिष्ठानसम्बन्धः । तद्बीजस्य च कर्मणः कारणं दोषाः कर्मणि पुमांसं प्रवर्तयन्तीति प्रवर्तनालक्षणा इत्युक्ताः । 142. શંકાકાર – દેનું સ્વરૂપ પ્રત્યેક આત્માને સાક્ષાત અનુભવાતું હોઇ, પ્રત્યક્ષ જ છે, તે પછી શા માટે દોષના સ્વરૂપને લક્ષણથી નિરૂપવામાં આવે છે ? નૈયયિક – તમારી વાત સાચી છે. તેમનું સ્વરૂપ પ્રત્યેક આત્માને અનુભવાતું હેવા છતાં, એમનું જે પ્રવર્તનલક્ષણવ જણાવાયું છે તે તો આ પ્રવર્તનારૂપે દેષો સંસારનું કારણ છે એ જણાવવા માટે છે. શરીર વગેરે દુઃખાધિષ્ઠાને સાથે આત્માને સંબંધ ધર્માધર્મથી નિર્મિત છે, ધમધમના કારણભૂત કમ ( પ્રવૃત્તિ) છે અને કમનું કારણ દે છે. દેષો પુરુષને કર્મમાં પ્રવૃત્ત કરે છે, એટલે દોષોને પ્રવતનાલક્ષણ કહ્યા છે. 143. परसन्तानवर्तिनां दोषाणामप्रत्यक्षत्वात् तत्प्रतीतये प्रवर्तनालक्षणत्वकथनमिति त्वपव्याख्यानम् , अल्पप्रयोजनत्वादिति । (143. બીજાઓના આત્મામાં રહેલા દોષ અપ્રત્યક્ષ હેઈ, તે અપ્રત્યક્ષ દેના જ્ઞાન માટે પ્રવતનાલક્ષણનું કથન કરવામાં આવ્યું છે એમ સમજાવવું એ અપવ્યાખ્યાન છે, કારણ કે આ વ્યાખ્યાનથી કંઈ ખાસ અર્થ સરતો નથી. 14. તેવાં હોવાનાં ત્રણ રાશયો ભવન્તિ – રાગો દેવો મોઢ રૂતિ | तत्रानुकूलेश्वर्थेष्वभिलाषलक्षणो रागः । प्रतिकूलेष्वसहनलक्षणो द्वेषः । वस्तुपारमार्थ्यापरिच्छेदलक्षणो मिथ्याध्यवसायो मोहः । 144. તે દેના ત્રણ વર્ગો છે – રાગ, દ્વેષ અને મોહ. અનુકૂળ અર્થોમાં થતા અભિલાષ જેનું લક્ષણ છે તે રાગ છે. પ્રતિકૂળ અર્થોમાં થતું અસહન જેનું લક્ષણ છે તે ષ છે. વસ્તુના માથાથ્યનું અજ્ઞાન જેનું લક્ષણ છે તે મિથ્યા અધ્યવસાય મેહ છે. ___145. ननु चेासूयालोभमानमदमत्सरादिदोषान्तरसम्भवात् कथं त्रय एव दोषाः ? न, ईर्ष्यादीनां यथानिर्दिष्टेष्वेवान्तर्भावात् । 145. શંકાકાર – ઈષ્ય, અસૂયા, લેભ, માન, મદ, મત્સર વગેરે બીજા દોષો સંભવતા હેઇ, દે ત્રણ જ છે એમ કેમ કહેવાય ? નિયાયિક – દે ત્રણ જ છે, કારણ કે ઇર્ષ્યા વગેરેનો સમાવેશ નિર્દિષ્ટ ત્રણમાં જ થઈ જાય છે. : 146. कामा मत्सरः स्पृहा तृष्णा लोभ इति पञ्चप्रकारो रागपक्षः । स्त्रीसंभोगेच्छा कामः । यदन्यस्मै निवेद्यमानमपि वस्तु धनवन्न क्षीयते तदपरित्यागेच्छा मत्सरः । अनात्मीयवस्त्वादित्सा स्पृहा । पुनर्भवप्रतिसन्धानहेतुभूतेच्छा तृष्णा । निषिद्धद्रव्यग्रहणेच्छा लोभ इत्यभिलाषप्रकारभेदात् रागपक्ष एवायम् । For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ અને મહિના પ્રકારે _146 કામ, મત્સર, સ્પૃહા, તૃષ્ણ અને લેભ એમ રાગ પાંચ પ્રકાર છે. સ્ત્રીસંગની ઇચ્છા કામ છે બીજાને આપવા છતાં જે વસ્તુ ધનની જેમ ક્ષય પામતી નથી તે વસ્તુને ન છોડવાની ઇચ્છા મત્સર છે. પિતાની ન હોય તે વસ્તુને લઈ લેવાની ઈચ્છા તે સ્પૃહા છે. પુનર્ભવના પ્રતિસંધાનમાં હેતુભૂત ઇચછા તે તૃષ્ણ છે. નિષિદ્ધ દ્રવ્યને ગ્રહણ કરવાની ઈચ્છા તે લે છે. આમ અભિલાષના જ વિવિધ પ્રકારે હેઈ, કામ વગેરે રાગ જ છે. 147. પક્ષોઇ પવિઘ, ગોવેર્ગાલૂરાવોહોડમ તિ | અક્ષિખૂમાહિविकारहेतुः प्रज्वलनात्मकः क्रोधः । साधारणेऽपि वस्तुनि परस्य दर्शनाद्यसहनमा । परगुणेष्वक्षमाऽसूया । परापकारो द्रोहः । अदर्शितमुखादिविकारः परं प्रति मन्युरमर्ष इत्यसहनप्रकारभेदादेव द्वेषपक्षः । 147. Bધ, ઇર્ષ્યા, અસૂયા, દ્રોહ અને અમર્ષ એમ ઠેષ પણ પાંચ પ્રકાર છે. આંખ, ભવાં વગેરેના વિકારનું કારણ, પ્રજ્વલનસ્વરૂપ કેધ છે. સાધારણ વસ્તુની બાબતમાં પણ બીજાના દર્શન આદિને સહન ન કરી શકવું તે ઈર્ષ્યા છે. બીજાના ગુણેને અનુલક્ષી અક્ષમા તે અસૂયા છે. પરોપકાર દ્રોહ છે. મુખ આદિના વિકાર દેખાડયા વિના બીજા પ્રત્યેને ગુસ્સે અમર્ષ છે. આમ અસહનના વિવિધ પ્રકારો હેઇ, ક્રોધ આદિ દ્વેષ જ છે 148. મેપક્ષતુ જતુર્વેિઃ – મિથ્યાજ્ઞાનં વિચરિત માન: મા તિ अतस्मिंस्तदिति ज्ञानं मिथ्याज्ञानम् । किं खिदिति विमर्शो विचिकित्सा । असद्गुणाध्यारोपेण स्वोत्कर्षबुद्धिर्मानः । कियदेतदित्यवज्ञया कर्तव्याकरणं प्रमादः । स एव मद इत्याख्यायते । सोऽयं तत्वापरिज्ञानप्रकारमेदान्मोहपक्षः । 148. મિયાજ્ઞાન, વિચિકિત્સા, માન અને પ્રમાદ એમ મોહ ચાર પ્રકાર છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. “શું આમ હશે ? એ સંશય વિચિકિત્સા છે. પિતાનામાં ન હોય એ ગુણોને પોતાનામાં આરેપ કરી પિતાની જાતને મોટી માનવી એ માન છે. આ તુચ્છ છે એમ અવગણી કર્તવ્ય કર્મ ન કરવું એ પ્રમાદ છે; તે જ મદ છે એમ કહેવાય છે તેવા પરિજ્ઞાનના વિવિધ પ્રકાર હોઈ આ મિયાજ્ઞાન વગેરે મેહ જ છે. 149, gવં ત્રય વૈત કોષા: I શોઊં તુ યુવતુઃ ૩ ચેતે, લેવાન્તરમ ! तेषां तु मोहः पापतमः, इतरयोस्तु तदधीनात्मलाभत्वात् । मूढस्य हि रागद्वेषौ भवतः, मिथ्यासङ्कल्पादुत्पद्यमानयोरनुभवात् । कुसङ्कल्पश्च मिथ्याज्ञानप्रकृतिः । एवं मिथ्याज्ञानस्यैव भगवतः सर्वमिदं विलसित योऽयमनेकप्रकारः संसारदु:खभारः । 149. આમ દેવો ત્રણ જ છે. શેક દુઃખ કહેવાય છે, હર્ષ સુખ કહેવાય છે, એટલે શેક-હર્ષ સાન્તર નથી. ત્રણમાં મેહ જ પાપતમ છે, કારણ કે બાકીના બે તે મેહજન્ય For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ દેષનું શમન કેવી રીતે થાય ? છે. મૂઢને જ રાગ-દ્વેષ થાય છે, કારણ કે મિથ્થા સંકલ્પમાંથી ઉત્પન્ન થતા તે અનુભવાય છે. મિથ્થા સંકલ્પ મિથ્યાજ્ઞાનને સ્વભાવ છે. આમ ભગવાન મિથ્યાજ્ઞાનને જ આ બધે વિસ્તાર છે, જે અનેક પ્રકારના સાંસારિક દુઃખનો ભાર છે. 150. યવં ન તë મોદૃશ્ય સેવવં, પારાવાિિત / ન, હૃક્ષTIनपायात् । सत्यपि दोषान्तरहेतुत्वे स्वयमपि पुरुषप्रवृत्तिप्रयोजकत्वलक्षणयोगात् रागवद् दोषत्वं न मोहोऽपि जहाति । त इमे दोषाः संसारहेतव इति यत्नतः રામનીયા: | 150. શંકાકાર – જે એમ હોય તે મેહ દેવ નથી, કારણ કે તે દેશનું કારણ છે. યાયિક – ના, મેહ દેષ છે, કારણ કે દેશનું લક્ષણ મેહમાં છે જ. તે બીજા બે દોષોનું કારણ હોવા છતાં પોતે પણ પુરુષની પ્રવૃત્તિના પ્રયોજકવરૂપ લક્ષણને રાગની જેમ ધરાવે છે, એટલે મેહ પણ દોષપણું છોડતું નથી. આ દોષે સંસારનાં કારણ છે, પ્રયત્નપૂર્વક તેમનું શમન કરવું જોઈએ. 15. કયું પુનામી સમયિતું સયા ? ૩મત્ર નામ, નિયા:, नाज्ञातशमनोपायाः, न चाशक्यप्रतिक्रिया इति । विस्तरतश्चैतदपवर्गाह्निके परीक्षिण्यते । मिथ्याज्ञाननिमित्ताः खल्वेते दोषाः । तस्मिन् सम्यग्ज्ञानप्रभावनिहते हेतोरभावाम्न भवन्त्येवेति । 151, શંકાકાર – પણ આ દોષનું શમન કરવું શી રીતે શક્ય છે ? તૈયાયિક – અહીં કહ્યું છે કે દોષો આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના શમનના ઉપાય અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશક્ય નથી. આની વિસ્તારથી પરીક્ષા અપવગ આહનિકમાં અમે કરીશું. આ દેવોનું કારણું ખરેખર મિથ્યાજ્ઞાન છે. જ્યારે મિયાજ્ઞાન સમ્યફ જ્ઞાનના પ્રભાવથી નાશ પામી જાય છે ત્યારે કારણને અભાવ થઈ જવાથી દોષો ઉત્પન્ન થતા નથી. ___152. नन्वेवं प्रसवविनाशकारणयोरेकत्वादेक एव दोषो भवेदिति त्रित्वं नोपपद्यते । न, अनुभवसिद्धभेदत्वात् । अनुभूयते हि रागद्वेषमोहानामितरेतरविभक्तं स्वरूपम् । कारणैकत्वं तु न प्रयोजकम् , एकस्मादेव ज्वलनसंयोगादुत्पद्यमानानां विनश्यतां च पार्थिवपदार्थवृत्तीनां गन्धरसरूपस्पर्शानां नानात्वदर्शनात् । अतः सूक्तं दोषाणां त्रैराश्यमिति । 152. શંકાકાર – ત્રણે દોષોની ઉત્પત્તિનું કારણ એક જ છે અને ત્રણે દોષોને વિનાશનું કારણ પણ એક જ છે. તેથી દેશ એક જ હોય, એટલે દેષનું ત્રિવ ઘટતું નથી, નયાયિક – ના, દેષ ત્રણ છે કારણ કે દેશના ત્રણ ભેદો અનુભવસિદ્ધ છે; રાગ, દેષ, મોહનું એકબીજાથી ભિન્ન સ્વરૂપ અનુભવાય છે. કારણનું એકવ કાર્યનું એકત્વ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યભાવ એટલે ? સિદ્ધ કરવામાં પ્રયોજક હેતુ નથી, કારણ કે અગ્નિસંયોગથી ઉત્પન્ન થતા અને નાશ પામતા, પાર્થિવ પદાર્થોમાં રહેનારા ગંધ, રસ, રૂપ અને સ્પર્શનું અનેકત્વ દેખાય છે. 153. રાંસારામવનપ્રવેશ ___मार्गास्त एते त्रय एव दोषाः । एषां प्रहाणोद्यममादधानो न जन्ममृत्यू पुनरभ्युपैति ॥ 153. સંસારરૂપ કારાગારના મકાનમાં પ્રવેશવાના માર્ગે આ ત્રણ જ દેષો છે. આ ત્રણ દોષોને નાશ કરવા ઉદ્યમ કરનારે તેમને નાશ કરી] ફરીથી જન્મ-મરણ પામતે નથી. [૮. માવાક્ષા] 154. પુનરુત્પત્તિ: pયમાd: [વાયસૂત્ર ૨. ૨. ૨૬] | જયં પુનરુપत्तिरुच्यते आत्मनः शरीरस्य वा ? तत्रात्मनो नित्यत्वादुत्पत्तिरेव नास्ति, का कथा 'पुनः'शब्दार्थस्य ?. शरीरस्य तूत्पत्तिरस्ति, न तु पौनःपुन्येन । न हि मृतं शरीरं तदेव पुनरुत्पद्यते । तस्मात् पुनरुत्पत्तिः प्रेत्यभाव इत्यवाचकं सूत्रम् । [૮. પ્રત્યભાવ૫રીક્ષા] 154. તૈયાયિક – પ્રત્યભાવ એટલે પુનઃ ઉત્પત્તિ [ન્યાયસૂત્ર ૧. ૧. ૧૯]. શંકાકાર – કોની પુનઃ ઉત્પત્તિ તમે કહે છે – આત્માની કે શરીરની છે ત્યાં આત્મા તે નિત્ય હેઈ, તેની ઉત્પત્તિ નથી જ, તે પછી “પુન:”શબ્દના અર્થની તે વાત જ શી ? શરીરની ઉત્પત્તિ થાય છે, પરંતુ ફરી ફરીને નહિ. ભરેલું શરીર તેનું તે જ ફરી ઉત્પન્ન થતું નથી. તેથી “પ્રત્યભાવ એટલે પુનઃ ઉત્પત્તિ' એ સૂત્ર અવાચક છે, અનર્થક છે. . 155. ૩ + “પુનઃ'શદ્વારા સનત કવયિgu qÚનરાકાવાस्मनश्च स्थायित्वेन क्रियाभ्यावृत्तिसम्भवात् तस्यैव पुनः पुनरुत्पत्तिः ब्रमः, उत्पत्तिवन्मरणमपि । सोऽयमात्मन एव मृत्वा पुनर्जन्म प्रेत्यभाव इति । 155. નીયાયિક – અમે ઉત્તર આપીએ છીએ. પુનઃ શબ્દનો અર્થ જે પ્રયત્નપૂર્વક ઉપદેશવામાં આવેલ છે તેને છોડી દે શક્ય ન હોઈ અને આત્મા સ્થાયી હોવાથી આત્મામાં એકની એક ક્રિયાની પુનરાવૃત્તિ સંભવતી હેઈ, અમે આત્માની જ પુનઃ ઉત્પત્તિ કહી છે. ઉત્પત્તિની જેમ મરણ પણ આત્માનું જ કહ્યું છે. આત્માનું જ મરીને પુનઃ જન્મવું એ પ્રત્યભાવ છે. 156. ननु जन्ममरणे उभे अपि नित्यत्वादात्मनो न संस्त इत्युक्तम् । सत्यं, शरीरादिसंयोगवियोगयोस्तु तथाऽभिधानान्न दोषः । मरणमात्मनो भोगायतनदेहेन्द्रियादिवियोग उच्यते, जन्म तु तत्सम्बन्धः । ते एते विपच्यमानकर्माशयानुसा For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ નિત્ય આત્મામાં જન્મ-મરણ ઘટાવવાની રીત रेण देहेन्द्रियादित्यागोपादाने एव मरणजन्मनी क्रियाभ्यावृत्त्या भबन्ती प्रेत्यभाव । इत्युच्यते । स एव च संसारः । तदित्थमनुध्यायतः कस्य सचेतसो निर्वेदो नोदीयात् ? तदुक्तम् जरावियोगमरणव्याधयस्तावदासताम् । जन्मैव किं न धीरस्य भूयो भूयस्त्रपाकरम् ॥ . 156. ॥२ - आत्मा नित्य छ, तेने म अने भ२९५ मन्ने नथी मेम અમે કહ્યું છે. યાયિક – તે સાચું, પરંતુ આત્માના શરીર વગેરે સાથેના સંયોગ-વિયોગને જન્મ-મરણ નામો આપવામાં આવ્યાં હોઈ, દેષ નથી આવતો. મરણને આત્માને ભોગાયતન (શરીર), ઈન્દ્રિય વગેરેથી વિયોગ કહેવામાં આવેલ છે. જન્મને આભાને તેમની સાથે સંગ કહેવામાં આવેલ છે. ફળ આપવા તત્પર થયેલા કર્મસંસ્કારો અનુસાર અનુરૂપ દેહ ઇન્દ્રિય આદિના ત્યાગ ગ્રહણ જ મરણજન્મ છે અને ક્રિયાની અભ્યાવૃત્તિ દ્વારા પુનઃ પુનઃ થતા મરણ-જન્મ જ પ્રભાવ છે એમ અમે કહીએ છીએ. તે જ સંસાર છે. આ પ્રમાણે વિચાર કરતાં કેના ચિત્તમાં નિર્વેદ ન જાગે. તેથી કહ્યું છે કે જરા, વિયેગ, મરણ, વ્યાધિને તો બાજુએ રાખે; વારંવાર લેવો પડતો જન્મ જ શું ધીર પુરુષને શરમજનક નથી ! ___ 157. अथ यैरुत्पद्यमानैदेहेन्द्रियादिभिरात्मनः सम्बन्धस्तेषां कथमुत्पत्तिरित्युक्तं सूत्रकृता, 'व्यक्तात् व्यक्तानामुत्पत्तिः प्रत्यक्षप्रामाण्यात्' इति न्यायसूत्र ४.१.११] । व्यक्तादिति कपिलाभ्युपगतत्रिगुणात्मकाव्यक्तरूपकारणनिषेधेन परमाणूनां शरीरादौ कार्ये कारणत्वमाह । तथा हि - पार्थिवमाप्यं तैजसं वायवीयमिति चतुर्विधं कार्य स्वावयवाश्रितमुपलभ्यते । तत्र यथा घटः सावयवः कपालेष्वाश्रितः, एवं कपालान्यपि सावयवत्वात् तदवयवेषु, तदवयवा अपि तदवयवान्तरेष्वित्येवं तावद्यावत् परमाणवो निरवयवा इति । यत्र यावतः कार्यजातस्य स्वावयवाश्रितस्य प्रत्यक्षेण ग्रहणं तत्र तदेव प्रमाणम् । तत ऊर्ध्वमनुमानम् । तदपि हि कार्य स्वावयवाश्रितम् , सावयवत्वात् , परिदृश्यमानकार्यवत् । निरवयवत्वे तु तस्य परमाणुत्वमेव । परमाणुषु च सावयवत्वस्य च हेतोरसिद्धत्वान्नावयवान्तरकल्पना । तेषां हिं सावयवत्वे तदवयवाः परमाणवो भवेयुः । उत्पत्तिकमवत् विनाशक्रमेणापि परमाणयोऽनुमीयन्ते । लोष्टस्य प्रविभज्यमानस्य भागाः, तद्भागानां च भागान्तराणीत्येवं तावद्यावदशक्यभङ्गत्वमदर्शनविषयत्वं च भवति । तद्यतः परमवयवविभागो न सम्भवति ते परमाणव उच्यन्ते । तेष्वपि हि विभज्यमानेषु तदवयवाः परमाणवो भवेयुः । तदेवमुत्पत्तिविनाशक्रमस्येदृशो दर्शनात् सन्ति परमाणवः । For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ... 5. છે કે શરીર વગેરેના મૂળકારણ પરમાણુઓની સિદ્ધિ ૩૧૧ 151. શંકાકાર – ઉપન્ન થતાં જે દેહ, ઈન્દ્રિય આદિ સાથે આત્માને સંબંધ થાય છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? નૈયાયિક – ન્યાયસૂત્રકાર ગૌતમે કહ્યું છે કે “વ્યક્તમાંથી વ્યક્તિની ઉત્પત્તિ થાય છે, કારણ કે તેમાં પ્રત્યક્ષ પ્રમાણ છે.” [ન્યાયસૂત્ર ૪ ૧ ૧૧]. “વ્યક્તમાંથી' એમ કહીને તેમણે કપિલે સ્વીકારેલ ત્રિગુણાત્મક અવ્યક્તરૂપ કારણના નિષેધપૂર્વક શરીર વગેરે કાર્યોને કારણ તરીકે પરમાણુઓને જણાવ્યા છે, તે આ રીતે – પાર્થિવ, જલીય, તેજસ અને વાયવોય એ ચાર પ્રકારનું કાર્ય પિતપતાના અવયવોમાં આશ્રિત જણાય છે, ત્યાં જેમ સાવયવ ઘટ કપાલમાં આશ્રિત છે તેમ કપાલે પણ સાવયવ હેવાથી તેમના અવયવમાં આશ્રિત છે, તે અવયવો પણ પિતાના અવયવોમાં આશ્રિત છે, એમ કરતાં કરતાં છેવટે નિરવયવ પરમાણુઓ પ્રાપ્ત થાય છે. જ્યાં જેટલાં કાર્યો પ્રત્યક્ષ વડે પિતાપિતાના અવયવોમાં આશ્રિત રહેલાં ગ્રહીત થાય ત્યાં તે જ પ્રમાણ છે. તેનાથી આગળ અનુમાન પ્રમાણ છે – [તે આ પ્રમાણે, તે કાય પણ પોતાના અવયવોમાં આશ્રિત છે, કારણ કે તે સાવયવ છે, પ્રત્યક્ષ દેખાતા કાર્યની જેમ, નિરવયવ હેય તો તે પરમાણુ જ હોય. પરમાણુઓમાં સાવયવ હેવાથી હેતુ અસિદ્ધ હોઈ, બીજા અવયની કલ્પના કરવામાં નથી આવી. તે સાવયવ હતાં તેમના અવયવો પરમાણુઓ બને. જેમ ઉત્પત્તિક્રમથી પરમાણુઓનું અનુમાન થાય છે તેમ વિનાશક્રમથી પણ પરમાણુઓનું અનુમાન થાય છે. માટીના ઢેફાનું વિભાજન થતાં તેના ભાગે થાય છે. તે ભાગોનું વિભાજન થતાં બીજા ભાગો થાય છે. આ પ્રમાણે કરતાં કરતાં છેવટે આગળ વિભાજન ન થઈ શકે અને દર્શનને વિષય તે ન બને એવું થાય. તેથી જેમનાથી આગળ અવયવવિભાજન સંભવતું નથી, તેમને પરમાણુઓ કહેવામાં આવે છે જે તેમનું પણ વિભાજન થતું હોય તે તેમના અવયવો પરમાણુઓ બને. તેથી આમ ઉત્પત્તિક્રમની જેમ વિનાશક્રમમાં આવું દેખાતું હેઈ, પરમાણુઓ છે. 158. બત્ર હૈિ ત્રથી ગતિરસ્ય ઘટા વાસ્થ – નિરવ વત્વમેવ વા, અવયवानन्त्यं वा, परमाण्वन्तता वा । तत्र निरवयवत्वमनुपपन्नम् , अवयवानां पटे तन्तुनां घटे च कपालानां प्रत्यक्षमुपलम्भात् । अनन्तावयवयोगित्वमपि न युक्तं, मेरुसर्षपयोरनन्तावयवयोगित्वाविशेषेण तुल्यपरिमाणत्वप्रसङ्गात् । तस्मात् परमाण्वन्ततैव યુમિતી | 158. અહીં ત્રણ ગતિ છે – આ ઘટ વગેરે કાર્યો કાં તે નિરવયવ હોય, કાં તે તેના અવયવોને(=અવયવોના વિભાજનને) ક્યાંય અન્ત ન હોય, કાં તે તેના અવયવોને (અવયવોના વિભાજનને) અત પરમાણુઓએ આવતે હેય. તેમાં કાર્યનું નિરવયવ હેવું ઘટતું નથી, કારણ કે પટમાં તખ્તરૂપ અવયનું અને ઘટમાં કપાલરૂપ અવયનું For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓની આરંભક ગતિને પ્રેરક ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. કાર્યના અવયવોને(=અવયવોના વિભાજનને) ક્યાંય અન્ત ન હોય એ પણ ગ્ય નથી, કારણ કે તે અવયવોને(=અવયના વિભાજનને) અને ન હે એ મેરુ. અને સર્ષપ બન્નેમાં સમાન હોઈ મેરુ અને સર્ષાનું પરિમાણ તુલ્ય બની જવાની આપત્તિ આવે. [જે વિભાજનને કોઈ અન્ત ન હોય તે, કલ્પનાની મદદથી નીચે મુજબ કણનું વિભાજન ચાલશે. ક >>>>>>> > > પારા-૨૪ . - આ પ્રમાણે અનંતની તરફ આગળ વધતા જ જશે અને વિભાજનની પ્રક્રિયાને કયાંય અત નહિ આવે આને અનવસ્થા કહેવાય. કારણ કે આમાં કયાંય વિરામની શક્યતા જ નથી. આવી અવસ્થામાં પર્વત અને રાઈ બન્નેનું પરિમાણ એકસરખું બની જશે. કેમ ? કારણ કે બન્નેના વિભાજનને ક્યાંય અન્ત નથી અને તેથી જેમ પર્વતના અવયવ પ> ? ????૮ ... અનંત છે, તેમાં રાઈના અવયવો પણ રા રા ર ર ર ર રાટે ? ? ? ? ૨૮ • • અનંત છે. તે પર્વત અને રાઇના પરિમાણમાં ભેદ કેવી રીતે ઘટી શકે ? ન જ ઘટી શકે.] તેથી કાયના અવયવોને (=અવયવોના વિભાજનન) અનત પરમ ણઓએ જ આવે છે એ ત્રીજી ગતિ એગ્ય છે. ___159. त इमे परमाणवश्चेतनेच्छाप्रेरणमन्तरेण विशिष्टक्रमकमितरेतरसंघटनमलभमानाः कार्यसिद्धये न पर्याप्नुयुः, अचेतनत्वादिति । चेतन एषामधिष्ठाता सकलभुवननिपुणनिर्माणमतिरीश्वरोऽभ्युपगतः । तसिद्धये च सकलकुतर्कतिमिरतिरस्कारपूर्वक पूर्वमेव निरवद्यमनुमानमुपपादितम् । ईश्वरोऽपि नानेकात्मवृत्तिविपाकोन्मुखधर्माधर्मसंस्कारवैचित्र्यमननुरुध्यमानो विचित्रस्य जगतो जन्म निर्मातुमर्हतीत्येतदपि दर्शितम् । 159. ચેતનની ઇચ્છાથી ચેતનની પ્રેરણા પામ્યા વિના આ પરમાણુઓ વિશિષ્ટ ક્રમવાળું અન્યનું સંધટન ન પામે અને પરિણામે કાર્યસિદ્ધિએ ન પહોચે, કારણ કે પરમાણુઓ અચેતન છે. પરમાણુઓને અધિષ્ઠાતા (=પ્રેરક) અને સકલ ભુવનનું નિર્માણ કરવા માટેની નિપુણમતિ ધરાવતો ચેતન ઈશ્વર અને સ્વીકાર્યો છે. ઈશ્વરને પુરવાર કરવા માટે સકળ કુતરૂપી અંધકારને તિરસ્કાર કરી નિર્દોષ અનુમાનને અમે આ અગાઉ રજુ કર્યું છે જ. ઈશ્વરે પણ અનેક આત્માઓમાં રહેલ, વિપાકે—ખ ધર્મધર્મરૂપ સંસ્કારના ચિચને ગણતરીમાં લીધા વિના વિચિત્ર જગતની ઉત્પત્તિ કરવી એગ્ય નથી એ પણ અમે દર્શાવ્યું છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓ વણક આદિ ક્રમે જ કાર્ય ઉત્પન્ન કરે છે ૩૧૩ 160. न च सकृदेव निवर्त्यमानकार्यपरिमाणानुगुणसंख्याः परमाणव एकत्र संयोज्य कार्यमारभन्ते, किन्तु द्वयणुकादिक्रमेण । सकृदारम्भे हि कुम्भे भज्यमाने कपालशर्कराकणचूर्णादिक्रममपहाय प्रथममेव परमाण्वन्तता भवेत् , सर्वसंयोगस्य सर्वविभागेन सहसैव विनाशात् , अतश्च कर्परादिक्रमदर्शन विरुध्येत । अविनष्टेऽपि पटादौ तन्त्वाद्यवयवाश्रितत्वमुपलभ्यमानं कथं वा समयत ? परमाणूनामप्रत्यक्षत्वेन तदाश्रितत्वस्य ग्रहीतुमशक्यत्वात् , परमाणूनां पटस्य च मध्ये कार्यान्तरानारम्भादिति । तस्माद् द्वयणुकादिक्रमेण परमाणवः कार्यमारभन्ते । - 160. ઉત્પન્ન થનારા કાર્યના પરિમાણને અનુરૂપ સંખ્યા ધરાવતા પરમાણુઓ એક સમયે જ એક સાથે સંયોજન પામીને કાયને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુ થણુક વગેરે ક્રમે કાર્યને ઉત્પન્ન કરે છે પરમાણુઓથી એક સમયે સીધે જ ઉત્પત્તિ પામેલો ઘટ નાશ પામતાં કપાલ, શકરા, કણ, ચૂર્ણ વગેરે કમને છોઈ સીધે જ પરમાણુ માં અંત પામે, કારણ કે આ માન્યતા પ્રમાણે સર્વ પરમાણુઓના વિભાગથી સર્વ પરમાણુઓના સંગને એકદમ જ નાશ થઈ જાય અને તેથી કપર આદિના ક્રમનું આપણને થતું દશન વિરોધ પામે. વળી, પટ વગેરેનો નાશ થ ન હોય ત્યારે પણ તખ્ત વગેરે અવયમાં પટ આદિનું જ્ઞાત થતું આશ્રિત કેવી રીતે સમર્થન પામે ?, કારણ કે પરમાણુ અપ્રત્યક્ષ હોવાથી તેમાં પટ આદિનું આશ્રિતપણું ગ્રહણ કરવું અશક્ય છે, અને પમાણુઓ અને પટની વચ્ચે બીજાં કાર્યો તે ઉત્પન્ન થતાં નથી નિષ્કર્ષ એ કે ઠયણુક આદિ ક્રમે પરમાણુ કાર્યને ઉત્પન્ન કરે છે. 161. ननु द्वावेव परमाणू प्रथमं संघटते इत्यत्र का युक्तिः ? उच्यते । बहुत्वसंख्याया महत्परिमाणकारणत्वदर्शनात् त्रिषु परमाणुषु प्रथमं मिलत्सु तत्कार्ये बहुत्वसंख्यायाः महत्त्वारम्भकत्वात् तत्प्रत्यक्षत्वं प्रसज्येत, न च तत्प्रत्यक्षत्वम् , अतिसूक्ष्मत्वात् । अतो. द्वाभ्यां परमाणुभ्यां द्वयणुकमादावुत्पद्यते । तच्च परमाणुवदप्रत्यक्षमेव महत्त्वानुत्पादात् । द्वयणुकद्वयेन तु कार्यारम्भ इष्यमाणे तदविशेषप्रसङ्गः, द्वयणुक इव तत्रापि महत्त्वोत्पत्ती कारणाभावात् । अतस्त्रिभिद्वर्यणुकैयणुकमारभ्य ते । तत्र च बहुत्वसंख्यया महत्त्वमप्यारप्स्यते प्रत्यक्षं च तद्भविष्यति । ततः परं तु क्रमसामान्ये प्रमाणमस्ति, लोष्टादिभङ्गे स्वावयवखण्डावयवदर्शनम् । क्रमविशेषे तु प्रमाणं नास्तीत्थमारम्भ इति । यत्र वा दर्शनमस्ति तत्र तदस्तु क्रमविशेषे प्रमाणमिति । ____161. २७१२ - सौप्रथम थे ५२भाशुमो लेाय छे सेम मानवामा शु त छ ? તૈયાયિક – અમે ઉત્તર આપીએ છીએ. બહુવસંખ્યા મહત્પરિમાણનું કારણ છે એ દેખાતું હોઈ જે ત્રણ પરમાણુઓ સૌપ્રથમ જોડાય તે તેમનું જે કાર્ય થાય તેમાં For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કારણ એક કાયને ઉપન કરી પછી બીજા કાર્યને ઉત્પન્ન કરે છે એને વિરોધ બહુવસંખ્યાએ મહત્ત્વ ઉત્પન્ન કર્યું છે તે કાર્ય પ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે. પરંતુ તે કાર્ય પ્રત્યક્ષ નથી કારણ કે અતિસૂક્ષ્મ છે. તેથી સૌપ્રથમ પરમાણુઓ વડે શણુક ઉત્પન્ન થાય છે, અને તે પરમાણુઓની જેમ અપ્રત્યક્ષ જ છે કારણ કે તેમાં મહ૫રિમાણની ઉપત્તિ થતી નથી બે કરણુક વડે કાર્યની ઉત્પત્તિ માનતાં તે કાર્યને ઘણુથી કોઈ વિશેષ =ભેદ) નહિ બનવાની આપત્તિ આવશે કારણ કે કયણુકની જેમ ત્યાં પણ મહત્પરિમાણની ઉત્પત્તિ માટે જરૂરી કારણને અભાવ છે. એટલે ત્રણ 6યણુક ચકને ઉત્પન્ન કરે છે. બહુસંખ્યા તેમાં મહરિમાણને ઉપન કરશે અને તેથી તે પ્રત્યક્ષ બનશે. ત્યાર પછી ક્રમસામાન્યમાં પ્રમાણ છે, જેમકે માટીના ઢેફના અવયવનું અને તે અવયના અવયવોનું દર્શન ક્રમ વિશેષમાં તે પ્રમાણ નથી કે “આ પ્રમાણે ઉત્પત્તિ થાય છે, અથવા જ્યાં દર્શન હેય ત્યાં તે કમવિશેષમાં તે પ્રમાણ છે 16. મારા માનવં તુ નેBતે, મૂર્તાનાં સમાનરાવરોઘાત | ન હિ परमाणवः प्रथमं कार्यमारभ्य तदनु त एवोत्तरोत्तरकालं कार्याण्यारभन्ते । किन्तु यत् परमाणुनिवृत्तं कार्य द्वयणुकं तत् कार्यान्तरस्यारम्भकं तदप्यन्यस्य कार्यस्येत्येवं तावद्यावत् परिपूर्णावयविनिष्पत्तिः । इत्थं च तन्तुभिः पटः क्रियते, न तन्त्ववयवैरंशुभिः; इतरथा ह्युत्तरोत्तरकार्यारम्भेऽपि पूर्वपूर्वकारणानपायान्मूर्तानामेकदेशत्वं स्यात् , न च तद् दृश्यते इति यथोक्त एव क्रमः श्रेयान् । तदेवमनेकात्मसमवेतधर्माधर्मसंस्कारपरिपाकानुरूपप्रसरदीश्वरेच्छाप्रर्यमाणपरमाणुक्रियानुपूर्वीनिय॑मानद्वयणुकादिकार्यक्रमेण शरीराद्यवयविनिवृत्तिरिति स्थितम् । 162 કારણ એક કાર્યને ઉત્પન્ન કરી પછી બીજા કાર્યને પણ ઉત્પન્ન કરે છે એમ સ્વીકારવામાં આવ્યું નથી કારણ કે મૂત વસ્તુઓને એક સાથે એક દેશમાં રહેવામાં વિરોધ છે. [કાય કારણમાં સમવાય સંબંધથી રહે છે. આમ કારણ કાયને આશ્રય છે. હવે જે એક કારણ ક્રમથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતું હોય તે તે કત્પન્ન બધાં કાર્યો એક સાથે એક કારણમાં રહે – જેમાં વિરોધ સ્પષ્ટ છે.] પરમાણુઓ પ્રથમ કાર્યને ઉત્પન્ન કરી ત્યાર બાદ તે જ પરમાણુઓ ઉત્તર ઉત્તર કાળે બીજાં કાર્યોને ઉત્પન્ન કરતા નથી, પરંતુ પરમાણુઓથી ઉત્પન્ન થયેલું યક કાર્ય બીજા કાર્યને (વ્યણુકને) ઉત્પન્ન કરે છે, તે બીજું કાર્ય વળી ત્રીજા કાર્યને ઉત્પન્ન કરે છે, આમ છેવટે પરિપૂર્ણ અવયવીની (=અંત્યાયનીની) ઉત્પત્તિ થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે અને આમ તંતુઓ પટને ઉત્પન્ન કરે છે અને નહિ કે તંતુઓને અવો અંશુઓ. અન્યથા, ઉત્તર ઉત્તરના કાર્યોની ઉત્પત્તિ વખતે પણ પૂર્વ પૂર્વ કારણોને નાશ ન થવાથી મૂર્ત વસ્તુઓનું એક જ દેશમાં રહેવું બને. પરંતુ તેવું દેખાતું નથી, એટલે અમે જણાવ્યા પ્રમાણેનો ક્રમ જ વધુ સારો છે. [બે મૂત એક કાળે એક જ દેશમાં રહેતા નથી, પરંતુ ન્યાય વૈશેષિક સિદ્ધાંત અનુસાર કારણદ્રવ્ય અને કાર્યદ્રવ્ય એ બે તદન ભિન્ન મૂર્તદ્રવ્ય એક જ દેશમાં રહે છે. જ્યાં તંતુઓ રહે છે ત્યાં જ પટ પણ રહે છે. પણ બે મૂત' દ્રવ્ય એક જ દેશમાં તે For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ શરીરવિષયક મતાન્તરે રહી શકે જ નહિ, એટલે ન્યાય-વૈશેષિકે કહે છે કે તે બંને એક જ દેશમાં કયાં રહે છે? તંતુઓ અંશુઓમાં રહે છે અને પટ તંતુઓમાં રહે છે. આમ તેમણે દેશને અર્થ સમાયિકારણ કર્યો. હવે જો તેઓ એમ માને કે અંશુઓ તંતુઓનું અને પટનું પણ સમવાયિકારણ બની શકે છે તે તંતુ અને પટ એ બે મૂર્ત દ્રવ્ય એક દેશમાં રહેવાની આપત્તિ આવે. એટલે તેઓએ ઉપર વર્ણવેલ કમ સ્વીકાર્યો છે] તેથી, આમ અનેક આત્મા એમાં સમાયસંબંધથી રહેતા ધમધમરૂપ સંસ્કારોને વિપાકને અનુરૂપ થતી ઈશ્વરેચ્છાથી પ્રેરાતા પરમાણુઓની ક્રિયાની આનુપૂર્વીથી ઉત્પન્ન થતાં કથણુક વગેરે કાર્યોને ક્રમે શરીર આદિ અવયવીઓની ઉત્પત્તિ થાય છે એ સ્થિર થયું. 163. પિરીતાનિ તુ મનાતાળ પ્રમાણવિરુદ્ધાનિ | તથા હિ– નિત્યमेव शरीरादि अनुत्पत्तिधर्मकमिति प्रत्यक्षविरुद्धम् । पृथिव्यादेरप्यवयवसन्निवेशविशिष्टत्वात् कार्यत्वमितीश्वरसिद्धौ निर्णीतम् । आकस्मिकत्वमपि शरीरादेः कार्यस्य न युक्तम् , कारणनियमोपलम्भादनिमित्तायाश्च भावोत्पत्तेरनुपपत्तेः । अभावाद् भावोत्पत्तिरपि ताटगेवेति । त्रिगुणात्मकप्रधानविकारमहदहंकारादिकारणकत्वमपि कार्यस्य पृथिव्यादेः प्रागेव प्रपञ्चतः प्रतिषिद्धम् । अनारब्धावयविरूपकार्याः परमाणव एवैते सञ्चयविशिष्टाः सन्तो लोकयात्रां वहन्तीत्येतदपि न समीचीनं, सञ्चयस्य भेदाभेदविकल्पाभ्यामनुपपद्यमानत्वात , परमाणूनां चातिसौक्षम्यादप्रत्यक्षत्वात् । पोद्गलिककार्यपक्षेऽपि पर्यायान्तरेण परमाणूनां कथनम् अप्रामाणिकम् । शब्दविवर्तत्व तदनुगमाग्रहणादनुपपन्नम् । परमात्मोपादानत्वमपि न सम्भवति, तस्यैव निष्प्रमाणकत्वात् । न च 'न कदाचिदनीदृशं जगत्' इति पादप्रसारिकामात्रं कर्तुमुचितं, सर्गप्रलयप्रबन्धस्य समर्थितत्वादिति । अतश्च पक्षान्तरदुर्बलत्वा द्यथोदितः सिद्धयति भूतसर्गः । तं यस्तु पश्यन्नपि निनुवीत तस्मै नमः पण्डितशेखराय ।। " 163 એનાથી વિપરીત મતાન્તરો પ્રમાણવિરુદ્ધ છે, જેમકે શરીર વગેરે અનુત્પત્તિધર્મક હેઈ નિત્ય જ છે એ માન્યતા પ્રત્યક્ષ વિરુદ્ધ છે પૃથ્વી વગેરે પણ અવયના સન્નિવેશવિશેષ હોઈ કાર્ય છે એ ઈશ્વરસિદ્ધિમાં અમે પુરવાર કર્યું છે શરીર વગેરે કાર્ય આકસ્મિક છે એ મત પણ યોગ્ય નથી કારણ કે અમુક કારણ અમુક કાર્યને ઉત્પન્ન કરે છે એ આપણે દેખીએ છીએ અને ભાવરૂપ વસ્તુની ઉત્પત્તિ કારણ વિના થવી ઘટતી નથી. અભાવમાંથી ભાવની ઉત્પત્તિ પણ તેવી જ છે – ઘટતી નથી. પૃથ્વી આદિ કાર્યાનું કારણ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ફળનું લક્ષણ ત્રિગુણાત્મક પ્રધાનના મહત, અહંકાર આદિ વિકાર છે એ મતને પ્રતિષેધ તે અમે અગાઉ કરી દીધો છે જ. પરમાણુઓથી ઉત્પન્ન થતું અવયવીરૂપ કાર્ય જ નથી, સંધાત. રૂપ પરમાણુઓ પોતે જ ક્યાત્રાનું વહન કરે છે એમ માનવું પણ ગ્ય નથી, કારણ કે સંઘાત પરમાણુઓથી ભિન્ન છે કે અભિને એ બે વિકલ્પ વિચારતાં આ મત ઘટતે નથી, વળી પરમાણુઓ તે અતિસૂક્ષ્મ હેઈ અપ્રત્યક્ષ છે. કાર્ય પદ્ગલિક છે એ પક્ષમાં પણ પર્યાયાન્તરથી(= પૌગલિક શબ્દથી) બધાં કાર્યોનું કારણ પરમાણુઓ છે એમ જે કહેવાયું છે તે અપ્રમાણિક છે. કાર્ય એ શબ્દને વિવર્ત છે – પરિણામ છે – એ ઘટતું નથી કારણ કે કાર્યમાં શબ્દની અનુવૃત્તિ ગૃહીત થતી નથી. કાર્યનું ઉપાદાનકારણ પરમાત્મા છે એ મત પણ સંભવ નથી કારણ કે તેમાં કઈ પ્રમાણ નથી. “જગત કદી પણ આવું ન હતું એમ નહિ એમ માની પગ લંબાવી વિચારવું બંધ કરવું યોગ્ય નથી, કારણ કે અમે સર્ગ અને પ્રલયનું સમર્થન કર્યું છે. નિષ્કર્ષ એ કે બીજા બધા પક્ષે દુબલ હોઈ, ભૂતસર્ગ જેવો અમે કહ્યો છે તે સિદ્ધ થાય છે. જે તેને દેખવા છતાં નિષેધે છે તે પંડિતશેખરને નમસ્કાર. 164. બનાઢી સંસારે રિથમિમદો મૂઢમનમાં जनित्वा जन्तूनां मरणमथ मृत्वाऽपि जननम् । इयं सा दुःखानां सरणिरिति सञ्चिन्त्य कृतिना निधातव्यं चेतो जननमरणोच्छेदिनि पदे । 164. અનાદિ સંસારમાં મૂઢ મનવાળા પ્રાણીઓને તે જન્મીને મરવાનું અને મરીને જન્મવાનું જ લખાયું છે. દુઃખોની આ પરંપરા છે એમ વિચારીને ડાહ્યા માણસે જન્મમરણના ઉછેરવાળા પદમાં – દશામાં ચિત્તને ચોંટાડવું જોઈએ. [. રક્ષા ] 165. પ્રવૃત્તિવોવનનિતોડર્થ: જીમ્ ાિયસૂત્ર ૨..૨૦] ! प्रवृत्तिर्दोषाश्च व्याख्याताः । तज्जनितोऽर्थः फलमित्युच्यते । 'अर्थ'ग्रहणं गौण-मुख्यभेदप्रदर्शनार्थम् । सुखदुःखे मुख्यं फलं, तत्साधनं तु शरीरेन्द्रियविषयादि गौणम् । सर्वं हीदं प्रवृत्तिदोषाक्षिप्तं फलमित्युक्तम् । तदिदमनादिना प्रबन्धेन प्रवर्तमानं फलं पुनः पुनरुपभुज्यते इति महतः खेदस्य हेतुरिति भाव्यमान निवेदवैराग्यादिमार्गेणापवर्गोपयोगिता प्रतिपद्यते । आत्तमात्तं विजहतस्त्यक्तं त्यक्तं च गृह्णतः । પુણ: ૪ઘટીયન્ટમદો નષ્ટ: પરિશ્રમ: | [૯. ફલ પરીક્ષા] 165, નૈયાયિક – “પ્રવૃત્તિ અને દેષ બનેથી ઉત્પન્ન અર્થ ફલ છે' [ન્યાયસૂત્ર ૧.૧.૨૦]. પ્રવૃત્તિ અને દેવોને તે અમે સમજાવ્યા છે. તેમનાથી જનિત અર્થ ફળ છે For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કિવિધ ફળ એમ અમે કહીએ છીએ. “અથ"પદને સૂત્રમાં મૂક્યું છે તે ગૌ-મુખ્યને ભેદ દર્શાવવા માટે. સુખ અને દુઃખ એ મુખ્ય ફળ છે. તે સુખદુઃખનાં સાધન શરીર, ઇન્દ્રિય, વિધ્ય વગેરે ગણું ફળ છે. પ્રવૃત્તિ અને દેશથી ઉત્પન્ન આ બધું ફળ છે એમ અમે કહ્યું છે. અનાદિ પર પરાથી થતું રહેતું ફળ જીવ ફરી ફરીને ભોગવે છે, એટલે ફળ મેટા ખેદનું કારણ છે એમ ભાવવામાં આવતું ફળ નિર્વેદ, વૈરાગ્ય વગેરે માર્ગે અપવર્ગ માટેની ઉપયોગિતા પામે છે ફળને ગ્રહણ કરી કરીને છેડતા અને છેડી છોડીને ગ્રહણ કરતા પુરુષને આ ફળનું ઘટીયન્ટ (રેંટ કષ્ટરૂપ પરિશ્રમ કરાવે છે. ( 166. તત પુન: ૮ નર્મળા ëિ સંય gવ સમgવતે, વાતરેન વા ? उच्यते । द्विविधं कर्म - विहितं निषिद्धं च । तत्र विधिफलानां कालनियमो नास्ति । क्रियाफलं 'दोग्धि' 'पचति' इति समनन्तरमुत्पद्यमानं दृश्यते । विधिफलानां तु नैष नियम इति शब्दपरीक्षायां चित्राक्षेपपरिहारावसरे निरूपितमेतत् । 166. શંકાકાર – તે ફળ કર્મથી તરત જ પ્રાપ્ત થાય છે કે કાલાન્તરે પ્રાપ્ત થાય છે ? નયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. કમ બે પ્રકારનું છે – વેદવિહિત અને વેદનિષિદ્ધ. તેમાં વેદવિહિત કર્મના ફળની બાબતમાં કોઈ કાળનિયમ નથી. “દોહે છે' રાંધે છે એવી ક્રિયાઓનું ફળ તે તરત પછી ઉત્પન્ન થતું દેખાય છે. વેદવિહિત કર્મના ફળની બાબતમાં કાળનિયમ છે જ નહિ એ અમે શબપરીક્ષામાં ચિત્રક્ષેપ પરિહારપ્રસંગે નિરૂપ્યું છે. ___167. विधिफलमपि च किञ्चन चोदनावचनपर्यालोचनया सद्य इति निश्चीयते, वृष्टिरिव कारीर्याः । किञ्चदैहिकफलमपि कर्म वस्तुबलात् कालान्तरापेक्षं भवति पुढेष्टयादि । न हि सहसैव निधिलाभवत् पुत्रलाभः सम्भवति, गर्भसम्भवहेतुभूतभार्यापरिरम्भणादिक्रमापेक्षत्वात् । ज्योतिष्टोमादि तु स्वर्गफलं कर्मफलस्वरूपमहिम्नैव पारलौकिकफलमवतिष्ठते । स्वर्गो हि निरतिशया प्रीतिः । तदन्यथानुपपत्तिपरिकल्पितः, कनकगिरिशिखरादिर्वा भोगदेशः । उभयथाऽपि नैतदेहोपभोगयोग्यतां प्रतिपद्यते । अनियतफलं तु चित्रादि कैश्चिदुक्तम् । तच्च युक्तमयुक्त वेति तत्रौव परीक्षितम् । 167. વિહિત કમનું કઈક ફળ પણ તરત જ પ્રાપ્ત થાય છે એમ વેદવચનની પલેચના દ્વારા નિર્ણત થાય છે, જેમકે કારીરિકમમાંથી વૃષ્ટિ. કોઈક વિહિત કર્મનું ફળ આ જન્મમાં જ થતું હોવા છતાં પણ વસ્તુબલાત્ તિરત જ નહિ પણ કાલાન્તરે થાય છે, જેમકે પુત્રેષ્ટિ વગેરે. નિધિલાભની જેમ સહસા પુત્રલાભ સંભવ નથી, કારણ કે ગર્ભોપત્તિમાં કારણભૂત ની પરિરંભણ વગેરે કર્મની અપેક્ષા છે. તિષ્ઠોમાદિ વિહિત કર્મનું સ્વર્ગ ફળ તે ફળના સ્વરૂપની મહિમાથી જ પારલૌકિક સ્થિર થાય છે સ્વર્ગ એ. નિરતિશય પ્રીતિ છે, આવી પ્રીતિ સ્વર્ગની કલ્પના કર્યા વિના ઘટતી ન હોઈ, સ્વર્ગની For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કમ ફળવિચાર કલ્પના કરવામાં આવી છે. અથવા સ્વર્ગ' એટલે કનકગિરિનુ શિખર આદિ ભગદેશ, બન્ને રીતે તે ભાગવવાની યાગ્યતા આ ઢેડમાં નથી. કેટલાક કેહે છે કે ચિત્રા આદિ વિહિત કમ'નુ' ફળ અનિયમિત છે, પરંતુ તેમ માનવુ‘ તક સંગત છે કે નહિ એની પરીક્ષા અમે ત્યાં જ કરી છે. 168. નિષ્ક્રિય તુ મેળ: સર્વોચૈત્ર પ્રાયેળ વોલ ત્રમ્ । પારાभिमर्षणादौ हि क्रियाफलं सुरतसुखादि सद्यः फलम् । निषेधविधिफलं तु नरकपतनं पारलौकिकम् । स्वर्गवत् नरकस्यापि निरतिशयदुःखात्मनस्तदन्यथाऽनुपपत्तिपरिकल्पितस्य देशस्वभावस्य वा एतच्छरीरानुपभोगयोग्यत्वात् । 168, વૈદનિષિદ્ધ બધાં કર્યાંનુ ફળ પ્રાય: પરલેાકમાં જ મળે છે. પરસંગ આદિ ક્રિયાઓનુ ફળ સુરતસુખ આદિ તરત જ મળે છે. વેદનિષિદ્ધ ક્રિયાનું ફળ નરપતન પરલાકમાં મળે છે. જેમ સ્વગ નિરતિશય સુખાત્મક છે તેમ નરક નિરતિશય દુઃ ખાત્મક છે, આવુ નિરતિશય દુઃખ નરકની કલ્પના કર્યા વિના ધટતું નથી એટલે નરની – નિરતિશય દુઃખાત્મક નરકની અથવા જ્યાં નિરતિશય દુઃખના ભાગ થાય છે તે સ્થાનની – કલ્પના કરવામાં આવી છે, કારણ કે તે ભાગ આ શરીરથી ભાગવાવાને ચેાગ્ય થી. 169. तीव्रसंवेगनिर्वृत्तं कर्म विहितमितरद्वा प्रत्यासन्नविपाकमिहैव भवति, नन्दीश्वरनहुषयोरिवेत्यागमविदः । चौर ब्रह्मध्नादयश्च केचित् प्रत्यासन्नप्रत्यवायाः प्रायेण दृश्यन्ते एवेत्येवमेषां विचित्रः कर्मणां विपाकः । વિહિત હોય કે ઇતર હાય 169 તીવ્રસ વેગપૂર્ણાંક કરાયેલુ કમ' ઇહલામાં જ તરત ફળ આપે છે, જેમકે નન્દીશ્વર અને નુહુનુ` ક્રમ”, એમ આગમના નણુકાર કહે છે. કેટલાકને અર્થાત્ ચોર, બ્રહ્મહ તા વગેરેને તરત જ વિઘ્ન આવી પડે છે એવુ' પ્રાયઃ દેખાય છે જ. આમ આ કર્માંના વિપાક વિચિત્ર છે, અકળ છે. 170. यदपि चोच्यते कर्मकाले फलं नास्ति, फलकाले कर्म नास्ति, कालान्तरे च फलस्यान्यत् प्रत्यक्षं कारणमुपलभ्यते सेवादिकम् इति, तदपि पूर्व परिहृतम्, कर्मणां विनाशेऽपिं तज्जनितस्यात्मसंस्कारस्य धर्माधर्मशब्दवाच्यस्य भावात्, दृष्टस्य च सेवादेः कारणस्य व्यभिचाराददृष्टकल्पनाया अवश्यं भावित्वात् । 170, વળી એવા જે આક્ષેપ કરવામાં આવ્યો કે ક`કાળે ફળ ઢાતું નથી અને ફળકાળે કમ હેતુ નથી, તથા કાલાન્તરે થતા ફળનુ સેવા આદિ અન્ય પ્રત્યક્ષ કારણ્ દેખાય છે, તે આક્ષેપના પરિહાર પણ અમે અગાઉ કરી દીધા છે. તે આક્ષેપ ખરાખર નથી કારણ કે કર્મો નાશ પામી જાય છે ત્યારે પણ કજનિત સંસ્કાર – જે ધર્માધ*શબ્દનાચ્ય છે તે – આત્મામાં હોય છે જ. વળી, [કેટલીક વાર] દૃષ્ટ કારણ સેવા આદિ હોવા છતાં તેનું ફળ ન મળતુ' હાવાથી અદૃષ્ટની કલ્પના અવશ્યપણે કરવી પડે છે જ. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ દુખલક્ષણ ૩૧૯ 171. धर्मादेरात्मनि समवायात् , फलस्य च पुत्रपश्वादेरन्यत्र समवेतत्वात् भिन्नाधिकरणत्वं कर्मफलयोरित्यपि न चोद्यम् , मुख्यस्य सुखदुःखात्मनः फलस्य भिन्नाश्रयत्वानुपपत्तेः । सुखदुःखे ह्यात्मनि वर्तेते, धर्माधौ च तत्स्थावेवेति । 171. ધર્મ-અધર્મ આત્મા માં સમવાય સંબધથી રહે છે અને તેનું ફળ પુત્ર, પશુ, વગેરે બીજે સમવાયસંબંધથી રહે છે, એટલે કર્મ અને ફળનાં અધિકારણે ભિન્ન ભિન્ન થ ય છે – એ આપત્તિ પણ ન આપવી જોઈએ, કારણ કે સુખદુઃખરૂપ મુખ્ય ફળનું અધિકરણ કમના અધિકરણથી જુદું ઘટતું નથી. સુખદુ:ખરૂપ ફળ આત્મામાં સમવાયસ બંધથી રહે છે અને ધર્માધમ પણ આત્મામાં જ સમવાય સંબંધથી રહે છે. 172. દરું નૈવ કુવશ્ય લારામતરૂતુરાબ જિં ? दुःखस्यापि न तन्निबन्धनमिति द्वेषस्तदर्थेषु कः । तस्मात् कर्मनिमित्तकं फलमिति ध्यायन्न कुर्यात् कृती . सङ्ग कर्मणि येन दुस्तरमसौ संसारमापद्यते ।। _172. સુખનું કારણ દષ્ટ નથી, તે પછી સુખના (માની લીધેલા દષ્ટ: કારણ પ્રત્યે રાગ રાખવાથી શું ? દુ:ખનું કારણ દષ્ટ નથી, તે પછી દુઃખના (માની લીધેલા દષ્ટ કારણરૂપ અર્થો પ્રતિ દેષ કરવાથી શું ? સુખદુઃખરૂપ ફળનું કારણ કર્મ છે એમ વિચારતા ડાહ્યા માણસે કર્મમાં આસક્તિ ન રાખવી કે જે આસક્તિથી દુસ્તર આ સંસાર આવી પડે છે. | [૦. ] 173. વાધનાઢક્ષ ટુવમ્ (રાયસૂત્ર ૨.૨.૨૨] | વાઘના વીરનું सन्तापनम् । सा लक्षणमस्येति बाधनालक्षणं दुःखम् । तत्र मुख्ये दुःखे लक्ष्ये, लक्षणशब्दो यथाश्रत एवं । बाधनयैव हि दुःखस्वरूपं लक्ष्यते बाधयति पीडयतीति । गौणे तु दुःखे शरीरादौ लक्ष्ये, बाधनालक्षणं बाधनानुषक्तमिति व्याख्येयम् । [૧૦. દુખપરીક્ષા]. 173. નૈયાયિક – બાધનારૂપ લક્ષણવાળું દુ:ખ છે [ન્યાયસૂત્ર ૧.૧ ૨૧]. બાધના એટલે પીડા, સંતાપ બાધના લક્ષણ જેનું છે તે છે બાધનાલક્ષણ દુખ જ્યારે મુખ્ય દુઃખ લક્ષ્ય હોય છે ત્યારે લક્ષણ” શબ્દ યથાશ્રુત જ છે, કારણ કે બાધન વડે જ દુઃખનું સ્વરૂપ લક્ષિત થાય છે – જે બાધ કરે છે. પીડા કરે છે તે દુઃખ છે. શરીર આદિ ગૌણ દુઃખ જ્યારે શક્ય હોય છે ત્યારે “બાંધનાલક્ષણ'ની વ્યાખ્યા બાધનાનુષક્ત – બાધનામ્બદ્ધ એમ કરવી જોઈએ. 174. ननु पूर्वसूत्रव्याख्यातेन फलग्रहणेनैव दुःखस्योपदिष्टत्वात् किमर्थ पुनरुपदेशः ? सुखप्रत्याख्यानार्थ इति चेन्न, पूर्वापरविरोधात् , सकलप्राणभृदनुभव For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સાંસારિક સુખ પણ દુઃખ જ છે साक्षिकत्वेन च सुखस्य प्रत्याख्यातुमशक्यत्वात् । तत्प्रत्याख्याने च विवक्षिते किमर्थं प्रमेयसूत्रे फलपदोपादानम् ? फले खलु सुखदुःखे इति व्याख्यातम् । ततश्च सुखे प्रत्याख्याते दुःखमेवावशिष्यते । तच्चानेन दुःखशब्देनैव निर्दिष्टमिति किं फलग्रहणेन ? 174. શંકાકાર – પૂર્વ સૂત્રમાં વ્યાખ્યાત ફલ’ શબ્દના ગ્રહણથી દુઃખને ઉપદેશ થઈ ગયો હઈ શા માટે ફરી દુખનો ઉપદેશ આપે છે ? જો તમે તૈયાયિકે કહેતા હે કે સુખને પ્રતિષેધ કરવા માટે દુઃખને ફરી ઉપદેશ આપવામાં આવ્યો છે તે અમે કહીએ છીએ કે તેમ કહેવું યોગ્ય નથી કારણ કે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે તેમાં પૂર્વાપર વિરોધ આવે છે કારણ કે પહેલાં તે તમે તૈયાયિકોએ જ દુઃખની જેમ સુખનું પણ ફળ તરીકે પ્રતિપાદન કર્યું છે.] વળી, સકલ પ્રાણીઓને અનુભવ સાક્ષીરૂપ હેઇ, સુખને પ્રતિષેધ કર અશક્ય છે. જે સુખને પ્રતિષેધ વિવક્ષિત હેય તે પ્રમેયસૂત્રમાં 'ફળ' શબ્દનું ગ્રહણ શા માટે કર્યું ? સુખ-દુઃખ બે ફળ છે એમ તમે સમજાવ્યું છે. પણ સુખને પ્રતિષેધ થતાં તે દુઃખ જ બાકી રહે. તે દુ:ખને જ દુઃખ” શબ્દ વડે નિર્દેશ છે, એટલે ફિલ' શબ્દનું ગ્રહણ પ્રમેયસૂત્રમાં શા માટે ? 175. उच्यते । न सुखलेशस्य संसारे जन्तुभिरन्तरान्तराऽनुभूयमानस्य प्रत्याख्यानाय दुःखग्रहणम् , किन्तु सर्वत्र तथात्वभावनोपदेशार्थम् , सोऽपि सुखलवो दुःखमेवेति भावयितव्यः, तत्साधनमपि सर्व दुःखमेवेति मन्तव्यम् । न तद् व्यवसितं पुंसां न तत् कर्म न तद् वचः । न तद् भोग्यं समस्तीह यन्न दुःखाय जायते ।। तदित्थं दुःखमुत्कृष्टं तिरश्चां, मध्यमं मनुष्याणां, हीनं देवानां, हीनतरं वीत. रागाणामित्यागमविदः । वीतरागाणां दुःखतानवं युक्तितोऽप्यवगम्यते, दुःखस्य रागनिबन्धनत्वात् । 175. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. સંસારમાં પ્રાણીઓ વચ્ચે વચ્ચે લેશમાત્ર જે સુખ અનુભવે છે તેને પ્રતિષેધ કરવા “દુઃખ' શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું નથી પરંતુ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે એવી ભાવનાનો ઉપદેશ કરવા માટે “દુ:ખ” શબ્દનું ગ્રહણ સૂત્રમાં કર્યું છે. તે લેશમાત્ર સુખ પણ દુખ જ છે એમ ભ વિવું જોઈએ, તે સુખના બધાં સાધને પણ દુ:ખ જ છે એમ માનવું જોઈએ. પુરુષોને એવો કઈ વિચાર નથી, એવું કઈ કર્મ નથી, એવું કઈ વચન નથી, એવું કોઈ ભાગ્ય થી જે દુઃખને માટે ન હેય આમ ઉત્કૃષ્ટ દુઃખ તિયને, મધ્યમ દુઃખ મનુષ્યોને, હીન દુઃખ દેવને અને હીનતર દુખ વીતરાગીઓને હેય છે એમ આગમના જાણકારો કહે છે. વીતરાગીઓના દુઃખની અત્યપતા તર્કથી પણ જાણી શકાય છે, કારણ કે દુ:ખનું કારણ રાગ છે. For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ દુઃખ કેવી રીતે મેક્ષપ્રાપ્તિમાં ઉપયોગી ? 176. તરવતશ્ચિમ દિ સર્વ ટુર્વ થિનિઃ | विषसम्पृक्तमधुवत् सुखं दुःखीभवत्यदः ॥ सुखाधिगमलोभेन यतमाना हि पूरुषः । सहस्रशाखमाप्नोति दुःखमेव तदर्जने । एवं सर्वमिदं दुःखमिति भावयतोऽनिशम् । सर्वोपपत्तिस्थानेषु निर्वेदोऽस्य प्रवर्तते ।। निर्विष्णस्य च वैराग्यं विरक्तस्य च देहिनः । क्लेशकर्मप्रहाणादिद्वारो निःश्रेयसोदयः ॥ 176. તત્ત્વતઃ વિચારતાં વિવેકીઓને તે બધું દુઃખરૂપ જ છે, કારણ કે વિષમિશ્રિત મધની જેમ સુખ પણ દુઃખ બની જાય છે. વળી, સુખને પામવાના લેભથી પ્રયત્ન કરતે પુરુષ હજાર શાખાઓવાળું દુઃખ જ સુખને પામવાના પ્રયત્નમાં મેળવે છે. આમ આ બધું દુઃખ જ છે એમ સદા ભાવતા પુરુષને બધાં ઉપપત્તિસ્થાને પ્રતિ નિર્વેદ થાય છે; નિર્વિપણ તે પુરુષને વૈરાગ્ય જાગે છે અને વિરક્ત દેહધારી તે પુરુષમાં કલશોનું પ્રહાણ, કર્મોનું પ્રહાણું વગેરે દ્વારેવાળો મેક્ષ ઉદય પામે છે. 177. નવં તëિ »કાર્ત, દુઃavમૈત્ર તાર્યવાટિદ્યુમ્ | मैवं, तस्यान्यप्रयोजनत्वात् । प्रवृत्तिदोषजनितत्वेन संखदुःखे भावयितव्ये अभ्यासेन च वर्तमाने इति, कर्मदोषजनितत्वेन हि फलमनुचिन्तितवतस्तत्कारणयोरनुकूलप्रतिकूलयोरस्य रागद्वषौ मा भूताम् । अभ्यावृत्त्या च ससाधनस्य फलस्य हानापादानस्रोतसोह्यमानस्तत्रात्यन्ताय निर्विद्यतामिति फलग्रहणम् । तदेवमन्यथा फलस्य निःश्रेयसोपयोगित्वम् , अन्यथा तु फलत्वे सत्यपि दुःखस्येति । 177. શંકાકાર – એમ જ હોય તે “લ” શબ્દનું ગ્રહણ સૂત્રમાં ન કરવું જોઈએ, કારણ કે “દુખ' શબ્દથી જ ફળને અર્થ સમજાઈ ગયું છે એમ અમે કહ્યું છે. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે ફિલ’ શબ્દને સૂત્રમાં ગ્રહણ કરવાનું બીજુ જ પ્રયોજન છે. પ્રવૃત્તિ અને દેષથી જનિતરૂપે સુખ-દુ:ખની ભાવના કરવી જોઈએ અને અભ્યાસથી તે વર્તમાન છે એમ ભાવવું જોઈએ, જેથી કર્મ અને દેષથી જનિત રૂપે ફળની ભાવના કરનારને તેમના કારણભૂત અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ પ્રતિ અનુક્રમે રાગ અને દ્વેષ ન થાય. [અનુકૂળ અને પ્રતિકૂળ] સાધને દ્વારા પ્રાપ્ત ફળ સુખ અને દુઃખના ગ્રહણ અને ત્યાગના પ્રવાહ વડે ખેંચાતા પુરુષને પુનઃ પુનઃ ભાવના દ્વારા તેમાં આત્યંતિકપણે નિદ થાય એટલા ખાતર ફળ” શબદનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ ફળ એક રીતે નિ શ્રેયસમાં ઉપયોગી છે તે ફળ હોવા છતાં દુઃખ બીજી રીતે નિઃશ્રેયસમાં ઉપયોગી છે. २२ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ २२२ દેહથી માંડી દુઃખ સુધીનાં બધાં પ્રમેયે હેય 178. दीर्घस्य दुःखस्य निमित्तभूतं सुखं च दुःखात्मकमेव सर्वम् । मुमुक्षुणा हेयतया विचिन्त्यं देहादिदुःखान्तमिदं प्रमेयम् ॥ इति निपुणमतिर्यो दुःखमेवेति सर्व परिहरति शरीरे क्लेशकर्मादिजातम् । अजममरमनन्तं चिन्तयन्नात्मतत्वं गतभयमपवर्ग शाश्वतं सोऽभ्युपैति ॥ इति भट्टजयन्तस्य कृतौ न्यायमञ्जर्यामष्टममाह्निकम् ॥ 178. દઈ દુઃખના નિમિત્તભૂત બધું સુખ દુઃખાત્મક જ છે. પ્રમેયસૂત્રમાં દેહથી માંડી દુ:ખ સુધીનાં બધાં પ્રમેયોને મુમુક્ષુએ હેયરૂપે ચિતવવા જોઈએ. જે નિપુણમતિવાળો બધું દુઃખ જ છે એમ ચિંતવી શરીરમાં કલેશ, કમ વગેરે સઘળું ત્યજી દે છે અને અજ, અમર, અનન્ત આત્મતત્વનું ચિંતન કરે છે તે ભયરહિત, શાશ્વત અપવર્ગને પામે છે. જયંત ભટ્ટ વિરચિત ન્યાયમંજરીનું આઠમું આલિંક સમાપ્ત For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ नवमम् आहिकम् 1. एवं शरीरादौ दुःखपर्यन्ते हेये प्रमेये निर्णीते, यदर्थमेतदुपदेशो, यत्परमुपादेयं प्रमेयं, यदर्थः शास्त्रारम्भः, तमपवर्ग लक्षयितुमाह-तदत्यन्तविमोक्षोऽपવઃ વિસૂત્ર ૨.૨.૨૨] तदिति प्रक्रान्तस्य दुःखस्यावमर्शः । न च मुख्यमेव दुःखं बाधनास्वभावमवमृश्यते, किन्तु तत्साधनं तदनुषक्तं च सर्वमेव । तेन दुःखेन वियोगोऽपवर्गः । નવમું આલિંક 1. યાયિક – આમ શરીરથી માંડી દુ:ખ સુધીનાં પ્રમેય હેય છે એ જ્યારે નિર્ણત થઈ ગયું છે ત્યારે જેને માટે આ ઉપદેશ છે, જેના ભણી ઢળેલાં પ્રમેય ઉપાદેય બને છે, જેના માટે આ શાસ્ત્ર લખાયું છે તે અપવર્ગનું લક્ષણ બાંધવા માટે ન્યાયસૂત્રકાર ગૌતમ કહે છે, “તેમાંથી અત્યન્ત છુટકારો અપવર્ગ છે” [ન્યાયસૂત્ર ૧.૧.૨]. તેમાંથી એ શબથી જે ની ચર્ચા ચાલતી હતી તે દુઃખને નિદેશ થયો છે. કેવળ બાધના સ્વભાવ મુખ્ય દુઃખને જ નહિ પરંતુ તે મુખ્ય દુ:ખનાં સાધનો અને તે મુખ્ય દુખ સાથે સમ્બદ્ધ સર્વને નિદેશ સમજવો. તે દુઃખથી મુક્તિ અપવર્ગ (=મોક્ષ) છે. 2. अस्ति प्रलयवेलायामप्यात्मनो दुःखवियोगः । स त्वपवर्गों न भवति. सर्गसमये पुनरक्षीणकर्माशयानुरूपशरीरादिसम्बन्धे सति दुःखसम्भवात् । अतस्तद्यावृत्त्यर्थमत्यन्तग्रहणम् । 2. પ્રલય વખતે પણ આત્માને દુઃખને વિયોગ હોય છે, પરંતુ તે અપવર્ગ નથી બનતે, કારણ કે અક્ષીણ કર્મસંસ્કારને અનુરૂપ શરીર આદિ સાથે સર્ગકાળે આત્માને પુનઃ સંબંધ થતાં દુખે સંભવે છે. તેથી પ્રલયકાલીન દુઃખવિયેગને વ્યાવૃત્ત કરવા “અત્યન્ત' પદનું સૂત્રમાં ગ્રહણ કરવામાં આવ્યું છે. 3. आत्यन्तिकी दुःखव्यावृत्तिरपवर्गों, न सावधिका । द्विविधदुःखावमर्शिना सर्वनाम्ना सर्वेषामात्मगुणानां दुःखवदवमर्शात् , 'अत्यन्त ग्रहणेन च सर्वात्मना तद्वियोगाभिधानात् नवानामात्मगुणानां बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराणां निर्मलोच्छेदोऽपवर्ग इत्युक्तं भवति । 3. આત્યંતિક દુઃખનિવૃત્તિ અપવર્ગ છે, અમુક કાળની અવધિવાળી દુઃખનિવૃત્તિ અપવર્ગ નથી. મુખ્ય અને ગૌણ દ્વિવિધ દુઃખને નિર્દેશ કરતા સર્વનામ વડે આત્માના બધા ગુણને દુઃખની જેમ નિર્દેશ થતે હેઈ, અને “અત્યન્તપદના સૂત્રમાં ગ્રહણથી સર્વથા સંપૂર્ણપણે દુખને વિગ કહેવા હેઈ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈછા, ષ, પ્રયત્ન ધર્મ, અધર્મ અને સંસ્કાર એ આત્માના નવ ગુણોને નિમૂલ ઉચ્છેદ અપવર્ગ છે એમ કહ્યું ગણાય. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આત્માના નવ વિશેષ ગુણને આત્યન્તિક નાશ મેક્ષ છે 4. વાવવામગુના સર્વે નૈછિન્ના વાસના : | तावदात्यन्तिकी दुःखव्यावृत्तिर्नावकल्पते ॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सखदुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥ तदुच्छेदे तु तत्कार्यशरीरादेरुपप्लवात् । नात्मनः सुखदुःखे स्त इत्यसौ मुक्त उच्यते ।। इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ।। प्राणस्य क्षुत्पिपासे द्वे लोभमोहौ च चेतसः । शीतातपौ शरीरस्य षडूमिरहितः शिवः ।। तदेवं नवानामात्मविशेषगुणानां निर्मूलोच्छेदोऽपवर्ग इति यदुच्यते, तदेवेदमुक्तं भवति तदत्यन्तविमोक्षोऽपवर्गः' इति । 4. જ્યાં સુધી સંસ્કાર આદિ આત્માના બધા ગુણે નાશ ન પામે ત્યાં સુધી આત્યં. તિક દુઃખનિવૃત્તિ ઘટતી નથી. ધર્મ-અધર્મના નિમિત્તો સુખ-દુખ ઉત્પન્ન થાય છે. તેથી સંસારરૂપી મહેલના આ બે જ મૂળભૂત સ્તંભ છે. તેમને નાશ થતાં તેમના કાર્યભૂત વારીર આદિને નાશ થવાથી આત્માને સુખ-દુઃખ થતાં નથી, એટલે તે મુક્ત કહેવાય છે. ઇચછા, દેષ, પ્રયત્ન આદિ ભોગાયતનને (=શરીરને) લીધે થાય છે. એટલે જે આત્માના ભોગાયતનને નાશ થઈ જાય છે તે આત્મા સાથે ઈચ્છા, ઠેષ પ્રયત્ન વગેરે સમવાયસંબંધથી જોડાતા નથી. પ્રાણુને લાગતી ભૂખ અને તરસ, મનમાં થતા લેભ અને મોહ, શરીરને અનુભવાતા ટાઢ અને તાપ એ છ ઉમિઓથી રહિત આત્મા શિવ છે – મુક્ત છે. તેથી આત્માના વિશેષ નવ ગુણોને નિમૂલ ઉચ્છેદ અપવગ છે એમ કહેવાય છે. એટલે જ આ કહેવામાં આવ્યું છે કે “અત્યન્ત દુખવિયેગ અપવર્ગ છે.' 5. ननु तस्यामवस्थायां कीडगारमाऽवशिष्यते ? । स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैगुणैः ।। ऊर्मिषट् कातिगं रूपं तदस्याहुर्मनीषिणः । संसारबन्धनाधीनदुःखक्लेशाद्यदूषितम् ॥ 5. શંકાકાર – તે મુક્ત અવસ્થામાં આત્મા કે બાકી રહે છે ? તૈયાયિક – અખિલ [વિશેષ] ગુણોથી રહિત બનેલે આત્મા પિતાના સ્વરૂપમાં જ અવસ્થાન પામે છે. છ ઊમિઓથી પર એવું તેનું રૂપ છે એમ મનીષીઓ કહે છે – જે ૫ સંસારરૂપી બંધનને અધીન દુઃખ, કલેશ વગેરેથી દૂષિત નથી. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ માક્ષમાં નિત્ય શ્રુંખતુ સવેદન છે એ વેદાન્ત મત ૩૨૫ 6. ગત્ર વેાન્તિન કાદુ: नायमीदृशो मोक्षः प्रेक्षावतां प्रयत्नभूमि - वितुमर्हति । को हि नाम शिलाशकल कल्पमपगतसकलसुखसंवेदनसंस्पर्शमात्मानमुपपादयितुं यतेत ? सोपाधिसावधिक परिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकमनवधिकनिरतिशयनैसर्गिकानन्द सुन्दरमपरिम्लानतत्सम्वेदनसामर्थ्यं चतुर्थे पुरुषार्थमाचक्षते विचक्षणाः । यदि तु जड: पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत्, तत् कृतमपवर्गेण । संसार एव वरमस्तु यत्र तावदन्तरान्तराऽपि दुःखकलुषितमपि स्वल्पमपिं सुखमुपभुज्यते । चिन्त्यतां तावदिदं किमल्पसुखानुभवो भद्रक उत सर्वसुखोच्छेद एव । तस्मान्नित्यसुखमात्मनो महत्त्ववदस्तीत्यागमप्रामाण्यादुपगम्यताम् । तच्च संसारदशायामविद्यावरणवशेन नानुभूयते । तवज्ञानाभ्यासभावनाभिभूतनिरस्ततराविद्यावरणस्त्वात्मा तस्यामवस्थायां तदनुभवतीति । 6. અહીં વેદાન્તી કહે છે - આવે! મેક્ષ બુદ્ધિમાનાને મેક્ષ માટે પ્રયત્ન કરવા પ્રેરવાની યેગ્યતા ધરાવતા નથી. સકલ સુખ અને સવેદનથી રહિત, પથ્થરના ટુકડા જેવા આત્માને પામવાને કાણુ પ્રયત્ન કરે ? સેાપાધિક, સાવધિક, પરિમિત આનન્દના નિષ્યન્દરૂપ સ્વથી પણ અધિક, અનવધિક, નિતિશય, નૈસિંગ`ક આનન્દને લીધે સુ ંદર અને તે આનન્દનું સ ંવેદન કરવાના અણુવીલાયેલા સામર્થ્યવાળા ચોથા પુરુષા [માક્ષ] છે. એમ બુદ્ધિમાને કહે છે. જો તે અવસ્થામાં (=મેલમાં) આત્મા પાષાણુથી કોઇ રીતે નીરાળા નહિ એવા જડ બતી જતે હોય તે તેવા અપવગ"થી સયું; સ ંસાર જ વધુ સારા કે જ્યાં વચ્ચે વચ્ચે દુ:ખકલુષિત અને અલ્પ પણ સુખ તો ભોગવાય છે. તમે જ વિચારો કે આ અલ્પ સુખને અનુભવ સરે કે સર્વ સુખને ઉચ્છેદ જ સારા ? તેથી, આગમપ્રમાણ્યને આધારે આત્માના વિભુત્વની જેમ આત્મામાં નિત્ય સુખ સ્વીકારે, તે નિત્ય સુખ સ ંસારદશામાં અવિદ્યાના આવરણુને લીધે અનુભવાતું નથી. તત્ત્વજ્ઞાન, અભ્યાસ અને ભાવનાથી અભિભૂત થઈ ઝડપથી દૂર થઈ ગયેલા અવિદ્યારૂપ આવરણવાળા આત્મા તે અવસ્થામાં (=મેાક્ષમાં) તે નિત્ય સુખ અનુભવે છે. 7. तदिदमनुपपन्नम्, आत्मना नित्यसुखसत्तायां प्रमाणाभावात् । प्रत्यक्षं तावदस्मदादीनामन्येषां वा केषाञ्चिदस्मिन्नर्थे न प्रभवतीति केयं कथा ? अनुमानमपि न सम्भवति, लिङ्गलेशानवलोकनादिति । 7. નૈયાયિક આ ધટતું નથી, કારણ કે આત્મામાં નિત્ય સુખ ઢાવામાં ઢાઈ પ્રમાણુ નથી. આપણુ કે ખીજા કોઇનું પ્રત્યક્ષ આને પુરવાર કરવાની બાબતમાં સમથ' નથી, એટલે આ વાત જ કયાં રહે છે ? અનુમાન પગુ એને પુરવાર કરવા સમથ નથી કારણુ કે તેને પુરવાર કરતા જરા જેટલા હતુ પણ દેખાતો નથી, — For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મોક્ષમાં સુખનું સંવેદન નથી એ ન્યાયમત 8. ननूक्तमेवानुमानमपवर्गाय यत्र प्रेक्षावतां प्रयत्नः ।. सुखसिद्धये हि बुद्धिमन्तो यतन्ते, नाश्मकल्पमात्मानं कर्तुमिति । तदयमिष्टाधिगमार्थो मुमुक्षोः प्रयत्नः, प्रेक्षापूर्वकारिप्रयत्नत्वात् , कृष्यादिप्रयत्नवदिति । 8. વેદાન્તી – જેને ખાતર બુદ્ધિમાને પ્રયત્ન કરે છે તે અપવગને પુરવાર કરવા માટે અમે અનુમાન આપ્યું છે. સુખની સિદ્ધિ માટે બુદ્ધિમાને પ્રયત્ન કરે છે, આત્માને પથ્થર જે બનાવવા માટે પ્રયત્ન કરતા નથી. આ ઈષ્ટને (=સુખને) પ્રાપ્ત કરવા મુમુક્ષુને પ્રયત્ન હય છે, કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે, ખેતી વગેરે માટેના પ્રયતનની જેમ. 9. નાનટોપરમાર્થેસ્વાદિસ્થા રાન્નયે | सन्तः प्रयतमाना हि दृश्यन्ते व्याधिखेदिताः ॥ अतिदुर्यहश्चायं संसारदुःखभार इति तदुपशमाय व्यवस्यन्तः सन्तो न निष्प्रयोजनप्रयत्ना भवन्तीत्यनैकान्तिको हेतुः । 9. નૈયાયિક – ના, એવું નથી, કારણ કે અનિષ્ટને (= દુઃખન) ક્ષય કરવા માટે મુમુક્ષુ પ્રયત્ન કરે છે. વ્યાધિથી ખેદ પામેલા સન્તો અનિષ્ટની શાતિ માટે પણ પ્રયત્ન કરતા દેખાય છે. સંસારના દુઃખને ભાર વહે અત્યન્ત મુશ્કેલ છે, એટલે તે દુઃખના ઉપશમ માટે પ્રયત્ન કરતા સન્તોને એ પ્રયત્ન નિપ્રયોજન (અર્થાત વગર વિચાર્યું નથી. તેથી “કારણ કે પ્રયત્ન વિચારપૂર્વક કરવામાં આવે છે' એ તમે આપેલે હેતુ અને કાતિક છે. 10કથામાવતે વિમુનેવ નિત્યેન જુવેનાવિયુત કામેતિ | તથા च पठ्यते 'विज्ञानमानन्दं ब्रह्म' इति । स्यादेवदेवं यद्येतदेव केवलमागमवचनमश्रोष्यत । वचनान्तरमपि तु श्रयते न ह वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहતિરિત, સારી વાવ સન્ત વિધેિ ન છૂરાત:' [છાન્દ્રો ૮.૨૨) રૂતિ | 10. વેદાન્તી – આગમમાંથી પણ આપણે જાણીએ છીએ કે જેમ વિભુત્વથી તેમ નિત્ય સુખથી અવિયુત આત્મા છે. અને આગમમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ વિજ્ઞાન છે અને બ્રહ્મ આનદ છે.” નૈયાયિક – એમ બને જે કેવળ આ જ આગમવચન આપણે સાંભળ્યું હોય. પરંતુ બીજુ આગમવચન પણ સંભળાય છે, તે એ કે “જ્યારે આત્મા સશરીરી હોય છે ત્યારે તેને સુખદુઃખને નાશ નથી હતો (અર્થાત જ્યાં સુધી શરીર હોય છે ત્યાં સુધી આત્માને સુખ-દુ:ખ હોય છે જ). જ્યારે તે અશરીરી બને છે ત્યારે સુખ દુઃખ તેને સ્પર્શતાં નથી.” [છાંદોગ્ય ૮.૧૨]. 11. ननु भवत्पठितमागमवचनमन्यथाऽपि व्याख्यातुं शक्यते । सशरीरस्येति प्रक्रमात् सांसारिके सुखदुःखे अनुकूलेतरविषयोपलम्भसम्भवे तदानीमशरीरमात्मानं न स्पृशत इत्यर्थः । For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં નિત્યસુખનું સંવેદન છે એના સમર્થનમાં આપેલ અગમપ્રમાણુનું ખંડન ક૨૭ 11. वेहान्ती - आपेगाव भागमवयन भी शत पय समन छे. સશરીરસ્ય (=સશરીરીને)” શબ્દથી તે વચન શરૂ થતું હેઇ, અનુકૂલ-પ્રતિકૂલ વિષયમાંથી જન્મતા સાંસારિક સુખ-દુઃખ ત્યારે [=મોક્ષમાં] અશરીરી આત્માને સ્પર્શતાં નથી એમ अय' छे. 12. हन्त तर्हि त्वदधीतमपि वेदवचनम् 'आनन्दं ब्रह्म' इति संसारदुःखपरिहारप्रकरणादेव तदुःखापायविषयं व्याख्यास्यते । न खलु व्याख्यानस्य भगवतः काचिदभूमिरस्ति । दृष्टाश्च दुःखोपरमे सुखशब्दप्रयोगाः । चिरज्वरशिरो.दिव्याधिदुःखेन खेदिताः । सुखिनो वयमद्येति तदपाये प्रयुञ्जते ॥ 12 यायि: - अरे ! तो तो तमे हेतु 'यही सान छ' से वेषयन ५५ સંસાર દુઃખ પરિવારના પ્રકરણમાંથી લેવામાં આવ્યું હોઈ, સંસારદુઃખનાશવિષયક છે એમ સમજાવવામાં આવશે. ભગવાન વ્યાખ્યાનની કઈ અભૂમિ નથી. “સુખ' શબ્દના પ્રયોગ દુઃખનાશના અર્થમાં થતા જોયા છે. લાંબા સમયથી આવતો તાવ અને લાંબા સમયની શિરોધના વગેરે વ્યાધિઓના દુઃખથી ખેદ પામેલા માણસો જ્યારે તે વ્યાધિઓ દૂર થાય છે ત્યારે અમે આજ સુખી થયા એવાં વાક્યો પ્રયોજે છે. 13. यदि चानन्दमिति वचनान्नित्यं सुखमात्मन इष्यते, तर्हि ब्रह्मेति वचनाद् व्यापकत्वमिव विज्ञानमिति वचनात् ज्ञानमपि नित्यमस्याभ्युपगन्तव्यम् । अतश्च सुखवत् ज्ञानस्यापि नित्यत्वात् संसारेऽपि नित्यसुखोपलब्धिः स्यात् । ततश्च धर्माधर्मफलाभ्यां सुखदुःखाभ्यामस्य नित्यस्य सुखस्य साहचर्यमनुभूयेत । अपि च सुखवद् ज्ञानवच्चास्य कामं देहेन्द्रियाद्यपि । नित्यं प्रकल्प्यतामित्थं मोक्षो रम्यतरो भवेत् ॥ अथ कार्य सुखज्ञानं, हेतुरस्य चिन्तनीयो यत उत्पद्यते इति । धर्माच्चेत् , सोऽपि किंप्रभव इति वाच्यम् । योगसमाधिज इति चेत् , तस्य स्वकार्यत्वात् स्वकार्यसुखसंवेदनावसानत्वान्न शाश्वतिकत्वं स्यात् । अप्रक्षयश्च धर्मस्य निरनुमानकः । न हि योगसमाधिजो धर्मो न क्षीयते इत्यत्र किञ्चिदनुमानमस्ति । विपर्यये तु प्रसिद्धमेवानुमानं, सर्वस्य कृतकस्यानित्यत्वदर्शनादिति । क्षीणे च धर्म तत्कार्यज्ञानाभावात् सदपि सुखमनुपलभ्यमानमसतो न विशिष्यते । ___13. भले 'मान' से भागभवयनयी यात्मामा नित्य भुम तमे ४७ता हो तो જેમ “બ્રહ્મ” એ વચનથી વ્યાપકત્વને તમે નિત્ય સ્વીકારે છે તેમ ‘વિજ્ઞાન એ વચનથી For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨.૮ મોક્ષમાં નિત્ય સુખ સ્વપ્રકાશ છે એ વેદાન્તમત અને તેનું ખંડન જ્ઞાનને પણ આત્મામાં નિત્ય સ્વીકારવું જોઈએ. તેથી, સુખની જેમ જ્ઞાન પણ નિત્ય હેવાથી સંસારમાં પણ નિત્ય સુખને અનુભવ થાય, એને પરિણામે ધર્માધર્મના ફળરૂપ સુખ–દુખની સાથે નિત્ય સુખનું સાહચર્ય અનુભવાય. વળી, સુખની અને જ્ઞાનની જેમ આત્માનાં દેહ, ઇન્દ્રિય વગેરેને પણ નિત્ય ક, આમ મેક્ષ વધારે રમ્ય બને. જે કહે કે નિત્ય સુખનું જ્ઞાન(અનુભવ) કાય છે તે અમે કહીશું કે તેનું કારણ વિચારવું જોઈએ કે જેમાંથી તે ઉત્પન્ન થાય છે. જે ધર્મ તેનું કારણ હેય તે તે ધર્મની પણ ઉ૫ત્તિ શેમાંથી થાય છે તે જણાવવું જોઈએ. જે કહે કે ગસમાધિજન્ય તે ધર્મ છે તે સુખાનુભવ ધર્મનું પિતાનું કાય તેવાથી અને પિતાના કાર્યભૂત એ સુખાનુભવને નાશ થતું હોવાથી ધર્મોનું શાશ્વતપણું ન થાય. ધર્મને અવિનાશ પુરવાર કરવા કેઈ અનુમાન નથી. યોગસમાધિજન્ય ધર્મ નાશ પામતે નથી એમ પુરવાર કરતું કઈ જ અનુમાન નથી. ઊલટું, યોગમાધિજન્ય ધર્મ વિનાશી છે એ પુરવાર કરવા તે પ્રસિદ્ધ અનુમાન છે, કારણ કે જે કૃતક છે તે બધાં જ અનિત્ય દેખાય છે. ધર્મને ક્ષય થતાં ધમના કાર્યભૂત સુખજ્ઞાનને (=સુખાનુભવને) અભાવ થઈ જવાથી નિત્ય સુખ હેવા છતાં અનુભવાતું નથી, એટલે અસત સુખથી તેને કોઈ વિશેષ (=ભેદ) નથી. 14. સ્વાશ તત્ સુમિતિ રે , ન, સંસારેડપિ તદુપવિત્રતાત્ शरीरादिसम्बन्धः प्रतिबन्धहेतुरिति चेन्न, शरीरादीनामुपभोगार्थत्वात् । भोगार्थाः शरीरादयस्ते भोगप्रतिबन्धं विदधतीति न साध्वी कल्पना । अविद्यावरणात् संसारे स्वप्रकाशसुखानुपलम्भ इति चेन्न, प्रकाशस्य तुच्छेनावरीतुमशक्यत्वात् । 14. જે તમે વેદાન્તી કહે કે નિત્ય સુખ સ્વપ્રકાશ છે તે અમે તૈયાયિક કહીશું કે ના, કારણ કે તેમ માનતાં સંસારમાં પણ તેના અનુભવની આપત્તિ આવે. સંસારમાં તેને અનુભવ નથી થતો કારણ કે શરીર આદિ સાથેનો સંબંધ તેમાં પ્રતિબંધક કારણ છે એમ જે તમે વેદાન્તી કહે છે તે બરાબર નથી, કારણ કે શરીર વગેરે તો સુખના ઉપભોગ માટે છે. ભોગ માટેના શરીર વગેરે ભેગના પ્રતિબંધક બને એ કલાના સારી નથી. અવિદ્યારૂપ આવરણને કારણે સંસારમાં સ્વપ્રકાશ સુખને અનુભવ નથી થતું એમ જે તમે વેદાનતી કહે તે તે પણ બરાબર નથી કારણ કે તુચ્છ ચીજ પ્રકાશનું આવરણ કરે એ શક્ય નથી. ____15. न हि प्रकाशरूपं पारमार्थिकमात्मनः सुखं तद्विपरीततुच्छस्वभावेयमविद्या न परीतुमर्हति, मेघादिना दिनकरकिरणावरणावधारणात् । अविरलगवलमलीमसबलाहकव्यूहपिहितरविबिम्बम् । तदपि न रजनीसदृशं दिनमिति सहसा मोहमहिमा । 15. વેદાન્તી – આત્માના પ્રકાશરૂપ પારમાર્થિક સુખને તેનાથી વિપરીત એવી તુછ સ્વભાવવાળી અવિદ્યા ચારે બાજુથી આવૃત કરવા સમર્થ નથી એમ નહિ, કારણ કે મેઘ આદિ વડે સૂર્યકિરણે આવરિત થાય છે એ આપણને નિશ્ચય છે, સૂર્યબિંબ જગલી ભેંસ જેવાં ગાઢ કાળાં વાદળેથી ઢંકાયેલું હોવા છતાં [તે વખતે] “દિવસ રાત જે નથી હેત” એમ કહેવું એ મેહની પ્રબળ અસર દર્શાવે છે. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ મેક્ષને નિત્યસુખસ્વભાવ માનતાં મેક્ષ અસંભવ બની જાય 16. મેઘા ગપિ વેન્ચે સ્વરપેજ ૨ વારતવા | तत्त्वान्यत्वाद्यचिन्त्या तु नाविद्याऽऽवरणक्षमा ।। तस्मान्न नित्यानन्दत्वमात्मनः सुवचम् । अपि च मोक्षे नित्यसखस्वभावे तद्रागेण प्रयतमानो मुमुक्षुर्न मोक्षमधिग. च्छेत् । न हि रागिणां मोक्षोऽस्तीति मोक्षविदः । 16. વૈયાયિક – વાદળાં સૂર્યથી ભિન્ન હેવા છતાં પિતાના સ્વરૂપથી સત છે – વાસ્તવ છે, પરંતુ અવિદ્યા સતરૂપે કે અસતરૂપે અનિર્વચનીય છે, એટલે તે પ્રકાશનું આવરણ કરવા અસમર્થ છે. વળી, મોક્ષ નિત્યાનન્દસ્વભાવ હતાં તેના રાગથી મોક્ષ માટે પ્રયત્ન કરતો મુમુક્ષુ મેક્ષ પામે નહિ, કારણ કે મોક્ષવિદો કહે છે કે રાગીઓને મોક્ષ થતા નથી, 17. दुःखनिवृश्यात्मकेऽपि मोक्षे दुःखद्वेषात् प्रयतमानस्य समानो दोष इति चेन्न, मुमुक्षोद्वेषाभावात् । रागद्वेषौ हि संसारकारणमिति च जानाति मुमुक्षुः, द्वेष्टि च दुःखमिति कथमिदं सङ्गच्छते । 17, વેદાન્તી – મેક્ષ દુઃખનિવૃત્યાત્મક હેતાં દુઃખ પ્રતિને ઠેષથી મોક્ષ માટે પ્રયત્ન કરતાં મુમુક્ષુને સમાન દેષ લાગે. યાયિક -- ના, ન લાગે, કારણ કે મુમુક્ષને ષ હેત નથી મુમુક્ષને ષ હતા. નથી કારણ કે રાગ દ્વેષ સંસારનું કારણ છે એ મુમુક્ષુ જાણે છે. તે મુમુક્ષુ છે અને તે દુઃખને ઠેષ કરે છે એ બેને મેળ કેવી રીતે ખાય છે 18. सखेऽप्यस्य रागो नास्त्येवेति चेन्न, स्वर्गनिर्विशेषेऽपवर्गे स्वर्गवद् रागस्य सम्भाव्यमानत्वात् । दुःखेन तु निर्विणस्य मुमुक्षोर्वैराग्यं जायते, न दुःखविषयो द्वेषः । विरक्तस्य चास्य मोक्षं प्रति यत्नो भवति, न दुःखं द्विषत इति न समानो न्यायः । 18. વેદાન્તી – સુખમાં પણ મુમુક્ષને રાગ હેતે નથી જ. નૈયાયિક – ના, કારણ કે સ્વર્ગથી જેને ભેદ નથી એવા અપવર્ગમાં સ્વર્ગની જેમ રાગને સંભવ છે પરંતુ દુઃખથી નિર્વિણુ મુમુક્ષુને દુઃખ પ્રતિ વૈરાગ્ય જન્મે છે, દુઃખવિષયક દ્વેષ જન્મતો નથી. વિક્ત મુમુક્ષુ મોક્ષ માટે પ્રયત્ન કરે છે, દુઃખને દ્વેષ કરતો નથી આમ નિત્યાનન્દસ્વભાવ મેક્ષ માટે પ્રયત્ન કરનાર મુમુક્ષુને વિશે અને દુઃખનિવૃત્યાત્મક મોક્ષ માટે પ્રયત્ન કરનાર મુમુક્ષુને વિશે સમાન ન્યાય નથી __19. यत्तक्तं निरानन्दो मोक्षः प्रेक्षावतां प्रयत्नविषयो न भवतीति, तदपि न साम्प्रतम् , प्रयोजनानुसारेण प्रमाणव्यवस्थाऽनुपपत्तेः । न हि प्रयोजनानुवर्ति प्रमाण भवितुमर्हति । यदि निरानन्दो मोक्षः प्रेक्षावतां न रुचिरः, कामं मा For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ આનંદરહિત મોક્ષને માટે બુદ્ધિમાને પ્રયત્ન કરે છે भूत् ; न त्वप्रमाणकमानन्दं तत्र कल्पयितुं शक्नुमः । न च सर्वात्मना साधूनामनभिमत एव तथाविधो मोक्षः । न च तदवाप्तये न प्रयतन्ते । ते ह्येवं विवेचयन्ति – दुःखसंस्पर्शशून्यशाश्वतिकसखसम्भोगासम्भवाद् दुःखस्य चावश्यं हातव्यत्वाद् विवेकहानस्य चाशक्यत्वाद् विषमधुनी इवैकत्र पात्रो पतिते उभे अपि सुखदुःखे त्यज्येतामिति । अतश्च संसारान्मोक्षः श्रेयान् यत्रायमियानतिदुःसहो दुःखप्रबन्धोऽवलुप्यते, वरमियती कदाचित्की सुखकणिका त्यक्ता, न तस्याः कृते दुःखभार इयानूढ इति । तस्मान्न सुखोपभोगात्मको मोक्ष इति । 19. ઉપરાંત, આનન્દરહિત મોક્ષ બુદ્ધિમાના પ્રયત્નને વિષય નથી બનતે એમ તમે વેદાન્તીઓએ જે કહ્યું તે પણ ગ્ય નથી, કારણ કે પ્રોજન અનુસાર પ્રમાણવ્યવસ્થા ઘટતી નથી; પ્રજનને અનુસરતું પ્રમાણ પ્રમાણુ બનવાને યોગ્ય નથી. જે આનદરહિત મેક્ષ બુદ્ધિમાનોને ન રુચતું હોય તે ભલે ન રુચ, પરંતુ અમાણુક આનદ મોક્ષમાં કલ્પવા અમે શક્તિમાન નથી. અને તે આનન્દરહિત મોક્ષ સાધુઓને સંપૂર્ણપણે અનભિમત છે એવું નથી, તેની પ્રાપ્તિ માટે તેઓ પ્રયત્ન નથી કરતા એવું નથી; તે આ પ્રમાણે વિવેચના કરે છે – દુઃખસંપર્શશુન્ય શાશ્વત સુખને ભોગ સંભવ ન હોઈ, દુઃખ અવશ્ય હાથ હોઈ, સુખથી દુઃખને જુદું તારવી તેનો નાશ કરવો અશક્ય હેઇ, એક પાત્રમાં પડેલા વિષ મધુની જેમ સુખ-દુઃખ બન્નેને ત્યજે. અને તેથી જ સંસારથી મોક્ષ વધુ શ્રેયસ્કર છે જ્યાં આટલે અતિદુસહ આ દુઃખ પ્રબધ નાશ પામે છે; આટલી નાની અનિત્ય સુખની કણિકા તજવી વધુ સારી છે, તે સુખકણુકા ખાતર આટલા મોટે દુઃખને ભાર વહે જોઈએ નહિ તેથી મોક્ષ સુખભોગાત્મક નથી. 20. વન્યસ્વાહ -- તિષ્ઠતુ તાવ મોક્ષ, સંવારેડપિ સુવું નામ किञ्चिदस्तीति सर्व एवायं दुःखाभावमाो सुखव्यवहारः । तथा हि तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधार्तः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् । प्रदीप्ते रागाग्नौ घननिबिडमाश्लिष्यति वधू प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः ।। [भर्तृहरिवैराग्यशतक] 20. બીજે કઈ કહે છે –– મોક્ષની વાત બાજુએ રહે, સંસારમાં પણ સુખ નામનું કઈ નથી, એટલે દુ ખ ભાવમાત્રમાં આ બધે જ “સુખશબ્દને વ્યવહાર છે. ઉદાહરણુથ, “મેટું તરસથી સૂકાતું હોય ત્યારે સ્વાદુ સુરભિ જલ તે પીએ છે, સુધાથી પીડાતે તે માંસના પાકના આવરણવાળા શાલી ભાતને ખાય છે, કામાગ્નિ પ્રદીત થતાં For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ સ ંસારમાં અનુભવાતા સુખના પ્રતિકાર કરવા ન ધરે એ ન્યાયમત વધૂને તે અત્ય'ત ગાઢ આલિંગન આપે છે, આમ વ્યાધિના પ્રતીકારને લે!ક ભ્રાન્તિથી 'सुख' 'हे हे” [लर्तृहरिकृत वैराग्यशतम् ]. 21. उच्यते--तदिदमतीवकृतक वैराग्यप्रकटन कौरुकुचीकू कौशलम्, आनन्दात्मनः प्रतिप्राणिसंवेद्यस्य सुखस्य निह्नोतुमशक्यत्वात् । अनिवृत्तेऽपि दुःखे क्वचित् सुखसंवेदनान्न दुःखाभावः सुखम् । निरभिलाषस्याप्यतर्कितोपनतसुखसाधनविषयसम्पर्के सति सुखसंवेदनदर्शनादभिलाषात्मकदुःखाभावः सुखमित्यपि न मनोज्ञम् । यस्तु दुःखाभावे क्वचित् सुखमित्यपि व्यपदेशः प्रशान्तरोगाणामिव पूर्वदर्शितः, स भाक्त इति न तावता संवेदनसाक्षिकसुखापह्नवः कर्तुमुचितः । माक्षे तु नित्यसुखमसंभवत्प्रमाणत्वात् नाभ्युपगम्यते । अपि च मोक्षे सुखमस्ति न वेति विचार एष न प्रामाणिकजनेाचितः । स्वरूपेण व्यवस्थानमात्मनो मोक्ष इति मोक्षविदः । तत्रात्मस्वरूपमेत्र कीदृगिति चिन्त्यं, न पृथङ् मोक्षस्वरूपम् । आत्मनश्च सुखदु:खबुद्ध्यादय आगन्तुका गुणाः, न महत्ववत् सांसिद्धिका इति निर्णीतमेतदात्मलक्षणे, सुखादिकार्येण चात्मनोऽनुमानादिति । अत एव कपिलकथितचितिशक्तिस्वभावत्वमपि न युक्तमात्मनः । सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । चितिर्नामार्थविज्ञानं कादाचित्कं तु तस्य तत् ॥ नार्थसंवेदनादन्यच्चैतन्यं नाम विद्यते । तच्च सामग्रयधीनत्वात् कथं मोक्षे भविष्यति ॥ 21. नैयायि આ તે અત્યંત બનાવટી વૈરાગ્યનુ પ્રદર્શન કરવાના દંભનું કૌશલ છે, કારણ કે પ્રત્યેક પ્રાણી વડે અનુભવાતા આનન્દરવરૂપ સુખનેા પ્રતિષેધ કરવા અશકથ છે. દુ:ખના નાશ નથી થયા હાતા ત્યારે કયારેક સુખને અનુભવ થતા હાર્દ, દુ:ખને અભાવ સુખ નથી. તૃષ્ણારહિત પુરુષને પણ એકાએક આવી પડેલા, સુખના સાધનભૂત વિષયને સોંપક થતાં સુખને અનુભવ થાય છે, તેથી તૃષ્ણારૂપ ૬ ખનેા અભાવ એ સુખ છે એમ માનવું એ પણ મનને રુચે એવું નથી. જેમને રાગ અત્યંત શાન્ત થઇ ગયો છે તેઓની જેમ દુઃખના અભાવમાં કયારેક આપણા વડે કરાતા ‘સુખ' શબ્દના જે પ્રયાગ પૂર્વે' દર્શાયે તે ગૌણુ છે, એટલોૢ તેટલા માત્રથી સંવેદન જેનુ` સાક્ષી છે એવા સુખને પ્રતિષેધ કરવા ઉચિત નથી. પરતુ મેક્ષમાં તે નિત્ય સુખ અમે સ્વીકારતા નથી કારણ કે તેમાં કેઇ પ્રમાણુ સંભવતું નથી. વળી, મેાક્ષમાં સુખ છે કે નહિ એને આ વિચાર પ્રામાણિક જનેએ કરવા ઉચિત નથી આત્માનું પેાતાના સ્વરૂપમાં અવસ્થાન મેક્ષ છે એમ મેક્ષના જાણકારો કહે છે. ત્યાં આત્માનું સ્વરૂપ કેવુ` છે એ વિચારવુ જોઈએ, એનાથી પૃથક્ મેાક્ષનું સ્વરૂપ ન વિચારવું જોઇએ. સુખ, દુ:ખ, મુદ્ધિ વગેરે આત્માના ३३१ - For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આત્માની જાગ્રત આદિ ચાર દિશાઓ વિશે નાયિક ગુણ આગતુક છે, વિભુવની જેમ સાંસિદ્ધિક (સ્વાભાવિક) નથી એ અમે આત્મલક્ષણમાં નિર્ણન કર્યું છે. [સુખ વગેરે આત્માના ગુણે આગતુક છે કારણ કે સુખ વગેરે કાર્ય ઉપરથી આત્માનું અનુમાન થાય છે. એટલે જ આત્માને સ્વભાવ ચિતિશક્તિ છે એમ કપિલે જે કહ્યું છે તે પણ યોગ્ય નથી. આત્મા ચિતના(=જ્ઞાનના) સંબંધથી ચેતન છે, ચિતના સંબંધ વિના જડ છે. ચિતિ એ અર્થનું જ્ઞાન છે, તે અર્થજ્ઞાન આત્માને કયારેક હોય છે. અર્થજ્ઞાનથી અન્ય ચૈતન્ય નામનું કંઈ જ નથી. તે અર્થજ્ઞાનની ઉત્પત્તિ સામગ્રીને અધીન હેન્ડ મોક્ષમાં તે કેવી રીતે હોય ? 22. નાગ્રતઃ સ્વનવૃત્ત્વ પુસ્થાપિ વામનઃ | ज्ञानमुत्पद्यतेऽन्या तु चतुर्थी नास्ति तादृशी ।। जाग्रदशायां स्वप्ने च बुद्धेः प्रत्यात्मवेद्यता । सुख' सुप्तोऽहमद्येति पश्चात् प्रत्यवमर्शनात् ।। तदा स्ववेद्यमानाऽपि सुषुप्ते धीः प्रकल्प्यते । तुर्यावस्था तु संवित्तिशून्यस्य स्थितिरात्मनः ।। तुर्यावस्थातिगं रूपं यदाहुः केचिदात्मनः । प्रमाणागोचरत्वेन कल्पनामात्रमेव तत् ॥ सवित्प्रसवसामर्थ्य सामग्रीसन्निधानतः । यदि नामात्मनोऽस्त्यस्य तावता न चिदात्मता ।। यदि तु दर्शनशक्तियोग्यतामात्रमेव पुंसश्चैतन्यमुच्यते, तर्हि तथाविधस्य तस्य कैवल्यस्यास्माकीनमोक्षसदृशत्वमेव, संवित्प्रसवयोग्यतामात्रसंभवेऽपि दृश्येन्द्रियसंयोगादिसामग्रीवैकल्यात् कैवल्यावस्थायामात्मनो द्रष्टत्वासंभवाद् दर्शनशून्यस्य चान्यस्य चैतन्यस्य निरस्तत्वादिति । 22. જાગ્રત, રવાપ્ન અને સુષુપ્ત દશામાં રહેલા આત્માને જ્ઞાન થાય છે, તે ત્રણથી અન્ય એવી ચોથી દશા તેવી (=જ્ઞાનવાળી) નથી. જાગ્રતદશામાં અને સ્વપ્નદશામાં જ્ઞાનને અનુભવ પ્રત્યેક આત્માને થાય છે. “આજ હું સુખેથી સૂતો' એવો જે પ્રત્યવમર્શ જાગેલાને થાય છે તે ઉપરથી સુપ્તાવસ્થામાં જ્ઞાન અનુભવાતું ન હોવા છતાં અનુમાય છે. ચોથી દશા તે જ્ઞાનરહિત આત્માની સ્થિતિ છે. ચોથી અવસ્થાથી પર એવું આત્માનું જે રૂપ કેટલાક જણાવે છે તે પ્રમાણુનો વિષય ન હોવાને કારણે કલ્પના માત્ર જ છે. સામગ્રીની સન્નિધિના લીધે જ જે આત્મામાં જ્ઞાનને ઉપન્ન કરવાનું સામર્થ્ય હોય તો તેટલાથી એ સ્પષ્ટ થાય છે કે જ્ઞાન આત્માને સ્વભાવ નથી જે દશનશક્તિની લેગ્યતા જ માત્ર પુરુષનું ચૈતન્ય છે એમ તમે કપિલે કહેતા હે તે તમારા તથાવિધ કેવલ્યનું અમારા તૈયાયિકેના મોક્ષ સાથે સદશ્ય જ બને છે, કારણ કે જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા માત્રને સંભવ હોવા છતાં, દશ્ય For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ સાંખ્ય, બૌદ્ધ અને જેનેની મોક્ષની માન્યતાઓ અને તેમનું ખંડન વિજ્ય, ઈન્દ્રિય, સનિષ આદિ સામગ્રીને અભાવ હોવાથી કેવલ્યાવસ્થામાં આત્મામાં દ્રવને અસંભવ હોય છે અને દર્શન રહિત આત્માના ચૈતન્યને અમે નિરાશ કરી દીધો છે. [સાંખ્યયોગ અનુસાર ચિત્ત અને આત્મા બે જુદી વસ્તુ છે. ચિત્તને ધમ જ્ઞાન છે અને આત્માને ધર્મ દર્શન છે. નૌયાયિક ચિત્તને સ્વીકારતા જ નથી પરંતુ ચિત્તમ જ્ઞાનને સ્વીકારી તેને આત્માને વિશેષ ગુણ માને છે. સાંખ્ય-યોગમાં ચિત્તના જ્ઞાનને વિષય ઘટ, પટ વગેરે બાથ પદાર્થો છે. ચિત્ત ઘટ, પટ, વગેરેના આકારે પરિણમે છે. આ ચિત્તપરિણામને ચિત્તવૃત્તિ કહે છે. પુરુષના દર્શનને વિષય ઘટ પટ વગેરે બાહ્ય પદાર્થો નથી પરંતુ ચિત્તવૃત્તિ છે. કેવલ્યમાં, ચિત્તને પ્રકૃતિમાં લય થઈ ગયું હોય છે, એટલે પુરુષના દર્શનના વિષયભૂત ચિત્તવૃત્તિને પણ અભાવ હોય છે પરંતુ પુરુષ દ્રષ્ટા મટી નથી જ. તેનામાં દર્શનની યોગ્યતા તે છે, પણ વિષયના અભાવમાં તે કોનું દર્શન કરે ? જેમ સાંખ્ય-ગ મતે કેવલ્યમાં આત્મામાં દર્શન નથી પણ દર્શન યોગ્યતા છે તેમ યાયિક મતે મેક્ષમાં આત્મામાં જ્ઞાન નથી પણ જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે.] 23. નિર્વાણદ્વિપાથેયમ, તુ સૌમાતા: | सन्तत्युच्छेदमिच्छन्ति स्वच्छां वा ज्ञानसन्ततिम् ॥ मतद्वितयमप्येतत् प्रत्युक्तं पूर्वमेव यत् । ध्वस्तश्च ज्ञानसन्तानः नित्यश्वात्मा समर्थितः ।। सन्तत्युच्छेदपक्षस्तु नैयायिकमतादपि । शोच्यो यत्राश्मकल्पोऽपि न कश्चिदवशिष्यते ॥ 23. બૌદ્ધો અપવગને નિર્વાણ વગેરે પદેથી જણાવે છે. તેઓ જ્ઞાનસત્તતિના ઉચ્છેદને કે નિર્મળ જ્ઞાનસતતિને અપવગર માને છે. આ બન્ને મતને આ અગાઉ અમે પ્રતિષેધ કર્યો છે. અમે તૈયાયિક જ્ઞાનસત્તતિનો નાશ માનીએ છીએ અને નિત્ય આત્માનું સમર્થન કરીએ છીએ. જ્ઞાનસત્તતિના ઉછેદનો બૌદ્ધ પક્ષ તે તૈયાયિક મત કરતાં પણ વધુ શોચનીય છે કે જ્યાં પથ્થર જેવો પણ કોઈ બાકી રહેતા નથી. 24. ગëવક્ષેડપિ વામન્યસાપેક્ષમામન: . न केवलस्य तद्रपमित्यस्मन्मततुल्यता ॥ विकारित्वं तु जीवानामत्यन्तमसमञ्जसम् । शब्दपुद्गलवच्चैतत् प्रत्याख्येयमसम्भवात् ॥ 24. જેનમતમાં પણ આત્માનું જે રૂ૫ અન્ય સાપેક્ષ છે તે રૂપ કેવલ આત્માનું નથી. આ મત અમારા નયયિકના મત સાથે તુલ્ય છે. જીવોનું વિકારીપણું અત્યંત અસમંજસ છે, કારણ કે જેમ શબ્દનું પૌગલિકત્વ અસંભવ હેઈ પ્રતિષેધ્ય છે તેમ જીવોનું વિકારીપણું અસંભવ હેઈ પ્રતિષેધ્ય છે. [જૈન મતે આત્મા શરીર પરિમાણ છે, સંકોચ-વિકાસશીલ છે, પરિણામ છે, કર્મના સંબંધને લીધે મિયાદશન આદિ વિકારે For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ મેક્ષના ઉપાયો વિચાર પામે છે. જેના મત અનુસાર શબ્દ પૌત્રલિક છે, તે પુગલને એક પર્યાય છે. અર્થાત, તે દ્રવ્ય છે (કાયંદ્રવ્ય છે), ગુણ નથી - આકાશને ગુણ નથી. આ બંને માન્યતાઓ નાયિકના મતથી વિરુદ્ધ છે. યાયિક અભાને ફૂટસ્થનિત્ય અને વિભુ માને છે, અને શબ્દને આકાશને ગુણ માને છે. અલબત્ત, જૈન અને નૈયાયિક બને શબ્દને અનિત્ય ગણે છે.] 25. તમાન વેઢાન્તવિદ્દો વનિતા माझं न सांख्या न च सौगताद्याः । इत्यक्षपादाभिहितोऽपवर्गः श्रेयांस्तदत्यन्तविमोक्ष एव ।। 25. નિષ્કર્ષ એ કે વેદાન્તીઓ, સાંખ્યો અને સૌગત વગેરેએ મોક્ષનું સમ્યફ પ્રતિપાદન કર્યું નથી. એટલે બુદ્ધિ આદિ નવ ગુણના અત્યત ઉદ રૂ૫ જ, અક્ષપદે કહેલે અપવર્ગ વધુ શ્રેયસ્કર છે. 26. શાહે – મયવયમીદાવોઃ | સ તુ મfઘનશ્યતે રૂદ્યુતામ્ उक्तमेव भगवता सूत्रकारेण - 'दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तरापायादपवर्गः' इति न्यायसूत्र १.१.२] । दुःखोच्छेदस्तावदपवर्ग इति कथितम् । कार्यत्वाच्च दुःखस्य कारणोच्छेदात् तदुच्छेदः । कारणं चास्य जन्म । जन्मनि हिं सति दुःख भवति । जायते इति जन्म देहेन्द्रियादिसम्बन्ध आत्मनः । तदपि जन्मकारणोच्छेदादेवोच्छेद्यम् । अतस्तत्कारणं प्रवृत्तिरुच्छेद्या । तस्या अपि उच्छेदो हेतूच्छेदादिति तद्धतवो दोषा उच्छेद्याः । तेषां तु निमित्तं मिथ्याज्ञानम् । तस्मिन्नुच्छिन्ने दोषा उच्छिन्ना भवन्तीति मिथ्याज्ञानमुच्छेतव्यम् । तदुच्छित्तये च तत्वज्ञानमुपायः । प्रसिद्धो ह्ययमर्थः समर्थितश्च पूर्व विस्तरतस्तत्त्वज्ञानं मिथ्याज्ञानस्य बाधकमिति । तस्मात् तत्त्वज्ञानान्मिथ्याज्ञानदोषप्रवृत्तिजन्मदुःखनिवृत्तिक्रमेणापवर्ग इति । 26. શંકાકાર – ભલે, આ અપવગે છે પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે કહે. નૈયાયિક - ભગવાન સૂત્રકારે કહ્યું જ છે કે “દુઃખ, જન્મ, પ્રવૃત્તિ, દેવું અને મિથ્યાજ્ઞાન એ બધામાં ઉત્તર ઉત્તરને નાશ થતાં તેના અનન્તર પૂર્વ પૂર્વવતી'ને નાશ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે' [ન્યાયસૂત્ર ૧.૧ ૨]. દુઃખને નાશ અપવર્ગ છે એમ તેમણે કહ્યું છે. દુઃખ કાય હોઈ તેના કારણના ઉચ્છેદથી તેને ઉચ્છેદ થાય છે. દુ:ખનું કારણ જન્મ છે. જન્મ હોતાં દુઃખ થાય છે. પેદા થવું તે જન્મ; આત્માને દેહ, ઇન્દ્રિય વગેરે સાથે સંબંધ તે જન્મ. તે જન્મને વિનાશ પણ જન્મકારણના વિનાશથી થાય છે. તેથી જન્મના કારણભૂત પ્રવૃત્તિને નાશ કરે જઈ એ. પ્રવૃત્તિને વિનાશ પણ પ્રવૃત્તિના For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન કારણભૂત દેના વિનાશથી થાય છે. એટલે પ્રવૃત્તિના કારણભૂત દોષોને વિનાશ કરવો જોઈએ. દેનું કારણ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનને નાશ કરવાને ઉપાય તત્ત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન મિથ્યાજ્ઞાનનું બાધક છે એ વાત પ્રસિદ્ધ છે અને એનું સમર્થન અમે પહેલાં વિસ્તારથી કર્યું છે. તેથી તત્ત્વજ્ઞાન વડે ક્રમથી મિથ્યાજ્ઞાન, ષ, પ્રવૃત્તિ, જન્મ અને દુખની નિવૃત્તિ થતાં અપવર્ગ પ્રાપ્ત થાય છે. 27. यद्यपि च मिथ्याज्ञानमपि जन्मकार्यम्, अशरीरस्यात्मनो मिथ्याज्ञानानुपपत्तः, इतरेतरकार्यकारणभावेन च बीजाङकुरवदनादिप्रबन्धप्रवृत्तेन प्रवर्तमाना मिथ्याज्ञाનાવવો માવા: હંસાર યુરતે , તથાપિ તરવાળો ચિત્તાયાં કુત: પ્રકૃતિ उच्छेद उपक्रम्यतामिति विचार्यमाणे विशेषनियमाभावत् यतः कुतश्चिदिति प्राप्ते मिथ्याज्ञानस्य प्रतिकूलमुच्छेदकारणं तत्त्वज्ञानमुपलब्धमिति विशेषे प्रमाणाभावात् तदुच्छेद एवोपक्रम्यते । 27. જો કે શરીર વિનાના આત્માને મિથ્યાજ્ઞાન ઘટતું ન હેઈ, મિથ્યાજ્ઞાન પણ જન્મનું કાર્ય છે, અને પરસ્પર કાર્યકારણે ભાવથી બીજ અને અંકુરની જેમ અનાદિ પ્રવાહમાં વહેતા રહેવાથી વર્તમાન બનેલા મિથ્યાજ્ઞાન વગેરે ભાવો સંસાર કહેવાય છે, તેમ છતાં તેમનાં કારણેના ઉછેદની વિચારણા વખતે ક્યાંથી ઉચ્છેદ શરૂ કરાય ?' એમ વિચારતાં વિશેષ નિયમ ન હોવાથી ગમે ત્યાંથી’ એમ પ્રાપ્ત થતાં, મિથ્યાજ્ઞાનનું પ્રતિકૂળ એવું એનું ઉચ્છેદકારણ તત્ત્વજ્ઞાન ઉપલબ્ધ થયું છે એટલે [અમુકના ઉછેદથી શરૂ કરવું એવા] વિશેષમાં કોઈ પ્રમાણ ન હોવાથી, મિથ્યાજ્ઞાનના ઉચછેદથી શરૂઆત કરવામાં આવે છે. 28. अत एव मिथ्याज्ञानमूलः संसार उच्यते, तस्मिन्नुच्छिन्ने तदच्छेदसम्भावात् । न ततः प्रभृति संसारः प्रवर्तते इति निपुणमतिभिरपि निर्धारयितुं शक्यम् , अनादित्वात् तस्येति । तदेवं तत्त्वज्ञानान्मिथ्याज्ञानापाये तत्कार्यदोषापायः, दोषापाये प्रवृश्यपायः, प्रवृत्त्यपाये जन्मापायः, जन्मापाये दुःखापायः, स एवापवर्ग इति । तदिदमुक्तम् 'उत्तरोत्तरापाये तदनन्तरापायात् ' इति । 28. એટલે જ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન કહેવાય છે, કારણ કે મિથ્યાજ્ઞાનને ઉછેદ થતાં સંસારને ઉછેદ સંભવે છે. અમુક વખતથી સંસાર શરૂ થયું છે એમ નિપુણમતિવાળાઓએ પણ નકકી કરવું શક્ય નથી કારણ કે સંસાર અનાદિ છે. તેથી આમ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનને નાશ થતાં મિથ્યાજ્ઞાનના કાર્ય દેષને નાશ થાય છે, દેશને નારા થતાં પ્રવૃત્તિને નાશ થાય છે, પ્રવૃત્તિને નાશ થતાં જન્મને નાશ થાય છે, જન્મને નાશ થતાં દુઃખને નાશ થાય છે, તે દુઃખવિનાશ જ અપવર્ગ છે. એટલા માટે જ સૂત્રકારે કહ્યું છે કે “ઉત્તર ઉત્તરને નાશ થતાં તેમના અનન્તર પૂર્વ પૂર્વ નાશ થવાથી'. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ મક્ષ અસંભવ છે એ શંકા 29. ગાદ વિઢિતોડડ્યું સૂત્રાર્થ | વિઘટમામનોરથવિશ્વના માત્રઃमलीकश्रद्धानताप्रकटनं वा । दुरधिगमस्तु सङ्कटो मोक्षमार्गः । साध्यस्त्रिवर्ग एवैष धर्मकामार्थलक्षणः । चतुर्थः पुरुषार्थस्तु कथास्वेव विराजते ॥ यदा प्रियवियोगादि भवत्युद्वेगकारणम् । तदा मोक्षकथाः कामं क्रियन्तां शोकशान्तये ॥ न तूचमसमये तदधिगमसमर्थामुपलभामहे सरणिम् , ऋणक्लेशप्रवृत्यनुबन्धस्य 22. શંકાકાર કહે છે – આ સુત્રાર્થ તે અમે જાયે. પરંતુ એ કાં તો દળે નહિ એવા મને રથની વિડંબના માત્ર છે કાં તે ખોટી શ્રદ્ધાનું પ્રદર્શન માત્ર છે. મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવો મુશ્કેલ અને સંકટપૂર્ણ છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ લક્ષવાળો આ ત્રિવર્ગ જ સાધ્ય છે. પરંતુ ચતુર્થ પુરુષાર્થ મોક્ષ તો કથાઓમાં જ શોભે છે. જ્યારે ઉગનું કારણ પ્રિયવિગ વગેરે ઉપસ્થિત થાય ત્યારે શોકને શાન્ત કરવા ભલે મોક્ષની કથા તમે કરો. પરંતુ મેક્ષને પ્રાપ્ત કરવાના ઉદ્યમ વખતે તેની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ એવી કોઈ સરણિ અમને ઉપલબ્ધ થતી નથી, કારણ કે ઋણાનુબંધ, કલેશાનુબંધ અને પ્રવજ્યનુબંધ દુસ્તર છે. 30. ऋणानुबन्धस्तावत् 'जायमानो ह वै ब्राह्मणस्त्रिभिणैऋणवान् जायते ब्रह्मचर्येण ऋषिभ्यः यज्ञेन देवेभ्यः प्रजया पितृभ्यः' इति । इदं हि वेदे पठयते । तत्र प्रथममृषीणामनृणः स्यामिति ब्रह्मचर्यमाचरति । ततः पितृणामनृणः स्यामिति कृतदारसङ्ग्रहः प्रजोत्पादनाय व्यवहरति । तदनु गृहस्थ एव दर्शपूर्णमासादिषु सहस्रसंवत्सरपर्यन्तेषु कर्मस्वधिकृतः क्रतूननुतिष्ठतीति देवानामनृणः स्यामिति । कोऽस्य मोक्षव्यवसायावसरः ? 30. ઋણાનુબંધ આ છે – “જન્મતે (અર્થાત જન્મતાની સાથે જ) બ્રાહ્મણ ત્રણ ઋણે વડે યુવાન જન્મે છે. બ્રહ્મચર્ય વડે ઋષિઓને, યજ્ઞ વડે દેવાને અને પ્રજા વડે પિતૃઓને [ઋણ ચૂક્યું છે] એમ વેદમાં કહ્યું છે તેમાં પ્રથમ “ઋષિઓના ઋણમાંથી મુક્ત થાઉં' એમ વિચારી તે બ્રહ્મચર્યનું પાલન કરે છે. પછી “પિતૃઓના ઋણમાંથી મુક્ત થાઉં” એમ વિચારી લગ્નમાં સ્ત્રીનું સમ્યફ વિધિવત પ્રહણ કરી પ્રજોત્પત્તિ માટે વ્યવહાર કરે છે. ત્યાર પછી દેવોના અણુમાંથી મુક્ત થાઉ” એમ વિચારી હજારો વર્ષ સુધી ચાલતા દર્શપૂર્ણમાસ વગેરે યજ્ઞકર્મમાં અધિકૃત એવો તે ગૃહસ્થ જ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે આમાં મોક્ષ માટે વ્યવસાય કરવાને (કવિચાર કરવાને) એને અવસર જ કયાં છે ? 3. નનુ જ “નિ ત્રીજીથપાટ્ટા મનો મેક્ષે નિવેશત' તિ માदिस्मरणादस्त्येव तदवसरः । न, श्रुतिवाक्यविरोधात् । एवं हि श्रूयते 'जरामयं वा For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ છે એમ કહેવું કૃતિવિરુદ્ધ છે ३३७ एतत्सत्रां यदग्निहोत्रां दर्शपौर्णमासौ च जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति । न च कर्मप्रयोगाशक्त्या कर्मभ्यो विरन्तुं शक्यते, स्वयमशक्तस्य बाह्यशक्त्युपदेशात्-'अन्तेवासी वा जुहुयाद् ब्रह्मणा हि स परिक्रीतः । क्रीतो वा जुहुयात् धनेन हि स परिक्रीतः । क्षीरहोता वा जुहुयाद् घृतेन हि स परिक्रीतः ।' अशक्तस्य च मोक्षोपायानुष्ठानेऽप्यस्य कथं शक्तिः ? 3 . नेयायः - 'त्र ऋ! यी मोक्षमा भन सगाव' सवा मनुस्मृति हा મેક્ષ માટે વ્યવસાય કરવાને અવસર છે જ. શંકાકાર – ના, નથી, કારણ કે તે સ્મૃતિને શ્રુતિવાક્ય સાથે વિરોધ છે; શ્રુતિમાં કહ્યું છે કે “જે અગ્નિહોત્ર અને દશ-પૂર્ણમાસ એ સત્ર છે તે જરા પર્યત કે મરણ પર્યત છે; તેમાંથી આ કાં તે જરાને લીધે મુક્ત થાય છે કાં તો મૃત્યુના લીધે મુક્ત થાય છે.' કમને પ્રયોગ કરવાની શક્તિને લીધે કર્મોમાંથી વિરમવાનું શકય નથી, કારણ કે જે સ્વયં અશક્ત હોય છે તેને બાહ્ય શક્તિ માટે ઉપદેશ આપવામાં આવે છે – “અથવા અન્તવાસી હમ કરે કારણ કે બ્રહ્મ વડે (= લક્ષણ મૂલ્ય વડે) તે ખરીદાયે છે; અથવા ખરીદાયેલ તે હેમ કરે કારણ કે તે ધનથી ખરીદાયો છે, અથવા લીરહેતા અધ્વર્યુ હેમ કરે કારણ કે ઘીથી તે ખરીદાયેલે છે'. જે અશક્ત છે તેને મોક્ષના ઉપાયોના અનુઠાનમાં પણ શક્તિ કેમ હોય ? 32. क्लेशानुबन्धादपि अपवर्गाभावः । ये हिं रागादयो दोषा आत्मनश्चिरसंभृताः । कस्तान् शमयितुं शक्तः पुनरावृत्तिधर्मकान् ॥ कामं चिरं विजित्यापि क्रोधं वा लोभमेव वा । . . पुनर्गच्छन् वशं तेषां लोकः प्रायेण दृश्यते ॥ तथा हि - चिरमपि तपसि नियमितमतिरविजितविषमशरावकृतिः तनुपवनापनीतवसनकामिनीस्तन जघनदर्शनादेव वशं विश्वामित्रः कुसुमधन्वनो गत इति श्रयते । अलं ह्याख्यायिकया, अद्यत्वेऽप्येवं शतशो दृश्यन्ते इति दुरुच्छेदा दोषाः । 'वीतरागजन्मादर्शनात्' इति [न्यायसूत्र ३.१.२५] च विचारितमात्मपरीक्षायाम् । अवियुक्त एव दोर्जन्तुर्जायते इति । दोषविवृद्धिहेतवश्च रूपादयो विषयाः, ते कथमिव स्वकर्मण्युदासते ? ताम्बूलं कुसुमसुगन्धयस्समीराः सौधेषु प्रतिफलिताः शशाङ्कभासः । वाचश्च प्रणयनवामृतद्रवार्द्राः दूतीनां दधति न कस्य रागवृद्धिम् ।। २2 For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કલેશોના અનુબંધને કારણે મોક્ષ અસંભવ છે ગરિ – मुग्धस्मितसुधाधौतमधुरालापशालिना । मुखेन पक्ष्मलाक्षीणां कस्य नाक्षिप्यते मनः ।। इत्येवं निदानानुपशमनादपि स्थित एव क्लेशानुबन्धः । 32. કલેશાનુબંધના કારણે પણ અપવગને અભાવ છે, કારણ કે ફરી ફરીને ઉત્પન્ન થવાના ધર્મવાળા જે રાગ વગેરે દેષને આત્માએ લાંબા સમયથી ધારણ કરેલા છે તેમને શમાવવા કોણ શક્તિમાન છે ? ખરેખર જ લાંબા વખતે ક્રોધ કે લેભને જીતીને પણ લોકે વળી પાછી તેમને વશ થતા મોટે ભાગે દેખાય છે. ઉદાહરણથં, લાંબા કાળ સુધી તપમાં બુદ્ધિ નિયત્રિત કરવા છતાં વિવામિત્ર કામદેવના વિકારને જીતી શક્યા નહિ અને મંદ પવનથી વસ્ત્ર ખસી જવાથી કામિનીનાં સ્તન અને જઘન દેખાઈ જતાં જ તે કામદેવને વશ થઈ ગયા એમ સંભળાય છે. અહીં આખ્યાયિકાની જરૂર નથી. આજે પણ એ પ્રમાણે કામદેવને વશ થતા સેંકડે પુરુષો દેખાય છે. એટલે કે છેવા મુશ્કેલ છે. “વીતરાગને જન્મ દેખે ન ઈ” એ ન્યાયસૂત્રને વિચાર આપણે આત્મપરીક્ષામાં કર્યો છે. [એ સૂત્રને આશય એ છે કે જન્તુ દોષથી જોડાયેલો જ જન્મે છે. વળી, દેષને વધારનાર હતુઓ રૂપ, રસ વગેરે વિષય છે, તેઓ પોતાના કામમાં ઉદાસીન કેમ બને ? તાંબૂલ, કુસુમવાસિત સમીર, મહેલમાં પ્રતિબિંબિત થતી ચાંદની, દૂતીની પ્રણયરૂપી અમૃતના સ્વજનથી આદ્ર વાણી કેના રાગની વૃદ્ધિ નથી કરતી ? ઉપરાંત, લાંબી અણીયાળી સુંદર આંખોવાળી સ્ત્રીઓના મુગ્ધ સ્મિતની સુધાથી તરબળ મધુર આલાપથી શોભતા મુખથી કેનું મન ચલિત ન થાય ? આમ જ કલેશેનાં કારણેને ઉપશમ ન થવાને કારણે કલેશને અનુબંધ રહે છે જ. 33. પ્રવૃજ્યનુવા: વવવ – रागादिप्रेर्यमाणो हि कर्माण्यारभते नरः । दीर्घदीर्घाः प्रतायन्ते यैर्धर्माधर्मवासनाः ॥ स प्रवृत्त्यनुबन्धश्च हेतुरन्यस्य जन्मनः । तेन जन्मान्तरेणान्या जन्यते कर्मवासना ॥ एकमेवेदृशं कर्म कर्तुमापतति क्वचित् । जन्मायुषशतेनापि यत्फलं भुज्यते न वा ॥ क्लेशकर्मानुबन्धोत्था जन्मदुःखादिशृङ्खला । पुनरावर्तमानैषा केनोपायेन भज्यताम् ॥ विना फलोपभोगेन न हि नाशोऽस्ति कर्मणाम् । तेषां ज्ञानाग्निना दाह इति श्रद्धाविज़म्भितम् ॥ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મોક્ષ અસંભવ છે ૩૩૯ कार्यकारणभावो हि शास्त्रादेवावधारितः । कर्मणां च फलानां च स कथं वा निवर्तताम् ॥ न चाप्यज्ञानसापेक्ष कर्मेष्टं बन्धकारणम् । येनात्मज्ञानयुक्तानां तदुदासीत तान् प्रति ॥ अज्ञाननैरपेक्ष्येण कर्मणां स्वभाव एवैष यत् फलाविनाभावित्वमिति । तस्मादित्थमृणक्लेशप्रवृत्त्यभ्यनुबन्धतः । न मोक्षसिद्धिरस्तीति तदर्थों विफलः श्रमः ।। अशक्येऽर्थे वृथाऽऽयास इति मत्वा मनीषिभिः । मोक्षचर्चाः परित्यज्य स्वे गृहे सुखमास्यताम् ।। 3. ખરેખર પ્રવૃત્તિને અનુબંધ પણ છે જ રાગ આદિ દેથી પ્રેરાતે માણસ કર્મો (=પ્રવૃત્તિ) આરંભે છે કર્મોથી ધર્મઅધર્મરૂપ સંસ્કારે ઘણા લાંબા વિસ્તરે છે. આ છે પ્રવૃત્તિને અનુબંધ જે અન્ય જન્મનું કારણ છે. તે અન્ય જન્મથી અન્ય કર્મ સંસ્કાર જન્મે છે. કોઈક વાર એક જ એવું કર્મ કરવા માટે માણસ ધસી જાય છે કે જેનું ફળ સેંકડે જન્મ અને સેંકડે આયુષથી ભોગવાય છે અથવા તે સેંકડો જન્મ અને સેંકડે આયુષથી પણ જોગવાતું નથી. કલેશ અને કર્મના અનુબંધોમાંથી જન્મેલી જન્મ દુ:ખ આદિ રૂપ હરી ફરીને આવર્તન પામતી આ સાંકળ કયા ઉપાયથી તૂટે? ફળને ભોગવ્યા વિના કર્મો નાશ પામતાં નથી કર્મો જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થાય છે એમ માનવું એ તે કેવળ શ્રદ્ધાનું પ્રદર્શન છે. કર્મો અને ફળે ને જે કાર્યકારણભાવ શાસ્ત્રમાંથી જ નિશ્ચિતપણે જાણેલે છે તે કેવી રીતે અટકે ? અને અજ્ઞાનસાપેક્ષ કમને જ બંધનું કારણ ઈચછવામાં આવ્યું નથી કે જેથી આત્મજ્ઞ નથી યુક્ત પુરુષોનું કામ તેમના બંધ પ્રતિ ઉદાસીન બને. ફળ વિના ન હેવું એ અજ્ઞ નનિરપેક્ષપણે કમને સ્વભાવ જ છે. નિષ્કર્ષ એ કે આમ ઋણાનુબન્ધ, કલેશાનબધ અને પ્રવૃત્વનબન્ધને લીધે મોક્ષની સિદ્ધિ થતી નથી, એટલે મોક્ષ માટે શ્રમ નિષ્ફળ છે. મોક્ષ માટે શ્રમ એ તો અશક્ય વસ્તુમાં વૃથા પ્રયત્ન છે એમ સમજીને મનીપીઓએ મોક્ષચર્ચા છેડી પિતાના ઘરમાં સુખે રહેવું. 34. ગત્રામિથીયતે – વત્તાવડુત્તમૃણાનુવઘાહિતિ, તપુરતમ, વિવિપश्रवणादौपचारिकमृणशब्दं जायमानशब्दं च प्रयुज्य कर्मस्तुतिरिय क्रियते 'जायमानो ह वै ब्राह्मणः' इति, न तद्व्यतिरिक्तपुरुषार्थविषयप्रयत्नप्रतिषेधो विधीयते । 34 નાયિક – અને ઉત્તર અમે અપીએ છીએ. “ઋણાનુબંધને લીધે એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી. [ઉદ્યુત શ્રુતિમાં] વિધિપદ ન હોઈ ઓપચારિક ઝનું શબ અને ઓપચારિક જાયમાન (જન્મ) શબ્દ પ્રયોગ કરી, “જન્મતે બ્રાહ્મણે એમ કહી, [બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અધ્વરપ્રયાગ એ કર્મની સ્તુતિ કરવામાં આવી છે તેનાથી (=કમસ્તુતિથી) અતિરિક્ત, મોક્ષપુરુષાર્થવિષયક પ્રયનને પ્રતિષેધ કરવામાં આવ્યા નથી. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ ३४० મોક્ષપ્રાપ્તિ અશક્ય છે એ મતને નિરાસ 35. तथा हि ऋणशब्दोऽयं विषयान्तरे मुख्यार्थः प्रसिद्धो यत्रोत्तमर्णः 'सलाभममुत: प्रतिग्रहीष्यामि' इति धनमधमर्णाय प्रयच्छति, अधमर्णोऽपि 'सलाभमस्मै प्रदास्यामि' इति मत्वा गृह्णाति । सोऽयमृणशब्दस्य मुख्यो विषय इह नास्त्येव । जायमानोऽपि मुख्य उत्पद्यमानोऽपि मातुः कुक्षिकुहरान्निस्सरन्नभिधीयते, न चासौ बालकः कर्मभिरभिसम्बध्यते । तस्माद् ब्रह्मचर्यमपत्योत्पादनमध्वरप्रयोग इति त्रितयमिदम् ऋणवदवश्यकर्तव्यमिति कर्मस्तुतिरियमौपचारिकपदप्रयोगाद् गम्यते । न चैतावता मोक्षव्यवसायावसरविरह इति परिशङ्कनीयम् , आश्रमान्तरस्य तदौपयिकस्य दर्शनात् । . 35. विषयान्तरमा मा 'x' श५६ भुज्या भां प्रसिद्ध छे. ये विषयान्तर २॥ छ । જ્યાં ઉત્તમણું (=જેનું દેવું કરવામાં આવે છે તે = લેણદાર) “હું અમુક પાસેથી લાભ सडित धन पाशुभेपीश' मेम वियारी धन आपै छ, अधमरा ( हेषु रे छेते દેવાદાર) પણ “હું લાભસહિત એને ધન પાછું આપીશ” એમ વિચારી ધન ગ્રહણ કરે છે. '' सहनी भुण्याथ छे, ते सही श्रुतिभा छ १ लि. 'जयभान'शमन - “ઉત્પદ્યમાન શબ્દને – મુખ્ય અર્થ “માતાની કુક્ષીની બખોલમાંથી બહાર નીકળતો' એ કહે વાય છે, અને એ બિચારું બાળક આ કર્મો ( =બ્રહ્મચય, પ્રજોત્પાદન અને અવરપ્રયાગ) સાથે સંબંધ ધરાવતું નથી. તેથી જેમ ઋણ અવશ્ય ચૂકવવું જોઈએ તેમ બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અવરપ્રયાગ એ ત્રણ કર્મો અવશ્ય કરવા જોઈએ એવી કસ્તુતિ આ છે એમ ઔપચારિક પદના પ્રયોગ ઉપરથી સમજાય છે. એટલા માત્રથી (કસ્તુતિમાત્રથી) મોક્ષ વ્યવસાયના – મોક્ષ માટેના પ્રયત્નના – અવસરના અભાવની શંકા ન કરવી જોઈએ, કારણ કે મોક્ષના સાધનભૂત અને યોગ્ય એવા અન્ય આશ્રમને (થા સંન્યાસ આશ્રમને આપણે દેખીએ છીએ. ___ 36. ननु मरणावधि दर्शपूर्णमासादिकर्मोपदेशात् कथमाश्रमान्तरग्रहणम् ? न, जरामर्यवादस्याप्यपरित्यागप्रतिपादनाय कर्मप्रसंशार्थत्वात् । 'ये चत्वारः पथयो देवयानाः' [तैत्ति०सं० ५.७.२.८] इत्यादयो हि चतुर्थाश्रमशसिनो भूयांसः सन्ति मन्त्रार्थवादाः । मन्वादिस्मृतिवचनानि चतुर्थाश्रमोपदेशीनि चतुर्थाश्रमोचितश्रौताचारादीतिकर्तव्यतावितानविधानपराणि च प्रबन्धेनैव दृश्यन्ते । एवं गृहाश्रमे स्थित्वा विधिवत् स्नातको द्विजः ।। वने वसेत् सुनियतो भैक्षभुग्विजितेन्द्रयः ।। [मनु अ० ६ श्लो० १] इत्युपक्रम्य चतुर्थाश्रमोचितमोक्षोपायानुष्ठानोपदेशाय षष्ठोऽध्यायः समस्त एव मनुनाऽनुक्रान्तः । जाबालश्रुतौ च विधायकेनैव ब्राह्मणवाक्येन प्रतिपदमाश्रमचतुष्ट For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ચોથે આશ્રમ સંભવે છે ૩૪ यमुपदिष्टम् –'ब्रह्मचारी भूत्वा गृही भवेत् , गृही भूत्वा वनी भवेत् , वनी भूत्वा प्रव्रजेत्' इति । अग्निसमारोपणविधानोपदेशश्च प्रत्यक्षश्रुतः कथमपनूयेत-'आत्मन्यग्नीन् समारोप्य ब्राह्मणः प्रव्रजेद् गृहात' इति । अपि च उपनिषदामध्ययनमसति मोक्षोपायप्रयोगसमर्थे चतुर्थाश्रमे निरर्थकमेव प्राप्नोति । क्रियाकाण्डानुष्ठाननिष्ठत्वे हि वेदस्य ज्ञानकाण्डोपदेशः किंप्रयोजन: स्यात् ? 36. શંકાકાર – દર્શ–પૂર્ણમાસ આદિ કર્મોનું અનુષ્ઠાન મરણ સુધી કરવાને ઉપદેશ હેઈ, અન્ય આશ્રમનું (=સંન્યાસ આશ્રમનું) ગ્રહણ કઈ કેવી રીતે કરી શકે ? નૈયાયિક – ના, એવું નથી, કારણ કે કર્મની પ્રશંસા કરવાનું પ્રયોજન હેઈ, જરામરણ વચન પણ કર્મના અપરિત્યાગનું પ્રતિપાદન કરવા માટે છે. જે ચાર દેવયાનમાર્ગે છે” [તૈત્તિ. સં. ૫૭.૨.૮] ઈત્યાદિ જેવા, ચેથા આશ્રમને જણાવનારા ઘણું મન્ત્ર અને અર્થવાદે છે. ચતુર્થ આશ્રમને ઉપદેશ કરનારા અને ચતુર્થ આશ્રમને ઉચિત શ્રૌત આચાર વગેરેની ઈતિકર્તવ્યતાનું વિધાન કરવામાં લાગેલાં મનુ વગેરેનાં સ્મૃતિવચને સતત દેખાય છે. “આમ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી વિધિવત સ્નાન કરી બ્રાહ્મણ વનમાં સુનિયત, ભિક્ષાજવી અને જિતેન્દ્રિય થઈ રહે આ રીતે શરૂઆત (=ઉપક્રમ) કરી ચતુર્થ આશ્રમને યોગ્ય મેક્ષો પાયના અનુષ્ઠાનને ઉપદેશ કરવા આખે છઠ્ઠો અધ્યાય મનુએ લખ્યો છે અને જાબાલશ્રુતિમાં “બ્રહ્મચારી થયા પછી ગૃહી થાય, ગૃહી થયા પછી વની થાય, વની થયા પછી પ્રવજ્યા લે એ વિધાયક બ્રાહ્મણવાકય દ્વારા પ્રત્યેક પદે ચાર આશ્રમોને ઉપદેશ આપવામાં આવ્યું છે. અગ્નિસમારોપણનું વિધાન અને એને ઉપદેશ શ્રુતિમાં પ્રત્યક્ષ દેખાતો હોઇ, તેને પ્રતિષેધ કેવી રીતે થાય ? [એ શ્રુતિ આ રહી –] પિતાની અંદર અગ્નિઓને સ્થાપીને બ્રાહ્મણે ગૃહમાંથી નીકળી પ્રવજ્યા લેવી.” વળી, મેક્ષના ઉપાયોને પ્રયોગ કરવાને સમર્થ એવો થે આશ્રમ હોય જ નહિ તે ઉપનિષદનું અધ્યયન નિરર્થક બની જાય કારણ કે વેદ ક્રિયાકાંડના અનુષ્ઠાનને ઉપદેશ આપવામાં વ્યસ્ત હેઈ, જ્ઞાનકાંડના ઉપદેશનું શું પ્રયોજન રહે ? ' 37. तदेवं वर्णवदाश्रमाणामपि चतुर्णा प्रत्यक्षोपदेशसिद्धत्वाच्चतुर्थाश्रमिणां च मोक्षाधिगमोपायतत्त्वज्ञानभावनाभ्यासावसरसम्भवात् सोऽयं जरामर्यवादः प्रशंसामात्रपर एवावतिष्ठते । 'जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति च वचनात् जरसा कर्मत्यागानुज्ञानात् स एव चतुर्थाश्रमावसर इति गम्यते । तदुक्तम् - गृहस्थस्तु यदा पश्येद् वलीपलितमात्मनः । अपत्यस्यैव चापत्यं तदाऽरण्यं समाश्रयेत् ॥ [मनु अ० ६ श्लो० २] इतरथा हि 'मृत्युनैव च तस्मान्मुच्यते' इत्यवक्ष्यत, न त्वेवमब्रवीत् । तस्माद् वार्धकदशोचितं चतुर्थमाश्रममनुमन्यन्ते । For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૪ર ચોથે આશ્રમ સંભવ હોઈ એક્ષપ્રાપ્તિના ઉપાયને અભ્યાસ સંભવે છે 37, આમ વર્ણની જેમ ચાર આશ્રમો પણ પ્રત્યક્ષોપદેશથી સિદ્ધ હેઈ, ચેથા આશ્રમવાળાઓને મોક્ષપ્રાપ્તિના ઉપાયભૂત તત્ત્વજ્ઞાન અને ભાવનાના અભ્યાસને અવસર સંભવિત હેવાથી આ જગ-મરવચન કર્મપ્રશંસામાત્ર પર જ રહે છે. વળી, જરાને લીધે કે મૃત્યુને લીધે એમાંથી એ મુક્ત થાય છે' એ વચન તો જરાને કારણે કમ ત્યાગ કરવાની અનુજ્ઞા આપતું હોવાથી તે (કર્મત્યાગ) જ ચેથા આશ્રમને અવસર છે એમ જણાય છે એટલે જ કહ્યું છે કે “ગૃહસ્થ જ્યારે પિતાને કરચલીઓવાળો અને પળિયાંવાળો દેખે અને દીકરાના દીકરાને દેખે ત્યારે તે અરણ્યમાં જઈ સમ્યપણે રહે' મનુસ્મૃતિ ૬ ૨] અન્યથા “મૃત્યુથી જ તેમાંથી મુક્ત થાય છે' એમ અહીં કહ્યું હતું, પણ તેમ કહ્યું નથી. તેથી, વૃદ્ધાવસ્થાને ઉચિત એવા ચતુર્થ આશ્રમને અનુમતિ આપવામાં આવી છે. 38. તeતુ વા વાઘેલાશા | સૂનો પૂરવણાયસ્થાશ્રમવતુeममनपेक्ष्यैव मोक्षाधिकार आख्यातः । यथोक्तं 'ब्रह्मचर्यादेव प्रव्रजेत्' इति । अत एव द्विविधो ब्रह्मचारी भवति - उपकुर्वाणो नैष्ठिकश्च । तत्रोपकुर्वाणको यो ब्रह्मचर्यमनुभूय गृहस्थाश्रममनुभवति । स चापरिपक्वकषायोऽनुपशान्तरागः । तमेव प्रतीदमुच्यते - अनधीत्य द्विजो वेदाननुत्पाद्य च सन्ततिम् । अनिष्ट्वा चैव यज्ञैश्च मोक्षमिच्छन् व्रजत्यधः ।। [मनु०अ०६श्लो०३७] इति यस्तु परिपक्वकषायः स नैष्ठिक एव ब्रह्मचारी भवति, न गृहस्थाश्रम प्रतिपद्यते । गृहस्थोऽपि परिपक्वकषायो वानप्रस्थाश्रममुल्लध्य यतित्वेऽधिक्रियते । થોશમ્ , “પૃહાત્ વનાત્ વા પ્રત્રનેત’ તિ - केचित् तु कर्मफलाभिसन्धिरहितस्य कर्तव्यमिति कर्म कुर्वतः क्षीणरागस्यात्मविदो गृहस्थस्यापि मोक्षमाचक्षते । यथाऽऽह याज्ञवल्क्यः न्यायार्जितधनस्तत्त्वज्ञाननिष्ठोऽतिथिप्रियः । શ્રાદ્ધક્ વેવિઘાવિદ્ ગૃહથોડ વિમુરાતે 1 રૂતિ | तस्माद् ऋणानुबन्धादपवर्गाभाव इत्ययुक्तम् । 38. વૃદ્ધાવસ્થા તે બાજુએ રહે, જુવાન પણ જો તેના કષા પરિપકવ થઈ ગયા હેય તે ચાર આશ્રમના ક્રમની અપેક્ષા રાખ્યા વિના જ મોક્ષના અધિકારને પામે છે એમ કહેવામાં આવ્યું છે જેમકે કહ્યું છે કે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધે જ તે પ્રવજ્યા લે છે.” એટલે જ બ્રહ્મચારી બે પ્રકારને હેય છે – ઉપર્વાણ અને નૈષ્ઠિક તેમાં ઉપકુણ બ્રહ્મ ચારી એ છે જે બ્રહ્મચર્યાશ્રમ અનુભવી પછી ગૃહસ્થાશ્રમ અનુભવે છે, અને તેના કષાય અપકવ હોય છે અને રાગ અનુપશાન્ત હેય છે. તેને અનુલક્ષીને આ કહ્યું છે કે વેદનું અધ્યયન કર્યા વિના, સતતિને ઉત્પન્ન કર્યા વિના અને યોને કર્યા વિના મોક્ષ ઇતે For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપક્ષભાવના વડે કલેશાતા નાશ થઈ શકે છે ૩૪૩ બ્રાહ્મણ અધઃપાત પામે છે' [મનુસ્મૃતિ ૬.૩૭] પરંતુ જેના કષાયે પરિપકવ હોય છે તે નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તે ગૃહસ્થ શ્રમ સ્વીકારતા નથી, ગૃહસ્થ પણ પરિપકવ કષાયવાળે હાય તે। વાનપ્રસ્થાશ્રમનુ ઉલ્લંઘન કરી સીધે સ ંન્યાસાશ્રમ સ્વીકારવાના અધિકારી છે, જેમકે કહ્યું છે કે ‘ગૃહસ્થાશ્રમમાંથી કે વાનપ્રસ્થાશ્રમમ થી તે પ્રત્રજ્યા લે', કફળની ઈચ્છા વિનાના, તવ્ય છે માટે કમ` કરનારા, વીતરાગી આત્મન ગૃહસ્થને પણ મેાક્ષ થાય છે એમ કેટલાક કહે છે, જેમકે યજ્ઞવલ્કલ્પ કહે છે કે “ન્ય યથી ધન કમાનાર, તત્ત્વજ્ઞાનનિષ્ઠ, અતિથિપ્રિય, શ્રદ્ધ કરનાર, વેદવિદ્યા જાણનાર ગૃહસ્થ પણ મુક્તિ પામે છે.’ તેથી ઋણાનુબંધને કારણે અપવ ના અભાવ છે એમ કહેવુ અયોગ્ય છે, 39. યત્તòશાનુવન્ધાહિતિ સ ્વ્યંનવ્યવસાયમાત્રમ્, प्रतिपक्ष भावनादिना क्लेशापशमस्य सुशकत्वात् । यदि हि दोषा नित्या भवेयुः, अनित्यत्वे याकस्मिका वा, सहेतुत्वेऽपि यद्येषां नित्यो हेतुर्भवेत्, कार्योऽपि वा यद्यसौ न ज्ञायेत, ज्ञातस्य वाऽस्य शमनोपायो यदि न ज्ञायेत, उपायः ज्ञातोऽपि वाऽनुष्ठातुमसौ यदि न शक्येत, तदा क एवैतानुच्छिन्द्यात् ? किन्तु नाकस्मिका न नित्यास्ते न नित्याज्ञातहेतुकाः । नाज्ञातशमनोपाया न चाशक्यप्रतिक्रियाः ॥ न हि दोषाणामात्मस्वरूपवत् नित्यत्वम्, उपजननापायधर्मकत्वेन मिथ्याज्ञानं च प्रसवकारणमेषामवधृतमिति नाकस्मिकत्वमविनाशिहेतुकत्वमज्ञातहेतुकत्वं वा । मिथ्याज्ञानस्य च सम्यग्ज्ञानं प्रतिपक्षः । प्रतिपक्षभावनाभ्यासेन च समूलमुन्मूलयितु शक्यन्ते दोषा इति नाज्ञातप्रतीकारत्वं तेषाम् । उक्तं च केनचित् सर्वेषां सविपक्षत्वान्निर्हासातिशयाश्रितात् । सात्मभावात् तदभ्यासाद्धीयेरन्नासवाः क्वचित् ॥ इति " [પ્રમાળવાતિ રૂ.૨૨૦] 39. ‘ક્લેશાનુબ ધને લીધે' એમ તમે જે કહ્યું તે પણ સ્થિર નિશ્ર્ચયરૂપ નથી, કારણુ કે પ્રતિપક્ષભાવના વગેરે વડે કલેશેને ઉપશમ કરવા સહેલાઇથી શકય છે. જો દોષો નિત્ય હોય કે અનિત્ય હોવા છતાં આકસ્મિક હાય, જો દોષોના ઉત્પાદક હેતુ હાવા છતાં તે હેતુ નિત્ય હાય, જો દોષોના ઉત્પાદક હેતુ કાર્ય (=અનિત્ય) હોવા છતાં એ જ્ઞાત ન થતા હાય, જે તે હેતુ જ્ઞાત હાવા છતાં તેનાં શમનને ઉપાય જણાતા ન હોય, જો તેના શમનનેા ઉપાય જ્ઞાત હોવા છતાં એનું અનુષ્ઠાન શકય ન હાય તા કોણુ ષોના ઉચ્છેદ કરી શકે ! પરંતુ દેષા આકસ્મિક નથી, નિત્ય નથી, તેમના ઉત્પાદક હેતુએ સદા અજ્ઞાત નથી, તેમને શમા વવાના ઉપાયે પણ અજ્ઞાત નથી અને તેમની પ્રતિક્રિયા અશકય નથી, જેમ આત્મસ્વરૂપ નિત્ય છે તેમ દોષો નિત્ય નથી કારણ કે તે ઉત્પત્તિ-વિનાશધવાળા ગૃહીત છે, અને મિથ્યાજ્ઞાન એમની ઉપત્તિનું કારણ છે એમ નિશ્ચિતપણે જાણ્યુ` છે, એટલે દોષો આકસ્મિક ग्रहणात् । For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ir વિષયદેવનથી રાગ શમે છે નથી કે તેમને હેતુ અવિનાશી નથી કે અજ્ઞાત નથી. મિથ્યાજ્ઞાનને પ્રતિપક્ષ (વિરોધી) સમ્યગૂજ્ઞાન છે. પ્રતિપક્ષની ભાવના અને અભ્યાસ દ્વારા દેવોનું સમૂળ ઉમૂલન શકય છે, એટલે ને પ્રતીકાર અજ્ઞાત નથી. કેઈએ કહ્યું છે “આસ્ત્રોને (=રાગ વગેરે દેશોને) પ્રતિપક્ષ હોવાથી પ્રતિપક્ષના ઉત્કર્ષ–અપકર્ષને કારણે આવોને હાસ-અતિશય થાય છે, પ્રતિપક્ષને અભ્યાસ કરવાથી અને પ્રતિપક્ષ સાથે તન્મય બનવાથી કઈક ચિત્તમાં આએ नाश पामेछ' [प्रभावाति ३.२२०] 40. विषयदोषदर्शनेन हि तेषु सक्तिलक्षणो रागः शाम्यति यदा ह्येवं चिन्तयति विवेकी - असौ तरलताराक्षी पीनोत्तुङ्गधनस्तनी। विलुप्यमाना कान्तारे विहगैरद्य दृश्यते ॥ विभाति बहिरेवास्याः पद्मगन्धनिभं वपुः । अन्तर्मज्जास्थिविणमूत्रमेदःक्रिमिकुलाकुलम् ।। अस्थीनि पित्तमुच्चारा: क्लिन्नान्यान्त्राणि शोणितम् । इति चर्मपिन तत् कामिनीत्यभिधीयते ।। मेदाग्रन्थी स्तनौ नाम तौ स्वर्णकलशौ कथम् ? । विष्टाढतौ नितम्बे च कोऽयं हेमशिलाभ्रमः ।। मूत्रासृग्द्वारमशुचि छिद्र क्लेदि जुगुप्सितम् । तदेव हि रतिस्थानमहा पुंसां विडम्बना ॥ प्रीतिर्यथा निजास्योत्थं लिहतः शोणित शुनः । शुष्केऽस्थिनि तथा पुंसः स्वधातुस्यन्दिनः स्त्रियाम् ॥ व्यात्तानना विवृत्ताक्षी विवर्णा श्वासघुर्घरा । कथमद्य न रागाय म्रियमाणा तपखिनी ॥ अहो बत वराकोऽयमकाले तृषितः फणी । प्रसारितमुखोऽस्माकं शोणितं पातुमागतः ॥ किमनेनापराद्धं नः स्वभावो वस्तुनः स्वयम् । स्पृश्यमानो दहत्यग्निरिति कस्मै प्रकुप्यति ।। नानुकूलः प्रिये हेतुः प्रतिकूलो न विप्रिये । स्वकर्मफलमश्नामि कः सुहृत् कश्च मे रिपुः ॥ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ વિષયદેવદર્શનનું ઉદાહરણ ૩૪૫ एवमहर्निशं चिन्तयतो नितान्तं मनसः समचित्तता सर्वत्र समुद् भवतीति विलीयन्ते दोषग्रन्थयः । अत एवोपदिश्यन्ते मोक्षशास्त्रेष्वनेकशः । तस्य तस्योपघाताय तास्ताः प्रत्यूहभावनाः ॥ 40. જ્યારે વિવેકી આ પ્રમાણે વિચારે છે ત્યારે વિષયગત દેવોના દર્શનથી વિષયમાં આસક્તિરૂપ રાગ શમે છે–ચંચળ કીકીઓ ધરાવતી આંખેવાળી, પીન ઉનત અને ઘન સ્તનવાળી આ સુંદરી જગલમાં આજે પંખીઓથી ફાડી ખવાતી દેખાય છે. એનું પદ્મ જેવી સુગંધવાળું શરીર (ફાડી ખાધું હોવાથી] આંતરડાં, મજજા, હાડકાંના ટુકડા, મૂત્ર, મેદ એને કૃમિઓથી ખદબદતું બહાર જ દેખાય છે. હાડકાં, પિત્ત, મળ, મૂત્ર, ભીના પિયાં આંતરડાં, લેહી એ બધું જ્યારે ચામડીથી મઢેલું હેય છે ત્યારે તે કામિની કહેવાય છે. સ્તને ખરેખર માંસની ગાંઠ છે, તે સુવર્ણકલશે કેવી રીતે ? વિષ્ટા ભરેલી કથળી રૂ૫ નિતંબોમાં આ હમશિલાને ભ્રમ છે ? મૂત્ર અને લોહીના અશુચિ દ્વારરૂપ, સ્ત્રાથી ભીનું છિદ્ર જુગુપ્સા જન્માવે છે, તે જ રતિનું સ્થાન છે. અહે ! પુરુષોની વિડમ્બના ! જેમ પોતાના જ મોઢામાંથી નીકળતા લેહીને ચાટતા કૂતરાને શુષ્ક હાડકામાં આસક્તિ હોય છે તેમ પિતાના વીર્યને ઝરતા પુરુષને સ્ત્રીમાં આસક્તિ હોય છે ઉઘડ મેઢાવાળી, ઘુમરાની આંખેવાળી, ફિકકી પડી ગયેલી, શ્વાસ લેતી વખતે ઘરર ઘરર અવાજ કરતી, મરવા પડેલી બિચારી સ્ત્રી આજે કેમ પુરુષને રાગ જન્માવતી નથી ? અહો ! અરે ! અકાળે તરસ્યા થયેલે બિચારે ફિણિધર મોં ફાડીને આપણું લેહી પીવા આવ્યો છે. [પણ એમાં] એણે આપણે શું અપરાધ કર્યો ? [કંઈ જ નહિ) એ તો વસ્તુને પિતાને સ્વભાવ જ છે કે અગ્નિને અડતાં તે દઝાડે. એટલે માણસ કેના ઉપર કેધ કરે ? સુખનું કારણ અનુકૂળ વસ્તુ નથી કે દુઃખનું કારણ પ્રતિકૂળ વસ્તુ નથી. પિતાનાં કરેલાં કર્મનાં ફળ હું તે ભોગવું છું. મારે મિત્ર કેણ કે મારે દુશ્મન કોણ ? કિંઈ જ નહિ].' આ પ્રમાણે અહનિશ વિચારતા માણસના મનમાં નિતાઃ સમતા સર્વત્ર (=સર્વ પ્રતિ) ઉદભવે છેએટલે દોષની ગાંઠે નાશ પામે છે. તેથી જ તે તે દેષના નાશ માટે તે તે પ્રતિપક્ષની ભાવનાઓ મોક્ષશાસ્ત્રમાં અનેક રીતે ઉપદેશવામાં આવી છે 41. ननु च प्रतिपक्षभावनेऽपि न सर्वात्मना दोषपक्षः क्षयमुपयाति निम्बाभ्युपयोगे इव क्रियमाणे कफधातुरिति । नैतदेवं, तत्र निम्बोपयोगवत् तदनुकूलस्यानपानादेरुपयोगदर्शनात् । अपि च - धमिलोपभयात्तत्र नेष्टः सर्वात्मना क्षयः । कफाधिक्यं तु हन्तव्यं धातुसाम्यस्य सिद्धये ॥ इह सर्वात्मनोच्छेद्याः क्लेशाः संसारकारिणः । छेदश्चैकान्ततस्तेषां प्रतिपक्षोपसेवनात् ।। For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ભાગથી રાગ શમત નથી, વધે છે न च प्रतिपक्षभावनाभ्यासमेकमस्त्रमपास्य तदुपशमे निमित्तान्तरं किमपि क्रमते । 41. શંકાકાર -- જેમ લીમડાને ઉપયોગ કરવા છતાં સંપૂર્ણપણે કફધાતુને નાશ થતો નથી તેમ પ્રતિપક્ષની ભાવના કરવા છતાં સંપૂર્ણપણે દેવપક્ષને ક્ષય થતું નથી યાયિક – ના, એવું નથી. [લીમડાના ઉપગ છતાં કફધાતુને સંપૂર્ણ નાશ થત નથી] કારણ કે લીમડાના ઉપયોગની જેમ કફધાતુને અનુકૂળ અન્ન પાન વગેરેને ઉપયોગ પણું દેખાય છે. વળી, માણસરૂપ ધમીના નાશના ભયથી કફને સંપૂર્ણ ક્ષય ઈષ્ટ નથી. ત્રણ ધાતુઓના સામ્યની સિદ્ધિ માટે કફનું આધિક જ માત્ર હણવું જોઈએ એથી ઉલટું અહીં તે સંસારના કારણભૂત કલેશને સંપૂર્ણ નાશ કરવો જોઈએ. અને તેમને એકાન્તતઃ (=સંપૂર્ણ) નાશ પ્રતિપક્ષની ભાવના કરવાથી થાય છે. પ્રતિપક્ષની ભાવનાના અભ્યાસનું એક અસ્ત્ર અવગણી બાજુએ કરીએ તો બીજુ કોઈ પણ નિમિત્ત કલેશના ઉપશમમાં કામ કરતું નથી 42. ર દિ વિષયમિશ્રાવસ્તદુપમોન વિસંસ્થતિ | યથાવાદ – न जातु कामः कामानामुपभोगेन शाम्यति । .. વિના ગવર્મેવ મૂય પ્રવામિવતે [મહામાં ગાઢિ૦૮.૨૨] अन्यत्राप्युक्तम् – 'भागाभ्यासमनु विवर्धन्ते रागाः कौशलानि चेन्द्रियाणाम्' इति [ચોમાષ્ય ૨.૨૫] पाराशर्योऽपि - ___ तृष्णाखनिरगाधेयं दुप्पूरा केन पूर्यते । या महद्भिरपि क्षिप्तै : पूरणैरेव खन्यते ॥ इति । 42. વિષયતૃષ્ણ વિષય ઉપભોગથી વિરમતી નથી, જેમકે કહ્યું છે કે “તૃષ્ણા ઇચ્છિત વસ્તુઓના ઉપભોગથી શમતી નથી તે તો હથિી ( ઘીથી) જેમ અગ્નિ ખૂબ જ વધે છે તેમ ઉભેગથી ખૂબ જ વધે છે' મિહાભારત આદિ ૮૫.૧૨]. બીજે પણ કહ્યું છે કે ભોગના અભ્યાસ પછી રાગ વધે છે, ઇન્દ્રિયનું કૌશલ વધે છે' પારાશર્યો પણ કહ્યું છે, “આ તૃષ્ણારૂપ ખાણ અગાધ છે, પૂરવી મુશ્કેલ છે તેને કોણ પૂરે ? તેને પૂરવા માટે તેમાં નાખવામાં આવતી મોટી મોટી વસ્તુઓ વડે જ તે ખેદાય છે, [પૂરાતી નથી.” ___43. तस्मात् प्रतिपक्षभावनैव भगवती भीमकान्तिरन्तःकरणकान्तारे निरन्तरमभिज्वलन्ती दावदहनदीधितिरिव दहति दोषविटपकानिति । तदेवं दोषानुबन्धविध्वंसोपायसम्भवात् न तत्कृतो मोक्षमार्गरोधोऽभिधातव्यः । 43. ભયંકર તેજવાળી, અન્તાકરણરૂપ જંગલમાં નિરન્તર સળગતી ભગવતી પ્રતિપક્ષભાવના જ, જગલને બાળી નાખનાર પ્રકાશકિરણની જેમ, દેષરૂપે વૃક્ષોને બાળી નાખે છે. નિષ્કર્ષ એ કે આમ દેવાનુબંધના નાશને ઉપાય સંભવતે હેઈ, દેવાનુબંધને કારણે મેક્ષભાગને અભાવ છે એમ ન કહેવું જોઈએ. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ સૌને છે ક્લેશશૂન્ય આત્માને અનુભવ 44. अत एव केचन चेतनस्य प्रकृत्या निर्मलत्वात्, मलानामागन्तुकत्वात्, मलनिबर्हणहेताश्च यथोक्तस्य सम्भवात्, तदाचरणात् तदपाये सति स्वतः सकलपदार्थदर्शनसामर्थ्यस्वभावचित्ततत्त्वावस्थानात् सर्वज्ञत्वसिद्धिमदूरवर्तिनीमेव मन्यन्ते । 44. तेथी न, येतनतत्त्व स्वभावथी निर्माण होई, भलो भागन्तु हो, भगोना નાશના જણાવ્યા મુજબના હેતુ સભવતા હાઇ અને તે હેતુને અચરવાથી મળેા દૂર થતાં સ્વતઃ સકળ પદાર્થોનું દČન કરવાના સામર્થ્ય રૂપ સ્વભાવવાળું ‘ચિત્ત’ નામનું ચેતનતત્ત્વ व्यवस्थान कुस्तु बोल, सर्वज्ञनसिद्धि नकम्मां छे म डेंटलाउ (=जौद्धो) माने छे. 45. यदप्युच्यते ' क्लेशशून्यत्वमात्मनो न कदाचिदपि दृष्टम्, अनुबन्धवृत्तित्वात् क्लेशानाम्' इति, तदप्यसत्यम्, सुषुप्तावस्थायामस्पृष्टस्य दोषैरात्मनः प्रत्यहमुपलम्भात् । जाग्रतोऽपि काचन तादृशी दशा दृश्यत एव यस्यामसावात्मस्वरूप एवात्मा निर्मलो ऽवतिष्ठते । यथोक्तम् ' अहरहर्ब्रह्मलेाकं यान्ति' इति । तदलमनेन दोषानुबन्धकथानुबन्धे । 45. આત્માને કલેશશૂન્ય કદી પણુ દેખ્યા નથી, કારણ કે કલેશેાને અનુબન્ધ સતત પ્રવાહ ચાલ્યા જ કરે છે, એમ જે કહ્યુ' તે પણુ અસત્ય છે કારણ કે સુષુપ્તાવસ્થામાં દેષોથી અસ્પૃષ્ટ આત્માની દરરોજ ઉપલબ્ધિ થાય છે. નમ્રત અવસ્થાવાળાની પણ કયારેક તેવી દશા થતી દેખાય છે જ, જે દશામાં આત્મસ્વરૂપમાં જ આ મળરહિત આત્મા અવસ્થાન કરે છે, જેમકે કહ્યુ છે કે ‘દરાજ બ્રહ્મલેાકમાં તેઓ જાય છે.' તે હવે આ દોષાનુબ ધની કથાના પ્રવાહને પણ અટકાવીએ. 46. यदपि प्रवृत्यनुबन्धादिति, तदपि सूत्रकृता समाहितम् ' न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य' इति [ न्यायसूत्र ४.१.६४ ] । देोषेषु बन्धहेतुषु विगलितेषु प्रवृत्तिरपि न देहेन्द्रियादिजन्मने प्रभवतीति । ३४७ 46. ‘પ્રવૃત્તિના અનુબંધને લીધે' એમ તમે જે પ્રતિપાદન કર્યુ" તેનું પણ સમાધાન સૂત્રકર ગૌતમે ‘કલેશરહિત પુરુષની પ્રવૃત્તિ પુનજન્મને માટે નથી' [ન્યાસૂત્ર ૪.૧, ૬૪] એમ કહી કરી દીધું છે. બંધના કારણભૂત દેષો નાશ પામતાં પ્રવૃત્તિ પણ દેહ, ઇન્દ્રિય, આદિ સબંધ રૂપ જન્મને ઉત્પન્ન કરવા સમથ નથી, 47. ननु दोषक्षयान्मा भूदुत्तरः कर्मसंग्रहः । कथं फलमदवा तु प्राक्तनं कर्म शाम्यति ? ।। अत्र केचिदाहुः - ददत्येव कर्माणि फलं, नादवा शाम्यन्ति, तथापि बन्धहेतवो न भवन्ति, यतः शमसन्तोषादिजनितं योगिनः सुखमुत्पाद्य धर्मे विनङ्क्ष्यति अधर्मश्च शीतातपक्लेशादिद्वारकं दुःखं दवेति । For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ સંચિત કર્મોને નાશ કેવી રીતે થાય છે ? 47. શંકાકાર – દેષને ન શ થવાથી પછીથી કર્મને સંગ્રહ ભલે ન થાઓ, પરંતુ પહેલાંનાં કર્મો ફળ આપ્યા વિના કેવી રીતે નાશ પામે ? તૈયાયિક – અહીં કેટલાક કહે છે કે કર્મો ફળ આપે છે જ, ફળ આપ્યા વિના કર્મો નાશ પામતા નથી, તેમ છતાં બંધનું કારણ તેઓ બનતાં નથી, કારણ કે શમ, સન્તોષ આદિથી જનિન સુખ યોગીમાં ઉત્પન્ન કરી ઘર્મ નાશ પામશે અને શીત-આતપ દ્વારા દુઃખ દઈને અધમ નાશ પામશે. 48. नन्वमुष्मात् कर्मण इदं फलं भवतीति कर्मफलानां कार्यकारणभावनियमात् कथमियता कर्मफलोपभोगो भवेदित्यन्यथा तदुपभोगमपरे वर्णयन्ति । योगी हि योगर्द्धिसिद्धया विहितनिखिलनिजधर्माधर्मकर्मा निर्माय तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सेन्द्रियाणि शरीराणि खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकृदेव सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य इतीत्थमुपभोगेन कर्मणां क्षयः । 48. શંકાકાર – આ કર્મમાંથી આ ફળ થાય છે એમ કર્મો અને ફળો વચ્ચે કાયકારણભાવને નિયમ હેવાથી, આટલા સમયમાં (=અતિમ એક જન્મમાં) બધાં કર્મોનાં ફળનો ઉપભોગ કેવી રીતે થઈ શકે ? યાયિક –એટલે જ તે તેમને ઉપભોગ બીજાઓ બીજી રીતે વર્ણવે છે. પિતે કરેલાં બધાં ઘર્મરૂપ અને અધર્મરૂપ કર્મોવાળો એવયં પ્રાપ્ત યોગી યોગની સિદ્ધિને પરિણામે તે કર્મોને ભેગવવાને યોગ્ય સેન્દ્રિય શરીરને તે તે ઉપપત્તિસ્થાનમાં નિર્માણ કરી તેમ જ મુક્ત આત્માઓએ ત્યજી દીધેલાં ખંડ અંતઃકરણોને (=મને) ગ્રહણ કરી [અન્તિમ જન્મમાં] એક વખતે બધાં કર્મોનાં બધાં ફળને ભોગવી લે છે, એટલે આમ ઉપભોગ વડે કમેને ક્ષય થાય છે. 49. अन्ये त्वाचक्षते-किमनेन भोगायासेन ? अदत्तफलान्येव कर्माणि योगिनो नक्ष्यन्ति । तत्वज्ञानस्यैव भगवतः इयान् प्रभावो यदस्मिन्नुत्पन्ने चिरसञ्चितान्यपि कर्माणि सहसैव प्रलयमुपयान्ति । यथा भोगादपि तेषां प्रक्षयः शास्त्रप्रामाण्यादेव तत्वज्ञानादपि तत्प्रक्षयं प्रतिपत्स्यामहे । तथा चाह यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ! । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ।। इति [गीता ४.३७] न चेदं श्रद्धामात्रां, वेदविदामग्रण्या व्यासमुनिनैव समभिधानात् , अवेदार्थ हि नासावभिदधीतेति । 49. પરંતુ બીજાઓ કહે છે કે આ ભોગ કરવાના આવાસથી શું ? યોગીનાં કર્મો ફળ આપ્યા વિના જ નાશ પામશે. ભગવાન તત્ત્વજ્ઞાનને જ એટલો પ્રભાવ છે કે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતાં જ લાંબા વખતથી સંચિત કર્મો એકાએક જ નાશ પામી જાય છે. જેમ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ કર્મોને સંપૂર્ણ નાશ થતો નથી પણ તેમની ફરજનન શકિને જ નાશ થાય છે ? ભોગથી સંચિત કર્મોને ક્ષય પણ શાસ્ત્રપ્રામાણ્યથી જ જ્ઞાત થયો છે તેમ તત્ત્વજ્ઞાનથી સંચિત કર્મોને નાશ પણ અમે શાસ્ત્રપ્રામાણ્યથી જ જાણીએ છીએ. અને શાસ્ત્રમાં કહ્યું છે હે અજુન ! જેમ પ્રજવલિત અગ્નિ ઈધણને બાળીને ભસ્મ કરી નાખે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે' [ગીતા ૪.૩૭]. આ કેવળ શ્રદ્ધા નથી, કારણ કે વેદના જાણકારોમાં અગ્રણી એવા વ્યાસમુનિએ જ સમ્યફ પ્રકારે ૨ | કહ્યું છે. જે અથ વેદને સંમત ન હોય તેને તેઓ કહે નહિ 50. तदन्ये न मन्यन्ते । न सर्वात्मना कर्मणां दाहः, किन्तु स्वरूपेण सतामपि सहकारिवैकल्यात् स्वकार्यकरणोदासीनता तेषां भवति भृष्टानामिव बीजानामड्कुरकरणकौशलहानिः, यतः सामग्री कार्यस्य जनिका, न केवलं कारकम् । अतो न कर्माण्येव केवलानि फलोपभोगयोग्यशरीरेन्द्रियादिजन्मनिमित्ततामुपयान्ति, किन्तु मिथ्याज्ञामेन दोषैश्च सहितानि । तदुक्तम्-'अविद्यातृष्णे धर्माधर्मी च जन्मकारणम्' રૂતિ | 50. તે મતને કેટલાક બનતા નથી. જ્ઞાનાગ્નિથી કર્મોને સંપૂર્ણ દાહ થતું નથી, પરંતુ સ્વરૂ૫થી કર્મોની સત્તા હેવા છતાં સહકારીકારની વિકલતાને કારણે પિતાનું કાર્ય કરવામાં કર્મો ઉદાસીન બને છે – જેમ ભુંજાયેલાં બીજેનું અંકુરને ઉત્પન્ન કરવાનું કૌશલ નાશ પામે છે તેમ, કારણ કે કારણસામગ્રી કાર્યની ઉત્પાદક છે, કેવળ કારક કાર્યનું ઉત્પાદક નથી. એટલે કેવળ કર્મો ફલેપભોગગ્ય શરીર, ઈજ્યિ વગેરે ઉત્પન્ન કરનારું કારણ નથી પરંતુ મિયાજ્ઞાન અને દેવો સહિતનાં કર્મો કારણ છે. તેથી કહ્યું છે કે અવિદ્યા-તૃણા અને ઘર્મ-અધમ [સાથે મળીને જન્મનું કારણ છે. Sા. તરવવિદ્રશ્ય તરવવિરવાવ નાવિયા મિથાજ્ઞાનાત્મિના મવતિ | ઢોષાणां तु प्रशमे दर्शित एव क्रमः । तदभावे भवन्तावपि धर्माधर्म न बन्धाय कल्पेते । न हि स्वकार्यमङ्कुरादि कुसूलवर्तीनि बीजानि जनयितुमुत्सहन्ते । भृष्टबीजानामपि स्वरूपशक्तिरपि तानवं गता । तद्वत् कर्मणां स्वरूपशक्तिशैथिल्यं मा नाम भूत् तथापि कुसूलवर्तिबीजवत् सहकारिवैधुर्यात् कार्यानारम्भ इति । तदिदमुक्तम् 'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य' इति न्यायसूत्र ४.१.६४] । 51. તત્ત્વને જાણતો હોવાને લીધે તત્ત્વજ્ઞાનીને મિથ્યાજ્ઞાનરૂપ અવિદ્યા હતી નથી. દેશોના પ્રશમને ક્રમ અમે જણાવ્યો છે જ. દોષોને અભાવ થતાં ધર્મ અને અધર્મ ( કર્મો) બંધન કરવા સમર્થ નથી. કેઠીમાં રહેલાં બીજો અંકુર આદિ પિતાનાં કાર્યો ઉત્પન્ન કરવા સમર્થ નથી. ભુંજાયેલાં બીજેની પણ સ્વરૂપશક્તિ પાતળી પડી જાય છે – મંદ બની જાય છે; તેની જેમ કર્મોની સ્વરૂપશક્તિ શિથિલ ન થાઓ તેમ છતાં કઠીમાં રહેલા બીજની જેમ, સહકારી કારથી રહિત હેવાથી, કાર્ય ઉત્પન્ન થતું નથી. કહ્યું છે કે “હીનકલેશવાળાની પ્રવૃત્તિ પુનર્જન્મ માટે નથી' [ન્યાયસૂત્ર ૪.૧.૬૪]. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કર્મોના નાશ થતા ન હોય તે મેક્ષમાં ધર્માંધમ ના ઉચ્છેદ કહ્યો છે તેનુ શું ? 52. ननु स्वरूपसत्तायां धर्माधर्मयोः कथमिदमुक्तं 'नवानामात्मगुणानां निमू'लोच्छेदोऽपवर्गः' इति । नैष दोषः, मनः संयोगवद किञ्चित्करयोरवस्थानमप्युच्छेदात् न विशिष्यते । उक्तस्यात्मनो विभुत्वादपरिहार्यो मनः संयोगः । न च तदानीमसौ सन्नपि सुखदुःखज्ञानादिजन्मनि व्याप्रियते । एवं धर्माधर्मै सन्तावपि फलमनाक्षिपन्तौ किं करिष्यत इति फलत उच्छिन्नावेव भवतः । तस्मान्नवानामात्मगुणानामुच्छेदोऽपवर्गः इत्यविरुद्धम् । एवं प्रवृत्त्यनुबन्धस्यापि बन्धहेतोरभावात् न दुर्गमोऽपवर्गः । 52. शर જો ધર્મ-અધર્મની (=કર્માંની) સ્વરૂપસત્તા રહેતી હ્રાય તા તમે એમ टुभ छु કે નવ આત્મગુણેાતે નિર્મૂલ ઉચ્છેદ મેક્ષ છે ? - નૈયાયિક • આ દોષ નથી આવતા. મનના સયાગની જેમ અકિચિકર ધમ અધમ ના અવસ્થાનને પણ ઉચ્છેદથી કોઇ વિશેષ નથી. આત્મા વિભુ ાઈ, મુક્ત આત્માને મનઃસંચાગ અપરિહાર્ય છે મુક્તિમાં મનઃસ ંયોગ ઢાવા છતાં સુખ, દુ:ખ, જ્ઞાન આદિને ઉત્પન્ન કરવામાં તેને વ્યાપાર નથી, તેવી જ રીતે ધર્મ-અધમ' હૈાવા છતાં ફળ ન દેતા તે શુ કરશે ? [ક`ઇ જ નહિ]. એટલે લતઃ તેઓ ઉચ્છિન્ન જ છે. તેથી આત્માના નવ ગુણને ઉચ્છેદ અપવગ' છે એમાં કોઇ વિરોધ નથી. આમ પ્રવૃત્ત્વનુબંધ રૂપ બંધના હેતુના અભાવ હાવાથી અપવગ દુ`મ નથી. 53. अपरे पुनराहुः - कर्मफलानां शास्त्रतः कार्यकारणभावनियमावगतेः शमसन्तोषशीतातपादिद्वारक सुखदुःखमात्रोपपादनेन कर्मपरिक्षयानुपपत्तेः, योगद्धर्या च दीर्घकालावधिसुखदुःखोपभोगस्य सकृदेव सम्पादयितुमशक्यत्वात् ज्ञानाग्निना च दा तत्कर्मोपदेशिवै दिकवचनसार्थानर्थक्यप्रसङ्गात्, अदत्तफलस्य कर्मणोऽनुपरमात्, अवस्थानपक्षे चिरमयुषित्वा कुलावस्थितबीजवत् कालान्तरेणापि तत्फलाक्षेपप्रसङ्गात्, अवश्य स्वफलोपभोगद्वारक एव कर्मक्षयो वाच्यः, न चानिर्मोक्ष आशङ्कनीयः, चिरादपि तत्सिद्धिसम्भवात् । तथा च मुमुक्षुर्नित्यनैमित्तिकं कर्मावश्यमनुतिष्ठेत्, अननुतिष्ठन् प्रत्यवेयादिति तत्कुतोऽस्य बन्धः स्यात् ? काम्यं निषिद्धं च कर्म स्वर्ग नरककारि विस्पष्टमेत्र बन्धसाधनमिति तत्परिहरेदेवेत्येवं तावदुत्तरोऽस्य न कर्मसञ्चयः प्रवर्तते । तदाह नित्यनैमित्तिके कुर्यात् प्रत्यवायजिहासया । मोक्षार्थी न प्रवर्तेत तत्र काम्यनिषिद्धयोः ॥ इति [ श्लोक ० वा० संबन्धा० ११०] प्राक्तनस्य तु कर्मसञ्चयस्य भोगादेव क्षयः । आत्मविदश्च मुमुक्षोरयमनु " For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ સંચિત કર્મોનો નાશ ભોગથી જ થાય છે એ મીમાંસક મત ष्ठानक्रमो भवति, नेतरस्येति स एवेत्थमपवज्यतेति । आह च आत्मज्ञे चैतदस्तीति तज्ज्ञानमुपयुज्यते । तत्र ज्ञातात्मतत्त्वानां भोगात् पूर्वक्रियाक्षये ॥ उत्तरप्रचयासवादेहो नोत्पद्यते पुनः । श्लोकवा० संबन्धा. १११, १०८] 53. વળી બીજાઓ (મીમાંસકે) કહે છે કે શાસ્ત્રમાંથી કર્મો અને ફળને કાર્યકારણ ભાવનિયમ જાર્યો હોવાથી શમ-સંતેષ આદિ દ્વારા સુખ અને શીત-આપ આદિ દ્વારા દુઃખને જ માત્ર ખુલાસે થાય છે પણ તેનાથી કર્મના ક્ષયને ખુલાસે થતું ન હોવાથી, અને ગની ઋદ્ધિ વડે દીર્ઘ કાલની અવધિમાં ભોગવી શકાય એવાં સુખ દુઃખને ભાગ એક સાથે જ કરી નાખવું અશક્ય હેવાથી, જ્ઞાનાગ્નિ વડે કર્મોને દ હ માનતાં તે કર્મોને ઉપદેશ દેતાં વેદનાં વચનના આનર્થકયની આપત્તિ આવી પડતી હોવાથી, ફળ આપ્યા વિના કર્મને નાશ થતું ન હોવાથી, કર્મોના અવસ્થાનના પક્ષમાં લાંબા સમય સુધી સત્તામાં રહી કોઠીમાં રહેલા બીજની જેમ કાલાન્તરે પણ ફળ આપવાની આપત્તિ આવતી હોવાથી, કર્મના ફળના ઉપભોગ દ્વારા જ ક્યને ક્ષય કહેવો જોઈએ; અને મોક્ષના અભાવ કે અસંભવની શંકા ન કરવી જોઈએ કારણ કે લાંબા સમયે પણ મોક્ષની સિદ્ધિ સંભવે છે અને મુમુક્ષુએ નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો અવશ્ય કરવાં જોઈએ, ન કરે તે વિન આવે, એટલે આ કર્મો કરવાથી એને બંધ ક્યાંથી થાય ? કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો કમથી સ્વર્ગ અને નરક આપે છે અર્થાત તે તદ્દન સ્પષ્ટપણે બંધનું કારણ છે, એટલે મુમુક્ષુ તેમને પરિત્યાગ કરે; આમ ત્યાર પછી કર્મને સંચય તેને થતો નથી. તેથી કહ્યું છે કે “મુમુક્ષએ વિને દૂર કરવાની ઈચ્છાથી નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાં જોઈએ, અને કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો ન કરવાં જોઈએ' [કવાતિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૦]. પૂર્વે સંચિત કરેલાં કર્મો ક્ષય ભોગથી જ થાય છે આત્મજ્ઞ મુમુક્ષની બાબતમાં જ અનુષ્ઠાનને આ ક્રમ હોય છે, બીજાની બાબતમાં હોતો નથી, એટલે તે જ આ પ્રમ ણે મુક્તિ પામે; અને કહ્યું પણ છે કે “આત્મજ્ઞની બાબતમાં આ ( =પૂર્વે સંચિત કર્મોને ક્ષય) છે, એટલે એમાં આત્મજ્ઞાન ઉપયોગી છે. ત્યાં આત્મતત્વના જ્ઞાતાઓનાં પૂર્વકર્મો (સંચિત કર્મો) ભોગથી નાશ પામવાથી અને હવે પછી તેમનાં નવાં કર્મોને સંચય ન થતું હોવાથી ફરીથી દેહની ઉત્પત્તિ થતી નથી” ( વાર્તિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૧, ૧૦૮). 54. ननु नित्यकर्मानुष्ठानपक्षे नास्त्येव मोक्षः । यान्येव हि नित्यानि दर्शपौर्णमासादिकर्माणि 'यावज्जीवं दर्शपौर्णमासाभ्यां यजेत' इत्यादिचोदनोपदिष्टानि तान्येव फलवन्ति श्रयन्ते इति काम्यान्यपि भवितुमर्हन्ति, 'दर्शपौर्णमासाभ्यां स्वर्गकामो यजेत', 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति । 54 શકાકાર – મુમુક્ષએ નિત્ય કર્મો કરવાં જોઈએ એ પક્ષમાં મેક્ષ સંભવ નથી જ જ્યાં સુધી જીવે ત્યાં સુધી દશ અને પૂર્ણ માસ યજ્ઞો કરે” ઇત્યાદિ વેદના વિધિવાક્યથી For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ પર નિત્યકર્મ અને કામ્યમનો ભેદ ઉપદેશવામાં આવેલાં જે દશ, પૂર્ણમાસ વગરે નિત્ય કર્મો છે તે કૃતિમાં ફળવાળાં જણાવાયાં છે. એટલે તેઓ સાથે સાથે કામ કર્મો પણ બનવાને પાત્ર છે. તેમને ફળવાળાં જણાવતાં શ્રતિવા – સ્વર્ગની કામનાવાળો દશ અને પૂર્ણ માસ યજ્ઞો કરે”, “સ્વર્ગની કામનાવાળો અગ્નિહોત્ર હમ કરે', 55. ન, હમિરઘાનપૂર્વનાપ્રયોગાત | યથાડડદ– . प्रार्यमानं फलं ज्ञातं नानिच्छोस्तद् भविष्यति । इति [श्लो०वा०संबन्धा० १११] सोऽयं प्रवृत्तौं विशेषः । प्रयोगेऽपि विशेषः । काम्यं कर्म सर्वाङ्गोपसंहारेण प्रयुज्यमानं फलसाधनमिति न यथाशक्ति यथा तथा प्रयोक्तव्यमिति । नित्यस्य कर्मणोऽकरणात् प्रत्यवाय इति यथाशक्त्यपि तत् प्रयोक्तव्यम् , अननुष्ठितात् यादक् ताहक अनुष्ठितश्रेयः, प्रत्यवायपरिहारोपपत्तेः । काम्ये तु. सर्वाण्यङ्गानि यद्यसावुपसंहतुं न शक्नुयात् मा प्रवर्तिष्ट, न हि अप्रवर्तमानः प्रत्यवेयादिति । एवं च तदेव दर्शपौर्णमासादिकर्म 'यावज्जीवम्' इति चोदनयोपदिष्ट' नित्यं सत् तत्फलानभिसन्धानात् प्रयुक्तं न बन्धाय कल्पते । [55. મીમાંસક – ના, એવું નથી, કારણ કે મેક્ષાથી હલની ઈછાપૂર્વક નિત્ય કર્મો કરતો નથી. અને કહ્યું પણ છે કે “જેની ઈચ્છા કરવામાં આવે છે તેને હળ જાણવામાં આવે છે. જે ઈચ્છા કરતા નથી તેને ફળ મળશે નહિ' [શ્લેકવાર્તિક સંબંધાક્ષેપ પરિહાર ૧૧૧]. પ્રવૃત્તિમાં જે આ વિશેષતા છે તે કહી પ્રયોગમાં પણ વિશેષતા છે. કામ કર્યું જે સર્વાગોપસંહારથી (=બધાં જ અંગેને ભેગાં કરી છને) કરવામાં આવે તે ફળને સાધી આપે છે, એટલે યથાશક્તિ જેમ તેમ તેને કરવું ન જોઈએ. નિત્ય કર્મને ન કરવાથી વિન આવે છે, એટલે શક્તિ પ્રમાણે પણ તેને કરવું જોઈએ, તેને ન કરવા કરતાં જેવું તેવું શક્તિા પ્રમાણે કરવું સારું કારણ કે તેનાથી વિપ્નને પરિવાર ધટે છે. પરંતુ કામ કર્મની બાબતમાં જે બધાં અંગને ભેગાં કરી જવા શક્તિમાન ન હ તો કામ્ય અને કરે નહિ કારણ કે કામ કર્મ ન કરે તે વિધન આવે એવું નથી. વળી, ‘જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ વેદના વિધિવાક્યથી ઉપદેશાયેલું તે જ દર્શ-પૂર્ણમાસ આદિ કર્મ નિત્ય હોતાં, ફળની ઈચ્છા ન હોવાને કારણે, કરાય તે બંધ કરવા સમર્થ નથી. 56. क्व सा स्वर्गसाधनशक्तिरस्य गतेति चेत , न वयं कर्मणां शक्तिमशक्ति वा प्रत्यक्षतः पश्यामः । शास्त्रैकशरणास्तु श्रोत्रिया वयम् । चोदनैव धर्म प्रमाणमिति नः कुलव्रतमेतत् । सा च चोदनैकत्र कामिनमधिकारिणमाश्रित्य प्रवृत्ता । तदधिकारश्च फलनिवृत्तेविना न स्यादिति फलपर्यन्ततां प्रतिपद्यते । अन्यत्र तु यावत्पदोपबद्ध जीवनपदार्थावच्छिन्नाधिकारिलाभेन प्रवर्तमाना न फलाय भवति । अक्रियमाणे तु शास्त्रार्थे प्रत्यवायो भवति, अधिकृतेन सता शास्त्रार्थस्त्यक्त इति । For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ નિત્યકમ અને કામ્યકર્મને ભેદ ૫. काम्ये स्वनुत्पन्नकामोऽधिकृत एव न भवति इति नाधिकृतेन सता विधिस्त्यक्त इति न प्रत्यवतीति । उपक्रम्य त्वन्तराले त्यक्तुं न लभ्यत एव । वीतायां फलेच्छायामवाप्ते वा फले तत्कर्मसमापनमवश्यकर्तव्यमेव । अलं शास्त्रान्तरगर्भेण भूयसा कथाविस्तरेण । 56, શંકાકાર – તેની સ્વગ સાધી આપવાની શકિત કયાં ગઈ? | મીમાંસક - અમે કર્મની શકિત કે અશકિતને પ્રત્યક્ષ દેખતા નથી. અમે તે શાસ્ત્રનું (=વેદનું) જ એકમાત્ર શરણ લેનારા શ્રેત્રિયે છીએ ધર્મની બાબતમાં વેદ જ પ્રમાણે છે એમ માનવાનું અમારું આ કુલવંત છે. અને તે વેદ એક ઠેકાણે ફળની કામનાવાળા અધિકારીને અનુલક્ષી પ્રવૃત્ત થાય છે અને તે અધિકાર ફળની પૂર્ણતા થયા વિના ન બને એટલે તે અધિકાર ફળ પૂર્ણ થાય ત્યાં સુધીની અવધિનું પ્રતિપાદન કરે છે. જ્યારે અન્ય ઠેકાણે તે વેદ “પાવત (જ્યાં સુધી' પદથી સમ્બદ્ધ છવન' પદના અર્થથી અવછિન્ન ( મર્યાદીત =વિશિષ્ટ) અધિકારીના લાભથી પ્રવૃત્ત થતા ફળને માટે સમર્થ નથી; શાસ્ત્ર વડે આદિષ્ટ અર્થને (Fકર્મને) ન કરાતાં વિપ્ન આવે છે કારણ કે અધિકૃત હોવા છતાં શાસ્ત્ર વડે આદિષ્ટ અથને તેણે ત્યાગ કર્યો. પરંતુ કામ્ય કર્મની બાબતમાં તે કામનારહિત પુરુષ અધિકૃત જ બનતું નથી, એટલે તે કામનારહિત પુરુષની બાબતમાં અધિકૃત હોવા છતાં તેણે વિધિને ત્યાગ કર્યો એવું નથી, તેથી તે વિઘ્ન પામતે નથી. કર્મ શરૂ કરી અધવચ્ચે છોડવું પ્રાપ્ત થતું જ નથી. લેચ્છાથી કમ શરૂ કર્યા પછી ફ્લેચ્છા દૂર થઈ જાય કે ફળ મળી જાય તો પણ તે કર્મને પૂરું કરવું જોઈએ જ, [જો અધવચ્ચે છોડી દેવામાં આવે તે શિષ્યો નિંદા કરે]. નૌયાયિક – શાસ્ત્રાન્તરની ( મીમાંસાશાસ્ત્રની) ગર્ભરૂપ કથાને વધુ પડતે વિસ્તાર કરવો રહેવા દઈએ 57, થા ગુરૃવત્ત નિયનૈમિત્તિકે કુહિતિ / નનું મોઢું કાવત્તનकर्मक्षयपक्षे दीर्घकालापेक्षणात् अप्रत्यासन्न इव मोक्षो लक्ष्यते । किं त्वया ज्ञातमधुनैव हुंकृत्या निर्विलम्बमेव मोक्षमाप्नुयादिति। न खलु सुलभोऽयं पुरुषार्थः । किं न श्रुतमिदमायुष्मता व्यासवचनम् 'अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्' इति [गीता ६.४५] ज्ञानाग्निदाहवचनं तु ज्ञानप्रशंसार्थमेव, सोऽयं ज्ञानकर्मसमुच्चयान्मोक्ष उच्यते રૂતિ 57. મીમાંસક – બધી રીતે એ સારું કહેવાયું છે કે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ કરવાં જોઈએ. શંકાકા – મેક્ષાથીનાં સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ પક્ષમાં દર કલની અપેક્ષા હેઇ, મોક્ષ જાણે ઘણો દૂર હોય એવું જણાય છે. ૨૪ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ મીમાંસક મતમાં મેક્ષ દુર્લભ જ્ઞાનકર્મસમુચ્ચયવાદી – શું તમે એમ જાણ્યું છે કે અત્યારે જ “હુંકૃતિ'મંત્રથી વિલંબ વિના જ મોક્ષ મળે ? આ એક્ષપુરુષાર્થ ખરેખર સુલભ નથી. શું આપે વ્યાસનું આ વચન સાંભળ્યું નથી કે “અનેક જન્મોથી સંસિદ્ધ બની પછી તે મોક્ષ પામે છે” ગીતા ૪. ૬૫]. જ્ઞાનાગ્નિથી કર્મદહનની વાત તે જ્ઞાનની પ્રશંસા માટે જ છે તેથી આ મેક્ષ જ્ઞાનકર્મના સમુચ્ચયથી જ થાય છે એમ કહેવાયું છે. 58. ગત્રામીયતે | ન વહુ ટોપમો દ્વારા મેળાં રક્ષાઃ માતૈરવિ રાઝિય: | ૩ હિ– एकमेवेदृशं कर्म कर्तुमापतति क्वचित् । जन्मायुःशतेनापि यत्फलं भुज्यते न वा ॥ देहैस्तत्कर्मभोगाथै : कर्मान्यन्न करिष्यते । बन्धसाधनमित्येषा दुराशैव तपखिनाम् ॥ तदीदृशमेनं मोक्षपथमुपदिशद्भिर्याज्ञिकर्मोक्षापेक्षणमनक्षरमुपदिष्टं भवतीति । तस्मात् पूर्वोक्तनीत्यैव कर्मणां बन्धहेतुत्वमपाकरणीयम् । 58. નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ફળના ઉપભોગ દ્વારા કર્મને ક્ષય કરે જન્મ પણ થવો શક્ય નથી. કહ્યું છે કે કોઈક વાર એક જ એવું કર્મ કરવાનું આવી પડે છે કે જેનું ફળ સેંકડે જન્મના આયુષોથી ભગવાય અથવા સેંકડે જન્મના આયુષથી પણ ન ભોગવાય, તે કર્મોને ભોગ કરવા માટેના શરીરે વડે બંધના કારણભૂત બીજુ કમ કરાશે નહિ એ તે બિચારાઓની દરાશા જ છે. આવો આ મોક્ષમાર્ગ ઉપદેશાતા યાજ્ઞિકોએ (=ભાદોએ) મોક્ષની ઉપેક્ષાને અનક્ષર ઉપદેશ આપે છે. તેથી તે પૂર્વોક્ત રીતે જ કર્મોની બંધહેતતા દૂર કરવી જોઈએ. 59. Rનું પૂક્ષવાદવિ છેપ ૩m: | ન, ચતુર્થપક્ષી નિરવાવાતા सहकारिवैकल्यात् कुसूलावस्थितबीजवत् कर्मणामनारम्भकत्वे सति न कश्चिद्दोषः । एष एव च तेषां दाहा यत् कार्यानारम्भकत्वम् । 59. શંકાકાર – તમે તે ચારે પક્ષમાં દોષ દર્શાવ્યું છે. યાયિક – ના, કારણ કે એથે પક્ષ નિર્દોષ છે. સહકારીવૈકલ્યને કારણે કઠીમાં રહેલા બીની જેમ કર્મો ફળાજનક ન હોવાથી કોઈ દેષ આવતો નથી. આ જ તે કને દાહ છે જે કર્મોનું ફલાજનકત્વ છે. 60. नन्वविनष्टस्वरूपाणि कुसूलबीजवदेव कदाचिदारप्स्यन्ते कार्यम् । तस्माद् वरमुच्छिद्यन्तामेव । किमिदानीं नित्यमात्मानमप्युच्छेत्त यतामहे ? स हि पुरा भोक्ताऽभूदिति मुक्तोऽपि पुनक्तृितां प्रतिपद्यतेति वरमुच्छिद्यन्तामेव । 60. શંકાકાર – સ્વરૂપ વિનષ્ટ ન થયું હોવાથી કઠીના બીની જેમ કએં લાંબા સમયે કાર્ય ( ફળ) ઉત્પન્ન કરશે. માટે વધુ સારું તો એ છે કે તેઓ ઉછેર જ પામે. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનકમસમુચ્યવાદ પણ યોગ્ય નથી ૫૫ નૈવાયિક – [તમારે તક અનુસાર, મોક્ષ માટે પ્રયત્ન કરતા] અમે શું નિત્ય આત્માને પણ ઉચછેદ કરવા માટે પ્રયત્ન કરીએ ? [તમારા તી અનુસાર તે] તે આત્મા પહેલાં ભોક્તા હતો એટલે મુક્ત થયેલ આત્મા પણ ફરીથી ભક્તાપણું પામે એ ભયે તેને પણ ઉછેદ જ થાય એ વધુ સારું. ___61. सामग्रयभावात् कथं भोक्तृतां गच्छेदिति चेत् कर्माण्यपि सहकार्यभावात् कथं कार्यमारभेरन् ? न च कर्मणां बन्धकारणे रागादयो न सहकारिण इति वक्तुं शक्यते, 'वीतरागस्य जन्मादर्शनात्' इत्यसकृदुक्तत्वात् [न्यायसूत्र ३.१.२४] । तस्मादयमेव सूत्रकारोपदिष्टः पन्थाः पेशल:-'न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेહાસ્ય’ તિ [વાયસૂત્ર છે.. દ8] | 61. શંકાકાર – સામગ્રીના અભાવમાં તે ફરીથી કેવી રીતે ભોક્તા બને ? નૈયાયિક – કર્મો પણ સહકારીના અભાવમાં કેવી રીતે કાર્યને(=ફળને) ઉત્પન્ન કરે ? કર્મો બંધ કરે છે એમાં રાગ વગેરે સહકારીકાર નથી એમ કહેવું શકય નથી, કારણ કે વીતરાગને જન્મ થતે દેખ્યો ન હોવાથી” [ન્યાયસૂત્ર ૩ ૧.૨૪] એમ અનેક વાર કહ્યું છે. તેથી સૂત્રકાર ગૌતમે ઉપદેશેલે આ માર્ગ જ સારો છે કે “હીનકલેશવાળાની પ્રવૃત્તિ પુનર્જન્મને ઉત્પન્ન કરવા સમર્થ નથી” ન્યિાયસૂત્ર ૪.૧ ૬૪]. 62. વરવેઢમુત્તે “જ્ઞાનર્મસમુકામો: તિ, તોટું વFकर्मणां कीदृशो मोक्ष प्रत्यङ्गभावः ? न हि कर्मसाध्यो मोक्षः, स्वर्गादिवदनित्यत्वप्रसङ्गात् । अपि चात्मैव स्वरूपावस्थितो मोक्ष इत्युच्यते । न चात्मस्वरूप कर्मसाध्यम् , अनादिनिधनत्वेन सिद्धत्वात् ।। 62. અને જ્ઞાન-કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એમ જે કહ્યું તેની બાબતમાં એ જણાવવું જરૂરી છે કે કર્મોને મોક્ષ પ્રત્યે કે અંગભાવ છે ? મોક્ષ કર્મસાધ્ય નથી, કારણ કે તેમ માનતાં મેક્ષ પણ સ્વર્ગ વગેરેની જેમ અનિત્ય બની જવાની આપતિ આવે. વળી, સ્વરૂપમાં અવસ્થાન પામેલે આત્મા જ મોક્ષ છે એમ કહેવાય છે, અને આત્મસ્વરૂપ કર્મસાધ્ય નથી કારણ કે તે અનાદિનિધનરૂપે સિદ્ધ છે. 63. ननु नित्यकर्माननुष्ठाने प्रत्यवेयादिति तद्द्वारकबन्धपरिहारोपायत्वात् कर्मापि मोक्षाङ्गं स्यात् । न, संन्यासविधानस्य प्रत्यक्षोपदेशादित्युक्तत्वात् । अपरिपक्ककषायाणां शनैः शनैस्तत्परिपाकौपयिकत्वेन कर्मानुष्ठानं पारम्पर्येणापवर्गोपाय इति तु बाढमभ्युपगम्यते । यथाऽऽह मनुः महायज्ञैश्च यज्ञैश्च ब्राह्मीयं क्रियते तनुः । इति [२. ३८] । अध्यात्मविदश्च ज्ञानकाण्डौपयिकमेव क्रियाकाण्डं मन्यन्ते । साक्षात् तु For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ કપ તત્ત્વજ્ઞાન મેક્ષનું સાક્ષાત્ કારણ છે અને કર્મ પરંપરાથી કારણ છે. कर्मसाध्येऽपवर्गे स्वर्गवदपायित्वप्रसङ्गात्, कृतकस्य सर्वस्यानित्यत्वात् । तस्मात् तत्वज्ञानमेव मोक्षोपाय इत्युक्तम् । 63, મીમાંસક -- નિત્ય કર્મનું અનુષ્ઠાન ન કરે તે વિન આવે, એટલે તે દ્વારા (=વિધવારણ દ્વારા) નિત્ય કર્મ બંધને પરિહારને ઉપાય હેઈમોક્ષનું અંગ બને. નૈયાયિક - ના, કારણ કે સંન્યાસવિધાનને પ્રત્યક્ષ ઉપદેશ છે એમ અમે કહ્યું છે જ. જેમના કષા પરિપકવ થયા નથી તેમના કપાયે ધીમે ધીમે પરિપાક પામે તેમાં કર્માનુષ્ઠાન ઉપાયભૂત હેઈ, પરંપરાથી કમ અપવર્ગનું કારણ છે એ અમે ચોક્કસ સ્વીકારીએ છીએ; જેમકે મનુએ કહ્યું છે કે “મહાયજ્ઞથી અને યજ્ઞોથી આ શરીરને બ્રહ્મ પ્રાપ્તિ ગ્ય કરવામાં આવે છે. [મનુસ્મૃતિ ૨.૩૮]. અધ્યાત્મવિદા કર્મકાંડને જ્ઞાનકાંડને ઉપાય જ માને છે. જો મોક્ષનું સાક્ષાત કારણ કમ માનીએ તે સ્વર્ગની જેમ મોક્ષના નાશની આપત્તિ આવે, કારણ કે કૃતક બધું અનિત્ય હોય છે. તેથી તત્ત્વજ્ઞાન જ મોક્ષને ઉપાય છે એમ કહ્યું છે. 64. यदपि यमनियमादिसाध्यज्ञानाङ्गभूतं कर्मजातं, तदपि तदङ्गतां गच्छन्न वार्यते । तत्कार्यत्वेऽपि यावद्गुणप्रध्वंसाभावस्वभावत्वाद् मोक्षस्य न क्षयित्वं स्वर्गवत्, अन्यस्तु न मोक्ष इत्युक्तम् । तत्पूर्वोक्तप्रक्रमेणापवर्ग प्राप्तेस्तत्त्वज्ञानमेवाभ्युपायः । कर्म त्वञ् तत्र शौंचादि किश्चित् ___ किञ्चित्तत्स्यादात्मसंस्कारपूर्वम् ॥ 64. યમ, નિયમ, વગેરેથી સાધ્ય તત્ત્વજ્ઞાનના અંગભૂત જે સઘળાં કર્મો છે તેમને પણ મોક્ષના અંગ બનતાં કોણ રોકી શકે ? મોક્ષ (પરંપરાથી] કર્મનું કાર્યો હોવા છતાં આત્માના જેટલા વિશેષ ગુણે છે તે બધાને પ્રર્વ સાભાવરૂપ મોક્ષ હાઈ મોક્ષ સ્વર્ગની જેમ ક્ષય પામતે નથી, અને બીજે કઈ મેક્ષ નથી, એમ અમે કહ્યું છે. તેથી પહેલાં જણાવી ગયા એ ક્રમે અપવર્ગ પ્રાપ્ત થતું હોવાથી તત્ત્વજ્ઞાન જ મોક્ષનું સાક્ષાત કારણ છે, શૌચ આદિ કર્મ તે મોક્ષનું ગૌણ (અર્થાત પરંપરાથી) કારણ છે – જે આત્માને કંઈક કંધક સંસ્કાર કરીને આત્મામાં એક્ષપ્રાપ્તિ માટેની કંઈક કંઈક યોગ્યતા જન્માવીને) મેક્ષનું કારણ બને છે. 65. શાહ-તરવજ્ઞાનમાની ત્રિજ્યતામ | વેવયં તવય જ્યુત્તે. कुतो वा तस्य निःश्रेयससाधनत्वमवगतमिति । नन्वात्मज्ञानमपवर्गहेतुरिति बहुशः कथितमेवैतदिति कोऽयं प्रश्न: ? 65. શંકાકાર – હવે તત્ત્વજ્ઞાનને વિચાર કરે. કયા વિષયનું તત્ત્વજ્ઞાન મોક્ષપ્રાપ્ત કરાવવા સમર્થ છે ? તે મોક્ષનું સાધન છે એ શેમાંથી જાણ્યું ? For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ કયા વિષયનું તત્ત્વજ્ઞાન મોક્ષનું કારણ છે ? ५७. તૈયાયિક – આત્મજ્ઞાન મેલનું કારણ છે એમ અમે ઘણી વાર કહ્યું જ છે, એટલે सा प्रश्न व ? 66. न, विप्रतिपत्तेः । विप्रवदन्ते ह्यत्र वादिनः । एक एवायमविद्यापरिकल्पितजीवात्मपरमात्मविभागः । परमात्मतत्त्वज्ञानादविद्यापाये मोक्ष इति ब्रह्मवादिनः । शब्दाद्वितनिश्चयादिति वैयाकरणाः । विज्ञानाद्वैतदर्शनादिति शाक्यभिक्षवः । प्रकृतिपुरुषविवेकविज्ञानादिति पारमर्षाः । ईश्वरप्राणिधानादिति चान्ये । तदेवं कस्मै तत्त्वज्ञानाय स्पृहयन्तु मुमुक्षव इति वाच्यम् । उच्यते । भिन्नास्तावदात्मान इति गृह्यतामात्मज्ञानमेव च निःश्रेयसाङ्गमिति । 66. A२ - ना, मतभेद हवाथी सा प्रश्न यो छे. वाहीमा मा पामतमा જુદા જુદા મત આપે છે. એક મત આ છે – જીવાત્મા અને પરમાત્માને ભેદ અવિદ્યાએ ઊભો કર્યો છે; પરમાત્માનું તત્વજ્ઞાન થવાથી અવિદ્યા દૂર થતાં મેક્ષ થાય છે એમ બ્રહ્મવાદીઓ કહે છે. શબ્દાતને નિશ્ચય થવાથી મોક્ષ થાય છે એમ વૈયાકરણે કહે છે. વિજ્ઞાનાતનું દર્શન થવાથી મોક્ષ થાય છે એમ બદ્ધ ભિક્ષુઓ કહે છે. પ્રકૃતિ અને પુરુષના વિવેકનું (=ભેદનું) જ્ઞાન થવાથી મોક્ષ થાય છે એમ પરમર્ષિ કપિલના અનુયાયીઓ કહે છે. ઈશ્વરપ્રાણિધાનથી મોક્ષ થાય છે એમ બીજાઓ (=પાતંજલે) કહે છે. તે આમ કયા તત્ત્વજ્ઞાન માટે મુમુક્ષુઓ ઈરછા કરે એ તમારે જણાવવું જોઈએ. યાયિક – અમે જણાવીએ છીએ. આત્માઓ જુદા જુદા અનેક છે એમ રહે અને આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે એમ રહે. 67. यत्त कुतस्तस्य निःश्रेयससाधनत्वमवगतमिति, अक्षपादवचनादिति ब्रमः । अक्षपादस्तावदिदमुपदिष्टवान् 'आत्मज्ञानान्निःश्रेयसाधिगमः' इति । न च निष्प्रमाणकमर्थमेष ऋषिरुपदिशति इति भवितव्यमत्र प्रमाणेन । तत्तु वैदिकविधिवाक्यम् ‘आत्मा ज्ञातव्यः' इति । स एष तावन्न निरधिकारो विधिः । अधिकाररहितस्य च विधेः प्रयोगयोग्यत्वाभावादधिकारान्वेषणमुपक्रमणीयम् । परप्रकरणपरिपठनविरहाच्च नास्य समिदादिविधिवत् प्रधानाधिकारनिवेशित्वम् । अतो विश्वजिदधिकरणन्यायेन स्वर्गकाममधिकारिणमिह यावदुपादातुमध्यवस्यामस्तावदेव 'न स पुनरावर्तते'. इत्यर्थवादसमर्पितेयमपुनरावृत्तिरेव हृदयपथमवतरति, रात्रिसत्र इव प्रतिष्ठेति, तामेवास्य फलत्वेन प्रतिपद्यामहे । सा चेयं साध्यमानाऽपि रूपादेव हि शाश्वती । चकास्त्यपुनरावृत्तिर्न स्वर्गवदपायिनी ॥ 67. આત્મજ્ઞાન મેક્ષનું કારણ છે એ કયાંથી જાણ્યું એ પ્રશ્ન તમે પૂક્યો તેના " For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આત્મજ્ઞાન મોક્ષનું કારણ છે એ ન્યાયમત ઉત્તરમાં જણાવવાનું કે અક્ષપાદનાં વચનમાંથી. અક્ષપાદે આ પ્રમાણે ઉપદેશ આપે છે – આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે' [ન્યાયસૂત્ર ૧.૧.૧]. આ ઋષિએ નિપ્રમાણુક અર્થને ઉપદેશ આપ્યો છે એવું નથી, એટલે એમાં પ્રમાણ હોવું જોઈએ. તે પ્રમાણ છે વેદિક વિધિવાક્ય – “આત્માને જાણે જોઈએ.” આ વિધિ અધિકાર વિનાની હોય નહિ કારણ કે અધિકાર વિનાની વિધિ પ્રયોગગ્ય હેતી નથી. તેથી આ વિધિના અધિકારને શોધવાનું શરૂ કરવું જોઈએ. પરપ્રકરણમાં આ વિધિનું પરિપઠન ન હોઈ, સમિધાદિ વિધિની જેમ પ્રધાન અધિકારમાં તેને સમાવેશ થતો નથી. એટલે વિવજિત - અધિકરણન્યાયે સ્વર્ગકામ અધિકારીને જે અહીં ગ્રહણ કરવાને અમે નિર્ણય કરીએ છીએ તેવી જ “તે ફરી જન્મતો નથી' એ અર્થવાદે આપેલી અપુનરાવૃત્તિ જ મનમાં આવે છે--જેમ રાત્રિ સત્રમાં અર્થવાદશત પ્રતિષ્ઠા મનમાં આવે છે તેમ –, એટલે તે અપુનરાવૃત્તિને જ ફળરૂપે અમે જણાવીએ છીએ. અને આ અપુનરાવૃત્તિ સાધ્યમાન હોવા છતાં સ્વરૂપથી શાશ્વતી પ્રકાશે છે, તે સ્વર્ગની જેમ નાશવંત નથી. 68. ननु दृष्टप्रयोजनालामे सति अदृष्टप्रयोजनपरिकल्पनावसरः । इह च दृष्टमेव प्रयोजनमात्मज्ञानस्य कर्मप्रवृत्तिहेतुत्वमुपलभ्यते । नित्येनात्मना विना भूतेष्वेवाचेतनेषु श्मशानावधिषु बहुवित्तव्ययायाससाध्यानि को नाम ज्योतिष्टोमादिकर्माण्यनुतिष्ठेदिति नित्य आत्मा परलोकी ज्ञातव्यः । एवं हि निर्विशङ्कः कर्मसु प्रवर्ततेति । 68. શંકાકાર – જ્યારે દષ્ટ પ્રયોજન પ્રાપ્ત ન હોય ત્યારે અદષ્ટ પ્રજનની કલ્પના કરવાનો અવસર છે. અહી તે યજ્ઞકર્મ રૂપ પ્રવૃત્તિમાં આત્મજ્ઞાનની હેતુતારૂ૫ દષ્ટ જ પ્રયોજન આત્મજ્ઞાનનું ઉપલબ્ધ છે. આત્મા નિત્ય ન હોય તે અચેતન ભૂત તો રમશાન સુધી જ અસ્તિત્વ ધરાવે, પરિણામે ઘણું ખર્ચ અને શ્રમથી સાથ જ્યોતિ ટોમ વગેરે કર્મોનું અનુષ્ઠાન કેણું કરે ? એટલે આત્મા નિત્ય જ છે જે પરલોકમાં જાય છે એમ જાણવું જોઈએ. આમ જાણતાં, શંકારહિત થઈ માણસ યજ્ઞકર્મોનું અનુષ્ઠાન કરે છે. [આમ આત્મજ્ઞાનનું પ્રત્યે જન મેક્ષપ્રાપ્તિહેતતા નથી પણ યજ્ઞકર્મ પ્રવૃત્તિહેતુતા છે]. 69. तदिदमनुपपपन्नम् , अन्यत एव सिद्धत्वात् । प्रत्यभिज्ञाप्रत्यक्षप्रत्ययेन जैमिनीयैः, अनुमानमहिम्ना च नैयायिकादिभिरात्मा नित्य इति निश्चित एव । किमत्र विधिः करिष्यति ? इतिकर्तव्यताकलापोपदेशश्च तदानीमत्यन्तनिष्प्रयोजनः स्यात् । अमी च तथा नामातिमहान्तो वेदग्रन्था इयत्येव पर्यवसिता इति । तदिदमुपनत सेयं महतो वंशस्तम्बाल्लट्वा निष्कृष्यते इति । तस्मादर्थवादसमर्पितमपुनरावृत्तिरूपमेव फलमात्मज्ञानविधिरवलम्बत इत्येवं केचित् ।। 69. અન્ય કોઈ – આ ઘટતું નથી, કારણ કે બીજી રીતે આત્માનું નિયત પુરવાર થયું છે. પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી જૈમિનિના અનુયાયીઓએ અને અનુમાનના મહિમાથી નૈયાયિક વગેરેએ આત્મા નિત્ય છે એ નિશ્ચિત કર્યું છે. તો અહીં ['આત્માને જાણવો જોઈએ એવું વિધિ શું કરશે ? [કંઈ જ નહિ.] ઉપાસના વગેરેનાં કમનું પ્રતિપાદન કરનારા વાવિશેષે તે વખતે અત્યત નિષ્ણજન બની જાય અને આ અતિમહાન For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનનું મેક્ષકારણપણું વિધિસિદ્ધ છે ૩૫૯ દમ આટલામાં જ પર્યવસાન પામે. આ તે મેટા વાંસમાંથી તુચ્છ રમકડું કરી કાઢવા જેવું આ આવી પડે છે. તેથી અર્થવાદે જણાવેલ અપુનરાવૃત્તિરૂપ ફળને જ આત્મજ્ઞાનવિધિ અવલંબે છે એમ કેટલાક કહે છે. 10. સૂક્ષ્મનિરંવાદુ-રૂમ મતી યુતિવર્થવાદમુવિમોमधिकारविधेः । विश्वजिति रात्रिसत्रो वा किमन्यत् क्रियताम् ? न हि विश्वजिद्रूपपर्यालोचनातः कश्चिदधिकारी लभ्यते इति बलात् स्वर्गकामादि: कल्प्यते वा, अर्थवादसमर्पितो वाऽवलम्ब्यते । यत्र तु विधिस्वरूपमहिम्नैव तदुपलम्भः तत्र किं कल्पनया, किमर्थवादवदनावलोकनदैन्येन वा ? 70. સુહમદશી કહે છે – અધિકારવિધિ અર્થવાદની અપેક્ષા રાખે છે એમ કહેવું એ પણ મોટી દુર્ગતિ છે. વિવજિતમાં કે રાત્રિ સત્રમાં બીજુ શું તમે કરે ? વિવજિની પર્યાલચના દ્વારા કોઈ અધિકારી ઉપલબ્ધ થતું નથી એટલે ન છૂટકે કે તે સ્વર્ગકામ વગેરેની કલ્પના કરવામાં આવે છે કાં તો અર્થવાદસમર્પિત અધિકારીનું અવલંબન લેવામાં આવે છે પરંતુ જ્યાં વિધિસ્વરૂપના મહિમાથી જ અધિકારી ઉપલબ્ધ હોય ત્યાં કલ્પનાની શી જરૂર કે અર્થવાદના મુખ સામે જોઈ રહેવાના સૈન્યની પણ શી જરૂર ? 71. इह च 'स्वाध्यायोऽध्येतव्यः' इतिवत् 'अग्नीनादधीत' इतिवद्वा कृत्येन द्वितीयया वेप्सिततमनिर्देशात् तन्निष्ठत्वमेवावतिष्ठते । तत्र यथाऽग्न्यर्थतयाऽऽधानविघिरवगम्यमानोऽग्नीनामनेकविधपुरुषार्थी पयिककर्मकलापोपयोगात् तदर्जनेनैव कृतार्थत्वमुपगत इति न फलान्तरमपेक्षते, यथा वा 'स्वाध्यायोऽध्येतव्यः' इत्यक्षरग्रहणार्थत्वात् अस्य विधेरक्षरग्रहणस्य च फलवकर्मावबोधद्वारेण परमपुरुषार्थत्वावधारणान्न तदतिरिक्तघृतमधुकुल्यादिफलान्तरापेक्षित्वं, न चाध्ययनविध्यङ्गत्वं स्वमहिम्नैवेप्सिततमसंस्कारद्वारकाधिकारलाभात् , एवमिहाप्यपहतपाप्माद्यात्मस्वरूपपरिज्ञानमेव तस्य परमपुरुषार्थतामवबोधयन्नस्य विधेरन्यप्रयोजनतामापादयति । 71. અને અહી દવા જોઇતની જેમ કે “ઝીન માઘી’ની જેમ વિધ્યથ. પ્રત્યય કે દ્વિતીયા વિભકિત વડે ઈસિતતમત્વને નિર્દેશ હેઈ, આત્માનું ઈસિતતમતાનિષ્કપણું અવસ્થાન પામે છે, ત્યાં જેમ અગ્નિઅર્થતાથી જણાતો આધાનવિધિ, અગ્નિઓ અનેકવિધ પુરુષાર્થોના ઉપાયભૂત કર્મોને ઉપયે ગી હેઈ, અગ્નિની પ્રાપ્તિથી જ કૃતાર્થતા પામે છે એટલે તેને ફલાન્તરની અપેક્ષા નથી, અથવા જેમ “સ્વાધ્યાયનું (વેદનું) અધ્યયન કરવું જોઈએ” એ વિધિને અથ અક્ષરગ્રહણ હેઈ અને અક્ષરગ્રહણના ફલવકર્માવબોધ દ્વારા અક્ષરગ્રહણના પરમપુરુષાર્થપણુને નિર્ણય થતો હેઈ, તેનાથી અતિરિકન ઘતમધુકુલ્યા વગેરે ફલાન્તરની અપેક્ષા નથી, ન તે આ વિધિ અધ્યાપનવિધિનું અંગ છે કારણ કે For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનવિધિનું સ્વરૂપ પિતાના મદિમાથી જ ઇતિમ સંસ્કાર દ્વારા તેને અધિકારને લાભ થાય છે, તેમ અહીં પણ “અ૫હતપામા” વગેરે આત્માના સ્વરૂપનું જ્ઞાન જ તેની પરમપુરુષાર્થતાને જણાવી તે વિધિની(આત્મજ્ઞાનવિધિની) અન્યપ્રયોજનતાનું આપાદન કરતું નથી. 72. कश्चित् किल संस्कारविधिः संस्क्रियमाणनिष्ठोऽपि संस्क्रियमाणप्रयोजनापेक्षया परमुखप्रक्षी भवति 'व्रीहिन् प्रोक्षति' इतिवत् । कश्चित्तु संस्क्रियमाणप्रयोजनमलभमानस्तदीप्सिततमत्वानिर्वहणात् संस्कारविधित्वमेव जहाति 'सक्तून् जुहोति' इतिवत् । यथोक्तम् भूतभाव्युपयोगं हि द्रव्यं संस्कार्यमिष्यते । सक्तवो नोपयोक्ष्यन्ते नोपयुक्ताश्च ते क्वचिद् ।। इति । તિન્નેવી. ૨.૨.૪ પૃ. ૨૨] 12. કોઈક સંસ્કારવિધિ સંસ્કારાતી વસ્તુનિષ્ઠ હોવા છતાં સંસ્કારાતી વસ્તુના પ્રયોજનની અપેક્ષાને કારણે પરમુખપ્રેક્ષી બને છે, “ત્રહીન ઘોતિ' એ સંસ્કારવિધિની જેમ. [ત્રીહિ પુરોડાશનું કારણ હોઈ ત્રીહિની ઉપયોગિતા છે અને આ ઉપગિતા જ તેનું સંસ્કારવિધિપણું છે.] કઈ સંસ્કારવિધિ સંસ્કારાતી વસ્તુના પ્રજાને પ્રાપ્ત ન કરવો, તેના ઈસિતત ત્વના અનિવહણને લીધે, સંસ્કારવિધિપણને જ છોડી દે છે, “યત્ન gોતિ' એ સંસ્કારવિધિની જેમ કહ્યું છે કે ભૂતમાં કે ભાવિમાં ઉપયોગ ધરાવતું દ્રવ્ય જ સંસ્કાર્ય તરીકે સ્વીકારાયું છે. સકતૃઓ તે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાવાના નથી કે ભૂતમાં ઉપગમાં લેવાયા નથી. 73. यस्य तु संस्कार्यमनर्धमिव रत्नमपर्युषितमिवामृतमनस्तमितमिव चन्द्रबिम्बमपरिम्लानमिव शतपत्रमस्ति कस्तर्हि तस्य प्रकरणपाठापेक्षायामर्थवादमुखप्रेक्षणेन फलकल्पनायां वाऽभिलाषः ? अत एव न कामश्रतिप्रयुक्तत्वमाधानस्य, न चाचार्यकरणविधिप्रयुक्तत्वमध्ययनस्येति । तस्मात् स्वाध्यायाध्ययनाग्न्याधानविधिसमानयोगक्षेमत्वादात्मज्ञानविधेस्तत्कृतमात्मज्ञानमपवर्गार्थमवगम्यते । तथाविधस्वरूप आत्मैव परोपाधिजनितधर्मरहितोऽपवर्ग इत्युच्यते, यतः तदिदमित्थमात्मज्ञानमेव निःश्रेयससाधनमनन्यलभ्यमिति तमेवोपदिष्टवानाचार्योऽक्षपादः । यत्त विज्ञानसत्तात्मशब्दाद्यद्वैतदर्शनं तन्मिथ्याज्ञानमेवेति न निःश्रेयससाधनमिति । 13. જેને સંસ્કાય વસ્તુ પોતે જ કીમતી રત્ન જેવી, તાજા અમૃત જેવી, અનસ્તમિત ચંદ્રબિંબ જેવી, તાજા ખીલેલા શતપત્ર જેવી છે, તેને પ્રકરણપાઠની અપેક્ષાને કે અથવાદમુખપ્રેક્ષણથી ફલકલ્પનાને અભિલાષ કે ? તેથી જ આધાનનું કામક્રુતિપ્રયુક્તત્વ નથી : અને અધ્યયનનું આચાર્યવિધિપ્રયુક્તત્વ નથી. તેથી, સ્વાધ્યાયાધ્યયનવિધિ અને અન્યાધાન. વિધિની સાથે આત્મજ્ઞાનવિધિ સમાનયોગક્ષેમ ધરાવતી હેવાથી આત્મજ્ઞાનવિધિથી થયેલું For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ અતદન નહિ પણ વૈતદન મિથ્યા છે એ વેદાન્તી મત ૬૧ આત્મજ્ઞાન અપવર્ગ માટે છે એમ જણાય છે. તથાવિધસ્વરૂપ અને પરઉપાધિજનિતધર્મરહિત આત્મા જ અપવર્ગ કહેવાય છે, કારણ કે આ આવું આત્મજ્ઞાન જ મોક્ષનું સાધન છે અને અનન્યલભ્ય છે એમ સમજીને આચાર્ય અક્ષપાદે તેને જ ઉપદેશ આપ્યો છે. વિજ્ઞાનાત, સત્તાદ્વૈત, શબ્દાત વગેરે અત દર્શન મિથ્યાજ્ઞાન જ છે, એટલે તે મેક્ષનું સાધન નથી. 74 ननु कथमद्वैतदर्शनं मिथ्या कथ्यते तत् १ प्रत्युत द्वैतदर्शनमविद्या मायाऽपि मिथ्यज्ञानमिति युक्तम् । तथा हि प्रत्यक्षमेव तावन्निपुर्ण निरूपयतु भवान् । तत्र हि यदन्यानपेक्षतया झगिति पदार्थस्वरूपमवभासते तत् पारमार्थिकमितरत् काल्पनिकमिति गम्यते, सदूपमेव च तत्राभिन्नमन्यनिरपेक्षमवभाति । भेदस्त्वन्यापेक्षयेति नाक्षजविज्ञानविषयतामुपयाति, तत्र यथा मृदूपतातः प्रवृत्ति यावत्कुम्भावस्थेत्यस्मिन्नन्तराले आविर्भवतां तिरोभवतां च धटकपालशकलशर्कराकणादीनां कार्याणां रूपमपरमार्थसदेव व्यवहारपदवीमवतरति । परमार्थतस्तु मृत्तिकैव । यथाऽऽहुः 'मृत्तिकेत्येव सत्यम्' इति [छान्दोग्य ६.१.४] । एवं तदपि मृत्तिकारूपं सत्तापेक्षया न परमार्थसदिति सत्त्व सर्वत्र परमार्था । तदेव सल्लक्षणं ब्रह्मत्याहुः । आगमश्च 'एकमेवाद्वितीयम्' इत्यादिः [छान्दोग्य ६.२.१] अभेदमेव दर्शयति 'नेह नानाऽस्ति किञ्चन । मृत्योस्स मृत्युमाप्नोति य इह नानेव पश्यति' इति च । वेदस्य च सिद्धऽर्थे प्रामाण्यमुपवर्णितमेव भवद्भिः । न च प्रत्यक्षविरुद्धत्वमभेदशसिनो वक्तः शक्यमागमस्य । न ह्यन्यनिषेधे प्रत्यक्षं प्रभवति, स्वरूपमात्रग्रहणपरिसमाप्तव्यापारत्वात् । पररूपनिषेधमन्तरेण च भेदस्य दुरुपपादत्वाद् भेदे कुण्ठमेव प्रत्यक्षमिति कथमभेदग्राहिणमागमं विरुन्ध्यात् ? तदुक्तम् आहुर्विधातृ प्रत्यक्षं न निषेध विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण विरुध्यते ।। 74. सदेत वहन्ती - ते सतनन मिया म हे। छ। ? सट,देताशन અવિદ્યા છે, માયા પણ છે, મિથ્યાજ્ઞાન છે, એમ કહેવું યોગ્ય છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષને જ નિપુણ રીતે આપ નિરૂપો કારણ કે પ્રત્યક્ષમાં બીજાની અપેક્ષા રાખ્યા વિના એકાએક પદાર્થનું જે સ્વરૂપ પ્રકાશે છે તે પારમાર્થિક સ્વરૂપ છે, બીજુ બધુ કાલ્પનિક છે એમ સમજાય છે. પ્રત્યક્ષમાં સતરૂપ જ અભિન્ન અને અન્ય નિરપેક્ષ પ્રકાશે છે. પરંતુ ભેદ અન્યાપક્ષ પ્રકાશે છે, એટલે ભેદ પ્રત્યક્ષ જ્ઞાનની વિષયતાને પામતો નથી ત્યાં મૃદુ પતાથી માંડી છેવટે કુંભાવસ્થા સુધીમાં વચ્ચે આવિર્ભાવ અને તિરભાવ પામતાં ઘાટ, કપાલ, શકલ, શર, કણ વગેરે કાર્યોનું રૂપ અપરમાર્થ સત જ હેઈ વ્યવહારની કક્ષામાં સરી પડે છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ અવિદ્યા શું છે? પરમાર્થતઃ સત તે મૃત્તિકા જ છે. કહ્યું પણ છે કે વૃત્તિકા જ સત છે [છાંદોગ્ય. ૬.૧.]. એ જ રીતે, તે મૃત્તિકારૂપ પણ સત્તાની અપેક્ષાએ પરમાર્થસત નથી, સત્તા જ સર્વત્ર પરમાર્થ સત છે. તે સત્તાને જ સલક્ષણ બ્રહ્મ કહેવાયું છે. એક જ છે, અદ્વિતીય છે' [છાંદોગ્ય ૬.૨.૧] ઇત્યાદિ આગમ અભેદનું જ દર્શન કરાવે છે અને કહે છે કે “અહી કંઈ નાના નથી. જે અહીં નાના જુએ છે તે મૃત્યુથી મૃત્યુ પામે છે'. [તે એક જ છે, અદ્વિતીય છે એ આગમવચન સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરતું હોઈ અપ્રમાણ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે એમ તમે નૌયાયિકોએ નિરૂપ્યું છે. અમેદવાચી આગમ પ્રત્યક્ષવિરુદ્ધ છે એમ કહેવું શક્ય નથી અન્યને નિષેધ કરવામાં પ્રત્યક્ષ સમર્થ નથી, કારણ કે સ્વરૂપમાત્રને ગ્રહણ કરવામાં જ તેને વ્યાપાર પૂર્ણ થઈ જાય છે. અને પરરૂપનિષેધ વિના ભેદ દુર્ઘટ હેઈ, ભેદ ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ કુંઠ જ છે. એટલે તે પ્રત્યક્ષ કેવી રીતે અભેદગ્રાહી આગમને વિરોધ કરે ? તેથી જ કહ્યું છે કે “બુદ્ધિમાને પ્રત્યક્ષને વિધાયક કહે છે, નિષેધક કહેતા નથી, તેથી એકcપ્રતિપાદક આગમને પ્રત્યક્ષ વિરોધ કરતું નથી.” ___75. ननु यद्येकमेव ब्रह्म, न द्वितीयं किञ्चिदस्ति, तर्हि तद् ब्रह्म नित्यशुद्धबुद्धस्वभावत्वात् मुक्तमेव आस्ते । केन तद् बद्धमिति ?किमर्थोऽयं मुमुक्षुणां प्रयत्नः? कुतस्त्यो वाऽयं विचित्रजगदवभासः ? अविद्योच्छेदार्थों मुमुक्षुप्रयत्नः इति ब्रमः । ततस्त्य एवायं विचित्रजगदवभासः । 75. યાયિક – જે બ્રહ્મ એક જ હય, બીજુ કંઈ હેય જ નહિ તો તે બ્રહ્મ નિત્ય-શુદ્ધ-બુદ્ધસ્વભાવવ નું હેઈ, મુક્ત જ રહે. તે શેનાથી બદ્ધ છે ? મુમુક્ષુઓ શા માટે આ પ્રયત્ન કરે છે ? વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે ? અતદાતી – અવિદ્યાને નાશ કરવા માટે મુમુક્ષુઓ પ્રયત્ન કરે છે. અવિદ્યાને કારણે જ વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે. 16. વમવિદ્યા નામ? ત્રહ્મ તિરિ વૈત, નાતમ્ | ગષ્યતિરે तु ब्रह्मैव सा, ततो नान्याऽस्त्येषेति कथमुच्छिद्येत ? मैवं, वस्तुनीदंशि तार्किकचोद्यानि क्रमन्ते । अविद्या त्वियमवस्तुरूपा माया मिथ्याभासस्वभावाऽभिधीयते । तत्त्वाग्रहणमविद्या । अग्रहणं च नाम कथं वस्तुधमै : विकल्प्यते ? 76. Rયાયિક – અવિદ્યા શું છે ? જો તે બ્રહ્મથી અતિરિક્ત હોય તે અત રહેતું નથી. જો તે બ્રહ્મથી અભિન્ન હોય તે તે બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય તે છે જ નહિ, એટલે તેને ઉછેદ કેવી રીતે થાય ? અવેદાન્તી – ના, એવું નથી. તાકિકે આવા આક્ષેપ વસ્તુઓ ઉપર કરી શકે. પરંતુ આ અવિદ્યા તે અવસ્તુરૂ૫ છે, માયા છે, મિયા અભાસ તેને સ્વભાવ છે, એમ કહેવાયું છે. તે ત્વનું અગ્રહણ અવિદ્યા છે. અગ્રહણની બાબતમાં વસ્તુધર્મોને લઈ વિકલ્પ કેવી રીતે થાય ? For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા કોને છે ? 77. ननु तत्त्वाग्रहणरूपाऽपि कस्येयमविद्या ? न हि ब्रह्मणो नित्यप्रबुद्धस्वभावत्वादविद्या भवति । अन्यस्तु नात्त्येव तदाश्रयः । न च निरधिकरणमेव मिथ्याज्ञानं भवितुमर्हति । उच्यते । जीवात्मनामविद्या, न ब्रह्मणः । 17. Rયાયિક – તત્વના અગ્રહણરૂપ પણ આ અવિદ્યા કોને છે ? અવિદ્યા બ્રહ્મને નથી કારણ કે તે નિત્યબુદ્ધ સ્વભાવ છે. બીજો કોઈ વિદ્યાને આશ્રય છે જ નહિ. અને અધિકારણ વિનાનું જ મિજ્ઞાન હોવું ઘટતું નથી. અતવેદાન્તી – આને ઉત્તર અમે આપીએ છીએ. અવિદ્યા વાત્માઓને છે, બ્રહ્મને નથી. ___78. ननु के ते जीवात्मानः ? तेऽपिं ब्रह्मणोऽन्यानन्यतया चिन्त्या एव । आः ! क्षुद्रतार्किक ! सर्वत्रानभिज्ञोऽसि । ब्रह्मैव जीवात्मानः, न ततोऽन्ये । न हि दहनपिण्डाद् भेदेनापि भान्तः स्फुलिङ्गा अग्निस्वरूपा न भवन्ति । 78 યાયિક – તે વાત્માઓ શું છે ? તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે એ વિચારવું જોઈએ. - અતવેદ તી – ક્ષદ્ર તાકિક ! તું સર્વત્ર અજ્ઞાની છે. બ્રહ્મ જ જીવાત્માઓ છે, બ્રહ્મથી અન્ય તેઓ નથી. અગ્નિપિંડથી જુ દેખાતાં સ્કુલિંગે અગ્નિસ્વરૂપ નથી એમ નહિ.. 79. तत् किं ब्रह्मण एवाविद्या ? न च ब्रह्मणोऽविद्या । यथा चैकमेव घटाद्यावरणोपहितभेदतया भिन्नमिव विभाति नभः पटाकाशं घटाकाशमिति, तदावरणवशादेव च रजोधूमादिकलुषितमपि भवति, तदावरणविरतौ तु गलितकालुष्यमले तत्रौव परमे व्योम्नि लीयते, तथैव च जीवात्मानोऽपि अविद्यापरिकल्पितभेदाः तत्कृतमनेकप्रकारकालुष्यमनुभवन्ति, तदुपरमे च परब्रह्मणि लीयन्ते इति । 7). યાયિક – તે શું બ્રહ્મને જ અવિદ્યા છે ? અદ્વૈત વેદાન્તી – બ્રહ્મને અવિદ્યા નથી. જેમ ઘટ વગેરે આવરણોથી ઊભા થયેલા ખોટા ભેદોથી એક જ આકાશ જાણે ભિન્ન ભિન્ન હોય એવું દેખાય છે – ઘટાકાશ, પટકાશ; વળી, તે આવરણને લીધે જ આકાશ ૨૪-ધૂમ વગેરેથી કલુષિત પણ બને છે, પરંતુ તે આવરણે હટી જતાં કાલુષ્યમેલ દૂર થઈ જાય છે અને કાલુખ્યમલ દૂર થઈ જતાં તે ઘટાકાશ, પટાકાશ આદિ ભેદે પરમ આકાશમાં લય પામે છે, તેવી જ રીતે જીવાત્માઓ પણ અવિદ્યાએ બ્રહ્મમાં ઊભા કરેલા ખેટા ભેદે છે, અવિદ્યાકૃત અનેક પ્રકારનું કાલુષ્ય તે જીવાત્માએ અનુભવે છે અને તે અવિદ્યા દૂર થતાં જીવાત્માઓ પરમ બ્રહ્મમાં લીન થાય છે. . 80. नन्वेवं सत्यप्यविद्यापरिकल्पित एष ब्रह्मजीवात्मविभागः । सा च जीवात्मनामविद्यत्युच्यते । तदेतदितरेतराश्रयमापद्यते, अविद्याकल्पनायां सत्यां जीवात्मानः, For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા અનાદિ હોય તો તેને ઉછેર કેવી રીતે થાય ? ' जीवात्मसु च सत्स्वविद्येति । भवत्वितरेतराश्रयत्वम् । अविद्याप्रपञ्च एवायमशेषः । कस्यैष दोषः ? अथ वाऽनादित्वमस्य परिहारो बीजाकुरवत् भविष्यति । भवद्भिरपि चायमनादिरेव संसारोऽभ्युपगतः । अविद्ययैव च संसार इत्युच्यते । 80 યાયિક – આમ હોતાં જીવાત્મા અને બ્રહ્મને આ. વિભાગ (=ભેદ) અવિદ્યાપરિકલ્પિત છે. અને તે અવિદ્યા જીવાત્માઓને છે એમ કહેવાય છે. તેથી ઇતરેતરાધ્યયદેવ આવી પડે છે – અવિદ્યા વડે કલ્પના થતાં છવામાઓ અસ્તિત્વમાં આવે છે (અર્થાત અવિદ્યાકદ્વિપત જીવાત્માઓ છે) અને જીવાત્માઓ હતાં અવિદ્યા છે. અતિવેદાન્તી – ભલે, દતરેતરાશ્રય હે આ બધો અવદ્યાનો જ પ્રપંચ છે. એમાં દેષ કેને? અથવા, આ દેશને પરિવાર બીજ અંકુરની જેમ અવિદ્યા-જીવાત્માના અનાદિવથી થશે. આપ તૈયાયિકોએ પણ આ સંસારને અનાદિ જ સ્વીકાર્યો છે અને અવિદ્યાને કારણે જ સંસાર છે એમ આપે કહ્યું છે. 81. नन्वनादेरविद्यायाः कथमुच्छेदः ? किमनादेरुच्छेदो न भवति भूमे रूपस्य ? भवद्भिर्वा कथमनादिः संसार उच्छेद्यते ? . 81. નીયાયિક – જે અવિદ્યા અનાદિ હોય તે તેને ઉછેર કેવી રીતે થાય ? અદ્વૈત વેદાન્તી – શું ભૂમિના અનાદિ રૂપને (=રંગનો) ઉચ્છેદ નથી થતો ? અથવા આપ નીયાયિકે અનાદિ સંસારને ઉછેદ કેવી રીતે કરો છો ? 82. નનૂUાથે સત્યનાટ્રિબ્યુચ્છેદ્યતે | ગદ્વૈતવાહિનાં તુ સ્ત, છેदोपायः ? अविद्यैवेति ब्रमः । श्रवणमनननिदिध्यासनादिरप्यवियैव । सा त्वम्यस्यमाना सती अविद्यान्तरमुत्सादयति खयमप्युत्सीदति, यथा पयः पयो जरयति स्वयं च जीर्यति, विषं विषान्तरं शमयति स्वयं च शाम्यति, यथा वा द्रव्यान्तररजः क्षिप्तं रजःकलुषितेऽम्भसि तच्चात्मानं च संहृत्य स्वच्छमम्बु करोति । तदेवमियमवियैवाविद्यान्तरमुच्छिन्दन्ती अविद्योच्छेदोपायतां प्रतिपद्यते । 82. નાવિક – ઉપાય હોય તો અનાદિને પણ ઉછેદ થાય છે. અતિવેદાન્તીઓના મતમાં અવિદ્યાના ઉચ્છેદને ઉપાય શું છે ? અદ્વૈત વેદાન્તી – અવિદ્યા જ ઉપાય છે એમ અમે કહીએ છીએ. શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે પણ અવિદ્યા જ છે તે શ્રવણદિરૂપ અવિદ્યાને અભ્યાસ કરતાં તે શ્રવણદિરૂપ અવિદ્યા અવિવારનો નાશ કરે છે અને પોતે પણ નાશ પામે છે. દૂધ દૂધને પચાવે છે અને સ્વયં પચે છે. વિષ વિષાક્તરનું શમન કરે છે અને તે પણ શમે છે. અથવા દ્રવ્યાન્તરની રજ રજકલુષિત પાણીમાં નાંખતાં પેલી રજને અને પોતાને એકઠી કરીને પાણીને સ્વચ્છ કરે છે. એ જ રીતે આ અવિદ્યા જ અવિદ્યાન્તરને ઉચ્છેદ કરતી અવિદ્યાના ઉચ્છેદને ઉપાય બને છે. 83. ननु स्वरूपेणासत्येवेयमविद्या कथं सत्यकायं कुर्यात् ? उच्यते For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ નિત્યશુદ્ધ બ્રહ્મથી અભિન્ન હોઈ જીવોમાં અવિવા કેવી રીતે અવકાશ પામે ? ૩૬૫ असत्यादपि सत्यार्थसम्पत्तिरुपपत्स्यते । मायासर्पादयो दृष्टाः सत्यप्रलयहेतवः ॥ रेखागकारादयश्चासत्याः सत्यार्थप्रतीत्युपाया दृश्यन्ते । 81. यायि: - मा अविधा २१३५यी असत्य छे तो ते वी शत सत्य४।५ २ ३रे १ અદ્વૈત વેદાન્તી – અસત્યમાંથી પણ સત્યાર્થસંપત્તિ ઘટે છે. માયાસ" વગેરેને સત્યમૃત્યુના કારણ બનતા દેખ્યા છે. રેખા, ગકાર વગેરે અસત્ય છે છતાં તેઓ સત્યાર્થના જ્ઞાનના ઉપાય બનતાં દેખાય છે. 84. स्वरूपेण सत्यास्ते इति चेत् , किं तेन क्रियते ? गकारादित्वेन हि ते प्रतिपादकाः, तच्चैषामसत्यमिति । 84. नेयाय – २मा, १२ बोरे २१३५यो सत् छे. मतान्ती-ते २१३५ शु. छ ? [ ]. १२ मा ३थे तया પ્રતિપાદક છે અને તે ગકાર આદિ રૂપ તે તેમનું અસત રૂપ છે. 85. ननु ब्रह्मणो नित्यशुद्धत्वात् जीवानां च ततोऽनन्यत्वात् कथं तेष्वविद्याऽवकाशं लभते ? परिहृतमेतद् घटाकाशदृष्टान्तोपवर्णनेनैव । अपि च यथा विशुद्धमपिवदनबिम्बमम्बुमणिकृपाणदर्पणाधुपाधिवशेन श्यामदीर्घस्थूलादिरूपमपारमार्थिकमेव दर्शयति तथा ब्रह्मणस्तदभावेऽपि जीवेषु तदवकाश इति । 85. यायि: -तो नित्य शुद्ध हो। भने । तेनाथी अमिन्न हो, જીવોમાં અવિદ્યા કેવી રીતે અવકાશ પામે ? [ન જ પામે.] અદ્વૈત વેદાન્તી – ઘટાકાશના દષ્ટાતના વર્ણન દ્વારા આ દોષને પરિહાર અમે કરી લીધે છે. વળી જેમ વિશુદ્ધ મુખબિંબ પણ પાણી, મણિ, તલવાર, દર્પણ આદિ વિશે શ્યામ, દીધે, સ્કુલ, આદિ અપારમાર્થિક રૂપ જ દર્શાવે છે, તેમ બ્રહ્મને વિદ્યા ન હોવા છતાં જીવમાં તેને (=અવિઘાને અવકાશ છે. [વિશુદ્ધ બ્રહ્મનાં પ્રતિબિંબે ભિન્ન સંસ્કાર અને ભિન્ન કલેશ ધરાવતાં ચિત્તોમાં પડતાં, ચિત્તમાધ્યમભેદે ભિન્ન ભિન્ન અપારમાર્થિક રૂપ દર્શાવે છે. વિશુદ્ધ બ્રહ્મનાં ચિત્તમાં પડતાં આ અપારમાર્થિક પ્રતિબિંબે જ જીવે છે.] 86 ननु परमात्मनो अनन्यत्वात् जीवानामप्यन्योन्यमनन्यत्वमित्येकस्मिन् बद्धे मुक्ते वा सर्वे बद्धाः मुक्ता वा स्युः । अयि कुतर्ककलुषितमते ! कथं बोध्यमानोऽपि न बुध्यसे ? घटाकाशे घटभङ्गात् परमाकाशप्रतिष्ठे जाते न पटाकाशोऽपि तथा भवति । एकस्यापि जीवात्मन उपाधिमेदात् सुखदुःखानुभवभेदो दृश्यते 'पादे मे वेदना' 'शिरसि मे वेदना' इति । तीव्रतरतरणितापोपनतातनुतरक्लमस्य च यौव शरीरावयवे शिशिरहरिचन्दनपङ्कस्थासकमुपरचयति परिजनस्तत्रौव तदुःखो For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ છ બ્રહ્મથી અભિન્ન હતાં છ પરસ્પર અભિન્ન બની જાય परमानुभवो नेतरत्रेति । एवमेकस्मिन्नपि परमात्मनि कल्पनामात्रप्रतिष्ठेष्वपि जीवात्मसु बद्धमुक्तव्यवस्था सिद्धयत्येवेति एकात्मवाद एवायमागमानुगुण उपगन्तुं युक्तः, नानन्त्यमात्मनाम् । ब्रह्मदर्शनमेवातो निःश्रेयसनिबन्धनम् । મેનમૂઢનાં સત્તાવિરતિઃ કુત: || રૃતિ | 86 નૈયાયિક - પરમાત્માથી છો અનન્ય હોવાથી, છે પણ અન્યોન્ય અનન્ય છે, એટલે એક બદ્ધ થતાં કે મુક્ત થતાં બધા બદ્ધ થાય કે મુક્ત થાય. અદ્વૈત વેદાન્તી – એ કતક કલુષિતમતિ ! કેમ સમજાવવા છતાં સમજતો નથી ? ઘટ કાશની બાબતમાં ઘટ ભાંગી જતાં પરમાકાશમાં ઘટાકાશ પ્રતિષ્ઠિત થઈ જાય છે, [પરંતુ તે વખતે પટાકાશ પણ પરમાકાશમાં પ્રતિષ્ઠિત થતું નથી. એક જ જીવને પણ ઉપાધિભેદે સુખદુઃખના અનુભવોને ભેદ થતે દેખાય છે – “મને પગે વેદના થાય છે' “મને માથામાં વેદના થાય છે” એમ. તીવ્રતર સૂર્યતાપને કારણે અત્યંત વ્યાકુળ બનેલા માણસના જે શરીરાવયવ ઉપર સેવકે શિશિરહરિચંદનને લેપ કરે છે ત્યાં જ તાપજનિત દુઃખના ઉપરમને અનુભવ થાય છે. અન્યત્ર થતો નથી તેવી જ રીતે, એક પરમાત્મામાં કલ્પનામાત્રથી પ્રતિષ્ઠિત જીવાત્માઓમાં બદ્ધમુક્તવ્યવસ્થા ઘટે છે જ. એટલે આગમસંમત એકામવાદને જ સ્વીકારો યોગ્ય છે, અનન્ત આત્માઓને સ્વીકારવા યોગ્ય નથી. તેથી બ્રહ્મદર્શન જ નિઃશ્રેયસૂનું કારણ છે. ભેદદશનથી મૂઢને સંસારને ઉપરમ (નાશ) કયાંથી થાય ? 87. अत्राभिधीयते । कपटनाटकरहस्यप्रक्रियाकूर्चीपरचने तदनुगुणदृष्टान्तपरम्परोपपादने च किमुच्यते परं कौशलं भवताम् ! प्रमाणवृत्तनिरूपणे तु तपस्विन एव भवन्तः । तथा हिं-भेदस्य प्रमाणबाधितत्वात् किमयमभेदाभ्युपगमो भवताम् , उत खिदभेदस्यैव प्रमाणसिद्धत्वादिति ? द्वयमपि नास्ति । प्रत्यक्षादीनि हि सर्वाण्येव भेदप्रतिष्ठानि प्रमाणानि । यत् तावद् भेदस्य परापेक्षत्वात् अक्षजज्ञानगम्यता नास्तीति तदयुक्तम् , अभेदस्य सुतरां परापेक्षत्वात् । मृत्पिण्डात् प्रभृति घटकर्परचूर्णपर्यन्तकार्यपरम्परापरिच्छेदे तदनुगतमृद्रपताग्रहणे च सति मृदस्तदभिन्नरूपत्वमवधार्यते, नान्यथा । भिक्षवश्चाचक्षते चाक्षुषं व्यावृत्तस्वलक्षणग्राहि, नाभेदविषयम् , अभेदस्य परापेक्षत्वादिति । 87. યાયિક – આનો ઉત્તર અમે આપીએ છીએ. કપટનાટકની રહસ્યપૂર્ણ પ્રક્રિયાઓ રચવામાં અને તેમને અનુરૂપ દૃષ્ટાતોની હારમાળા રજુ કરવામાં, શું કહીએ ?, આપનું પરમ કૌશલ છે પરંતુ પ્રમાણવૃત્તના નિરૂપણમાં તો આપ બિચારા જ છે તે આ પ્રમાણે - ભેદ પ્રમાણબાધિત હોવાથી શું આપે અભેદને સ્વીકાર કર્યો છે કે અભેદ જ પ્રમાણસિદ્ધ હોવાથી આપે અભેદનો સ્વીકાર કર્યો છે ? બને વિકલ્પ ઘટતા નથી, કારણ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેને પાયે ભેદ છે. ભેદ પરાપેક્ષ હોઈ તે પ્રત્યક્ષજ્ઞાનને વિષય નથી એમ તમે જે કહ્યું તે બરાબર નથી, કારણ કે અભેદ પણ સુતરાં પરાપેક્ષ છે. મૃપિંડથી For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ભેદપ્રતીતિ પરાપેક્ષ છે એ વેદાન્તમતને તૈયાયિકને ઉત્તર ૩૬૭ માંડી ઘટ, કર્પર, ચૂર્ણ સુધીનાં કાર્યોનું જ્ઞાન થતાં અને તે કાર્યો તેમનામાં અનુગત મૃદ્દનું સ્વરૂપ ધરાવે છે એવું જ્ઞાન થતાં મૃદથી તેઓ અભિન્ન છે એ નિશ્ચય થાય, અન્યથા ન થાય. બૌદ્ધ ભિક્ષુઓ તે કહે છે કે ચાક્ષુષ જ્ઞાન વ્યાવૃત્ત સ્વલક્ષણનું ગ્રહણ કરે છે, અભેદનું ગ્રહણ કરતું નથી કારણ કે અભેદ પરાપેક્ષ છે. 88. अयमस्मादन्य इतीयं परापेक्षा प्रतीतिरिति चेत्, अयमस्मिन्ननुस्यूत इतीयमपि परापेक्षैव । तदत्रभवांश्च भिक्षवश्च द्वावपि दुर्ग्रहोपहतौ । भेदाभेदग्रहणनिपुणमक्षजमिति परीक्षितमेतद्विस्तरतः सामान्यचिन्तायाम् । अङ्गुलिचतुष्टयं हि प्रतिभासमानमितरेतरविविक्तरूपमप्यनुगतरूपमपि प्रकाशते इत्युक्तम् । व्यावृत्तिरनुवृत्तिर्वा परापेक्षाऽस्तु वस्तुषु । असङ्कोर्णस्वभावा हि भावा भान्त्यक्षबुद्धिषु ।। 88. અદ્વૈત વેદાન્તી – “આ આનાથી અન્ય છે એવી પ્રતીતિ પરની અપેક્ષા રાખનારી છે. યાયિક – “આ આમાં અનુસ્મૃત છે' એવી આ પ્રતીતિ પણ પરની અપેક્ષા રાખનારી જ છે. તેથી અહીં આપ અને બૌદ્ધ ભિક્ષુઓ બને મિથ્થા સ્વીકારથી ઉપહત છે. પ્રત્યક્ષ ભેદ અને અભેદ બનેના ગ્રહણમાં નિપુણ છે એ અમે સામાન્યની વિચારણામાં વિસ્તારથી પરીક્યું છે. પ્રતિભાસતું અંગુલિચતુષ્ટ ઇતરેતરવિવિક્ત રૂપને અને અનુગત રૂપને પણ પ્રકાશે છે એમ અમે કહ્યું છે. વસ્તુઓમાં વ્યાવૃત્તિ કે અનુવૃત્તિ પરાપેક્ષ ભલે હો પરંતુ અસંકીર્ણસ્વભાવવાળા ( એકબીજાથી વ્યાવૃત્ત સ્વભાવવાળા) ભાવે (=વસ્તુઓ) તે પ્રત્યક્ષજ્ઞાનમાં પ્રકાશે છે. 89. વઘુમ્ -“ગાવિંઘાતૃ પ્રત્યક્ષ ન નિવેદ્ઘ' તિ, તણસાધુ / विधातृ इति कोऽर्थः १ इदमपि वस्तुस्वरूपं गृह्णाति नान्यरूपं निषेधति । प्रत्यक्षमिति चेन्मैवम् ज्ञानं तर्हि न तद् भवेत् ॥ अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसम्पत्तेः । पीतादिव्यवच्छिन्न हि नीलं नीलमिति गृहीतं भवति, नेतरथा । तथा चाह-'तत् परिच्छिनत्ति अन्यद् व्यवच्छिनत्ति' इति ।भाववदभावमपि ग्रहीतुं प्रभवति प्रत्यक्षमिति च साधितमस्माभिरेवैतत् । तस्मादितरेतरविविक्तपदार्थस्वरूपग्राहित्वान्नाभेदविषयं प्रत्यक्षम् । 89. “પ્રત્યક્ષને વિધાયક કહ્યું છે, તે નિષેધક નથી' એમ આપે જે કહ્યું તે પણ યોગ્ય નથી. વિધાયક (=વિધાતૃ’ને શે અર્થ છે ? પ્રત્યક્ષ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરે છે, અન્ય રૂપને નિષેધ કરતું નથી એવો અર્થ જે હેય તે અમે કહીએ છીએ કે એવું નથી, કારણ કે એવું હોય તે જ્ઞાન જ ન થાય. [કેમ ?] કારણ કે અન્યના રૂપના નિષેધ વિના તેના સ્વ-રૂપનું જ્ઞાન પણ થતું નથી. પીત અદિથી વ્યવચ્છિન (=વ્યાવૃત્ત) નીલ વસ્તુ “નીલ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શબ્દ અને અનુમાનને વિષય ભેદ જ છે એવી ન્યાયસ્થાપના એમ ગૃહીત થાય છે, અન્યથા “નીલ એમ ગૃહીત થતી નથી. અને કહ્યું પણ છે કે તેને જાણે છે, અન્યને વ્યવસછેદ (=વ્યાવૃત્તિ) કરે છે. ભાવની જેમ અભાવને પ્રહણ કરવા પ્રત્યક્ષ સમર્થ છે એ અમે સિદ્ધ કર્યું છે જ. તેથી ઇતરેતરવિવિક્ત પદાર્થના રવરૂપને પ્રત્યક્ષ ગ્રહણ કરતું હોઈ, પ્રત્યક્ષને વિષય કેવળ અભેદ નથી. 90. शब्दानुमानयोस्तु सम्बन्धग्रहणाधीनस्वविषयव्यापारयो दमन्तरेण स्वरूपमेव नावकल्पते इति तावुभावपि भेदविषयावे।। विशेषविषयत्वाभावेऽपि लिङ्गिसामान्यस्य तदितरविलक्षणस्य परिच्छेदात् भेदविषयमनुमानम् । शब्दस्य पदात्मनः तद्वदादिवाच्यभेदरूपस्य तु परस्परोपरक्तपदार्थपुञ्जस्वभावः इतरपदार्थविशेषितान्यतमपदार्थरूपो वा वाक्यार्थो विषय इति पूर्वमेव निरूपितम् । अतः सर्वथा न भेदस्य प्रमाणबाधितत्वम् । 90. શબ્દ અને અનુમાનને વિષયને ગ્રહણ કરવાને વ્યાપાર સંબંધગ્રહણધીન છે, એટલે ભેદ વિના તેમનું સ્વરૂપ જ ઘટતું નથી. તેથી તે બન્નેને વિષય ભેદ જ છે. અનુમાનને વિષય વિશેષ ન હોવા છતાં વિશેષથી ઈતર એવા વિલક્ષણ લિંગી સામાન્યનું જ્ઞાન અનુમાનથી થતું હોવાથી અનુમાનને વિષય ભેદ છે. પદાત્મા શબ્દને તવત વગેરે વાગ્યદરૂપ પદાર્થ વિષય છે પરસ્પર ઉપરક્ત પદાર્થો વાકયાર્થીનું સ્વરૂપ છે, અથવા ઈતરપદાર્થવિશેષિત અન્યતમ પદાર્થ વાક્યર્થનું સ્વરૂપ છે. આ વાક્ષાર્થ વાક્યને છે એમ અમે પહેલાં જ નિરૂપ્યું છે. તેથી કોઈ પણ રીતે ભેદ પ્રમાણબાધિત નથી. 91. नाप्यभेदग्राहि किञ्चन प्रमाणमस्ति यथोक्तेनैव न्यायेन । यस्त्वागमः पठितः 'एकमेवाद्वितीयम्, नेह नानास्ति किञ्चन' इत्यादिः, तस्यार्थवादत्वान्न यथाश्रुत एवार्थों ग्रहीतव्यः । 91. 3५२ व्या भुना । न्याये । प्रमाण [३५] साडी नयी. में જ અદ્વિતીય છે' “અહીં નાના કંઈ નથી' વગેરે પઠિત આગમવા અર્થવાદરૂપ હોઈ તેમને યથાશ્રુત જ અર્થ ગ્રહણ કરે ન જોઈએ. 92. ननु सिद्धेऽप्यर्थे वेदस्य प्रामाण्यमभ्युपगतमेव भवद्भिः । वाढमभ्युपगतं, किन्तु 'धूम एवाग्ने िदवा ददृशे नार्चिः' इत्येवमादीनां प्रत्यक्षादिविरुद्धार्थाभिधायिनामर्थवादानां मुख्यां वृत्तिमपहाय गोण्या वृत्त्या व्याख्यानमाश्रितम् । एवमिदमपि वचनम् इतरप्रमाणविरुद्धमर्थमभिदधत् अन्यथा व्याख्यायते । ये तु प्रमाणान्तरविरुद्धार्थानुवादिनो न भवन्त्यर्थवादास्तेषामस्तु स्वरूपे प्रामाण्यं 'वायुर्वं क्षेपिष्ठा देवता' इत्येवमादीनाम् । तस्मात् सुखदुःखाद्यवस्थामेदेऽपि नावस्थातुरात्मनो मेदः, देहेन्द्रियादिनानात्वेऽपि वा न तस्य नानात्वमित्येवं यथाकथञ्चिदयमर्थवाादो योजनीयः। अभेदोपदेशी तु तत्परः शब्दो विधिरूप इह नास्त्येव । एवमागमबलादपि नाद्वैतसिद्धिः । 92. मातहाती – सि अ भा ५९ वेनु प्रामाश्य या वायु . For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ અતિવેદાન્ત કપેલી અવિદ્યાનું ખંડના યાયિક – હા, સ્વીકાર્યું છે. પરંતુ અગ્નિના ધુમાડાને જ દિવસે તેણે જોયે, અચિને ન જોઈ” આવા પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ અર્થનું અભિધાન કરતા અર્થવાદની મુખ્યવૃત્તિને છેડી ગણી વૃત્તિ વડે તેમનું વ્યાખ્યાન કરવાનું અમે સ્વીકાર્યું છે. એ જ રીતે, ઈતરપ્રમાણથી વિરુદ્ધ અર્થનું અભિધાન કરતા આ વચનને પણ અમે અન્યથા સમજાવીએ છીએ. પરંતુ જે અર્ષવાદ પ્રમાણાન્તરથી વિરુદ્ધ અર્થને ન જણાવતા હોય તેઓનું સ્વરૂપમાં પ્રામાણ્ય છે, જેમકે “વાયુ ક્ષેપિષ્ટ દેવતા છે' આદિ અથવા તેથી, સુખ, દુઃખ અવસ્થાભેદે પણ અવસ્થાવાન આત્માને ભેદ થતો નથી; ઈન્દ્રિય, આદિનું નાનાવ હોવા છતાં આત્માનું નાનાલ્વ થતું નથી – આમ બંધ બેસે તેમ આ અર્થવાદને જ જોઈએ. અભેપદેશી, અભેદપરક વિધિરૂપ શબ્દ તે અહીં છે જ નહિ. આમ આદમના બળે પણ અદ્વૈતની સિદ્ધિ થતી નથી. 92. यत् पुनरविद्यादिभेदचोद्यमाशङ्कयाशङ्कय परिहृतं तत्राशङ्का साघीयसी, समाधानं तु न पेशलम् । तश्वान्यत्वाभ्यामनिर्वचनीयेयमविद्येति कोऽर्थः ? अनादिना प्रबन्धेन प्रवृत्ताऽऽवरणक्षमा । .. यत्नोच्छेद्याऽप्यविद्येयमसती कथ्यते कथम् ॥ 93. વળી, અવિદ્યા વગેરેના ભેદ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાને તમે આશંકા કરી કરીને દૂર કર્યો. ત્યાં તમે કરેલી આશંકાઓ વધારે સારી છે, તેમનું તમે કરેલું સમાધાન સારું નથી. બ્રહ્મ(=સત )થી અવિદ્યા ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ ઊભા કરી વિચારતાં તે અનિર્વચનીય છે એમ તમે કહ્યું; એને શું અર્થ ? અનાદિ પ્રવાહથી ચાલતી આવેલી, આવરણ કરવાને સમર્થ, પ્રયત્નપૂર્વક નાશ્ય આ અવિદ્યાને અસત કેવી રીતે કહી શકાય ? 94. अस्तित्वे क एनामुच्छिन्द्यादिति चेत् , कातरसन्त्रासोऽयं । सतामेव हि वृक्षादीनामुच्छेदो दृश्यते, नासतां शशविषाणादीनाम् । तदियमुच्छेद्यत्वादविद्या नित्या मा भूत्, सती तु भवत्येव । __ नित्यं न शक्यमुच्छेत्तुं सदनित्यं तु शक्यते । ___ असत्वमन्यदन्या च पदार्थानामनित्यता ॥ 94. અદ્વૈત વેદાની – અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હોય તો એને ઉછેદ કણ કરે? યાયિક – આવા પ્રશ્નથી તે બાયલે અકળાય. અસ્તિત્વ ધરાવનાર વૃક્ષોને જ ઉચ્છેદ થતે જોવાય છે, અસત શશવિષાણ આદિને ઉછેર થતે દેખાતું નથી, તેથી ઉચ્છેદ હોવાથી વિદ્યા નિત્ય ન હોય પણ સત તો હોય જ. નિત્યને ઉછેર કર શકય નથી, પરંતુ સત્ નું અનિત્ય હોવું શક્ય છે. અસત્ત જુદી વસ્તુ છે અને પદાર્થોની અનિત્યતા એ જુદી વસ્તુ છે, ૨૫ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ..३७. અતદાતે કપેલી વિદ્યાનું ખંડન 95. न च तत्त्वाग्रहणमात्रमविद्या, संशयविपर्ययावप्यविधव, तौ च भावखभावत्वात् कथमसन्तौ भवेताम् ? ग्रहणप्रागभावोऽपि नासन्निति शक्यते वक्तुम् , अभावस्याप्यस्तित्वसमर्थनादिति सर्वथा नासती अविद्या । असत्त्वे च निषिद्धेऽस्यास्सत्त्वमेव बलाद्भवेत् । सदसतिरिक्तो हि राशिरत्यन्तदुर्लभः ।। सत्त्वे च द्वितीयाया अविद्याया भावान्नाद्वैतम् । यत्त ब्रह्मणः सततप्रबुद्धत्वादविद्याक्षेत्रता नेति जीवानामविद्यास्पदत्वमभिहितम् , अविद्योपरमे च ब्रह्मणि परमे त एव घटाकाशवल्लीयन्ते इति, तदपि न चतुरस्रम् , आकाशावच्छेदहेतोघंटादेर्घटमानत्वात्,अविद्यायास्त्वसत्त्वात् तत्कृतः परमात्मनोऽवच्छेद इति विषमो दृष्टान्तः। अवच्छेदकाभावाच्च जीवविभागकल्पनाऽपि. निरवकाशैव । 95. तत्पनु अ मात्र अविधा नथी. संशय अने विषय ५९ अविधा । छे. સંશય અને વિપર્યય ભાવસ્વભાવ હેઈ, તેઓ કેવી રીતે અસત્ બને ? ગ્રહણના પ્રાગભાવને અસત કહેવો શક્ય નથી કારણ કે અમે તે અભાવના કે અસ્તિત્વનું સમર્થન કરીએ છીએ. એટલે અવિદ્યા સર્વથા અસત નથી. તેને અસત્ત્વને નિષેધ થતાં ન છૂટકે તેનું સત્ત્વ જ થાય. સત અને અસત્ થી અતિરિત ત્રીજો રાશિ અત્યન્ત દુર્લભ છે અવિદ્યા સત હોય તે દ્વિતીય અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હેઈ અદ્વૈત રહેતું નથી. બ્રહ્મ સતત પ્રબુદ્ધ હેઈ, તે અવિદ્યાનું ક્ષેત્ર નથી; એટલે જીવોને અવિદ્યાના પાત્ર કહ્યા છે, અને અવિદ્યાને ઉપરમ થતાં ઘટાકાશની જેમ તે જીવ પરમ બ્રહ્મમાં લીન થાય છે એમ જે તમે કહ્યું તે પણ યોગ્ય નથી કારણ કે આકાશના અવચ્છેદનું કારણ ઘટ વગેરે સત્ છે પરંતુ પરમાત્માના ( બ્રહ્મના) અવચ્છેદનું કારણ અવિદ્યા તે અસત્ છે, એટલે ઘટાકાશનું દષ્ટાન વિષમ છે અને અવચ્છેદકને અભાવ હોવાથી જીવવિભાગની કલપનાને કોઈ અવકાશ નથી જ. 96. यच्चेतरेतराश्रयत्वं परिहर्तुमनादित्वमावेदितमविद्यायास्तत्र बीजाकुरवत् वाद्यन्तरोपगतसंसारवच्च तस्याः सत्यत्वमेव स्यात् । अनादिप्रबन्धप्रवृत्तत्वे सत्त्वे चास्याः प्रतिकूलहेत्वन्तरोपनिपातकृतमपाकरणमुचितम् । एकात्मवादिनां तु तदतिदुर्घटमित्यनिर्मोक्ष एव स्यात् । यथाह भट्टः स्वाभाविकीमविद्यां च नोच्छेत्तं कश्चिदर्हति । विलक्षणोपपाते हि नश्येत् स्वाभाविकं कचित् ।। न त्वेकात्माभ्युपायानां हेतुरस्ति विलक्षणः ।। इति ।। [श्लो. वा. संबन्धा. ८५-८६] 96. ઈતરેતરાશ્રયદોષને પરિહાર કરવા આપે અવિદ્યાના અનાવિની જે વાત કરી ત્યાં બીજાંકુરની જેમ અને અન્ય વાદીઓએ સ્વીકારેલા સંસારની જેમ અવિદ્યા પણ સત For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા જ અવિઘાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ 31 જ થાય. અવિદ્યા અનાદિ પ્રવાહથી ચાલી આવતી હોય અને સત હોય તે પ્રતિકૂલ બીજે હેતુ એકાએક આવી તેને દૂર કરે એ ઉચિત છે. પરંતુ એકાત્મવાદીઓની બાબતમાં તે આ અત્યંત દુર્ઘટ છે, એટલે મોક્ષ જ ન થાય. કુમારિક ભટ્ટે કહ્યું છે કે “સ્વાભાવિક અવિઘાને નાશ કરવાને માટે કોઈ લાયક નથી. વિરોધી લક્ષણવાળી વસ્તુ એકાએક આવી પડતાં કેટલીક વાર સ્વાભાવિક હોય તેને પણ નાશ થાય. પરંતુ એકમાત્ર આત્માને જ સ્વીકાર કરનાર આત્માતવાદીઓને ત્યાં તો વિધી લક્ષણ ધરાવતે કઈ હેતુ જ નથી [ी. वा. संधाक्षे५५२९.२ ८५-८१] 97. यत् पुनरविद्यैवाविद्योपाय इत्यत्र दृष्टान्तपरम्परोद्घाटनं कृतम् , तदपि क्लेशाय, नार्थसिद्धये, सर्वत्रोपायस्य स्वरूपेण सत्त्वात् , असतः खपुष्पादेरुपायत्वाभावात् । रेखागकारादीनां तु वर्णरूपतया सत्त्वं यद्यपि नास्ति तथापि स्वरूपतो विद्यत एव । 97. વળી, અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ રજૂઆતમાં આપે દષ્ટાન્તની હારમાળા દર્શાવી તે પણ કલેશકુર છે, અર્થની સિદ્ધિ કરનાર નથી, કારણ કે સર્વત્ર ઉપાય પિતે સ્વરૂપથી સત હોય છે, સ્વરૂપથી અસત આકાશકુસુમ વગેરે કશાના ઉપાય બનતા નથી. રેખા, ગકાર વગેરે વર્ણરૂપે જો કે સત્ નથી તેમ છતાં સ્વરૂપથી તો તેઓ સત છે જ. 98. ननु गकारोऽयमिति गृह्यमाणः स रेखासन्निवेशोऽर्थप्रत्यायको भवति, न चासौ तेन रूपेणास्ति । मैवम्, स्वरूपेण सतोऽर्थस्य रूपान्तरेणापि गृह्यमाणस्य कूटकार्षापणादेरिव व्यवहारहेतुता दृश्यते च युक्ता च । यस्तु स्वरूपत एव नास्ति न तस्य स्वात्मना परात्मना वा व्यवहाराङ्गता समस्ति । रेखासन्निवेशश्च स्वरूपेण सन्निति वर्णात्मत्वेनासन्नपि तत्कार्याय पर्याप्नुयात् । नत्वयमविद्यायां न्यायः, स्वरूपासवात् तस्याः । सर्पादौ तु सर्पादिस्वरूपवत् तज्ज्ञानस्यापि तत्कार्यत्वमवगतम् । अत एव शङ्काविषस्यापि स्वशास्त्रोषु चिकित्सामुपदिशन्ति । एवं वनगुहाकुहरादेष निःसृतः केसरी सरोषमित एवाभिवर्तते इत्यसत्येऽप्युक्ते यत् भीरूणां पलायनादि शूराणां च सोत्साहमायुधोद्यमनादि सत्यं कार्यमुपलभ्यते तत्र सिंहज्ञानस्य तत्कार्यत्वात् नासत एवोपायत्वम् । एतेन प्रतिबिम्बदृष्टान्तोऽपि प्रत्याख्यातः, खड्गादेर्मुखादिकालुष्यकल्पनाकारणस्य तत्र सद्भावात् , इह तु तदभावादिति । 98. अद्वैत वेदान्ती – 'भा २ छे' मेम अड! रात ते रेपासनिवेश मनु જ્ઞાન કરાવે છે અને છતાં તે રેખાસન્નિવેશ તે ગકારવર્ણરૂપે તે અસ્તિત્વ ધરાવતું નથી. नेयायि- ना, अयु नथी. पिनी नम (=ोटा ३पियानी म) २५३५या સત્ એ અર્થ (=વસ્તુ) પરરૂપથી ગ્રહણ કરાતે હોવા છતાં વ્યવહારને હેતુ બનતે ખાય For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ છે અને તે યુક્ત છે. પરંતુ જે સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતા નથી તે સ્વરૂપથી કે પરરૂપથી વ્યવહારને હેતુ બને એ ઘટતું નથી; રેખાસન્નિવેશ સ્વરૂપથી સત છે એટલે વર્ણરૂપે અસત હોવા છતાં વણનું કાર્ય કરવા શક્તિમાન બને. આ ન્યાય (તર્ક) અવિદ્યામાં નથી કારણ કે અવિદ્યા તે સ્વરૂપથી અસત્ છે. સપ વગેરેની બાબતમાં, સર્ષ આદિના સ્વરૂપની જેમ સર્ષ આદિનું જ્ઞાન પણ સર્પ આદિનું કાર્ય (મરણ આદિ) કરતું જાણ્યું છે. એટલે જ શંકાવિષની પણ ચિકિત્સા કરવાને ઉપદેશ આયુર્વેદ આપે છે. એ જ રીતે, “વનની ગુફાની બખેલના પ્રદેશમાંથી ક્રોધે ભરાયેલે આ સિંહ નીકળી આ તરફ જ આવી રહ્યો છે. આમ અસત્ય બોલાતાં, ભીરુઓનું પલાયન આદિ અને શૂરવીરેનું સેત્સાહ આયુધ ઉગામવા આદિ સત્ કાર્ય ઉપલબ્ધ થાય છે, ત્યાં સિંહજ્ઞાન સિંહનું કાર્ય કરે છે એટલે ઉપાય અસત જ નથી. આનાથી જ પ્રતિબિંબન દૃષ્ટાન્તનું પણ પ્રત્યાખ્યાન થઈ ગયું, કારણ કે મુખ આલિના કાલુષ્યની કલ્પનાનું કારણ ખડ્ઝ વગેરે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, સત્ છે, પરંતુ અહી તે તેને અભાવ છે, .: 99. यदपि बद्धमुक्तव्यवस्थासिद्धये पादवेदनायुदाहृतम् , तदप्येवमपाकृतम् , अवच्छेदकस्य पादादेस्तत्र तात्विकत्वात् , इह तु भेदकल्पनाबीजमद्वैतवादिनो दुर्घटमिति बहुशः प्रदर्शितम् । 99. વળી, બદ્ધ-મુક્તની વ્યવસ્થા સિદ્ધ કરવામાં પાદવેદના વગેરેનાં જે ઉદાહરણ આપ્યાં તેમનું પણ આ રીતે ખંડન થઈ જાય છે, કારણ કે ત્યાં અવછેરક પદ વગેરે તાત્ત્વિક છે; પરંતુ અહીં ભેદકલ્પનાનું બીજ અદ્વૈતવાદીઓને માટે દુર્ધટ છે એ અમે - અનેક રીતે દર્શાવ્યું છે. 100. તહેવમત્ર વસ્તુસંક્ષેપઃ – વિયાયામસામાં સર્વ gવાયું યથોલાદતો પૂત્ર__ हारप्रकारस्तत्कृत इति नावतिष्ठते । सत्यां तु तस्यां नाद्वैतमिति । अत एवाह सूत्रकारः 'संख्यकान्तासिद्धिः प्रमाणोपपत्त्यनुपपत्तिभ्याम्' न्यायसूत्र ४. १.४१] इति । - - 100. તે અહીં આ રહ્યો સાર – અવિદ્યા અસત હતાં, ઉદાહરણથી સમજાવવામાં આ બધે જ વ્યવહારધકાર અવિદ્યાકૃત છે એ સ્થિર થતું નથી અને જે અવિદ્યા સત્વ હેય તે અદ્વૈત સ્થિર થતું નથી. એટલે જ સૂત્રકારે કહ્યું છે કે “તત્ત્વ એક જ છે, બે જ છે, ત્રણ જ છે વગેરે સંખ્યકાન્તવાદો અસિદ્ધ છે કારણ કે તે એક, બે, ત્રણ વગેરે તથી અતિરિક્ત એવું તેમને પુરવાર કરતું સાધન છે કે નહિ એ વિકલ્પ વિચારતાં તે સંબૅયાતવાદ ઘટતા નથી.' [ન્યાયસૂત્ર ૪.૧.૪૧]. - 101. રઢિ તાવ દૈતસિદ્ધ પ્રમાણમસ્તિ, તÉિ તહેવ દ્રિતીમતિ નાદ્વૈતન્ ! अथ नास्ति प्रमाणं, तथापि न तरामद्वैतम् , अप्रामाणिकायाः सिद्धेरभावादिति । For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ३७३ શબ્દા તવાદના ખંડનને પ્રારંભ मन्त्रार्थवादोत्थविकल्पमूल मद्वैतवादं परिहृत्य तस्मात् । उपेयतामेष पदार्थभेदः मगम्यमानः ।। एतेन शब्दाद्वैतवादोऽपि प्रत्युक्तः । __101. ने मतने सि २तु प्रमाण हाय तो ते प्रभाय मी तत्व ययु, એટલે અત ન રહ્યું. હવે જે અદ્વૈતને સિદ્ધ કરવામાં પ્રમાણ ન હોય તે વધુ જપ અદ્વૈતની સિદ્ધિને અભાવ થશે, કારણ કે અપ્રામાણિક સિદ્ધિને અભાવ છે. તેથી, મંત્ર અને અર્થવાદમાંથી ઊઠેલા વિકલ્પમાં મૂળ ધરાવતા અદૈતવાદનો પરિહાર કરીને પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણેથી જ્ઞાત થતા આ પદાર્થભેદને સ્વીકારે. આનાથી શબ્દાદ્વૈતવાદનું પણ ખંડન થઈ ગયું. 102. अनादिनिधनं ब्रह्म शब्दतत्वं यदक्षरम् । विवर्ततेऽर्थभावेन प्रक्रिया जगतो यतः ।। इति (वाक्यप० १.१] ____102 शतवाही - तत्१३५ श्रम मासिने अन्त विनानु छ (सनाहिનિધન છે), વર્ણોના નિમિત્તભૂત છે, તે શબ્દતત્ત્વ [ઘટ વગેરે અર્થરૂપે ભાસે છે અને तेमाथी आतना [उत्पत्ति कोरे] प्रठिया थाय छे.' [वा४५५४५ १.१]. 103. उच्यते-तत्र 'अनादिनिधन'पदनिवेदिता पूर्वापरान्तरहिता वस्तुसत्ता नित्यत्वं, 'ब्रह्म'पदप्रतिपादितं च व्यापित्वमित्युभयमपि शब्दस्य प्रागेव निरस्तम् । निरवयवश्च स्फोटात्मा शब्द: प्रतिक्षिप्त एव । यत्तु नित्यं व्यापि च किञ्चिदुच्यते तच्छब्दतत्वमित्यत्र का युक्तिः ? 103. नेयायि: - पानी वि२६ मे पाये छाये. त्या मानधनपया यूप અને અપર અને તેથી રહિત વતુસત્તા અર્થાત નિયંત્વને જણાવવામાં આવેલ છે, અને બ્રહ્મ પદથી વ્યાપિતા જણાવવામાં આવેલ છે. શબ્દમાં નિયત્વ અને વ્યાપિત્વ બનેને નિરાસ અમે પહેલાં જ કરી દીધો છે. વળી, નિરવયવ ફોટાભા શબ્દને પણ પ્રતિષેધ અમે કર્યો છે જ. જે કંઇ વ્યાપક અને નિત્ય કહેવાય છે તે શબ્દતત્વ છે એ પુરવાર કરવામાં शत छ ? 10. आह शब्दोपग्राह्यतया उपग्राहीतया च शब्दतत्त्वम् । तथा हि सर्वप्रत्यय उपजायमानो नानुल्लिखितशब्द उपजायते, तदुल्लेखविरहिणोऽनासादितप्रकाशस्वभावस्य प्रत्ययस्यानुत्पन्ननिर्विशेषत्वात् । एवमीदृशमित्यादिपरामर्शप्रमुषितक्पुषि वेदने वेदनात्मकतैव न भवेत् । येऽपि वृद्धव्यवहारोपयोगवैधुर्यात् अनवाप्तशब्दार्थसम्बन्धविशेषव्युत्पत्तयो बालदारकप्रायाः प्रमातारः, तेऽपि नूनं 'यत्' 'सत्' 'तत्' 'किम्' इत्यादि शब्दजातमनुल्लिखन्तो न प्रतियन्ति किमपि प्रमेयम् । अतः शब्दोन्मेष For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ શબ્દાવાદની સ્થાપના प्रभावप्राप्तप्रकाशस्वभावत्वात् सर्वप्रत्ययानां शब्दानुविद्धं बोधकत्वमिति सर्व शब्दतत्त्वमित्यवधार्यताम् । न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते ।। અનુવિદ્ધવ જ્ઞાનં સર્વે ન ગમ્યતે || ત | [વાય. ૨.૨ ૨૨] एवमनभ्युपगमे तु संविदः प्रकाशशून्यतयाऽनधिगतविषयः सर्व एवान्धમુવાકયો છો: સ્થાત્ / ગાદૃ ૨–. : वापता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । પ્રારા પ્રણેત ના ઢિ પ્રયતમની | રૃતિ | [વાસ્થT. ?. ? ૨૨] 104. શબ્દાદ્વૈતવાદી – કહ્યું છે કે પદાર્થો શબ્દો પગાહી છે (અથત પદાર્થોનું ગ્રહણ હમેશાં શબ્દો વડે થાય છે, અને જ્ઞાન શબ્દ ગ્રાહ્ય છે (અર્થાત જ્ઞાન હમેશાં શબ્દ સાથે જોડાયેલું હોય છે), એટલે શબ્દતત્ત્વ વ્યાપક અને નિત્ય છે.” ઉપન્ન થતાં બધાં જ્ઞાને શબ્દના ઉલ્લેખ વિના ઉત્પન્ન થતાં નથી. શબ્દના ઉલ્લેખ વિનાનું [અને તેથી પ્રકાશવભાવને નહિ પામેલું જ્ઞાન અનુત્પન્ન જ્ઞાનથી કોઈ વિશેષતા ધરાવતું નથી. આમ, “આવું” વગેરે પરામર્શથી રહિત શરીરવાળા જ્ઞાનમાં જ્ઞાનાત્મકતા જ ન હોય. વૃદ્ધોના વ્યવહારને ઉપયોગ ન કર્યો હોવાથી શબ્દ-અર્થના સંબંધવિશેષને બોધ ન પામેલા, બાળક જેવા જે પ્રમાતાઓ છે તેઓ પણ ખરેખર “યત' “સત' “તત ' ‘કિમ' વગેરે સઘળા શબ્દોમાંથી કોઈ પણ શબ્દને ઉલ્લેખ કરતા નથી અને પરિણામે કોઈ પણ પ્રમેયને જાણતા નથી. તેથી શબ્દના ઉમેષને લીધે પ્રકાશસ્વભાવને પામેલા હોવાને કારણે બધાં જ્ઞાનનું બેધકત્વ શબ્દાનુવિદ્ધ છે, અર્થાત શબ્દ સાથે જોડાયેલાં જ્ઞાન જ બોધક બને છે. એટલે બધું જ્ઞાન શબ્દતત્ત્વ છે એ નિશ્ચય કરો એટલે જ કહ્યું છે કે “જગતમાં એવુ કઈ જ્ઞાન નથી જે શબ્દની સહાય વિનાનું હોય; બધું જ્ઞાન શબ્દ વડે અનુગ્રથિત (=વ્યા'ત) ભાસે છે' [વાક્યપદીય ૧.૧૩૧]. આ ન સ્વીકારો તે જ્ઞાન પ્રકાશશુન્ય બની જાય અને જ્ઞાનની પ્રકાશશૂન્યતાને કારણે સર્વ જનને કેઈ વિષયનું જ્ઞાન ન થાય, પરિણામે બધાં અન્ધ-મૂક જેવાં બની જાય. અને કહ્યું પણ છે કે “જ્ઞાન સાથે હંમેશની [પ્રાપ્ત થનારી] વાગૂરૂપતા જે ઉચ્છદ પામે તે જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશે નહિ. તે વાગરૂપતા જ જ્ઞાનની પ્રકાશિકા છે.” [વાક્યપદીય ૧.૧૩૨] 105. अतः क्रमेण तावदेवं बोध्यसे शब्दाख्यविशेषणानुवेधविशेषानुभवात् सर्व निर्विकल्पकमिन्द्रियजं सविकल्पकं वा ज्ञानं शब्दविशिष्टमर्थमवद्योतयति 'गौः शुक्लो गच्छति' इति जातिगुणक्रियावच्छिन्नविषयावभासिनि प्रत्यये शब्दविशिष्ट एवार्थः प्रस्फुरतीति बुद्धयस्व । एवं चेत्, बोद्धमवतीर्णोऽसी । शब्दाख्यविशेषणानुरक्तस्य तस्य विशेष्यस्य स्वरूपं पृष्टः शब्देनैव दर्शयसि, शब्दापरित्यागलब्धप्रकाशस्वरूपयैव For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શબ્દાદ્વૈતવાદની સ્થાપના वाऽनुभूत्याऽनुभवसीति सोऽपि विशेष्यः शब्दरूप एवेति जानीहि । तदेवं शब्द एवार्थोपारूढः प्रतिभातीति व्यवतिष्ठते । 105. બીજી પ્રસ્તુત બાબતને વિશે તમે આ પ્રમાણે જાણે છે – શબ્દ નામના વિશેષણને અનુરૂપ (= યોગરૂ૫) વિશેષેના અનુભવને લીધે બધું ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન શબ્દવિશિષ્ટ અર્થને જ પ્રકાશિત કરે છે, જાણે છે, જેમકે શુક્લ ગાય જાય છે', એટલે જાતિ, ગુણ અને ક્રિયાથી વિશિષ્ટ વિષયને પ્રકાશિત કરતા જ્ઞાનમાં શબ્દવિશિષ્ટ જ અર્થ સ્કુરે છે, પ્રકાશે છે એમ તમે જાણે. જે એમ હેય તે બંધ કરવા માટે તું [કદાગ્રહ છોડી] આમ નીચે ઊતરી આવ્યો છે શબ્દ નામના વિશેષણથી અનુરક્ત તે વિશેષ્યનું સ્વરૂપ તમને પૂછવામાં આવતાં તમે તેના સ્વરૂપને શબ્દ વડે જ દર્શાવે છે; અથવા શબ્દ ન છેડવાને પરિણામે પ્રાપ્ત પ્રકાશસ્વરૂપવાળી જ અનુભૂતિથી તેના સ્વરૂપને અનુભવો છે. એટલે તે વિશેષ્ય (=પદાર્થો) પણ શબ્દરૂપ જ છે એમ મે જાણે. તેથી અર્થથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ જ જ્ઞાત થાય છે એમ સ્થિર થાય છે. 106. રૂરથમિયત્તમવાનં વૈત બાતોડસિ તપુના હુપાહઢ: રા: प्रकाशते तस्य पृथक् प्रदर्शयितुमनुभवितुं चाशक्यत्वात् शब्द एव तथा तथा प्रतिभातीति शब्दविवर्त एवायमर्थः, नान्यः कश्चिदिति प्रतिपत्तुमर्हसि । 106. આમ આટલે રસ્તે તું જે પહોંચે છે તે હવે જેનાથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ પ્રકાશે છે તેને શબ્દથી પથ દર્શાવવું કે અનુભવવું અશક્ય હોઈ શબ્દ જ તે તે રૂપે જ્ઞાત થાય છે; એટલે આ, શબ્દને વિવત છે (આભાસ છે), બીજુ કઈ . નથી એમ જાણવા-સમજવાને તુ યોગ્ય છે. 107. यथा चायमिन्द्रियजेषु प्रतिभासेषु प्रक्रमस्तथा शाब्देष्वपि प्रत्ययेषु शब्दविशिष्टो वाऽर्थः प्रतिभाति शब्दो वार्थारूढः, शब्द एवार्थरूपेण विवर्तत इति गृह्यताम् । अतश्च शब्दब्रह्मेदमेकमविद्योपाधिदर्शितविचित्रभेदमविद्योपरमे यथावस्थितरूपं प्रकाशत इति युक्तम् । 107. જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માં આ પ્રક્રમ છે તેમ શાબ્દ જ્ઞાનમાં પણ શબ્દવિશિષ્ટ અર્થ જણાય છે અથવા અર્થથી આરૂઢ =વર્ધિત, વિશેષિત) શબ્દ; એટલે શબ્દ જ અર્થ રૂપે ભસે છે એમ તમે સમજો. અને એટલે એક શબ્દબ્રહ્મ જ છે, અવિવારૂપ ઉપાધિ તેમાં વિચિત્ર ભેદે દર્શાવે છે, અવિદ્યાને નાશ થતાં યથાવસ્થિતરૂપે શબ્દબ્રહ્મ પ્રકાશે છે, એમ માનવું યોગ્ય છે. 108. तत्राभिधीयते-न चलु प्रकारत्रयमपीदमुपपद्यते, पदपदार्थसम्बन्धव्युत्पत्तिविरहिणामनवाप्तशब्दयोजनावैलक्षण्यस्वरूपमात्रप्रतिष्ठशुद्धवस्तुग्रहणप्रवणेन्द्रिय For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ શબ્દાતનું ન્યાયકૃત ખંડન जप्रत्ययदर्शनात् , वृद्धव्यवहारपरिचयाधिगतशब्दार्थसम्बन्धसंस्कृतधियामपि शब्दस्मरणसंस्कारप्रबोधहेतुभूतप्रथमोद्भूतविशुद्धवस्त्ववभासस्यापरिहार्यत्वात्, यत्र हि वस्तुनि निविशमानः शब्दः शब्दविद्वयवहारेषु योऽवधृतस्तदर्शने तत्संस्कारप्रबोधात् स स्मृतिपथमेति, नान्यथेति । सामान्यशब्देष्वपि यत्' 'तत्' 'सत्' 'किम्' इत्यादिषु विशेषशब्देष्विव सैव वार्ता । तेषामपि व्युत्पत्त्युपयोगविरहे विविधवनविहारिविहङ्गकूजितादिवदर्थप्रतीतिहेतुत्वानुपपपत्तेः । सविकल्पकदशायामपि न वाचकविशिष्टं वाच्यं मेचकगुणखचितमिव कुवलयमवलोकयति लोक इति विस्तरतः प्रत्यक्षलक्षणे परीक्षितमेतत् । आह च नं शब्दाभेदरूपेण बुद्धिरर्थेषु जायते । प्राक्शब्दाद्यादृशी बुद्धिः शब्दादपि हि तादृशी ।। इति । [इलोक. वा. प्र. १७२] संज्ञित्वमात्रमधिकमधुना ध्वनिसन्निधाने बुद्धिमधिरोहति, न तद्विशिष्टोऽर्थः, तस्य हि न नेत्रेण न श्रोत्रोण नोभाभ्यां न केवलेन मनसा वा ग्रहणमुपपद्यते, अतिप्रसङ्गात् । शब्दो ह्यनेकधर्मके धर्मिण्येकतरधर्मावधारणाभ्युपायो भवति, न तत्रात्मानमारोपयति । न हि दीपेन्द्रियप्रभृतयः प्रतीत्युपायास्तदुपेये रूपादावात्मानमारोपयन्ति । अत एव तदुपायत्वभ्रमकृतस्तदभेदवादोऽपि न युक्तः । न ह्युपायादभिन्नत्वं तदुपेयस्य युज्यते । रूपस्य न ह्यभिन्नत्वं दीपाद्वा चक्षुषोऽपि वा ।। 108. नेयापि -- अमे मानो उत्तर आपाये छ. २.। १९ ॥२॥ ३ प्रमा) ઘટતા નથી, કારણ કે પદ-પદાર્થના સમય-સંબંધનું જ્ઞાન ન ધરાવતા પુરુષોને શબ્દજનાની યોગ્યતાને ન પામેલું, વૈલક્ષયરૂપ (સજાતીય-વિજાતીય વિલક્ષણતારૂપ) સ્વરૂપમાત્રમાં જ ખેડાયેલું અને વિશુદ્ધ વસ્તુને ગ્રહણ તરફ અભિમુખ એવું ઇન્દ્રિયપ્રત્યક્ષ થતું આપણે દેખ્યું છે; વળી વૃદ્ધોના વ્યવહારના પરિચયને લીધે જાણેલા શબ્દઅર્થના સમયસંબધથી સંસ્કૃત બુદ્ધિવાળા પુરુષોને પણ, શબ્દનું સ્મરણ થવામાં કારણભૂત જે સંસ્કરિપ્રબોધ છે તે સંસ્કારપ્રબોધના હેતુભૂત સૌપ્રથમ થયેલું વિશુદ્ધ વસ્તુનું જ્ઞાન અપરિહાર્ય છે, કારણ કે જે શબ્દ સંકેતકાળે અમુક વસ્તુમાં સમય-સંબંધથી જોડવામાં આવતું હોય છે અને વ્યુત્પતિકાળે શખજ્ઞ વૃદ્ધોના વ્યવહારોમાં પેલી જ વસ્તુના વાચક તરીકે ગૃહીત થતો હેય છે તે શબ્દના સંસ્કાર તે જ વસ્તુનું દર્શન થતાં જાગવાથી તે શબ્દનું જ સ્મરણ વ્યવહારમાળે થાય છે, અન્યથા તેનું સ્મરણ થતું નથી. વિશેષશબ્દની જેમ “યત” “તત’ ‘કિમ' વગેરે સામાન્યશબ્દોની બાબતમાં પણ આ જ વાત છે. વ્યુત્પત્તિના ઉપયોગને અભાવ હોય તે, વનવિહારી વિવિધ પંખીઓના કૂજન આદિની જેમ તે સામાન્ય શબ્દોનું પણ અર્થના જ્ઞાનનું કારણુપણું ઘટતું નથી. સવિકલ્પક દશામાં પણ, ચિત્રરૂપથી ખચિત કુવલયની For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ શબ્દાતનું ન્યાયકૃત ખંડન ૩૭૭ જેમ વાચક શબે થી વિશિષ્ટ વાચ્ય અર્થને આપણે દેખતા નથી એ વાત અમે પ્રત્યક્ષલક્ષમાં પરીક્ષી છે, અને કહ્યું પણ છે કે “અર્થો વિષયક ઉત્પન્ન થતું જ્ઞાન અર્થોને શબ્દથી અભિનરૂપે ગ્રહણ કરતું નથી, કારણ કે શબ્દપ્રયોગ પહેલાં જ્ઞાન જેવું હોય છે તેવું જ શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય છે, [અર્થાત શાબ્દબોધમાં પણ અર્થો શબ્દથી અભિ-નરૂપે ગૃહીત થતા નથી.' [પ્લે કાર્તિક, પ્રત્યક્ષ. ૧૭૨]. નિને(= શબ્દને) સનિક થતાં શાબ્દબોધમાં હવે કેવળ સંન્નિત્વ વધારામાં ભાસે છે, પરંતુ વનિથી (=શબ્દથી) વિશિષ્ટ અર્થ ભ તો નથી કારણ કે નેત્રથી, શ્રોત્રથી, નેત્ર-શ્રોત્ર બન્નેથી કે કેવળ મનથી ધનિથી(=શબ્દથી) વિશિષ્ટ અર્થનું ગ્રહણ ઘટતું નથી, ન ઘટવાનું કારણ એ કે શબ્દથી વિશિષ્ટ અર્થનું તેમના વડે ગ્રહણ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. [શબ્દવિશિષ્ટ અર્થનું ગ્રહણ નેત્રથી થાય છે એમ માનતાં શબ્દને પણ નેત્રને વિષય માનવો પડે, અને તે પછી રસ, ગઘ પણ નેત્રને વિષય બનવાની આપત્તિ આવે.] અનેક ધર્મો ધરાવતા ધર્મમાં અમુક એક ધર્મને નિશ્ચય કરવા માટે શબ્દ ઉપાય બને છે, શબ્દ પિતે પિતાને આરોપ તે ધર્મમાં(=અર્થમાં) કરતો નથી. દીપક, ઇન્દ્રિય, વગેરે જ્ઞાનના ઉપાય તેમના ઉપય રૂપ વગેરેમાં પિતાને આરોપ કરતા નથી. તેથી જ શબ્દના ઉપાય૫ણુના આરોપને લીધે પેદા થયેલે શબ્દથી અર્થના અભેદને વાદ પણ યોગ્ય નથી. ઉપાયથી ઉપેયને અભેદ યોગ્ય નથી દીપકથી કે ચક્ષુથી રૂપને અભેદ નથી. 109. ગપિ ૨ ઢિ દ્વામિનનોડઃ પ્રતિમાથેવ, શોધ્યાના ? अभेदेऽपि शब्दमयमेव विश्वमिति तत्रापि कोऽध्यासार्थः ? अध्यासभ्रमस्तु वैयाकरणानामेकाकारनिर्देशदोषनिर्मितः । यथाऽऽह 'गौरित्येष हि निर्देशो वाच्यस्तबुद्धिवाचिनाम्' ત | [ો. વા. પ્રત્યક્ષ. ૧૮૨] . “વાસ્તવયા દટોડર્થ” રૂતિ છૂટો વ “.” તિ, 'कीदृशं ते ज्ञानमुत्पन्नम्' 'गौः' इति, कीदृशं शब्दं प्रयुक्तवानसि' गौः' इति । तत एषा भ्रान्तिः, वस्तुतस्तु विविक्ता एवैते शब्दज्ञानार्थाः । तदुक्तम् गवि सास्नादिमद्रूपा गादिरूपाऽभिधायके । निराकारोभयज्ञाने संवित्तिः परमार्थतः ।। इति । [श्लो. वा. प्रत्यक्ष १८५] - 109. વળી, જે શબ્દથી અર્થ અભિન્ન દેખાતો જ હોય તે, અધ્યાસાર્થ કર્યો ? અભેદમાં પણ શબ્દમય જ વિશ્વ છે એમ કહ્યું છે, ત્યાં પણ અધ્યા સાથે કર્યો ? અધ્યાસરૂપ ભ્રમ વૈયાકરણે ને થાય છે તેનું કારણ છે એકાકારનિદેશદે, જેમકે કહ્યું છે કે “વાસ્થ(ગેપશુ), વાચનું જ્ઞાન ગોજ્ઞાન) અને વાચક (શબ્દ) આ ત્રણેને નિર્દેશ એક ગોશબ્દથી જ થાય છે. [આ છે એકાકારનિદેશી. [શ્લેકવાતિંક, પ્રત્યક્ષ. ૧૮૨] “તું કે અર્થ દેખે ?” એમ પૂછવામાં આવતાં તે કહે છે ગે'. “કેવું જ્ઞાન તને થયું છે?' એમ પૂછવામાં આવતાં તે કહે છે ગો'. કેવો શબ્દ તે પ્રયો ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે “ગે'. તેમાંથી (=આ એકાકારનિદેશમાંથી) આ બ્રાતિ (શબ્દ અર્થજ્ઞાનના અભેદની બ્રાન્તિ) થાય છે. For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શબ્દ અને અર્થને અભેદ સંભવતા નથી ? હકીકતમાં તે શબ્દ, અર્થ અને જ્ઞાન જુદાં જ છે. તેથી કહ્યું છે કે પરમાતઃ ગે પશુવિષયક જ્ઞાન સાસ્ના આદિ યુક્ત હોવાપણાના આકારવાળું હોય છે, ગોશબ્દવિષયક જ્ઞાન ગ વગેરે વર્ણોના આકારનું હોય છે. અને આ બન્ને જ્ઞાનેનું જ્ઞાન નિરાકાર હોય છે [અથવા આ બને જ્ઞાનોમાં અનુસ્મૃત જ્ઞાન છે તે નિરાકાર છે). [લેકવાર્તિક પ્રત્યક્ષ ૧૮૫] 110. एवमिन्द्रियजेष्विव शाब्देष्वपि प्रत्ययेषु न शब्दस्वरूपमध्यस्यतीति युक्तम् । यदि च शब्द: स्वरूपेणार्थं प्रतिपादयति तदा अक्षशब्दस्यैक्याद् देवनविभीतकरथाक्षेषु तुल्या प्रतीतिः स्यात् । न चाक्षशब्दा भिन्ना इति वक्तव्यं, स्वरूपप्रत्यभिज्ञाऽनपायात् , तदुच्चारणे चार्थत्रय्यां संशयदर्शनात् । 110. ઈન્દ્રિયજ જ્ઞાનની જેમ શાદજ્ઞાને માં પણ શબ્દરવરૂપને અિર્થ ઉપર] અધ્ય સ (=આરો૫) કરાતે નથી એમ કહેવું યોગ્ય છે જે શબ્દ સ્વરૂપથી અર્થાનું પ્રતિપાદન કરતા હેય તો “અક્ષશબ્દ એકને એક હેઈ, દેવન, વિબતક અને રથાક્ષમાં એકસરખું અર્થજ્ઞાન થાય. “અશબ્દો ભિ-ન છે એમ ન કહેવું જોઈએ, કારણ કે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી તેમ જ “અક્ષશબ્દના ઉપચારથી “ત્રણ અર્થોમાંથી કયે અર્થ?” એવો સંશય થશે દેખાય છે. [આ દર્શાવે છે કે નાનાWવાચી શબ્દોની બાબતમાં શબ્દ અને અર્થને અભેદ ઘટતો નથી. શબદથી અર્થને અભેદ હોય તે એક શબ્દ નાના અર્થને વાચક કેવી રીતે બને ? જે કહો કે તે એક શબ્દ નથી તે તે પણ ગ્ય નથી કારણ કે તે શબ્દનું સ્વરૂપ તે તેનું તે જ રહે છે. અમુક નિયત ક્રમમાં રહેલા વણે એ તે શબ્દનું સ્વરૂપ છે તે સ્વરૂપ તે તેનું તે જ રહે છે, કારણ કે તે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી] 11. “મવતિરાવ્યો હુતિ તથાસ્તુદયરFપવાધ્યાસપક્ષે તુક્યાર્થકતીતિहेतुत्वं प्राप्नोति, तथा च सिद्धसाध्यबुद्धिः संवेद्यमानाऽपि निहनूयेत । एवमगादित्यश्व इति, अजापय इत्यादावपि द्रष्टव्यम् । 11 સુબઃ મવતિ શબ્દ (અર્થાત મવાનનું સમી એકવચન) અને તિડઃ “મવતિ” શબ્દનું (અર્થાત મૂ ધાતુનું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચન – મવતિ'ફ.નું) રૂપ તુલ્ય હેવાથી અધ્યાસપક્ષમાં તે બન્ને મવતિ શબ્દથી તુલ્ય અર્થજ્ઞાન થાય અને પરિણામે સુબત્તમાં સિદ્ધની બુદ્ધિ અને તિડતમાં સાધ્યની બુદ્ધિ જે સ વેદાય છે તેને પ્રતિષેધ પણ થાય. આમ “મા” એટલે અશ્વ થાય; “મનાપ' વગેરેમાં પણ આમ સમજવું જોઈએ. _112. शब्दस्य सिद्धरूपत्वात् तदध्यासेनार्थबुद्धाविष्यमाणायां 'यजेत' 'दद्यात्' 'जहुयात्' इत्यादौ न कचित् साध्यबुद्धिर्भवेत् , सिद्धाध्यासेन साध्यबुद्धरेननुरूपत्वात् । 112 શબ્દ પિતે સિદ્ધ રૂપવાળો હેઈ, અર્થ ઉપર તેના આરેથી અર્થનું જ્ઞાન ઈચ્છવામાં આવતાં “ત ( યજ્ઞ કરે), ‘ાત્ (= દે,’ ‘ggયાત્ (= હેમ કરે ' વગેરેમાં ક્યાંય સ ધ્યનું જ્ઞાન નહિ થાય કારણ કે સિદ્ધના અધ્યીસની સાથે સા ધ્યનું જ્ઞાને અનુરૂપ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ શબ્દ ઉપર અર્થને અધ્યાસ શક્ય નથી ૩૭૮ નથી. [જેને અધ્યાત હોય તેનું જ્ઞાન થાય છે. શક્તિ ઉપર રજતને અધ્યાત હોય છે ત્યારે રજતનું જ્ઞાન થાય છે સાધ્ય ઉપર સિદ્ધને અધ્યાસ હેય ત્યારે સિદ્ધનું જ જ્ઞાન થાય.] 113. નાતિકુળત્રિયા દ્વાશ્ચ “ શુરો ગતિ' સુયાયઃ ન લાગે नियतमध्यासमनुरुन्धत इति नावगच्छामः, शब्दस्यार्थानपेक्षनिसर्गसिद्ध वैश्वरूप्यकल्पनाबीजाभावात् , प्रतिनियतशब्दवृत्तेश्च कस्यचिल्लक्षणस्यानुपलक्षणात् । 113. નૌઃ ગુજરુર વાછતિ વગેરે જાતિશ, ગુણશબ્દો અને ક્રિયા શબ્દો ક્યા કારણે નિયત અધ્યાસને કરે છે એ અમે જાણતા નથી, કારણ કે અર્થાપેક્ષ નિસગ સિદ્ધ વૈશ્વરૂની કલ્પનાનું બીજ શબ્દ નથી અને શબ્દને વ્યાપાર અમુક અર્થમાં થવાનું પણ કોઈ લક્ષણ નજરે ચઢતું નથી. . 114. वृक्षप्लक्षशब्दयोश्च घटपटशब्दयोरिव स्वरूपभेदाविशेषादानपेक्षित्वाच्च विशेषणविशेष्य भावसामानाधिकरण्ये शब्दाध्यासवादिनो न भवेताम् । न ह्येकत्र वस्तुनि वाच्ये कचिदनयोः शब्दयोवत्तिः । एतेन नीलोत्पलमपि प्रत्याख्यातम् । 14, વૃક્ષ અને પ્લેક્ષ' એ બે શબ્દો “પટ” “પટ” એ બે શબ્દોની જેમ સ્વરૂપભેદ સમાનપણે ધરાવતા હોવાથી અને તેમને અર્થની અપેક્ષા ન હોવાથી શબ્દા ધ્યાસવાદીઓને વિશેષણવિશેષ્યભાવ અને સામા નાધિકરણ્ય બનશે નહિ, કારણ કે કોઈ એક વાગ્યે વસ્તુમાં ક્યાંય આ બે શબ્દને વ્યાપાર નથી. આનાથી જ “નીલેપલ’ પણ પ્રતિષેધ પામ્યું. 115. तत्रौतत् स्यात्-न नीलगुणविशेषितमिदमुत्पलं नाम किञ्चिदस्ति विशेष्यम् , अपि तु निरस्तावयवार्थ अश्वकर्णादिवत् अर्थान्तरमेवेदं; व्युत्पत्तिप्रकारमात्र तु विशेषणविशेष्यभाववर्णनमिति । 115. શબ્દાદ્વૈતવાદી – ત્યાં (=નીલેલની બાબતમાં) આમ થાય – નીલગુણથી વિશેષિત આ ઉ પલ નામનું કોઈ વિશેષ્ય નથી, પરંતુ અવયવાર્થો ન ધરાવતે અવયવાર્થોથી - જુદે જ કોઈ અર્થ – અવકર્ણની જેમ – આ છે. વિશેષણવિશેષ્યભાવનું વર્ણન તે કેવળ વ્યુત્પત્તિપ્રકાર છે. 116. તવેતનવીનમ્ , અનસૂયાના વયવાર્થપ્રતીતિનિહ્નવનિમિત્તાનુYलम्भात् । अश्वकर्णादौ हि युक्तमर्थान्तरत्वं, तत्र हि नाश्वार्थो न कर्णार्थः । निरवयववाक्यार्थवादश्च प्रागेव विस्तरेण निरस्त इत्यलं पुनरुक्तालापेन । 116. યાયિક – આમ કહેવું બરાબર નથી, કારણ કે અનુભવમાં આવતા અવયવાર્થોને જ્ઞાનના પ્રતિષેધનું કોઈ નિમિત્ત ઉપલબ્ધ નથી. અવકણું વગેરેમાં અવયવાર્થોથી અન્ય અર્થનું દેવું ઘટે છે, ત્યાં અવાર્થ પણ નથી કે કર્થ પણ નથી. નિરવયવ For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ 3८० શબ્દાતમાં સામાનાધિકરણય અસંભવ વાક્યાર્થવાદનું વિસ્તારથી ખંડન આ પૂર્વે અમે કર્યું છે એટલે પુનરુક્તિ કરવાની ४३२ नथी. ___ 117. अथ शब्दद्वयाभ्यासनिबन्धनमेव सामानाधिकरण्यं 'वृक्षः प्लक्षः' इत्युच्यते । तदपि न चारु, वृक्षस्तरुरिति पर्याययोरपि तत्सम्भवे सति सामानाधिकरण्यप्रसङ्गात् । अपि च पर्यायेष 'हस्तः करः पाणिः' इत्यादिषु शब्दरूपभेदाध्यासपपक्षेऽर्थबुद्धिभेदः प्राप्नोति, न चासावस्तीति नाध्यासः। 117. शमा वैवाही - ये शहोनी में अर्थ 8५२ अध्यार। वामां माव्यो होवाने पारणे । सामानाधि:२९५ 'वृक्षः प्लक्षः मेम हेपाय छे. નયાયિક – આમ કહેવું સારું નથી, કારણ કે વૃક્ષ' તરુ એ બે પર્યાય શબ્દોની બાબત નાં પણ એક અર્થ ઉપર બે શબ્દોને અધ્યાસ સંભવતે હેઈ, તેમના સામાનાધિ४.९यना आपत्ति आवे qणी, या पक्षमा, 'स्त २' पालिए' पोरे पर्यायानी બાબતમાં, શબ્દરૂપભેદ અર્થબુદ્ધિભેદે પ્રાપ્ત થાય, પણ અર્થબુદ્ધિભેદ તે છે નહિ, એટલે અધ્યાસ પણ નથી. 118. किञ्च सम्बन्धग्रहणनिरपेक्षोऽपि शब्दः स्वसामर्थ्यमनुरुध्यमानः स्वाध्यासेन बुद्धिं विदध्यात् । तदपेक्षायां वा कस्य केन सम्बन्ध इति न बुध्यामहे, शब्दादर्थस्य पृथग्व्यवस्थितात्मनस्त्वन्मते दुर्लभत्वात् , शब्दव्यतिरिक्तार्थोपगमे वा किमनेन शब्दाध्याससमर्थनाडम्बरेण ? विरम्यतामतो मृगतृष्णानुसरणरणरणकात् । 118. વળી, સંબંધગ્રહણનિરપેક્ષ હોવા છતાં પણ શબ્દ પોતાના સામર્થને અનુસરી પિતાને અધ્યાસ કરીને જ્ઞાન ઉત્પન્ન કરે છે. સંબંધગ્રહણની અપેક્ષા માનતાં કોને કેની સાથે સંબંધ છે એ આ પણે જાણતા નથી કારણ કે શબ્દથી પૃથફ અવસ્થિતિ ધરાવતો અર્થ તો તમારા મનમાં દુર્લભ છે અને જે શબ્દથી અતિરિક્ત અર્થને સ્વીકાર કરવામાં આવે તો શબ્દાધ્યાસનું સમર્થન કરતા આ આડંબરની શી જરૂર ? માટે તમે મૃગજળ પાછળ દોડવાના ત્રાસમાંથી વિરમે. 119. अपि चाध्यासः कचित् सादृश्याद्भवति शुक्ताविव रजतस्य, क्वचिदनुरागाद् भवति लाक्षाया इव स्फटिके । शब्दार्थयोमामूर्ततयाऽतिदूरभिन्नस्वरूपयोः सादृश्यं तावदनुपन्नम् । अनुरागोऽपि तत एव दुर्घटः, पृथग्देशत्वाद्, भिन्नेन्द्रियग्राह्यत्वाच्च । प्रतिबिम्बवर्णनमपि न सुन्दरम् , दूरदेशत्वेन शब्दार्थयोः प्राप्तेरभाभात् । अप्राप्तयोश्च प्रतिबिम्बोदये द्वारकोद्याननिवासिवासुदेवसुन्दरीवदनतामरसानि For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ શબ્દ ઉપર અને અખાસ સંભવ નથી सागरतरङ्गपवनपरिचयचलदलकलतिकालाञ्छितानि स्वच्छेष ज्योत्स्ादातद्युतिषु तुषारगिरिगह्वरगततुहिनशिलाकर्पूरदर्पणेषु प्रतिबिम्बतानि दृश्येरन् । 119. વળી, અધ્યાસ કેટલીક વાર સાદને કારણે થાય છે, શુક્તિકામાં રજતના અધ્યાસની જેમ, કેટલીક વાર અનરંજનને કારણે થાય છે, સ્ફટિકમાં લાક્ષાના અધ્ય સની જેમ. શબ્દ અને અર્થ મૂર્તતા-અમૂર્તતાને કારણે અત્યંત ભિન્ન સ્વરૂપવાળા છે એટલે તેમનામાં સદશ્ય ઘટતું નથી. અનુરંજન પણ તેથી જ દુર્ઘટ છે, કારણ કે શબ્દ અને અર્થ જુદા જુદા દેશમાં રહેલા છે અને જુદી જુદી ઇન્દ્રિય વડે ગ્રાહ્ય છે. પ્રતિબિંબની તો વાત પણ કરવી સુચિકર નથી કારણ કે શબ્દ અને અર્થ એકબીજા દૂર દેશમાં રહેલા હોઈ તેમની પ્રાપ્તિનો અભાવ છે અને જેમની પ્રાપ્તિ નથી તેમનું પ્રતિબિંબ માનતાં, દ્વારકાના ઉદ્યાનમાં રહેતી વાસુદેવની સુંદરીઓનાં મુખકમળો – સાગરના તરંગો પરથી વાતા પવનના સંયોગથી હાલતી વાળની લટોથી શોભતા મુખકમળો – સ્નાના નિર્મળ પ્રકાશવાળા અને તુષારગિરિની ગુફામાં રહેલી તુહિનશિલા પરના કપૂર પણમાં પ્રતિબિંબિત થતાં દેખાય. 120. अथ सर्वयतत्वेन शब्दानामर्थदेशे प्राप्तिरभिधीयते, तर्हि सकलशब्दसार्थसाधारण्यादत्यन्तमध्याससांकर्यमनवधार्यमाणविशेषनियमकारणमापद्यत इत्यलमतिप्रसङ्गन । सर्वथा न सम्बद्धः शब्दाध्यासवादः । 120. જો કહે કે શબ્દ સર્વગત હોઈ, શબ્દોની અર્થદેશમાં પ્રાપ્તિ કહેવાઈ છે, તે અમે કહીશું કે બધા શબ્દ બધા અર્થોને સમાન૫ણે પ્રાપ્ત હોઈ અધ્યાસનું અત્યંત સાંકય આવી પડશે તથા પરિણામે વિશેષનિયમને અનિશ્ચય આવી પડશે, એટલે આ અતિપ્રસંગદેષથી સયું: શબ્દા ધ્યાસવાદ સર્વથા અસંબદ્ધ છે 121. विवर्तवादोऽपि न समञ्जसः । तथा हि ‘विवर्ततेऽर्थभावेन' इति कोऽर्थः ? न तावदर्थात्मना शब्दः परिणाममुपयाति क्षीरमिव दधिरूपेण, परिणामित्वेन विकारितया वा क्षीरादेरिवानित्यत्वप्रसङ्गात् । तथाभावेऽपि च नाद्वैतसिद्धिर्दन इव क्षीरविकारस्य शब्दविकारस्यार्थस्य ततोऽन्यत्वात् , अन्यत्वाच्च बाधकारणकालुष्याधूपप्लवविरहितप्रतीतिसमर्पितभेदत्वात् । 121, શબ્દવિવવાદ પણ અસમંજસ છે, તે આ પ્રમાણે – “શબ્દ અર્થરૂપે વિવર્તન પામે છે (વિવર્તતે અર્થમાનો એને અર્થ ? (૧) એ અર્થ એ નથી કે જેમ દૂધ દહી રૂપે પરિણમે છે તેમ શબ્દ અથરૂપે પરિણમે છે, કારણ કે એમ માનતાં પરિણમીપણાને કારણે કે વિકારી૫ણુને કારણે દૂધની જેમ શબ્દમાં અનિત્યત્વ માનવાની આપત્તિ આવે. અર્થ શબ્દને પરિણામ (Fવિકાર) હેય તે પણ શબ્દ અર્થના અદ્વૈતની સિદ્ધિ ન થાય, કારણ કે જેમ ક્ષીને વિકાર દહીં For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વિવર્તના ચારે અર્થ શબ્દવિવવાદમાં ઘટતા નથી ક્ષીરથી અન્ય છે તેમ શબ્દને વિકાર અર્થ શબ્દથી અન્ય છે; અને અન્ય હેવાથી બાધના કારણરૂપ કાલુષ્ય આદિ વિઘાતકોથી રહિત એવું જ્ઞાન શબ્દ અને અર્થના ભેદને રજૂ કરે છે. 122. અથાર્થપ્રતિમાસનસમવીઝાસ્ટaહુપદ્ધતિ શબ્દ રૂાથે વિવર્તાઈ, सोऽपि न युक्तः, बाह्यस्य वस्तुनः पदाभिधेयस्य जातिव्यक्त्यादेर्वाक्यवाच्यस्यापि भावनादेः पूर्वप्रसाधितत्वात् , अवयव्यादेश्चादूर एवाग्रे समर्थयिष्यमाणत्वात् । न चेन्द्रजालमायादिवदयथार्थतायामिह किमपि कारणमुत्पश्यामः । 122. (૨) શબ્દ ઇન્દ્રજાલની જેમ અર્થના અસત પ્રતિભાસને દર્શાવે છે – આ છે શબ્દવિવર્તાને અર્થ એમ જે કહેવામાં આવે તો અમે કહીએ છીએ કે તે અર્થ પણ અયોગ્ય છે, કારણ કે પદાભિધેય જાતિ, વ્યક્તિ વગેરે અને વાક્યવાગ્ય ભાવના વગેરે બાહ્ય વસ્તુને પણ પહેલાં અમે પુરવાર કરી છે, વળી અવયવી આદિનું હવે પછી નજીકમાં જ અમે સમર્થન કરવાના છીએ, તથા જેમ ઇન્દ્રજાલની માયા વગેરેની અયથાર્થતામાં કઈક કારણ આપણે દેખીએ છીએ તેમ અહીં અર્થોની યથાર્થતામાં કંઈ જ કારણ આપણે દેખતા નથી. 123. અથાર્થQળ રા: સુmિવિ રગતાળારતયાનવમાત તીર્થ विवर्तवाचोयुक्तिः । इयमपि न साधीयसी, शुक्तिका हि रजतवत् प्रकाशत इति शक्यं वक्तुं, शुक्तराकारसारूप्येण तथाऽवभाससम्भवात् , इह तु शब्दार्थयोरत्यन्तविसदृशवपुषोराकारसमारोपकारणानवधारणात् कथमितररूपेणेतरस्यावभासः, शुक्तिकारजतादिष च बाधकवशात् तथात्वमवगतम् , इह तु न बाधकं किञ्चिद् भवति भविष्यति वेति वर्णितम् । 123, (૩) જેમ છીપ રજતરૂપે ભાસે છે તેમ શબ્દ અર્થરૂપે ભાસે છે એમ શબ્દવિવર્તાને સમજાવતી આ ચતુર વાણી જે તમારી હોય તો તે પણ સારી નથી, કારણ કે છીપ રજતની જેમ ચળકે છે એમ કહેવું શક્ય છે. કેમ ? કારણ કે છીપના આકારનું રજતના આકાર સાથે સારૂ હોઈ છીપ રજત રૂપે ભાસે એ સંભવે છે. પરંતુ અહીં તે શબ્દ અને અર્થના શરીરે અત્યંત વિસદશ હોઈ એકને આકાર અન્ય ઉપર સમારોપ થવાનું કારણ શું છે તેનું અવધારણ હોવાથી કેમ કરીને એકના રૂપથી બીજાને અવભાસ થાય ? છીપરજત વગેરેમાં તે બાધક જ્ઞાનને લીધે જાતનું મિથ્યાપણું જણાય છે, પરંતુ અહી તો કંઈ જ બાધક નથી કે ભવિષ્યમાં થવાનું નથી એમ અમે જણાવ્યું છે. 124. अथ स्वानुवेधमजहत् सत्यामसत्यां वाऽर्थबुद्धिमादधाति शब्द इत्ययं विवर्तार्थः । एषोऽपि सम्प्रत्येव प्रतिक्षिप्तः, शब्दानुवेधविरहिणीनां प्राचुर्येण प्रतिपत्तीनां प्रदर्शितत्वात् । For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવિધ્યનિરાસ ૩૮૩ 1:4 (૪) શબ્દ પિતાને સંસર્ગ છેડ્યા વિના (અર્થાત પિતાના સંસર્ગ સાથે જ સત્ય કે અસત્ય અર્થબુદ્ધિને ઉત્પન્ન કરે છે – આ વિવર્તાઈ છે એમ જે તમે કહે તે આ વિવર્તાથને પ્રતિષેધ તો અમે હમણું જ કરી ગયા છીએ, કારણ કે શબ્દસંસગરહિત જ્ઞાનેને પ્રચુરપ્રમાણમાં અમે દર્શાવ્યાં છે. 125. ન વાવ: રૂિચ વિપરિવેતર વિપરિવર્તતે વિવર્તઝાર: રૂલ્યવાचकमुच्यते 'विवर्ततेऽर्थभावेन' इति । 125. Fઆ ચારથી] અન્ય એવો વિવર્તને કોઈ પ્રકાર (=અર્થ) બુદ્ધિમાનના ચિત્તમાં ફુરત નથી, એટલે “વિવર્તતેડર્થમાન (Gશબ્દ અર્થરૂપે વિવર્તન પામે છે)' એ અવાચક (=અનર્થ ક) છે એમ કહેવામાં આવ્યું છે 126. નવ રાત્રáવ સૃતિ નાદ્ધિાર્થ વિવાર ૩, સોડવ ન सम्यक्, अचेतनत्वेन शब्दस्येश्वरस्येव स्रष्टत्वानुपपत्तेः, न च परमाणुवदस्य कारणत्वम्, अवयवसमवायित्वेन पृथिव्यादेः कार्यस्य ग्रहणात्। 126. “શબ્દબ્રહ્મ જ જગતનું સર્જન કરે છે – આ વિવર્તને પ્રકાર છે એમ જે તમે કહે છે તે વિવત પ્રકાર પણ બરાબર નથી, કારણ કે શબ્દ અચેતન હાઈ ઈશ્વરની જેમ તેનું અષ્ટાપણું ઘટતું નથી; વળી પરમાણુની જેમ તે જગતનું કારણ નથી કારણ કે શબ્દમાં સમવાય સંબંધથી રહેનાર તરીકે નહિ પણ અવયવોમાં સમવાયસંબંધથી રહેનાર તરીકે પૃથ્વી આદિ કાર્યનું ગ્રહણ થાય છે. 127. अथ 'विज्ञानमानन्दं ब्रह्म' इत्यागमवचनमनुसरता विभुत्वमिव चेतनत्वमपि शब्दब्रह्मणो वर्ण्यते, तर्हि ईश्वरस्यैव शब्दब्रह्मेति नाम कृतं स्यात् । 127. જો તમે કહે કે બ્રહ્મ એ વિજ્ઞાન છે, આનન્દ છે એ આગમવચનને અનુસરી વિભુત્વની જેમ ચેતનત પણ શબ્દબ્રહ્મનું અમે વર્ણવીએ છીએ, તે અમારે કહેવું જોઈએ કે ઈશ્વરનું જ શબ્દબ્રહ્મ' એવું નામ તમે કર્યું એમ થાય. 128. યદ્રથુષ્યતે– द्वे ब्रह्मणी वेदितव्ये शब्दब्रह्म परं च यत् । ત્રહ્મળ નિદUIZ: પૂરું થ્રહ્માધિકાછતિ | રૂતિ મૈિત્રા. ૩૫. ૬.૨૨] तदपि सुभिक्षमत्यन्तमलौकिकम्, एकतरस्य ब्रह्मणः काल्पनिकत्वात् । अकाल्पनिकत्वे वा कथमद्वैतवादः ? तस्मात् कृतमनेन शब्दब्रह्मणा, स्वस्ति परस्मै ब्रह्मणे भूयात् । 128 બે બ્રહ્મ જાણવાં જોઈએ – શબ્દબ્રહ્મ અને જે પર છે તે (અર્થાત પરબ્રહ્મ). શબ્દબ્રહ્મમાં જે નિષ્ણાત હેય છે તે પરબ્રહ્મને જાણે છે – પામે છે' મિત્રા. ઉપ. ૬.૨૨] For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ ३८४ એકાત્મવાદ તસંગત નથી એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અત્યત અલૌકિક છે, કારણ કે બેમાંથી એક બ્રહ્મ કાલ્પનિક છે. અને જે તે કાલ્પનિક ન હોય તો અતવાદ કેવી રીતે ઘટે? તેથી શબ્દબ્રહ્મને રહેવા દે. પરબ્રહ્મને પણ સ્વસ્તિ છે. ____ 129. अविद्यामायाविनिर्मितविविधभेदप्रथनकल्पश्च सत्ताद्वैतदूषणावसर एव निवारित इति शब्दाद्वैतमपि तद्वदसमञ्जसमिति सिद्धम् । 129. અવિદ્યાની માયાથી નિમિતે વિવિધ ભેદોના પ્રપંચના સિદ્ધાન્તને નિરાસ સત્તાના દૂષણે દર્શાવતી વખતે કરી જ દીધો છે, એટલે સત્તાની જેમ શબ્દાદ્વૈત પણ અસમંજસ છે એ પુરવાર થયું. _130. एतेन परमात्मोपादानत्वमपि प्रत्युक्तम् , परमात्मनो निसर्गनिर्मलस्यैवंप्रायकलुषविकारकारणत्वानुपपत्तेः । 130. माना ६२॥ ५२मात्मा तनु हान॥२९॥ छ अनी ५५ प्रतिषेध यई ગયો, કારણ કે સ્વભાવથી જ નિર્મળ પરમાત્મા આવા મલીન વિકારોનું ઉપાદાનકારણ બને એ ઘટતું નથી. 131. असत्यमेव विकारजातमविद्यातः परमात्मनि विभातीत्येतदपि दुषितम् । अतः सर्वथा नाद्वैतपक्षः कश्चिदनवद्यः । ___131. अविधाथी भेला असत् वि। ५२मात्मामा मासे छे से मान्यता ५९ દોષપૂર્ણ છે. નિષ્કર્ષ એ કે કોઈ પણ અતિપક્ષ સર્વથા નિર્દોષ નથી. ___132. अथ सर्वप्राणिनामेक एवात्मा, न नाना आत्मान इतीदृशमद्वैतमुच्यते, तदप्यप्रमाणकम् , एकस्मिन् सुखिनि न सर्वे सुखिनः, एकस्मिन् दुःखिते वा न सर्वे दुःखिता इति व्यवस्थादर्शनात् , आत्मपरव्यवहारस्य च सर्वजनप्रतीतिसिद्धस्य दुरपह्नवत्वात् , अन्यदृष्टे च सुखदुःखसाधने वस्तुनि स्मरणानुसन्धानपूर्वकेच्छाद्वेषादिकार्यजातस्यान्यत्रानुपलम्भात् , एकस्मिंश्च वीतरागे मोक्षमासादितवति संसारिणामन्येषामानन्त्यदर्शनात् , अहंप्रत्ययस्य प्रत्यगात्मवृत्तेः परत्रासम्भवात् , जगद्वैचित्र्यस्य च पुरुषभेदनियतधर्माधर्मनिबन्धनस्यान्यथाऽनुपपत्तेः, आत्मभेदस्य विस्पष्टसिद्धत्वात् । तप्तलोहस्फुलिङ्गकघटाकाशपादवेदनादिदृष्टान्तकदम्बस्य च निषेधः कृत एवेति एकात्मवादोऽपि न युक्तिमानित्यलं विस्तरेण । 132. मां मानो साभा छ, [प्रत्ये: प्राएन । आत्मा मेम] અનેક આત્માઓ નથી – આવું જે અદ્વૈત કહેવાય છે તે પણ અપ્રમાણ છે, કારણ કે એક પ્રાણી સુખી થતાં બધાં પ્રાણીઓ સુખી નથી થતાં, એક દુઃખી થતાં બધાં દુખી નથી થતાં, એ પ્રકારે વ્યવસ્થા દેખાય છે; વળી, સવ જનને થતી પ્રતીતિથી સિદ્ધ એવા આત્મ પરના વ્યવહારને પ્રતિષેધ કરવો અતિ કઠિન છે; સુખ-દુ:ખના સાધનભૂત વસ્તુને અમુક For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ શબ્દાતખંડને પસંહાર અને વિજ્ઞાનાતખંડનારંભ ૩૮૫ માણસે દેખતાં સમરણનુસંધાનપૂર્વક ઈચ્છા-દ્વેષ આદિ કાર્યો તે જ માણસમાં દેખાય છે, અન્ય માણસમાં દેખાતાં નથી; એક વીતરાગને મોક્ષ થાય છે ત્યારે અન્ય અનન્ત સંસારીઓ તે દેખાતા રહે છે જ; એક જીવાત્માને થતે અહંપ્રત્યય બીજ જીવાત્માને હો અસંભવ છે; પુરુષના ભેદથી નિયત ધમધનભેદને કારણે જગતનું વૈચિત્ર્ય છે. જે વૈચિય પુરુષભેદ વિના ઘટતું નથી; આત્મભેદ સ્પષ્ટપણે પુરવાર થયેલું છે. તપાવેલા લેઢાનાં તણખાં, ઘટાકાશ, પાદવેદના વગેરે દષ્ટાનો પ્રતિષેધ અમે કર્યો છે જ, એટલે એકાત્મવાદ પણ તર્કસ ગત નથી. વિસ્તાર રહેવા દઈએ. 133. રાWાથે વિવર્ત: વમવિમિત પ્રકૃત્તિવિ __ स्वाकारोऽर्थप्रपञ्चः कथमिव विकृतिब्रह्मणो वेदशी स्यात् । तस्मान्नानात्मतत्त्वे परिचितसदसत्कर्मपाकानुसार प्रादुर्भतेश्वरेच्छावशविचलदणुप्रोद्भवो भूतसर्गः ॥ 133. અખિલપણે ફુરત શબ્દને આ વિવત’ શબ્દથી જુદા પિતાના આકારવાળો અર્થપ્રપંચ કેવી રીતે હોય કે બ્રહ્મની આવી વિકૃતિ કેવી રીતે હોય ? તેથી આત્માઓ અનેક હતાં તેમનાં સચિત સત્કર્મ અને અસરકર્મના વિપાક અનુસાર જન્મેલી ઈશ્વરેચ્છાને લીધે અણુઓમાં ગતિ ઉત્પન્ન થતાં ભૂતસગ ઉત્પન્ન થાય છે. 134. gવં સ્થિતેવુ સર્વે; તૂcીમદૈતવાઢિs . ___ विज्ञानाद्वैतवादी तु पुनः प्रत्यवतिष्ठते ।। सत्यमनुपजननमनपायमपरिमितमद्वयं ब्रह्म न युक्तिमदिति युक्त एव तदनभ्युपगमः । विज्ञानमेव तु क्षणिकमुपजननापायधर्मकमनादिसन्तानप्रबन्धप्रवृत्तमिदं तथा तथाऽवभातीति न ततो द्वितीयमर्थरूपं नाम किञ्चिदस्तीति पश्यामः । 134. આ રીતે બધા અતિવાદીઓને મૌન કરી દેવામાં આવ્યા ત્યારે પિતાના મતમાં વિશેષતા દેખો] વિજ્ઞાનાતવાદી ફરીથી વાંધો ઉઠાવી ખડે થઈ જાય છે. વિજ્ઞાનાદ્વૈતવાદી – ઉત્પત્તિરહિત, નાશરહિત, અપરિમિત અદ્રય બ્રહ્મ તર્કસંગત થી એટલે તેને સ્વીકાર ન કરવો ઉચિત છે એ સાચું. પરંતુ ક્ષણિક, ઉત્પત્તિવિનાશધર્મક, અનાદિ પ્રવાહના સાતત્યમાં વહેતું રહેલું આ વિજ્ઞાન જ તે તે રૂપે પ્રકાશે છે, એટલે તેનાથી જુદું બીજુ અર્થરૂપ એવું કંઈ જ અમે દેખતા નથી. 135. ननु प्रत्यक्षादिना प्रमाणेन परस्परविसदृशपदार्थरूपसंवेदनस्य दर्शितत्वात् कथं विज्ञानस्यायमवभासः, अर्थाभावे तत्स्वरूपानुपपत्तेः । ग्राह्यग्रहणं हि नाम विज्ञानं भवति, न ग्रहणग्रहणमिति । उच्यते । इदं तावत् परीक्ष्यतां यदेतत् प्रत्यक्षविज्ञानं 'नीलमिदम्' 'पीतमिदम्' For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૮ વિજ્ઞાનાતવાદસ્થાપના इत्युत्पद्यते तत्र किक आकारः प्रकाशते उत द्वितयमिति । यदि द्वितयमवभाति अयमर्थो नीलम् , इदं तज्ज्ञानमिति, तत्किमत्र विचार्यते, जितं भवद्भिः । 135નૈયાયિક – પ્રત્યક્ષ વગેરે પ્રમાણે પદાર્થોના પરસ્પરવિસદશ સ્વરૂપના સંવેદનને દર્શાવતા હેઈ, આ અવભાસ વિજ્ઞાનને છે એ કેવી રીતે સંભવે ?, કારણ કે અર્થના અભાવમાં પદાર્થોના સંવેદાતા પરસ્પરવિસદશ સ્વરૂપ ઘટતા નથી. 2 સ્થનું ગ્રહણ વિજ્ઞાન છે અને નહિ કે ગ્રહણનું (જ્ઞાનનું) પ્રહણ વિજ્ઞાન છે. વિજ્ઞાનાતવાદી – આને ઉત્તર અમે આપીએ છીએ. આની તમે પરીક્ષા કરે કે “આ નીલ છે આ પીત છે એવું આ જે પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં શું એક આકાર પ્રકાશે છે કે બે ? “આ અર્થ નીલ છે” “આ તેનું જ્ઞાન છે' એમ બે આકાર જે તેમાં પ્રકાશતા હોય તે અહીં વિચારવાનું શું ?, તમે જીત્યા. 136. નિતરી થાપ તે તમાકુ વિધીવતામ્ | થેલા વાયમાતા: प्रथते, तहस्ति विचारावसरः । कस्यायमाकारः ? विमर्थस्य किं ज्ञानरयेति ? स चैवं विचार्यमाण आकारो यद्यर्थस्येति स्थारयति तद्भवन्तो जेप्यन्ति । ज्ञानाकारपक्षे तु वयं जेण्याम इति । 136 તૈયાયિક – જીતેલાને જે આપત્તિ આપવામાં આવતી હોય તે અમને આપે. વિજ્ઞાનાતિવાદી – જે એક જ આકાર તેમાં પ્રકાશતો હોય તો વિચારને અવકાશ છે. “આ આકાર કોને છે ? શું અર્થને છે ? શું, જ્ઞાનને છે ?” – આ પ્રમાણે તે આકારને વિચાર કરતાં જે નક્કી થાય કે તે અર્થને આકાર છે તે તમે જીતશે, અને જે નકકી થાય કે તે જ્ઞાનને આકાર છે તો અમે જીતીશું. 137. ( તાવત્ર યુ ? જ્ઞાન સ્પાયમાતાર તિ | કુત: ? કહાના तावदिह अल्पीयसीति । अर्थाकारपक्षे ह्यर्थस्य जडात्मनः प्रकाशायोगात् ग्राह्यत्वमन्यथा न स्यादिति ग्राहकान्तरपरिकल्पनाऽवश्यम्भाविनीति कल्पनाद्वैगुप्यम् । 137. યાયિક – તે પછી અહીં શું યુક્ત છે ? વિજ્ઞાનાતવાદી – આ આકાર જ્ઞાનને છે એ. યાયિક – કેમ ? વિજ્ઞાનદૈતવાદી – અહીં (= એમ સ્વીકારવામાં) ઓછામાં ઓછી કલ્પના કરવી પડે છે. આ આકાર અર્થને છે એ પક્ષમાં, જડ અને પ્રકાશને યોગ ન હોવાથી પ્રકાશરૂપ ગ્રાહક (= જ્ઞાન) માન્યા વિના અર્થનું ગ્રાહત્વ ઘટે નહિ, એટલે ગ્રાહ્યથી અન્ય ગ્રાહકની કલ્પના અવશ્ય કરવી પડે છે, પરિણામે બમણી કલ્પના કરવી પડે છે [– અર્થની અને જ્ઞાનની.] For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર કરવાને હેય તે જ્ઞાનાકારને જ થાય ૭૮૭ 138. अथार्थ एव ग्राह्यात्मा यः स एव ग्राहक इति कथ्यते, स तर्हि प्रकाश एवेति संज्ञायामेव विवादः स्यात् । बाह्यान्तरकृतो विशेष इति चेत् , अहे। विशेषज्ञो देवानांप्रियः। ग्राहकाद् विच्छिन्नता हि ग्राह्यस्य बाह्यता । न शरीरापेक्षिणी बाह्यता भवति । यदा च ग्राह्यादर्थादव्यतिरिक्त एव ग्राहक इष्यते, तदाऽस्य न ततो विच्छिन्नतेत्यबाह्यत्वात् ज्ञानमेव तदिति कथं नाम्नि विवादः ? 138. અર્થ જે ગ્રાહ્ય સ્વરૂપ છે તે જ ગ્રાહક છે એમ જે તમે કહે તે અમારે કહેવું જોઈએ કે તે પ્રકાશ જ છે, એટલે “ગ્રાહ્ય સંજ્ઞામાં જ વિવાદ થાય, [તત્ત્વતઃ વિવાદ રહેતો નથી.] અર્થ બાહ્ય છે અને જ્ઞાન આત્યંતર છે એમ બાહ્ય આત્યંતરકૃત, અર્થ અને વિજ્ઞાનને વિશેષ (= ભેદ) છે એમ જે તમે કહેશે તે અમે કહીશું કે અહે ! દેવાનાંપ્રિયની વિશેષજ્ઞતા ! પ્રાથનો ગ્રાહસ્થી વિચ્છિનતા (= ભિન્નતા) એ ગ્રાહ્યની બાહ્યતા છે. બાહ્યતા શરીરાપેક્ષિણી નથી. અને જો ગ્રાહ્ય અર્થથી અભિન્ન જ ગ્રાહક ઈછતા હે તે ગ્રાહ્ય અર્થની ગ્રાહક જ્ઞાનથી વિચ્છિન્નતા (= ભિન્નતા) નહિ થાય, પરિણામે ગ્રાહ્ય અર્થ અબાહ્ય થાય અને અબાહ્ય હોવાને કારણે ગ્રાહ્ય અર્થ જ્ઞાન જ છે. “ગ્રાહ્ય' નામની બાબતમાં વિવાદ છે ? 139. उभयसिद्धत्वात् ज्ञानस्य तस्यायमाकारो भवितुमर्हति । ज्ञाने हि न के चन विवदन्ते । अतस्तस्यैवायमाकार इति युक्तम् । अनेककल्पनातो ह्येककल्पना થાયરીતિ | 139. જ્ઞાનવાદી-પ્રતિવાદી બનેને સિદ્ધ હેવાથી, આ આકાર જ્ઞાન હોવો યુક્ત છે. જ્ઞાનની બાબતમાં કોઈને વિવાદ નથી. તેથી તેને જ આ આકાર છે એમ માનવું યોગ્ય છે. આમ અનેકની કલ્પના કરવા કરતાં એકની કલ્પના કરવી વધુ સારી. . 140. अतश्च ज्ञानस्यायमाकारः । ज्ञानं हि प्रकाशकमप्रकाशस्यार्थस्य भवद्भिरभ्युपगम्यते । ततश्चार्थात् प्रथमतरमस्य ग्रहणेन भवितव्यम् , अगृहीतस्य दीपादेः प्रकाशस्य प्रकाशकत्वादर्शनात् , उत्पन्नेष्वपि च घटादिष्वर्थेषु प्रकाशवैकल्याद्वा प्रतिबन्धावैधुर्याद्वा भवत्यग्रहणम् । ज्ञानस्य तु उत्पन्नस्य सतो न कश्चिद ग्रहणे प्रतिबन्धकः; न च प्रकाशान्तरापेक्षणं, स्वत एव दीपवत् प्रकाशस्वभावात् । अतो यदैव तस्योत्पादस्तदेव ग्रहणमवश्यं भवेत्, न चेत् कालान्तरेऽपि न स्यात् । 140. અને આથી પણ આ આકાર જ્ઞાનને છે. જ્ઞાન અપ્રકાશક અર્થનું પ્રકાશક છે એમ આપે સ્વીકાર્યું છે. તેથી અર્થથી પહેલાં જ્ઞાનનું ગ્રહણ થવું જોઈએ, કારણ કે પ્રકાશરૂપ દીપ વગેરેનું અપ્રહણ હોય તે તેઓનું પ્રકાશકત્વ દેખાતું નથી, જણાતું નથી. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ અર્થગ્રહણવાડીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ અને ઘટ વગેરે અર્થો ઉત્પન્ન થયા હોય તે પણ પ્રકાશને અભાવ હોય કે પ્રતિબંધકને અભાવ ન હોય તે તે કારણે તે અર્થોનું ગ્રહણ થતું નથી. પરંતુ જ્ઞાન ઉત્પન્ન થવું હોય તો તે જ્ઞાનના ગ્રહણમાં કઈ જ પ્રતિબંધક નથી જ્ઞાનને અન્ય પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે જ્ઞાન દીપની જેમ સ્વતઃ જ પ્રકાશસ્વભાવ છે. તેથી જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ અવશ્ય થાય જ, જે ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ ન થાય તે કાલાન્તરે પણ ન જ થાય. 141. किं हि तस्य कालान्तरे भविष्यति ? किं वा तदा नाभूद् येन तत् कालान्तरे ग्रहीष्यते, तदा च न गृह्यते इति ? ज्ञानान्तरेण कालान्तरे तद् ग्रहीष्यते इति चेत् , तदपि केन ग्रहीष्यते ? अन्येनेति चेत् , तदप्यन्येनेति कोऽवधिः १ श्रम इति चेत्, कामं श्रान्तो विरंस्यति भवान्, अर्थ तु न गृहीतवानेव, प्रकाशाग्रहणे तत्प्रकाश्यपरिच्छेदायोगादित्येवं न कदाचिदर्थग्रहणं स्यात् । तस्मादर्थग्रहणवादिनाऽपि पूर्व ज्ञानग्रहणमवश्याश्रयणीयम् । यथोक्तम् अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिद्धयति । इति । [ ] अतश्चैतदेवं, ज्ञानपृष्ठेन चोत्तरकालभाविप्रत्यवमर्शदर्शनात् । 'ज्ञातो मयाऽयमर्थः' इति हि प्रत्यवमृशन्तः प्रमातारः प्रथमं ज्ञानग्रहणमनुमोदन्ते । न ह्यगृहीतविशेषणा विशेष्यबुद्धिर्भवति । तस्मादपि पूर्व ज्ञानग्रहणमिति सिद्धम् । 141. શું તેનું (= જ્ઞાનનું) ગ્રહણ કાલાન્તરે થશે ? તે શું ત્યારે (= ઉત્પત્તિકાળે) ન હતું જેથી ત્યારે તેનું ગ્રહણ થતું નથી પણ કાલાન્તરે તેનું ગ્રહણ થાય છે ? [તમે કહેશો કે તેનું ગ્રહણ ઉત્પત્તિકાળે ન થવાનું કારણ એ નથી કે ત્યારે તે ન હતું પણ એ છે કે તેને ગ્રહણ કરવા બીજુ કઈ જ્ઞાન ત્યારે ન હતું, પરંતુ કાલાન્તરે તેને ગ્રહણ કરવા બીજું જ્ઞાન હોય છે, એટલે કલાતરે તેનું ગ્રહણ થાય છે. આમ] જો જ્ઞાનાન્તરથી તેનું કાલાન્તરે ગ્રહણ થશે એમ તમે માને તો તે જ્ઞાનાન્તર પણ કોનાથી ગૃહીત થશે ? તે અન્ય જ્ઞાનથી ગૃહીત થશે એમ જે તમે કહો તો તે અન્ય જ્ઞાન પણ અન્ય જ્ઞાનથી ગૃહીત થશે અને આમ એને અવધિ કયે ? જો કહે કે શ્રમ એને અવધિ છે તો અમે કહીશું કે ભલે થાકેલા આપ વિરમશે પરંતુ અર્થ તો અગૃહીત જ રહેશે કારણ કે પ્રકાશ અગૃહીત હોય ત્યારે તે પ્રકાશ વડે પ્રકાશ્યનું ગ્રહણ પણે ન થાય, એટલે એ રીતે અર્થનું ગ્રહણ કયારેય નહિ થાય. તેથી અર્થગ્રહણવાદીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ થાય છે એ સ્વીકારવું જોઈએ, જેમકે કહ્યું છે કે “જેને જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી તેને [તે જ્ઞાનના વિષયભૂત] અર્થનું દર્શન પણ થતું નથી” [ ]. તેથી, આ આમ છે કારણ કે જ્ઞાન પછી તરત જ ઉત્તરકાળે પ્રત્યવમર્શ થતો દેખાય છે. “આ અર્થ મને જ્ઞાત થયે છે” એ આકારે પ્રત્યવમર્શ કરતા પ્રમાતાઓ પ્રથમ જ્ઞાનનું ગ્રહણું થાય છે એને For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સાકાર જ ગૃહીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે ३८८ अनुमोहन मापे छ, ४॥२५ [शात २५ मा 'ज्ञात' से विशेष छ] अने विशेषयानु ગ્રહણ ન કર્યું હોય તે બુદ્ધિ વિશેષ્યને ગ્રહણ કરતી નથી. તેથી અર્થગ્રહણ પૂર્વે જ્ઞાનગ્રહણ થાય છે એ પુરવાર થયું. 142. ज्ञानं च गृह्यमाणमाकाररहितं ग्रहीतुमशक्यमिति बलात् साकारमेव तद् ग्रहीतव्यम् । साकारे च ज्ञाने गृहीते सति द्वितीयकारणाभावात् कुतो ज्ञानातिरिक्तो बाह्योऽर्थः ? 142. જ્ઞાન જ્યારે ગ્રહાતું હોય ત્યારે આકારરહિત પ્રહાવું અશક્ય છે, એટલે ન છૂટકે સાકાર જ જ્ઞાન ગ્રહવું જોઈએ. અને સાકાર જ્ઞાન ગૃહીત થતાં, બીજા આકારને અભાવ હોવાથી જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય અર્થ ક્યાંથી હોય ? _143. अतश्च साकारं ज्ञानम् , आकारवत्तामन्तरेणास्य प्रतिकर्मव्यवस्थानुपपत्तेः । कल्पयित्वाऽपि बाह्यमर्थमवश्यमाकारवत्ता विज्ञानस्य विषयनियमसिद्धये वक्तव्या । नीलज्ञानं हीदमनेकसन्निधाने समुपजायमानं कथम् अखिलतदितरपदार्थपरिहारेण केवलनीलालम्बनतामवलम्बेत, बोधस्वभावतायाः सर्वान् प्रत्यविशिष्टत्वात् । प्रवृत्तिरपि प्रेक्षापूर्वकारिणां कथं तदेकविषयैव स्यात् ? न च नीलजनितत्वकृत एष तदधिगतिनियम इति कथयितुमुचितम् , आलोकलोचनादिकारकान्तरजनितत्वस्यापि भावेन तद्विषयत्वप्रसङ्गात् । अतो नीलाकारतेव नीलविषयत्वव्यवस्थाहेतुः, न निमित्तान्तरम् । आह च तत्रानुभवमात्रोण ज्ञानस्य सदृशात्मनः । • 'भाव्यं तेनात्मना येन प्रतिकर्म विभज्यते ।। (प्रमाणवा ० २.३०२] अत एव आकारग्रहणमेवातिशयमाश्रित्य तमबर्थसमर्थने सति साधकतम ज्ञानमेव प्रमाणं भविष्यति । अपरथा कारकातिशयदर्शनाभावे तत्तत्साधकतमत्वस्य दुरुपपादत्वात् । साकारज्ञानसाक्षी च लौकिकोऽपि दृश्यते व्यवहारः। एवं च वक्तारो भवन्ति लौकिकाः 'नीलोऽर्थोऽयं यतोऽत्र तदाकारं ज्ञानमुत्पन्नम्' इति । तेन प्रतिकर्मनियमान्यथाऽनुपपत्तेरवश्यं साकारमेव ज्ञानम् । इत्थं सत्यपि बाह्यार्थे ज्ञानस्याकारकल्पना । भवेदेवेति तत्रैव सन्तुष्य स्थीयतां वरम् ।। 143. જ્ઞાન સાકાર છે કારણ કે આકારવત્તા વિના જ્ઞાનની પ્રતિકર્મ વ્યવસ્થા ઘટતી નથી. બાહ્ય અર્થની કલ્પના કરીએ તો પણ પ્રતિકર્મ વ્યવસ્થાની સિદ્ધિ માટે વિજ્ઞાનની આકારવત્તાને અવશ્ય જણાવવી જોઈએ. આ નીલજ્ઞાન અનેક પદાર્થોને સનિધાનમાં For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જ્ઞાનગત આકારથી પ્રતિકર્મવ્યવસ્થા ઘટી શકે છે ઉત્પન્ન થતું હોવા છતાં નીલેતર સઘળા પદાર્થોના પરિવાર દ્વારા કેવળ નીલને જ કેમ ગ્રહે છે ?, કારણ કે વિજ્ઞાનની બેધસ્વભાવતા તો બધા પદાર્થો પ્રતિ એકસરખી છે. બુદ્ધિમાનની પ્રવૃત્તિ પણ તે એકપદાર્થવિષય જ કેમ થાય ? નીલથી જન્ય તે જ્ઞાન હોવાથી તે જ્ઞાન નીલને જ જાણે છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે જ્ઞાન તે આલેક, નેત્ર વગેરે અન્ય કારથી ઉત્પન્ન થયું હોઈ તે બધાં, જ્ઞાનને વિષય બનવાની આપત્તિ આવે. જ્ઞાનને વિષય નીલ જ છે એ વ્યવસ્થાનું કારણ જ્ઞાનગત નીલાકારતા જ છે, બીજું કઈ એ વ્યવસ્થાનું કારણ નથી. અને કહ્યું પણ છે કે ત્યાં અનુભવમાત્ર રૂપે એકસરખું સ્વરૂપ ધરાવતાં નાનમાં તે રૂપ પણ હોવું જોઈએ જેને લીધે જ્ઞાને પ્રતિવિષય ભિન્ન ભિન્ન બને.” [પ્રમાણવાર્તિક ૨.૩૦૨] તેથી જ આકારગ્રહણરૂપ જ અતિશયને આધારે તમ, અર્થનું સમર્થન થતાં સાધકતમ જ્ઞાન જ પ્રમાણુ બનશે. બીજી રીતે, કારકમાં અતિશયનું દર્શન થતું ન હોવાથી તે તે કારમાં સાધક્તમત્વ ઘટાવવું મુશ્કેલ છે. સાકાર જ્ઞાનના સાક્ષીરુપ લૌકિક વ્યવહાર પણ દેખાય છે. લૌકિક વક્તાઓ એમ કહે છે – આ અર્થ નીલ છે કારણ કે અહીં નીલાકાર જ્ઞાન ઉત્પન્ન થયું છે. આમ પ્રતિકમં વ્યવસ્થા અન્યથા ઘટતી ન હોવાથી અવશ્યપણે જ્ઞાન સાકાર જ છે. બાહ્ય અર્થ હોય તે પણ જ્ઞાનના આકારની કલ્પના કરવી જ પડે છે, માટે જ્ઞાનના આકારમાં જ સંતોષ પામી રહેવું વધુ સારું. 144. 9 તુ ત્રવન્ત જ્ઞાનસ્થ સ્વત: સ્વરછસ્વમવન નીરુપતાવવમાસ: परोपाधिरेव भवितुमर्हति स्फटिकस्येव लाक्षादिनाऽरुणिमाद्यनुवेधः, अतः पृथगननुभूयमानोऽपि बाह्योऽर्थः साकारज्ञानावभासाऽन्यथाऽनुपपत्त्याऽनुमीयते । यथोक्तं'बाह्यसिद्धिः स्याद् व्यतिरेकतः' इति । तदिदमनुपपन्नम् , अन्वयानुपलब्धेः । अर्थे हि सति साकारं निराकारं तदत्यये । नित्यानुमेयबाह्यार्थवादी ज्ञानं क दृष्टवान् ।। लाक्षास्फटिकादौ तु तथा युक्तं, तदनुरक्तस्फटिकावलोकनात् । इह पुन: अर्थेन रज्यमानं हि निराकारं निसर्गतः । ज्ञानं न खलु पश्यामो लाक्षया स्फटिकं यथा ॥ 144. “જ્ઞાન સ્વત સ્વચ્છ સ્વભાવવાળું હેવાથી, જ્ઞાનમાં નીલ, પીત, વગેરેને પ્રતિભાસ જ્ઞાનથી અન્ય એવી ઉપાધિને કારણે જ થવો ઘટે છે, જેમ લાક્ષા આદિ ઉપાધિને કારણે જ સ્ફટિકને અરુણિમ ને સંપર્ક થાય છે તેમ તેથી, જ્ઞાનથી જુદો બાહ્ય અર્થ સાક્ષાત ન અનુભવાતો હોવા છતાં સાકાર જ્ઞાનને પ્રતિભાસ અન્યથા ઘટતો ન હોઈ બાહ્ય અર્થનું અનુમાન કરવામાં આવે છે. બાહ્ય અર્થ ન હોતાં તેના આકારવાળા જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી એ વ્યતિરેકથી બાહ્યર્થની સિદ્ધિ થાય છે.' – આમ જેઓ (=સૌત્રાન્તિકો) For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાકાર અને અર્થકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દેશે આવે ૨૯૧ કહે છે તેમનું તે કહેવું ઘટતું નથી કારણ કે અન્વયની અનુપલબ્ધિ છે. અર્થ હતાં જ્ઞાન સાકાર થાય છે અને અર્થ દૂર થતાં જ્ઞાન નિરાકાર થાય છે એવું નિત્યાનુમેયબાઘાર્થવાદી સૌત્રાન્તિકે ક્યાં દેખું ? લાક્ષા–સ્ફટિક વગેરેમાં તે તેવું સંગત છે કારણ કે લાક્ષાથી અનુરક્ત સફટિક દેખાય છે. જેમ સ્વરછ સ્ફટિકને લાક્ષાથી અનુરંજિત થતો આપણે દેખીએ છીએ તેમ સ્વભાવથી નિરાકાર જ્ઞાનને ખરેખર અર્થથી રંજિત થતું આ પણે દેખતા નથી. 145. आकारद्वयप्रतिभासो हि नास्तीत्युक्तम् । अभ्युपगमे वा दुरुत्तरमनवस्थादूषणम् । अर्थाकारश्च प्रत्यक्षः तत्कृतश्च ज्ञानाकारः प्रत्यक्ष इत्युच्यमानेऽर्थाकारस्तावद् साकारेण ज्ञानेन गृहीतः, स इदानीं ज्ञानाकारोऽपि ग्राह्यत्वात् साकारज्ञानान्तरं भवेत् । तदपि साकारं ज्ञानान्तरं तथाभूतज्ञानान्तरग्राह्यम् एव स्यादित्यनिष्टम् । ___ अथ स्वप्रकाशं तत् साकारं ज्ञानमिष्यते, तेन ज्ञानान्तरानपेक्षणान्नानवस्थेति, तर्हि स्वप्रकाशसाकारज्ञानव्यतिरिक्तार्थाकारानवभासात् तदेवास्तु, कुतो द्वितीय इदानीमर्थाकार: ? 145. બે આકારને પ્રતિભાસ નથી એમ અમે કહ્યું છે. બે આકારને પ્રતિભાસ સ્વીકારતાં દુસ્તર અનવસ્થાનું દૂષણ આવે અર્થાકાર પ્રત્યક્ષ છે અને અર્થાકારજનિત જ્ઞાનાકાર પણ પ્રત્યક્ષ છે એમ કહેતાં અર્થકાર સાકાર જ્ઞાનથી ગૃહીત છે એમ માનવું પડે. હવે તે જ્ઞાનાકાર પણ 2 હ્ય હોઈ સાકાર જ્ઞાનાન્તર દેવું જોઈએ, તે સાકાર જ્ઞાનાતર પણ તેવા જ બીજા સાકાર જ્ઞાનાતરથી જ ગ્રાહ્ય બને એમ અનવસ્થારૂપ અનિષ્ટ આવી પડે. હવે જો તે સાકાર જ્ઞાનને પ્રકાશ ઈચ્છવામાં આવે તે તેને જ્ઞાનાન્તરની અપેક્ષા ન હોવાથી અનવસ્થા ન થાય; પણ તે પછી સ્વપ્રકાશ સાકારજ્ઞાનથી જુદે અર્થાકાર જણાતો ન હોઈ તે જ છે, બીજે અર્થાકાર હવે કયાંથી ? 146. न चान्यथाऽनुपपत्त्याऽपि तत्कल्पना युक्तिमती । न हि राजशासनमिदमर्थेनाकारवता भवितव्यमिति । ज्ञानमेव नीलाद्याकार यदि भवेत् को दोषः स्यादिति ? नीलाद्याकारयोगादर्थस्स इति चेत् संज्ञायां विवाद इत्युक्तम् , द्वितीयस्याभावात् । स्वच्छत्वाज्ञानस्य कालुष्यमन्यकृतमिति चेदविद्यावासनाकृतं तद् भविष्यति । स्वतः स्वच्छमपि ज्ञानमनाद्यविद्यावासनाविभवेनोपनतानेकाकारकालुष्यरूषितवपुरिव प्रकाशते । ज्ञानवासनाभेदसंतानयोश्च बीजाकुरवदनादित्वान्नात्र पर्यनुयोगस्यावसरः 'कुतो वासना प्रवृत्ता ?' इति । तस्मादनादिवासनावैचित्र्यरचितज्ञानवैचित्र्योपपत्तेः कृतमनुमेयेनापि बाह्येनार्थेनेति ज्ञानस्यैवायमाकार इति सिद्धम् । For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ અર્થકાર વિના જ્ઞાનાકાર ઘટી શકે 146. અન્યથાનુપત્તિથી ( અર્થાકાર વિના જ્ઞાનાકારની અનુપત્તિ દ્વારા) પણ અથાકારને કલ્પના યુક્ત નથી, કારણ કે એવી કોઈ રાજાજ્ઞા નથી કે અર્થ આકારવાળો જ હેવો જોઈએ. જે જ્ઞ ન જ નીલ વગેરે આકારવાળું હોય તે તેમાં શો દેવ ? નીલ આદિ આ કારના યોગે જ્ઞાન અર્થ બને છે એમ જે તમે સૌત્રાનિકો કહે તો તેમાં નામને જ વિવાદ રહે છે એમ ૨ મે કઢીએ છીએ, કારણ કે જ્ઞાનથી જ બીજો (= અર્થ નથી. જ્ઞાન સ્વતઃ સ્વછ જ છે, એટલે જ્ઞાનગત જે કાલુષ્ય છે તે અન્ય કૃત (= અર્થકૃત) છે એમ જે તમે સૌત્રાનિતકો કહેતા હો તો અમે કહીશું કે તે કાલુખ્ય અવિદ્યાની વાસનાથી જનિત છે. જ્ઞાન સ્વતઃ સ્વચ્છ હોવા છતાં અનાદિ અવિદ્યાની વાસનાના પ્રભાવે રજૂ થયેલા અનેક આકારના કાલુણથી જ્ઞાનનું શરીર ખરડાયેલું છે. જ્ઞાનભેદસન્તા (= જ્ઞાનવૈચિવસતાન) અને વાસનાચ સન્તાન બને બીજાંકુરની જેમ અનાદિ હેવાથી અહીં એ પ્રશ્નને અવકાશ રહેતું નથી કે વાસના ક્યાંથી જ ને ? તેથી અનાદિ વાસના વૈચિયથી જનિત જ્ઞાનવૈચિય ઘટતું હોવાથી અનુમય બાહ્ય અર્થની કઈ જરૂર નથી, એટલે આ, જ્ઞાનને જ આકાર છે એ પુરવાર થયું. 14. ગતરૂચ જ્ઞાનāવાયા:, જ્ઞાનેન વિના હૈિ ન થFT. मुपलभ्यते । ज्ञानं तु अर्थरहितमपि गन्धर्वनगरमायादिषु विस्पष्टमुपलभ्यते इत्यन्वय व्यतिरेकाभ्यामपि ज्ञानाकारत्वमवगच्छामः । यदि च ज्ञानादर्थः पृथगवस्थितात्मा भवेत्, ज्ञानमन्तरेणाप्यसावुपलभ्येत; न चैवमस्ति । तस्मादभेद एव ज्ञानार्थयोः । તથાઇS૬ -“સદો મનિયમમેકો નીઋદ્ધિવો.” તિ | 147. તેથી જ્ઞાનને જ આ આકાર છે. જ્ઞાન વિના કદી અર્થ ઉપલબ્ધ થતો નથી, જ્યારે જ્ઞાન અર્થારહિત હોય તે પણ ગધવંનગર, માયા વગેરેમાં વિશદ પણે ઉપલબ્ધ થાય છે. આમ અન્વય-વ્યતિરેક વડે પણ જ્ઞાનીકારતાને આપણે જાણીએ છીએ જે અર્થ જ્ઞાનથી જુદા સ્વરૂપવાળો હોય તે જ્ઞાન વિના પણ અર્થ ઉપલબ્ધ થાય, પરંતુ એવું તે નથી. તેથી જ્ઞાન અને અર્થને અભેદ છે. માટે કહ્યું છે કે નિયમત સાથે ઉપલબ્ધ થતા હેવાને કારણે નીલ અને નીલજ્ઞાન બનેને અભેદ છે. __ 148. न च ज्ञानार्थसंसर्गधर्म आकारो भवितुमर्हति । यदि हि पृथगर्थमनाकारं पृथक् च ज्ञानमनाकारमुपलभ्य संसृष्टयोर्ज्ञानार्थयोराकारवत्तामुपलभेमहि, तत इममाकारं संसर्गधर्म प्रतिपद्येमहि । न त्वयमस्ति क्रमः । अर्थरहितत्वेऽपि च स्मरणस्वप्नादिज्ञानानामाकारवत्वमस्तीत्युक्तम् । अतः कथं संसर्गधर्म आकारः । 148. જ્ઞાન અને અર્થના સંસર્ગને ધમ બનવાને આકાર લાયક નથી, કારણ કે પૃથફ અર્થને અનાકાર ઉપલબ્ધ કરી અને પૃથફ જ્ઞાનને અનાકાર ઉપલબ્ધ કરી પછી સંસૃષ્ટ અર્થ અને જ્ઞાનની આકારયુક્તના ઉપલબ્ધ કરતા હોઈએ તો આકારને સંસર્ગને For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ અર્થકારે મિથ્યા છે, કલ્પિત છે. ૩૮૩ ધમ આપણે ગણી શકીએ. પરંતુ આવો ક્રમ તો છે નહિ. અર્થ ન હોવા છતાં સ્મરણ, સ્વપ્ન વગેરે જ્ઞાને આકારવાળાં હોય છે એમ કહેવાયું છે. તે પછી આકાર સંસગને ધમ કેવી રીતે ? 149. Jપ ૨ નક્ષત્ર તારાં તિષ્ય રૂતિ થમેરિમન પરસ્પરવિलिङ्गसमावेशः ? परिव्राजककामुककौलेयकानां च कथमेक एव वनितारूपोऽर्थः कुणप इति कामिनीति भक्ष्य इति च प्रतिभासत्रितयविषयतामनुभवेत् ? दारा इति कथमेकैव स्त्रीव्यक्तिः पुवचनबहुवचनविषयतां यायात् ? षण्णगरीति च कथं बहूनामन्यलिङ्गानामेकता स्त्रीलिङ्गता च भवेत् ? हस्वदीर्घयोश्च कथं परस्परसापेक्षग्रहणयोरर्थेनै कतर आकार: पारमार्थिकः स्यात् ? 149 વળી, નક્ષત્ર(નપુ), તારા(ત્રી.), તિષ્યઃ(.) – આ ત્રણેયને વાગ્યે એક અર્થમાં પરસપરવિરુદ્ધ લિંગનો સમાવેશ ક્યાંથી થાય ? ન જ થાય. તેથી પરસ્પરવિરુદ્ધ લિંગ ધરાવતા અર્થ અવાસ્તવિક છે.] એક જ વનિતારૂપ અર્થને “દુગંધવાળું કુતિ શરીર છે, કામિની છે “ભય છે' એમ ત્રણ પ્રતિભાસના વિષય તરીકે પરિવ્રાજક, કામુક અને તિરે કેમ અનુભવે છે ? [ત્રણ ભિન્ન પ્રતિભા જન્માવતે એક જ અર્થ અવાસ્તવિક છે] “વણગરી' એમ બહુવચન અને અન્ય લિંગ (= નપુંસક લિંગ) ધરાવતા નગરમાં એકત્વ અને સ્ત્રીલિંગતા કેવી રીતે બને ? આ પણ અર્થની અવાસ્તવિકતા દર્શાવે છે.) હવની અપેક્ષાએ દીર્ધાનું ગ્રહણ અને દીર્ઘની અપેક્ષાએ હત્ત્વનું ગ્રહણ એમ હસ્વ અને દીર્ઘનું ગ્રહણ એકબીજાની અપેક્ષા રાખે છે, એટલે અર્થને આ બેમાંથી એકે આકાર પારમાર્થિક ક્યાંથી હોય ? - ' 150. ज्ञानानां तु भिन्नत्वाद् विचित्रवासनाभेदसहकारिरूपानुविधानेन जायमानानां न कश्चिदपि विरोधः । तस्मात् ज्ञानमेवेदं सर्वत्र तथा तथा प्रतिभाति, न तद्व्यतिरिक्तोऽर्थो नाम कश्चिदिति ज्ञान एव चैकत्रायं प्रमाणप्रमेयप्रमितिव्यवहारः परिसमाप्यते । तस्य हि विषयाकारता प्रमेयं, ग्राहकाकारता प्रमाण, स्वसंवित्तिश्च फलमिति । यथोक्तम् यदाभासं प्रमेयं तत् प्रमाणफलते पुनः । ग्राहकाकारसंवित्योस्त्रयं नातः पृथक् कृतम् ।। इति ।। 150. જ્ઞાને ભિન્ન હોવાથી, વિચિત્ર ભિન્ન ભિન્ન વાસનારૂપ સહકારીકરણના સહકારથી ઉપાદાનકારણરૂપ પૂર્વ પૂર્વના જ્ઞાન વડે ઉત્તરોત્તર જન્મતા અનુરૂપ જ્ઞાનમાં જરા પણ વિરોધ નથી. તેથી આ જ્ઞાન જ સર્વત્ર તે તે રૂપે જણાય છે, તેનાથી અતિરિક્ત અર્થ નામનું કંઈ નથી. એટલે જ્ઞાનમાં જ એક સ્થાને આ પ્રમાણ-પ્રમેય-પ્રમિતિને વ્યવહાર બધી For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ અનાદિ અવિદ્યાને લીધે એક જ્ઞાન જ ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળું જણાય છે રીતે સમાપ્ત થાય છે જ્ઞાનની વિધ્યાકારતા પ્રમેય છે, ગ્રાહકાકારતા પ્રમાણે છે અને સ્વસંવિત્તિ ફળ છે. કહ્યું પણ છે કે “જે આભાસ છે તે પ્રમેય છે, ગ્રાહકાકાર પ્રમાણ છે અને સંવિત્તિ ફળ છે. તેથી ત્રણને પૃથફ કરવામાં આવેલ નથી' [ 151. तदिदमनाद्यविद्यावासनाविलासविपर्यासिततत्त्वदर्शनतया ज्ञानमेव ग्राह्यग्राहकसंवित्तिभेदवदिव लक्ष्यते । अविद्याविरतौ तु स्वच्छमेव तत् सम्पद्यते, न किञ्चिद्वेति । 151. तेथी ५६ अविधानी वासनाना प्रभारने लीधे तत्वशन - विकृत થવાથી આ જ્ઞાન જ જાણે કે ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળું જણાય છે પરંતુ અવિદ્યાની વિરતિ થતાં તે તદ્દન સ્વચ્છ બની જાય છે અથવા તે કંઈ જ બનતું નથી (અર્થાત જેવું તેનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ રહે છે). 152. तदुक्तम् नान्योऽनुभाव्यो बुद्धयास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात् स्वयं सैव प्रकाशते ।। प्रमाणवा० २.३२७] अविभागोऽपि बुद्धयात्मा विपर्यासितदर्शनैः । ग्राह्यग्राहकसंवित्तिभेदवानिव लक्ष्यते ॥ [प्रमाणवा० २.३५४] ___152. भाटे । थु छ , 'शानथी । अनुभाव्य (प्राय) नथी, ज्ञानयो । અનુભવ (ગ્રાહક) નથી. ગ્રાહ્ય-ગ્રાહક બનેથી રહિત હોવાને કારણે જ્ઞાન પતે જ પ્રકાશે છે. તથા કહ્યું છે કે “જ્ઞાન અખંડ (૨ ભેદરહિત) હોવા છતાં બ્રાંત દષ્ટિવાળાઓ જ્ઞાનને જાણે કે તે ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિ એ ત્રણ મેદવાળું હોય એમ દેખે છે. [પ્રમાણ ૦ २.३२७,३५४] 153. इत्यर्थरूपरहितं संविन्मात्रां किलेदमिति पश्यन् । ___परिहृत्य दुःखसन्ततिमभयं निर्वाणमाप्नोति ॥ 153. નિષ્કર્ષ એ કે અર્થ રહિત કેવળ જ્ઞાન જ છે એમ દેખતો માણસ દુઃખસન્તતિને ત્યજીને અભય નિર્વાણને પામે છે. __154. अत्राभिधीयते । न खल्वेक एव बोधात्मा ग्राह्यग्राहकोभयस्वभावो भवितुमर्हति, ग्राह्यग्राहकरूपयोरितरेतरविसदृशत्वेनैकत्र समावेशानुपपत्तेः । तथा हि नीलज्ञानं पीतज्ञानं शुक्लज्ञानमिति नीलपीताद्युपजननापायेऽप्यनुवर्तमानबोधरूपतया ज्ञानं नीलादिविलक्षणमन्वयव्यतिरेकाभ्यामवधार्यते । अपि च ज्ञानमहंकारास्पदमानन्दादिस्वभावं स्वकर्मणि च सव्यापारमिव भविद्भिरभ्युपगतम् , अर्थस्तु नैवमात्मक इति कथमनयोरभेदः ? For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનાતખંડન ૩૯૫ 154. તૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ખરેખર એક વિજ્ઞાન ગ્રાહ્યસ્વભાવ અને ગ્રાહક સ્વભાવ એમ બને સ્વભાવ ધરાવે એ એને ધટતું નથી. ગ્રાહ્ય. સ્વરૂપ અને ગ્રાહકવરૂપ એકબીજાથી તદ્દન વિવાદશ હેઈ, તેમને એકમાં સમાવેશ ઘટતા નથી. નીલજ્ઞાન પીતજ્ઞાન શુકલજ્ઞાન એમ નીલ, પીત, વગેરેની ઉત્પત્તિ અને નાશ થવા છતાં બધામાં અનુપૂત જ્ઞાનરૂપતાને લીધે જ્ઞાન નીલ આદિથી વિલક્ષણ છે એ નિર્ણય અન્વય-વ્યતિરેક દ્વારા થાય છે. વળી, તમે જ્ઞાનને અહંકારસ્પદ, આનન્દાદિસ્વભાવ અને સ્વવિષયમાં જાણે વ્યાપાર કરતું સ્વીકાર્યું છે. પરંતુ અર્થ તો એવા સ્વભાવવાળો નથી. એટલે તે બેને અભેદ કેમ ? 155. यद्यपि ज्ञानमिदमयमर्थ इत्येवमाकारद्वयप्रतिभासो नास्ति, तथा. ऽप्ययभेकोऽध्याकारः प्रतिभासमानः प्रकाश्य एवं प्रतिभाति, न प्रकाशकः । इदं नीलमिति ग्राहकाद्विच्छिन्न एव ग्राह्याकारोऽवभासते, न त्वहं नीलमिति तदैक्येनावभासो अस्ति ? 155. જો કે આ જ્ઞાન છે. “આ અર્થ છે એમ બે આકારોને પ્રતિભાસ નથી તેમ છતાં પ્રતિભાસ આ એક આકાર પ્રકાશ્યાકાર (= ગ્રાહ્યાકાર = અર્થાકાર) જ પ્રતિભાસે છે, પ્રકાશકાકાર (= ગ્રાહકાકાર = જ્ઞાનાકાર) પ્રતિભાતો નથી. ગ્રાહકથી (= જ્ઞાનથી) વિછિન (= પૃથફ) જ એવો ગ્રાહ્યાકાર “આ નીલ છે પ્રતિભાસે છે, પરંતુ હું નીલ છું” એવો ગ્રાહક સાથે પ્રાથના અભેદને પ્રતિભાસ થતો નથી. 156. अपि च प्रकाश्यस्य नीलादेः प्रकाशकबोधाधीनं युक्तं नाम ग्रहणं, बोधस्य तु तद्ग्राहकस्य तदा किंकृत ग्रहणमिति चिन्त्यम् , न बोधान्तरनिबन्धनमनवस्थाप्रसङ्गात्, नापि स्वप्रकाशं ज्ञानम् , अहं नीलमित्यप्रतिभासात् । 156. વળી, પ્રકાશ્ય નીલ આદિનું ગ્રહણ પ્રકાશક બોધ વડે થવું ગ્ય છે, પરંતુ પ્રકાશ્ય નીલના ગ્રાહક બોધનું ગ્રહણ ત્યારે શેના વડે થાય છે એ વિચારવું જોઈએ. તેનું ગ્રહણ બીજા બધ વડે થતું ન મનાય કારણ કે તેમાં અનવસ્થાષની આપત્તિ આવે છે. જ્ઞાન પ્રકાશ પણ નથી, કારણ કે હું નીલ છું” એવો પ્રતિભાસ થતો નથી. 157. ननु नैव ग्राह्यग्राहकयोरन्यत्वमिति । योऽयं ग्राह्यावभास इति भवताऽभ्युपगतस्स एव ग्राहकावमासः । ग्राहकादन्यो हि ग्राह्यो जडात्मा भवेत् । ग्राहकस्तु प्रकाशस्वभावो ग्राहकत्वादेव । द्वयप्रतिभासश्च नास्तीत्युक्तम् । अतोऽन्यतरस्य प्रतिभासने जडप्रकाशयोः कतरस्यावभासितुं युक्तमिति चिन्तायां बलात् प्रकाश एव प्रकाशते, न जडः । निराकारश्च न प्रकाशत इति तस्मिन् साकारे प्रकाशमाने कुतो जडात्मा तदतिरिक्तोऽर्थः स्यात् । For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ગ્રાહ્ય પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત 157. વિજ્ઞાનાદ્વૈતવાદી – ગ્રાહ્ય અને ગ્રાહકનું અન્યત્વ નથી જ. જેને તમે ગ્રાહ્યપ્રતિભાસ તરીકે સ્વીકારે છે તે જ ગ્રાહકપ્રતિભાસ છે. ગ્રાહકથી અન્ય ગ્રાહ્ય હોય તો તે જડ જ હોય. પરંતુ ગ્રાહક તો પ્રકાશ સ્વભાવ છે કારણ એ જ કે તે ગ્રાહક છે. એને પ્રતિભાસ તો છે નહિ એ અમે કહ્યું છે. તેથી બેમાંથી એકને પ્રતિભાસ માનવો પડતો હોય તે જડ અને પ્રકાશ બેમાંથી કોનું પ્રતિભાસિત થવું યોગ્ય છે એની વિચારણા કરવી જોઈએ અને તે વિચારણામાં ન છૂટકે પ્રકાશ જ પ્રકાશે છે, જડ પ્રકાશતું નથી એમ સ્વીકારવું પડે. અને નિરાકાર પ્રકાશ તે પ્રકાશતો નથી એટલે જ્યારે સાકાર પ્રકાશ પ્રકાશતો હોય ત્યારે તેનાથી જુદે જડ અર્થ કયાંથી હોય ? 158. તઢિપેરાટ, ૩૫ાથેનોપેનિદ્ભવસ્થારાવાળી વાત / Tહ્ય હિ प्रकाशकं चक्षुः । न चक्षुरेव प्रकाशतामित्युक्त्वा रूपमपह्नोतुं शक्यते । तदिदमर्थस्य मूर्तिद्रवत्वकाठिन्यादिधर्मविशेषितात्मनस्तद्विपरीतस्वच्छस्वभावं ज्ञानं प्रकाशकं, न तदेव चक्षुर्वत् तदाऽवभासितुमर्हति च । 158, વૈયાયિક – આ પણ એગ્ય નથી કારણ કે ઉપાય વડે ઉપયનો પ્રતિષેધ કરે અશક્ય છે. રૂપનું પ્રકાશક ચક્ષુ છે. ચક્ષુ જ પ્રકાશે એમ કહી રૂપને પ્રતિષેધ કરે શક્ય નથી. મૂર્તિ, દ્રવત્વ, કાઠિન્ય આદિ ધર્મોથી વિશેષિત સ્વભાવવાળા અર્થનું પ્રકાશક તેનાથી વિપરીત સ્વચ્છ સ્વભાવવાળું જ્ઞાન છે. જેમ જ્યારે રૂપને પ્રતિભાસ થાય છે ત્યારે ચક્ષનો પ્રતિભાસ થતો નથી તેમ જ્યારે નીલ આદિ ગ્રાહ્યનો પ્રતિભાસ થાય છે ત્યારે નીલજ્ઞાન આદિને પ્રતિભાસ થવો યોગ્ય નથી. 159. નનું ન રહ્યુત ઉપાયવં જ્ઞાનસ્ય | ગ્રફ્ફર્નન્યો દિ પ્રવાશો नाम ज्ञानमुच्यते । न चागृहीतः प्रकाशः प्रकाश्यं प्रकाशयतीति । 159. વિજ્ઞાનાતવાદી – ચક્ષુ જેવું ઉપાયપણું જ્ઞાનમાં નથી કારણ કે ચક્ષથી જન્ય પ્રકાશને જ્ઞાન કહેવાય છે. અને અગૃહીત પ્રકાશ પ્રકાશ્યને પ્રકાશિત કરતા નથી. 160. રામુ, વનઃ પ્રવાશો જ્ઞામિથતા સ તુ પ્રાણી પદ્ધિવિષયप्रकाशः, न प्रकाशप्रकाशः । न हि चक्षुषा प्रकाशः प्रकाश्यते, अपि तु रूपं प्रकाश्यते । तत्र यद्र पमित्युच्यते स विषयो ग्राह्यः, यत्तत्प्रकाशते इत्युच्यते स प्रकाशो ज्ञानं ग्राहकम् । तदुत्पत्तिमात्रण च रूपं प्रकाशितं भवतीति न प्रकाशो ग्रहणमपेक्षते । 160. નૈયાયિક – સાચું, ચક્ષુજન્ય પ્રકાશને જ્ઞાન ગણવામાં આવ્યું છે. પરંતુ તે પ્રકાશ રૂપાદિ વિષયને પ્રકાશ છે, પ્રકાશને (= જ્ઞાનનો) પ્રકાશ નથી. ચક્ષુ વડે પ્રકાશ (= જ્ઞાન) પ્રકાશિત થતો નથી, પરંતુ રૂપે પ્રકાશિત થાય છે ત્યાં જેને રૂપ કહેવામાં આવે છે તે ગ્રાહ્ય વિષય For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ અગૃહીત જ્ઞાન જ અર્થનું દર્શન કરે છે એ ન્યાયમત ४४७ છે. જે તેને પ્રકાશિત કરે છે એમ કહેવાય છે તે પ્રકાશરૂપ જ્ઞાન ગ્રાહક છે. જ્ઞાન ઉત્પત્તિમાત્રથી જ રૂપને પ્રકાશિત કરે છે એટલે પ્રકાશને (= જ્ઞાનને) કેઇના વડે ગૃહીત થવાની (= પ્રકાશિત यानी) अपेक्षा नथी. 161. ननूक्तमत्र नानुपलब्धायां बुद्धावर्थः प्रकाशते । 'अप्रत्यक्षोपलम्भस्य नार्थदृष्टिः प्रसिद्धयति' इति । तदयुक्तम् , अप्रत्यक्षोपलम्भस्य च प्रत्युतार्थदृष्टिः प्रसिद्धयति । उपलम्भोत्पाद एवार्थदृष्टिः, न पुनरुपलम्भदृष्टिः। _161. विज्ञानातवाही - 2ीत ज्ञानमा अथ शत नयी मेम अभे यही કહ્યું છે. દિનાગ કહે છે કે જેને જ્ઞાન અપ્રત્યક્ષ હોય તે અર્થનું દર્શન કરી શકતા નથી. यायि-- तेम २।५२ नयी. मेथी जब, अप्रत्यक्ष (= सहीत) ज्ञान અર્થનું દર્શન કરે છે. જ્ઞાનની ઉત્પત્તિ જ અર્થદર્શન છે, જ્ઞાનદશન નથી. ___162. ननूपलब्धेरग्रहणे तदुत्पादानुत्पादयोः अविशेषात् , अनुत्पन्नोपलम्भस्याप्यर्थः प्रत्यक्षः स्यादिति सर्वसर्वज्ञत्वप्रसङ्गः । तदिदमतिसुभाषितम्-अर्थप्रकाशास्मैव खळूपलम्भः । स कथमनुत्पन्नादुत्पन्नो न विशिष्येत ? तस्मादर्थप्रत्यक्षीकरणात्मकत्वात् ज्ञानस्य उत्पाद एवार्थप्रत्यक्षता, न तद्ग्रहणमित्यगृहीतमेव ज्ञानमर्थप्रकाशकमिति युक्तम् ।। यत् तु उपायत्वात् ज्ञानस्य पूर्व ग्रहणमुच्यते, तत् चक्षुरादिभिर. नैकान्तिकमित्युक्तम् । - गृहीतं यदि च ज्ञानं भवेदर्थप्रकाशकम् । धूमवद्दीपवद् वेति वक्तव्यं यदि धूमवत् ।। भवेदर्थानुमेयत्वं यत्त्वयैव च दूषितम् । आकारद्वयसंवित्तिविरहान्न च दीपवत् ।। घटं दीपेन पश्यामीत्यस्ति द्वितयवेदनम् । न तु ज्ञानेन विज्ञेयं जानामीति द्वयग्रहः ।। यदपि प्रकाशत्वात् ज्ञानस्य दीपवत् पूर्वग्रहणमुक्तम् , तदपि व्याख्येयम् । प्रकाशत्वादिति को ऽर्थः । 162. विज्ञानातवाही - जाननु ३९९ डाय तो जाननी उत्पत्ति हाय है અનુત્પત્તિ એમાં કંઈ ફરક પડતો નથી. પરિણામે જેને જ્ઞાન ઉત્પન્ન થયું નથી તેને પણ અર્થ પ્રત્યક્ષ થાય, એટલે બધાને સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવે. તેથી તમે બહુ જ સારું કહ્યું કે જ્ઞાન અર્થપ્રકાશસ્વભાવ જ છે ! For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ જ્ઞાનનું સ્વપ્રકાશ સંભવતું નથી નૈયાયિક - અનુત્પન જ્ઞાનથી ઉત્પન્ન જ્ઞાન ભિન્ન કેમ નહિ ? ભિન્ન જ છે. તેથી અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળાં જ્ઞાન હોવાથી તેવા તેવા જ્ઞાનને ઉત્પાદ એ જ જ્ઞાનની અર્થ પ્રત્યક્ષતા છે અને નહિ કે[અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળા] જ્ઞાનનું ગ્રહણ એ જ્ઞાનની અર્થ પ્રત્યક્ષતા છે. નિષ્કર્ષ એ કે અગૃહીત જ જ્ઞાન અર્થનું પ્રકાશક છે એમ સ્વીકારવું ગ્યા છે. ઉપાય છે તેનું ગ્રહણ પહેલાં થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અનકાતિક છે કારણ કે ચક્ષુ વગેરે ઉપાય હોવા છતાં તેમનું ગ્રહણ જ થતું નથી. જે ગૃહીત જ્ઞાન અર્થનું પ્રકાશક બનતું હોય તે તે ઘૂમની જેમ અર્થનું પ્રકાશક બને છે કે પિની જેમ તે જણાવવું જોઈએ. જો ધૂમની જેમ તે અર્થનું પ્રકાશક બનતું હોય તે અર્થો અનુમય બની જાય, પરંતુ અર્થો અનુમેય છે એ [સૌત્રાન્તિક] મતને તે તમે દુષિત દર્શાવ્યું છે. જે તે દીપની જેમ અર્થનું પ્રકાશક બનતું હોય તે [પ્રકાશ્ય ઘટ અને પ્રકાશક દીપ એ બે આકારોની સંવિત્તિની જેમ અર્થ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ થવી જોઈએ, પર તુ અર્થ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ ન હોવાથી આ પક્ષ પણ ઘટતો નથી. “ઘટને દીપ વડે હું દેખું છું' એમ બે આકારની સંવિત્તિનું સંવેદન છે પરંતુ જ્ઞાન વડે શેયને હું જાણું છું” એમ બે આકારની સંવિત્તિનું સંવેદન નથી. જ્ઞાનમાં પ્રકાશિત્વ હોવાને કારણે પ્રદીપની જેમ તેનું પ્રહણ થાય છે એમ જે તમે પહેલાં કહ્યું તેને પણ સમજાવવું જોઈએ. “પ્રકાશત્વ હેવાને કારણે એને શો અર્થ છે ? . પ્રજરાતીતિ પ્રજારા, તર્ક્સ માવા ઘરાવમિતિ | તન્નક્ષુરાદ્વિમિરनैकान्तिकमुक्तमेव । अथ प्रकाशनं प्रकाशः, तर्हि प्रकाशत्वादित्यसिद्धो हेतुः । न ह्यर्थग्रहणकाले बुद्धेः प्रकाशनमस्ति । 163. વિજ્ઞાનાતવાદી – જે પ્રકાશિત કરે છે તે પ્રકાશ છે; પ્રકાશને ભાવ પ્રકાશત્વ છે. ૌયાયિક – તેવું પ્રકાશવ તે જે ચક્ષુ વગેરેનું ગ્રહણ નથી થતું તેમાં પણ છે. તેથી “પ્રકાશત્વ હેવાને કારણે એ હેતુ અનેકાતિક છે એમ અમે અગાઉ જણાવ્યું જ છે. વિજ્ઞાનદૈતવાદી – પ્રકાશવું તે પ્રકાશ છે. યાયિક – તે પ્રકાશવ હેવાને કારણે એ હેતુ અસિદ્ધ બનશે, કારણ કે અર્થ ગ્રહણકાળે જ્ઞાન પ્રકાશતું નથી. 164. अथ प्रकाशशब्दो बोधपर्याय एव । प्रकाशत्वाद् बोधरूपत्वादित्यर्थः । तदा साधनविकलो दृष्टान्तः, प्रदीपस्य बोधरूपत्वाभावात् । अतश्च स्वसंवेदनपक्षो न युक्तियुक्तः, स्वत:प्रकाशस्य कस्यचिदप्यदृष्टत्वात् । 164. વિજ્ઞાનદૈતવાદી – પ્રકાશ' શબ્દ એ બોધને જ પર્યાય છે. પ્રકાશવ હોવાને કારણે એટલે બોધપણું હોવાને કારણે. નૈયાયિક – આમ માનતાં તે દૃષ્ટાન્ત સાધનવિકલ બની જશે, કારણ કે પ્રદીપમાં બોધરૂપતાને અભાવ છે. તેથી જ્ઞાનનું સ્વસંવેદન સ્વીકારતા પક્ષ તર્કસંગત નથી. જ્ઞાનના સ્વત પ્રકાશને કેઈ ને અનુભવ નથી. For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ન્યાયકૃત ખંડન ૨૯૯ 165. નનું જ્ઞાનપત્રય: સ્વપૂરપ્રકારના રૂયાડું: ! તયુ, શદ્રदीपयोः स्वग्रहणेऽर्थप्रकाशने च सामप्रयन्तरसव्यपेक्षत्वात् । शब्दोऽर्थप्रकाशने समयग्रहणमपेक्षते, स्वप्रकाशने च श्रोत्रम् । दीपोऽपि चक्षुराधपेक्ष एव गृह्यते, ग्राहयति चार्थम् । इयांस्तु विशेषः – घटादिग्रहणे आलोकसापेक्षं चक्षुः प्रवर्तते, आलाकग्रहणे तु निरपेक्षमिति । नैतावता दीपस्य स्वप्रकाशता स्यात् । इत्थ च मार्जारादिनक्तंचर चक्षुरपेक्षया सर्व एव घटादयः स्वप्रकाशाः स्युः। ज्ञानस्य तु परप्रकाशकत्वमेव दृश्यते, न स्वप्रकाशकत्वम् , अर्थप्रकाशकाले तदप्रकाशस्य दर्शितत्वात् । मुधैव तस्माद् भणितास्त एते । त्रयः प्रकाराः स्वपरप्रकाशाः । प्रदीपबोधध्वनिनामधेयाः । विभिन्नसामग्रयभिवेद्यवेदकाः ।। • आत्मप्रत्यक्षवादिनां त्ववस्थाभेदेन ग्राह्यग्राहकांशयोर्भेदो विद्यते एवेति सर्वथा न स्वप्रकाशं विज्ञानम् । 165. વિજ્ઞાન દંતવાદી – જ્ઞાન, શબ્દ અને દીપ એ ત્રણ સ્વરપ્રકાશ છે એમ કહેવામાં આવ્યું છે. નૈયાયિક – તે અગ્ય છે, કારણ કે શબ્દ અને દીપને સ્વનું ગ્રહણ કરવામાં અને અર્થનું પ્રકાશન કરવામાં અન્ય સામગ્રીની સહાયની અપેક્ષા છે. અર્થનું પ્રકાશન કરવામાં શબ્દને સમયગ્રહણની અપેક્ષા છે જ્યારે સ્વનું પ્રકાશન કરવામાં શબ્દને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષા છે દીપ પણ ચક્ષ આદિની સહાય પામીને જ પિતે ગૃહીત થાય છે અને અર્થને ગ્રહણ કરાવે છે. ઘણદિગ્રહણ અને દીપગ્રહણમાં ભેદ એટલે જ છે કે ઘટાદિનું ગ્રહણ કરવામાં ચક્ષુ પ્રકાશ (= આલેક = દી૫ની સહાય પામીને પ્રવૃત્ત થાય છે, જ્યારે દીપનું (= આલેકનું = પ્રકાશનું ગ્રહણ કરવામાં ચક્ષને બીજા દીપની (= પ્રકાશની) સહાયની આવશ્યકતા નથી પરંતુ એટલામાત્રથી દીપ સ્વપ્રકાશ ન બને. એ રીતે તો [અર્થાત ચક્ષુ દીપની અપેક્ષા રાખ્યા વિના દીપને ગ્રહણ કરતી હોવાથી દીપ સ્વપ્રકાશ બનતે હેય તે એ રીતે તે] માજરચક્ષુ દીપની અપેક્ષા રાખ્યા વિના પદાર્થોને ગ્રહણ કરતી હોવાથી મારચક્ષુની અપેક્ષાએ બધા ઘટ વગેરે પદાર્થો સ્વપ્રકાશ બની જાય. જ્ઞાનમાં પરપ્રકાશિત્વ જ દેખાય છે, સ્વપ્રકાશ દેખાતું નથી, કારણ કે અર્થપ્રકાશકાળે જ્ઞાનને પ્રકાશ હોતો નથી એ અમે દર્શાવી ગયા છીએ. તેથી પ્રદીપ બુધ અને શબ્દ આ ત્રણ પ્રકારની વસ્તુઓ સ્વપરપ્રકાશ છે એમ ખોટું જ કહ્યું છે, કારણ કે સ્વ અને પરને ગ્રહણ કરવામાં તે ત્રણે જુદી જુદી સામગ્રીની સહાય લઈને જ સ્વ અને પરને ગ્રહણ કરે છે જેઓ આભપ્રત્યક્ષવાદીઓ છે તેઓને તે આત્માની અવસ્થાઓના ભેદે ગ્રાહ્યાંશ અને ગ્રાહકાંશને ભેદ છે જ એટલે જ્ઞાન કોઈ પણ રીતે સ્વપ્રકાશ નથી, For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ જ્ઞાન માનસપ્રત્યક્ષશ્રાથ છે. નિત્યપરોક્ષ નથી એ ન્યાયમત 166. यदप्यभिहितमुत्पद्यमानमेव ज्ञानमनपेक्षत्वादप्रतिबन्धत्वाच्च तदैव गृह्यते न वा कदाचिदिति, तन्न साम्प्रतम् , तदानीं तद्ग्रहणसामग्र यभावात् । न चाविबन्धमात्रेण प्रतीतिरवगम्यते । उपायविरहेणापि तदा ज्ञानस्य न ग्रहः ।। __ न च जैमिनीया इव वयं ज्ञानं नित्यपरोक्षमाचक्ष्महे । 'ज्ञातो मयाऽयमर्थः' इति कालान्तरे तद्विशिष्टार्थग्रहणदर्शनात् । शुक्लः पट इति ज्ञाने यथाऽसौ भाति तद्गुणः । तथा ज्ञातोऽर्थ इत्यत्र भात्यर्थो धीविशेषणः ।। न विशेष्ये च संवित्तिरगृहीतविशेषणा । नानुसायधियं वेत्थं प्रतीयेत क्रमाग्रहात् ॥ 166. ઉત્પન્ન થતા જ્ઞાનને કેદની અપેક્ષા ન હોવાથી તેમ જ તેને કોઈ પ્રતિબંધક ન હોવાથી તે વખતે જ (= ઉત્પત્તિકાળે જ) જ્ઞાન ગૃહીત થાય અથવા કદી ગૃહીત ન થાય એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી કારણ કે તે વખતે તેનું ગ્રહણ ન થવામાં કારણ છે તેના ગ્રહણ માટે જરૂરી સામગ્રીને અભાવ. કેવળ પ્રતિબંધને અભાવ હોવા માત્રથી જ્ઞાનની પ્રતીતિ થવી શક્ય નથી, કારણ કે ઉપાયના (= સામગ્રીના) અભાવથી પણ ત્યારે જ્ઞાનની પ્રતીતિ ન થાય. મીમાંસકો જેમ જ્ઞાનને નિત્યપરોક્ષ કહે છે તેમ અમે મૈયાયિક જ્ઞાનને નિત્યપરોક્ષ કહેતા નથી. મારાથી આ અર્થ જ્ઞાત થયો છે' એ રીતે કાલાન્તરે ( = અનુવ્યવસાયકાળે ) જ્ઞાનથી વિશિષ્ટ અર્થનું ગ્રહણ ('=પ્રત્યક્ષરૂપ ગ્રહણ ) થતું દેખ્યું છે. “શુકલ પટ” એવા જ્ઞાનમાં જેમ પટને ગુણ ગૃહીત થાય છે તેમ “જ્ઞાત અર્થ” એવા અનુવ્યવસાય૩૫ જ્ઞાનમાં, જ્ઞાન જેનું વિશેષણ છે એવો અર્થ ગૃહીત થાય છે. વિશેષણનું ગ્રહણ કર્યા વિના વિશેષ્યનું ગ્રહણ જ્ઞાન કરતું નથી [ એવો સામાન્ય નિયમ છે.]. પરંતુ અનુવ્યવસાયરૂપ જ્ઞાન આવું પ્રતીત ન થાય–અર્થાત પહેલા વિશેષણ(જ્ઞાન નું ગ્રહણ અને પછી વિશેષ્ય (અર્થ)નું ગ્રહણ એવા કવાળું પ્રતીત ન થાય-કારણ કે તેમાં કમનું ગ્રહણ થતું નથી, [આને અર્થ એ કે અનુવ્યવસાયરૂપ જ્ઞાનમાં વિશેષણ જ્ઞાન અને વિશેષ્ય અર્થ બન્નેનું યુગપત જ ગ્રહણ થાય છે.] 167. न च नित्यपरोक्षा बुद्धिरनुमातुमपि शक्यते इति च विचारितमेव । तदलमनया कथया । किमिति शाक्यमुत्सृज्य श्रोत्रियमिदानीमभियुज्महे ।। अतश्च यदुक्तं ज्ञानपृष्ठावमर्शदर्शनात् ज्ञानग्रहणपूर्वकमर्थग्रहणमिति तन्न सार्वत्रिकम् , अपि तु क्वचिदेव ज्ञानविशिष्टार्थसंवेदनात् तथाऽभ्युपगम्यते । तस्मादर्थग्रहणात् पूर्व ज्ञानस्यानवभासान्निराकारत्वावसायविरहाच्च ज्ञानस्यैवायमाकार इति कदाशाप्रलपितमेतदरुणाम्बराणाम् । For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ જેને અર્થકાર માનવામાં આવે છે તે જ્ઞાનને જ આકાર છે એ મતનું ખંડન ૪૦૧ 167. જે જ્ઞાન નિત્યપરાક્ષ હોય તે તેનું અનુમાન કરવું પણ શક્ય નથી એ આપણે વિચાર્યું છે જ, એટલે એ ચર્ચા રહેવા દઈએ. શા માટે બૌદ્ધોને છોડી આપણે અત્યારે મીમાંસકોને પ્રશ્ન કરવા માંડ્યા? [અર્થાત હવે આપણે બૌદ્ધો સાથે ચર્ચા કરીએ.] અને એટલે તમે બૌદ્ધોએ જે કહ્યું કે જ્ઞાન પછી ઉત્તરકાળે “મારા વડે આ અર્થ જ્ઞાત છે એ પ્રત્યવમર્શ થતે દેખાતું હોવાથી જ્ઞાનપ્રહણ પહેલાં અને અર્થગ્રહણ પછી થાય છે એ સાર્વત્રિક નથી પરંતુ ક્યારેક જ જ્ઞાન વિશિષ્ટ અર્થના અનુવ્યસાયરૂપ સવેદન ઉપરથી એવું સ્વીકારાય છે. તેથી અર્થગ્રહણ પહેલાં જ્ઞાનનો પ્રતિભાસ ન હોવાથી તેમ જ નિરાકાર અવસાયને ( = જ્ઞાનનો અભાવ હોવાથી, જ્ઞાનને જ આ આકાર છે એમ કહેવું એ તો બૌદ્ધોને ખોટી આશાથી પ્રેરાઈ કરાતો લવારો છે. 168. વત પુનરખ્યધાર “જ્ઞાનાવરપક્ષે સપનાકપરી તિ, તત્ર શોक्तनीत्या प्रत्यक्षगम्ये बाह्ये ग्राह्येऽर्थाकारे कल्पनोक्तिः कीदृशी ? कीदृशं वा तदल्पत्वं महत्त्वं वा इति । 168. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે જ્ઞનાકારપક્ષમાં અલ્પ કપનાને આશરે લેવો પડે છે (અર્થાત ગૌરવભેષ નથી), તો ત્યાં ઉક્ત રીતિ અનુસાર પ્રત્યક્ષગમ્ય બાહ્ય અર્થકારની કલ્પનાની વાત કરી અને કલ્પનાનું અ૫ત્વ મહત્ત્વ કેવું? 169. કુમારિદ્રવમપિ યવાઢિ જ્ઞાનશ્ય, તત્ર વઢિ પ્રમાTયરા વસ્તુસ્થિતિ: अर्थोऽप्युभयसिद्ध एव । इच्छाद्वेषनिबन्धनायां तु वस्तुस्थितौ ज्ञानमपि कथमुभयसिद्धं स्यादिति यत्किञ्चिदेतत् । 169 જ્ઞાન વાદી પ્રતિવાદી બંનેને સિદ્ધ છે એવું આપ બૌદ્ધોએ જે કહ્યું તે બાબતમાં કહેવાનું કે જે વસ્તુસ્થિતિ પ્રમાણાયત્ત હોય તે અર્થ પણ વાદી-પ્રતિવાદી બંનેને સિદ્ધ જ છે અને જે વસ્તુસ્થિતિ ઇરછા દ્વેષને અધીન હોય તે જ્ઞાન પણ કેવી રીતે વાદીપ્રતિવાદી બનેને સિદ્ધ બને ? એટલે, તમારી ( = બૌદ્ધોની) વાત તુ છ છે. 170. યત પુનરિમિતિમપાખ્યા વધમર્થનઘાટ્યૂઃ પ્રતિકર્મચवस्थासिद्धये ज्ञानस्याकारयोग इति, तदपि न साम्प्रतम् , प्रतिकर्मव्यवस्थायाः प्रकारान्तरेणाप्युपपत्तेः । यद्यप्यनेकसन्निधाने नीलज्ञानमुपजायते, यद्यपि च बोधरूपत्वमशेषसाधारणं, तथाऽपि नीलेनैव कर्मकारकेण तदुपजनितमिति नीलनिष्ठमेवावतिष्ठते । चक्षुरादिनाऽपि तज्जनितमिति चेत् , सत्यं जनितं, न तु कर्मणा सता । नीलेन तु कर्मभूतेन तदुत्पाद्यते इति तदेकविषयमेव भवति । कुत एष नियम इति चेत् , वस्तुस्वभावकृत एव, आकारपक्षेऽपि समानोऽयं पर्यनुयोगः । For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Y૦૨ નીલકર્મકારક જ નીલજ્ઞાનને ઉત્પન્ન કરે છે એ ન્યાયમત 170. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે બાહ્ય અર્થ સ્વીકારીને પ્રતિકર્મવ્યવસ્થા ઘટાવવા માટે જ્ઞાનને આકારનો યોગ માનવે પડે છે – તે યોગને પ્રતિષેધ અશક્ય છે, તે પણ યોગ્ય નથી, કારણ કે પ્રતિર્મવ્યવસ્થા બીજી રીતે પણ ઘટી શકે છે જે કે અનેક પદાર્થોનું સન્નિધાન હોવા છતાં નીલનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે કે જ્ઞાનની બોધરૂપતા બધાં પ્રતિ સભાનપણે હેવા છતાં તે જ્ઞાન નીલનિષ્ઠ જ રહે છે, કારણ કે તે જ્ઞાન નીલ જ કર્મરૂપ કારકથી ઉત્પન્ન થયું છે. તમે બૌદ્ધો જે કહે કે તે જ્ઞાન તો ચહ્ન વગેરેથી પણ ઉત્પન્ન થાય છે, તે પછી તે જ્ઞાન ચક્ષુ આદિ નિષ્ણ પણ કેમ નહિ ?], તે અમે નૈયાયિકે કહીએ છીએ કે ચક્ષુ આદિથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ ખરું પણ કર્મભૂત ચક્ષુ આદિથી તે ઉત્પન્ન થતું નથી. પરંતુ નીલ જે કર્મભૂત છે તેનાથી તે જ્ઞાન ઉત્પન થાય છે એટલે તે જ એક વિષયને તે ગ્રહણ કરે છે. આવો નિયમ કેમ છે એમ જે તમે બૌદ્ધો પૂછશે તે અમે ઉત્તર આપીશું કે આ તો સ્વભાવથી જ છે, વળી આકાર પક્ષમાં પણ આ જ પ્રશ્ન પૂછી શકાય છે. ___171. यदुच्यते किमिति नीलमेव कर्मकारकं, किमिति वा कर्मविषयमेव ज्ञानमिति, तत्र वस्तुस्वभावैरुत्तरं वाच्यम् । आकारमपि च ज्ञानमुपाददानं कर्मकारकस्यैव कथमुपाददीत, न कारकान्तरस्येत्यत्रापि वस्तुस्वभाव एव शरणमिति । 171, તમે બૌદ્ધો જે પૂછો છો કે નીલ જ કર્મકારક કેમ અને કર્મકારકને જ વિષય કરનારું જ્ઞાન કેમ ? તે અમારે તૈયાવિકે એ કહેવું જોઈએ કે આને ઉત્તર વસ્તુસ્વભાવ વડે જ આપવો જોઈએ. વળી, આકારને ગ્રહણ કરતું જ્ઞાન કમ કારકને જ આકાર કેમ ગ્રહણ કરે, બીજા કારકને કેમ નહિ એવો પ્રશ્ન અમે મૈયાયિક તમને બૌદ્ધોને પૂછીએ તે તમારે પણ વસ્તુસ્વભાવનું જ શરણ લેવું પડે છે. 172. અર્થય જ્ઞાનનનાદવમવયતિરેયાખ્યામવાસ્થતે | यदा हि देवदत्तार्थी कश्चिद् व्रजति तद्गृहम् । तत्रासन्निहितं चैनं गत्वाऽपि न स पश्यति ।। क्षणान्तरे स आयान्तं देवदत्तं निरीक्षते । तत्र तत्सदसत्त्वेन तथात्वं वेत्ति तद्धियः ।। अनागते देवदत्ते न देवदत्तज्ञानमुदपादि, तस्मिन्नागते तदुत्पन्नमिति तद्भावभावित्वात् तज्जन्यं तदवसीयते । इत्थं च तज्जन्यत्वेनैव तत्र नियमसिद्धेरलमाकारकल्पनया । एतेन पुरुषप्रवृत्तिरपि नियतविषया व्याख्याता । साधकतमत्वं तु सामग्रयाः प्रमाणसामान्यलक्षणे निर्णीतमेव । 172 અર્થ જ્ઞાનનો જનક છે એ અન્વય-વ્યતિરેક દ્વારા જણાય છે. દેવદત્તને મળવા For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ શાન્વય-યુક્તિરક દ્વારા અથ જ્ઞાનના જનક પુરવાર થાય છે ૪૦ર ઈચ્છનાર કાઇ, દેવદત્તના ઘેર જાય છે અને ત્યાં ધરમાં ન રહેલા તેને ઘેર જઈને પ દેખતા નથી, ખીજી ક્ષણે દેવદત્તને તે આવતા દેખે છે. ત્યાં દેવદત્તના હોવા ન હેાવા દ્વારા દેવદત્તનુ` હતુ`નહાવુ. પેલા માણસની બુદ્ધિએ નણે છે. દેવદત્ત આબ્યા ન હતા ત્યારે દેહત્તજ્ઞાન ઉત્પન્ન થયું ન‹િ અને દેવદત્ત આવ્યે ત્યારે તે ઉત્પન્ન થયુ, એટલે દેદત્તના ઢાતાં દેવદત્તનાન થતું હોવાથી દેવદત્તજ્ઞાન દેવદત્તથી જન્ય છે એવા હિશ્રય થાય છે અને આ રીતે અથ જન્યત્ર દ્વારા જ પ્રતિકમ વ્યવસ્થાના નિયમ સિદ્ધ થતા હું છું જ્ઞાનાકારની કલ્પનાનું કંઇ પ્રયે.જન નથી. આન દ્વારા (અર્થાત્ ઉપર જે કહ્યું એ દ્વારા) અમુક જ વિષયમાં પુરુષની પ્રવૃત્તિ કેમ થાય છે તેનું વ્યાખ્યાન થઇ ગયું. અને સામગ્રીતું સધકતમત્વ તેા પ્રમાણુસામાન્યલક્ષણમાં નિણી ત જ છે. 173. યસ્તુ ઢૌશિન્યપવેશ ૩વાદતા, સોવિ કમિશ્વરતિ । નીજોડर्थोऽयं यतस्तद्विषयं ज्ञानमुत्पन्नम्' इत्यपि न व्यपदिशन्ति लौकिका : ? । तस्मादर्थे सत्यपि साकारं ज्ञानमेषितव्यम् इति यदुक्तं तदनुपपन्नम् । 173, તમે બૌદ્ધોએ લૌકિક વાકયપ્રયાગનું જે ઉદ્દ હરણ્ આપ્યું તે પણ તૂટી પડે છે ‘આ નીત્ર અથ` છે, કારણ કે નીલવિષયક જ્ઞાન ઉત્પન્ન થયુ છે' એમ લેકે કહેતા નથી શુ ? તેથી, અથ` હાય તે। પશુ દાનતે તેા સાકાર ઇચ્છવુ જ જોઈએ એમ જે તમે કહ્યું તે ધટતુ નથી. : 174 यदप्यवर्णि 'सहोपलम्भनियमादभेदो नीलतद्धियो:' इति तदपि बालभाषितमिव नः प्रतिभाति, अभेदे सहार्थानुपपत्तेः । अथ 'एकोपलम्भनियमात् ' इति हे वर्थो विवक्षितः, तदयमसिद्धो हेतुः नीलादिग्राह्यग्रहणसमये तदूग्राहकानुपलम्भात् ग्राहकाकारानुवेधरहिततद्विच्छिन्न बाह्यग्राह्यमात्रप्रतिभास एवायं 'नीलमिद्रम्' इत्यादि दर्शितः । क्वचिच्च ग्राह्याकारानुपश्लिष्ट केवल ग्राहकावमर्शनमपि दृश्यते ' न स्मराणि मया कोsपि ગૃહીતોડથૅસ્તા' કૃતિ । तदेव मितरेतरवि. भक्तज्ञानार्थाकारसंवेदनात् कथम् 'एकोपलम्भनियमादभेदो नीलतद्धियोः' इत्युच्यते ? नीलनद्वियोरिति च वदता भवताऽप्येष भेद एव निर्दिश्यते । परमतानुवादमात्रमेतदिति चेत्, न, अभेदे पृथक् निर्देशस्याप्यघटमानत्वात् । तस्मादपि न ज्ञानस्यायमाकारः । 174 વળી, તમે જે કહ્યું કે નીલ અને નોલજ્ઞાન બન્નેની ઉપલબ્ધિ (= અનુભવ) સાથે (સદ્ધ) થતી હોવાને કારણે બન્નેને અભેદ છે તે પણ બાલભાષિત જેવું અમને લાગે ને અભેદ હાય તેા ‘સહુ' શબ્દના અર્થ ઘટે નહિ. જો તમે કહેા કે ‘એકની ઉપલબ્ધિ થતી હોવાને કારણે' એવા તે હેતુને અ` વિવિક્ષિત છે, તે અમે કહીશું કે છે. કારણ For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ સહેપલભ અભેદ ન પુરવાર કરી શકે આ હેતુ સિદ્ધ બનશે, કારણ કે નીલાદિગ્રાહ્યના ગ્રહણ વખતે તેના ગ્રાહકની અનુપલબ્ધિ હેવાથી ગ્રાહકાકારાનવેધથી રહિત અને પરિણામે ગ્રાહકાકારથી વિછિન (ભિન્ન) એવા બાહ્ય ગ્રાહ્યમાત્રને પ્રતિભાસ જ આ નીલ છે ઈત્યાદિ અમે દર્શાવ્યું છે; કોઈક વાર ગ્રાહ્યાકારથી અસ્પૃષ્ય, કેવળ ગ્રાહકને અવમર્શ પણ દેખાય છે, જેમકે “હું સ્મત નથી કે મેં ત્યારે કઈ અર્થ ગ્રહણ કર્યો હતો ?' તેથી, આમ એકબીજાથી પૃથફ જ્ઞાનાકાર અને અર્થાકારનું સંવેદન થતું હોઈ, “એકની જ ઉપલબ્ધિ થતી હોઈ નીલ-નીલજ્ઞાનનો અભેદ છે” એમ કેવી રીતે કહેવાય ? ઉપરાંત “નીલ અને નીલજ્ઞાનને' એમ કહીને તમે પણ આ ભેદને જ નિર્દેશ કર્યો છે જે તમે કહો કે અમે તો પરમતને અનુવાદમાત્ર કર્યો છે તે તે બરાબર નથી, કારણ કે અભેદ હોય તો તે બેને પૃથફ નિદેશ પણ ઘટે નહિ. તેથી પણ જ્ઞાનને આ આકાર નથી. (અર્થાત, નીલાકાર જ્ઞાનને જ છે, બાહ્ય અર્થ નથી એ તમારો મત ખોટો છે.) 175. यदप्युक्तम् 'असत्यपि बाह्ये अर्थे स्वप्नगन्धर्वनगरमायादिषु ज्ञानस्याकारवत्ता दृश्यते इति तस्यैवायमाकारो युक्तः' इति, तदपि दुराशामात्रम् , सर्वत्र ज्ञानाद्विच्छिन्नस्य ग्राह्याकारस्य प्रतिभासनात् । 175. બાહ્ય અર્થ ન હોવા છતાં સ્વપ્ન, ગંધર્વનગર, માયા વગેરેની બાબતમાં જ્ઞાનની આકારવત્તા દેખાય છે એટલે જ્ઞાનને જ આ આકાર (નીલાકાર) છે એમ માનવું યેગ્ય છે એમ તમે જે કહ્યું તે પણ દુરાશામાત્ર છે, કારણ કે સર્વત્ર જ્ઞાનથી વિચ્છિન્ન એવા ગ્રાહ્યાકારને પ્રતિભાસ થાય છે. 176. તથા રિઝમજ્ઞાનેવું વતુષ્ટથી ગતિઃગામથાતિ, અસહ્યાતિ:, अख्यातिः, विपरीतख्याति: वा। तत्र रजतमिदमिति सामानाधिकरण्येनैकार्थप्रतिभासात्, तन्मते च संवित्तेरपरोक्षत्वात् रजताधिगमाभिमानेन तदर्थिनस्तत्र प्रवृत्त: बाधकप्रत्ययस्य तथाविधबोधनिषेधपरत्वेन प्रादुर्भावात् न तावदख्यातिरिति प्रागेव પ્રભાવિત મેતત્ | 176. ભ્રમજ્ઞાનની બાબતમાં ચાર ગતિ ( = વિકલ્પો) સંભવે છે–આત્મખ્યાતિ, અસખ્યાતિ, અખ્યાતિ અને વિપરીત ખ્યાતિ. તેમાં, “આ રજત છે” એમાં સમાવિભક્તિને કારણે એક અર્થને પ્રતિભાસ થતો હેવાથી, તેમના ( = પ્રાભાકરોના) મતમાં સંવિત્તિ અપરોક્ષ હોવાથી, રજતનું જ્ઞાન થયું છે એવા અભિમાનથી જતાથની ત્યાં પ્રવૃત્તિ થતી હેવાથી, તેવા પ્રકારના બોધને નિષેધ કરવા મૂકતા બાધક જ્ઞાનની ઉત્પત્તિ થતી હોવાથી, આ ભ્રમણાને ખ્યાતિ નથી એ અમે અગાઉ પુરવાર કર્યું છે જ. _117. શાતિરપિ નાહિત, gવાતાસત: હપુquતે પ્રતિમાસાयोगात् । देशकालव्यवहितानुभूतपूर्वपदार्थविषय एव भ्रान्तोऽपि प्रत्ययः प्राणभृतां For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતિનું ખંડન ४०५ भवति, न त्वत्यन्तासदर्थविषयः । तथा हि द्विविधा भ्रान्ति:-बाह्येन्द्रियजा मानसी च। तत्र बाह्येन्द्रियजे भ्रमज्ञाने विषयदोषाद् इन्द्रियदोषाद्वा समुत्पद्यमाने न क्वचिनिरालम्बनता दृश्यते। भास्वररूपसादृश्येन हि विषयदोषेण शुक्तिका रजतमिति परिस्फुरति, मरुस्थलपतितोत्फलितं च सावित्री तेजस्तरलतरङ्गसारूप्येण पय इति चकास्ति । इन्द्रियदोषादपि पित्तोपहतरसनस्य तिक्ततया शर्कराऽवभासते, तिमिरसीमन्तितनयनवृत्तेश्चन्द्रमण्डलमेकमपि द्विधा प्रतिभाति, तिमिरकणनिकरविवरविरचितप्रसृताश्च नयनरश्मयः सूर्या शुसंवलिताः सन्तः सूक्ष्मतया केशकूर्चकाकारा: प्रतिभान्तीति । अन्तःकरणदोषेण विभ्रमो यस्तु जायते । असत्यपि महेलादौ पुष्पेषुमुषितात्मनाम् ।। सोऽपि कश्चिद्विषयदोषसहायो भवति । स चालम्बन एव । तस्याः पाणिरिति ज्ञानं यथा भवति कुत्रचित् । कोमलानिलकल्लोलवेल्लिते बालपल्लवे ।। अनपेक्षिततत्तल्यपदार्थस्यैव या पुनः । . मानसी मन्मथोन्मादमहिम्ना मानिनीमतिः ।। तस्यामपि रागादिवासनाबलापप्लवमानस्मृत्युपस्थापितदेशकालव्यवहितोपलब्धपूर्वपुरन्ध्रीरूपादिसमुल्लेखः, न त्वेकान्तासतः खरविषाणादेरिव । प्रतिभानिद्रादिमनोदोषजन्मनि स्वप्नेऽपि दृष्टपूर्वस्यैव तस्याकारस्याल्लेखः । ज्वलज्जलगलद्वह्निद्रवदद्रयादिदर्शने । रूपमन्यस्थमन्यत्र वेत्ति न त्वसदेव तत् ।। तदेवं भ्रान्तबोधेषु नास्त्यत्यन्तासतां प्रथा । देशकालान्यथात्वं तु केवलं भाति वस्तुनः ।। 111. શ્રમજ્ઞાન અસત્ ખ્યાતિ પણ નથી કારણ કે એકાન્ત અત્ આકાશકુસુમ વગેરેને પ્રતિભ સ સંભવ નથી. દેશ અને કાળથી વ્યવહિત પહેલાં અનુભવેલા પદાર્થ વિષયક જ ભ્રમજ્ઞાન પ્રાણીઓને થાય છે, અત્યન્ત અસત પદાર્થ વિષયક ભ્રમજ્ઞાન થતું નથી. બ્રાન્તિ દ્વિવિધ છે –બાલ્વેન્દ્રિયજ અને માનસ તેમાં બાઘેન્દ્રિયજ ભ્રમજ્ઞાન વિષયદેવને લીધે કે ઈન્દ્રિયદોષને લીધે ઉન્ન થાય છે, એટલે ભ્રમણ ન ક્યારેય નિવિષયક દેખાતું નથી. ભાસ્કર રૂપના સાદયને કારણે અર્થાત વિષયદેષને કારણે છીપ રજતરૂપે દેખાય છે રણપ્રદેશમાં પરાવર્તન પામતાં For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતિનું ખંડન કિરણ તરલ તરંગ સાથેના તેમના સારૂયને લીધે પાણીરૂપે દેખાય છે. પિત્તથી ઉપહત થયેલી આમવાળાને ઈન્દ્રિયદેવને કારણે સાકર કડવી લાગે છે. નેત્રગત તિમિર વડે ધીકત, આંખ વ્યાપારને ક રણે તે રોગવાળાને ચંદ્રમંડલ એક હોવા છતાં બે ભાસે છે. નેત્રગત તિમિરના કણોના વિવરથી વિરચિત અને તેમાંથી પ્રસૃત નેત્રકિરણે જ સૂર્યકિર સાથે સંવલિત થતાં સમરૂપે વાળનાં ગૂંચળાના આકારવાળા દેખાય છે. અતઃકરણના દેષથી જે ભ્રમ જમે છે –જેમકે સ્ત્રી વગેરે ન લેવા છતાં કામથી આત્મભાન ભૂલેલાને સ્ત્રી વગેરે દેખાવા ૩૫ ભ્રમ-તે પણ કેટલીકવાર વિષયદષની સહાયથી જન્મે છે અને તે શ્રમ આલંબનમાં જ થાય છે; ઉદાહરણાકં, આ તેને હાથ છે એવું જ્ઞાન તેને કેટલીક વાર કોમલ અનિલના Bકાથી હાલત બાલ લવમાં થાય છે. વળી, તે માનિનીતુલ્ય પદાર્થની અપેક્ષા વિના જ કામને ઉત્પાદન મહિમાથી તે કામી પુરુષને માનિનીની જે માનસી મતિ થાય છે તેમાં પણ રાગ અદિ વાસનાના બળે એકદમ ખડી થતી સ્મૃતિએ રજૂ કરેલા, દેશ અને કાળથી વહિત પૂર્વે અનુભવેલા સ્ત્રીરૂપ આદિને સમુલેખ હોય છે, ખરવિષાણ આદિ જેવા એકાંત અસતનો સમુલ્લેખ નથી હોતો. પ્રતિભા, નિદ્રા આદિ મને દેવથી જન્મ પામતા વનમાં પણ પહેલાં દેબેલ (= અનુભવેલ) તે આકારને જ ઉલ્લેખ હેય છે. બળતા પાણી, એ ગળતા અગ્નિ અને દ્રવતા પત, વગેરેના દર્શનમાં, અન્યત્ર રહેલા રૂપને માણસ અન્યત્ર એ છે તે ૩૫ તદન અસત્ નથી. તેવી જ રીતે, ભ્રાન્ત જ્ઞાનમાં અત્યન્ત અસત વસ્તએની પ્રથા (= ખ્યાતિ = જ્ઞાન) નથી, વસ્તુઓને દેશ અને કાળનું અન્યથાત્વ જ કેવળ જણાય છે. 11 178. ननु तत्रासतोऽर्थस्य प्रतिभासे देशान्तरादिषु सत्त्वं क्वोपयुज्यते ? देशान्तरे हि सन् असन् वा ? तत्र तावन्नास्त्येव सार्थः । न च द्वयोरसत्त्वयोः શ્ચિઢિશેષઃ | 178. અસખ્યાતિવાદી – ત્યાં (= ભ્રમજ્ઞાનમાં) અસત અર્થને પ્રતિભાસ હેય તે દેશાન્તર આદિમાં તેના સત્તને શો ઉપયોગ નીયાયિક – દેશાન્તરમાં તે સત છે કે અસત ? [ જે દેશાન્તરમાં તે સત છે તે ] ત્યાં તે અર્થ નથી જ. વળી, બે અસત્ (અર્થાત ત્યાં પણ અસત્ અને દેશાન્તરમાં પણ અસત) હેય તે બે વચ્ચે કંઈ ભેદ ન રહે. 179. देशकालावपि किं सन्तावसन्तौ वा प्रतिभासेते इति विकल्पनायां तथा तयारपि तुल्यो दोषः । વન્, મવતોડવ્યથાતિવાહિનઃ વિં નૈવ તત્તરવું તમતમત तद्देश एव ? तत्रासन्निधानमात्रेण तावत्क इव तव स्वार्थः । सर्वत्रासतस्त्ववभासे कुतस्त्य एष नियमो यदसत्त्वाविशेषेऽपि रजतादि एव असत् प्रतिभाति, न खरविषाणादीति । अयं च द्वयोरसत्वयाविशेषः देशान्तरादिषु सतोऽर्थस्य स्मरणा For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ આત્મખ્યાતિનું ખંડન ૪૦૭. युपारोहेण प्रतिभासमानता युज्यते, न त्वेकान्तासत इति। एवं देशकालयोरपि सदसद्विकल्पचाद्य परिहर्तव्यम् । अतश्च किंचिदपि नात्यन्तासदर्थग्राहि ज्ञानमस्तीति किं दृष्टान्तबलेन सर्वत्रार्थशून्यता कल्येत ? तस्माद् न असत्ख्यातिः । 179. અસખ્યાતિવાયો –- દેશકાળ પણ શુ સત દેખાય છે કે અસત એવો પ્રશ્ન કરી ઉઠાવવામાં આવતા અને વિકલમાં પણ તુલ્ય દે છે. નૈયાયિક – એવું નથી, આપ અસ ખ્યાતિવાદીઓ શું રાત્રે જ તે અર્થનું અસત્ત્વ સ્વીકારો છે કે કેવળ તે દેશમાં જ ? [ જે કેવળ તે દેશમાં જ તેનું અસત્વ હોય તો ] ત્યાં અસન્નિધાનમાત્રને કારણે બહુ કીમતી વસ્તુ જેવો તમારો તે સ્વાર્થ છે એમ થાય અને સર્વત્ર અસત પ્રતિભાસ હોય તો આ નિયમ ક્યાંથી કે અસત્વની બાબતે તે બજેમાં કોઈ ભેદ ન હોવા છતાં અસત રજત આદિ જ પ્રતિભાસિત થ ય છે, જ્યારે અસત ખરવિણ આદિ પ્રતિભાસિત થતા નથી. બે અસત્ત્વ વચ્ચે આ ભેદ છે કે દેશાતરમાં સત (અર્થાત તે દેશમાં અસત ) અર્થ સ્મરણ આદિનો ઉપારોહ ( = પ્રાપ્તિ ) પામીને પ્રતિભાસે તે યોગ્ય છે, જ્યારે એકાંત અસત્ પ્રતિભાસે તે એગ્ય નથી. આ રીતે જ દેશ-કાલના સત અસતના વિકલ્પ કરી જે આપત્તિ આપવામાં આવી તેને પરિવાર પણ આ રીતે જ કરે. અત્યન્ત અસત અર્થનું ગ્રહણ કરનારું કંઈ પણ જ્ઞાન નથી. તો પછી ક્યા દષ્ટાંતના બળે સવંત્ર અર્થશૂન્યતા કપાય? તેથી અસખ્યાતિ ઘટતી નથી. 180. आत्मख्यातेस्तु निराकरणाय सोऽयमियान् कलिवर्तते । तत्र च बहुशः कथितं ग्राहकाद्विच्छिन्नमेव ग्राह्यमवभासते 'नीलमिदम्' इति, न तु तदभेदेन 'नीलमहम्' इति । भ्रान्तिज्ञानेषु तदर्थासन्निधानाद् भ्रान्तत्वमस्तु, नात्मतत्त्वग्रहणमिति । यच्चोच्यते 'यदन्त यरूपं हि बहिर्वदवभासते' इति सेयं विपरीतख्यातिरेवाङ्गीकृता स्यात् । तद्वरं सैव तपस्विनी साधीयसी । 180. આત્મખ્યાતિના નિરાકરણ માટે આ આટલી અમારી દલીલ છે. અમે ઘણી વાર કહ્યું છે કે ગ્રાહ્ય ગ્રાહકથી વિછિનરૂપે (= પૃથફરૂપે) જ અર્થાત “આ નીલ છે” એ રૂપે જ ભાસે છે. ગ્રાહકથી અભિનરૂપે અર્થાત હું નીલ છું” એ રૂપે ભાસતું નથી. તે અર્થના અસન્નિધાનને કારણે ભ્રાન્ત જ્ઞાનમાં ભ્રાતપણું છે, આત્મતત્ત્વનું ગ્રહણ નથી. તમે બૌદ્ધોએ જે કહ્યું કે જે આંતર યરૂપ છે તે બહિર્ય રૂપની જેમ ભાસે છે તેમાં તે તમે વિપરીત ખ્યાતિને સ્વીકાર કર્યો ગણાય તેથી તે વિપરીત ખ્યાતિ જ બિચારી વધારે સારી છે. 181. અથ વાગ્યે પ્રાક્ષાત સર્ભે વિછિન્ન ગ્રાહ્ય, તત તુ જ્ઞાનપતિ. तत्र विच्छिन्नमिति प्रियमावेदितं, ज्ञानत्वे तु तस्य का युक्तिः ? न च ज्ञानयोः युगपदुत्पन्नयोर्वा क्रमभाविनार्वा ग्राह्यग्राहकभाव उपपद्यते । यौगपद्ये सव्येतरगोविषाण For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ આત્મખ્યાતિનું ખંડન वद् ग्राह्यग्राहकनियमाभावात् । क्रमपक्षेऽपि पूर्वमुत्तरस्य ग्राहकं चेत्, तदुत्पत्तितद्ग्रहणकालप्रतीक्षणात् क्षणिकतां जह्यात् । उत्तरमपि यदि पूर्वस्य ग्राहकं तदाऽपि सैव वार्ता, तावत्कालमवस्थितिमन्तरेण तद्ग्राह्यताऽनुपपत्तेः । न च ज्ञानत्वं नाम सामान्यं ग्राह्यग्राहकयोरनुगतं, गोत्वमिव शाबलेयादौ, भाति । अतो विच्छिन्नश्चेद् ग्राहकाद् ग्राह्यांशः, सोऽर्थ एव भवेदिति न ज्ञानस्यायमाकारः । 181. જો તમે આત્મખ્યાતિવાદી કહે કે ગ્રાહ્ય ગ્રાહકથી વિછિન્ન છે એ સાચું પણ તે ગ્રાહ્ય જ્ઞાનરૂપ જ છે, તે ત્યાં તમે વિછિન્ન” એવું અમને પ્રિય કહ્યું પર તુ ગ્રાહ્યના જ્ઞાનપણામાં શું તક છે? યુગપદ્ ઉત્પન્ન કે ક્રમભાવી બે જ્ઞાને વચ્ચે ગ્રાહ્યગ્રાહકભાવ ઘટતા નથી. જે જ્ઞાને યુગપદ્ ઉત્પન્ન હોય તો ગાયનાં ડાબા-જમણા શિંગડાંની જેમ અમુક જ ગ્રાહ્ય અને અમુક જ ગ્રાહક એવો નિયમ તેમની બાબતમાં ઘટતો નથી. ક્રમ પક્ષમાં જો પૂર્વોત્પન્ન જ્ઞાનને ઉત્તરોત્પન્ન જ્ઞાનનું ગ્રાહક માનીએ તે ઉત્તર જ્ઞાનની ઉત્પત્તિના કાળ અને ઉત્તર જ્ઞાનના ગ્રહણના કાળની પ્રતીક્ષા કરતું તે પૂર્વોત્પન્ન જ્ઞાન ક્ષણિક્તા છોડી દે. જે ઉત્તરપન્ન જ્ઞાન પર્વોપન્ન જ્ઞાનનું ગ્રાહક હોય તો પણ તે જ વાત છે, કારણ કે જે તેટલા વખત સુધી પૂર્વોત્પન્ન જ્ઞાન ટકે નહિ તે તે પૂર્વોત્પન્ન જ્ઞાન ઉત્તરા૫નન જ્ઞાનનું ગ્રાહ્ય ઘટી શકે નહિ. વળી, જેમ શાબલેય વગેરે ગોવ્યક્તિઓમાં ગોવ અનુગત દેખાય છે તેમ ગ્રાહ્ય-ગ્રાહકમાં જ્ઞાનત્વ નામનું સામાન્ય અનુગત દેખાતું નથી. તેથી જો ગ્રાહકથી ગ્રાહ્ય વિચ્છિન્ન હોય તો તે ગ્રાહ્ય એ અર્થ જ હેય, એટલે તે જ્ઞાનને આકાર 182. સંઘર્મ ભાવો ન મવતિ પ્તિ માષિ, તમેa– न कुण्डदधिवत् कश्चित् संसर्गोऽस्त्यर्थबोधयोः । तत्कृताकारवत्ता वा प्रागनाकारयोस्तयोः ।। तदेवं शाक्योक्तयुक्तिशकलदौर्बल्यात् , सर्वत्र विच्छेदप्रतिभासात् , स्वच्छात्मनश्च ज्ञानस्य स्वतो विचित्रत्वानुपपः अर्थस्यैवायमाकार इति सिद्धम् । 182, આકાર એ સંસગને ધર્મ નથી બનતો એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. જેમ કુંડા અને દડી વચ્ચે સંસર્ગ ( = સંયોગ) છે તેમ અર્થ અને જ્ઞાન વચ્ચે કોઈ સંસર્ગ નથી, જેથી પહેલાં અનાકાર એવાં બે જ્ઞાને તે સંસર્ગને કારણે આકારવાળાં (ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકાર) બને. તેથી આમ બૌદ્ધોએ કહેલી દલીલ દુર્બળ હેવાને કારણે, સર્વત્ર વિદને પ્રતિભાસ થતો હોવાના કારણે અને સ્વભાવથી શુદ્ધ જ્ઞાનનું વૈચિત્ર્ય સ્વતઃ ઘટતું ન હોવાના કારણે અથને જ આ આકાર છે એ સિદ્ધ થયું. 183. यत्त अर्थाकारपक्षे चोदितमेकत्रार्थे नक्षत्रां तारका तिष्य इति For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણથી જ્ઞાત હોય તો એક અર્થમાં પરસ્પર વિરુદ્ધ આકારોને સ્વીકાર કરવો જોઈએ ૪૯ परस्परविरुद्धाकारसमावेशो न युक्त इति, तत्रोच्यते अनुपपन्नमिति । नः क्व संप्रत्ययः ? यत् प्रभाणेनावगतम् ; विरुद्धमपि तद् बुद्धयामहे यदेकत्र निविशमान पश्यामः । तदिह यद्यबाधितेन ज्ञानेन विस्पष्टमाकारत्रयमेकत्र गृह्यते, तत् कथमनुपपन्नं स्यात् कथं वा विरुद्धमिति । 183. अ४ि।२५क्षम तमे मे आक्षे५ यों है ये अब मां नक्षत्रम् (नपु.) त:२७॥ (स्त्री.) ति: (पु.) मेम ५२२५२ वि२६ २५.राना समावेश योग्य नथी, तेना ઉત્તરમાં અમે કહીએ છીએ કે તે આક્ષેપ ઘટતો નથી. આપણે વિશ્વાસ ક્યાં હોય છે? જે પ્રમાણથી જ્ઞાત હોય ત્યાં; વિરુદ્ધ હોય તે પણ તેને માન્ય કરીએ છીએ-સ્વીકારીએ છીએ. પરસ્પર વિરુદ્ધ આકારો એકત્ર નિવેશ પામે છે અને આપણે દેખીએ છીએ. [આમ પ્રમાણથી જ્ઞાત હોઈ તે માન્ય છે. ] તેથી અહીં અબાધિત જ્ઞાન વડે વિસ્પષ્ટ જે ત્રણ આ કાર એક ઠેકાણે પ્રહાય છે, તે કેમ અનુપ ન બને કે વિરુદ્ધ બને ? ___184. अथैकं सम्यक् प्रमाणपरिनिश्चितरूपमितरत् काल्पनिकमिति प्रतीयते, तदेवमस्तु को दोषः ? दृष्टश्च चित्रादावनेकवर्णसमावेशः । न चैकत्रा विरोधमविरोध वा दृष्ट्वा सर्वत्र तत्कल्पनमुचितम् । अबाधितावगतिनिबन्धना हि वस्तुस्थितयो भवन्ति, न कल्पनानिर्मिताः । अपि वा वस्तुताद्रप्यसदसत्तानपेक्षया । शब्दप्रयोगसाधुत्वमन्वाख्यायेत केवलम् ।। दारा इति नैकस्याः स्त्रीव्यक्तेः पुंस्त्वं बहुत्वं वा विद्यते, शब्दस्त्वेष तत्रा प्रयुज्यमानः साधुर्भवति । नार्थासंस्पर्शिता चास्य तावता व्यवतिष्ठते । यथैतदात्मकं वस्तु तथा शक्नोति भाषितुम् ।। परिवाटूप्रभृतीनां च कुणपादिप्रतीतयः । अर्थस्यानेकशक्तित्वान्नावहन्त्यर्थशून्यताम् । कि न भक्षयितुं शक्या नारी कौलेयकेन सा। किं वा न शमयत्येषा कामिनो मदनज्वरम् ।। शवाद्वा केन रूपेण सा विशिष्येत योगिनः । धीत्रायं तु न सर्वेषामभावात् सहकारिणः ।। प्रतिप्राणिनियतानेकविधवासनाभेदसहकारिसापेक्षो हि तस्य तस्य ज्ञानस्यात्मलाभ इति न सर्वेषां सर्वसारूप्येण ज्ञानम् । For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ i માત્ર વાસનાભેદ દ્વારા જ જ્ઞાનેને ભેદ સમજાવી ન શકાય ત્ર 184. જો તમે કહે કે એક રૂપ સમ્યક્પ્રમાણથી પરિનિશ્ચિત છે જ્યારે બીજુ રૂપ કાલ્પનિક છે એવું પ્રતીત થાય છે તે અમે કહીશું કે એમ હે, એમાં શે! દેખ છે ? ચિત્રરૂપમાં અનેક વર્ણના સમાવેશ દેખાય છે. એક ઠેકાણે વિરેધ કે અવિરોધ દેખી વિરાધ કે અવિરેશધની ૯પના કરવી ઉચિત નથી. અબાધિત જ્ઞાનને આધારે જ વસ્તુસ્થિતિએ વાસ્તવિક છે એ સિદ્ધ થાય છે, વસ્તુસ્થિતિ કલ્પનાનિર્મિત નથી વસ્તુના તારૂં ખભૂત સત્તા કે અસત્તાની અપેક્ષા રાખ્યા વિના શબ્દપ્રયોગની સાધુતાને કેવળ વ્યાકરણાનુસાર સમજાવાય છે . એક સ્ત્રી વ્યક્તિમાં પુત્વ કે બહુત્વ નથી હતું પરંતુ ‘દારા ' (દરનું પુ. બહુવચન ) શબ્દ એક સ્ત્રી વ્યક્તિમાં પ્રયોજાતે સાધુ છે. પરંતુ તેટલામાત્રથી શબ્દ અર્થાાંપશી' છે એવું સ્થિર થતું નથી. જેવી તદાત્મક ( = વહુવચનાદિયુક્ત) વસ્તુ છે તેવી જણવવાને માટે શબ્દ સમ છે. પરિવ્રાજક વગેરેને એક સ્ત્રી શરીરમાં થતી કુણુપ આદિની પ્રતીતિએ અથ શૂન્યતાને સિદ્ધ કરતી નથી, કારણ કે એક અર્થમાં અનેક શક્તિઓ છે. શું નારી કૂતરા વડે ભક્ષિત થવી શકય નથી ? શું નારી કામના કમ-૧૨ ૨માવતી નથી ? યાગીને માટે કયા રૂપે તે સ્ત્રી શબથી વિશેષતા હાય ! બધાંને આ ત્રણે પ્રતીતિએ થતી નથી કારણ કે સહકારીએ અભાવ છે. પ્રાણી દીઠ નિયત જુદા જુદા પ્રકારની વાસનાએરૂપ સહકારીની અપેક્ષા રાખીને તે તે પ્રાણીને તે તે જ્ઞાન થાય છે, એટલે બધાંને એક વસ્તુનુ બધી રીતે સરખું જ્ઞાન થતુ નથી. 185, ઘેવું વાસનામેક્ત્ર વિવિધપ્રતિમોદ્રઢેતુમૈતિ, किमर्थ कल्पनया ? अयि साधो ! किमद्यापि न परिहरसि सुचिरं गुणितां कल्पनावाचोयुक्तिम् ? न ह्यर्थः कल्प्यते, अपि तु प्रतिभासते एव । बहुरूपस्य तु तस्यैकतमरूपपरिच्छेदनियमे किमपि वासनादि कारणं क्वचित् कल्प्यते, कस्तावताऽर्थनिह्नवस्यावसरः ? 185, વિજ્ઞાનાદ્વૈતવાદી— જો એ રીતે વાસનાભેદ જ વિવિધ જ્ઞાનાના ઉદ્ભવનું કારણ હુંય તે અથની કલ્પના કરવાનું શું પ્રયેાજન ? વૈયયિક— અરે એ સજજન ! શુ હજુ પણ અકલ્પનાની લાંબા સમયથી અભ્યસ્ત વાચેયુક્તિ તમે છેાડતા નથી ? અથ'ની કલ્પના નથી કરવામાં આવતી પણુ અથ પ્રતિભાસે છે જ. અર્થાંના અનેક રૂપોમાંથી અમુક એક રૂપના જ્ઞાનનું નિયમન કરવામાં કોઈક વાસન!'ઃ કારણ કયારેક કલ્પવામાં આવે છે. પરંતુ તેટલામાત્રથી અથ'ના પ્રતિષધને અવાર કાં ઊભા થાય છે ? 186. યોń વાસનામેર્ત્ર જ્ઞાનવૈશ્વિયાળમ, તરતજાયવારળभावप्रबन्धश्च बीजांकुरवदनादिर्ज्ञानवासनयोः इति, तदप्यघटमानम् । केयं वासना नाम ? ज्ञानादव्यतिरिक्ता चेत्, साऽपि स्वच्छ रूपत्वान्न ज्ञानकालुष्यकारणं भवेत् । ज्ञानव्यतिरिक्ता चेद् वासना तद्वैचित्र्यहेतुश्च सोऽर्थ एव पर्यायान्तरेणोक्तः स्यात् । For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ વાસનાને જનક અર્થનુભવ છે vi 186. વાસનાવૈચિય જ જ્ઞાનવૈચિત્ર્યનું કારણ છે, વાસના જ્ઞાનનું કારણ છે અને જ્ઞાન વાસનાનું કારણ છે એવો ઇતરેતરકાર્યકારણભાવને પ્રવાહ બીજાંકુરની જેમ જ્ઞાન અને વાસના વચ્ચે અનાદિ છે એમ જે તમે બૌદ્ધોએ કહ્યું તે પણ ઘટતું નથી. આ વાસના એ શું છે ? જે તે જ્ઞાનથી અભિન્ન હોય તે તે પણ સ્વચ્છરૂપ હોવાથી જ્ઞાનના કાલુષ્યનું કારણ ન બને જ્ઞાનથી ભિના વાસના જ્ઞાનના વૈચિત્ર્યનું કારણ હોય તો તમે બોદ્ધોએ અર્થને જ પર્યાયાન્તરે કહ્યો ગણાય. 187. अपि च वासना नाम विषयानुभवसमाहितः संस्कार इति लोके प्रसिद्धिः । संस्कारश्च यदनुभवघटितः तत्रैव क्वचिदवसरे स्मरणमुपजनयति, न पुनरसदेव वैचित्र्यमिदमीदृशमावहति । 187. વળી, લેકમાં તે વાસના એટલે વિષયાનુભવ પાડેલ સંસ્કાર એવી પ્રસિદ્ધિ છે. અને સંસ્કાર જેના અનુભવથી પડેલે હોય તેનું જ કઈ અવસરે સ્મરણ જન્માવે છે તે અસત જ એવા વૈચિને ખેંચી લાવતો નથી. 188. किञ्च भिक्षुपक्षे क्षणिकत्वेन ज्ञानानां ग्राह्यग्राहकभाव इव वास्यवासकभावोऽपि निराकर्तव्यः । स्थायिनो हि भावास्तिलादयः स्थायिभिरेव चम्पकादिभिर्वास्यन्ते, न तूत्पद्य सपयेव नश्यद्भिः ज्ञानस्तादृश्येव ज्ञानानीति । निरन्वयविनाशाच्च न तदंशोऽनुवर्तते । ____ यतः कथञ्चिद्वास्येत पूर्वेण ज्ञानमुत्तरम् ॥ 188. 4, मो पक्षमा क्षािने २२ ज्ञानामा पाय-यासमा मवा२५વાસકભાવને પણ પ્રતિષેધ કરવો જોઈએ. સ્થાયી તિલ આદિ ચીજે સ્થાયી ચંપક આદિ ચીજોથી વાસિત થાય છે, પરંતુ ઉત્પન થઈ તરત જ વિનાશ પામતા જ્ઞાન વડે એવાં જ જ્ઞાને વાસિત થતાં નથી જ્ઞાનને નિરન્વય વિનાશ થતો હાઈ તેને કોઈ અ શ ટકતો નથી જેથી પૂર્વોપન તાન ઉત્તરજ્ઞાનને કોઈક રીતે વાસિત કરી શકે. 189. अपि चैकत्र देवदत्तसन्ताने वासनासहस्राणि ज्ञानवैचित्र्यकारीणि भवेयुः, न हि गोवासनातो हस्तिज्ञानमुदेति ।। अनन्तत्वेऽपि खल्वासामारम्भे नियमः कुतः १ । असमञ्जसकारित्वे व्यवहारस्य विप्लवः ॥ धूमज्ञानसमुत्पादे धूमवासनया कृते । किं तदा न जलज्ञानं जनयेज्जलवासना ।। वासनाश्च वासनासन्तानारम्भहेतव एव भवेयुः, न पुनरनुभवज्ञानमाघातु. मुद्यच्छेयुः, सदृशात् सदृशोत्पत्तिरिति हि भवतां दर्शनम् । For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ પર ક્ષણભંગવાદમાં તે વાસનાનો આશ્રય જ ઘટતો નથી 189, વળી, દેવદત્તાન્તાનમાં એક ઠેકાણે હજારો વાસનાઓ જ્ઞાનવૈચિયને પેદા કરે છે, કારણ કે ગવાસનાથી હસ્તિજ્ઞાન ઉત્પન્ન થતું નથી ( = અર્થાત ગે વાસનાથી ગજ્ઞાન, હસ્તિ-વાસનાથી હસ્તિજ્ઞાન એમ અનંત વાસનાઓથી ગજ્ઞાન, હસ્તિજ્ઞાન આદિ અનત જ્ઞાને ઉત્પન્ન થાય છે.) વાસનાઓ અનન્ત હેવા છતાં અમુક વાસના અમુક વખતે અમુક જ જ્ઞાન ઉત્પન્ન કરે એ નિયમ ક્યાંથી ? ગમે તે વારાના ગમે ત્યારે અમુક જ્ઞાનને ઉત્પન્ન કરે તે વ્યવહારને ઉચછેદ થઈ જાય ઘૂમવાસનાને કારણે ધૂમજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે જલવારાના જલજ્ઞાનને કેમ ઉત્પન્ન કરતી નથી ? વળી, વાસનાઓ અન્ય વાસનાઓને જ ઉત્પન્ન કરવામાં ઉપાદાન કારણ બને, અનુભવજ્ઞાનને ઉપન્ન કરવામાં ઉપાદાનકારણ ન બને, કારણ કે સદશથી સદશી ઉત્પન્ન થાય છે એ તે આપને સિદ્ધાંત છે. 190. अपि च न निराधारा वासना आसते । न च भवत्पक्षे तदाधारः कश्चन सम्भवति, भङ गुरत्वेन ज्ञानस्य तदाश्रयत्वानुपपत्तेः । एकज्ञानाश्रितत्वे सर्वासां वासनानां तद्विनाशे नाशः स्यात् । प्रतिवासनमाश्रयभेदे तदानन्त्येनानियमश्च શતાવ: વાઢવિજ્ઞાન નામ ક્રિશ્વિતિ | સત્યપિ તમનપવાસનામઠ્ઠ समाश्रये तत्क्षणिकत्वात् सकृदेव तथाविधवासनाकुसूलज्ञानविनाशः स्यात् । पुनरुत्पादे तथाविधमेव तज्ज्ञानमुत्पद्यते, न तु गवाश्वादिज्ञानक्रमनियमो भवेदिति सर्वथा सङ्कटोऽयं पन्थाः । तस्मात् मृगतृष्णिकैषा तपस्विनां वासनात एव लोकयात्रासिद्धेः किं बाह्येनार्थेनेति । कृतमतिवाचालतया चिरमपि निपुणैर्निरूप्यमाणोऽतः । अर्थस्यैव न बुद्धेः सिध्यति नीलादिराकारः ।। एकश्च बोधः प्रमितिप्रमाण प्रमेयरूपाणि कथं बिभर्ति ? । भिन्न प्रमाणात् फलमभ्यधायि प्रत्यक्षचिन्तावसरे पुरस्तात् ।। 190. વળી, વાસના આધાર (= આશ્રય) વિનાની હોતી નથી, અને તમારા પક્ષમાં તે તેને આધાર કોઈ સંભવતો નથી. કારણ કે જ્ઞાન ક્ષણિક હેઈ જ્ઞાન તેને આધાર ઘટતું નથી. એક જ્ઞાનને સર્વ વાસનાઓને આશ્રય માનતાં તે જ્ઞાનને નાશ થતાં સવ વાસનાઓને નાશ થાય. પ્રત્યેક વાસનાનો જુદો જુદો આશ્રય માનતાં વાસનાના આનત્યને કારણે અમુક વખતે ગોઝાન ગોવાસનાને જ આશ્રય બને અને હસ્તિવાસનાને આશ્રય ન બને એ નિયમ રહેશે નહિ અને આ અવ્યવસ્થા સે શાખાઓમાં વિસ્તરશે અને For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ આલયવિજ્ઞાન શું છે? ૪૧ આલયવિજ્ઞાન જેવું તો કંઈ છે નહિ, અશેષ હજાર વાસનાઓના આશ્રયરૂપ તે હોય તે પણ તે આશ્રય ક્ષણિક હે ઈ તરત જ વાસનાની તેવા પ્રકારની કેડીરૂપ આલયવિજ્ઞાનને નાશ થાય અને પરિણામે અશેષ હજાર વાસનાઓ તેની સાથે જ નાશ પામે.] નાશ પામ્યા પછી ફરી આ વિજ્ઞાનની ઉત્પત્તિ માનવામાં આવે છે તેવા પ્રકારનું જ અર્થાત અશેષ હજાર વાસનાઓને આશ્રય રૂ૫ જ તે આલયવિજ્ઞાન ઉત્પન્ન થશે. તે પછી અમુક વખતે જ ગોશાન, અમુક વખતે જ અજ્ઞાન, વગેરે ક્રમ નહિ બને, એટલે આ માગ સર્વથા સંકટભર્યો છે. તેથી, “વાસનાથી જ લેયાત્રા સિદ્ધ થતી હોવાથી બાહ્ય અર્થની શી જરૂર છે ?” એવી બિચારા બૌદ્ધોની આ વાત ઝાંઝવાના જળ જેવી છે. બહુ વાચાળતાથી સયું", નિષ્કર્ષ એ કે નિપુણ ચિંતકો વડે નિરૂપા નીલાદિ આકાર અર્થને જ સિદ્ધ થાય છે. જ્ઞાનને સિદ્ધ થતું નથી. વળી, પ્રમિતિ પ્રમાણ અને પ્રમેય એ ત્રણ રૂપે એક જ્ઞાન કેવી ૧. આલયવિજ્ઞાન વિશે સંક્ષિપ્ત નેંધ અહીં જરૂરી જણાય છે. અનાદિ વાસનાથી (= સંસ્કારથી) વાસિત વિજ્ઞાન ( = ચિત્ત) આલયવિજ્ઞાન છે. તે જ નિત્ય અને નિરંતર વિદ્યમાન રહેતું બધાં જન્મો અને ગતિનું કારણ છે. તેની નિત્યતા પ્રવાહનિયતા છે. તેમાંથી ક્ષણિક પ્રવૃત્તિ વિજ્ઞાને જન્મે છે અને નાશ પામે છે. આલયવિજ્ઞાન સાગર જેવું છે અને પ્રવૃતિવિજ્ઞાને તેમાં ઊઠતાં મોજાં જેવાં છે. જેમ સાગર અને તેનાં મેજા વચ્ચે ભેદ નથી તેમ આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિ વિજ્ઞાને વચ્ચે ભેદ નથી. પ્રવૃત્તિવિજ્ઞાને સાત છે—પાંચ ઈન્દ્રિયજ્ઞાને, વિષયજ્ઞાનાત્મક મનોવિજ્ઞાન અને અહંકારાત્મક મન પહેલાં પાંચ વિજ્ઞાને જેને પ્રત્યક્ષ અને કહેવામાં આવે છે તે છે મને વિજ્ઞાન મન દ્વારા થતું પ્રત્યક્ષજ્ઞાન છે. મને વિજ્ઞાનનું ખાસ કામ પાંચ પ્રત્યક્ષજ્ઞાનેને સમન્વય કરવાનું છે. મન અહંકાર અને મમકાર ઉપસ્થિત કરે છે. આલ વિજ્ઞાનમાં આ બધાં જ્ઞાને બીજરૂપે અન્તહિત હોય છે અને જ્યારે તેઓ પ્રગટ થાય છે ત્યારે તેઓ પ્રવૃત્તિવિજ્ઞાન બને છે. આમ આલયવિજ્ઞાન અને બીજેને– વાસનાઓને કે ઠાર છે. એટલે તેને વાસનાશય પણ કહી શકાય. જેમ નદીને ઘસમસતા પ્રવાહ તૃણ, કાષ્ઠ, ગોમય આદિ અનેક પદાર્થોને ખેંચતો સદા આગળ વધે છે તેમ આ આલયવિજ્ઞાન પણ પ્રવૃત્તિવિજ્ઞાનોની બીજભૂત વાસનાઓને ખેંચતું જન્મજન્માક્તરમાં આગળ ને આગળ વધતું રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી તે અટકતું નથી આ આલયવિજ્ઞાનની વિશુદ્ધિ વાસનાને નાશ થતાં થાય છે. તેની આ વિશુદ્ધિ જ પરમાર્થ છે. આલયવિજ્ઞાન વાસનારહિત થતાં પ્રવૃત્તિ વિજ્ઞાનેને નિરોધ થાય છે. હવે આલયવિજ્ઞાન આલયવિજ્ઞાન રહેતું નથી, તે સર્વપ્રવૃત્તિ વિજ્ઞાનના નિરાધવાળુ, વાસનારહિત, શુદ્ધ અયરૂપ વિજ્ઞાન જ રહે છે. આવું વિજ્ઞાન જ નિર્વાણ છે. તે જ પરમ તત્ત્વ છે. વિરોધીઓ આક્ષેપ કરે છે કે “આલયવિજ્ઞાન'ના નામથી આ વિજ્ઞાનવાદીઓએ આત્માને જ સ્વીકાર કર્યો છે. પરંતુ તે બરાબર નથી કારણ કે આત્મા અને આલયવિજ્ઞાનમાં સ્પષ્ટ અન્તર છે આમાં અપરિવર્તનશીલ છે જ્યારે આલય વિજ્ઞાન ક્ષણિક છે. આલયવિજ્ઞાનમાં પ્રવાહનિત્યતા છે. અલયવિજ્ઞાનને ગદર્શનના ચિત્ત સાથે પ્રવૃત્તિવિજ્ઞાનેને ચિત્તવૃત્તિઓ સાથે અને પ્રવૃત્તિવિજ્ઞાનનિરોધને વૃત્તિનિરોધ સાથે સરખાવે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન રીતે ધારણ કરે? આ અગાકે પ્રત્યક્ષની વિચારણા વખતે પ્રમાણથી ફળ (= પ્રમિતિ) ભિન્ન છે એ અમે પુરવાર કર્યું છે. ____191. ये तु ब्रुवते-तिष्ठतु तावत् प्रमाणमार्ग इति, प्रमेयमेव विकल्पयन्तो न बाह्यमर्थ कंचन निरपवादं प्रतिपद्यामहे । तथा हि-न तावदयमवयवी घटादिरवकल्पते, अवयवव्यतिरेकेणावयविनो अनुपलम्भात् । यो हि यस्माद व्यतिरिक्तः स तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठान उपलभ्यते, घटादिव पटः । न चैवमवयवेभ्यः पृथग्देशो दृश्यते अवयवी । तदग्रहणे च तद्बुद्धयभावात् । घटाग्रहणेऽपि पटो गृह्यते । न तु अवयवानुपलब्धाववयवीति कथं स तेभ्यो भिद्येत ? अवयवग्रहणानुत्पत्तेश्च । न हि सर्वे तदवयवाः शक्यन्ते ग्रहीतुम् , अर्वाग्भागवर्तिन एव गृह्येरन्, न मध्यपरभागगता इति । 191, વિજ્ઞાનાતવાદીઓ કહે છે–પ્રમાણમાર્ગ ( = પ્રમાણમાગની વિચારણા) બાજુએ રહે, પ્રમેયની જ વિચારણા કરતાં અમે બાહ્ય અને નિરપવાદપણે પામતા નથી. તે વિચારણા આ પ્રમાણે છે–આ ઘટ વગેરે રૂપ અવયવી ઘટતા નથી, કારણ કે અવયવોના દેશથી પૃથફ દેશમાં રહેલ અવયવી દેખાતો નથી. જે જેનાથી ભિન્ન હોય તે તેના અધિઠાનરૂપ દેશથી અન્ય દેશમાં રહેલે દેખાય; ઉદાહરણાથ, ઘટથી પટ ભિન્ન છે માટે ઘટના અવિષ્ઠ ન દેશથી અ-૧ દેશમાં રહેલે પટ દેખાય છે. આ પ્રમાણે અવયવોના અધિષ્ઠાનરૂપ દેશથી પૃથફ દેશમાં રહેલો અવયવી દેખાતો નથી. વળી, અવયવોનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. ઘરનું અગ્રહણ હોય છે ત્યારે પણ પટનું જ્ઞાન થાય છે, પણ અવયનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. તો પછી અવયથી અવયવી ભિન્ન કેવી રીતે હેય? [અર્થાત જે અવયવી અવયવોથી ભિન્ન હોય તો અવયવોનું અગ્રહણ હોય ત્યારે પણ અવયવીનું જ્ઞાન થવું જોઈએ પણ થતું નથી, માટે અવયવી અવયવોથી ભિ-૧ નથી.] ઉપરાંત, અવયવી નથી, કારણ કે સર્વ અવયનું ગ્રહણ થતુ નથી, અવયવીના બધા અવયવોને ગ્રહવા શક્ય નથી; આગલા ભાગમાં રહેલા અવય જ પ્રહાય, મધ્યભાગ અને પાછળના ભાગમાં રહેલા નહિ [જે અવયવી હોય તો તેના ગ્રહણ સાથે તે જેમાં રહે છે તે સર્વ અવયવોનું ગ્રહણ થવું જોઈએ, પણ થતું નથી, માટે અવયવી નથી]. 192. बुद्धया विभज्यमाने चानुपलम्भात् । यदा हि पटं पाणौ निधाय बुद्धया विविनक्ति एष तन्तुरेष तन्तुरिति, तदा प्राच्यादञ्चलात्प्रभृति प्रतीचीनमञ्चलं यावद्विविञ्चयन्नसौ तन्तुसन्ततिमेव केवलामुपलभते, न ततोऽतिरिक्त पटावयविनम् । | 192. અવયવી નથી કારણ કે બુદ્ધિ વડે તેનું વિભાજન કરતાં છેવટે તેનું જ્ઞાન થતું નથી. જ્યારે પટને હાથમાં રાખી બુદ્ધિ વડે તેનું વિભાજન કેઈ કરે છે ત્યારે આ તખ્ત' આ For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવનું ખંડન . ૧૫ તતુ” એમ એક છેડાથી બીજા છેડા સુધી વિભાજન કરતા કરતા તે કેવળ તત્સતતિને જ દેખે છે, તેનાથી અતિરિક્ત પટાવયવીને દેખતો નથી. 193. વૃર નુvપરોથા નૈત્રાવ નાવયથી વર્તો, તળેષ્યવૃત્તિप्रसङ्गात् । नैकदेशेन वर्तते, स्वारम्भावयवव्यतिरिक्तदेशाभावात् । अभ्युपगमे वाऽनवस्थाप्रसङ्गात् । यैरप्येकदेशैरवयवेष्वसौ वर्तते, तेष्वपि कथं वर्तते ? अन्यैरेकदेशैस्तेष्वपि अन्यैरिति नास्त्यन्तः । असम्बद्धस्त्वेकदेशैरवयवीति कथं तद्द्वारेण स्वारम्भकैरपि संबध्येत । तस्मादुभय्यपि नास्य वृत्तिरवयवेष्वस्तीति । | 193. અવયવીનું અવમાં રહેવું હોવું) ઘટતું ન હોઇ, અવયવી નથી. એક એક અવયવમાં અવયવી સંપૂર્ણપણે રહેતું નથી, કારણ કે તે પછી બીજા અવયવોમાં તેને ન રહેવાની ન હોવાની આપત્તિ આવે. અવયવોમાં અવયવી અંશથી પણ રહે નથી, કારણ કે અવયવીના પિતાના આરંભક અવયવોથી અતિરિક્ત અંશને અભાવ છે. જે અતિરિક્ત અને સ્વીકારવામાં આવે તે અનવસ્થાની આપત્તિ આવે છે અંશેથી અવયવી અવયવોમાં રહે છે તે અંશમાં અવયવી કેવી રીતે રહે છે? જે કહે કે બીજા અંશથી તો વળી પ્રશ્ન ઊઠશે કે તે બીજા અંશમાં અવયવી કેવી રીતે રહે છે ? તમારે કહેવું પડશે કે ત્રીજા અંશથી અને આમ અંત જ નહિ આવે. જો તમે કહે કે અવયવીને અંશે સાથે કઈ સંબંધ નથી તે એવા અંશે દ્વારા સ્વાગંભક અવયવો સાથે પણ અવ. યવીને સંબ ધ કેવી રીતે થાય? [ન જ થાય) તેથી, બેમાંથી કોઇ પણ રીતે અવયવી અવયવોમાં રહેતો નથી. . 194, ધારાવાઢિ વનારદઘળા કાઠમૂigarઃાવ દરતે इत्यनैकान्तिकम् । एकाकारा तु प्रतीतिर्विकल्पमात्रम् । एकदेशावस्थानादिनिमित्तमाश्रित्य करितुरगपदातिष्विव सेनेति, धवखदिरपलाशादिष्विव वनमिति, सञ्चितेष्ववयवेष्वेव घट इत्यादिप्रतीतिर्भविष्यतीत्येवमवयवावयवपर्यालोचनयाऽणुसञ्चयमात्रमेवावशिष्यते, नान्यत् । सञ्चयोऽपि च व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्त्यमानो नास्त्येवेत्यणव एवावशिष्यन्ते । परमाणवोऽपि 'षट्केन युगपद्योगात् परमाणोष्षडंशता' इत्येवं विकल्प्यमाना विप्लवन्त एव । न च तैरतिसूक्ष्म रेष व्यवहारोऽभिनित्यंत इति । तस्माद् बाह्यस्य प्रमेयस्यैव निरूप्यमाणस्यानुपपत्तेर्विज्ञानमात्रमेवेदमित्यभ्युपगमनीयम् । 194. જે આરબ્ધ કાર્યરૂપ નથી તે લાકડાની ભારી, રૂ વગેરેમાં પણ ધારણા-કણા વગેરે દેખાય છે એટલે અવયવીની સિદ્ધિમાં આપેલે ધારણ-કર્ષણ હેતુ અનૈક્રિતિક છે. જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિતોને કારણે હાથી, ઘોડાઓ અને પદાતિઓમાં થતી . સેનાની બુદ્ધિ કલ્પનારૂપ છે, જેમ એકદેશાવસ્થાન વગેરે નિમિત્તોને કારણે ધવ, ખદિર, પલાશ વગેરે વૃક્ષામાં થતી વનની બુદ્ધિ ક૯પનારૂપ છે તેમ સંચિત અવમાં (પરમાણુઓમાં) For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનવાદીએ કરેલું પરિમાણુઓનું ખંડન જ થતી ઘટ વગેરેની (= અવયવીઓની) બુદ્ધિઓ કલ્પનારૂપ છે. આમ અવયવીના અવયવો, તે અવયવોના અવયે એ રીતે પર્યાલોચના કરવાથી છેવટે અણુઓને સંચયમાત્ર બાકી રહે છે. બીજુ કંઈ બાકી રહેતું નથી. સંચય પણ અણુઓથી ભિન્ન છે કે અભિન્ન એની વિચારણા કરતાં સંચય છે જ નહિ એમ જણાય છે, એટલે અણુઓ જ બાકી રહે છે. છ દિશાઓમાં પિતાની તદ્દન નજીક રહેલા પરમાણુઓ સાથે પરમાણુ યુગપત સંગ માનતાં પરમાણુને છ અંશેવાળો માનવો પડે, એ રીતે પરમાણુની બા તમ વિકપ ઊભા કરી વિચારતાં પરમાણુનું અસ્તિત્વ પણ ભ્રાત ઠરે છે, તે અતિસુકમ પરમાણુની બાબતમાં તેને છ અંશો છે એમ કહેવું ઘટતું નથી તેથી નિરૂધ્યમાણ બાહ્ય પ્રમેય જ ઘટતું ન હોઈ એ પ્રમેય વિજ્ઞાનમાત્ર જ છે એમ સ્વીકારવું જોઇએ. 195. તેડબ્રેવં વન્તઃ પ્રામ્યોડપિ મિલ્સગ્ય: પછાતા રૂર્વ ઋક્ષત્તે ! अपूर्व एष तर्कमार्गो यत्र प्रतीतिमुत्सृज्य तर्जनीविस्फोटनेन वस्तुव्यवस्थाः क्रियन्ते । दृढेन चेत् प्रमाणेन बाधादिरहितात्मना । गृहीत एवावयवी किमेभिर्बालवल्गितैः ।। अथ नास्ति प्रमाणेन केनचित् तदुपग्रहः । एतदेवोच्यतां वृत्तिविकल्पैः किं प्रयोजनम् ।। न च शक्नुमः पदे पदे वयमेभिरभिनवमल्पमपि किंचिदपश्यद्भिस्तदेव પુનઃ પુનઃ પૃ#િ શાયત પદ મતિમાત્ર તુન્ ! 195. Rયાયિક–આ પ્રમાણે બોલતા તે બૌદ્ધો પ્રાચીન બૌદ્ધોથી પણ વધારે દયાપાત્ર જાણે કે જણાય છે. એમને આ તકમાગ અપૂર્વ છે જ્યાં પ્રતીતિને છોડી તજનીવિસ્ફોટ દ્વારા વસ્તુવ્યવસ્થા કરવામાં આવે છે. જે બાધારહિત દઢ પ્રમ ણ વડે અવયવી ગ્રહીત એ જ હેય તે આ મંદ મતિવાળાને બબડાટથી શું ? જે કોઈ પણ પ્રમાણુથી તેનું (= અવયવીનું ગ્રહણ ન થતું હોય તો તે પ્રમાણને જ જણ અવયવી અવયવમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે એવા વિકલ્પોનું શું પ્રયે જન ? જરા જેટલુંય અભિ નવ એવું કંઈ ન દેખતા અને તેને તે જ વારંવાર પૂછતા આ હલકટ બદ્ધો સાથે પદે પદે વધુ પડતી ચર્ચા (કલહ) અમે કરી શક્તા નથી 196. વિવાહવું પ્રત્યક્ષ પ્રમાાતિ સાધિતમ્ ! નિર્વિવલ્પનાવિ શબ્દોल्लेखमात्ररहितं सविकल्पकग्राह्य मेव वस्तु गृह्यते इति दर्शितम् । एकाकारविषयव्यतिरेकेण च तद्बुद्धेरेककार्यत्वैकदेशावस्थानाद्यन्यथासिद्धिनिबन्धनत्वमपि न किंचिद्वक्तुं शक्यते इत्युपवर्णितम् । क्वचिद्वा पृतनावनानौ बाधकोपनिपातादेकावगतिमिथ्यात्वान्न सर्वत्र मिथ्यात्वकल्पना युक्तेत्यप्युक्तम् । किं वा तदस्ति, यत् सा For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ તૈયાયિએ કરેલી અવયવીની સ્થાપના ७ मान्यसमर्थनावसरे न कथितम् १ तस्मात् तयैव नीत्याऽवयव्यपि सिद्ध एव, तग्राहिणः प्रत्यक्षस्य निरपवादत्वात् । 196. सवि३६५ प्रत्यक्ष प्रमाण छ मे अभे पुरवार ४यु छ. निविse: प्रत्यक्ष પણ સાવિકપક પ્રત્યક્ષ જેને ગ્રહણ કરે છે તે વસ્તુને જ ગ્રહણ કરે છે–અલબત્ત, નિર્વિકલ્પ પ્રત્યક્ષ તેને જરા જેટલાય શબ્દ લેખ વિના ગ્રહે છે એ અમે દર્શાવ્યું છે. એક આકારવાળા (અવયવીરૂ૫) વિષય વિના એક કાર્યતા, એકદેશાવસ્થિતતા વગેરે નિમિત્તોને લીધે જ તેવી એક આકારવાળી (અવયવીના આકારવાળી) બુદ્ધિ થાય છે એમ કહેવું જરા પણ શકય નથી એ અમે જણાવી ગયા છીએ [વસ્તુઓ સાથે મળી જ્યારે આવરણ કરવારૂપ એક કાર્ય કરે છે ત્યારે તે વસ્તુઓ જ એક અવયવીની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એમ કહેવું યોગ્ય નથી. તે તખ્તઓથી ભિન્ન પટ અવયવીરૂપ એક વિષય વિના એક અવયવી પટની બુદ્ધિ થઈ શકે જ નહિ.] કયાંક સેના, વન વગેરેમાં બાધકજ્ઞાન આવી પડવાથી એકનું ( = १३यवानु) शान मिथ्या छे थे २२ सप मेनु (Aqयवानु) जान भिस्या छ એવી કલ્પના કરવી યોગ્ય નથી એ પણ અમે કહ્યું છે. અથવા, એવું શું છે જે સામાન્યના સમર્થન વખતે અમે ન કહ્યું હોય ? તેથી, તે જ રીતે અવયવી પણ પુરવાર થઈ ગયે જ, કારણ કે તેને ગ્રહણ કરનારું પ્રત્યક્ષ નિરપવાદપણે છે. 197. यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्धयभावादिति तत्रावयवाश्रितत्वमेव निमित्त, नासत्वम् । देशभेदेन हि ज्ञानं तद्देशस्य कथं भवेत । न हि कश्चित् स्वतन्त्रोऽसावपि त्ववयवाश्रितः ॥ यावतां ग्रहणे चास्मिन् बुद्धिर्भवति तावताम् । अपेक्षतेऽसौ ग्रहणं न सर्वामिति स्थितिः ॥ विविच्यमानेष्वंशेषु युक्तस्तदनुपग्रहः । तदावयविनाशो हि बुद्धौ विपरिवर्तते ॥ अवयवविभागा ह्यवयविनो नाशहेतुः । तस्मिन् बुद्धया समुल्लिख्यमानेऽवयवविविनाशोऽपि नानुल्लिखितो भवेदिति कथमवयवी तदानीं गम्येत ? वृत्तिश्चावयवेष्वस्य व्यासज्यैवेति गम्यते । न प्रत्यवयवं तस्य समाप्तियक्तिजातिवत् ।। व्यासज्य वर्तमानोऽपि न खल्ववयवान्तरैः। वर्तते .तदसंविशेः किन्तु वर्तत एव स ॥ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિએ કરેલી અવયવીની સ્થાપના तथा चाहुः-'वर्तते इति ब्रूमः अनाश्रितस्यानुपलम्भात्' । . वृत्तिरेवंविधाऽन्यत्र क्व दृष्टेति यदुच्यते । प्रत्यक्षदृष्ट एवार्थे दृष्टान्तान्वेषणेन किम् ॥ तस्मात् प्रत्यक्षत एवावयववृत्तेरवयविन उपलब्धेर्न तवृत्तौ विकल्पानामवसरः । स्रक्सूत्रादिवृत्तिरपि तथा दर्शनादभ्युपगता। तदियमवयविवृत्तिरपीदृशी दृश्यमाना किमिति निहूनूयते ? न चावयविग्राहिणः प्रत्यक्षस्य कश्चिदपवादः समस्ति । अदुष्टकरणोद्भूतमनाविर्भूतबाधकम् । असन्दिग्धं च विज्ञानं कथं मिथ्येति कथ्यते ॥ न च सेनावनवदवयविग्रहणमभिघातुमुचितम् , अबाधितत्वात् , सेनादौ च बाधकसद्भावात् । अपि च गजवाजिपदातिपीलुपलाशशिंशपादिदर्शनस्य तत्र घटमानत्वात् तत्समुदाये सेनावनादिप्रतीतिरुत्पचेतापि, इह तु किं समुदायविषयः पटप्रत्यय इति चिन्त्यम् । तन्तुसमुदायालम्बन इति चेत् , तन्तुप्रत्यय इदानीं किमालम्बन: ? सोऽपि स्वावयवालम्बन इत्येवमवयवावयवनिरूपणे परमाणवः पत्यश्वशमीशिंशपादिस्थानीया वक्तव्याः । तेषां च तद्वद्ग्रहणमनुपपन्नम् , अतीन्द्रियत्वादिति न तदालम्बनोऽवयविप्रत्ययः । तस्मादवयवी प्रत्यक्षग्राह्योऽस्तीति सिद्धम् । __197. अवयवान शिथी पृथ६ देशमा अवयवी गृहीत यते। न हावाथी अने सवયતીના અગ્રહણને કારણે અવયવીના જ્ઞાનને પણ અભાવ હોવાથી [અવયવી નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં અમારે જણાવવાનું કે અવયવોના દેશથી પૃથફ દેશમાં અવયવી ગૃહીત ન થવાનું કારણ અવયવી અવયમાં આશ્રિત છે એ છે અને નહિ કે અવયવીન અસવ, અવયવે જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહેતા હોવાથી અવયના દેશથી પૃથક દેશમાં અવયવીનું જ્ઞાન કેવી રીતે થાય ? અવયવો જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહે છે કારણ કે અવયવી સ્વતંત્ર નથી પરંતુ અવયવોમાં આશ્રિત છે. જેટલા અવયવોનું ગ્રહણ થાય છે તેટલા અવયવોમાં અવયવીનું જ્ઞાન થાય છે, તેને પિતાના ગ્રહણ માટે બધા અવયના ગ્રહણની અપેક્ષા નથી. અવયવોને ટા પાડતાં (અર્થાત તેમને વિભાગ કરતાં, અવયવીનું અગ્રહણ થાય તે યોગ્ય જ છે, કારણ કે ત્યારે તે અવયવીને નાશ બુદ્ધિમાં ઘુમરાયા કરે છે. અ ને વિભાગ એ અવયવીના નાશનું કારણ છે. જ્યારે બુદ્ધિ વડે અવયવવિભાગ કંડારાતે હોય ત્યારે અવયવીને વિનાશ બુદ્ધિ વડે કંડારાયા વિના ન રહે, એટલે તે વખતે અવયવીનું જ્ઞાન કેમ થાય? જેમ જાતિ દરેક વ્યક્તિમાં સમગ્રપણે રહે છે તેમ અવયવી દરેક અવયવમાં સમગ્રપણે રહે છે એવું પ્રત્યક્ષ જણાય છે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪ . શૂન્યવાદખંડન 199. ગત પ્રમેયરોગનવનાગર જીવવામર્થન ? સુશવમ | કરविचारेऽपि प्रमाणवृत्तमेव परीक्ष्यते । अतश्च प्रमाणचर्चातो बिभ्यद्भिः पलाय्य या प्रमेयकथावीथी ताथागतैरवलम्बिता तस्यामपि सैव भीषणमुखी प्रमाणचचैवोपनता । सर्वतो विपदां मार्गमादेशयितुमुद्यते ।। विधौ विधुरतां याते प्रपलाय्य क्व गम्यते ॥ तस्मात् प्रमाणतोऽशक्ये शक्ये वा वस्तुनिर्णये । एवं प्रायमयुक्त' वः कुशकाशावलम्बनम् ॥ तेन निष्फलमुत्सृज्य शून्यवादबकव्रतम् । बाह्येनैवार्थजातेन व्यवहारो विधीयताम् ॥ 19છે. નિષ્કર્ષ એ કે પ્રમેયની પર્યાલચનાના ભાગ દ્વારા પણ શૂન્યવાદનું સમર્થન કરવું શક્ય નથી. પ્રમેયવિચારણમાં પણ પ્રમાણવ્યાપારની જ પરીક્ષા થાય છે અને તેથી પ્રમાણની ચર્ચાથી ભય પામતા બૌદ્ધોએ ભાગીને પ્રમેયકથારૂપી વીથીને આશરે લીધે તો તે વીથીમાં પણ પેલી જ ભીષણમુખી પ્રમાણચર્ચા ઉપસ્થિત થઈ. જ્યારે ચારે બાજુ વિપત્તિઓથી ભરપુર માર્ગ રચવામાં જ ઉદ્યત થયેલ વિધિ શત્રુ બન્યા હોય ત્યારે ભાગીને પણ તમે ક્યાં જાવ? તેથી જ્યારે વસ્તુને નિર્ણય કરે પ્રમાણુથી શકય છે કે નહિ એ બે વિકલ્પ કરી વિચારવામાં આવે છે ત્યારે ડૂબતા એવા તમારે તણખલાને આ પ્રકારને આશ્રય લે અયોગ્ય છે. [વસ્તુને નિર્ણય પ્રમાણુથી શક્ય છે એ વિકલ્પ સ્વીકારતાં તમારે શુન્યવાદીઓએ પિતાના પક્ષને ત્યાગ કરવો પડે. વસ્તુને નિર્ણય પ્રમાણથી શકય નથી એમ સ્વીકારતાં વસ્તુના નિર્ણયમાં પ્રમાણને અભાવ છે એ તમારે શૂન્યવાદીઓએ દર્શાવવું જોઈએ, જે શક્ય નથી.] માટે શુન્યવાદરૂપી નિષ્ફળ બકવ્રત ત્યજીને બાહ્ય અર્થો વડે વ્યવહાર ચલાવે. 20. ગાથાશૈથિલ્યનનના ધણર્વે રૂન્ય' “ ક્ષળિયા ‘ર્વ નિરમા इत्युपदिश्यते, तर्हि किमनेन मृषोयेन ? सत्यप्यात्मनि, सत्स्वपि स्थिरेषु पदार्थेषु, विषयदोषदर्शनद्वारेण भवत्येव विवेकवतां वैराग्यमिति तदुपजननाय शून्यवादादिवर्णनं वक्रः पन्थाः । प्रत्युत प्राज्ञो मुमुक्षः क्षणिकनैरात्म्यशन्यतादिवचनं युक्तिबाधितमवबुध्यमानो वञ्चनामयमिव तदुपदेशमाशङ्कते । 200. જો તમે શૂન્યવાદીઓ કહે કે બાહ્ય અર્થોમાં લોકોની આસક્તિને શિથિલ કરવા માટે બધું શૂન્ય છે' “બધું ક્ષણિક છે' બધું નિરાત્મક છે' એમ ઉપદેશવામાં આવ્યું છે કે અમારે કહેવું જોઈએ કે આ મિશ્યા પ્રતિપાદનની શી જરૂર છે? આત્મા હોવા છતાં, For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ܪܕ܀ વૈરાગ્ય જમાવવા માટે પણ ક્ષણિકવાર વગેરે જરૂરી નથી સ્થિર પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ વિષયોમાં રહેલા દોષોના દર્શન દ્વારા વિવેકીઓને વૈરાગ્ય થાય છે જ; વૈરાગ્ય જન્માવવા માટે શૂન્યવાદ આદિનું પ્રતિપાદન કરવું એ તે વાંકો આડે અને છેતરપી ડીભર્યો માર્ગ છે. પ્રાસ મુમુક્ષુ તે ઊલટું “સર્વ ક્ષણિક છે, ‘સવ નિરાત્મક છે', 'સર્વ શૂન્ય છે વગેરે વચનેને તકબધિત જાણી છેતરપીંડીભર્યો તે ઉપદેશ હોવાની આશકા કરે છે. 201. સ ષ યુદ્ધિાવાનાં વાપરિપ્રઃ | __ प्रतारणपराणां वा न तु तत्वार्थदर्शिनाम् ।। [20]. જેમનામાં બુદ્ધિ નથી તેઓએ અથવા તો બીજાઓને છેતરવામાં રક્ત જનોએ શુન્યવાદને સ્વીકાર કર્યો છે, પરંતુ તવાર્થને સાક્ષાત્કાર જેમણે કર્યો છે તેમણે શુન્યવાદને સ્વીકાર કર્યો નથી. 202. તમાGરીક્ષામાળો શાર્દૂતાવતા विज्ञानाद्वैतपक्षोऽपि गन्धर्वनगरायते ।। 202. તેથી પરીક્ષા કરાતાં શબ્દાદ્વૈત આદિ પક્ષની જેમ વિનાદ્વૈતપક્ષ પણ ગંધર્વનગરની જેમ મિથ્યા છે. 203. તહેવમધૈતદશા ન દત્ત जनस्य निःश्रेयससम्पदागमः । अतो यथोक्तात्मसुतत्त्वचिन्तया कृती व्यवस्येदपवर्गसिद्धये ॥ . 203. આમ અતદષ્ટિવાળાઓ નિઃશ્રેયસની સંપત્તિની માણસને થતી પ્રાપ્તિને દેખતા નથી. માટે ડાહ્યા માણસે ન્યાયદર્શનમાં જણાવ્યા મુજબ આત્મારૂપ સુતત્વનું ચિતન કરી અપવગને સિદ્ધ કરવા નિચય (= સંક૯૫) કરો. 204. સાંભૈરવવાઘનવિઘાડુ: કાયામનો अन्यत्वाधिगमोऽभ्युपाय इति स प्रागेव निर्वासितः । अज्ञा शक्तिमती विकारबहुला बध्नात्यकिञ्चित्करं __ भूयो न प्रकृतिः पुमांसमिति वा कस्तां नियन्तुं क्षमः ॥ पुंसा न किञ्चिदपि बन्धनिदानभूत- . ___ मत्यल्पमात्रमपि कर्म कृतं कदाचित् । मथ्नाति तं प्रकृतिरेव निरङ्कुशेषा ___ मत्ता करेणुरिव पद्मवनानि भूयः ।।. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સાંખ્ય જેનખંડનપૂર્વક આત્મજ્ઞાન જ મેક્ષમાગ છે એનું પ્રતિપાદન * 204. અપવર્ગની પ્રાપ્તિની વિધિમાં સાંખે એ પ્રકૃતિ અને પુરુષના ભેદના જે જ્ઞાનને ઉપાય કહ્યો છે તેનું નિરસન તે અમે પહેલાં જ કરી દીધું છે. અન્ન, શક્તિવાળી, વિકારબહુલ પ્રકૃતિ કશું જ ન કરતા પુરુષને બાંધતી નથી. એટલે તે પ્રકૃતિનું નિયંત્રણ કરવા કેણ સમર્થ છે? પુરુષે બ ધના કારણભૂત કોઈ પણ કાં જરા પણ કદી કર્યું નથી, તેમ છતાં જેમ નિરંકુશ મત્ત હાથણું પવનેને કચડી નાખે છે તેમ નિરંકુશ અને મત્ત (= અg) એવી આ પ્રકૃતિ પુરુષને દુઃખી કરે છે. 205. कचनिलुञ्चनदिक्पटधारण क्षितिघराक्रमणक्रमपूर्वकम् । क्षपणकास्त्वपवर्गमुशन्त्यमी ह्यतितरां परमार्थविदस्तु ते ! ॥ लोम्नां नित्यमसम्भवात् खलतयो मोक्षं क्षणात् प्राप्नुयुः संसारोपरमो दिगम्बरतया सद्यस्तिरश्चां भवेत् ॥ मुक्ताः स्युगिरिशृङ्गवासिन इमे शश्वत्तदारोहणात् जन्तूनामपवर्गवर्त्म निकटं केनेदृशं दर्शितम् ॥ . . 205. शिवाय, ननता, पर्वतारोहण मे मना अपने क्षपए। (नसाधुमो) છે છે કારણ કે તેઓ પરમાર્થને ઘણું સારી રીતે જાણનારા છે! કેશને સદા અસંભવ હોવાથી ટાલિયાએ ક્ષણવારમાં મોક્ષ પામે. પશુઓ નગ્ન હોવાથી તેમને મોક્ષ તરત જ થાય ગિરિશિખર પર વસતા લોકો હંમેશ ગિરિશિખર પર આરોહણ કરતા હોઈ મોક્ષ પામે. અપવર્ગને આ તદ્દન ટૂંકે માગ પ્રાણુઓને તેણે દર્શાવ્યું ? 206. तस्मादात्मज्ञानं सन्तो मोक्षप्राप्ती हेतुं प्राहुः । तीर्थे तीर्थे तच्चाचार्य स्तैस्तै रुक्तं संज्ञाभेदैः ॥ यदपीह केचिदविकल्पमीश्वर प्रणिधानमाहुरपवर्गसाधनम् । इदमात्मदर्शनमवादि तैरपि प्रथितो हि पूरुषविशेष ईश्वरः ॥ दृष्टा वाद्यन्तराणां गतिरियमियती नापवर्गस्य मार्ग ... स्प्रष्टुं द्रष्टुं समर्थास्त इति चिरमिह श्वभ्र एव अमन्ति । For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાન જ મોક્ષપ્રાપ્તિનું કારણ नेदीयानेष तस्माद् भवमरुपतितरक्षपादोपदिष्टः पन्थाः क्षेमाय मोक्षाधिगमसमुचितः क्षिप्रमालम्बनीयः ॥ इति भट्टजयन्तकृतौ न्यायमचर्या नवममाह्निकम् । 206. તેથી સંતોએ આત્મજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનું કારણ કહ્યું છે. જુદા જુદા માર્ગોમાં ( = પંથમાં) અને શાસ્ત્રોમાં આચાર્યોએ આત્મજ્ઞાનને જ તે તે જુદા જુદા નામે મોક્ષના હેતુ તરીકે જણાવ્યું છે. કેટલાકે (= પાતંજલેએ) જે નિર્વિકલ્પ ઈશ્વરપ્રણિધાનને મોક્ષનું સાધન કહ્યું છે તે તેમણે નામાન્તરે કહેલું આત્મદર્શન જ છે કારણ કે તેમણે પુરુષ વિશેષને ઈશ્વર તરીકે જાહેર કર્યો છે. બીજા વાદીઓનું આ આટલું [બધું] જ્ઞાન અપવર્ગના માર્ગને સ્પર્શવા કે દેખવા સમર્થ નથી, એટલે તેઓ લાંબા વખત સુધી અહીં નરકમાં જ જમે છે. તેથી ભવરૂપી મભૂમિમાં પડેલાઓએ અક્ષપદે ઉપદેશેલા માર્ગને જે માગ ક્ષેમને માટે છે, ટૂંકે છે અને મોક્ષપ્રાપ્તિ માટે સમુચિત છે તેને-ઝટ ગ્રહવો જોઈએ. જયન્ત ભટ્ટ વિરચિત ન્યાયમંજરીનું નવમું આહિક સમાપ્ત For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #449 --------------------------------------------------------------------------